SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ - तथैव – स्वीकृतधर्मव्यवस्थापनार्थं, साधन- दूषणाभ्यां कथञ्चिन्नित्यत्वादिस्वरूपं तत्त्वं प्रतिष्ठापयितुमिच्छुस्तत्त्वनिर्णिनीषुः ॥ ४ ॥ ટીકાર્ય-તથૈવ- પોતે સ્વીકારેલા ધર્મની વ્યવસ્થા કરવાને માટે પોતાના પક્ષમાં સાધન અને પરપક્ષમાં દૂષણ આપવા વડે કથંચિત્-નિત્યત્વ વિગેરેના સ્વરૂપવાળા તત્ત્વને સ્થાપન કરવાની ઇચ્છાવાલો જે વાદી તે તત્વનિર્ણિનીયુ કહેવાય છે. તે તત્ત્વનિર્ણિનીપુના ભેદો તથા સ્વરૂપ બતાવે છે. અયં ચ દેધા—સ્વાત્મનિ પત્ર ૪ ॥ ૮-૧ ॥ સૂત્રાર્થ-આ તત્ત્વનિર્ણિની પોતાના આત્મામાં અને પ૨માં તત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો એમ બે પ્રકારે જાણવો. ‘અયં ચ-તત્વનિળિનીg:, દેધા—દ્વિપ્રાર:, સ્વાઽત્ત્પત્તિ પત્ર ચા ઋશ્ચિત્ तत्त्वेषु सन्देहात् स्वात्मनि तत्त्वनिर्णयमिच्छति, कश्चित् तु परोपकारैकपरायणतया परत्र - अन्याऽऽत्मनि तत्त्वनिर्णयमभिकाङ्क्षतीति ॥ ५ ॥ ટીકાર્ય- આ તત્ત્વનિર્ણિનીષુ બે પ્રકારે છે. (૧) સ્વાત્મનિ (૨) પરત્ર કોઇક જીવને તત્ત્વમાં સંદેહ હોવાથી પોતાનામાં તત્ત્વનો નિર્ણય ઇચ્છે છે. વળી કોઇક જીવ પરોપકાર પરાયણ હોવાથી પરત્ર–બીજાના આત્મામાં તત્ત્વનો • નિર્ણય કરાવવા ઇચ્છે છે. स्वात्मनि तत्त्वनिर्णिनीषुमुदाहरन्ति - આદ્ય: શિષ્યાવિઃ ॥ ૮-૬ | आद्यः - स्वात्मनि तत्त्वनिर्णिनीषुः शिष्यादिः । आदिपदेन मित्रादयो પ્રા: ॥ ૬ ॥ -સૂત્રાર્થ-ટીકાર્થ–પોતાના આત્મામાં તત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળા શિષ્ય વિગેરે છે અને આદિપદથી મિત્ર સહાધ્યાયી વિગેરે જાણવા. परत्र तत्त्वनिर्णिनीषुमुदाहरन्ति દ્વિતીયો પુર્વાઃિ ॥ ૮-૭ ॥ દ્વિતીયઃ—પત્ર તત્ત્તનિળિનીપુઃ ॥ 9 ॥ ૨૯૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy