________________
તો દરેક વસ્તુ નાસ્તિત્વધર્મથી યુક્ત છે તેમ આ બીજા ભાંગામાં જાણવું. अथ तृतीय- भङ्गमुल्लेखतो व्यक्तीकुर्वन्तिस्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ॥ ४-१७ ॥
‘સર્વે વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ નથી જ' આ પ્રમાણે વિધિ અને નિષેધની કલ્પનાવડે ત્રીજોભંગ થાય છે.
यदा `वस्तुगतास्तित्व-नास्तित्वधर्मो क्रमेण विवक्षितौ तदा 'स्यादस्त्येव સ્થાનાત્યેવ' કૃતિ તૃતીયો મઙ્ગઃ ॥ ૨૭ ॥
ટીકાર્ય : જ્યારે વસ્તુમાં રહેલા ‘અસ્તિત્વ અને નાસ્તિત્વ’ ધર્મની ક્રમશઃ વિવક્ષા કરાય છે ત્યારે ‘સ્થાવત્યેવ સ્થાન્નાસ્યેવ' એ પ્રમાણે ત્રીજો ભાંગો થાય છે.
ईदानीं चतुर्थभङ्गोल्लेखमाविर्भावयन्ति -
स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया
ચતુર્થ: ॥ ૪-૧૮ ॥
સર્વે વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ છે એમ એકી સાથે વિધિ અને નિષેધની કલ્પના કરીએ તો ચોથો ભાંગો થાય છે.
यदा अस्तित्व-नास्तित्वधर्मौ युगपत्प्रधानभावेन विवक्षितौ तदा तादृशयुगपद्धर्मद्वयबोधकशब्दाभावादक्तव्यमेवेति चतुर्थी भङ्गः ॥ १८ ॥
ટીકાર્થ : જ્યારે યુગપત્ એટલે કે એકી સાથે અસ્તિ-નાસ્તિ એમ બંને ધર્મોની પ્રધાનસ્વરૂપે વિવક્ષા કરાય એટલે કે અસ્તિત્વ અને નાસ્તિત્વ નામના બે ધર્મો એકી સાથે એક જ શબ્દથી સમજાવવાની ઇચ્છા હોય ત્યારે તેવા પ્રકારનો બે ધર્મને જણાવનારો શબ્દ ન હોવાથી સર્વવસ્તુ અવક્તવ્ય છે એવો ચોથો ભાંગો બને છે.
अथ पञ्चमभङ्गोल्लेखमुपदर्शयन्ति
स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया યુગપદ્ધિધિ-નિષેધ૫નયા ૨ પશ્ચમઃ ॥ ૪-૧૧ ॥
૧૬૭