________________
ત્યારે જ્ઞાન (પોતાને-જ્ઞાનને) પણ જણાવે છે જેઓ જ્ઞાન પોતાને જણાવતું નથી માત્ર પરને જણાવે છે એવું માને છે તેને માટે આ સમજાવ્યું છે કે
ટીકાર્ચ: જેમ જ્ઞાનથી બાહ્યપદાર્થના અનુભવ વડે બાહ્યપદાર્થનો નિશ્ચય થાય છે. એ જ પ્રમાણે સ્વતરફ નજર હોય ત્યારે સ્વનો વ્યવસાય પણ થાય છે. (તે પણ જ્ઞાનનું કાર્ય છે, તે આ પ્રમાણે જેમ હાથીના બચ્ચાને હું સ્વયં જાણું છું એમા “મમ્' એ પદવડે પ્રમાતા (કર્તા), કરિકલભ' એ પરવડે પ્રમેય એવો પદાર્થ, “જાનામિ' પદ દ્વારા પ્રમિતિ જણાય છે, તેની જેમ “આત્મના' એ પદવડે પ્રમાણભૂત જ્ઞાન જણાય છે. એટલે કે જ્ઞાન વડે કર્તા કર્મ અને ક્રિયા એમ ત્રણનો પ્રતિભાસ થાય છે. તે જ રીતે દીપકની જેમ કરણનો પણ અવશ્ય પ્રતિભાસ થાય છે. માટે જ્ઞાન સ્વયં અપ્રકાશક છે કે જ્ઞાનાન્તર થી જ્ઞાનપ્રકાશિત થાય છે આ બંને મતો વ્યાજબી નથી જ્ઞાનસ્વપ્રકાશક પણ છે જ. * . 'ज्ञानं स्वव्यवसायि' अस्ति एव तत्पुनः दृष्टान्तेन सानोति - જ્ઞાનસ્વનિશ્ચયવાળુ છે એ વાત સદૃષ્ટાંત જણાવે છે. कःखलु ज्ञानस्याऽऽलम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानः तदपि तत्प्रकारं नाभिमन्येत मिहिराऽऽलोकवत् ? ॥१-१८॥
જેમ ગિરિ નગર વિગેરે સૂર્યના પ્રકાશના વિષય છે, તેથી તેઓનું જ્ઞાન થાય છે, એમ માનનાર પુરુષ સૂર્યના પ્રકાશને જ્ઞાત માને છે તેની જેમ ક્યો પુરુષ જ્ઞાનના બાહ્યવિષય ઘટાદિને પ્રતિભાત માન્યા છતાં જ્ઞાનને તે પ્રકારનું પ્રતિભાત ન માને? ____ अयमर्थ :- यथा भास्करप्रभाभिर्घटपटादिकं वस्तुजातं पश्यन्तो जना भास्करप्रभामपि पश्यन्त्यैव, तथैव ज्ञानविषयीभूतानां कुम्भादीनां प्रकाशमभिमन्यमानैः ज्ञानस्यापि प्रकाशोऽङ्गीकर्तव्य एव । एतेन 'ज्ञानमतीन्द्रियं ज्ञानजन्यज्ञातृता प्रत्यक्षा तया ज्ञानमनुमीयते' इति वदन्तो मीमांसकैकदेशिनो भाट्टाः, 'समुत्पन्नं हि ज्ञानं एकात्मसमवेतानन्तरसमयसमुत्पदिष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न तु स्वेन' इति जल्पन्तो नैयायिकाश्च निरस्ता वेदितव्याः ।
૩૫