SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્ય-તે જ પ્રયોગમાં એટલે કે શબ્દ પરિણામી છે કૃતક હોવાથી, કુંભની જેમ, એ પ્રમાણેના અનુમાન પ્રયોગમાં તેથી જ શબ્દ પરિણામી આવા • પ્રકારવાળા સાધ્યધર્મપરિણામીનો સાધ્યધમી શબ્દમાં ઉપસંહાર કરવા સ્વરૂપ નિગમનવાક્ય કહેવા યોગ્ય છે. તો પણ વાદીવડે તHI તલ: શબ્દ તેથી શબ્દ કૃતક છે એ પ્રમાણે સાધનધર્મ કૃતકનો સાધ્યધર્મી શબ્દમાં, તેથી પરિણામી કુંભ છે (પરિબળાપ :) એ પ્રમાણે સાધ્યધર્મ પરિણામીનો દૃષ્ટાન્ત કુંભમાં ઉપસંહાર કરાયો છે માટે તે નિગમનાભાસ કહેવાય છે. (પક્ષમાં સાધ્યધર્મને બદલે દૃષ્ટાન્તમાં સાધ્યધર્મ કહેવાય છે માટે નિગમનાભાસ છે) इत्थमनुमानाभासमभिधायागमाभासमाहु:આગમાભાસ જણાવે છે અને તેનું દૃષ્ટાન પણ બતાવે છે. મનાતવનપ્રમવં જ્ઞાનમામિ માસમ્ / ૬-૮૩ // સૂત્રાર્થ-અનાપુરુષોના વચનથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે આગમાભાસ ____"अभिधेर्य वस्तु यथाऽवस्थितं यो जानीते यथाज्ञानं चाभिधते स आप्तः" [ ૪-૪ . , પૃ. ૨૪૩] તદુપરીતો યોfમધેયં વસ્તુ યથાશ્વસ્થિત ન जानीते यथाज्ञानं च नाभिधते सोऽनाप्तः, तद्वचनसमुत्थं ज्ञानमागमाऽऽभासं જ્ઞાતિવ્યમ્ ૮રૂ છે : ટીકાર્થ-આમનું જે લક્ષણ ચતુર્થ પરિચ્છેદના ચોથા સૂત્રમાં બતાવેલું છે. અભિધેય (કહેવા યોગ્ય એવી) વસ્તુને યથાર્થરૂપે જે જાણે છે. જેવા પ્રકારનું જાણે છે. તેવું જ્ઞાન કહે છે તે આપ્તપુરુષ છે. તેનાથી વિપરીત એટલે કે જે કહેવા યોગ્યવસ્તુ જે પ્રમાણ રહેલી હોય તે પ્રમાણે ન જાણે અને તેવા પ્રકારનું જ્ઞાન પણ ન કહે તે અના પુરુષ છે. અને તેના વચનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે આગમાભાસ છે. મત્રોહિત્તિयथा-मेकलकन्यकायाः कूले तालहिन्तालयोर्मूले सुलभाः पिण्डखजूराः सन्ति त्वरितं गच्छत गच्छत शावका:!॥८४॥ ૨૫૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy