SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપાર વગર પણ કારણ માની લેવામાં આવે તો ગોટાળો થઇજાય સર્વ પ્રત્યે સર્વ કારણ થઈ જાય ઘટકાર્ય પ્રત્યે તંતુ પણ કારણ બની જાય નિયામકેતા ન રહે. इदमेव भावयन्तिપૂર્વોક્ત સૂત્રમાં કહેલી વાતનું સ્પષ્ટીકરણ કરતાં જણાવે છે કે - स्व व्यापारापेक्षिणी हि कार्य प्रति पदार्थस्य कारणत्वव्यवस्था कुलालस्येव कलशं प्रति ॥ ३-७३॥ પોતાના તે તે વ્યાપારની અપેક્ષાએ પદાર્થની કાર્ય પ્રત્યે કારણપણાની વ્યવસ્થા છે (અન્યથા કારણપણું ઘટે નહીં) જેમ કે ઘટાત્મક કાર્ય પ્રત્યે કુંભારની (ઘડો બનાવવાની વ્યાપારરૂપ પ્રવૃત્તિની અપેક્ષાએ) જ ઘડા પ્રત્યે કારણ વ્યવસ્થા છે. अयमर्थः-यद्व्यापारमन्तरा यत् कार्यद्ध नोत्पद्यते तत् कार्य प्रति तस्य कारणत्वं निश्चीयते यथा कुलालंव्यापारमन्तरा घटस्योत्पत्तिर्न भवत्यतो घटं प्रति कुलालस्य कारणत्वं भवति, न चात्यन्तव्यवहिते कार्ये कारणस्य व्यापारः - hપયતું વિતે, તિપ્રસન્ II રૂ તેનો અર્થ આ પ્રમાણે છે : જે વ્યાપાર વિના કાર્ય ઉત્પન્ન થતું નથી. તે કાર્ય પ્રત્યે તેનું કારણપણે નિશ્ચિત થાય છે જેમ કુંભારના વ્યાપારવિના ઘટની ઉત્પત્તિ થતી નથી આથી ઘડા પ્રત્યે કુલાલ કારણ છે પરંતુ અતિવ્યવધાનવાળા કાર્યમાં કારણનો વ્યાપાર કલ્પવાને માટે શક્ય નથી. અતિવ્યાપ્તિ આવતી હોવાથી... વિશેષાર્થઃ કાર્યપ્રત્યે પદાર્થની કારણત્વ વ્યવસ્થા પોતાના વ્યાપારની અપેક્ષા રાખે છે. કલશની ઉત્પત્તિમાં કુલાલનો વ્યાપાર અપેક્ષિત છે તેથી તે કારણ છે. કુંભ હોય તો કુંભારનો વ્યાપાર હોય. અન્વય કુંભારનો વ્યાપાર ન હોય તો કુંભ ન હોય - વ્યતિરેક કાર્યનો અન્વય-વ્યતિરેક કારણના વ્યાપારને આધીન છે. ઘટોત્પત્તિમાં જેમ માટી ચક્ર ચીવર કુલાલ દંડ ઇત્યાદિ ત્યાં વિદ્યમાન ૧૨૨
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy