________________
પરતઃ
परतः
પ્રમાણતા અપ્રમાણતા મીમાંસકો ઉત્પત્તિ - જ્ઞપ્તિ સ્વત: વેદાનિકો ઉત્પત્તિ - જ્ઞપ્તિ વતઃ परतः નૈયાયિકો ઉત્પત્તિ - જ્ઞપ્તિ પરતઃ પરત: બૌદ્ધો ઉત્પત્તિ - જ્ઞપ્તિ
स्वतः જૈનો ઉત્પત્તિ - પતિઃ પરતઃ
જ્ઞપ્તિ સ્વતઃ સ્વતઃ
પરંતઃ પરતઃ (અભ્યાસદશામાં) વિશેષાર્થઃ મીમાંસક અને વેદાન્તિઓ એમ માને છે કે પ્રમાણજ્ઞાનમાં પ્રમાણતાની ઉત્પત્તિ અને શક્તિ સ્વથી અને અપ્રમાણજ્ઞાનમાં અપ્રમાણની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ પરથી થાય છે. જે જાતનું જ્ઞાન ઉત્પન્ન થયું, દા.ત. સર્પનું જ્ઞાન, જ્ઞાન જે ઉત્પન્ન થાય છે તે પ્રમાણભૂત જ ઉત્પન્ન થાય છે તેવી સ્વતઃ ઉત્પત્તિ, અને પ્રકાશ કરનારું હોવાથી જ્ઞપ્તિ= જીવને આવું જ્ઞાન જ્યારથી થયું ત્યારથી સર્પને જણાવનારું હોવાથી પ્રમાણ જ છે માટે તેઓના મતે શક્તિ સ્વત છે. હવે નજીક ગયા અને સર્પને બદલે રજુ દેખાયું તેથી અપ્રમાણ થયું તેથી અપ્રમાણતાની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ પરત થઈ.
તૈયાયિકઃ ઉત્પત્તિ અને જ્ઞાતિમાં પ્રમાણતા અને અપ્રમાણતા પરત છે. તેઓના મતે જ્ઞાનસ્વપ્રકાશક નંથી પરપ્રકાશક છે તેથી ઉત્પત્તિ અને શક્તિ બંને પરથી થાય છે એમ માને છે. - બીદ્ધો- ઉત્પત્તિ અને જ્ઞપ્તિમાં અપ્રમાણતા સ્વથી અને પ્રમાણતા પરથી થાય છે. જ્ઞાન ય એવા પદાર્થ વિના થતું ન હોવાથી જ્ઞાન અપ્રમાણ છે જેમ કે- મગજમાં જ્ઞાન થાય ત્યારે શેય એવા પદાર્થ વિના શું પ્રયોજન? પદાર્થ દૂર રહેલો હોય ત્યારે સ્વજ્ઞાનથી પ્રવર્તક-નિવર્તક થતું નથી જ્યારે નજીકમાં જઈએ છીએ ત્યારે બોધ થાય છે એટલે પરપદાર્થથી જ્ઞાન જણાતું હોવાથી સ્વથી અપ્રમાણ છે પરપદાર્થ પોતે જણાતો હોવાથી પ્રમાણતા પરથી છે આ પ્રમાણે તેઓ માને છે.
જેનદર્શનકાર - અપ્રમાણતા અને પ્રમાણતાની ઉત્પત્તિ પરથી છે જ્ઞાનની ઉત્પત્તિમાં અંતરંગ કારણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોવા છતાં બાહ્ય
૩૯