SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગબુદ્ધિ થાય છે તે. અને ઉપેક્ષા કરવા લાયક ઘાસ ઢેકુ આદિમાં ઉપેક્ષાબુદ્ધિ થાય છે તે તેમ જાણવું प्रमाणात् फलस्य भेदाभेदैकान्तवादिनो यौगसौगतान्निराकर्तु स्वमतं च व्यवस्थापयितुं प्रमाणयन्ति હવે પ્રમાણના ફળનું સ્વરૂપ બતાવે છે. तत् प्रमाणतः स्याद् भिन्नमभिन्नं च, પ્રમત્નત્વા થાડનુરૂપ ૬-૬ .. પ્રમાણથી તે પ્રમાણનું ફળ ભિન્નભિન્ન છે જો ભિન્નભિન્ન ન માનીએ તો પ્રમાણનું ફળપણું ઘટી શક્યું નથી. फलस्य प्रमाणतोभिन्नत्वेऽङ्गीक्रियमाणे कथं प्रमाणस्यैव तत् फलं, न घटस्य ? भिन्नत्वाविशेषात् । अभिन्नत्वे प्रमाणमेव तत्त्वं स्यात्, न फलं. किञ्चिद्, इति प्रमाण-फलत्वान्यथाऽनुपपत्तेः प्रमाणात् फलस्य भिन्नाभिन्नत्वमभ्यु-पगन्तव्यमिति भावः । प्रयोगश्च-फलं प्रमाणात् भिन्नाभिन्नं, प्रमाणफलत्वान्यथाऽनुपपत्तेः ॥ ६ ॥ ટીકાઈ-પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્ન સ્વીકારાયે છતે પ્રમાણનું જ તે ફળ છે એમ કેમ કહેવાય છે પ્રમાણનું ફળ ઘટનું પણ છે એમ કેમ કહેવાતું નથી કારણ કે પ્રમાણથી પ્રમાણનું ફળ જેમ ભિન્ન છે, તેમ ઘટ પણ ભિન્ન જ છે, બન્નેમાં ભિન્નપણું સરખું જ છે. તથા અભિન્ન છે તેમ સ્વીકારો તો અભિપણું એજ પ્રમાણનું તત્ત્વ ફલરૂપે થાય, ફળ જેવું કંઈ રહેશે નહિ એ પ્રમાણે પ્રમાણ અને પ્રમાણનું ફળપણું ઘટી શક્યું નથી તેથી પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્નભિન્ન સ્વીકારવું યોગ્ય છે. એ પ્રમાણે તાત્પર્યર્થ છે એમ જાણવું તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે : પ્રHIVIC fમનામનું, પ્રમાનિત્વાચાઇનુપપ્રમાણથી પ્રમાણનું ફલ ભિન્નભિન્ન છે, પ્રમાણનું ફળ હોવાથી, એમ ન માનીએ તો ફલપણું ઘટી શક્યું નથી. अथात्राशय व्याभिचारमपसारयन्ति ૨૦૬
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy