SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ऽऽवरणस्वरूपस्य क्षयोपशमः तत्कार्यत्वाच्चायमेव क्रमः, येन क्रमेण दर्शनाद्यावरणकर्मणः क्षयोपशम भवति तेनैव क्रमेण दर्शनादयः उत्पद्यन्ते કૃતિ માવ: ૨૮ આ દર્શન અવગ્રહ આદિને કમપણ આ જ છે પ્રથમ દર્શન પછી, અવગ્રહ ત્યારબાદ સંશય, ત્યારપછી ઈહા, પછી અવાય, અને ત્યારપછી જ ધારણા સ્વરૂપ અનુભવાય છે. આ પ્રકારના પ્રગટ થયેલા જે પોતાનાજ્ઞાનાવરણીય-દર્શનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ, આ ક્રમવડે ઉત્પન્ન થતો હોવાથી તેના કાર્યસ્વરૂપ એવા દર્શન અવગ્રહાદિ પણ આ ક્રમે થાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ તે કારણ છે અને દર્શન અવગ્રહાદિકાર્ય છે. કારણરૂપ ક્ષયોપશમથી યુક્ત એવો આત્માનો ઉપયોગ પ્રથમ સમય કરતા બીજા સમયે વિકાસ પામતો જાય છે તેમ દર્શનમાંથી અવગ્રહ તેમાંથી સંશય આ પ્રકારે જ્ઞાનની માત્રા વધતી જાય છે એ પ્રમાણે કારણની તારતમ્યતાથી કાર્યમાં પણ ફેરફાર થાય છે. તિરે રોષમાદુ: – પૂર્વોક્ત ક્રમ ન માનીએ તો શું વાંધો આવે? અન્યથા પ્રમેયાનવાતિપ્રસ / ર-૨ // " આ ક્રમ આ રીતે સ્વીકારવામાં ન આવે તો પ્રમેય પદાર્થનું જ્ઞાન થાય નહિ ... अन्यथा-यथोक्तक्रमानङ्गीकारे, प्रमेयानवगतिप्रसङ्ग-वस्तुनोऽनवभास* પ્રસર થાત્ | ૨૫ | - પૂર્વોક્ત (પહેલા દર્શન પછી અવગ્રહ સ્વરૂપ) કમ ન સ્વીકારવામાં આવે તો વસ્તુના બોધનો જ અભાવ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. । उक्तमेव क्रम व्यतिरेकद्वारा समर्थयन्ते - કમનું સમર્થન કરતાં જણાવે છે. न खल्पदृष्टमवगृह्यते, न चानवगृहीतं संदिह्यते, न चासंदिग्धमीह्यते, न चानीहितमवेयते, नाप्यनवेतं धार्यते ॥१-१६॥ નહીં જોયેલી વસ્તુનો અવગ્રહ થતો નથી, અવગ્રહ નહીં કરાયેલમાં સંદેહ ૫૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy