SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષ સાધ્ય સાધન પ્રમાણ ઇષ્ટવસ્તુ (ઉપાદેય)ના સ્વીકાર (પ્રવૃત્તિ) કરાવવામાં અને અનિષ્ટ વસ્તુ (હેય)ના ત્યાગ કરાવવામાં સમર્થ છે અને આ પ્રમાણ જ્ઞાન સ્વરૂપ છે. વિશેષાર્થ: ઉપાદેય અને હેય શું છે? તેને જાણવા માટે પ્રમાણની આવશ્યકતા છે. પ્રમાણની ઉપયોગિતા પ્રમાણને જ્ઞાન માનવાથી જ સિદ્ધ થાય છે કેમ કે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ ન હોય અને અજ્ઞાનસ્વરૂપ માનીએ તો હેયથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિનો વિવેક ન થઇ શકે માટે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ જ છે. I fમમતકુપા, મનમમતં-યમ્ પ્રયોગશ-પ્રા જ્ઞાનમેવ માતાनभिमतवस्तु स्वीकार-तिरस्कारक्षमत्वात्, यन्न ज्ञानं तन्नाभिमतवस्तुंस्वीकार तिरस्कारक्षमं च प्रमाणम्, अतो ज्ञानमेवेदम् ॥ ३ ॥ મથતંત્ર ઉપાદેય સનમ તંત્ર હેય તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણેઃપક્ષ સાધ્ય સાધન प्रमाणम्, ज्ञानमेव, अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षमत्वात् प्रभा જ્ઞાન સ્વરૂપ જ છે, અભિમત અને અનભિમત વસ્તુના સ્વીકાર અને ત્યાગ કરવામાં સમર્થ હોવાથી, જે જ્ઞાન નથી તે ઇચ્છિત કે અનિષ્ટ વસ્તુના સ્વીકાર અને તિરસ્કાર કરવામાં સમર્થ નથી જેમકે-થાંભલાં વિગેરે [દૃષ્ટાન્ત], ઇચ્છિત વસ્તુનો સ્વીકાર અને અનિષ્ટનો તિરસ્કાર કરવામાં સમર્થ પ્રમાણ છે [ઉપનય], તેથી પ્રમાણ જ્ઞાનસ્વરૂપ જ છે (નિગમન). કોઈપણ વસ્તુનો બીજાને નિર્ણય કરાવવો હોય ત્યારે પાંચ અવયવ દ્વારા (પર્શેવિયવી વર્થિ) નિશ્ચય કરાવાય છે તે આ સૂત્રમાં બતાવ્યું છે. પ્રતિજ્ઞા (પક્ષ), હેતું, દૃષ્ટા, ઉપનય, નિગમેન તે આ પ્રમાણે : (૧) પ્રમજ્ઞાનમેવપક્ષવાક્ય] (૨) મમતાનમમતવસ્તુસ્વીર તિરસ્કારક્ષમતત્િ (હેતુવાક્ય) (૩) વન્ન જ્ઞાનં તન્નમમતાનમમતવતુંસ્વીવારતિરક્ષાં યથા તબ્બાવિ વ્યતિરેક વ્યાતિપૂર્વક દૃષ્ટાન્ત વાક્યો (૪) મમતા મમતવસ્તુસ્વીકાતિરસ્કારક્ષમ સ્ત્ર પ્રમાણમ્[ઉપનયવાક્ય]. (૫) મતો જ્ઞાનમેવે” [નિગમનવાક્ય]. न वै सन्निकर्षादेरज्ञानस्य प्रामाण्यमुपपन्नं तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसितौ साधकतमत्वानुपपतेः ॥ १-४॥ ૧૨
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy