SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमातुरपि स्व-परव्यवसितिक्रियायाः વથગ્નિદ્ મેદ્રઃ | ૬-૭ // સૂત્રાર્થ-પ્રમાતાથી પણ સ્વ અને પરનો નિશ્ચયકરવાવાળી ક્રિયાનો કથંચિત્ ભેદ છે. न केवलं प्रमाणात् स्व-परव्यवसितिक्रियाया भेदः किन्तु प्रमातुरात्मनोऽपि सकाशाद् भेद इत्यर्थः ॥ १७ ॥ ટીકાઈ-ફક્ત પ્રમાણથી સ્વપરના નિર્ણય કરનારી ક્રિયાનો ભેદ છે એવું નથી પરંતુ પ્રમાતા થી પણ કથંચિત્ ભેદ છે. જેમ કુહાડાથી છેદવાની ક્રિયા ભિન્ન છે જે અભિન્ન જ હોતતો ક્રિયા અને કુહાડો બંને એક થઇ જાય પરંતુ તેવું થતું નથી માટે કથંચિત્ ભેદ છે વળી સુથારથી પણ છેદનક્રિયાનો ભેદ છે, તેમ અહીં પણ પ્રમાતાથી સ્વપરનો નિશ્ચય કરનારી ક્રિયા નો ભેદ છે તેમ જાણવું अत्र हेतुमाहुःકર્તા અને ક્રિયામાં સાધ્ય-સાધનભાવદ્વારા ભેદ જણાવે છે. -જિયો: સાધ્ય-સાધક્ષમાવેનોપત્નધ્યાત્ I ૬-૨૮ સૂસાર્થ-કર્તા અને ક્રિયામાં સાધ્ય સાધકભાવવડે ઉપલંભ થાય છે. એ સાધ્ય- સામાવેનોપત્નગ્રેસે તે મિત્તે, યથા-સેવાછિતિક્રિયે, साध्यसाधकभावेनोपलभ्येते च प्रमातृ-स्वपरव्यवसितिलक्षणक्रिये, तस्मात् વષ્ટિ મિત્તે રૂ. I ૨૮ | ટીકાર્થ-જે સાધ્ય સાધક ભાવથી પ્રાપ્ત થાય છે. તે ભિન્ન છે જેમ દેવદત્ત અને લાકડા છેદવાની ક્રિયા તે બંને સાધ્ય-સાધકમાવવડે પ્રાપ્ત થાય છે. માટે તે બંને ભિન્ન છે તેમ) પ્રમાતા અને સ્વ-પરનિર્ણયાત્મક એવી ક્રિયા (સાધ્યસાધક ભાવવડે પ્રાપ્ત થતી હોવાથી) કથંચિત્ ભેદ છે. છેદનક્રિયા=સાધ્ય છે અને સુથાર તે સાધક છે બંને એકરૂપ નથી કથંચિત્ ભેદ છે. તેમ અહિં પણ જાણી લેવું તે હવે પછી બતાવે છે. एतद्धत्त्वसिद्धतां प्रतिषेधयन्ति ૨૧૫
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy