________________
૪ મુનિચંદ્રગુસ્તુતિ ગ્લો. ૨૫ (પ્રકરણસમુચ્ચયમાં પ્રકાશિત) ૫ ગુરુવિરહ વિલાપ ૬ જીવાનુશાસન સ્વોપજ્ઞ ટીકા સાથે (ગ્રં. ૨૨૦0) રચના સં.૧૧૬ર (મૂળ
હેમચંદ્ર ગ્રંથમાળા પાટણથી પ્રકાશિત) ૭ દ્વાદશવ્રત સ્વરૂપ (પ્રકરણ સમુચ્ચયમાં પ્રકાશિત) ૮ કુરુકુલ્લાદેવી સ્તુતિ (શ્રી ચતુરવિજય સંપાદિત) ૯ પાર્શ્વ ધરણેન્દ્ર સ્તુતિ (શ્રી ચતુરવિજય સંપાદિત) ૧૦ કલિકુંડ પાર્શ્વનાથ યંત્ર સ્તવન ગ્લો.૧૦ (શ્રી ચતુર વિ. સંપાદિત) ૧૧ જીવાજીવાભિગમસૂત્ર લઘુવૃત્તિ (જૈન ગ્રંથાવલી) ૧૨ યતિદિનચર્યા ગા. ૩૯૬ (તં ન સુદં ખંથી શરૂ થતી) જૈન ગ્રંથાવલી ૧૩ ઉપધાન સ્વરૂપ (બૃહત્ ટિપ્પણમાં ઉલ્લેખ) - ૧૪ પ્રભાત સ્મરણ (બૃહત્ ટિપ્પણ માં ઉલ્લેખ) ૧૫ ઉપદેશ કુલક (અપભ્રંશ) ૧૬ શ્રાવક ધર્મકુલક પ૭ ગાથા (લિંબડી ભંડાર) ૧૭ સંસારોઢિગ્નમનોરથકુલક (લિંબડી ભંડાર) - આ. શ્રી વાદિદેવસૂરિજીના ગ્રન્થોની વિગત અમે જૈન પરંપરાનો ઈતિહાસ, જૈન ગ્રન્થાવલી, જિનરલકોશ વગેરેના આધારે આપી છે. આ બધા ગ્રન્થો અમે જોઈ શક્યા નથી. એટલે અન્ય દેવસૂરિ કૃત ગ્રન્થનો આમાં ઉલ્લેખ આવી ગયો હોય તેવો સંભવ છે.
આ. ભ. વાદિદેવસૂરિજીની શિષ્ય પરંપરાનો કોઈ સ્થળે વ્યવસ્થિત ઉલ્લેખ મળ્યો નથી, ભિન્ન-ભિન્ન ઉલ્લેખોના આધારે તેઓશ્રીના શિષ્યોના આટલા નામો મળ્યા છે. •
૧. ભદ્રેશ્વરસૂરિ (સ્યા. રતા.) ૨. રતપ્રભસૂરિ (સ્યા. રતા.) ૩. માણિક્યસૂરિ (મુદ્રિત કુમુદચન્દ્ર) ૪. અશોક (મુદ્રિત કુમુદચન્દ્ર) પ. વિજયસેન (મુદ્રિત કુમુદચન્દ્ર) ૬. પૂર્ણદેવસૂરિ (જાલોર લેખ) ૭. જયપ્રભ (પ્રબુદ્ધરોહિણેય) ૮. પદ્મચન્દ્રમણિ (પ્રાચીન લેખ સંગ્રહ) ૯. પદ્મપ્રભસૂરિ (સારસ્વત ટીકા) ૧૦. મહેશ્વર (કુમારપાલ પ્રતિ. પ્ર) ૧૧. ગુણચન્દ્ર (હેમવિભ્રમ) ૧૨. શાલિભદ્ર
૧૯