________________
(२) सन्निकर्षादिः अर्थनिश्चितौ करणं न भवति, स्वनिश्चितावकरणत्वात् સજ્ઞિકર્ષ વિગેરે પદાર્થનાં નિર્ણયમાં પણ કરણ થતા નથી કેમ કે પોતાના નિશ્ચયમાં અકરણ છે એટલે કે કરણરૂપ બનતા નથી (પક્ષહેતુ), ય પર્વ સ
વં યથા તથ્યાતિ, જે પોતાના નિશ્ચયમાં અકરણ છે તે પરના નિર્ણયમાં અકરણ છે. જેમ થાંભલા વિગેરે. (દષ્ટાંત) ઉપનય અને નિગમન પણ અધ્યાહારથી સમજી લેવા. જેમ કે- સન્નિપ િનિશ્ચિત રત્વે સગ્નિકર્ષ વિગેરે પોતાના નિશ્ચયમાં અકરણ છે. (ઉપનય) તત્ અર્થનિશ્ચિત vi ને મવતિ તેવી તે અર્થ નિર્ણયમાં કરણ થતા નથી. નિગમન). प्रथमसूत्रे दर्शितव्यवसायपदस्य सार्थकता सिसाधयिषया आह - પ્રમાણની વ્યાખ્યામાં રહેલ વ્યવસાય પદની સાર્થકતા જણાવે છે.
तद् व्यवसायस्वभावं समारोपपरिपन्थित्वात् प्रमाणत्वाद्वा / ૬-૭ /
તે જ્ઞાન ભ્રમવિનાનું તથા પ્રમાણભૂત હોવાથી નિશ્ચયાત્મક સ્વભાવવાળું છે. '
વિશેષાર્થ પણે જૈનો જ્ઞાનને પ્રમાણ માનીએ છીએ તેથી તે જ્ઞાન જમવગરનું પ્રમાણભૂત અને નિશ્ચય કરાવવાના સ્વભાવવાળું છે. જેમ કે દૂરથી સર્પ જોઇએ પણ, ચોક્કસ ન થાય ત્યાં સુધી પ્રમાણભૂત ન કહેવાય. . तत् प्रमाणभूतं ज्ञानं व्यवसायस्वभावं-निश्चयात्मकम्, समारोपपरिपन्थित्वातू-संशयादिविरुद्धत्वात्, प्रमाणत्वाद् वा, प्रमाणभूतस्य ज्ञानस्य व्यवसायात्मकत्वसाधने प्रत्येकमेवामू हेतू, तथाहि- प्रमाणभूतं ज्ञानं, व्यवसायस्वभावं, समारोपपरिपन्थित्वात्- एवं प्रमाणभूतं ज्ञानं, व्यवसायस्वभावं प्रमाणत्वात्, यन्न व्यवसायस्वभावं तन्न समारोपपरिपन्थि, प्रमाणं वा, यथा संशयादिर्घटादिश्च, समारोपपरिपन्थि प्रमाणं चेदं ज्ञानं, तस्माद् व्यवसायस्वभावमिति ।
જૈનો પાંચ-અવયવ પ્રયોગની મુખ્યતા રાખતા નથી. ગ્રન્થકારશ્રી આગળ પક્ષહેતુ-વનાત્મ પરાર્થનનુમાનyપવીત્ [ રૂ-ર૩ ] એ સૂત્રમાં પક્ષ હેતુ એમ બેથી અનુમાન પ્રયોગ થાય તેવું જણાવશે તેથી અહીં પણ મૂળસૂત્રમાં
૧૭