________________
अपुनर्जेयतारूपेण जेतारं-जयनशीलम्, "तृन्'' इत्यनेन ताच्छीलिकस्तृन तथा विश्ववस्तुनः-त्रिभुवनवर्तिसामान्यविशेषात्मकस्य पदार्थजातस्य, ज्ञातारम् अवबोद्धारम्, शक्रपूज्यं-शक्राणां-इन्द्राणां पूज्यं-पूजनीयम्, गिरामीशं-गिरां वाणीनामीशं-स्वामिनम्, यथावस्थिवस्तुविषयत्वेनैतासां प्रयोक्तृत्वात् । अने विशेषणचतुष्टयेन भगवतः चत्वारो मूलातिशयाः प्रतिपादिताः । तथाहि
अपायापगमातिशयः, ज्ञानातिशयः, पूजातिशयः, वागतिशयश्चेति । - | સકલકવિ અને તાર્કિકોના સમૂહમાં ચક્રવર્તીસ્વરૂપે પ્રસિદ્ધિને પામેલ પૂજ્યપાદશ્રી વાદિદેવસૂરિ મહારાજશ્રીએ પ્રારંભ કરેલા એવા (આ) ગ્રંથન નિર્વિનપૂર્ણતાને માટે અને કોઇપણ કાર્યના પ્રારંભમાં મંગલ કરવું જોઇએ એમ) શિષ્યોને શીખવવા માટે ઈષ્ટદેવતાને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલ (પ્રથમશ્લોક દ્વારા) કરે છે.
ઈ-તીતિ-ગર્દ-યોગ્ય હોવું (ધાતુ અને પ્રત્યય ઉપરથી જે શબ્દ બનેલો હોય તે વ્યુત્પત્તિનિમિત્તકશબ્દ કહેવાય જેમ કે તવં શ્રતીતિશ્રાવ: આ શબ્દ વ્યુત્પત્તિમાનું છે તથા કર્તાએ શબ્દના અક્ષરોને જોડીને શાસ્ત્રાધારે પોતે કલ્પિત કરેલો અર્થ જેમાં હોય તે નિર્યુક્તિનિમિત્તક શબ્દ કહેવાય જેમ કે શ્રાવક શબ્દમાં “શ્રી” એટલે શ્રદ્ધા “વ” એટલે વિવેક અને “ક” એટલે ક્રિયા કરનાર આ કર્તાએ નિર્ધારેલો અર્થ છે. માટે નિર્યુક્તિશબ્દ કહેવાય) તેમ અહીં પણ ટીકામાં મૂકેલા ગર્ણ શબ્દમાં પણ ૩૪ અતિશયોથીયુક્ત એવો અર્થ વ્યુત્પત્તિઅર્થ જાણવો.
તીર્થશં- તીર્થ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ શ્રીસંઘ, તેના સ્વામી તે તીર્થેશ કેવા છે ? [૧] રાવનેતાજું- રાગ અને દ્વેષને વિ=વિશેષ કરીને એટલે ફરી ન જીતવા પડે તેવી રીતે જીતવાનો સ્વભાવ છે. જેનો એવા તીર્થેશને.... અહીં વિનેતા શબ્દમાં શીલ (સ્વભાવ) અર્થમાં તૂન પ્રત્યય થયો છે.
[૨] વિશ્વવસ્તુનઃ સતાર : ત્રણે જગતમાં રહેલા સામાન્ય અને વિશેષાત્મક એવા પદાર્થને જાણનારા.
[૩] શપૂર્ચ- ઇન્દ્રોને પૂજનીય [૪] ગિરમીશ- વાણીના સ્વામી અરિહંત પરમાત્મા યથાયોગ્ય વસ્તુના વિષયસ્વરૂપે વાણીનો પ્રયોગ કરનાર