SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ वा । एवंम् ‘अपरिणामी शब्दः' इति प्रतिज्ञा 'शब्दः परिणामी कृत्तकत्वात्' ત્યનુમાન વાધ્યતે રૂતિ / ૪ર || . ટીકાર્ય- સર્વજ્ઞ અર્થાત્ વીતરાગ નથી એમ (કોઇએ કરેલી) પ્રતિજ્ઞા (તેના પ્રતિસ્પદ્ધી અનુમાન વડે બાધિત થાય છે) આ જગતમાં જે કોઈ પદાર્થ હાનિ-વૃદ્ધિવાળા છે તે કોઇક વખત કોઇક જગ્યાએ) પોતાના કારણથી ઉત્પન્ન થયેલા નિર્મૂલ એટલે સંપૂર્ણ ક્ષય =નાશવાળા હોય છે. જેમ કે સુવર્ણમાં રહેલ મેલ હાનિવૃદ્ધિવાળો છે માટે સંપૂર્ણ ક્ષય થવાના સ્વભાવવાળો છે એટલે સોનાનો મેલ જેમ જેમ સાફ થાય તેમ ચળકાટ વધતો રહે છે અને પૂર્ણ ઉજ્જવલતાને પામે છે તેમ) સર્વ: મસ્તિ; નિસાઈતિશયવત્ (સર્વજ્ઞ છે રાગાદિ દોષોના ક્ષયથી અને આવરણના ક્ષયથી વૃદ્ધિને પ્રાપ્ત કરવાના સ્વભાવવાળા છે) એટલે કે આવરણ અને દોષની હાનિ વૃદ્ધિવાળા છે માટે સંપૂર્ણ ક્ષય થવાના સ્વભાવવાળા છે આ રીતે પ્રસ્તુતમાં સર્વજ્ઞ અને વીતરાગની સિદ્ધિ આ અનુમાનથી બાધિત છે કારણ કે આ અનુમાનથી જ્યાં જે કોઈ ઉત્તમપુરુષવિશેષમાં દોષ અને આવરણનો સર્વથા સંપૂર્ણ નાશ પ્રસિદ્ધ છે તે પુરુષવિશેષ સર્વજ્ઞ કે વીતરાગ જ છે. એજ રીતે “શબ્દ અપરિણામી છે” એ પ્રતિજ્ઞા (પક્ષ) પણ “શબ્દ પરિણામી છે. કારણ કે કૃતકત્વ અન્યથા ઘટી શક્ત નથી એવા અનુમાન દ્વારા બાધિત થાય છે માટે પૂર્વાનુમાનની પ્રતિજ્ઞા પક્ષાભાસ છે. : અથ તૃત મેમાહું:. . आगमननिराकृतसाध्यधर्मविशेषणो यथा | મૈનેન રનમોનનું મનનીયમ્ I ૬-૪રૂ I . સૂત્રાર્થ- “જૈનો એ રાત્રીભોજન કરવું જોઈએ” આ આગમનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. जैनेन रजनिभोजनं भजनीयमिति प्रतिज्ञा"अत्थं गयम्मि आइच्चे पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं मणसा वि न पत्थए ॥' [ दसवै० ८। २८ ॥] इति आगमवचनेन बाधिता भवतीत्यर्थः ॥ ४३ ॥ ૨૩૩
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy