________________
शब्दनयं शब्दयन्ति
શબ્દ નયનું સ્વરૂપ ઉદાહરણ સહિત બતાવે છે. कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः ॥ ७-३२ ॥
સૂત્રાર્થ-કાલવિગેરે ભેદદ્વારા શબ્દના વાચ્ય પદાર્થમાં ભેદ માનનાર અભિપ્રાય શબ્દનય છે.
જાનામેિવેન-જાત-જાત-નિકૢ-સંધ્યા-પુરુષોષમાંમેવેન, ધ્વને शब्दस्य अर्थभेदं प्रतिपद्यमानोऽभिप्रायविशेषः शब्दनयः ॥ ३२ ॥
ટીકાર્થ-કાલવિગેરે ભેદદ્વારા એટલે કાલ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગના ભેદથી ધ્વનિ એટલે શબ્દના અર્થભેદને સ્વીકારતો જે અભિપ્રાય તે શબ્દનય કહેવાય છે.
उदाहरन्ति
યથા—વપૂવ મતિ ભવિષ્યતિ સુમેરુરિત્યાવિઃ ॥૭-રૂરૂ॥ . સૂત્રાર્થ-જેમ કે સુમેરુ હતો, છે. અને રહેશે વિગેરે કાળને આશ્રયીને શબ્દનયનું દૃષ્ટાન્ત છે.
यद्यपि सुमेरोर्द्रव्यरूपतयाऽभिन्नत्वात् पर्यायरूपतया च भिन्नत्वाद् भिन्नभिन्नत्वं वर्तते, तथाऽपि शब्दनयो विद्यमानमपि कनकाचलस्य द्रव्यरूपतयाऽभेदमुपेक्ष्य केवलं भूत वर्तमान भविष्यल्लक्षणकालत्रयभेदाद् भेदमेवावलम्बते । आदिपदेन 'करोति क्रियते कुम्भ:' इति कारकभेदे । 'तटस्तटी तटम्' इति लिङ्गभेदे । दाराः कलत्रम् इति संख्याभेदे | 'एहि मन्ये રઘેન યાસ્કૃતિ, નહિ યાતિ, યાતÒ પિતા' કૃતિ પુરુષમેરે। ‘મત્તિષ્ઠતે, उपतिष्ठते, इत्युपसर्गभेदेऽप्यर्थस्य भिन्नत्वं स्वीकारोति ॥ ३३ ॥
ટીકાર્થ- જો કે મેરુપર્વત દ્રવ્યથી અભિન્ન છે પર્યાયરૂપવડે ભિન્ન છે આથી ભિન્નાભિન્ન છે. તો પણ શબ્દનય વિદ્યમાન પણ મેરુ પર્વતના દ્રવ્યપણે અભેદની ઉપેક્ષા કરીને ફક્ત ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સ્વરૂપ ત્રણેકાળના ભેદથી (મેરુપર્વતરૂપ અર્થમાં) પણ (પર્યાયદ્વારા) ભેદ માને છે. અર્થાત્ કાલઆદિની અપેક્ષાએ મેરુને ભિન્ન માને છે. શબ્દથી થતા કાલભેથી અર્થભેદનું દૃષ્ટાન્ત વમૂત્ર =થયું મતિ-થાય છે મવિતિ-થશે.....(૧)
૨૮૦