SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અંદર જ વ્યાપ્તિ હોવાથી તે અન્તવ્યક્તિ કહેવાય છે. પક્ષની બહારનું કોઈ દૃષ્ટાન્ન મળતું નથી છતાં અન્તર્વાસિતારા જ આ હેતુ સાધ્યનો ગમક થાય છે. માટે બહિર્લીતિના આધારભૂત દષ્ટાન્તવચનની જરૂર નથી. સ અષ્ટમપુત્ર: શ્યામ: તપુત્રવત્ (મિત્રા-તનવતું) આવા પ્રકારના બીજા અનુમાનમાં બહિવ્યક્તિ છે, તેને અનુરૂપ દૃષ્ટાન્ત છે, છતાં હેતુ સાધ્યનો ગમન થતો નથી. કારણ કે- સ = તે અષ્ટમપુત્ર કાળો છે. તપુત્રતા- મિત્રાનો પુત્ર હોવાથી, અહીં જે જે મિત્રાના પુત્ર છે તે શ્યામ છે જેમ. એકથી સાત પુત્રો આવી બહિર્લાપ્તિ થાય છે દૃષ્ટાન્ત પણ મોજુદ છે, છતાં તપુત્રવહેતુ શ્યામત્વની સાથે અન્યથાનુપપત્તિવાળો ન હોવાથી સાધ્યનો ગમક બનતો નથી. માટે દૃષ્ટાન્તનું કથન જરૂરી નથી. अर्थतयोः स्वरूपमाहुः - - અન્ત-વ્યક્તિ અને બહિ-વ્યક્તિનું સ્વરૂપ જણાવે છે. पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः, ચિત્ર તુ વહિવ્યક્તિ ને રૂ-૩૮ | પક્ષરૂપે કરેલા જ વિષયમાં સાધ્યની સાથે સાધનની વ્યાપ્તિ તે અત્તવ્યક્તિ કહેવાય છે. અન્યત્ર=પક્ષના બહારના ઉદાહરણમાં હેતુ અને સાધ્યની વ્યાતિ છે તે બહિર્લાપ્તિ કહેવાય છે. यथा अनेकान्तात्मकं वस्तु सत्त्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशः, धूमवत्वाद्, य एवं स एवं, યથા પસ્થામિતિ ર | રૂ-રૂર છે (૧) જેમ કે વસ્તુ (પદાર્થ) અનેકધર્માત્મક છે. કારણ કે જો અનેકાંતપણું માનીએ તો જે સત્પણું ઘટે છે. (૨) આ પ્રદેશ અગ્નિવાળો છે. કારણ કે ધૂમવાળો હોવાથી, જે જે ધૂમવાળા હોય છે તે તે અગ્નિવાળા હોય છે જેમ રસોડું. 'वस्तु अनेकान्तात्मकं सत्त्वस्य तथैवोपपत्तेः' अत्र वस्तुमात्रस्य पक्षत्वाद् दृष्टान्ताभावात् पक्षीकृत एव विषये साधनस्य-सत्त्वस्य साध्येनअनेकान्तात्मकेन सह व्याप्तिर्वर्तते, अत इयमन्ताप्तिशब्देनोच्यते । 'अयं देशोऽग्निमान् धूमवत्त्वाद्, यो यो धूमवान् स स वह्निमान्, यथा पाकस्थानम् ૧૦૩
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy