SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ क्रमेणैतासामुदाहरणान्याहुःવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના પ્રકારો જણાવે છે. વિરુદ્ધાર્થ-RJT-સ્વભાવ-વ્યાપીસંદરાનુપમ મેદાન્ / રૂ-૨૦૪ વિરૂદ્ધ એવા કાર્ય-કારણ-સ્વભાવ-વ્યાપક-અને સહચર, તેઓના અનુપલંભના ભેદથી વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ પાંચ પ્રકારે છે. . विधेयेनार्थेन सह विरुद्धा ये कार्य-कारण-स्वभाव-व्यापक-सहचराः तेषामनुपलम्भभेदाद् विरुद्धकार्यानुपलब्धिः, विरुद्धकारणानुपलब्धिः, विरुद्धस्वभावानुपलब्धिः, विरुद्धव्यापकानुपलब्धिः, विरुद्धसहचरानुपलब्धिश्चेति पञ्चप्रकारेत्यर्थः ॥ १०४ ॥ વિધેયાત્મક (વિધિસ્વરૂપ) એવા પદાર્થની સાથે વિરૂદ્ધ એવા જે કાર્યકારણ-સ્વભાવ વ્યાપક અને સહચર તેઓના અનુપલેમના ભેદથી વિરૂદ્ધકાર્યાનુપલબ્ધિ, વિરૂદ્ધકારણાનુપલબ્ધિ, વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ, વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ, વિરૂદ્ધસહચરાનુપલબ્ધિ એમ પાંચ પ્રકારે છે. '' હવે તે પાંચ પ્રકારના ઉદાહરણો બતાવે છે. विरुद्धकार्यानुपलब्धिर्यथा-अत्र शरीरिणि रोगातिशयः સમતિ, નીરોગી વ્યાપારીનુપત્નબ્ધઃ | રૂ-૧૦૧ / વિરૂદ્ધકાર્ય-અનુપલબ્ધિહેતુ-જેમ કે આ પ્રાણી રોગના અતિશયવાળો છે અર્થાત્ તીવ્રરોગી છે કારણ કે નીરોગી પુરૂષના વ્યાપારની અનુપલબ્ધિ છે. अत्र विधेयो रोगातिशयः तद्विरुद्धमारोग्यं तस्य कार्य व्यापारविशेषतस्यानुपलब्धिरिति विरुद्धकार्यानुपलब्धिः ॥ १०५ ॥ આ અનુમાનમાં વિધેયાત્મક રોગનો વધારો' તેનુ વિરૂદ્ધ આરોગ્ય, તેનું કાર્ય વ્યાપાર વિશેષ કામકાજ કરવું તે, તેની અનુપલબ્ધિ છે તેથી વિરૂદ્ધકાર્યાનુપલબ્ધિ હેતુ છે. विरुद्धकारणानुपलब्धिर्यथा-विद्यतेऽत्र प्राणिनि कष्टम्, રૂછાંયામાવાન્ ! રૂ-૨૦૬ | ૧૩૮
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy