SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ अत्र 'यन्नित्यं तदकृतकम्' इति व्यतिरेके प्रदर्शनीये " यदकृतकं तन्नित्यम्" इति वैपरीत्येन प्रदर्शित इति विपरीतव्यतिरेकः ॥ ७९ ॥ ટીકાર્થ-અહિં અનુમાનની વ્યષ્ટિમાં જે નિત્ય છે તે અકૃતક છે એ પ્રમાણે સાધ્યાભાવ અને સાધનાભાવ વ્યતિરેક વ્યાપ્તિમાં બતાવવો જોઇએ તેના બદલે “જે અકૃતક છે તે નિત્ય છે” એમ વિપરીતતાથી બતાવવામાં આવે તો વિપરીત-વ્યતિરેક-દૃષ્ટાન્નાભાસ કહેવાય છે. अथोपनयनिगमनाऽऽभासौ प्रदर्शयन्तिઉપનય-અને નિગમન ના આભાસો જણાવે છે. उक्तलक्षणोल्लङ्घनेनोपनय-निगमनयोर्वचने તદ્દામાૌ॥ ૬-૮૦૫ સૂત્રાર્થ-જે લક્ષણો કહ્યા છે તેનું ઉલ્લંઘન કરીને ઉપનય અને નિગમનનું કંથન કરવાથી ઉપનયાભાસ નિગમનાભાસ થાય છે. ‘‘હૈતી: સાધ્યમિંગ્યુપસંહ મુપનય:''[ ॥ રૂ-૪૬૫, પૃ૦ ગ્૦૭ ] કૃતિ उपनयस्य लक्षणम् ।‘“साध्यधर्मस्य पुनर्निगमनम् " [ ॥ ३–५१ ॥, पृ०१०८ ] इति निगमनस्य च लक्षणं पूर्वमुक्तं, तदुल्लङ्घनेन वचने, तद्वैपरीत्येन कथने તવામાૌ-૩૫નયાડડમR-નિગમનાઽડમાસૌ મવત કૃતિ ॥ ૮૦ ॥ ટીકાર્થ-ત્રીજા પરિચ્છેદમાં સૂ-૪૯માં હેતુનો સાધ્યધર્મિમાં ઉપસંહાર તે ઉપનયનું લક્ષણ સૂ-૫૧માં સાધ્યધર્મનું પક્ષમાં ઉપસંહાર તે નિગમનનું લક્ષણ જે પૂર્વે કહેવાયું છે તેનું ઉલ્લંઘન કરવા વડે એટલે કે તેનાથી વિપરીત વચન કહેવા વડે તેના આભાસ=ઉપનયાભાસ અને નિગમનાભાસ થાય છે. उपनयाभासमुदाहरन्ति ઉપનયાભાસનું દૃષ્ટાન્ત જણાવે છે. યથા-પરિગામી શબ્દઃ, कृतकत्वाद्, यः कृतकः स परिणामी, यथा कुम्भ इत्यत्र परिणामी च શબ્દ કૃતિ, તથ મ્ભ કૃતિ ૪॥ ૬-૮૧॥ ૨૫૭
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy