________________
अथ प्रमाणस्य-प्रामाण्य स्वरूपम् धर्मम् दर्शयति - જ્ઞાનની પ્રમાણિતાનું સ્વરૂપ જણાવે છે. ज्ञानस्य प्रमेयाऽव्यभिचारित्वं प्रामाण्यम् ॥१-१९।।
પ્રમેય જે ઘટપટાદિ પદાર્થો તેની સાથે જ્ઞાનનું અવ્યભિચારીપણું એટલે કે નિયત સાથે રહેવું તે પ્રમાણનું પ્રામાણ્યપણું છે. - ज्ञानस्य यत् प्रमेयाऽव्यभिचारित्वं-प्रमेयाऽविनाभावित्वं तदेव तस्य प्रामाण्यम् । - अयं भाव:- यादृशोऽर्थः प्रत्यक्षादिज्ञानेनाऽवगतः तादृश एव चेत् प्राप्यते तदा तज्ज्ञानं प्रमाणम् यथा सत्यरजतज्ञानम् ॥ १९ ॥ - જ્ઞાનનું જે પ્રમેય સાથે અવિનાભાવરૂપે રહેવું તે જ તેનું પ્રમાણપણું છે. એટલે કે તેનો ભાવ આ પ્રમાણે છે. જેવાં પ્રકારનો પદાર્થ પ્રત્યક્ષાદિ જ્ઞાનવડે જણાયો તેવા પ્રકારનો જ પદાર્થ પ્રાપ્ત થાય, તો તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે. જેમ કે- સમ્યગૂ રજતમાં રજતનું જ્ઞાન. એટલે કે જે વિષયનું જ્ઞાન થયું તે જ વિષય જો હોય તો તે જ્ઞાનમાં પ્રામાણ્યતા છે.
प्रसङ्गेन 'अप्रामाण्यमपि' दर्शयति - પ્રસંગે હવેના સૂત્રમાં અપ્રમાણતા જણાવે છે. તવિતરત્ વપ્રામાધ્યમ છે ?-૨૦ |
જે પ્રમેયની સાથે જ્ઞાનનું વ્યભિચારીપણું હોય તે અપ્રમાણતા છે. .. तस्मात्-प्रमेयाऽव्यभिचारित्वात्, इतरत्-प्रमेयव्यभिचारित्वम् अप्रामाण्यम्। यादृशोऽर्थो ज्ञानविषयतामागतस्तादृश एव चेन प्राप्यते तदा તજ્ઞાનાપ્રમા યથા- શુલિયામિદં રજતમ્' કૃતિ જ્ઞાનમ્ | ૨૦ |
પ્રમેયનું અવ્યભિચારીપણું, તેનાથી ઇતર–ઉલટુ એટલે પ્રમેયનું વ્યભિચારીપણું તે અપ્રમાણતા છે. જેવા પ્રકારનો પદાર્થ જ્ઞાનની વિષયતા પામ્યો હોય તેવા પ્રકારનો પદાર્થ જો પ્રાપ્ત ન થાય તો તે જ્ઞાન અપ્રમાણ કહેવાય છે. જેમ છીપલામાં આ રૂક્યું છે તે પ્રમાણેનું જ્ઞાન અપ્રમાણ છે.
प्रामाण्याप्रामाण्ययोरुत्पत्ति-ज्ञप्त्योः स्वरुपम् -