SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠઃ પરિ છેલ: एवं प्रमाणस्य लक्षणसङ्ख्यविषयानाख्याय फलं स्फुटयन्तिઆપણે જે ‘‘સ્વપરવ્યવસાયિ જ્ઞાનું પ્રમાળમ્'' સ્વ અને પરનો નિર્ણય કરાવનારું જે જ્ઞાન છે તે પ્રમાણ છે એમ જે જાણ્યુ તેનું ફળ શું? તે બતાવે છે. यत् प्रमाणेन प्रसाध्यते तदस्य फलम् ॥ ६-९ ॥ પ્રમાણવડે જે સિદ્ધ કરાય તે આ પ્રમાણનું ફળ છે. प्रमाणेन हि अज्ञाननिवृत्त्यादिकं साध्यतेऽतस्तदेव अस्य प्रमाणस्य મિતિ ભાવઃ ॥ o || ટીકાર્ય-ખરેખર પ્રમાણવડે અજ્ઞાનનિવૃત્તિ (કર્મનોક્ષય) વિગેરે સિદ્ધ થાય છે. આથી તે અજ્ઞાનનિવૃત્તિ વિગેરે પ્રમાણનું ફળ છે જેમ આપણે દીવો કરીએ તો અંધકારનો નાશ થાય છે તે જેમ દીપક નું ફળ છે. તથા જેમ ઘડો માટીનો બનાવીએ તો ઘડાવડે પાણીભરવું તૃષાશાન્ત કરવી ઇત્યાદિરૂપ કાર્ય સિદ્ધ થાય છે. તેજ તેનું ફળ છે તેમ અહિં પણ પ્રમાણ જ્ઞાનસ્વરૂપ હોવાથી અજ્ઞાનની નિવૃત્તિ, કર્મનો ક્ષયવિગેરે તેના ફળો જાણવા. अथैतत्प्रकारतो दर्शयन्ति પ્રમાણનું ફળ કેટલા પ્રકારે છે તે જણાવે છે. તદ્ દ્વિવિધમાનન્તયેળ પારમ્પયેળ = ૬-૨॥ તે પ્રમાણનું ફળ અનંતરપણે અને પરંપરપણે એમ બે પ્રકારે છે. • प्रमाणस्य फलं द्विविधं आनन्तर्येण पारम्पर्येण अव्यवहितं व्यवहितं ચેત્વર્થઃ ॥ ૨॥ ટીકાર્થ-પ્રમાણનું ફળ અનંતર અને પરંપર વડે એટલે કે અવ્યવહિત= તરત જ ફળ મળે અને વ્યવહિત = પરંપરાએ ફળ મળે છે તે બે પ્રકારે છે એમ જાણવું અવ્યવધાન – આંતરવિના ફળ મળે તે, વ્યવધાન – આંતરાપછી ફળ મળે તે, ૨૦૩
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy