________________
સર્વ વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ અવક્તવ્ય છે જ આ પ્રમાણે વિધિની કલ્પનાથી અને એકી સાથે વિધિ-નિષેધની કલ્પનાથી પાંચમી ભાંગો છે.
स्वद्रव्यादि चतुष्टयापेक्षयाऽस्तित्वे सति अस्तित्व-नास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्व वस्तु, इति स्यादस्तित्वविशिष्टस्यादवक्तव्यमेवेति पञ्चमो भङ्गः
ટીકાર્થ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિની અપેક્ષાએ સર્વવસ્તુમાં અસ્તિત્વ હોતે છતે અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ ઉભયને સાથે રહેવાને માટે સર્વવસ્તુ અશક્ય છે તેથી કથંચિ-અસ્તિ અને કથંચિ-અવકતવ્ય છે જ એમ પાંચમો ભાંગો જાણવો.
अथ षष्ठभङ्गोल्लेखं प्रकटयन्तिस्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया, યુધિ -નિષેધશત્પનથી વષષ્ઠ: ૪-૨૦ મે "
“સર્વવસ્તુ કથંચિત્ નથી જ કથંચિ–અવક્તવ્ય છે જ" આ પ્રમાણે નિષેધની કલ્પનાવડે તથા એકીસાથે વિધિ-નિષેધની કલ્પનાથી છઠ્ઠો ભાંગો થાય છે. __परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे सति अस्तित्व-नास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्वं वस्तु, इति स्यान्नास्तित्वविशिष्टस्यादवक्तव्यમેવેતિ ષષ્ઠો મ | ૨૦ |
ટીકાર્ય : પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ-પરભાવ આદિ ચારની અપેક્ષાએ સર્વવસ્તુ નાસ્તિત્વધર્મથી યુક્ત હોતે છતે એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મવડે સર્વે વસ્તુ કહેવાને માટે અશક્ય છે તેથી કથંચિત્ નાસ્તિત્વ છે જ તેનાથી યુક્ત કથંચિત્ અવક્તવ્ય છે જ એમ છો ભાંગો જાણવો.
संप्रति सप्तमभङ्गमुल्लिखन्तिस्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेध-कल्पनया, युगपद्विधि-निषेधकल्पनया
૧૬૮