Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/023027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રવચ કારઃ પૂજય આચાર્ય શ્રી વિજ્ય ભુવન૨cન સૂઐશ્વ૨જી સહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ છે શૂ ર નમઃ મનોવૈજ્ઞાન પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય ચંદ્રસરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ વીર સં. ૨૫૧૩ વિ. સં. ૨૦૪૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક :શ્રી ધર્મનાથ પા. હે. જૈનનગર છે. મૂ. જૈન સંઘ જૈન દેરાસર પાસે, નવા શારદા મંદિર રોડ, જૈનનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મને વિજ્ઞાન પ્રત ઃ ૧૩૦૦ વિ. સં. ૨૦૪૩ કાતિક વદી દ્વિતીય-૬ તા. ૨૩-૧૧-૧૯૮૬ હર રવિવાર મૂલ્ય રૂા. ૨૫-૦૦ ': પ્રિન્ટર્સ : તેજસ પ્રિન્ટર્સ હસમુખ સી. શાહ ૧/૭, વનિ એપાર્ટમેન્ટ બહાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સૌરાષ્ટ્ર કેશરી શાસન પ્રભાવક પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. ગણીવર્ય શ્રી યશોવિજ્યજી મ. તથા પૂ. મુનિશ્રી રાજ્યશ વિજયજી મહારાજ આદિ ઠાણા ૩. નું વિ. સં. ૨૦૪૨ ની સાલનું ચાતુર્માસ અત્રે રાજનગર શહેરમાં પાલડી, જૈન નગરમાં શ્રી જેનનગર સંઘની વિનંતીથી થતાં અત્રેના શ્રી સંઘમાં અપૂર્વ ધર્મ જાગૃતી આવેલ છે. પૂજ્યશ્રીના ચાતુ મંસને લાભ અત્રેના શ્રી સંઘને પહેલી જ વાર મળતા અને પૂજ્યશ્રીના મુખેથી તત્વાર્થસાર અને વૈરાગ્યરસ ગર્ભિત દેશના સાંભળતા સૌએ હૃદયમાં અપૂર્વ આનંદ અનુભવેલ છે. પૂજ્યશ્રી અત્રેના વ્યાખ્યામાં પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યેગશાસ્ત્ર ગ્રંથનું વાંચન કરેલ. રોગશાસ્ત્રને અવલંબીને પૂજ્યશ્રીએ જીવ, અજીવ આદિ નવે ત પર વિશદ છણાવટ પૂર્વક વિસ્તૃત વિવેચન કરેલ, તેમાંએ આત્મતત્વ પરનું વિવેચન સાંભળતા તા. રોમાંચ થઈ જતા હતા. તત્વજ્ઞાનના વિષયે અત્રેના ચાતુ. મસમાં ખૂબ છણાવટ પૂર્વક સંભળાવેલ છે. પૂજ્યશ્રીના ઉપદેશથી ચાતુર્માસમાં ધર્માનુષ્ઠાને પણ અનેરા, ઉલ્લાસથી થયા હતા. પૂજ્ય મહાન તપસ્વી સાધ્વીજી શ્રી વિનય પ્રભાશ્રીજીની શિષ્યાઓ પૂ. સાધ્વીજી શ્રી ઉદય પ્રભાશ્રીજી ત્થા પૂ. સાધ્વીજી શ્રી યશપ્રભાશ્રીજી આદિ ઠાણા ૬. અત્રે ચાતુર્માસ બિરાજતા હોવાથી તેમની શિષ્યા-પ્રશિષ્યા Page #5 -------------------------------------------------------------------------- ________________ એમાંથી ત્રણ સાધ્વીજીઓએ માસક્ષમણ, જેવી, મહાન તપશ્ચર્યા કરેલ અને એક શ્રાવિકાબેને ૩૧, ઉપવાસની તપસ્યા, કરેલ તેમજ શ્રી સંઘમાં ૫૧ અઠ્ઠાઈની મહાન તપશ્ચર્યાએ થએલ છે. ૧૫૦ જેટલા અઠ્ઠમ સંઘમાં થએલ છે. સિદ્ધિતપ પણ થએલ છે. " શ્રી સંઘે તપશ્ચર્યા નિમિત્તે ભવ્યાતિભવ્ય શાંતિસ્નાત્ર સહિત અષ્ટાબ્લિકા મહોત્સવ ઉજવેલ છે. મહત્સવ પર કળશ ચઢાવવારૂપ છેલ્લા દિવસે સ્વામિવાત્સલ્ય થએલ. ચાતુર્માસમાં સાંકળી અઠ્ઠમ પણ ચાતુર્માસ પર્યત ચાલુ રહ્યા હતા. અઠ્ઠમ તપ કરનાર દરેક તપસ્વીને રૂા. ૧૧૧ અને શ્રીફળ આપવા વડે બહુમાન કરવામાં આવતું હતું. પર્યુષણ મહાપર્વ પણ અનેરા ઉલ્લાસથી ઉજવાયા હતા. શ્રી કલ્પસૂત્રપરના વ્યાખ્યાને તેમજ કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાન પરથી શ્રી ગણધરવાદનું વ્યાખ્યાન સાંભળતા અત્રેના શ્રી સંઘમાં અપૂર્વ હર્ષોલ્લાસ છવાઈ ગએલ. આ રીતે ચાતુર્માસ સારી રીતે ઉજવાતા શ્રી સંઘમાં સૌને અપૂર્વ સંતેષ થએલ છે. પૂજ્યશ્રીના પ્રવચનને લાભ અત્રેના સંઘને અપૂર્વ મળેલ છે. છતાં કરેલું શ્રવણ સદાકાળ સ્મૃતિમાં રહેતું નથી. અમુક રહસ્યવાળી વાતે સ્મૃતિમાં રહી જાય એ જુદી વાત છે એટલે શ્રોતાઓના મનમાં એ વાત રહ્યા કરતી હતી કે કઈ પ્રકાશન પૂજ્યશ્રી તરફથી બહાર પડે તે વ્યાખ્યાની મૃતિ કાયમ જળવાઈ રહે. ' ' Page #6 -------------------------------------------------------------------------- ________________ અત્રેના શ્રી સંઘની ભાવના લક્ષમાં લઈને પૂજ્યશ્રીએ “મના વિજ્ઞાન” પુસ્તકની આવૃતિ મહાર પાડવા અંગેના ઉપદેશ કર્યાં અને શ્રીસ`ઘે એવં શ્રોતાઓએ તે ઉપદેશ ઝીલી લીધે. સત્તર વર્ષ પહેલા મને વિજ્ઞાનની પ્રથમ આવૃતિ પૂજ્યશ્રી મુંબઈ શહેરમાં પાયધુની વિસ્તારમાં આવેલા નમિનાથજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજતા હતા ત્યારે શ્રી જૈન શ્વેતામ્બર મુમુક્ષુ મડળે એ પ્રથમ આવૃતિ બહાર પાડી હતી. એ સમયે પ્રથમ આવૃતિમાં ૪૧૦૦ નકલ મહાર પાડવામાં આવી હતી તે નકલા અત્યારે ઉપલબ્ધ ન હેાવાથી બીજી આવૃતિ મહાર પાડવાના લાભ અમારા શ્રી સંઘને મળી રહ્યો છે. આવે! અપૂર્વ લાભ આપવા બદલ અત્રેના શ્રી ધર્મનાથ 1. હે. જૈનનગર સંઘ પૂજ્યશ્રીના ભૂરી ભૂરી ઉપકાર માને છે. પુસ્તક બહાર પડતા પહેલાજ અત્રેના શ્રી સંઘના ભાઈ–બહેનએ તેમજ અન્ય મુમુક્ષુઓએ અગાઉથીજ નકલે. નોંધાવી આ સમ્યજ્ઞાન પ્રકાશનના કાર્યોંમાં અપૂર્વ સહકાર આપેલ તે મઠ્ઠલ શ્રી સંઘ સૌને આભાર વ્યકત કરે છે. પુસ્તકના પ્રુફ સંસાધનનુ કાર્ય પૂ. ગણીવર્ય શ્રી યાવિજયજી મહારાજે ખૂબ કાળજી પૂર્વક કરી આપેલ તે ખદલ સંઘ પૂજ્યશ્રીના આભાર વ્યકત કરે છે. અત્રે અમદાવાદના રહીશ શ્રીયુત્ હુસમુખભાઈ સી. શાહે આ પુસ્તકનું છાપકામ ઘણાં જ અલ્પ સમયમાં અતિ Page #7 -------------------------------------------------------------------------- ________________ સુંદર અને ઉઠાવદાર કરી આપેલ છે તે બદલ શ્રી સંઘ તેમને પણ આભાર વ્યક્ત કરે છે. - આ પુસ્તકનું વાંચન કરનાર વાચક વર્ગને એટલી જ વિનંતી છે કે મનની એકાગ્રતા કેળવીને આ પુસ્તકનું વાંચન મનન કરી તેમાંથી એગ્ય પ્રેરણા મેળવી જીવનમાં યથા. શક્તિ સૌ આચરણ કરે એજ અભિલાષા સાથે આ નિવેદન પુરુ કરીએ છીએ. લિ. શ્રી ધર્મનાથ પિ. હે. જૈનનગર , મૂ. જૈન સંઘ, અમદાવાદ, Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સુપ્રસિદ્ધ અને પ્રખર વકતા પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભુવનરત્નસૂરીજી મહારાજ જેમણે વીસ ચાતુર્માસ સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં રહી ત્યાંની જૈન તેમજ જૈનેતર સમાજને ધર્મ પમાડી અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે, તેમના કેટલાક વ્યાખ્યાનેને સંગ્રહ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે અને આ ગ્રંથ “મનોવિજ્ઞાનના નામે પ્રસિદ્ધ થઈ રહેલ છે. મને વિજ્ઞાનને આ ગ્રંથ પ્રગટ થતાં પહેલાં ભાવનગરથી “જૈન” અઠવાડિક પત્રની ભેટ તરીકે પૂજ્ય મહારાજ શ્રીના વ્યાખ્યાનેને સંગ્રહ “મંગળદ્વાર પુસ્તક બહાર પડ હતું. તે પછી સં. ૨૦૨૧ની સાલમાં શ્રી વેતામ્બર જૈન મૂર્તિપૂજક સંઘ, ધ્રાંગધ્રા તરફથી “અખંડત” પુસ્તક દ્વારા કેટલાક વ્યાખ્યાનેને સંગ્રહ પણ બહાર પાડવામાં આવેલ હતું. આ બંને પ્રકાશમાં આવેલા વ્યાખ્યામાં કેટલાક નવા વ્યાખ્યાને ઉમેરીને “અખંડ ત”ની બીજી આવૃત્તિરૂપે ગ્રંથ સં. ૨૦૨૩ની સાલમાં વેતામ્બર જૈન મૂર્તિપૂજક સંઘ, નાગજીભુદરની પાળ, અમદાવાદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ ત્યારબાદ પાછળથી મંગલ પ્રસ્થાન રસાધિરાજ, મંગલા ચરણ, પ્રશાંત વાહિતા, દશન વિશુદ્ધિ વગેરે ગ્રંથે પૂજ્યશ્રી તરફથી બહાર પડેલા છે જેમાંના ઘણા ખરા ગ્રંથે અત્યારે ઉપલબ્ધ નથી. મહારાજશ્રીના અન્ય વ્યાખ્યાનેને સંગ્રહ પણ તેમણે લખેલાં આત્મદર્શન, મેહ મુક્તિ, તત્વ ત્રિવેણી, અમીઝરણું આદિ પુસ્તકો દ્વારા પ્રસિદ્ધ થઈ ગયેલ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રી વિજય ભુવનરત્નસૂરીજી મહારાજ સાહેબ એક પ્રખર વકતા, ચિંતક, નીડર અને પ્રભાવશાળી સાધુ છે. જૈન અને જૈનેતર, શ્રીમંત અને ગરીબ, વેપારી અને ઉદ્યોગપતિઓ, સાહિત્યકારે અને ફિલસૂફે સૌ કેઈ એમના સમાગમમાં આવનાર એમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ તેમ જ તત્ત્વજ્ઞાન માટે મુગ્ધ બને છે. જૈન ધર્મશાસ્ત્રોના તેઓ ઊંડા અભ્યાસી હોવા ઉપરાંત, ગીતા, વેદ, ઉપનિષદ, ભાગવત, રામાયણ, મહાભારત ગવાસિષ્ઠ તેમજ બૌદ્ધદર્શન અને અન્ય દશનેનું પણ તેમને વિશાળ જ્ઞાન છે. આ કારણે તેમના વ્યાખ્યાને જૈન તેમજ જૈનેત્તર સમાજ બંનેમાં સરખા આદર પામ્યા છે. તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક વિષયની વાતે સામાન્ય માણસ પણ સહેલાઈથી સમજી શકે તેવી સાદી, સરળ અને સચોટ ભાષામાં તેઓ અસરકારક રીતે સમજાવે છે, તેમજ વિષયને પ્રતિપાદન કરતાં વૈવિધ્ય દ્રષ્ટાંતે સાંભળી શ્રોતાજને તેમની બહુશ્રુતતા પર મુગ્ધ બની જાય છે. ગુંગળાવી ન નાંખે એવી એમની વિદ્વત્તા, સમભાવ અને ધર્મશાસ્ત્રોને તુલનાત્મક અભ્યાસ તેમજ દાખલા દલી લોથી કઈ પણ વિષયને રજુ કરવાની તેમની અનોખી શૈલી શ્રોતાજનેનાં અંતરને આનંદવિભોર બનાવી દે છે. મહારાજ સાહેબ પાસે વ્યાખ્યાન આપવાની પોતાની એક આગવી કળા છે અને શ્રોતાજનને તેઓ ઘણીવાર વાણુના ચાબખા પણ મારે છે. પરંતુ આવા ચાબખાથી શરીર પર સેળ ઉઠવાને બદલે શ્રોતાજનેના જ્ઞાન પર બાઝી ગયેલાં જડત્વના પડ દૂર કરવામાં આ ચાબખાએ એક મહાન રસાયણ રૂપે કામ કરતાં શ્રોતાજને અનુભવે છે, વ્યાખ્યાનમાં જ્યારે મહારાજશ્રી સુંદર અને મધુર કંઠે આલાપ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૯ પૂર્વક સ્તવને સજ્ઝાયે। પૂજાના અને કથાના ગીતા મેલે છે, ત્યારે શ્રેાતાજના પેાતાની જાતને ભૂલી ત્યાગ—તપ– સચમ રસમાં આનંદ તરમાળ મની જાય છે. અનેકવાર જુદા જુદા સ્થળોએ એમના વ્યાખ્યાને સાંભળવાનું. સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થયુ છે, અને આ વસ્તુ જાતે જોઈ છે. તેમજ અનુભવી પણ છે. પ્રસ્તુત ગ્રંથનુ પ્રથમ વ્યાખ્યાન ‘આત્મદ્ગમન' વિષેનુ છે. આજાએ મને વધુ ધનાદિથી ક્રમે, તેના કરતાં હું પેાતે જ મારી જાતને સંચમ અને તપદ્વારા નિગ્રહમાં રાખું, એ વધારે સારૂ છે.’ (ઉત્તરાધ્યયના ૧-૧૫-૧૬) એવા ઉત્તરાધ્યયન સૂત્રના કથનના આધાર લઈ મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં આ વાતની સુંદર રીતે છણાવટ કરી છે. સ્વ આત્માને ક્રમનાર આ લાક પરલેાક અને ભવેાભવમાં સુખી થાય છે ધમ નું ફળ મુખ્યત્વે એ પ્રકારનુ છે, એક તાત્ત્વિક અને ખીજુ આનુષંગિક, ધમ નું તાત્ત્વિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. દાન, શિયળ, તપ અને સચમાદિ ધર્માંના દરેક અનુષ્ઠાનનું ફળ ચિત્તની પ્રસન્નતા છે. પ્રસન્નતાનું ફળ ચિત્તની સમાધિ છે. અને સમાધિનું ફળ કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનનુ ફળ મેાક્ષ છે. સુંદર સ્ર, પુત્રા, વિપુળધન, વૈભવ ઇત્યાદિ ધનુ આનુષંગિક ફળ છે. આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ કે ચક્રવતીને જે સુખ નથી, અને જે સુખ ઈન્દ્રને પણ નથી તે સુખ અહિં લેાકેષણા રહિત સાધુને હાય છે. શ્રીમદ્ યાવિજયજી મહારાજે જ્ઞાનસારમા આ વાત સમજાવતાં કહ્યું છે કે આત્મદ્રવ્યથી ભિન્ન એવી પર વસ્તુ ધન, ધાન્ય, પરિગ્રહાદ્વિરૂપ ઉપાધિને માત્ર ભ્રમથી પૂર્ણ તારૂપ માનવામાં આવે છે. વાસ્તવિક રીતે તે વિવા હાદિ અવસરે બીજા પાસેથી માંગી લાવેલાં ઘરેણાં જેવુ આ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બધું છે, કારણ, એ કાયમ માટે ટકી શકતું નથી. ત્યારે જે સ્વાભાવિકી-જ્ઞાન-દર્શન ચારિત્રની પૂર્ણતા છે, તે ઉત્તમ રત્નની કાતિ સમાન છે અને કદાપિ ન જાય એવા પ્રકારની છે. પૌગલિક સુખ તદન કૃત્રિમ છે, જ્યારે મેક્ષનું સુખ એજ વારતવિક અને સાચું સુખ છે. એ હકીક્ત મહારાજ શ્રીએ દાખલા દલીલથી સમજાવી અંતે કહ્યું છે કેઃ “ધર્મ એ કેઈ આત્માથી જુદી વસ્તુ નથી. આત્માને પિતાને. સ્વભાવ એજ ધર્મ છે. તત્ત્વદ્રષ્ટિએ ધર્મ કયાંય બહારમાં નથી,ધર્મ આત્મામાં જ છે. બહારમાં આલંબને છે. જ્ઞાન-દર્શન ચારિત્ર, અહિંસા, સંયમ અને ત૫ એજ આત્માને મહાન ઉત્કૃષ્ટ ધર્મ છે, અને તે બહારમાં ક્યાંય નથી.” દમનની વ્યાખ્યા સમજાવતાં મહારાજશ્રીએ કહ્યું કે “વિભાવ દશામાં જતાં આત્માનેનિગ્રહ કરીને, તેને સ્વભાવ દશામાં ટકાવી રાખવે, તેને આત્મદમન કહેવામાં આવે છે. ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયનાં વિષય વિકારથી આત્માને નિવર્તાવ તે જ ખરૂં આત્મદમન છે. શ્રીમદ હેમચંદ્રાચાર્યે પણ ગશાસ્ત્રમાં આ વિષે કહ્યું છે કે, કષાય અને ઈદ્રિયેથી જીતાયેલે આત્મા એ જ સંસાર છે, અને કષાય તથા ઈન્દ્રિયોને જીતનાર આત્મા તે જ મેક્ષ છે. ધર્મશાસ્ત્રોએ ઈન્દ્રિયેને તેમના અગ્નિ જેવી કહી છે, તેમાં જેટલું હેમીએ તેટલા તેના. ભડકા વધેજ જવાના, ભેગ; રેગેનું પ્રવેશદ્વાર છે, અને તેથીજ મહર્ષિ ભતૃહરિએ કહ્યું કે મારા ન મુત્તા વમેવ મુલતા. અર્થાત માનવી ભેગે નથી ભેગવતે ભેગેજ માનવીને ભગવે છે. આત્મદમન દ્વારાજ વાસના, કામના, ભેગ. સ્વાર્થ–ઈષ્ય કે નિંદા આદિવૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે, એ વસ્તુનું સચોટ નિરૂપણ અનેક દાખલા દલીલેથી મહારાજશ્રીએ આ વ્યાખ્યાનમાં કરેલું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ખીજું વ્યાખ્યાન તે જ અને તિમિર' પરનું છે, અને તે પણ મુખ્યત્વે આત્મદમનની વૃતિ રૂપેજ છે. આત્માને. ખરા વૈભવ કેવળ જ્ઞાન અને કેવળ દશ ન આદિગુણને સમુદાય છે, પણ જીવને આ ભાન થયુ નથી એટલે તે એકલા. અહારના વૈભવને ઝંખી રહ્યો છે અને પાગલ થયા છે, એ હકીકત આવ્યાખ્યાનમાં ઉત્તમ રીતે સમજાવવામાં આવી છે. જ્ઞાન એ સર્વાંરાધક છે અને ક્રિયા દેશાધક છે, એ વસ્તુ . અહિ' સરસ રીતે કહેવામાં આવી છે. ધર્મના અનુષ્ઠાને. કરવાનું મુખ્ય ધ્યેય સમતાની પ્રાપ્તિ છે, અને વરસેાથી . ધર્મ આરાધના કરનારાઓનાં જીવનમાં પણ જો સમતા ન આવે તે તે એમ સૂચવે છે કે ધમ આરાધનામાં કયાંક ખામી છે. સામાયિકની સુંદર વ્યાખ્યા અહિ આપતા મહા રાજશ્રીએ કહ્યુ` છે કેઃ ‘ત્રસ હાય કે સ્થાવર હાય, શત્રુ હાય . કે મિત્ર હાય, સર્વજીવા પ્રતિના જે સરખા સમભાવ તેને કેવળી ભગવંતાના શાસનમાં સામાયિક કહેવામાં આવે છે.. કોઈ પણ આત્મા પ્રતિ મનમાં રાષ ન રહે, અને સજીવે. પ્રતિ મનમાં સમભાવ આવી જાય તે જ સામાયિક છે.” મહારાજશ્રીએ આ વ્યાખ્યાનમાં નર્દિષણ મુનિની કથા બહુ રેચક ભાષામાં કહી છે. ભાગાવલી કર્મોના ઉદયને કારણે ન દૂિષણ મુનિના વનમાં મલિનતા આવી, પણ તેમ છતાં તેની શ્રદ્ધા તા અખંડિતજ હતી. આ શ્રદ્ધાના અળે નર્દિષણ વેશ્યાવાડે રહેતા રહેતા પણ, દરરાજ દશ દશને. પ્રતિમાય પમાડી વીર ભગવાનનાં વરદ હસ્તે દ્વીક્ષા અંગીકાર . કરાવતા હતા. જૈન દુનની આ એક મહાન વિશિષ્ઠતા છે. કોઈ પણ વ્યક્તિ વતનથી પતિત થવા છતાં, જો તેની શ્રદ્ધા. અખંડિત રહી શકી હાય તા, અમુક સંજોગામાં તેના વનની વાત ક્ષમ્ય છે, કારણ કે, મુખ્યતા શ્રદ્ધાની છે.. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નિકાચિત કર્મોની શક્તિ એવી તે પ્રબળ હોય છે, કે તેના ફળો ભલભલા મહા પુરૂષોને પણ અવશ્ય જોગવવા જ પડે છે. વ્યાખ્યાનના અંત ભાગમાં મહારાજશ્રીએ કહ્યું કે “આમાંથી એટલું આપણે જરૂરી શીખવાનું છે કે, નિકાચિત કર્મો પણ કેટલા બળવાન હોય છે. આવા મહાન ગજરાજ જેવા પુરૂષ પણ ગોથું ખાઈ જાય, તે આપણુ જેવા ઘેટાં ગાડરડાનું શું ગજું? માટે આપણે તે પળે પળે સાવધાન રહેવાની જરૂર છે.” ત્રીજું વ્યાખ્યાન અસિધારાવત વિષેનું છે. અસિધારાવ્રતને અર્થ તલવારની ધાર પર ચાલવા જેવું કઠણ ત્રત થાય છે. વ્રતો તે અનેક છે, પણ તમામ વ્રતમાં બ્રહ્મચર્યનું વ્રત ઉત્તમોત્તમ છે. આકાશ મંડળના તારાઓમાં જે સ્થાન ચંદ્રનું છે, તેવું જ સ્થાન તમામ વતેમાં બ્રહ્મચર્યનું છે. મહારાજ સાહેબે અહિં સાચું જ કહ્યું છે કે ઉખર ભૂમિમાં જેમ બીજ ઉગે નહિ, તેમ જ્યાં સુધી વિષય વાસનાથી વાસિત મન છે ત્યાં સુધી, તેમાં વૈરાગ્ય ભાવનાના અંકુર ફૂટે નહિ. કંદપ (કામદેવ) ના દર્પ (ગર્વ) નું દલન (ચૂરેચૂરા કરવા તે) કરનાર જે વીર પુરૂષે આ પૃથ્વી પર થઈ ગયા છે, તે બધામાં કામવિજેતા સ્યુલિભદ્રજીનું નામ સૌથી મોખરે છે, અને મહારાજશ્રીએ અતિરેચક અને રોમાંચ ખડા થાય એવી તલસ્પશી ભાષામાં આ કથાનું વર્ણન કરેલું છે. ભગવાન નેમનાથે રાજુલને ત્યાગ કર્યો હતો, પણ એ - ત્યાગ તેની સાથે સંસાર માંડયા વગર જ કરેલ હતો, કેશા તે સ્થલિભદ્રની. એક વખતની અત્યંત પ્રેમપાત્ર - હતી અને ગૃહસ્થાશ્રમમાં તેની સાથે બાર વર્ષો સુધી સંસાર Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પણ ભાગન્યા હતા. આમ છતાં ભૂતકાળના આવા પ્રેમપાત્રના . સાંનિધ્યમાં, સ્થૂલિભદ્ર ચાર ચાર માસ સુધી સ્વાદિષ્ટ ભેાજન . આરેાગતા તેમજ વાસના ઉત્તેજિત થાય તેવા તમામ પ્રસા ધનાની વચ્ચે રહેવા છતાં, મન, વચન અને કાયાએ કરી નિવિકાર અને નિલે પ રહી શકયા, એ ઈતિહાસના એક અજોડ દાખલેા છે. શકરને કામદેવને મળવા પડયા ત્યારે સ્થૂલિભદ્રે તેા કામદેવને લજિજત કરી મૂકયા. પરંતુ આમ છતાં સિ'હગુફાવાસી મુનિરાજે કરેલી ભૂલમાંથી પણ સાધક અને ત્યાગીઓને અહુ શીખવાનું છે. સ’જોગા, પરિસ્થિતિ અને વાતાવરણ તેમજ એકાંત મળતાં જે વૃત્તિઓ . શાંત અનીને બેઠી હોય છે. અગર તેા નિમૂ ળ બની છે એમ લાગતુ' હોય, તે જ વૃત્તિએ સંજોગા અનુકૂળ થતાં તેમજ વિષયી પદાર્થ અને કામપ્રદીપ વાતાવરણ વચ્ચે. રહેતાં ત્યાગને બદલે સહસ્ત્ર મુખી અની ભોગવૃત્તિમાં પલટાઈ જાય છે. માનવીમાં જે અનત શક્તિ રહેલી છે.. તેનું દિગ્દર્શન આપણને જેમ કામવિજેતા સ્થૂલિભદ્રજીના જીવનદ્વારા થાય છે, તે જ રીતે માનવમાં છુપાઈને રહેલાં વિકારા–વાસનાઓ–નખળાઈનું ભાન પણ, આપણને સિંહાગુફાવાસી મુનિરાજના કાશાને ત્યાંના વતન પરથી થાય છે. અલખત્ત, સ્થૂલિભદ્રની અડગતા અને સંયમની પરાકાષ્ઠાના કારણે, કાશાના જીવનપથ પલટાઈ ગયેલા હતા, અને તેથી સિહાગુફાવાસી મુનિને પતનના માર્ગેથી પાછા વાળી સીધા . રાહે લાવવા તે શક્તિમાન થઈ એ જુદી વાત છે. માનવ માટે અખંડ બ્રહ્મચય શકય છે. આહાર-નિદ્રા ભય–મૈથુનની સંજ્ઞા જીવને જન્મ સાથેજ વાસ્સામાં મળેલી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હાય છે, તે માટે કોઇને શીખવવુ પડતું નથી. પરંતુ ભૂખતરસની માફક શૈથુનની ખાખત શરીર સાથે સંકળાયેલી નથી. કામલેાગની ઈચ્છા મેાહનીય ક`ના ઉયનું કારણ છે, અને માહના ઉદય ભાગથી જ શમે એવુ એકાન્તે નથી ઈંધનથી જેમ અગ્નિની જવાલા પ્રચંડ થાય છે, તેમ ભાગા ભોગવવાથી તે શમવાને બદલે તેની અતૃપ્તિ વધતી જાય છે. માનવીમાં અનત શક્તિ રહેલી છે, અને એ શક્તિ વડે ભાગવૃત્તિના સામના કરી, સદ્દવિચાર દ્વારા એ વૃત્તિમાંથી માનવી મુક્ત થઈ શકે છે, એજ વસ્તુ માનવી માત્રે સ્થૂલિ ભદ્રજીના જીવનમાંથી શીખવાની છે. ચેાથું અને આ ગ્રંથનું અતિ મહત્વનું વ્યાખ્યાન ‘મનેાવિજ્ઞાન’ વિષેનુ છે, અને પાંચમુ વ્યાખ્યાન પણ તેના અનુસંધાનમાં છે. વત માન યુગ માટે આ વિષય અતિમહત્વના છે, અને સમગ્ર રીતે જોતાં મહારાજશ્રીનું આ વ્યાખ્યાન માનવીને એક નવીજ દ્રષ્ટિ આપે છે. જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિને મન કહેવાય છે. મનનુ મહત્ત્વ અને મળ અકલ્પ્ય છે. જ્યાતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જન્મકુંડલીમાં ચંદ્ર એ અત્યંત મહત્વના ગ્રહ છે અને માનવીના મનનુ બંધારણ તેમજ તેની મનેાવૃત્તિ વિષે જન્મ કુંડલીના ચંદ્રની પરિસ્થિતિ પરથી જ કહી શકાય છે. ચંદ્રએ મનનાં પ્રતીકરૂપ છે. મનના એક મહાન ગુણ મનન કરવાના પણ છે. મમત્વના બંધનમાં જીવ મનથી તેનું મનન કરીને પકડાય છે. અને સમ્યક્ જ્ઞાન દર્શન અને વિવેક પ્રાપ્ત થતાં તે જ મન તેની મુક્તિનું કારણ પણ અની શકે છે. તેથી જ શાસ્ત્રકારાએ “મનને મધન અને મેાક્ષ તેના કારણરૂપે કહ્યું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આજના વિજ્ઞાન યુગમાં જીવનમાં આધ્યાત્મિકતા દિનપ્રતિદિન ઓછી થતી જાય છે, અને બીજી ખાજુ ભૌતિકતા વધતી જાય છે. આ પરિસ્થિતિના પરિણામે આજે રાગાનુ સ્વરૂપ પણ બદલાયું છે. વર્તમાન કાળમાં મોટા ભાગના પ્રવતી રહેલાં રાગેાનું કારણ ભયક્રોધ–ઉદ્વેગ—આઘાત, પ્રત્યાઘાત–ચિંતા વ્યાધિ-વ્યથા-અપેા અને માનસિક વિષાદ છે. આજના વિજ્ઞાનીઓએ પણ શેાધી કાઢ્યું છે કે ઈર્ષા—-ભય-ક્રોષ ઈત્યાદિ, દુગુ ણા શરીરમાં પ્રવેશતાં, શરીરમાં એક પ્રકારની એવી પ્રક્રિયા થાય છે કે જેને લઈને એક “એડ઼ીનીલીન' નામનું પ્રવાહી શરીરમાં ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ લેાહીમાં ભળતાં, લેાહી ગરમ થાય છે. ને એ લેાહી જ શરીરમાં ઝેરનુ કામ છે. મહારાજશ્રીએ આ વ્યાખ્યાનમાં સમજાવ્યું છે કે જીવ સમ્યકત્વ ગુણને પામી જાય તા દશન શુદ્ધિની સાથે અદરના માનસિક ભાવેામાં અજમ પરિવર્તન આવી જાય.' દેવ ગુરૂષમ ના અ ંગેનુ, સમ્યક્દશનની સાથેા સાથ પદાથ માત્ર અંગેનુ સમ્યક્દન હાય તે, માનસિક પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતાં રાગેા થવા ન પામે. દાખલા તરીકે આપણને સમજાઈ જાય કે, આ શરીરના સ્વભાવ સડવાના, પડવાના અને નાશ પામવાના છે, તેા દેહ પ્રત્યેના તેમજ સઘળા અન્ય પદાર્થોં પ્રત્યેના આપણા મમત્વના અંત આવી જાય. મહાન તત્વજ્ઞાની એપિકટેટસને કોઈએ આજીવન વિષે પૂછ્યું તે તેના જવાબ આપતાં તેણે કહ્યું : “આ જીવનમાં છે શું? નિર્જીવ શમને ઉચકીને આત્મા કરે છે. “એક વખત દેહની અનિત્યતા, ક્ષણભંગુરતા સમજાઈ જાય તો પછી કોઈ પદાથ વસ્તુ કે પેાતાના દેહ સમધમાં પણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મમત્વને અવકાશ જ ન રહે. સમ્યકત્વના પરિણામને પામેલે જીવ, કર્મોદયના પરિણામે સંસારમાં રહેતા હોવા છતાં અને ભેગાવલીના ઉદયે ભેગેને ભગવતે છતાં, અંતરથી લેપાત નથી. વંદિતા સૂત્રની એક ગાથામાં પણ કહેવામાં આવ્યું છે કે, સમ્યફષ્ટિ જીવ તીવ્રપણે રચીમાચીને પાપ આચરનારે હોતો નથી, તેથી તેને અપકર્મને બંધ પડે છે. મન:શુદ્ધિ થયા વિના સમ્યક્ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી, મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં પણ કહ્યું છે કે મનની શુદ્ધિ એ તે ન બુઝાય તેવી મોક્ષ માર્ગને દેખાડનારી સાક્ષાત દીપિકા છે. શ્રીમદ હેમચંદ્રાચાર્યના એક કલેકને ટાંકી મહારાજશ્રીએ સમજાવ્યું છે કે, મેક્ષિપદની ઈચ્છા રાખનારા દરેક મુમુક્ષુએ, અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. કારણ કે, મનની શુદ્ધિ વિના તપ, જપ, યમ નિયમાદિનું જે પાલન છે તે કેવળ દેહને દંડ આપવા રૂપ છે. તત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ નિરા વ્રતી અર્થાત જે શલ્ય વિનાને હોય તે જ વ્રતી સંભવે છે, એમ કહ્યું છે. - મનને વશ કરવાના ઉપાય પર મહારાજશ્રીએ સુંદર અને વિદ્વત્તા પૂર્ણ વિવેચન કર્યું છે. મન અતિચંચળ છે એટલું જ નહિ, પણ ઉન્મત્ત અને અતિ બળવત્તર છે. મનને નિગ્રહ કરવાનું કાર્ય વાયુનાં નિગ્રહ કરતાં પણ દુષ્કર જણાય છે. મહારાજશ્રીએ મનને વશ કરવાના માર્ગો બતાવતાં કહ્યું છે કે “વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણી એવી હોય કે સામે માણસ પાણી થઈ જાય. પ્રત્યુત્તર વાળવાની શૈલી એવી હોય કે ગમે તે એકકડ મીણસ એક વાર ન બની જાય અભ્યાસ અને વૈરાગ્યના Page #18 -------------------------------------------------------------------------- ________________ મળે ચંચળ મનને પણ વશ કરી શકાય છે. યમનિયમાદિનું પાલન, સત્સંગ, સ્વાધ્યાયને અભ્યાસ કહી શકાય, અને સંસારના બધા પદાર્થોની ક્ષણભંગુરતા વિચારતા તે તરફને રાગ જે ઓછું થાય તે જ વૈરાગ્ય. દરેક પદાર્થની નિસારતા સમજાતા મન બધેથી પાછું હઠીને અંતે સ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે. તેથી અભ્યાસ અને વૈરાગ્ય નિગ્રહ માટેના શ્રેષ્ઠ : ઉપાય છે.” મુસદ્ધ કરીને સાત વાગ્યાત ચિત રચનથી વૈરાગ્ય શબ્દને સાચા અર્થ રાગથી અટકવું અને રાગમુક્ત થવું એ થાય છે. કેઈ એમ ધારે કે પ્રથમ યથાર્થ વૈરાગ્ય સિદ્ધ કરીને પછી જ અભ્યાસમાં પ્રવેશશું તોતે નથી, કારણ કે, અભ્યાસ વૈરાગ્યને ઉપકારક છે અને વૈરાગ્ય અભ્યાસને ઉપકારક છે. એટલે વખત ચિત્ત વિષયમાં પ્રીતિથી રહિત રહે છે, તેટલો વખત તે સહજ પ્રયત્નથી અંતમુખ કરી શકાય છે, અને એટલે વખત ચિત્ત અંતસ્ખ રહે છે તેટલો વખત ખુલ્લી રીતે તે વિષયથી વિમુખ રહે છે. મનની સમતુલા વિષે સમજાવતાં મહારાજશ્રીએ કહ્યું છે કે “સુખ અને દુઃખ બંનેમાં સમભાવે રહેવું એજ ખરી રામતુલા છે. સંસારના દુઃખ જેમ અસાર છે. તેમ સંસારના સુખ પણ અસાર છે. દુઃખ વર્તમાનમાં ભયંકર છે. તે સુખ ભાવિમાં ભયંકર છે. જીવન સુખમાં રાગ અને . દુઃખમાં ઢષ એજ અનાદિની બંધ પરંપરા છે.–રાગદ્વેષથીજ જીવને બંધ છે. સુખદુઃખ બંનેમાં સમભાવ આવે ત્યારે જ. બધ પરંપરા અટકે છે.” યુરોપના એક વિદ્વાન પુરૂષે પણ. આવી જ વાત કરતાં કહ્યું છે કે A man of Pleasure Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ is a man of Pain અથત ભેગ ભેગવનારે માણસ દુઃખમય બની જાય છે. મહાન તત્વજ્ઞ શ્રી. ખલિલ જિબ્રાને આવી જ વાત કરતાં કહ્યું છે કે your joy is your Sorrow unmasked. ભૌતિક સુખની ભીતરમાં મહાન દુઃખ ન જોઈ શકાય એ રીતે પડેલાંજ છે. મહારાજ સાહેબે તેથી સાચું જ કહ્યું છે કે “સંસારના દુઃખ કરતાં એ સુખે ભયંકર છે.” માણસ આ વસ્તુ સમજી જાય તે પિોકળ સુખાની પાછળ દેડતે બંધ થઈ જાય. એટલું જ નહિ પણ; તેથી તેને સાચું આત્મિક સુખ પણ સહેજે પ્રાપ્ત થાય છે. જે પળે માણસ પૌગલિક સુખનું સ્વરૂપ સમજી તેની પાછળ દોડતું બંધ થાય છે, તેજ ઘડીએ તેના માટે આત્મિક સુખના દ્વાર ખુલ્લા થઈ જાય છે. one door is shut and another opens એક દ્વાર બંધ થતાં બીજું દ્વાર ઉઘડી જાય છે, આ કથન અહિં બરાબર લાગુ પડે છે. સંસારના સુખ અને દુખો વિષે વિચારતાં આપણને સમજાશે કે, સુખ એટલે દેહેન્ટિને થતું પ્રિય સંવેદન ને એથી ઉલટું સંવેદન તે દુઃખ દુઃખની નિવૃત્તિ અર્થે દરેક જીવ પ્રયત્નશીલ હોય છે, પરંતુ પ્રયત્નનું લક્ષ્ય ભૂલ ભરેલું હોય તો જે પ્રયત્ન આદરવામાં આવે, તે લાંબેકાળે વિપરીત પરિણામ આણનારું એ બને. ઉત્તરાધ્યયન સૂત્રમાં સંભૂતિ મુનિની વાત આવે છે. સંભૂતિમુનિને સનતકુમાર નામના ચોથા ચકવર્તી એક વખત તેમની સુનંદારાણી સાથે વંદન કરવા અર્થે ગયા હતા. ચક્રવતીની રિદ્ધિ-સિદ્ધિ અને સુનંદાનું અદ્દભૂત રૂપ જોઈ સંભૂતિમુનિએ અન્ય જમે Page #20 -------------------------------------------------------------------------- ________________ આવા સુખ અને સ્ત્રી રત્ન સાંપડે તેવી ઈચ્છા કરી (જૈન પરિભાષામાં જેને નિયાણું કહેવામાં આવે છે, અને તપના પ્રભાવે એ બધું અન્ય જન્મમાં પ્રાપ્ત પણ થયું, પરંતુ પરિણામે સંભૂતિમુનિને જીવ જે બાદત્ત ચક્રવતી તરીકે જન્મ્યા હતા, તે મૃત્યુ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે. સાધના ઉત્તમ પણ લક્ષ્ય ખોટું પુણ્ય કર્મથી સુંદર સંપત્તિ અને વિપુલ સુખ મળે, પરંતુ તેનાથી આત્મા ભારે બન વાને પણ સંભવ રહે છે, અને તેથી જ મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે “સંસારના દુખ કરતાં એ સુખ ભયંકર છે.” સાચા ત્યાગી અને તપસ્વી સાધના કરતાં પુણ્ય નથી ઈચ્છતાં, પણ માત્ર પાપ કર્મને ક્ષયજ ઈરછે છે, કારણ કે તેમનું લક્ષ્ય સ્વર્ગ નહિ પણ મેક્ષ છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કેઃ “જે શરીરથી તમે જગતને ત્યાગી ન શકે તે મનથી એને ત્યાગ કરે. કોઈ પણ વસ્તુની વાસના ન રાખે. કારણ કે, તમે જે વસ્તુની વાસના કરતા હો તે વસ્તુ તમને આવી મળે છે, અને તેની સાથેજ ભયંકર બંધન આવી લાગે છે. કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખવી તે આપણને પિતાને બંધનમાં નાખવા બરોબર જ છે.” - મહર્ષિ પતંજલીએ ચગશાસ્ત્ર (અધ્ય, ૨–૧૫) માં કહ્યું છે કે વિવેકીને મન તે સુખ અને દુઃખ રૂપજ છે, કારણ કે સુખ પણ પરિણામે દુઃખ ઉત્પન્ન કરે છે. સુખના ભોગના સમયે ભોગ્ય વસ્તુના નાશની આશંકા દુખ ઉત્પન્ન કરે છે. સુખનક સંસ્કારથી પેદા થતા રાગ પણ દુઃઅને અનુભવ કરાવે છે. વળી ગુણવૃત્તિ એટલે સત્વ, રજસ અને તમસ એ ત્રણની. Page #21 -------------------------------------------------------------------------- ________________ વિરૂદ્ધતાને લીધે પણ દુઃખ પ્રાપ્ત થાય છે. દુઃખ અને સુખની વ્યાખ્યા કરતાં એક મહાત્મા પુરુષે સ્પષ્ટ અને સાચું જ કહ્યું છે કેઃ “સર્વ પરવટુä માત્મવર સુa[. આપણે આત્માને જે વશ છે તે સિવાય અન્ય વસ્તુના સંગથી. પ્રાપ્ત થતાં તમામ સુખે પરાધીનતાના કારણે દુઃખરૂપજ છે. તેથી જ શ્રીમદ્ આનંદઘનજીએ સંસારી જીવની વ્યાખ્યા આપતાં એક સ્તવનમાં કહી દીધું છે કે : “અન્ય સંગી જિહાં લગી આતમારે, સંસારી કહેવાય.” સુખ આ દ્રષ્ટિએ દુઃખરૂપ છે અને દુઃખ તો સ્પષ્ટ રીતે દુઃખરૂપ છે જ, તેથી . આ સંપૂર્ણ જગત કેવળ દુઃખરૂપજ છે. એ વાત સિદ્ધ થાય છે. મને વિજ્ઞાનના ઉત્તરાર્ધ) બીજા વ્યાખ્યાનમાં મહારાજ શ્રીએ માનવમન વિષેની અવનવી માહિતી આપતું એવું શ્રીમદ આનંદઘનજીના ભગવાન કુંથુનાથ પરના સ્તવન પર અભ્યાસ પૂર્ણ વિવેચન કરી અંતમાં સાચું જ કહ્યું છે કેઃ કેઈ માટે મનમાં નબળું વિચારવું નહિ, નબળું ઉચારવું નહિ અને નબળું આચરવું નહિ, આજ જીવનને સાર છે. દુનિયાની નિઃસાર પ્રવૃત્તિઓમાં નહિ પડે તે આ જીવનના સારને પામી જશે.” તે પછીના “શાંતિને સંદેશ” વ્યાખ્યાનમાં સ્થિતપ્રજ્ઞ . માણસ કેવું હોય તે હકીકત શ્રીમદ આનંદઘનજીના ભગવાન શાંતિનાથના સ્તવનના આધારે સુંદર રીતે સમજાવવામાં આવી છે. શાંતિ પ્રાપ્ત કરવાને રોજ માર્ગ બતાવતાં વ્યાખ્યા નના અંત ભાગમાં મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે “શાંતિ પોતાના આત્મામાં જ છે, પણ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને આમ ક્યારે પિતાના નિવિકલ્પ સ્વરૂપમાં લીન થાય ત્યારે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે.” 1 , * * * * Page #22 -------------------------------------------------------------------------- ________________ તે પછીના બે વ્યાખ્યાને “ગિરિરાજના આઠ શિખરે અર્થાત આઠ પ્રકારના મદ વિષેના છે. જાતિ, કુળ, બળ, રૂપ, તપ, રિદ્ધિ વિદ્યા, અને લાભને જે કંઈ ગર્વ કરે છે તેનું પતન થાય છે. મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં કહ્યું છે તે મુજબ જે વસ્તુ પ્રાતઃકાળે જોવામાં આવે છે તે મધ્યાન્હ કાળે નથી અને જે વસ્તુ મધ્યાન્હ કાળે જોવામાં આવે તે સંધ્યાકાળે અદ્રશ્ય થયેલી માલુમ પડે છે. આ પરિસ્થિતિમાં કેણ કેને મદ કે અભિમાન કરી શકે? અંતિમ અપૂર્વ આરાધનાવાળા વ્યાખ્યાનમાં મહાસતી મદન રેખાએ અત્યંત કપરા સમયે પણ પોતાના પતિને જે ધર્મ આરાધના કરાવી હતી, તેની રસપૂર્ણ વાત આવે છે. તે પછીના જે વ્યાખ્યાને જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા વગેરે વિષય પરના છપાએલા તે પણ ખૂબજ મનન કરવા એગ્ય છે. પૂજ્ય આચાર્ય શ્રી વિજય ભુવનરત્નસૂરીજી મહારાજ સાહેબના આ બધા પ્રવચને સમ્યફ જ્ઞાનની મને રમ પ્રસાદી રૂપ છે. આ પ્રવચને પાછળ મુનિરાજની દૃષ્ટિ શ્રોતાજનેને જીવન, સંસાર, ધર્મ વિષે સાચું માર્ગદર્શન આપવાની છે. અને તે હેતુ સર્વાશે સિદ્ધ થયો હોવાનું આ વ્યાખ્યાને વાંચતા મને લાગ્યું છે. સરળ અને સુગમ્ય ઉપદેશની સાથે સાથે પ્રસંગને અનુરૂપ એવા ઉચિત દ્રષ્ટાંતે, આ પ્રવચનેને વિશેષ આકર્ષક અને અસરકારક બનાવે છે. પૂજ્ય આચાર્યશ્રીની વિદ્વત્તા કેવળ જૈન શાસ્ત્રો કે આચાર પૂરતી નથી. પરંતુ જેનેત્તર તેમજ આધુનિક વિચારે, વિચારકે, તેમજ વાદથી તેઓ સુપરિચિત છે, ભાષા ઉપર કાબૂ તેમજ અનેક ધર્મશાસ્ત્રોનું તેમનું અધ્યયન આ પ્રવચને ઉચ્ચ કોટિના બનાવવામાં Page #23 -------------------------------------------------------------------------- ________________ સફળ થયા છે. આવા અભ્યાસ પૂર્ણ પ્રવચને માટે સમગ્ર જૈન સમાજ મહારાજશ્રીને અત્યંત ત્રાણી છે અને આ વ્યાખ્યાને ગ્રંથસ્મ કરી આપવા માટે પૂ. આચાર્યશ્રીને અંતઃ કરણ પૂર્વક આભાર માનું છું. અને ભાવપૂર્વક વંદના કરું છું. ૧૧, પારસી બઝાર સ્ટ્રીટ. સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા કોટ, મુંબઈ–૧ તા. ૧-૧-૧૯૬૯ : Page #24 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય માનવીને પિતાના દિલમાં જે અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે. તેમને આ પણ એક મુખ્ય પ્રશ્ન છે કે મનને કઈ રીતે કાબુમાં લઈ શકાય? ઇન્દ્રિયે પાંચ કહેવાય છે તે મન એ શી વસ્તુ છે? આત્મા સાથે મનને કે ગાઢ સંબંધ છે. દ્રવ્ય મન એ શી વસ્તુ છે. ભાવ મન એ શી વસ્તુ છે. મનને જીતવા માટેના ઉપાયે કયા છે. આ બધી બાબતોને સમાવેશ આ બહાર પડતા મનોવિજ્ઞાન નામે પુસ્તકમાં કર્યો છે. વિજ્ઞાન એ ચાલુ જમાનામાં ખૂબ જ પ્રચલિત બનેલો શબ્દ હોવાથી આ પુસ્તકનું નામ અને વિજ્ઞાન વાંચતા વખતે કોઈના મનમાં એ રીતની કલ્પના પણ થઈ આવે કે શું મહારાજશ્રીએ આ પુસ્તકમાં ચાલુ વિજ્ઞાનના વિષય પર કાંઈ આલેખન કર્યું હશે? પણ ચાલુ વિજ્ઞાનના વિષય પર આ પુસ્તક લખાયેલું નથી. આ પુસ્તકમાં આટલો ઉલ્લેખ જરૂર કર્યો છે કે વૈજ્ઞાનિકે જડના વિકાસમાં આટલા આગળ વધ્યા તો આપણે તન્યનાં વિકાસમાં કેમ આગળ ન વધી શકીએ? મનની એકાગ્રતા પૂર્વકની આંપણ સાધના હોય તો આપણે જરૂર પ્રગતિ સાધી શકીએ. વિજ્ઞાન એ શબ્દ ભલે ચાલુ જમાનામાં અતિ પ્રચલિત બન્યું છે પણ શાસ્ત્રોમાં પણ મતિ, બુદ્ધિ અને વિજ્ઞાન એ શબ્દો વપરાયેલા છે. તેમ આત્માને માટે વિજ્ઞાન એ શબ્દ ચાલુ જમાનામાં ગમે તેટલે પ્રચલિત બન્યું હોય પણ શાસ્ત્રોમાં પણ તેની પ્રસિદ્ધિ છે. " - મારે પિતાને જાત અનુભવ છે કે મન અંગે અત્યાર સુધીમાં કેટલાય મુમુક્ષુઓએ મારી સાથે ચર્ચા વિચારણા કરી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે. તેઓના એ મુખ્ય પ્રશ્ન હાય છે કે મહારાજશ્રી આ મનને કેમ કાબુમાં રાખવું. માળા ગણતા હાઈએ, સામયિકમાં બેઠેલા હાઈએ ત્યારે પણ મન ખીજે ભટકવા ચાલ્યું જાય છે, ત્યારે આ રીતના પ્રશ્ન ઉઠાવનારને મેં પણ સામેથી “ઘણીવાર પૂછેલુ' છે કે માળા ગણતાં તમારુ મન બીજે ભટકવા જાય છે, પણ નોટોના બંડલ ગણતા મન કયારે પણ શ્રીજે ભટકવા ગયું? આવું પુછવામાં આવે એટલે પ્રશ્ન કરનારને જ તરત કહેવું પડે કે મહારાજશ્રી ? ત્યારે તા મન કયાંય બીજે ભમવા જતુ' નથી, ત્યારે તરત જ સામેથી કહેવું પડે કે તેના અર્થ એ થાય છે કે માળા તમે નિ:સાર માની છે અને પૈસામાં જ સાર માન્યુ છે. એટલે પૈસા ગણતા મન તેમાં ચાંટી જાય છે, અને માળા ગણતા મન ખીજે ભાગી જાય છે. આવું સમાધાન મળતા પ્રશ્ન કરનાર જ અંતે વિચારમાં પડી જાય છે, મનેાવિજ્ઞાનના પુસ્તકમાં આવા આવા મનના વિષય અંગેના અનેક સમાધાન આપવામાં આવ્યા છે. માનવી જીવનમાં ધ નેજ સારભૂત માની લે તેા ધર્મની આરાધનામાં જોડાયા પછી મન બીજે કયાંય ભમવા નહીં જાય આતા પરિગ્રહાદ્રિ અસારભૂત વસ્તુઓને જીવે સારભૂત માની છે. અને ધર્માંજ ઉપાદેય છે એ વાત ખરાખર અંતઃકરણમાં ઉતરી નથી એટલે ધમ પ્રવૃત્તિમાં જેવી જોઈએ તેવી મનની એકાગ્રતા કેળવાતી નથી. બીજા પણ ઘણાં વિષયેાની આ પુસ્તકમાં સંકલન કરવામાં આવી છે. વિષયાની પુષ્ટિમાં શાસ્ત્રીય પાઠો, સ્તવન, સજઝાયા, પદો દ્રષ્ટાંતા વિગેરે ઠેક ઠેકાણે આપવામાં આવ્યાં છે. સંકલના એવા સ્વરૂપે કરવામાં આવી છે કે વાંચકાના Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ રસ જળવાઈ રહેશે. છેલ્લા બે ચાતુમસ મેં મુંબઈમાં કર્યો છે. સં. ૨૦૨૩ની સાલનું ચાતુર્માસ મુલુંડ કર્યું અને ત્યાર પછીનું ચાતુર્માસ પાયધૂની વિસ્તારમાં આવેલા શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં કર્યું. શ્રી નમિનાથજી ઉપાશ્રયના ચાતુમાસમાં શ્રી. ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ પ્રકરણને આધારે વ્યાખ્યાને ચાલતા હતા તે બધા વ્યાખ્યાને લખી શકાયા નથી. શ્રી. પ્રશમરતિની વાંચના પહેલાં આત્મદમનના વિષય ઉપરનાં વ્યાખ્યાને સેવાકાળમાં ચાલતા હતા. તેમાંથી અમુક વ્યાખ્યાને નિવૃત્તિના સમયે મેં જાતેજ લખીને તૈયાર કરેલા અને જાતિમદ અને કુળમદ ઉપરના વ્યાખ્યાને શ્રી પ્રશમરતિ પ્રકરણની વાંચના ઉપરથી લેવાઅલા છે. વાંચનામાં તે આઠે આઠ મદ ઉપર વ્યાખ્યાને લંબાણથી અપાયા હતા. પણ તેમાંથી બે મદ ઉપરના વ્યાખ્યાનેજ લખી શકાયા છે. વ્યાખ્યાને લખવામાં સંઘવી રમણીકલાલ લક્ષ્મીચંદે કરેલી વ્યાખ્યાનોની નોંધ મને ખૂબ જ ઉપયોગી નિવડી હતી. તેમણે ચાતુર્માસ અને સેષાકાળમાં અપાયેલાં બધા વ્યાખ્યાનની નેધ પિતાના સ્વાધ્યાયના લાભ માટે કરેલી છે. આ લગભગ ચાર પાનાના પુસ્તકમાં ૮૫ પૃષ્ઠ તો મનના વિષય પર જ રોકાયેલા છે. એટલે પુસ્તકનું મને વિજ્ઞાન નામ રાખવામાં આવ્યું છે. કેટલાંક પૂર્વ પ્રકાશિત થયેલાં વ્યાખ્યાનો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આજે મનુષ્યમાં શ્રવણ અંગેની રુચિ ખૂબજ વધી છે. ત્રેવીશ વર્ષથી મારે પિતાને આ જાત અનુભવ છે. શ્રવણ પછીની જે ચિંતન મનની ભૂમિકામાં છે, તેમાં મનુષ્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ દાખલ થઈ જાય તે શ્રવણ અંગેના સંસ્કાર મનુષ્યમાં દ્રઢ થઈ જાય. મનન અને ચિંતન માટે સારા ધર્મના પુસ્તકે. આલંબન રૂપ છે. છેલ્લા ઘણાં મહિનાઓથી રોતાજનોએ વ્યાખ્યાનનું શ્રવણ કર્યું હોય અને જિનવાણીના શ્રવણ અંગેને ખૂબ રસ લુંટેલે હાય પછી તેના તેજ અધ્યાત્મ રસ ભય વ્યાખ્યાનેનાં સંગ્રહવાળું કઈ પુસ્તક શ્રેતાજનેનાં હાથમાં મૂકી દેવામાં આવે તે જરૂર શ્રત અને ચિંતાજ્ઞાનના. ફળ રૂપે અમુક હળુકમી આત્માઓનાં અંતરમાં ભાવના. જ્ઞાનની પણ ત પ્રગટી જાય. આવાજ કેઈ શુભ દયેયથી. આ વ્યાખ્યાનના આલેખન અંગેનો શુભ પ્રયાસ થયો છે. પુસ્તક પ્રકાશન અંગેના કાર્યમાં જે કંઈ શ્રીસંઘોએ તન, મન અને ધનથી સહકાર આપેલ છે તે સૌને અંતરના ધન્યવાદ ઘટે છે. આ પુસ્તકમાં કાંઈ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા. વિરુદ્ધ મારાથી લખાઈ ગયું હોય અને તેવું કાંઈ બોલાઈ ગયું હોય તે તે બદલ અંતકરણપૂર્વક મિચ્છામિ દુકકડમ આપું છું. વાંચક આ પુસ્તકના વાંચન મનનમાંથી એગ્ય પ્રેરણું. મેળવી જીવનમાં યથાશક્તિ આચરણ કરે, એજ એક શુભાભિભાષા સાથે વક્તવ્ય પૂરું કરૂં છું. જેન ઉપાશ્રય જેનનગર-અમદાવાદ તા. ૨૩-૧૧-૮૬. વિજય ભુવનરત્નસુરીશ્વરજી લિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા જ કમ વિષય પૃષ્ઠ નંબર પ્રકાશકીય નિવેદન.... .... ૩ થી ૬ પ્રસ્તાવના... ... ૭ થી ૨૨ કિંચિત વકતવ્ય..... • ૨૩ થી ૨૬ ૧. આત્મદમન.. - ૧ થી ૨૬ ૨. તેજ અને તિમિર ... ૨૭ થી ૧૪ ૩. અસિધારા વ્રત.. .. પ૫ થી ૭૯ ૪. મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) .... થી ૧૩૦ ૫. મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) ... ૧૩૧ થી ૧૬૪ ૬. શાંતિનો સંદેશ... ....૧૬૫ થી ૧૯૧ ૭. ગિરિરાજનાં આઠ શિખરો... ...૧૯૨ થી ૨૧૯ ૮. ગિરિરાજનાં આઠ શિખરો (શિખર બીજું)૨૨૦ થી ૨૪૨ ૯. અંતિમ અપૂર્વ આરાધના.. .૨૪૩ થી ૨૫૫ ૧૦. જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા (પૂર્વાર્ધ) ....૨૫૬ થી ૨૮૪ ૧૧. જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા (ઉત્તરાર્ધ) ૨૮૫ થી ૩૦૧ ૧૨. ભર્યો ભાણે.. " ૩૦૨ થી ૩૧૭, ૧૩. દુખં પુણ્યભવં સુખ... ૩૧૮ થી ૩૨૮ ૧૪. ભાવ સન્નિપાત... ૩૨૯ થી ૩૩૫. ૧૫. ઉન્નતિના માર્ગે ૩૩૬ થી ૩૪૬. ૧૬. નિજઘર અને પરઘર... ૩૪૭ થી ૩૫૮ ૧૭. કર્મવિપાક.... ૩૫૯ થી ૩૯૩ ૧૮. ધર્મ વિહીનતા.... ૩૯૪ થી ૪૦૫. ૧૯. મૂળ મૂડી અને વ્યાજ. ૪૦૬ થી ૪૧૧ ૨૦. અવધુ ખેલી નયન અબ જોજો... ...૪૧૨ થી ૪૧૬ ૨૧. નરભવનગર અને જીવ વણઝારો... .૪૧૭ થી ૨૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રકાશન થતાં અગાઉથી પુસ્તકે નોંધાવનારા સંઘ તથા સદુગ્રહસ્થોની શુભ નામાવલિ નકલ નામ ગામ અમદાવાદ ૧૫૦ શ્રી તારાબેન જયંતીલાલ મફતલાલ દલાલ ૫૧ , મહેન્દ્રભાઈ એ. શાહ છે , એક બહેન તરફથી , ચુનીલાલ દલીચંદ ગાંધી-કેલ્હાપુરવાળા , દીપકભાઈ સાકરચંદ (દીપકલાવાળા) , રાજેન્દ્રભાઈ ઠાકરભાઈ શેઠ રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય નાગજી ભુદરની પાળ, માંડવીની પોળ » સુમતીલાલ છોટાલાલ ૨૦ ઇ ભરતભાઈ ચંદુલાલ , જયંતીલાલ ભેગીલાલ વાસણવાળા , શારદાબેન યુ. એન. મહેતા , વસુબેન રમેશચંદ્ર–વાલકેશ્વર એ એક સગૃહસ્થ તરફથી ,, શેઠના ઉપાશ્રય તરફથી હઃ સાધ્વીજી પ્રશાંતશ્રીજી મહારાજ ૧૧ 9 સુરેશભાઈ નગીનદાસ ડાહ્યાભાઈ ૧૧ , ચન્દ્રકાન્તભાઈ છોટાલાલ ગાંધી મુંબઈ અમદાવાદ Page #30 -------------------------------------------------------------------------- ________________ નકલે નામ ગામ. . ૧૧ શ્રી પી. એચ. પરીખ અમદાવાદ ૧૧ , રમણલાલ વજેચંદ , પુંજાભાઈ હઠીસીંગ ,, બીપીનભાઈ શાન્તિલાલ તથા દિનેશભાઈ શાન્તિલાલ , રમાબેન રસીકલાલ ઓઝા , પ્રમોદભાઈ ત્રીકમલાલ ,, જેશીંગભાઈ પરસેત્તમદાસ સુરત , હસ્તીમલજી નેમીચંદજી ધાનેર, , રતીલાલ પાનાચંદ અમદાવાદ, પ્રભાવતીબેન જે. ડી. મહેતા કલ્યાણભાઈ મગનલાલ નાગપુર , ચુનીલાલ ગંગારામ કેહાપુરવાળા , મનોરમાબેન અરવિંદભાઈ હાજી અમદાવાદ , શારદાબેન મનુભાઈ કેટવાલ ૧૧ ઇ મુળચંદભાઈ છોટાલાલ ક, સુબોધભાઈ પોપટલાલ હર્ષદભાઈ જેસીંગભાઈ રાજા હા. સુશીલાબેન , સ્વ. બાલાભાઈ કાળીદાસ સંઘવી - હા. નવીનભાઈ બાલાભાઈ સંઘવી ૮ કે સુરેશકુમાર પુનમચંદ - સુરત ૭ ઇ સીકલાલ કેશવલાલ અમદાવાદ ૭ ક. ચંપકલાલ ભોગીલાલ Page #31 -------------------------------------------------------------------------- ________________ નકલે નામ ગામ છે કે છે ? ? ? ? ? ? ? ૭ શ્રી ચીમનલાલ વાડીલાલ રીલીજીઅસ ટ્રસ્ટ અમદાવાદ ૭ , ચમનલાલ સકરચંદ રીલીજીઅસ ટ્રસ્ટ , જયંતિલાલ ડાહ્યાભાઈ રીલીજીઅસ ટ્રસ્ટ ચંદ્રકાન્તભાઈ સી. મશરૂવાલા મનુભાઈ વાડીલાલ કાપડીઆ શાન્તિલાલ કુલચંદ યંતિલાલ ફકીરચંદ ૫ ) બાવચંદભાઈ પ્રેમચંદભાઈ , સારાભાઈ ડાહ્યાભાઈ તારાબેન જયંતિલાલ હા. દીનેશભાઈ , રતીલાલ મેહનલાલ ૫ , જશવંતલાલ છોટાલાલ - મહેન્દ્રભાઈ અમરતલાલ દલાલ , જયેન્દ્રભાઈ હીંમતલાલ ૫ , પાનાચંદ જેચંદ એક સદ્દગૃહસ્થ તરફથી હા. પાનાચંદભાઈ , બાબુભાઈ ચીમનલાલ , જવાનમલજી શેસમલજી પ , નલીનીબેન હસમુખલાલ ૫ 9 સુશીલાબેન હીરાલાલ ૫ , રતીલાલ એ. જોષી પક નીતીનકુમાર જયંતિલાલ–મલાડમુંબઈ ૫. ડોકટર દીનેશભાઈ ? ? ? ? ? ? ? ? ? સુરત : Page #32 -------------------------------------------------------------------------- ________________ નકલા ૫ શ્રી કાન્તિલાલ જશરાજ પ્રમેાદભાઈ અનુભાઈ ઝવેરી પ 99 ૫ ૫ "" ૫ ,, ધનીબેન બુધાભાઈ તેલી સુરેન્દ્રભાઈ મંગળદાસ ભાઉ ચંદ્રહાસભાઈ ત્રિવેદી રાજેન્દ્રભાઇ ભગુભાઈ વિનયકાન્ત કે. મહેતા ઝવેરચંદ છગનલાલ દેસાઈ રતીલાલ હરગેાવિદદાસ ડગલી .. ,, રમણલાલ હીરાલાલ મશરૂવાલા કંચનમહેન રમણલાલ મશરૂવાલા "" ૫ શ્રી દીપકભાઈ રમણુલાલ મશરૂવાલા ૫ જયશ્રીબેન દીપકભાઈ મશરૂવાલા ૫ ૫ ૫ ૫ " ૫ ૫ ૫ ૫ ૫ نی ૫ ૫ 29 .. "" "" 39 "" 99 99 "" "" . . >> 99 "" 99 કા નામ સુશીલાબેન વીમળભાઈ ગજરાવાલા ભરતભાઈ અમરતલાલ હુંસાબેન વિનાદભાઈ સુતરીઆ ચંદ્રકાન્તભાઈ કાન્તિલાલ સ્વ. યશેામતીબેન સારાભાઈ મેાહનલાલ સાંકળચંદ વૈભવી કમલકુમાર ગેાસલીયા કાન્તિલાલ સાંકળચંદ દલપતભાઈ પાનાચંદ્રે લાઠીયા કુસુમબેન મદનભાઈ સેાલ કી રેખાએન જયંતિલાલ ગામ અમદાવાદ ', "" 99 99 27 "" 33 "" ફ્રિલ્હી ,, અમદાવાદ 99 ક 99 99 "" 99 "" "" ?? 29 પુના 36 Page #33 -------------------------------------------------------------------------- ________________ નકલ નામ ગામ م م م م م م م م م م م અનુભાઈ જગાભાઈ ઝવેરી અમદાવાદ , ચંદુલાલ પ્રેમચંદ દવાવાળા , રસીકલાલ પોપટલાલ ૫ , શાન્તાબેન રમણલાલ , મહેન્દ્રભાઈ ત્રીકમલાલ , રજનીકાન્ત ફકીરચંદ , રમેશભાઈ મફતલાલ વખારીઆ , નવીનચંદ્ર વાડીલાલ ભાવનગર ,, કાન્તિલાલ અચલજી વેરા (ખાંડવાળા) અમદાવાદ , પ્રાધભાઈ ચીમનલાલ ૫ ,, યંતિલાલ ભેગીલાલ દલાલ , શાહ જયંતિલાલ કેશવલાલ , રમણલાલ છોટાલાલ ૫ , નવીનભાઈ નગીનદાસ , લીલાવતીબેન રસીકલાલ ભાઉ , જશવંતરાય કલ્યાણજી ગાંધી ગારીયાધર , આર. બી. શાહ અમદાવાદ , ચીમનલાલ મેહનલાલ ૫ - ચંદ્રકાન્તભાઈ ચીમનલાલ ૬ , બબુબેન ચીમનલાલ ૫ ) ચન્દ્રકાન્તભાઈ રતીલાલ કડ م م م م م م م م م بم Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદું ગનિષ્ઠ આચાર્ય દેવ શ્રી વિજય સરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પૂજયપાદ્ અધ્યાત્મનિષ્ઠ આચાર્ય દેવ શ્રી વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #35 --------------------------------------------------------------------------  Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદૃ અચાયવશ્રી વિજય ચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરતન પૂજય આચાર્ય દેવશ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ Page #37 --------------------------------------------------------------------------  Page #38 -------------------------------------------------------------------------- ________________ આ મ દ મ ન अप्पा चेव दमेयव्वा अप्पा हु खलु दुद्दमा । अप्पा दंतो सुही होइ अस्सिलोओ परत्थ य॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં પહેલાં જ અધ્યયનની પંદરમી અને સોળમી ગાથામાં શ્રી ગણધર ભગવંતોએ સ્વઆત્મદમન અંગેને ઉપદેશ કર્યો છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર પરમાત્માની અંતિમ દેશના ગૂંથાયેલી છે. શ્રી તીર્થકર ભગવંતે દરેક પદાર્થોની અર્થથી પ્રરુપણ કરતાં હોય છે. અને શ્રી ગણધર ભગવંતે સૂત્રથી ગૂંથણું કરતાં હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કે જેની ૪૫ આગમમાં ગણના છે, તેમાં સ્વઆત્મદમન અંગેના ઉપદેશમાં ભગવંતે ફરમાવ્યું છે કે “અપાચેવ દમેય.” હે! ભજો સ્વઆત્માને જ દમે. કારણ કે પિતાને આત્મા જ દુર્દમ્ય છે. છતાં સ્વઆત્માને દમનાર આ લોક, પરલેક અને ભવભવમાં સુખી થાય છે. ઘણાં કહે છે કે ધર્મનું ફળ પરલોકમાં મળે પણ એકાંતે મળે તેમ નથી, આ લેકમાં પણ ઘણાં આત્માઓ ધર્મનાં ફળરૂપે ચિત્તની શાંતિના અપૂર્વ સુખને અનુભવે છે. ક્ષમા, ઋજુતા નમ્રતા ધર્મને આચર, Page #39 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન નારાઓને આ લેકમાં પણ અપૂર્વ સુખ હોય છે અને પરલોકમાં પણ તેવા આત્માઓ દિવ્ય સુખને અનુભવે છે. માટે એકાંતે એમ ન માનવું કે ધર્મ ઘણજ લાંબા ગાળે ફળ આપે છે. ધર્મ ધર્મની રીતે કરવામાંઆવેતે તરતમાં ફળ મળે. ધર્મ અને ધર્મના કળ વચ્ચે એક ક્ષણનું પણ અંતર નથી, પણ તમે નિર્ણય કરે કે તમારે કયું ફળ જોઈએ છીએ. તાત્ત્વિક અને આનુષંગિક, આ ફળનાં બે પ્રકાર છે. તેમાં પણ અનંતર અને પરંપરા એવા પણ પ્રકાર પડે છે. પૂ. આનંદઘનજી ફરમાવે છે કે “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રેપૂજા અખંડિત એહ પરમાત્માની પૂજાનું તાત્વિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. એક પૂજાનું જ નહિ, પણ દાન, શિયળ, તપ, સંયમાદિ ધર્મના દરેક અનુષ્ઠાનનું અનંતર ફળ ચિત્તની પ્રસન્નતા છે. પ્રસનતાનું ફળ ચિત્તની સમાધિ છે અને સમાધિનું ફળ કેવલ જ્ઞાન અને કેવલજ્ઞાનનું ફળ મેક્ષ છે. આ પરંપર ફળ છે, જ્યારે ધર્મના ફળરૂપે સ્વર્ગના સુખ મળે, શાલિભદ્રની જેમ નવ્વાણું પિટી ઉતરે, આ લોકમાં યશ કીતિ ફેલાય, જ્યાં જાય ત્યાં સૌ ખમા ખમા કરે, ઘરમાં સંપત્તિની છોળો ઉડે. ઘરમાં અપ્સરા જેવી સ્ત્રી હોય અને ખોળામાં દેવકુમાર જેવાં બાળકે આનંદ કિલ્લોલ કરતાં હોય, એ બધાં ધર્મનાં આનુષંગિક ફળો છે. તાત્ત્વિક અને આનુષંગિક અને પ્રકારના ફળ સમજાવવામાં આવ્યા. બોલે તમારી મીટ કયાં મંડાએલી છે? આજે તો અમારી પાસે વાસક્ષેપ નંખાવતા પણ ઘણાંના મનમાં ઈચ્છા એવી હોય છે કે મહારાજ વાસક્ષેપ એ નાખે કે અભરે ભરાઈ જાય. પણ ભાવના એવી રાખો કે મહારાજ વાસક્ષેપ એવું નાખે કે મારો આત્મા ધર્મને રસ્તે ચડી જાય. ચિત્તની પ્રસન્નતારૂપ જે તાત્વિક ફળ છે તે તો જીવને તરતમાં મળે છે. તે દષ્ટિએ ફળ પ્રાપ્તિ વચ્ચે એક સમયનું પણ અંતર નથી. Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્મદમન સાધુ સુખિયા સંસારમેં બાકી ધર્મના ફળરૂપે એકલાં રેડા ને કુકા જ જોઈતા હોય તે વખતે વાર પણ લાગી જાય. અમારે સાધુઓ પાસે પૌગલિક સુખની કેઈ સામગ્રી નથી. અહિં ઉપાશ્રયમાં તમે જોઈ શકે છે કે રેડીયે નથી, ફરનીચર નથી; છત્રી પલંગ નથી. ટી.વી નથી, વીડીયે નથી. જે પ્રકારની સજાવટ તમે લેકએ ઘરમાં કરી છે તેવી કોઈ સજાવટ અહિં નથી. આગળ વધીને કહેવું હોય તે એમ પણ કહી શકાય કે અમારે સાધુઓને ગામમાં ઘર નથી ને સીમમાં ખેતર નથી. આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ, છતાં સાધુપુરુષે સંસારીથી અનંતગણું સુખી છે તેનું કારણ? દરેક મુમુક્ષુજને વિચારવા જેવી આ વાત છે. સાધુપુરુષે ગમે તેવા શ્રીમંત અને સુખી સંસારી કરતાં પણ જે અનંતગણ સુખી છે તેનું કારણ એજ છે કે ચિત્તની સમાધિરૂપ ધર્મનું જે તાત્ત્વિક ફળ છે તેને તેઓ જીવનમાં સાક્ષાત્ અનુભવનારા છે, ચિત્તની સમાધિના સુખથી ચડીયાતું આ વિશ્વમાં બીજું કઈ સુખ નથી; અને તેવું સુખ ધર્મના ફળરૂપે આ લોકમાં પણ અનુભવી શકાય છે. ધર્મનું તાત્કાલિક ફળ શ્રીપાલ મહારાજાને ધર્મ તરતમાં ફળે અને આપણને કેમ તરતમાં ફળતું નથી. ધર્મના સિદ્ધાંતોમાં અને વિધિ– વિધાનમાં કયાંય ખામી નથી. ખામી આપણામાં છે. શ્રીપાલ મહારાજે શ્રી નવપદજીની વિધિપૂર્વક આરાધના કરી, પણ આરાધના કરવાની સાથે તેમની અંતરની પરિણતિ ઘણી ઉંચી હતી. તેવી જ પરિણતિ મયણાસુંદરીની હતી. શ્રીપાલ 'મહારાજા શ્રી નવપદજીની આરાધનાની જ્યાં શરૂઆત કરે છે ત્યાં પહેલાં જ દિવસનાં આયંબિલથી તેમને અંતરદાહ શમી Page #41 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન જાય છે અને બીજા અને ત્રીજા દિવસનાં આયંબિલના તપના પ્રભાવથી તેમની કાયા કંચનવણું થઈ જાય છે, અને છેલ્લા દિવસે પેલા સાતસો કેઢીયાઓના શરીર પર જ્યાં બ્લવણ જળ છાંટે છે ત્યાં બધા નિરોગી બની જાય છે. જ્યારે આજે છેલ્લા કેટલાય વર્ષોથી ઓળી કરનારાઓના ખરજવા ચે મટતા. નથી. તેની પાછળ કોઈ ને કોઈ કારણ તો હોવું જોઈએ ને ? કારણ બીજુ કાંઈ નહિપણ આજે ધર્મ કરનારાઓના મન અંદરથી કેટલીકવાર એટલાં બધાં મલિન હોય છે કે ધર્મનું ફળ તેવા આત્માઓ કેટી ભવે ન પામે, ઉલ્ટા વિપરીત ફળને પામે ! જ્યારે શ્રીપાલ મહારાજાના મનની નિર્મલતા એટલી બધી હતી કે આગળ જતાં તેમણે ધવલશેઠ જેવાનું પણ મનથી ખરાબ ચિંતવ્યું નથી ને તેવા ઘેર અપકારીને પણ તેમણે ડગલે ને પગલે ઉપકારી લેખ્યા છે. આ કેઈ સામાન્ય વાત નથી. ત્યારે જ શ્રીપાલ મહારાજ શ્રીપાલ તરીકેનાં ભવમાં ડગલે ને પગલે અનેક પ્રકારની રિદ્ધિ અને સંપદાને પામ્યા છે, જે ધર્મના આનુષંગિક ફળરૂપે છે અને શ્રીપાલ તરીકેનાં ભવમાં જે ચિત્તની વિશુદ્ધિનાં ફળને પામ્યા તે અનંતર તાત્ત્વિક ફળ અને નવમા ભવે જે મેક્ષને પામવાના છે તે પરંપર તાત્વિક ફળ છે. જેમ કિસાન ખેતી કરે ને તેમાં જે અનાજ ઉગે તે ખેતીનું વાસ્તવિક ફળ અને ખડ (ઘાસ) ઉગે તે આનુષંગિક ફળ છે. તાત્વિક અને આનુષંગિક ફળ અંગેની ઘટના આ રીતે સ્પષ્ટ સમજી લેવાની છે. ધર્મશુદ્ધિની જરૂર ધમ ધર્મની રીતે આરાધવામાં આવે ને જીવ ફળને ન પામે એ ત્રણ કાળમાંય બનવાગ્ય નથી. ધર્મની પ્રવૃત્તિ પણ જે તદ્દન ભાવશૂન્ય હોય તે કયાંથી ફળ હાથમાં આવે. એ તે મહાપુરુષે સ્પષ્ટપણે ઉચ્ચારી ગયા છે કે “યસ્માત્ કિયા પ્રતિ ફલક્તિ ન ભાવશૂન્યા ”ભાવ વગરની ક્રિયા ફળતી Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મદમન નથી. આજે મોટેભાગે જીવનમાં ધર્મ થાય છે પણ ધર્મશુદ્ધિ જળવાતી નથી. જે ધર્મથી ભવને અંત કરવાનું છે તે ધર્મને પણ કેટલાક પ્રમાદ, માયા, મદ, મત્સર વિગેરે દોષ વડે મલીન બનાવી દે છે. કષાયથી જ ધર્મમાં મલીનતા આવે છે. કરોડો વર્ષના તપના ફળને પણ જીવ કષાયથી હારી જાય છે. દાન, શિયળ અનેતપરૂપ ધર્મ ભલે પ્રમાણમાં ઓછો થતું હોય પણ તેજો શુદ્ધયો મોક્ષરૂપી ફળને આપનાર છે અને ધર્મ ઘણે થતો હોય પણ તે જો અશુદ્ધ હેય તે તેવા ધર્મમાં જીવને મેક્ષ આપવાની તાકાત નથી. ઈર્ષ્યા, મદ, મત્સર,નિંદા, કુથલી વગેરે દેષથી જગતના મોટા ભાગના જીવો એટલાં બધાં ઘેરાયેલાં છે કે તેનાં ત્યાગનાં લક્ષવિના તે જે ગમે તેટલે ધર્મ કરે પણ સરવાળે તે જીવની સ્થિતિ ઘાંચીના બળદીયા જેવી થાય છે. ઘાંચી બળદીયાને ઘાણીમાં ફેરવે છે. તેને આંખે પાટા બાંધી દીધેલાં હોય છે. સવારથી તે સાંજ સુધી તે ફેરા ફરતો હોય છે એટલે તે બળદીયાને તો એમ જ લાગે કે હું દિલ્હી કે આગ્રા સુધી પહોંચી ગ હઈશ. પણ તેનાં જ્યાં પાટા છોડવામાં આવે ત્યાં તે બળદીયાને ખબર પડે કે આ તો હું જ્યાં ને ત્યાં ઊભો છું. તેવી રીતે તમે પણ એમ વિચાર્યા કરે કે મેં આટલાં વષીતપ કર્યા, આટલા માસક્ષમણ કર્યા, આટલી અઠ્ઠાઈઓ કરી, છેલ્લા કેટલાય વર્ષોથી મેં છૂટા મેઢે ખાધુ નથી, છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી સામાયિક, પ્રતિકમણ મૂકયું નથી, ત્યાં સુધી તો તમને પણ પેલા ઘાંચીના બળદીયાની જેમ એમ જ લાગશે કે હવે હું તો મુક્તિપુરીની નજદીકમાં પહોંચી ગયો હઈશ પણ દૃષ્ટિને જરા અંતરમાં વાળીને જ્યાં એમ વિચારશે કે ભલે વર્ષોથી હું ધર્મ કરતે આ છું, તપ જપાદિનાં ઘણાં અનુષ્કાને મેં જીવનમાં કર્યા છે; પણ આ બધું કરવા છતાં મારા સ્વભાવમાં કેટલું પરિવર્તન આવ્યું? Page #43 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન કષાયે જે મારા ધર્મ માર્ગમાં જોડાયા પહેલાં ઉગ્ર હતા. તે શાંત પડયા કે નહિ. મારી અંદરની લોભ દશા ઓછી થઈ કે નહિ? કંઈક અંશે પણ મારે આત્મા વિભાવદશામાંથી સ્વભાવ દશામાં આવવા માટે ઉત્સાહિત બન્યા કે નહિ?નિંદા કુથલીની પ્રવૃતિ ઉપર કાપ મૂકે કે નહિ? ધર્મમાં જોડાયા પહેલાં આઘી પાછી કરવાની જે મારામાં કુટેવ હતી તે સુધરી કે નહિ? વાતવાતમાં પૂવે હું ગરમ થઈ જતો હતો અને છેલ્લાં કેટલાંય વર્ષોથી હું સામાયિક કરતો આવ્યો છું તે તેના ફળરૂપે મારામાં અલ્પાંશે પણ સમતા આવી કે નહિ? આ સ્વરૂપે આત્મ નિરીક્ષણ કરવામાં આવે તે તમને લાગશે કે આપણી પણ હાલત ઘાંચીના બળદીયા જેવી જ છે. ભલે વર્ષોથી ધર્મ કરતાં આવ્યા છીએ પણ જ્યાંનાં ત્યાં ઊભા છીએ. જે કઈ આત્માઓ મોક્ષમાર્ગમાં દોષ ઉપર વિજય મેળવીને ઝડપી વિકાસ સાધતા હોય અને આત્મકલ્યાણને માગે પૂરવેગમાં આગળ ને આગળ વધતાં જતાં હોય તે આત્માઓ કોટી કોટી ધન્યવાદને પાત્ર છે. પણ તેવાં આ કાળમાં ઘણી ઓછી સંખ્યામાં જોવામાં આવે છે—જે કે બહુરત્ના વસુંધરા છે. કાંઈ ધરતી વાંઝણી નથી. દોનું સેવન કર્યા વગર આત્મામાં જ્ઞાન દશનાદિનાં ગુણ પ્રગટાવવાના ધ્યેયથી જ જેઓ આ કાળમાં ધર્મ કરતાં હોય તેવા આત્માઓ તો શ્રી જિન શાસનનાં શણગારરૂપ છે. ધર્મ આચરવાં છતાં અંદરના દોષનું લેશ પણ ઉન્મેલન ન થાય અને ગુણોનું પ્રગટીકરણ ન થાય, તે સમજવું કે જીવે વ્યાપાર આદર્યો છે પણ એકલે ખાટ, નફાને નહિ, વ્યાપાર કરનારનું ધ્યેય નફાનું હોય છે, બેટનું નહિં તેમ ધર્મ કરતા આત્મામાં ગુણ પ્રગટે એજ ખરો નફે છે. ક્ષાયિકભાવે આ કાળે ગુણે પ્રગટતા નથી પણ લાપશમિક ભાવે ગુણે પ્રગટે એ પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્મક્રમન કાંઈ નાનાસુના નફે નથી. તેથી પણ આત્માને ઘણા માટે લાભ છે. ક્ષાચે પમિક ભાવ જ પરપરાએ ક્ષાયિકભાવમાં કારણ અને છે. ७ તે આત્મા પરમાત્મા અને આજે મનુષ્યેા ધમ કરતાં હોય છે. પણ ધર્મ અંતરથી આત્માને સ્પશ તે! નથી એની જ મેાટી રામાયણ છે. ધ અંતરથી આત્માને સ્પશી જાય તેા કલ્યાણ થઈ જાય. લાઢાને પારસમણી સ્પર્શે તેા લાહુ સાનુ ખની જાય છે, તેમ ધર્મ હૃદયથી થાય તેા આત્મા પરમાત્મા બની જાય—ધર્મ એ કેઈ આત્માથી જુદી વસ્તુ નથી. આત્માના પેાતાના સ્વભાવ એજ ધર્મ છે. તત્ત્વદષ્ટિએ ધમ કયાંય અહારમાં નથી. ધમ આત્મામાં જ છે. બહારમાં આલ અનેા છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્ર, અહિંસા, સંયમ અને તપ એજ આત્માના મહાન ઉત્કૃષ્ટ ધર્મ છે અને તે અહારમાં કયાંય નથી, આત્મામાં જ છે. પૂ. આચાય ભગવાન મુનિસુ ંદરસૂરિજી અધ્યાત્મ કલ્પદ્રુમ નામના ગ્રંથમાં ફરમાવે છે કે : दीपो याल्पोऽपि तमांसि हन्ति लवोऽपि रोगान् हरते सुधायाः । तृण्यां दहत्याशु कणोऽपि चाग्नेर्धर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥ ઉપયાગ એ વરરાજા એક નાના દીવા પણ અધકારને હઠાવી દે છે. અમૃતનુ એક ટીપુ જુનામાં જુના રોગને નાશ કરી નાખે છે. ઘાસના મેાટા મેટા ગંજને સાચા અગ્નિની એક ચિનગારી માનીને ભસ્મીભૂત કરી નાખે છે, તેવી જ રીતે આચાય ભગવાન ફરમાવે છે કે ધર્મના એક અશ પણ નિર્મળ હેાય તે તે Page #45 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન જન્મોજન્મનાં પાપકર્મને હણી નાખે છે. કર્મ ખપાવવા અંગેની પ્રચંડ તાકાત ધર્મમાં રહેલી છે. પણ તેમાં મુખ્ય જરૂર અંતરની ભાવશુદ્ધિની છે. ભાવ અને ઉપગ વગર ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે તો તેથી કાય કલેશ જરૂર થાય છે. પણ કર્મ નિર્જરા થતી નથી. નિર્જરાને મુખ્ય આધાર તો અંદરના ભાવ અને ઉપગ ઉપર રહે છે. દરેક ધર્મનાં અનુષ્ઠાનેમાં અંતરને ઉપગ એ વરરાજા છે. અલુણા ધાનમાં સ્વાદ ન આવે તેણુ ભાવ વગરની ક્રિયાને પણ અલુણા ભેજનની ઉપમા છે. ભેજનમાં સબરસ ભળે છે અને સ્વાદ આવી જાય તેમ કિયામાં પણ સમતા રસ ભળે તે કલ્યાણ થઈ જાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગણધર ભગવંતે એ ફરમાવ્યું છે કે "पोल्लेव मुट्ठी जहसे असारे । દ્રવ્યશલ્ય અને ભાવશલ્ય પેલી મુઠ્ઠી જેમ અસાર છે, કાચમણે જેમ નિસાર છે, તેમ વિપરીત આશયથી કરાતે ધર્મ પણ અસાર છે. અનુષ્ઠાન ધર્મનું હેય પણ આશયની જે વિપરીતતા હોય તે શા તેને વિષાનુષ્ઠાન કહે છે. અને શુદ્ધાશયથી કરાતા અનુષ્ઠાનને શાસ્ત્રો અમૃતાનુષ્ઠાન કહે છે. માટે ધર્મ કરનારનું હદય, અંતઃકરણ ખૂબ નિર્મળ હોવું જોઈએ. ધર્મ છેડો થાય એ ચલાવી લેવાશે, પણ હદયની મલિનતા નહિં ચલાવી લેવાય. ધર્મને મલિન બનાવનારા જે દોષ છે તેમાં વિષયકષાયાદિમુખ્ય છે. નિકષાય અને નિઃશલ્યને જ્ઞાનીએ શુદ્ધ કહ્યો છે. વતી પણ તે જ છે કે જે નિ:શલ્ય છે. ધર્મમાં જે મલિનતા આવે છે તેનું મુખ્ય કારણ શલ્ય છે. પગમાં કાંટો કે કાચની કણી વાગી જાય અને તે ન નીકળે ત્યાં સુધી પગમાં ખટકયા જ કરે. તે દ્રવ્ય શલ્ય છે, જ્યારે માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ Page #46 -------------------------------------------------------------------------- ________________ આમદમન શલ્ય એ ભાવ શલ્ય છે. દ્રવ્ય શલ્યથી થોડા સમયનું દુઃખ છે, જ્યારે ભાવ શલ્ય ભવભવમાં દુઃખનું કારણ છે. માટે તેનાથી આત્માને ઉધાર કરો અને નિઃશલ્ય અને નિકષાય થઈને ધર્મ આચર તે જ ખરી ધર્મશુદ્ધિ છે. - લક્ષ્મણ સાધ્વીએ તપ ઘણું કર્યા પણ તેની શુદ્ધિ ન થઈ. કારણ મનમાં માયા શલ્ય રાખીને તેણે તપ કર્યું હતું. તામલી તાપસે સાઠહજાર વર્ષો સુધી લાગલગટ ઉગ્ર તપ કર્યો છતાં તપનાં વાસ્તવિક ફળને તે ન પામ્યો. કારણ તેનામાં મિથ્યાત્વ શલ્ય હતું. તેમ સંભૂતિ કરીને કેઈ મહાતપસ્વી હતા. તેમણે સંભૂતિનાં ભાવમાં ઘણું ઉગ્ર તપ કર્યું પણ છેલે નિયાણું કરવાથી તપનાં વાસ્તવિક ફળને ન પામ્યા. સનતકુમાર ચક્રવતિ નું અંતે ઉર તેમને વંદન કરવા આવે છે. તેમણે જે કે અનશન કરેલું છે પણ સનતકુમાર ચકવતિના પટ્ટરાણી જેને સ્ત્રીરત્ન કહેવામાં આવે છે તે જ્યાં સંભૂતિ મુનિને મસ્તક નમાવીને વંદન કરે છે ત્યાં તેના વાળને મુનિના શરીરને સ્પર્શ થાય છે અને મુનિ નિયાણું કરે છે કે આ તપનું જે કાંઈ પણ ફળ હેય તે આવતા ભવે મને આવા સ્ત્રીરત્નની પ્રાપ્તિ થશે. બસ, આને નિયાણ શલ્ય કહેવામાં આવે છે અને મુનિ આ રીતનું નિયાણું કરીને તપનાં ફળને વિચી નાખે છે. પછી ત્યાંથી એક ભવ દેવલોકને કર્યા બાદ તેઓ બ્રહ્મદત્ત નામે બારમા ચકવતિ થયા છે અને ચકવતિના ભવમાં પૂર્વે નિયાણું કરેલું હોવાથી ભેગસુખમાં તિવ્રપણે આશક્તિ પોષાવાથી અંતે તેઓ સાતમી નરકના અધિકારી બન્યા છે. માટે ધર્મ માર્ગમાં નિઃશલ્યપણું અતિ જરૂરી છે નિઃશલ્ય બનીને ધર્મ આચરનાર જરૂર તેનાં તાત્વિક ફળને પામે છે. રત્ન ચિંતામણું ફળે છે. કલ્પતરૂ ફળ આપે છે. જ્યારે ધર્મ તે તેથી પણ અધિક છે તો તે શું ફળ આપ્યાવિના રહે? કલ્પતરૂ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મને વિજ્ઞાન ન ફળે તો શું કંટકતરૂ ફળશે? એક ચીભડાની વેલપણ ફળ. આપે છે તો ધર્મ એ તે અમૃતવેલ છે. તે ફળ આપ્યા વિના રહે જ નહિ. માટે સૂત્રકાર ફરમાવે છે કે – પરં તો શુહિ હો મિસ કોલ પરથય ! આત્માને દમનાર આ લોક અને ઉભય લેકમાં સુખી થાય છે. પણ આત્માને દમ એ કાંઈ સહેલી વાત નથી ઉપદેશ માળામાં શ્રી ધર્મદાસગણું લખે છે કે: खर करह तुरय वसहा, मत्तगयंदा विनाम दम्मति । इक्को नवरि न दम्मइ, निरंकुसो अपणो अप्पा, ॥ સ્વને દમનારા વિરલા ગર્દભ, ઊંટ, અશ્વ, બળદ, મદોન્મત્ત હાથી, કેસરી સિંહ, મહા ભયંકર ફણીધરો પણ દમી શકાય છે. પણ એક નિરંકુશ એ પિતાને આત્માદમાવ અતિ કઠીન છે. સરકસમાં હાથી સિંહ, રીંછ વિગેરે પ્રાણીઓ પાસે વિવિધ પ્રકારના ખેલ કરાવવામાં આવે છે. કારણ કે તે પ્રાણીઓ સારી પેઠે સમજે છે કે જે બરાબર આપણે ખેલ નહિ કરીએ તે આપણા માથે વિજ ળીનાં હંટરને માર પડશે. ગારૂડિક લોકે મહાભયંકર કાળઝાળ જેવાં સર્પોને કરંડીયામાં પુરીને તેને આધારે પિતાની ઉદરપૂતિ કરતા હોય છે. કરંડીયામાં પૂરતા પહેલાં સર્પોની દાઢમાંથી ઝેર નિચોવી લેવામાં આવે છે. આવા મહાભયંકર પ્રાણીઓનું દમન કરનારા આજે વિશ્વમાં ઘણાં પડયાં છે. જ્યારે સ્વ–આત્માને દમનારા વિરલા છે.દમન કહો, નિગ્રહ કહે; એકની એક વાત છે. વિભાવ દશામાં જતાં આત્માને નિગ્રહ કરીને તેને સ્વભાવ દશામાં ટકાવી રાખવો તેને આત્મદમન કહેવામાં આવે છે. અથવા ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયેનાં વિષય વિકારથી જે આત્માને નિવર્તાવ તે જ ખરૂં આત્મદમન છે. આ તે આત્માને Page #48 -------------------------------------------------------------------------- ________________ આત્મદમન ૧૧. જ્ઞાનયેગથી દમવાની વાત છે. સરકાર ઘણી વાર પ્રજા ઉપર દમનને દર છુટ મૂકી દે છે તે દમનની અહિં વાત નથી. સમ્યકજ્ઞાન દશન અને ચારિત્રનાં બળે જ આત્માને દમી શકાય. છે. પૂ. ધર્મદાસ ગણી ઉપદેશમાળામાં આગળ વધીને ફરમાવે. वर मे अप्पा दंतो संजमेण तवेण य । मा हं परेहिं दम्मतो बंधणेहि वहेहि अ । કાં તપ સંયમ કાં વધ બંધન મારા વડે તપ સંયમથી સ્વઆત્માનું દમન થાય એ જ મારા માટે શ્રેષ્ઠ છે પણ પારકાને હાથે વધ બંધનથી દમાવવું પડે એ શ્રેષ્ઠ નથી આ વાત સાંભળીને તમારે એક નિર્ણય. ઉપર આવવું પડશે. તપ સંયમથી આત્માને સમજીને સ્વેચ્છાથી દમ, નહિતો ભવોભવમાં પારકાને હાથે વધ બંધનથી દમાવવું પડશે. હવે એક નિર્ણય ઉપર આવી જાવ. બેલો ! ભવભવમાં પારકાને હાથે દમાવવું છે કે સ્વેચ્છાથી તપ સંયમથી આત્માને દમ છે? કાં દમે કાં ભાભવમાં દમાવવું પડશે ? એક બાજુ તપ–સંયમ બીજી બાજુ વધ બંધન-આ બેમાંથી તમારે કઈ તરફ ઢળવું છે? તમારા મનનું વલણ કઈ તરફ છે? આવું સ્પષ્ટતયા સમજાયા પછી તે તમારા મનને આખાય. ઝેક બદલાઈ જ જોઈએ. પારકાને હાથે આત્મા ભવોભવથી. માર ખાતો આવ્યો છે, વધ બંધનથી પારકાને હાથે જીવ ભવોભવથી દમાતે આવ્યા છે, નારકીમાં ઉત્પન્ન થયેલાં નારકે પર માધામીનાં હાથે દમાતાં હોય છે. નારકીના જીવોને પરમાધામી. દેવો અનેક પ્રકારે ત્રાશ પમાડતાં હોય છે આગળ આગળનાં નારકમાં પરમાધામી કૃત વેદના નથી. ત્યાં પરસ્પરકૃત વેદના. છે. નારકને ક્ષેત્રજન્ય વેદના પણ અતિતીવ્ર હોય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મનાવિજ્ઞાન દમનના દાર તિય ચ ગતિમાં ઉત્પન્ન થયેલાં જીવાનુ પણ અનેક પ્રકારે દમન થતું હેાય છે. ઘરડાં બળદને પણ કેટલીકવાર તેના માલિક તરફથી લેાઢાની આર ભેાંકવામાં આવતી હેાય છે. જીંદગી ભર કષ્ટ વેઠનારાં પશુએને છેલ્લે જો માલિકની નિ યતા હાય તા કતલખાનામાં પણ કપાત્રવુ પડે છે. મનુષ્ય ગતિમાં પણ ઘણાં મનુષ્યાને પારકાને હાથે દમાવુ પડે છે. નાકરી કરનારાં માણસાને શેઠિયાએનાં ફાટાદાર વાકયા મુંગે મેઢે સાંભળી લેવા પડે છે. જો સામે મેલવા જાય તેા શેઠિયાએ કેટલીક વાર નાકરી ઉપરથી નીચે ઉતારી મૂકે છે. કૃપણવૃત્તિના માલિકા પગાર ઘણા આછે. આપી નાકા પાસેથી કામ ખૂબ લેતાં હેાય છે. એ પણ એક પ્રકારનું દમન નથી તેા બીજું શું છે? કેટલીકવાર તેા ઘર વાળા તરફથી પણ તમારા નિગ્રહ થતા હેાય છે. આ કાંઈ જેવી તેવી શેાચનીય ઘટના છે. ભણેલા છેાકરાઓથી પણ તમારે દખા ઈને રહેવુ પડે છે. ખરું પૂછે તે તમે મેાટાં માણસે તે ઘરમાં પૂતળાં સરકાર રૂપે છે. ઘરમાં આજે તમારું કેટલુ ઉપજે છે તે તમે સારી પેઠે સમજી શકેા છે. ખરી રીતે તે પરમાં ઉપજાવવાના મેહ મૂકીને સ્વમાં ઉપજે તેવું કરો. જ્ઞાની પુરૂષા પણ એજ કહે છે કે સ્વનેમે. ગાંડા હાથીને જેમ છુટો ન મુકાય તેમ શરૂઆતમાં સ્વ-આત્માને પણ છૂટા ન મૂકાય. ગાંડા હાથી ને છુટા મૂકવામાં આવ્યા હોય તેા આખા ગામમાં હાહાકાર મચાવી દે. તેમ મેાહદશાવાળા આત્માને પણ છૂટો મૂકયા હાય તે જગતમાં રસાતળ વાળી દે. આત્માને ધમઘ્યાન આદિની પ્રવૃત્તિમાં જોડીને અ’કુશમાં રાખવા જોઈએ. શરૂઆતની સાધક દશાવાળા જીવા માટે નિર’કુશપણ' અતિ ભય'કર છે. તેવા Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્મદામન ૧૩. જીએ દેવ, ગુરુ અને ધર્મનાં આલંબને આત્માર્થ સાધવે. જોઈએ. મેઘકુમાર,ધન્નાજી,શાલિભદ્રજી વિગેરેએ સ્વ–આત્માને વશમાં રાખ્યો તે તેઓ સ્વર્ગનાં સુખને પામ્યા છે અને એકાદ ભવ કરીને તેઓ મેક્ષપદને પણ પામવાના છે. અતિ ઉગ્ર એવા. તપ સંયમના પાલનથી તેઓએ આત્માને સ્વાધીન કર્યો હતો. અને શ્રી તિર્થંકરદેવ જેવા દેવાધિદેવનું તેમને આલંબન મળ્યું હતું તો તેઓ કલ્યાણ સાધી ગયા, જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતિ. એ પોતાના આત્માને સ્વેચ્છાપૂર્વક ઇન્દ્રિયોનાં સુખ ભોગવવા. તદ્દન છૂટો મૂક હતું તે તેનાં ફળ વિપાકરૂપે આજે તેમને. આત્મા સાતસી નરક પૃથ્વીમાં સબડી રહ્યો છે. દુર્ગતિનાં દારૂણ દુઃખ ભોગવતાં તેમના આત્માને કેઈ શરણરૂપ નથી.. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે સ્પષ્ટતયા ફરમાવ્યું છે કે “मायापिआ ण्हुआ भाया भज्जापुत्ता य आरसा । नालं ते मम ताणाय लुप्पतस्स सकम्मुणा ॥ સ્વ-કર્મોદયથી દુઃખ ભેગવતાં આત્માનું માતા, પિતા, ભાઈ ભગિની, પુત્રપૌત્રાદિ કોઈપણ રક્ષણ કરવાને સમર્થ નથી. એને મૃત્યુ પામનારોલા અને કરડે અહિં મૂકી ગયો હોય તે પાછળનાં સૌ સંબંધીજને તેનાં ધનને આનંદથી અહિં ઉપભેગ કરે. બાકી દુર્ગતિના દારૂણ દુઃખ તો તેનાં આત્માને એકલાને જ ભેગવવાના છે. માટે આત્માને છૂટો મૂકીને વિષય કષાય અને પરિગ્રહાદિ દશામાં તીવ્રપણે રાગ પિષવા જેવું નથી, એ વિષય, કષાય અને પરિગ્રહાદિદ જેટલાં શરૂઆતમાં સારાં તેટલા જ પરિણામે ભયંકર છે. - પાપના દારુણ વિપાકે ભીષણ એવી નરક અને તિર્યંચગતિમાં તેમજ દેવ અને મનુષ્ય ગતિમાં જીવે અપરંપાર દુઃખે ભગવ્યા છે. જ્ઞાની ફરમાવે છે કે હે જીવ! હવે તે તું નિવેદને પામ અને તારા Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘૧૪ મનોવિજ્ઞાન શુદ્ધ સ્વરૂપની ભાવના કરકે જેથી તારા દુઃખનો નિવેડો આવે. અનંતાનંત કાળથી ભવમાં ભમતાં આ જીવે એકલાં દુઃખ અને તીવ્ર અશાતાનનું જ વેદન કર્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જ્ઞાની પુરૂષ ફરમાવે છે કે તેના પ્રમાણમાં એક આંખના પલકારા જેટલી પણ આ છ શાતા વેદી નથી અને સુખ પણ અનુભવ્યું નથી. દેવગતિ કે મનુષ્ય ગતિમાં થોડાંક અલ્પ પ્રમાણમાં જીવે જે સુખ અનુભવ્યા છે તે અનંતાનંત કાળ સુધીનાં નરક કે નિગદનાં દુઃખની આગળ એક બિન્દુ તુલ્ય પણ નથી. કેઈ જીવ આ મૃત્યુ લોકમાં અશાતાના 'ઉદયે અતિતીવ્ર વેદના અનુભવતા હોય તે કરતાં પણ નરક ગતિની વેદના અનંતગણી છે. તેવી તીવ્રતર અને તીવ્રતમ વેદનાઓ પણ આ જીવે અનંતવાર વેલી છે. પરમાધામી દે નારકીનાં જીનાં શરીરનાં રાઈના દાણ દાણ જેટલાં બારીક ટુકડા કરી નાખતા હોય છે છતાં કાચા પારાની જેમ એ ટુકડા પાછા તરતમાં સંધાઈ જતાં હોય છે. નરકગતિમાં ઉત્પન્ન થનારાં છે કુંભમાં ઉત્પન્ન થાય છે. કુંભીનું મોઢું ઘણું સાંકડું હોય છે અને અંદર ઉત્પન્ન થનાર નારકેના શરીરનું કદજરામેટું હોય છે.પરમાધામદેવે જ્યારે કુંભમાં ઉત્પન્ન થયેલાંનારકેને ખેંચીનેબહાર કાઢેત્યારેનારકે તીવ્રદુઃખને અનુભવતાં હોય છે. નરક ગતિમાં મંગળાચરણમાં જ આવું તીવ્ર દુઃખ હોય છે. હવે આગળના દુઃખોની તે વાત જ શી કરવી? અગ્નિકુંડ ઉપર ઉંધે માથે બાંધીયે પરમાધામી દેવે નારકીનાં જીવેને પકવતાં હોય છે. અહિં જેમ કાચી વસ્તુને અગ્નિમાં પકવવામાં આવે તેમ ત્યાં બિચારા નારકને પરમાધામીને હાથે પકાવું પડે છે. શેરડીની જેમ નારકને યંત્રમાં પીલવામાં આવે છે. દુઃખથી અને ભયથી ભાગતા નારકની પાછળ સુવર અને કુક્કરને દોડાવવામાં આવે છે. પરમાધામી દેવે લેહમય રથની Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મસન ૧૫ સાથે નારકાને જોડે છે, જેનું ધૂ સરૂ જલતી આગ જેવુ હાય છે. પ્રચ’ડ અગ્નિની અંદર મહિષની જેમ નારકાને જલાવામાં આવે છે. વિલાપ કરતાં નારકાની ઉપર ઢાંક અને ગીધ વિગેરે પક્ષી આવીને તૂટી પડતા હેાય છે.પક્ષી વિગેરેની બધી વિણા પરમાધામી દેવા કરતાં હાય છે. દેશમાં વિધ્રુણા શકિત ઘણી અજબ હોય છે. તૃષાતુર થયેલા નારકીનાં જીવા પાણીની આશાથી વૈતરણી તરફ જાય છે, જે વૈતરણી નદીની પાણીના ધાર અસ્ત્રાની ધાર કરતાં પણ તીક્ષ્ણુ હાય છે તે ધારથી નારકાનાં શરીર વેરણ છેરણ થઈ જાય છે. વૈતરણી નદીમાં એકલા લેાહી અને પરુ જેવા પદાર્થાં વહેતા હાય છે, જે > અતિ મલિન અને દુર્ગંધયુકત હાય છે. ઉષ્ણતાના તાપથી સંતપ્ત થયેલાં નારકીનાં જીવા શીતલતાની આશાથીઅસિપત્ર વનમાં જતાહેાયછે.પણ તે વનમા ઉત્પન્નથવા વાળા વૃક્ષનાં પણ તલવારની ધાર જેવાં તીક્ષ્ણ હાય છે. તેવા પત્રનારકાના શરીર પર પડવાથી શરીરનાઅવયવાછેદાઈજાયછે. પરમાધામી નારકાને મુદ્ગરથી,ત્રિશૂલથી માર મારતા હાય છે. તૃષાતુર નારાને પરમામી તપાવેલા લેાઢાના રસ, સિસાને રસ, તાંબાના રસ પરાણે પિવડાવતા હૈાય છે. પૂર્વભવમાં માંસભક્ષણકરનારાઓનેપરમાધામી તેનાંજ શરીરનું માંસપરાણે ખવડાવતા હેાય છે. અહિં મદિરાપાન કરનારાને અગ્નિ સમાન ઉષ્ણ ચરમી અને રુધીરનુ' પાન કરાવવામાં આવે છે. અહિં'ની ઉષ્ણ અને શિત વેદના કરતાં નરક ગતિની વેદના અનંતગણી છે. નરક ગતિનાં દુ:ખાનુ વર્ણન શ્રી ઉત્તરાયન સૂત્રના ઓગણીસમાં અધ્યયનમાં અને સૂત્રકૃતાંગ સૂત્રમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જે વણ ન વાંચતા પણ આપણે કંપી ઉઠીએ એ બધા પાપનાં દારૂણ વિપાકે છે. જીવના માથે આવા દુઃખા કાઇ પરાણે લાદતુ નથી. જીવ પાતે જ જીવહિંસા મિથ્યા ભાષણ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મનોવિજ્ઞાન મહારભ અને મહા પરિગ્રહાદ્રિનાં ધાર પાપે। આચરે છે અને તે પાપકર્માંનાં અતિ દારૂણ અને કટુક ફળ જીવને પલ્સેાપમ અથવા સાગરોપમનાં કાળ સુધી નરક ગતિમાં ભાગવવાં પડે છે. જીવથી એક ક્ષણનુ પણ દુ:ખ કે ત્રાસ ખમાતા નથી તે આ જીવ પલ્યાપમ કે સાગરોપમના કાળ દુઃખમાં કેમ પસાર કરશે ? પણ કમ સત્તા આગળ કોઈનું કાંઈ શાણપણ ચાલ્યુ નથી.જીવનુ ખરૂ ડહાપણ તે તેકહેવાય કે જીવ તેવા ઘારપાપજ ન આચરે કેવામહાભયંકર દુઃખા દીઘ કાળ પત જીવને ભાગવવા પડે. હિ’સા, અસત્ય, ચૌય કમ વિગેર ઘેાર પાપકમાંથી વિરામ પામેલાં જીવાને દુ તિનાં કાઈ દારૂણ દુઃખ ભોગવવા પડતા નથી. જીવ ઘાર પાપ આચરીને નરકમાં પડે છે તેા તેને પરમાધામીનાં હાથનાં તીવ્ર દુ:ખ ભોગવવા પડે છે. મહારંભ અને મહા પરિગ્રહાદ્વિનાં ધાર પાપને આચરનારાં મનુષ્યા આજે તાજો કે રાતી પીળી મેટરમાં ફરતાં દેખાય છે. પણ ભવાંતરમાં પરમાધામીને જવાબ આપવા તેમને ભારે પડી જશે. એક તા મહારભ અને મહાપરિગ્રહ એ મહા ભયંકર પાપ છે અને તેમાં વળી જો તીવ્રપણે રસ પેાષાતા હેય તે જીવ ભવાંતરમાં નરકાધિકારી થાય છે. જીવે દુર્ગતિનાં અધિકારી ન બનવુ હાય તે। મહારંભ મહાપરિગ્રહ, રૌદ્ર ઘ્યાન, પાંચેન્દ્રિય વધુ વિગેરે જે જે દ્રુતિનાં દ્વાર છે તે સદંતરપણે બંધ કરી દેવા. કદાચ કમેદિયે તેવા પાપેા સેવવા પડે તે લેશ પણ હૃદયમાં તેની અનુમેાદના નહિ રાખવી. આખા શહેરમાં મેાટામાં મેાટા ઉદ્યોગપતિ હું છું, આઠથી દશ મીલનાડુ માલિક છું, આપણી મીલના માલ બહાર પડે ને તરત ખપી જાય છે. આપણી મીલમાં ઉંચામાં ઉંચી યંત્રસામગ્રી વસાવવામાં આવી છે. આ રીતે મહાર ભાદિ અ ંગે મનમાં અહંકાર નહિ પાષાવા જોઈએ. કદાચ આવા ઉદ્ગાર મુખમાંથી નીકળી પણ જાય, પણ તરત Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મદમન ૧૭ પાઠે વિચાર આવવા જોઈએ કે આ હુ· મહાર ભાદિની કયાં અનુમેાદના કરી બેઠા ! ઉલટુ' મનમાં એમ થવુ જોઇએ કે જીંદગી ઘણી ટૂં...કી છે. આયુષ્યના કોઈ ભરેાસે। નથી. ટૂંકા ગાળાની જીંદગી માટે આવા મહાર ભ અને મહા પરિગ્રહાદિનાં પાપ મારેશા માટે આચરવા જોઈએ. આવી રીતની વિચારણાથી જીવની પરિણતીમાં ઘણી નરમાશ આવી જાય છે. આજે અહિ વ્યાખ્યાનમાં કોઈ મેટા ઉદ્યોગપતિ આવે તેા તમે તેને સૌની આગળ એસાડા છે એટલે કે તેનુ સ્થાન અહિં સૌની આગળ રહે છે, તેમ સમજી લેજો કે તે મનમાં જો મહાર’ભાદિના પાપ અ'ગે અરેરાટી પણ નહિ અનુભવતા હોય તે। ભવાંતરમાં નરક ગતિમાંયે તેનુ સ્થાન આગળ છે, જે સમયે અહિનાં મીલ, કારખાનાં કે ધનવૈભવ કોઈ તેનું રક્ષણ કરવાને સમર્થ નથી. વૈભવ કે માલમિલકતમાં જીવ અમસ્તા રાગ પેાખે છે. તે વૈભવાદિ ખરા સમયે જીવનુ કાઈ રક્ષણ કરવાને સમર્થ નથી. તપ સંયમમાં પરાક્રમફારવવા વડે કરીને જીવ પેાતે જ પેાતાનું રક્ષણ કરવાને સમર્થ છે અથવા તેવા સાચે રસ્તે ચડાવનારાં મહા પુરુ ષાથી જીવનુ રક્ષણ થશે. બાકી માવળ સાથે ખાથ ભીડવાની છે. ખીજા કેાઈથી જીવતું રક્ષણ થવાનું નથી. મુક્તિ કિનારે પૂ. ઉપાધ્યાય શ્રી. યશે।વિજયજી મહારાજ જ્ઞાનસાર નામે પેાતાના સ્વ. વિરચિત ગ્રંથમાં ફરમાવે છે કે, बिभेषि यदि संसाराद् मोक्षप्राप्ति च कांक्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फार पौरूषम् ॥ સંસારથી જો તું ભય પામ્યા હૈ। અને મેક્ષપદની પ્રાપ્તિને જો તું અંતરથી ઈચ્છતા હૈા તા તે માટેના આ એક જ અમેાઘ ર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મને વિજ્ઞાન ઉપાય છે કે તારી પાસે જેટલું બળ છે. જેટલી તાકાત છે તેને ઈન્દ્રિયોને જીતી લેવા ઉગ્રપણે ફેરવ. ઈન્દ્રિયે, મન અને ચાર કષાયને જીતી લેવા એ જ ખરૂં આત્મ દમન છે. શમદમમાં તો આખાયે માર્ગને સાર છે. અંતરમાં ભવન ભય લાગ્યું હોય તો દમન એ કેઈ દુષ્કર વસ્તુ નથી ભવમાં જીવ આજકાલથી નથી ભમતો અનંત કાળથી ભમી રહ્યો છે. છતાં સંસારને હજી અંત આવ્યો નથી. ભવિ જીવ જ પરિભ્રમણને અંત લાવી શકે છે. અવિના પરિભ્રમણ કદી અંતન આવે. અંનતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરતે આવ્યો છે. આમાં બેઠેલાઓમાં કેટલાને હવે ભવને થાક જણાય છે? અરર ! અનાદિ અનંતકાળથી આ મારો આત્મા ભવમાંભમતે આવ્યો છે. હજુ પરિભ્રમણને અંત ન આવ્યું. હું તે ભવિ હાઈશ કે અભવિ? ખરેખર ભવિ જીવને આ વિચાર આવતા તેની આંખમાંથી દડદડ આંસુ પડે. અંદરથી તેની નસેનસ ખેંચાય તે તે અંતરથી વિચારે કે આ રખડપાટને હવે અંત કયારે આવશે એ તો અંતરથી પરમાત્માને વિનવતો હોય કે નાથ ! હવે તે આ ભવમાં ભમી ભમીને થાક્ય-કઈ એવી કૃપા વરસાવે કે આ પરિભ્રમણને અંત આવે. અંતરની આ રીતની પરિણતીવાળા જીવને જ્ઞાનીએ ભવિ કહ્યો છે. જેને મનમાં આ રીતને સંદેહથાય કે હું તે ભાવ હઈશ કે અભવિતે જીવ ભવિ છે તેમ સમજવું અથવા મેક્ષનાં સુખની વાત આવે કે જેના પ્રેમમ ખડાં થઈ જાય તે પણ ભવિ છે. ઘાતી કર્મના ક્ષય પછીનું સુખ એ કેઈ અપૂર્વ સુખ છે. મેક્ષમાં અનંત અવ્યાબાઘ સુખ છે. પૌગલિક સુખ એ તદ્દન કૃત્રિમ છે, જ્યારે મોક્ષનું સુખ જ વાસ્તવિક અને સાચું સુખ છે. આવી વાતેના શ્રવણમાં જેને ખૂબ રસ પડે તે જીવ નિયમા ભવિ છે અને સમજી લેવું કે તે મુક્તિ નગરનાં દરવાજે આવી ઊભે છે, ભવ સમુદ્રને કિનારે તેના માટે હવે ઘણે નજદીક છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મદમન અનંત જીવરાશી ઘણાને એવી પણ ચિંતા થાય છે કે બધા જીવ મેક્ષે જશે તો આ સંસાર ખાલી થઈ જશે. તેવી જરાયે મનમાં ચિંતા રાખતા નહિ. સંસાર કેઈ કાળે ખાલી થઈ જવાનો નથી અને બધા જ કઈ કાળે મોક્ષે પહોંચી જવાના નથી. આ તે એક હકીક્ત છે અને છતાં પહોંચી જાય તો તમારે શી ચિંતા છે? બધા અનંત સુખના ભકતા અને તેને આપણને તો ઉલટો આનંદ હો જોઈએ. જો કે અત્યારસુધીમાં અનંત જીવો મોક્ષને પામ્યા છે છતાં ગમે તે સમયે કેવલી ભગવંતને પૂછવામાં આવે કે પ્રભુ! અત્યાર સુધીમાં કેટલા આત્માઓ મેક્ષને પામ્યા છે? કેવલી ભગવંત તરફથી ત્રણે કાળમાં એકને એક પ્રત્યુત્તર મળવાને છે કે અત્યાર સુધીમાં એક નિગોદને અનંતમ ભાગ સિદ્ધિ ગતિને પામ્યું છે ગમે તે સમયે પૂછો આ એકને એક પ્રત્યુત્તર મળશે. સિદ્ધના જીવે પાંચમે અનંતે છે. અવિના જી. ચોથે અનંતે છે અને નિગેદના આઠમે અનંતે છે ચૌદરાજ લોકમાં નિગેદના અસંખ્ય ગૌલક છે. પ્રત્યેક ગલકમાં અસંખ્ય નિગોદ છે અને એક એક નિગોદમાં અનંત જીવરાશિ છે. આ તો સૂક્ષ્મનિમેદ અંગેની ઘટના છે લસણ, ડુંગળી વગેરે જે બાદરનિગોદ કહેવાય તેમાં પણ અનંતાનંત જીવરાશિ છે. હવે આટલી બધી જ્યાં જીવરાશિ છે ત્યાં સંસાર કયાંથી ખાલી થઈ જવાને છે? આ તો તમારે મહાન પુણ્યદય છે કે તમે મનુષ્ય ભવાદિની ઉંચામાં ઉંચી સર્વોત્તમ સામગ્રીને પામ્યા છે. માટે મોક્ષ માગમાં પુરુષાર્થ એ ઉગ્રપણે કરે કે મળેલી સામગ્રી સાર્થક થઈ જાય. તમારી ઉજ્વળ ભવિતવ્યતાએ તમને મુક્તિનાં મંગળ દ્વાર સુધી પહોંચાડી દીધા છે. પણ સામે તમારે, એટલે બધે પ્રમાદ છે કે દરવાજે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મનોવિજ્ઞાન આવીને ઊભા છે છતાં ખૂંખારે સરખે પણ ખાતાં નથી, તમારા ઘર આંગણે આવેલો માણસ ઘંટડી વગાડે ત્યાં તમે દ્વાર ઉઘાડી આપે છે તેમ આટલે સુધી પહોંચ્યા પછી જે પુરુષાર્થની ઘંટડી વગાડો તે મોક્ષનાં દ્વાર ઉઘડી જાય. કવિવર મેક્ષનાં દરવાજે આવી ઊભા છો પણ અંદર દાખલ થવાને એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ અંગે હજી જે જોઈએ તે પુરુષાર્થ નથી. કેટલાંકને તો એમ પણ બોલતા સાંભળ્યા છે કે શું કરીએ ભાઈ? ધર્મ કરવાની તો ઘણી ઈચ્છા થાય પણ કર્મ ક્યાં વિવર (માર્ગ) આપે છે?ભાઈશું કરીએ? હજી કર્મનું જોર બહુ છે, એમ બોલનારાઓને હું પૂછું છું કે કર્મનું જોર ગમે તેટલું હોય પણ સામે તમારો આત્મા પણ કયાં કમજોર છે? દરેકને આત્મા પણ અનંત શક્તિને ધણું છે. કર્મ ગમે તેટલા બળવાન હોય પણ અંતે તો તે જડ છે. જ્યારે આત્મા ચેતન છે. કર્મ સત્તાને હંફાવવાની તાકાત આત્મામાં પડેલી છે અને તે તાકાત અજમાવવાને અત્યારે તે તમને ખરેખરો અવસર મળે. છે, આમ છતાં મુખમાંથી નબળાં ઉગારે નીકળે છે તે જરાએ શેભારૂપ નથી. ધર્મ કરવાની ઘણી ઈચ્છા થાય પણ કર્મ કયાં વિવર આપે છે આવા ઉદ્ગારે અંદરના પુરુષાર્થને હણી નાખ - નારા છે આર્યદેશ અને ઉત્તમ કુળમાં મનુષ્ય ભવ મળે. દેવગુરુ અને ધર્મની સામગ્રી મલી. સગુરૂને સુગ મળ્યો એ જ એમ ' સૂચવે છે કે કવિવર કરી જ આપેલો છે. એટલે સુધી પહોંચ્યાં પછી હવે કર્મને દોષ દેવે એ તો ઘોર અજ્ઞાન છે. સીત્તેરથી એંસી ફેટને રેડ હોય ને છતાં કોઈ માણસ કહે કે મારે ચાલવું છે 'પણ શું કરું? રસ્તો બહુ સાંકડો છે. ભાઈને પિતાને ચાલવું નથી ને રસ્તાને વાંક કાઢે છે. આ જીવની પણ તેવીજ હાલત છે. મનુષ્યભવાદિની સામગ્રી આ જીવ પાપે તેને અર્થ Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મદમન ૨૧ એ છે કે, કર્મસત્તાએ તેને વિશાળ ધોરી માર્ગ કરી આપ્યો છે. પણ પોતાને પુરુષાર્થ કરે નથી એટલે દોષ કમને આપે છે. અને કેટલાકે તો વળી કાળને પણ દોષ દેતાં હોય છે. શું કરીએ? પડતો કાળ છે. આપણાથી કાંઈ બનતું નથી. આવા વચન ઉચ્ચારીને મનુષ્ય પોતાના પુરુષાર્થનાં વેગને ઢીલો પાડી દેતાં હોય છે. એટલું પણ વિચારતાં નથી કે આવા પડતાં કાળમાં જે આપણને લોકોત્તર એવા જિનશાશનની પ્રાપ્તિ થઈ છે. જિન શાશનની શીતળ છાયાને પામીને આવા પડતા કાળમાં પણ ઘણું સાધી શકાય છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયાદિ પર્યાયમાં રહેલા છે તો બિચારાં કર્મસત્તાની નીચે પૂરેપૂરા દબાયેલાં છે. નરક નિગોદમાં રહેલાં છવો ઉપર પણ કર્મસત્તાએ પોતાને બરબરને પગદંડે જમાવેલ છે. એ બિચારાં જીને કમેં વિવર આપે નથી એમ જરૂર માની શકાય. બાકી તમે એટલે સુધી પહોંચ્યા પછી હવે શાનાં રોદણાં રે છે? તમારે તે કર્મસત્તાની સામે હવે બરાબરની ટકકર ઝીલવાની છે. એટલે સુધી પહોંચેલે જીવ જ કર્મ સત્તા સામે લાલ આંખ કરી શકે. બાકી તો કમ મદારી વાંદરાની જેમ આ જીવને નચાવી રહ્યો છે. તેમાં કયાંયજીવને કારી લાગતી નથી, બાકી અત્યારે તમારા પુણ્ય તમને બરાબરની યારી આપી છે. ત્યાં તમે કુંભકર્ણની નિદ્રામાંથી જાગતા નથી. એટલે સુધી પહોંચેલાં તમે જે સ્વમાં જાગ્રત બનીને મેક્ષમાર્ગમાં ઉગ્રપણે પુરુષાર્થ જગાડે તો એકવાર આ કર્મમદારીનાં દાંત એવા ખાટાં થઈ જાય કે, ફરી તમારું નામ ન લે. કર્મની તાકાત ગમે તેટલી હોય, પણ જીવ જે એકવાર સ્વમાં જાગ્રત બને તે કર્મ સત્તાનાં હાથ એવા હેઠાં પડી જાય કે ફરી ઉચું માથું ન કરી શકે. કઈ પણ બળવાન શત્રુ સામે લડવું હોય તે ગમે તેવા બળવાન સૈનિકને પણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મનોવિજ્ઞાન બીજાનો સાથ જોઈએ, જ્યારે અત્યારે તમને દેવગુરુ અને ધર્મને સાથ મળે છે માટે કર્મસત્તા સામે બરાબરની બાથ ભીડી લે કે જેથી તેને ખડે નીકળી જાય અને આત્મા ઉપરથી સદાકાળ માટે કર્મશત્રુનો ભય ટળી જાય અને આત્મા સદાકાળને માટે નિર્ભય બની જાય. જીવરાશિના વિભાગ જીવરાશિનાં ચાર વિભાગ પડે છે. ભવિ, “અભવિ” દુર્મવિ, “અને જાતિભવ્ય” જેનાં સંસારનું પરિભ્રમણ બહુ લાંબું નથી. એક પુગલ પરાવર્ત જેટલાં કાળમાં પણ જે જીવ મોડમાં મોડે મોક્ષપદને પામે તેને ભવિ કહેવાય. ઘણાં લાંબા ગાળે જેને મેક્ષ થવાનું હોય અથવા એક પુદ્ગલ પરાવર્તન કાળથી જે જીવને સંસાર અધિક હોય તે દુર્ભવિ. જે જીવને સંસાર અનાદિ અનંતમે ભાગે છે, જે જીવો મોક્ષપદને પામવાની ચેગ્યતા ધરાવતા નથી તેવા જી અભવિની કોટિના ગણવા. ચેથા પ્રકારમાં જાતિભવ્ય છે. મોક્ષની યોગ્યતા જે જીમાં હોવા છતાં જે જીવો તથા પ્રકારની સામગ્રીનાં અભાવે કઈ પણ કાળે મોક્ષપદને પામવાના નથી, એટલું જ નહિ, પણ જે જીવો કઈ પણ કાળે અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં પણ આવ્યા નથી આવતા નથી, ને આવવાના નથી તે જીવેની ગણના જાતિભવ્યમાં થાય છે. તમને ઘડીભરને માટે મનમાં શંકા થશે કે એવું શું કારણ કે એ બિચારાં જીવે ઉંચે જ આવતા નથી ? આ રીતની શંકાનાં સમાધાનમાં જ્ઞાની ભગવંતે એ એટલું જ ફરમાવ્યું છે કે ત્યાં બીજું કોઈ કારણ નથી, પણ તે બિચારાં જીવની કઈ ભવિતવ્યતા જ તેવા પ્રકારની છે કે ઉંચે આવતા નથી.દરેક આરસનાં પત્થરમાં પ્રતિમા થવાની ગ્યતા રહેલી છે પણ તથા પ્રકારની કારણસામગ્રીના. Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મમન ૨૩ ચેાગ વિના તેમાંથી પ્રતિમાં બનતી નથી. તેમ મેલ્લે જવાની જે જે જીવામાં ચેાગ્યતા છે તે બધા મેાક્ષને પામી જવાના નથી. દેવગુરુ અને ધર્મ વિગેરે સામગ્રીના ચેાગ મળતાં જે જે જીવે મે ક્ષમાગ માં ઉગ્રપણે પુરુષાર્થ કરે છે તે જીવા જ મેાક્ષપદને પામે છે. માટે જ્ઞાની પુરુષા કહે છે કે હું આત્મન! તને જો ભવના ભય લાગ્યા હાય અને તુ જે મેક્ષપદની પ્રાપ્તિને અંતરથી ઈચ્છતા હેા તા તુ ઈન્દ્રિયાને જીતી લેવા પ્રમળ પુરુષાર્થ કર! સસાર અનંત દુઃખમય છે જંગલમાં સિંહ કાઈથી ભય પામતા નથી. માત્ર એક અગ્નિથી ભય પામે છે. તેમ સમકિતી કે જે સિ’હુ સમાન છે તે ખીજા કોઇથી ન ડરે પણ સ'સારના પરિભ્રમણના ડર તેને અવશ્ય હેાય છે. કારણ કે ચારગતિરૂપ સંસારમાં તેને કાંચ વાસ્તવિક સુખ દેખાતુ’ નથી. તેની એ દૃઢ માન્યતા હાય છે કે એકાંતિક અને આત્યંતિક સુખ માત્ર મેાક્ષમાં જ છે. નરકગતિ કે તિય ચ ગતિમાં તે સુખ જેવુ છે જ નહિં પણ્ દેવગતિ અને મનુષ્ય ગતિમાં પણ દુઃખનાં લવલેશ વગરનું વાસ્તવિક સુખ નથી. જે સુખ છે તે માયાવી સુખ છે. દેવામાં ઈર્ષ્યાઅને અદેખાઇ ઘણી હાય છે. પેાતાનાથી અધિક વૈભવવાળાં દેવાને જોઈને અમુક દેવાને મનમાં ઇર્ષ્યા થયા વિના રહેતી નથી. માનસિક સંકલેશ દેવામાં પણ હાવાથી દેવ નિકાયમાં વાસ્તવિક સુખના અભાવ છે. તિય ચ ગતિમાં પરાધીનતાનાં દુઃખના કોઈ પાર નથી તેમજ વિવેક વિકલતા પણ તિયંચગતિમાં ઘણી અધિક હેાય છે. તિય ચ ગતિમાં માલિકની પરાધીનતાને કારણે તિય ચાને અનેક કષ્ટો સહન કરવાં પડતાં હાય છે. તેમાં આ કાળમાં તા વળી મેાટાં ભાગનાં તિય ચા કતલખાનામાં કપાય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મનોવિજ્ઞાન છે. ઘેટાં બકરાં જેવાં બિચારાં રાંક પ્રાણીઓને રેસીજ નાખવામાં આવે છે–જાણે આ ફાની દુનિયામાં તેને કોઈ રાખણહાર જ નથી. એકલાં પોતાનાં જ ક્ષણિક સુખ સામું જોનારાં મનુષ્ય ગાય, બળદ જેવાં પ્રાણીઓને પણ છેલ્લે નિર્દયરીતમરાવીનંખાવે છે. આ રીતે તિર્યંચ ગતિમાં પણ કોઈ દુઃખની સીમા નથી. મનુષ્ય ગતિમાં પણ આધિ, વ્યાધિ, અને ઉપાધિ વિગેરેનાં તેમજ ઈષ્ટનાં વિગ અને અનિષ્ટનાં સંગ, દારિદ્રય, દૌભગ્ય વિગેરેનાં અનેક દુઃખો મનુષ્યને ભેગવવા પડે છે તેમાં પૃદય હોય તે વળી ડીક અનુકૂળતા મળે છે બાકી પ્રતિકૂળતાને તે કઈ પાર નથી. આ કાળનાં મનુષ્ય તો મેટા ભાગે થપ્પડ મારીને મોઢાં લાલ રાખે છે. બાકી અંતરંગ અશાન્તિને કઈ પાર નથી. ચારગતિરૂપ સંસાર આ રીતે અનંત દુઃખથી ભરેલો છે. સંસારનું આવું સ્વરૂપ સાંભળ્યા પછી જે જીવ અભવિ હોય તેને જ ભવને ભય ન લાગે. બાકી ભવિતા કંપી ઉઠે. અનંત દુઃખમય સંસારનું સ્વરૂપ જાણ્યા પછી ભવિને તો એમ જ થઈ જાય છે કે આ મનુષ્ય ભવને પામીને માત્ર મેક્ષ માટેનો જ પુરુષાર્થ કરવા જે છે. એ સિવાયની બધી મહેનત અંતે માથે પડવાની છે. અને કેઈ માનવી એક કરેડ વર્ષ સુધી પાણી વેલવે રાખે છતાં તેમાંથી ઘી નીકળવાનું નથી. તેમ આ અસાર સંસારને તમે જીંદગી આખી ખેડ્યા કરે પણ તેમાંથી તમને સાચું સુખ મળવાનું નથી, જ્યારે તેટલે જ પુરુષાર્થ જીવ જે મોક્ષ માટે કરે તે કેટી કલ્યાણ થઈ જાય. દિશા બદલે આ જીવે અત્યાર સુધીમાં સેંકડે મહાપુરુષને સાંભળ્યા પણ દુઃખિત હૃદયે જણાવવું પડે કે આ જીવે હજી દિશા પણ બદલી નથી. તપ સંયમ વડે સ્વ–આત્મદમન એ જ મોક્ષપદની Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આત્મદમન પ્રાપ્તિના શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાનીનાં એજ વચના છે કે સ્વ-આત્માને જ ક્રમે.. દુનિયા આખી બીજા બધાંને ક્રમવા મથે છે. પણ આપણે આપણા આત્માને ક્રમવાના છે. આત્માથી ને અને જગતને છે કયાંય મેળસેડે કે સીમાડે કયાંય મેળ બેસે તેવે નથી. પરદમન તે તિય`ચ ગતિમાં પણ છે. ખિલાડી ઉંદરનું દમન કરતી હેાય છે અને તેનુ ભક્ષણ પણ કરી નાખે છે. શ્વાન વળી બિલાડીનું દમન કરે છે જંગલમાં રહેતાં વાઘ, વરુ વિગેરે પ્રાણીઓ પણ અનેકેનું દમન કરતાં હાય છે. તમે પણ દુકાનમાં રાખેલાં નાકરનુ શું દમન નથી કરતાં હાતાં? આ રીતે પરદમન તે ચામેર ચાલુ જ છે. સાચા અ માં એ દમન જ નથી. એ તેા જીવાને રીબાવવાની અને દુઃખી કરવાની વાત છે. દુ:ખી કરવાના ધ્યેયથી કેાઈનું દમન કરવાનુ હાતુ નથી. એમાં તેા ઉલ્ટા જીવા ત્રાસને અનુભવે છે. કાઇને સવળે રસ્તે ચડાવવા કાંઇ પગલાં લેવા પડે તે એ શ્રેષ્ઠ દમન છે. પેાતાના પુત્રપૌત્રાદિ પણ અવળે રસ્તે જતાં હાય તે તેમને સવળે રસ્તે ચડાવવાં જોઇએ અને તે માટે તેમના નિગ્રહુ પણ કરવા પડે તે નિગ્રહ પણ કરવા જોઇએ. તેમની ઉપર અમુક પ્રકારનાં અંકુશ પણ મૂકવા જોઇએ. શિષ્ય અવળે રસ્તે જતા હોય તે ગુરુ ભગવ`તે તેના પણ નિગ્રહ કરવા જોઇએ. એ શ્રેષ્ઠ દમન છે. કારણ કે એની પાછળ સ્વપરનાં કલ્યાણના હેતુ છે. કામ ભોગાદિ એ દુર્ગતિનાં કારણરૂપ છે. તેની મનમાં ઝંખના રાખવી એ પણ દુર્ગતિનાં કારણરૂપ છે. ઘણીવાર મનુષ્યો ભાગવીને તેટલાં કર્યાં નથી બાંધતા જેટલાં ચિંતવીને આંધે છે. તમને થશે કે અમે તેા કામ ભાગમાં જ પડેલા છીએ. અમારે શે ઉદ્ધાર થશે? તે અંગેનું પણ સમાધાન છે. પૂ. હરિભદ્રસૂરિ ચેાગદ્રષ્ટિ સમુચ્ચય નામનાં ગ્રંથમાં ફરમાવે છે કે— Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મનાવિજ્ઞાન भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् । ભાગવત હેાવા છતાં જો તેમાં અનાસક્ત હાય તે તે પરમ પદને પામે છે. તમારે હવેથી ભાગવતાં માપ કાઢવાનું છે. માપ કાઢતાં જ રહેવાનું છે કે આત્મા તેમાં લેપાચેલેા કેટલે છે અને વિરક્ત કેટલેા છે. જો લેપાયેલા હાય તે સમજવુ' સ'સાર હજી ઘણા ખાકી છે અને અંતરથી વિરકત હોય તેા સમજવું મુક્તિ નજીકમાં છે એટલા માટેજજ્ઞાનીએ ઇચ્છાનાં નિરોધને પરમ તપ કહ્યું છે. આત્માને સ્વ દ્રવ્યની, સ્વ ગુણની, પર્યાયની ઓળખ નથી તેમાં જ પર દ્રવ્યની તેને ઝ ંખના થાય છે. સ્વને ઓળખીને જો સ્વમાં સમાઇ જાય તે અંદરની બધી ઝંખનાએ મટી જાય અને અ ંતે ચૈાતમાં જ્યાત મળી જાય અને આત્મા સદાકાળ માટે બંધનમુકત બની અજરામર સ્થાનને પામી જાય. સૌની આ સ્વરૂપે સ્થિતિ થાય એજ એક અંતરની. મહેચ્છા. સ્વ * * * * * * * * * * * * * * * * * બ્રહ્મચ રૂપી પાસે. જો મજબૂત હાય તે શરીરરૂપી ઇમારતને પ, પાવડર રૂપી વ્હાઈટવાશની લાંબી જરૂર રહેતી નથી અને પાયા જ જો કાચા હશે તે એકલા વ્હાઇટ વાશથી ઈમારત ટકવાની નથી. માટે શરીરરૂપી ઇમારતના બ્રહ્મચર્યરૂપી પાચા તરફ વિશેષ ધ્યાન દેવું જોઈએ અને લેાકેા આજે પાયા તરફ ધ્યાન દેતા નથી અને એલા વ્હાઈટ-વાશમાં પડી ગયા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલાં અધ્યયનની ગાથાઓ ઉપરથી આત્મદમન એ વિષય ઉપરનાં વ્યાખ્યાને શરૂ કરેલાં છે. શ્રી તિર્થકર અને ગણધર જેવા મહાન પુરુષોએ આત્મદમન અંગેનાં સ્પષ્ટ વિધાને કર્યા છે કે દરેક મુમુક્ષુઓએ પિતાના આત્માને જ દમ જોઈએ. એક્ષપદની પ્રાપ્તિ માટેને. એજ અમેઘ ઉપાય છે – પિતાના પુત્રપૌત્રાદિ કહ્યામાં ન રહેતા હોય તે તમને મનમાં કેટલું બધું લાગી આવે છે અને બોલી પણ નાખતાં હો છો કે શું કરીએ? આ કાળમાં પેટનાં દિકરાં પણ કહ્યામાં. રહેતા નથી. પણ હું પૂછું છું કે પેટના દિકરા એ તો દૂર વાત. રહી–પહેલાં તમારું મન અને તમારી ઈન્દ્રિયે તમારા કહ્યામાં છે? મન અને ઈન્દ્રિય સાથે પુત્ર પૌત્રાદિ કરતા તે જીવને ઘણો નિકટને સંબંધ છે. દુનિયામાં દરેક વસ્તુની સમતુલા જાળવવી સહેલી છે પણ. મનની સમતુલા જાળવવી કઠીન છે–મન નિરંકુશ ન બને અને ઇન્દ્રિયો બેફામ ન બની જાય એ ખાસ લક્ષમાં રાખવાનું છે.. જ્ઞાનીનાં અંતરમાં તો ભાવઅનુકંપા છે કે જગતના જીવ માત્રનું કલ્યાણ થઈ જાય. સંપત્તિના સ્વામી પણ ધર્મ પામેલા ન હોય તો તેમના પ્રત્યે પણ મહાપુરુષનાં અંતરમાં. ભાવ અનુકંપા હોય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન જેટલાંએ આત્મા ઉપરના અંકુશ ગુમાવ્યો તે બધાને દુઃખનાં ભાગીદાર ખનવું પડયુ છે. ભાવિનાં તિથ કરના આત્મા રાવણ જેવાંની કેવી હાલત થઈ છે ? તેમણે આત્મા ઉપરના કાબુ ગુમાવ્યા તે તેમના આત્મા આજે ચેાથી નરક પૃથ્વીમાં સખડે છે. આવા ભાવિના મહાન આત્માએ પણ પેાતાના આત્મા કાબૂમાં ન રહેતાં દુગ`તિનાં દારૂણ દુ:ખાને પામ્યા છે. ધ હીનની ભાવયા ૨૮ ધ હીન એવા ચક્રવિત પણ જ્ઞાનીની દૃષ્ટિમાં ભાવ અનુક’પાને પાત્ર છે, અને ધર્માંના રસ્તે ચડેલા પુણિયા શ્રાવક જેવા આર્થિક દૃષ્ટિ એ તદ્દન સામાન્ય સ્થિતિના શ્રાવક પણ અત્યંત પ્રશંસાને પાત્ર છે. દ્રવ્યયા કરતા પણ ભાવદયા ઘણી ચડિયાતી છે. અત્યંત દુઃખને અનુભવતા તદ્દન નિરાધાર બની ગયેલા ચીથરે હાલ થઈ ગયેલા મનુષ્યાને જોઈને અથવા દુઃખને અનુભવતા કોઈ પણ જીવને જોતાં મનમાં જે દયા ઉત્પન્ન થાય તે દ્રવ્ય દયા છે. અને શ્રીમંતાઈનાં અને વૈભવનાં શિખર પર બેઠેલાં હાય, પણ પરમાનાં માગ થી વિમુખ અનેલાં હેાય તેવાની મનમાં જે દયા ઉત્પન્ન થાય તે ભાવદયા છે. ટૂંકમાં દુઃખીની દ્રવ્યઢયા અને દોષિતની ભાવયા. અનંતકાળથી સંસારમાં ભટકી રહેલાં અને ચારગતિરૂપ સંસારનાં અનંતાનંત દુઃખાને અનુભવી રહેલાં પેાતાનાં આત્મા અંગેની પણ મનમાં ભાવક્રયા પ્રગટવી જોઈએ. સ્વની પણ દયા છે એ તે આપણે સમજ્યા જ નથી. તેમાં વળી મેટરમાં રાતાપીળા થઈને ફરતાં હાય તેની દયા કાને આવે તેવાઓનાં વૈભવને જોઈ ને તે ઘણાંને મેાઢામાં પાણી આવી જાય છે. પણ Page #66 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૨૯. ભાઈ! મોઢામાં પાણી લાવવા જેવું નથી. લાવવું જ હોય તો. આંખમાં લાવજે. અને મનમાં ચિંતવજે કે આ બિચારા એકલા બહારનાં વૈભવમાં જ રાચી રહ્યા છે. પોતાના આત્માના. વૈભવને તો આ બિચારા ઓળખતા પણ નથી. ખ વૈભવ કેવળજ્ઞાન અને કેવળ દર્શનાદિ અનંતાનંત ગુણ સમુ. દાયને જે વૈભવ તે જ આત્માને વૈભવ છે. જીવને પિતાના. અંદરનાં વૈભવનું ભાન થયું નથી એટલે એકલા બહારનાં વૈભવને ઝંખી રહ્યો છે, પોતાને બંગલે હોય, પોતાની મોટર હોય, બાગ-બગીચા હોય, ઘરમાં રાચરચીલું હોય, હવા માટે ઘરમાં પંખા વસાવેલા હેય, ઠંડક માટે એરકંડીશન વસાવ્યું હોય એટલે ભાઈ માને કે મારા જેવા કેઈ વૈભવશાળી નથી. પણ ભાઈ! આ બધી પુણ્યની લીલા છે. પુણ્ય પરવારશે અને પાપોદય જાગશે તે દિવસે આ બધી લીલા એક પળવારમાં સમેટાઈ જવાની છે, અને સમય આવે ભલભલા. ચકવતિઓનાં પણ પુણ્ય પરવારી જાય છે. ઉદય તેને અસ્ત પુણ્યોદય, શુદય, અસ્પૃદય એ દરેકની પાછળ ઉદય. શબ્દ છે. દુનિયામાં જેને ઉદય તેને અસ્ત છે! માટે પદયનાં કાળમાં પણ જીવે રાચવા જેવું નથી. પાપ સર્ષની ફેણ જેવું છે અથવા સર્પદંશ જેવું છે, તે પુણ્ય ઉંદરની કુંક જેવું છે. સર્પનું ઝેર તરતમાં મારે અને ઉંદરનું ઝેર રીબાવી રીબાવીને મારે. પૃદયમાં જીવ આસક્ત બને એટલે પાપ બંધાય. અને પાપ ઉદયમાં આવતાં પાછીર દુઃખની પરંપરા સર્જાય પાદિયમાં તરત દુઃખ અને પુણ્યદયમાં પાછળથી દુઃખ.પુ. દયમાં પ્રમાદ ન પષતા જીવ જે રત્નત્રયીની આરાધનામાં Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મનોવિજ્ઞાન વિલ્લાસવાળે બની જાય તો કામ કાઢી જાય અને પુણ્યની મીઠાશમાં જ રાચ્યા કરે તો જીવને ઘણું મેટું નુકશાન થઈ જાય. પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વિના રત્નત્રયની આરાધનામાં વિલાસ પ્રગટતો નથી. માટે માર્ગમાં પુણ્યાનુબંધી પુણ્યની જ ઉપાદેયતા છે. ભલભભા દુનિયામાં પુદયને જીરવી શકતા નથી અને ઉન્મત્ત બની જાય છે. તેવા પુદયવાળા હેવા છતાં જ્ઞાનીની દૃષ્ટિમાં દયાને પાત્ર છે. આવું સાંભળ્યા પછી હવેથી કેઈનાં પણ હાટ-હવેલી કે બંગલા જોઈને મોઢામાં પાણી નહિલાવતા તેવા પણ ધર્મથી વિમુખ બનેલાં હોય તે મનમાં કરૂણા લાવજો અને પાણી જ લાવવું હોય તો મોમાં નહિ પણ આંખમાં લાવજે કે આ બિચારાં અત્યારે તે સુખનાં શિખર ઉપર છે, પણ સન્માર્ગથી એટલા બધા દૂર નીકળી ગયેલા છે કે ભવિષ્યમાં ઊભા રહેવા તળેટીમાં યે જગ્યા નહિ મળે અને કયાંના કયાં દુ:ખની ઊંડી ખીણમાં ફેકાઈ જશે ફરી અનંત કાળે સુખ રૂપી શિખરનાં દર્શન નહિ પામે. - જ્ઞાની શું વિચારે ! રાજા મહારાજાઓનાં અને શ્રીમતેના વૈભવને જોઈને અજ્ઞાનીને મેમાં પાણી આવે, જ્યારે જ્ઞાનીને મેંમાં પાણી આવે જ નહિ-જ્ઞાની તે વિચારે કે આ બિચારા વૈભવ અને વિલાસમાં એવા ખૂંચી ગયેલા છે કે ભવિષ્યમાં શું થશે એમ વિચારતાં જ્ઞાનીનાં અંતરમાં કરૂણાનાં સાગર ઉભરાય છે. જ્યારે આ તે જગતના મોટા ભાગનાં જીવની સ્થિતિ પિલા બિલાડા જેવી છે. એકલું દુધ જુએ પણ પાછળની ડાંગ ન જુએ. જગતનાં છે તેવી રીતે કામભેગાદિમાં સુખને જેનારાં છે. પણ તેની પાછળનાં દારૂણ વિપાકને જેનારા નથી જે વિપાકને જોતાં થઈ જાય તે પિતાને આત્મા આજે કાબૂમાં આવી જાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૩૧ આજની દુનિયામાં સ્વચ્છંદ અને સ્વેચ્છાચારે તેા માજા મૂકી છે. આજે છુટથી વવાના તે જાણે મેનિયા ચાલ્યા છે. અમારે સાધુઓમાં પણ આજે સ્થિતિ એવી છે કે શિષ્યને જરાક ખેલતાં આવડ્યું. એટલે ગુરુથી છુટા થઈ જાય. ચામાસા જુદા કરવાની ગુરુ પાસે આસા માગે ! આજ્ઞા માગે ત્યાં સુધી તેા હજી ઘણું સારૂ —આજ્ઞા માગવાનીએ દરકાર ન રાખે તે ગુરુ શું કરે ? આ જમાનાના ઝેરી પવન ચેાડે અમને પણ લાગ્યા તા છે. છતાં શ્રી જિન શાશનની બલિહારી છે. ઘણાં આત્માએ ગુરુકુળ વાસમાં રહીને સ્વ—આત્મા આજે પણ સાધી રહ્યા છે. અન્ય સંપ્રદાયા તરફ દૃષ્ટિપાત કરશે તે લાગશે કે જૈન સાધુએ હજી ઘણી ઉચ્ચ ભૂમિકાએ છે અને છકકાયનાં કુટામાં પડેલાં ગૃહસ્થાની અપેક્ષાએ તે તેએ ઘણાં જ મહાન અને ઘણી જ ઉચ્ચ કક્ષાએ છે. વ્યસનથી વ્રતમાં અ`તરાય સ્વચ્છંદ અને સ્વેચ્છાચાર સામે જ્ઞાનીઓ કહે છે કે સ્વ ઉપર જ વિજય મેળવા દરેક પર આત્માએ કાબૂ રાખ્યા છે. પણ મન અને ઈન્દ્રિયા પર કાબૂ રખાતા નથી. તેથી વ્રત, પચ્ચક્ખાણાદિમાં પણ ઘણી શિથિલતા આવતી જાય છે. ચૌદશ જેવી પવ તિથીના દિવસે એક એકાસણાં જેવુ' વ્રત કરવુ હાય તે પણ જીવ અંદરથી વિચારે ચડે છે. તેમાં મુખ્ય વિચાર તે એ આવે કે એકાસણું તેા કરી નાખું, પણ મારે સવારનાં ઉઠતાવે’ત ચા જોઈએ તેના વિના કેમ ચાલશે ? ચા વિના તે મારૂ' મગજ ઠેકાણે નહિ આવે. મન અને ઈન્દ્રિયેટની ગુલામીએ તે જીવાને આરાધનાનાં માગ થી કયાંના કયાં દૂર ધકેલી મૂકયા છે, અનંત શક્તિના ધણી આત્મા એ ઘડી ચા કે બીડી વિના રહી શક્તા નથી. કેટલી પરાધીનતા છે. તેવા વ્યસનાના ત્યાગ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩ર મનોવિજ્ઞાન કરવાથી જ વ્રત, પક્ખાણાદિ કરવામાં વિલાસ પ્રગટે છે. જીવનમાં વ્યસન એ ભયંકર ગુલામી છે. તેના લીધે બીજાં મેટા ખર્ચા પણ ઘણાં ઊભા થાય છે. માટે જીવનમાં સ્વાધીનતા કેળવીને સ્વેચ્છાથી સહન કરતાં શીખે. પરાધી નપણે તે જીવે અત્યાર સુધીમાં અનંતકાળથી ઘણું વેઠેલું છે. હવે તો જેટલું વેઠાય તેટલું શાન્તિથી સ્વાધીનપણે વેઠી લે. સ્વવશતાની સાચી ગુણવત્તા આચારાંગસૂત્રની ટીકામાં પૂ. શિલાકાચાર્ય ફરમાવે છે કે सह कलेवर ! दुःखमचिन्तयन् स्ववशता हि पुनस्तव दुर्लभा । बहुतरं च सहिष्यसि जीव हे परवशे न च तत्र गुणोऽस्ति ते ॥ હે આત્મન્ ! મનમાં કઈ પણ પ્રકારનું આર્તધ્યાન કર્યા વગર પ્રશન ચિર સહન કર ! સુખ દુઃખાદિ અંગેના કેઈપણ પ્રકારનાં મનમાં વિચારે લાવ્યા વગર સમતા ભાવે સહન કર અરર ! મારી પર એક પછી એક ઉપરાઉપરી દુઃખ આવ્યા કરે છે. હવે હું શું કરું? કયાં જાઉં? મારું શું થશે. આજે મારી પડખે કેઈ નથી ઉપર આભને નીચે ધરતી છે. અરર ! આ શું થવા બેઠું છે? આ બધા દુઃખોમાંથી મારે કયારે છુટકારો થશે. દુઃખના પ્રસંગે આવા બધાં નબળાં વિચારે મનમાં લાવવા એ પણ એક પ્રકારનું આર્તધ્યાન છે. આકંદન, રૂદન, શોક નિઃસાસા નાંખવા માથાના વાળ ખેંચવા એ બધા આત ધ્યાનનાં લક્ષણે છે– ' Page #70 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૩૩ માટે કહે છે કે આવા કાઈ પણ પ્રકારનાં નમળાં વિચારા મનમાં લાવ્યા વગર ઉદયકાળને સમતા ભાવે ભાગવી લે. કારણ કે હું આત્મન્ ! તને મધુ સુલભ છે પણ સ્વાધીનતા અતિ દુલભ છે. હે આત્મન્ ! તે પરાધીનપણે ઘણાં કષ્ટ સહન કર્યાં છે. છતાં તને તેથી લેશ પણ ગુણ થયા નથી. બળદ, ગાય, ભેંસ, ઘેટાં, બકાં, પશુ પ’ખી વિગેરે પ્રાણીએ પરાધીનપણે ક્ષુધા, તૃષા, વધ અંધન વિગેરેનાં અનેક કષ્ટો સહન કરતાં નજરે જોવામાં આવે છે. છતાં તે જીવા સકામ નિર્જરાનાં ફળને પામી શકતા નથી. કારણ તેમાં પરાધીનપણે સહન કરવાનુ છે. જ્યારે મુનિ ભગવ'તા લેાચ વિહારાદિનાં કષ્ટો સ્વાધીનપણે સ્વેચ્છાથી સહન કરતાં હાવાથી તેઓ ડગલેને પગલે સકામ નિજ રા સાધે છે—જીવે પરાધીનતામાં રહીને જેટલું સહન કર્યું છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી જ્યારે સ્વાધીન પણે સમતા ભાવે સહન કરવાના અપૂર્વ અવસર તે ક્યારેક જ મલે છે. એટલા માટે તે મુનિ ભગવ ંતા ગમે તેવા ઉપસર્ગાદિનાં પ્રસંગે પણ પીછે હઠ કરતા નથી તે સમજતા હોય છે કે સ્વાધીન પણે સહન કરવું એમાંજ ખરી નિજ રા છે— ધન્ય અવસર રણ સગ્રામમાં પરાક્રમી ગજરાજ જેમ મેખરે હાય છે તેમ પરિસ અને ઉપસગ ના પ્રસ`ગે મુનિ ભગવંતા પણ મેાખરે ઊભા હાય છે. શત્રુ પક્ષ તરફથી ગમે તેવી ખાણવર્ષા થાય છતાં શૂરવીર્ ગજરાજ પીછે હઠ કરે નહિ–તેમ જીવલેણ ઉપસના પ્રસ ંગે પણ મુનિ ભગવંતા પીછેહઠ કરતા નથી. એ તા ઉપસર્ગ કરનારને પણ મિત્ર સમાન લેખે.. ઉપરાઉપરી Page #71 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન ઉપસર્વાં આવતાં હાય અને અંદરમાં સમતારસ વૃદ્ધિને પામતા હાય, મુનિએ માટે એથી બીજો કોઈ ધન્ય અવસર નથી. તેમ અશાતાના ઉદ્દય કાળમાં પણ મહાપુરુષા ઘણી નિર્જરા સામે છે. અશાતાના ઉચે તનમાં મહાભય કર વ્યાધિ લાગુ પડયે હાય ને તેવીજ મનમાં અપૂર્વ સમાધિ અનુભવાતી હાય પછી શું બાકી રહે! દૃષ્ટાંત ૩૪ આ પ્રસંગમાં સનતકુમાર મહામુનિ પ્રખળ દૃષ્ટાંતરૂપ છે ક્રિક્ષા અંગીકાર કર્યા પછી સાતસો વર્ષ પર્યંત તેમનાં શરીરમાં મહાભયંકર વ્યાધિઓ રહી, પણ મનની સમાધિ કયારે પણ છુટી નથી. ખસ આજ ખરી અંતરાત્મદશા છે. પરીક્ષા લેવા માટે આવેલા દેવે પણ છક્ક થઈ ગયા. દેવા ધન્નવંતરીનું રૂપ લઈને આવેલાં હતા. સનત્કુમાર મહિષ ને કહે છે કે આપના શરીરની ચિકિત્સા કરવા આવ્યા છીએ. મહષિ કહે છે કેાઇ એવી દવા આપે! કે ભવ વ્યાધિ મટી જાય. દેવા કહે છે એ વ્યાધિથી તે અમે પણ ઘેરાયેલા છીએ. મહિષ એ તરત કહ્યું તેા પછી તમે પેાતે રાગી અને ખીજાનાં રોગ મટાડવા નીકળી પડયા છે. ! શરીરનાં રોગ મટાડવાની દવા તે મારા શરીરનાં મળમૂત્રમાં ભરી પડી છે. થાડાક પ્રત્યેાગ પણ કરી ખતાન્યેા. દેવા તા આભા બની ગયા. અ ંતે મૂળ સ્વરૂપમાં પ્રગટ થયાં અને મહાપુરુષનાં પગમાં પડી ગયા. મહાપુરુષની નિઃસ્પૃહતા તેમનાં હૃદયમાં વસી ગઈ. ઇન્દ્રે પ્રશંસા કરી તે કરતાં પણ મહાત્મા તેમને સવાયા લાગ્યા. માનવી દરેક વસ્તુમાં નિઃસ્પૃહતા દાખવી શકે છે, પણ શરીરમાં નિઃસ્પૃહ રહેવું એ ઘણીજ અઘરી વાત છે. —દેહાધ્યાસ છુટે ત્યારે આટલી નિઃસ્પૃહતા આવે છે. દેહાધ્યાસ છુટે તે આત્મા ક`ના કર્યાં મટીને જ્ઞાતા ને દૃષ્ટા બની જાય. Page #72 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૩૫ સાત વર્ષ સુધી શરીરમાં રોગ રહ્યા. સનતકુમાર મુનિએ સ્વાધીનપણે ઘણું સહન કર્યું. બસ આ રીતની સ્વાધીનતા જ જીવને અતિ દુર્લભ છે. આ એક લેકમાં કેટલાય શાનું દોહન આવી જાય છે. માનવી આ એક શ્લેક પર ઉંડાણથી ચિંતવના કરે તો જીવનમાં તેજના પુંજ રેલાઈ જાય અને તિમિર વિખરાઈ જાય. સંક્ષેપમાં સાર વ્યાસ મહર્ષિએ અઢાર પુરાણ લખ્યાં, જેમાં લાખાને કરેડ પ્રમાણુ ક્ષેક રચાયેલાં છે, શિષ્ય કહે છે. પ્રભુ આ ત. આપે લાંબુ લાંબુ લપસીંદર કર્યું. આટલા બ્લેકે વાંચવામાં જ જીદગી લગભગ પૂરી થઈ જાય, પછી આચરવું કયારે ? માટે કૃપા કરીને દશ વીસ કલાકમાં જ અઢારે પુરાણનો સાર અમને સમજાવી દે –વ્યાસજી કહે છે કે આટલાં દશ વીશ લેકમાં શા માટે સમજાવવું પડે ? તમારે અઢાર પુરાણને સાર જીવનમાં આચર જ હોય તો માત્ર અર્ધા શ્લોકમાં સમજાવી દઉં! શિષ્ય કહે છે, તે તો પ્રભુ આપની અસીમ કૃપા ! હવે અઢાર પુરાણને સાર માત્ર અરધા કલેકમાં સમજાવતા વ્યાસજી કહે છે. अष्टादशपुराणेषु व्यासस्य वचन द्वयम् । परोपकारः पुन्याय पापाय परपीडनम् ॥ અઢાર પુરાણનાં સારરૂપે વ્યાસજીનાં બે વચને છે. પરોપકાર જેવું દુનિયામાં કઈ મહાન પુણ્ય નથી અને પરપીડન જેવું કંઈ પાપ નથી. અનાદિથી જીવ પરપીડનમાં પડે છે. તેમાં દારૂણ દુઃખ ભગવતે આવ્યો છે. પિતાને સુખી થવું છે, ‘પણ બીજાને પીડા આપવી છે. કયાંથી સુખ મળવાનું છે? Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મનોવિજ્ઞાન પદયથી સુખી થવાય છે અને પુણ્ય ઉપાર્જન કરવા પરોપકારાદિનાં કાર્યો કરવા જોઈએ. છેવટે બીજા કોઈને પીડા તે ન જ પહોંચાડવી જોઈએ. - શ્રી ભદ્રબાહુ સ્વામી સ્પષ્ટતયા આચારાંગ સૂત્રની નિર્યુકિતમાં ફરમાવે છે કે : ___ “सायं गवेसमाणा परस्स दुकख उदीरंति । પિતાના માટે શાતાની ગવેષણ કરનારાં અનેકેને અશાતા. ઉત્પન્ન કરતા હોય છે. તેમાં પછી છએ છ કકાયના જીવોનું ઘાણ વાળી નાખે છે. જરાક પોતાનાથી ગરમી સહન ન થાય એટલે તરત પંખા ચાલુ કરે–અથવા નળની નીચે હાવા બેસી જાય. તેમાં એમ ન વિચારે કે આ મારા નજીવા શાતાના સુખ માટે કેટલાય વાયુકાય અને અષ્કાયના જીવોની વિરાધના. થઈ જાય છે. શરીરને પુષ્ટ બનાવવા કેટલાંક ઇંડા જેવી અભક્ષ વસ્તુઓનું પણ ભક્ષણ કરતાં થઈ જાય છે, પણ તેમાં એમ ન વિચારે કે મારા શરીરનાં ક્ષણિક સુખ માટે હું આ શા માટે અનેક જીવને ત્રાસ પમાડી રહ્યો છું ? બીજાને અશાતા. પમાડનારા કઈ ભવે શાતા નહિ પામે. અરણ્ય રુદન परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । પૂ. હરિભદ્રસૂરિ ચગદષ્ટિસમુચય ગ્રંથમાં ફરમાવે | સૂફમ એવી પણ પરપીડાને પ્રયત્નપૂર્વ પરિત્યાગ કરવું જોઈએ. આવી વાતે આજે ઉચ્ચારવી કેના સમક્ષ ? આજે તે ભારત જેવા દેશમાં ચોમેર એકલી સંહારલીલા ચાલી Page #74 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૩૭ રહી છે. બિચારા નિરાધાર અને મુંગા પ્રાણીઓનુ આજે કાઇ ધણી નથી. અમે આવી વાતે પાટ ઉપર ઉચ્ચારીએ એ અમારૂ એક પ્રકારનુ ં અરણ્યરૂદન છે. મોંગલમય વાણી ઉચ્ચારવામાં આવે છે, પણ ઝીલનારાં નથી. જો કે સભળાવનારને એકાંતે લાભ છે. પણ ઝીલનારાં હાય તા ઘણા મેાટાં લાભનું કારણ થાય. નિર્દોંષ પશુઓનાં સંહારની વાત સાંભળીએ ત્યારે અ ંદરથી હૃદય કંપી ઉઠે છે. અને સરકાર પણ પરદેશમાંથી હુંડિયામણ મેળવવા એ સ’હારલીલાને ઉત્તેજન આપે જ જાય છે, ખરેખર ! જ્યાં રક્ષક ભક્ષક અને ત્યાં એ બિચારાં નિર્દોષ મુંગા પશુઓ કેની સમક્ષ ફરિયાદ નોંધાવે ? સંહાર અટકાવવા દરેક મનુપ્યાએ યથાશકિત પેાતાનાથી બનતા ભાગ આપવા જાઈએ. જ્ઞાનીઓ તેા ફરમાવે છે કે પ્રાણને ભાગે પણ અન્ય જીવાની રક્ષા કરવી જોઈએ. સંસારમાં સુખ ઉતારવું છે પણ આ સંહાર ચાલુ છે ત્યાં સુધી સુખ કયાંથી ઉતરી આવવાનુ છે? રાજીદા હજારાની સ ખ્યામાં પશુએ કપાય છે તેના નિઃસાસા આ દેશને નહિ લાગતા હૈાય ? સુખનું સ્વ` નીચે ઉતારવુંહાય તે દરેકને શાન્તિથી જીવવા તેા છે ! આપણે કોઈ ને પ્રાણ આપી શકતા નથી તેા કોઈનાં પ્રાણ લેવાના આપણને શે। અધિકાર છે ? આપણા તરફથી સૌ જીવાને અભયદાન મળવુ જોઈએ. અન્ય જીવા પ્રતિની સુક્ષ્મ એવી પણ પરપીડાના ત્યાગ કરવા. આટલામાંતા પૂ. હરિભદ્રસૂરિએ ઘણું કહી નાખ્યુ છે. Àારી નસ પૂ. વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં કહે છે કે, “પ્રાણ જાયે એહવી વાક કેને ન કહીયે રે’ આવો આવો જોાદાના કત અમ ઘર આવો રે” Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મને વિજ્ઞાન સામા માણસનાં દિલને આઘાત લાગે તેવા કટુ વચને પણ કેઈને નહિ કહેવા જોઈએ. ત્યાં કોઈને હણવાની તો વાત જ કયાં રહી. સામા માણસની લાગણી દુભાય તેવા વચન કહેવા એ પણ એક પ્રકારની વાચિક હિંસા છે અને કોઈનું મનથી પણ ખરાબ ચિંતવવું એ માનસિક હિંસા છે. આ સમજણ એ જ જૈન દર્શનની ધેરી નસ છે–સામાના દેને. પણ ખ્યાલ એવી રીતે સુમધુર ભાષામાં આપવો જોઈએ કે તે જીવ હળકમી હોય તો સુધરી જાય. છેવટે અધર્મ તે ન જ પામે. કેઈને કાંઈ કહેવું હોય તો કહેવાની પણ રીત હોય છે. જ્ઞાનની સર્વારાધકતા વ્યાસજીએ અને હરિભદ્રસૂરિએ અર્ધા અર્ધા કલાકમાં તે ઘણું કહી નાખ્યું છે. વિશ્વમાં જ્ઞાન અને જ્ઞાનીની બલિહારી છે. મોક્ષમાર્ગમાં પણ જ્ઞાન એ સર્વારાધક છે, તો કિયા એ દેશારાધક છે. ક્રિયાની અમુક કાળ મર્યાદા છે. જેમ સામાયિકને કાળ બે ઘડીને છે, તેમ પૌષધને પણ અમુક કાળ છે. ચાર પ્રહરનો. અથવા આઠ પ્રહરને પણ અમુક કાળતો નકકી જ છે. તેટલોકાળ પૂરો થાય કે તરત સામાયિક કે પૌષધ પારવાનું દિલ થઈ જાય એટલા માટે કિયા દેશારાધક છે. જ્યારે જ્ઞાનનેતેવી કાળમર્યાદા નથી. જીવ પોતાના જ્ઞાન સ્વભાવમાં નિરંતર રમણતા કરી શકે છે પછી વન વગડામાં કે કોઈ પર્વતની ગિરિકંદરામાં બેઠેલે હોય? જ્યાં બેઠો હોય ત્યાં જ્ઞાન સ્વભાવમાં રમણતા કરી શકે છે. જેમ દ્રવ્ય સામાયિકમાં પ્રતિજ્ઞાથી બદ્ધ થયા પણ ભાવ સામાયિકમાં આત્માને રાખવું હોય તે સદા કાળ માટે રાખી શકાય છે. સામાયિકને અમુક કાળ ખરે, પણ સમતા ભાવમાં આત્મને રાખે હેાય તો તેને કેઈ કાળ નથી. જો કે જીવનમાં અધ્યવસાયતો બદલાયા જ કરે છે, પણ અભ્યાસના બળે જીવને Page #76 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૩૯ સમતા ભાવમાં સ્થિત બનાવી શકાય છે. અને સામાયિક પણ સમતા ભાવની પ્રાપ્તિ માટે જ છે. નિશ્ચયથી તે આત્મા એ જ સામાયિક છે. ભાવ સામાયિકની પ્રાપ્તિ માટે દ્રવ્યસામાયિક છે. ભાવ સામાયિકનાં લક્ષે દ્રવ્ય સામાયિક થાય તો જ જીવનમાં સમતા આવે. બે ઘડીને કાળ પૂરો થાય એટલે સામાયિક પાળી લેવાય છે. પણ સમતા ભાવનાં સંસ્કાર રહી જવા જોઈએ. ફરી પાછા મૂળ સ્વરૂપમાં સામાયિક કરીને ઘેર આવે હજી બે પાંચ મીનીટ ન થઈ હોય ત્યાં સાસુ વહુ વચ્ચે ઘણીવાર કછો થઈ જાય છે. ત્યાં કહેવું પડે કે સામાયિક કરી આવ્યા પણ સમતા ત્યાં ઉપાશ્રયમાં જ મૂકતા આવ્યા. આ કથન એક સાસુ વહુ માટે નહિ પણ દરેક માટે સમજવાનું છે. વર્ષોથી ધર્મ કરતા હોઈએ અને જીવનમાં સમતા ન આવે એ એમ સૂચવે છે કે ધર્મ ધર્મની રીતે થતો નથી. ઉપાશ્રયમાં સામાયિક પાળીને કટાસણા અને ચરવળાને ઘણાં ખીંટીએ ટીંગાડે છે. ભેગેભેગી સમતાને પણ ખીંટીએ ટીંગાડી દેતાં લાગે છે. સામાયિક પાળીને જેવા ઘેર ગયા હોય ને વહુમાંથી કેને કરમાંથી કેકે શેડીક ભૂલ કરી હોય ત્યાં તેની ઉપર વીજળીની જેમ તૂટી પડે. તરત જ મૂળ સ્વરૂપમાં આવી જાય. એ જ એમ સૂચવે છે કે ઉપાશ્રયમાંથી સામાયિક કરીને ઘેર આવનારાં સમતાને ત્યાંજ મૂકતા આવે છે. નહિતો તો કોકે ભૂલ કરી હોય તે શું તેને કાંઈ કહેવું હેય તે શાન્તિથી ન કહી શકાય. સમતામાં રહેવા માટે સામાયિક કરવાની છે. સામાયિક તે માટે અભ્યાસ છે–ત્રસ હોય કે સ્થાવર હાય, શત્રુ હોય કે મિત્ર હાય સર્વ જીવો પ્રતિને જે સરખો સમભાવ તેને કેવળી ભગવંતનાં શાશનમાં સામાયિક કહેવામાં આવે છે. કોઈ પણ Page #77 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન આત્મા પ્રતિ મનમાં રોષ ન રહે અને સર્વે પ્રતિ મનમાં સમભાવ આવી જાય તે જ સામયિક છે. સમતાની આત્મામાં આવક થાય એ જ સામાયિકને સ્પષ્ટ અર્થ છે. ઘરમાં દિકરી હોય કે વહુ હોય, ભણેલે દિકરે હોય કે અભણ હોય, કમાવનારે દિકરે હોય કે ઘરમાં બેસીને ખાનારો હોય બધાં ઉપર સમદષ્ટિ તે જ સામાયિક છે. કષાયોને નિરોધ એ પણ અપૂર્વ સિદ્ધિ વિવેક કરે પણ મનમાં એક પ્રતિ રાગ ન જોઈએ. અને બીજા પ્રતિ દ્વેષ ન જોઈએ. કદાચ રાગદ્વેષ રહેતા હોય તે તેમાં તીવ્રતા ન રહેવી જોઈએ. જેમ જેમ સાધનાના માર્ગમાં આગળ ધપતા જઈએ તેમ તેમ અંદરના અત્યંતર શત્રુ નબળા પડવા જોઈએ. આ કાળે વીતરાગ ચારિત્ર નથી. સરાગ ચારિત્ર છે. પણઅંદરનાશત્રુઓને નબળાપાડી શકાય છે. સરાગ ચરિત્રમાં સવથા કષાય રહિતપણું નથી હોતું પણ ઉદયમાં આવતા કષાયને નિરોધ જરૂર કરી શકાય છે અને એ પણ કાંઈ જેવી તેવી સિદ્ધિ નથી. મહાન સિદ્ધિ છે. સાધ્યના લક્ષે આ કાળમાં પણ ધર્મ ક્રિયાઓ થાય તે અંદરના શત્રુઓ નબળા તે જરૂર પડે! જેમ અંદરના રાગદ્વેષાદિનું બળ તૂટે તેમ આત્માનું બળ વધે છે. સ્વભાવદશાનું પરિણામ જ્ઞાનની સર્વારાધકતા એટલા માટે છે કે આત્મા ધારે તે પિતાના જ્ઞાન સ્વભાવમાં સદા રમણતા કરી શકે છે–આત્માને તમારે રમાડે જ છે તે જ્ઞાન સ્વભાવમાં રમાડો ! પરભાવમાં શા માટે જમાડે છે? ઉત્તરોત્તર આત્મામાં શુભ અધ્યવસાય લાવવા તેને જ સ્વભાવની રમણતા કહેવામાં આવે છે. અધ્યવસાય તે બદલાયા કરે પણ શુભની ધારા ન તૂટવી જોઈએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૧ તેજ અને તિમિર - સાધકદશામાં વચમાં ક્યારેક અશુભ ભાવે આવી જાય તો તેને જાગૃતિપૂર્વક હટાવી દેવા જોઈએ. મૃત્યુ પામેલાં કૅઈ “પણ પ્રાણીને જેમ ઘરમાં રાખતા નથી તેમ અશુભ - ભાવોને પણ મનમાં નહિ રાખવા જોઈએ–શુભની સંતતિ (પરંપરા) જળવાઈ રહેવી જોઈએ. વિમાનમાં કે મેટરમાં બેસીને મુસાફરીએ નીકળેલ મનુષ્ય પણ પોતાના જ્ઞાન સ્વભાવમાં અંદરની સંપૂર્ણ જાગૃતિ હોય તો પરિણમન કરી શકે છે. કારણ કે જ્ઞાન અને આત્મા બન્ને જુદા નથી. અભિન્ન છે. જ્ઞાન એ જ જીવનો સ્વભાવ છે. - રાગમાં જીવ પરિણમે એ જીવનો સ્વભાવ નથી વિભાવ છે. પણ જીવ મોટેભાગે વિભાવમાં જ પરિણમતો હોવાથી જાણે વિભાવને “ જ પોતાને સ્વભાવ માની લીધું છે. સદ્ગુરુનાં સમાગમે જીવને પોતાનો સ્વભાવ સમજાય છે જ્ઞાન સ્વભાવમાં પરિણમનની આ પરંપરા એજ જ્ઞાનની સર્વારાધકતા છે. સુવર્ણમાંથી જેટલી વસ્તુઓ બને તે બધી સુવર્ણમય જ હેય પછી ભલે કુંડળ બને કંકણ બને, કે કડાં બને તેમ જ્ઞાનીનાં અંદરના ભાવ પણ જ્ઞાનમય જ હોય. ભલે અંદરના ભાવ બદલાયા કરે પણ જ્ઞાની બનતા સુધી શુભમાંથી અશુભમાં ન જાય. પોતાના અપરાધીનું પણ એ મનથી ખરાબ ન ચિંતવે. લેહમાંથી જેટલી વસ્તુઓ બને તે બધી જેમ લેહમય હોય તેમ અજ્ઞાનીનાં અંદરના ભાવે અજ્ઞાનમય હેય. જરા પિતાની ઉપર દુઃખ પડે કે દોષ બીજાને આપે. નિમિત્ત ઉપર જ ઓઢાડે, અરે! ફલાણાએ મારૂં નિકંદન કાઢી નાંખ્યું; ફલાણે તે મારી પાછળ જ પડ્યો છે. એનાથી તો હું હેરાન હેરાન થઈ ગયો. આ સ્વરૂપે પરિણમન ચાલ્યા કરે તેમાં શુભભાવો કયાંથી પ્રગટે? એ તો પ્રગટે આખી અંદરની દષ્ટિ પટાય ત્યારે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મનોવિજ્ઞાન દુ:ખના પ્રસંગે પણ જ્ઞાની બીજા કોઈને દેષ ન આપતાં પિતાના કર્મોદયને વિચાર કરે છે અને છેલ્લે તે કર્મને પણ. દોષ ન આપતાં પોતાના આત્માને દોષ આપે છે, અને વિચારે છે કે કર્મ બિચારા શું કરે?તેને બાંધનારો તે હું પોતે છું. માટે મારે આત્મા જ દોષિત છે. લક્ષ્મી ચાલી જાય તે પણ જ્ઞાનીને આર્તધ્યાન ન થાય. એ સમયે પણ જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય હેય. લક્ષ્મી ચાલી. જાય તેમાં નવાઈ શી છે, લક્ષ્મી સ્વભાવે ચપળા છે આને જ જ્ઞાનમય પરિણમન કહેવાય. ઈષ્ટનો વિગ થાય ત્યારે પણ જ્ઞાની. શાક ન ધરે અને વિચારે કે જેનો સંગ તેનો વિયોગ છે જ. શેક શા માટે કરવું પડે. સંગ અને વિયેગ એતો અનાદિની, ઘટમાળ છે. પદાર્થ માત્રની અનિત્યતા વિચારે. સંસારની અશરણમયતા વિચારે એટલે જ્ઞાનીને શેક ન થાય. અજ્ઞાની જ્યાં માથા પછાડે ત્યાં જ્ઞાની હાથ પણ ન પછાડે વસ્તુગતે જ્યાં વસ્તુને જાણી લીધી હોય ત્યાં જ્ઞાનીને હર્ષ પણ શેને હાય. અને શેક પણ શેનો હોય. માટે તમે પણ અંતરમાં જાગૃતિ એવી કેળો કે શુભની પરંપરા તૂટી ન જાય અને અખંડપણે જળવાઈ રહે અને પરંપરાએ શુભ ભાવોની પ્રકૃષ્ટતા થતાં. આત્મામાં શુદ્ધતા પ્રગટી જાય. શુભ જ પરંપરાએ શુદ્ધિનું કારણ બને છે. બસ સાધનાની આ જ ખરી પગદંડી છે. બીજી લાઈને જે ચડી ગયા તો ફરી પાછા ઘેરી માર્ગ પર આવતાં જુગનાં જુગ વિતિ જશે છતાં માર્ગ હાથમાં આવશે નહિ. જ્ઞાનીની બલિહારી જ્ઞાની કહેવાતા પણ ક્યારેક માર્ગ ચૂકી જાય છે છતાં, સમ્યગજ્ઞાની ફરી પાછાં માર્ગ ઉપર આવી જાય છે. એકવાર સમ્યકત્વના પરિણામને પામેલે જ્ઞાની પુરુષ કદાચ માર્ગથી દૂર : Page #80 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૪૩ પણ ફે કાઈ ગયા હાય છતાં છેવટે અધ પુદ્દગલપરાવત જેટલા કાળમાં જ્ઞાની પુરુષ ફરી પાછે મૂળ માગ ઉપર આવીને ઊભેરહે છે. દારાથી પરોવાયેલી સાય ખાવાતી નથી અને કદાચખાવાઇ પણ જાય તે પણ પાછી જડી જાય છે. જ્ઞાની પુરુષને પણ દારાવાળી સાયની ઉપમા છે. જ્ઞાની માગ ઉપર હેાય છે. કદાચ ચારેક કાઇ તથા પ્રકારનાં કમનાં ઉદયે માગથી ભ્રષ્ટ પણ થઈ જાય તે. પણ હમણાં જ ઉપર વર્ણવી ગયા તેટલા કાળમાં તે જ્ઞાની જરૂર માર્ગ ઉપર આવી જાય છે અને તેને કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિના અંધ પડતા નથી. તેટલા કાળ પણ વધારેમાં વધારે છે. વી'ધેલા મેાતીને ફરી વીંધવું ન પડે. કદાચ તેમાં કચર. પણ ભરાઈ જાય છતાં વીંધાવવું ન પડે. તેમ જ્ઞાની માથી ચલિત પણ થઈ જાય છતાં તેનામાં એવી ઉચી પાત્રતા હાય છે કે અંતે અમુક કાળમાં તે તે મેાક્ષ પદને પામી જાય છે. અન્ય બૌદ્ધ દનવાળા પણ જ્ઞાન સહિતની ક્રિયાને સુવર્ણ ઘટ સમાન કહે છે. સુવર્ણઘટ કદાચ ભાંગી પણ જાય. તે પણ તેના સુવણ ભાવને ન છેડે તેમ જ્ઞાની પડવાઈ પણ . થઈ જાય છતાં તેનાં અંદરનાં અધ્યવસાય એટલા બધાં તીવ્ર. સકલેશવાળા થતા નથી કે જેથી અંતઃકોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિના અંધ તેને પડે! જ્ઞાની સમ્યકજ્ઞાન સહિતની ક્રિયાથી પડી પણ જાય તેા પણ તેને કર્મીની અધિક સ્થિતિને અંધ પડતા નથી સુવણ ઘટ ભાંગે તે પણ્ સાના તરીકેની તે તેની કિ ંમત ઉપજે જ, જ્યારે માટીને ઘટ ભાંગી જાય તે તેની શું કિ ંમત આવે તેમ અજ્ઞાની માગ થી ચ્યુત થઈ જાય. તે તેની કશી કિંમત અકાવવાની નથી તે તે ક્રિયા કરીને પણ અન’તકાળ રખડવાના છે અવિગમે તેટલી ક્રિયા કરે છતાં રખડે જ છે ને ? જ્યારે જ્ઞાનદશાનુ` ખરૂં' મૂલ્યાંકન એ જ છે. કે મેાડા કે વહેલા જ્ઞાની શિવસુખને સાધે જ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ * ૪૪ મને વિજ્ઞાન દટાત નંદિષેણ મહર્ષિના દ્રષ્ટાંતથી આ આખી ઘટના ખૂબ સારી રીતે સમજી શકાશે. અઘરામાં અઘરા વિષયને પણ દ્રષ્ટાંતથી ઘણું સહેલાઈથી સમજી શકાય છે. નંદિષેણ પૂર્વાવસ્થામાં રાજગૃહી નગરમાં શ્રેણિક મહા- રાજાના પુત્ર હતા. પાંચસો મહારાણીઓ સાથે તેમને પરણાવવામાં આવ્યા હતા. પ્રબળ પુણ્યનો ઉદયકાળ વર્તતો હતો. પૌગલિક સુખ ભોગવવા અંગેના બધા અંગો તેમને સાનુકૂળ હતા. એલી ઝંખના કરે સંસારિક બધી સાનુકુળતાઓ મળતી નથી. સાનુકુળતાઓ મળી આવવી તેમાં પુર્યોદય પ્રબળ કારણરૂપ છે. નંદિષેણ તીવ્ર પુણ્યદયવાળા હતા. એકવાર રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં વીર ભગવાનને સમવસરેલાં જાણીને નંદિષણકુમાર વંદન કરવા બહાર ઉદ્યા. નમાં જાય છે. ભગવાનની દિવ્ય વાણી સાંભળતા નંદિષેણ પ્રતિબેધને પામે છે અને પિતાના મનની અમુક શંકાઓનું સમાધાન થઈ જતાં તરત જ ભગવાનની સમીપે દીક્ષા અંગીકાર કરવાની પિતાની ભાવના વ્યક્ત કરે છે. હજી તો ભગવાનને સમાગમ થયે ત્યાં તે એક ક્ષણવારમાં આખા સંસાર ઉપરનો મેહ ઉતરી ગયો. ભગવાનની વ ણીએ નંદિષેણના આત્મા ઉપર કઈ એ. તો જાદુ કર્યો કે પાંચસો અપ્સરા જેવી સ્ત્રીઓ ઉપરની પણ મમતા એક પળવારમાં ઉતરી ગઈ અને દીક્ષા લેવાને તૈયાર - થઈ ગયા. તમે આટઆટલા વ્યાખ્યાનો સાંભળે છે, પણ તમારાથી એકાદ ઉપરની એ મમતા મૂકાતી નથી. કદાચ એક ધડાકે વસ્તુ ન મૂકી શકાય પણ તેના ઉપરની મમતા છેડી શકાય છે. મમતા છુટે અને સમત્વ આવે એટલે છેલે સમાધિ સુલભ બની જાય. Page #82 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૪૫.. અનેરો ઉત્સાહ નંદિષેણ ભગવાનને વિનંતી કરવા પૂર્વક કહે છે કે હે ત્રિલેકના નાથ, પ્રભુ દીક્ષા આપવા વડે કરીને મારા આત્માને આપ ઉદ્ધાર કરે. પ્રભુ, કહે છે, હે વત્સ ! તારે ભેગાવળી કમર ભેગવવાના બાકી છે. માટે હમણાં તું દીક્ષાને આગ્રહ ન રાખ, એજ સમયે આકાશવાણું પણ થાય છે કે હે નંદિષેણ!તમારે હજી ભેગ કર્મ ભેગવવાના ઘણાં બાકી છે માટે દીક્ષાની ઉતાવળ ન કરે એ એવી આકાશમાંથી દિવ્યવાણું થાય છે, છતાં નંદિપેણ મનને દ્રઢ કરીને ભગવાનના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરે છે અને ભગવંતે પણ ભાવિ અન્યથા ન થાય એમ જાણીને દીક્ષા આપી. નંદિષેણ એ સમયે એટલા બધા ઉત્સાહમાં હતા કે ખુદા ભગવાને તેમના ભેગાવલી કર્મ અંગેનો ઉલ્લેખ કર્યો છતાં ભાવનાથી ચલિત થયા નથી. દીક્ષા આપીને ભગવાન નંદિષેણ મુનિને સ્થવિર મુનિ ભગવંતને સોંપે છે. નંદિષેણ મુનિ જ્ઞાન અને ધ્યાનની સાધનામાં એટલા બધા નિમગ્ન બને છે કે થોડાક જ સમયમાં દશ પૂર્વના. અભ્યાસી જામી જાય છે. તપમાં પણ ઉત્કટપણે વીર્ય ફેરવે છે. છઠ્ઠ અઠ્ઠમાદિઅતિ દુષ્કર તપના પ્રભાવે તેઓ અનેક લબ્ધિઓથી . સંપન્ન બને છે. તપના પ્રભાવે જ લબ્ધિઓ પ્રગટે છે. તપના પ્રભાવે લબ્ધિઓ પ્રગટે પણ પ્રગટેલી લબ્ધિઓ છરવાવવી. જોઈએ. જીવનમાં પચાવવું એ સહેલી વાત નથી. આજે તેવા. કેઈ લબ્ધિસંપન્ન દેખતા નથી. પણ આ કાળના જીવમાં જીરવવાની એ કયાં તાકાત છે? પૂર્વકાળના પુરુષ તે મેરૂ સમધીર અને સાગર સમ ગંભીર હતા. શાસન રક્ષાના કાર્યમાં, જ તેઓ શક્તિ ફેરવનારા હતા. Page #83 -------------------------------------------------------------------------- ________________ ४६ મનોવિજ્ઞાન દષ્ટિરાગની ખરી વ્યાખ્યા વ્યક્તિ પ્રભાવનામાં પડી જનાર તે પુરુષ ન હતા. કેવળ શાસન રક્ષાના કાર્યમા જ પોતાનું સર્વસ્વ સમર્પણ કરનારા તે પુરુષ હતા. જે કઈ તેમના પરિચયમાં આવે તેને પણ શાસનરાગી બનાવનારા તે પુરુષ હતા, નહિ કે વ્યક્તિરાગી બનાવ નારા–વ્યક્તિ રાગમાંથી દષ્ટિરાગ જન્મે છે અને દૃષ્ટિરાગે તે આ કાળમાં દાટ વાળ્યો છે. કુદર્શન પ્રત્યેને રાગ જેમ દષ્ટિ- રાગ છે તેમ એકાદ વ્યક્તિ પ્રત્યેને રાગ તે પણ દષ્ટિરાગ જ છે. આજે આ પડતા કાળમાં ઘણા એવા શ્રાવકે છે કે જેમને - અમુક જ સમુદાયના સાધુ માન્ય હોય છે. બીજા સમુદાયના સાધુઓનું વ્યાખ્યાન સાંભળતા પણ તેમને મિથ્યાત્વ લાગી જાય છે. આ હડહડતે દષ્ટિરાગ નહિ તે બીજું શું છે? માર્ગમાં સ્થિત દરેક મહાપુરૂષોને સાંભળવા જોઈએ, દરેક મહાપુરુષોનું ક્ષપશમ ભિન્ન હોય છે. મહાપુરુષોને સાંભળવાથી સમ્યક્ત્વ ગુણની પુષ્ટિ થાય છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે કામરાગ અને નેહરાગને સહેલાઈથી નિવારી શકાય છે, જ્યારે પાપી એ દષ્ટિરાગ સજ્જને માટે પણ દુરુછેદ છે. જેમાં એ રાગ બંધાઈ જાય તે નિર્ગુણ હોય તો તેને દષ્ટિરાગી ગુણ માની લે અને મહાન ગુણી કહેવાતા પુરુષોને પણ નિર્ગુણ માની લે. દષ્ટિરાગની આજ ખરી વ્યાખ્યા છે. મૂઢ છે તે દૃષ્ટિરાગના પિષણને જ સમક્તિ માની લેતા હોય છે સ્વાવાદની રીતે વસ્તુ તત્વની વિચારણા કરનારા અને દરેક મહાપુરૂષને સમદૃષ્ટિથી ભજનારા આ કાળમાં વિરલા છે. સમક્તિ એતે આત્માના પરિણામની વસ્તુ છે. આત્મા અરૂપી છે તેમ તેના ગુણ પણ અરૂપી છે જ્ઞાનગુણની જેમ સમક્તિ એ પણ આત્માનો મહાન Page #84 -------------------------------------------------------------------------- ________________ ४७ . તેજ અને તિમિર ગુણ છે. આત્મા સમ્યકશ્રદ્ધાનથી ભ્રષ્ટ થાય ત્યારે જ તે સમ્ય. કિત્વના પરિણામથી ચુત થાય છે. કર્મસત્તા દઢ નિરધારને નિરાધાર બનાવી દે મૂળ વાત ઉપર આવીએ. આ બાજુ તપના પ્રભાવથી નંદિષેણ મુનિને અનેક લબ્ધિઓ તે પ્રગટ થઈ પણ બીજી બાજુ ભેગાવલીક ર્મના લીધે કામવાસના પણ તેમનામાં તીવ્રપણે વૃદ્ધિને પામતી જાય છે. નંદિષેણ મુનિને એ બાબતને પણ મનમાં પૂરેપૂરે ખ્યાલ છે કે ભગવાને નિષેધ કર્યો હોવા છતાં મેં સંયમ અંગીકાર કર્યો છે. એટલે કામવાસના ઉપર વિજય મેળવવા પોતાની બનતા બધા પ્રયાસો કરે છે. એમણે દઢ નિરધાર કર્યો છે કે મેં અંગીકાર કરેલા વ્રતને ભંગ નહિં થવો જોઈએ, છતાં કર્મોદય વસ્તુ એવી છે કે કેટલીકવાર ભલ ભલાના દ્રઢ નિરધારને પણ નિરાધાર બનાવી દે છે. નંદિપેણ ઉગ્રપણે તપ તો તપી જ રહ્યા છે, પણ તેમણે લીધેલા વ્રતને ભંગ કેઈપણ સંચાગમાં ન થવું જોઈએ. તે માટે આત્મઘાત કરવાને પણ તેમણે અનેક પ્રયાસો કર્યા પણ એ બધા પ્રયાસને શાસન દેવતાએ નિષ્ફળ બનાવી દીધા? આત્મઘાત એ દુઃખ મુક્તિને ઉપાય નથી એકવાર તો પર્વત ઉપરથી પાપાત કરવાનો પ્રયાસ કર્યો શાશનદેવે તેમને અદ્ધરથી ઝીલી લીધા અને કહ્યું કે હે! સુનિ આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કર્મનો ક્ષય થશે ? કેઈ કાળે નહિ. થાય, માટે આવા વિચારોથી નિવૃત્ત થાઓ. આત્મઘાત એકર્મક્ષયને ઉપાય નથી. ઉદયમાં આવેલાં ગાવલી કર્મો તીર્થકર જેવા મહાપુરુષોને પણ ભોગવવા પડયા છે. કેટલાક નિકાચિત કર્મો એવા હોય છે કે જેનો ભોગવટો કર્યા વિના તે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મનેાવિજ્ઞાન કર્માના ફાય થતા નથી. આત્મઘાત કરવાથી તેા ઉલ્ટા નવા કર્યાં ખંધાય છે. આત્મઘાત એ છુટવાના ઉપાય નથી. આ કાળમાં કેટલાક હેંના દુ:ખમાંથી છુટવા આત્મઘાત કરી નાખે છે, પણ તેમને આ વાત અરામર મગજમાં બેસાડી લેવી કે આત્મઘાત એ દુ:ખમુકિતના ઉપાય નથી. દુ:ખમુકિતના ખરો ઉપાય જ્ઞાનદર્શન અને ચારિત્ર છે. આત્મઘાત કરતા તે ઘણા કરી લે પણ પાછળથી મનમાં આ ધ્યાન એવું થઈ જાય કે પરલેાક બગડયા વિના રહે નહિ. એક ભવ અગડતા તા. ભવાના ભવ બગડી જાય. જોકે નર્દિષેણ મુનિનુ ધ્યેય તે ચારિત્રની રક્ષા માટેનુ હતુ. પણ શાસનદેવે તેમને તેમ કરતા. અટકાવી દીધા. ધમ લાભ ને સામેથી અ લાભ એકવાર નર્દિષણ મુનિ છઠ્ઠના પારણે ભિક્ષા નિમિત્તે રાજગૃહી નગરીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ઉંચ કે નીચ કુળાના ભેદ મનમાં રાખ્યા વિના ઘેર ઘેર ભિક્ષા નિમિત્તે ભમી. રહ્યા હતા. એટલામાં એક ઉંચા ભવ્ય પ્રાસાદમાં ભિક્ષા નિમિત્તે દાખલ થાય છે અને દાખલ થતા વેંત મુખમાંથી ધ લાભ એવા મહા મોંગલકારી વચના ઉચ્ચારે છે. મુનિ ગૃહસ્થના ઘેર માધુકરી નિમિત્તે જાય એટલે ધર્મલાભ આપ્યા વિના સીધે. સીધા દાખલ ન થઈ જાય. ગૃહસ્થા કેવી સ્થિતિમાં બેઠા હાય, કેવી સ્થિતિમાં ન બેઠા હેાય-ધમ લાભ આપે એટલે સૌ સજાગ બની જાય. નર્દિષેણ મુનિએ જેવા ધ લાભ આપ્યા તેવા જ સામેથી અથ લાભ એવા અવાજ આવ્યેા. મુનિ ઘડીભરને માટે ચાંકી ગયા અને વિચારમાં પડી ગયા કે આ રીતે સામેથી હજી સુધીમાં કયારે પણ અલાભ એવા અવાજ કેઇએ કર્યાં નથી. આ હું કાના ઘરમાં દાખલ થયા છું ? ત્યાંતા ખ્યાલ Page #86 -------------------------------------------------------------------------- ________________ ४८ = = તેજ અને તિમિર આવી ગયું કે આ ઘર તો વેશ્યાનું છે– વેશ્યા ઘરમાંથી બહાર આવીને કહે છે. મુનિ ! અહિં ક્યાં ભૂલા પડ્યાં? અહિં તો. અર્થનું કામ છે, ધર્મલાભનું અહિં કાંઈ કામ નથી. એ વચન સાંભળતાં જ મુનિને પિતાની લબ્ધિ ફોરવવા અંગેનું મનમાં અભિમાન આવી જાય છે—અને વેશ્યાના ઘરનું એક તરણું ખેંચીને પોતાના તપની લબ્ધિના પ્રભાવે ત્યાંને ત્યાં સાડાબાર કોડ સોનૈયા વરસાવ્યા. નંદિ મુનિ વેશ્યાને કહે છે કે ધર્મલાભનો તારે ખપ નથી તે આ અર્થલાભનેતું ગ્રહણ કર; એમ કહીને મુનિ પાછાં વળી જતાં હતાં તેટલામાં ગણિકા તેમની આગળ આવીને ઊભી રહી અને મુનિને કહેવા લાગી આટલા બધા ધનને હું શું કરું? આ દ્રવ્ય તમે ગાડાં અને ઉંટ ભરીને અહિંથી તમારા સ્થાને લઈ જાઓ. અમે તે પણ્યાં ગના કહેવાઈએ. પુરુષને પ્રસન્ન કરીને તેણે આપેલું દ્રવ્ય ગ્રહણ કરીએ બાકી કાંઈ લઈએ નહિ. એક તે સ્ત્રી જાત અને તેમાં વળી વેશ્યાની જાત એટલે તેને બધાં ચરિત્ર કરતાં આવડે! આગળ વધીને વેશ્યા કહે છે આ દ્રવ્યને આપ ગ્રહણ કરે અથવા અહિ મારી સાથે રહીને આ દ્રવ્યને ભેગવટો કરવા પૂર્વક મારી સાથેનાં ભેગસુખને પણ આપ સ્વેચ્છા પૂર્વક ભેગ! ફરી આ સુગ મળ દુર્લભ છે. મારે પણ યૌવનકાળ છે અને આપને પણ ભરયૌવન કાળ છે. આ અવસ્થા ગસાધના માટે નથી. માટે મારી સાથે વિષય સુખ ભેગવીને યૌવનને સફળ કરે! ફરી પાછો આવે અવસર નહિ આવે. ક્યાં આ તમારી સુકોમળ કાયા અને ક્યાં આ તપનું કષ્ટ બનેને કયાંય મેળ નથી. આવા વેગને પામ્યા પછી કેણ એ મૂર્ખ મનુષ્ય હોય કે જે તપ વડે પિતાના તનનું નાહક શેષણ કરે? Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૦. મનોવિજ્ઞાન ભેગાવલીને ઉદય કાળ આ પ્રમાણેનાં વેશ્યાનાં કેમળ વચન સાંભળતાં મુનિનું મન અંતરથી ક્ષેભને પામી ગયું અને પિતાના ભગાવલી કમનાં ઉદયને જાણીને તેની સાથે ગૃહવાસ માંડીને રહે છે. તેમાં અહર્નિશ દશને પ્રતિબંધ પમાડ્યા વિના મુખમાં અન્ન તો ઠીક પણ જળ પણ લેતા નથી–નંદિષેણ દેશના લબ્ધિથી સંપન હતાં તેમની ઉપદેશ શક્તિ એવી હતી કે વાણી સાંભળીને હળુકમી જીવ ધર્મ પામી જાય. વેશ્યાને ત્યાં આવનારા કેવા હોય? છતાં નંદિષણની વચન લબ્ધિથી આવનારા ધર્મ પામી જતાં. આ રીતે દરરોજ દશ દશને પ્રતિબંધ પમાડીને વીર ભગવાનનાં વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરાવે છે. આજે ધર્મ રથાનકમાં રહીને અમે તમને પ્રતિબંધ પમાડી શકતા નથી, જ્યારે આ મુનિ વેશ્યાવાડે અને કેને પ્રતિબંધ પમાડે છે. તમે ધર્મ સ્થાનમાં આવનારાઓ ઝટ અમારાથી પ્રતિબંધને પામતા નથી અને આ વેશ્યાને ત્યાં આવનારા પ્રતિબોધ પામી દીક્ષાને અંગીકાર કરે છે તે બાર વર્ષમાં કેટલાને અપાવી હશે? કંઈક મનમાં વિચારે તો ખરા? તમે મારી સામે બેઠેલા કમ–બુદ્ધિશાળી નથી. તમારે તો અમારી સામે બેસીને ડેકાજ ધુણાવવાનાં છે. જ્યારે આ તે કેસરિયા કરી નાખે છે. બાર વર્ષ પર્યત વેશ્યાને ત્યાં રહીને નંદિષેણે આ રીતે અનેકેને પ્રતિબંધ પમાડેલ છે અને દેશને દરરોજ પ્રતિબંધ પમાડવાના પિતાના નિયમનું સાંગોપાંગ રીતે તેમણે પાલન કર્યું છે. આમાંથી સાર એ નીકળે છે કે નંદિષણ ચારિત્રથી પડ્યા હતા પણ દર્શનથી નહેતાં પડ્યાં. Page #88 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૫૧ શાસ્ત્રમાં સ્પષ્ટ પાઠ આવે છે – સંસામો મઠ્ઠો, રામદૂત નથિ નિવ્યા “ सिज्जति चरण रहिया दसणरहिया न सिज्जति" દર્શનથી છે ભ્રષ્ટ થયો તે જ ખરે ભ્રષ્ટ છે. કારણ કે દર્શનથી ભ્રષ્ટ થયેલો મોક્ષને પામતો નથી. ચારિત્રથી ભ્રષ્ટ થયેલાં નિર્વાણને પામે છે. પણ દર્શનથી ભ્રષ્ટ થયેલાં અલ્પકાળમાં મેક્ષને પામતા નથી. વર્તન મલિન પણ દષ્ટિ નિર્મળ ભેગાવલીના ઉદયે નદિષણના વર્તનમાં મલિનતા આવી હતી. છતાં તેમની દષ્ટિમાં નિર્મળતા એવી ને એવી હતી. અંદરનાં સમ્યક્ત્વના પરિણામ તેમનામાં જળવાઈ રહ્યા હતાં. વર્તનમાં મલિનતા ચલાવી લેવાશે પણ દૃષ્ટિની મલિનતા નહિં ચલાવી લેવાય. કર્મોદયે ચારિત્ર તરતમાં ન પણ લઈ શકાય પણ દૃષ્ટિમાં નિર્મળતા હોવી જોઈએ. “તે જ સાચું અને નિઃશંક છે કે જે જિન ભગવંતોએ પ્રરૂપેલું છે. નિર્ગથ, પ્રવચન એજ અર્થરૂપ છે. એ સિવાયનું બાકીનું અનર્થ રૂપ છે. આને જ દર્શનશુદ્ધિ કહેવામાં આવે છે. એક જ વચને ભોગાવલીનો અંત આ નંદિષેણને વેશ્યાને ત્યાં બાર વર્ષ પસાર થયા બાદ એક દિવસ એક અનોખી ઘટના બને છે. જે ઘટનાથી નંદિષણને સૂતેલે આમા ફરી પાછે જાગૃત થઈ જાય છે. ઘટના એવી બને છે કે દસને પ્રતિબંધ પમાડવાને તેમને જે નિયમ હતો તેમાંથી નવને પ્રતિબંધ પમાડી શકયા પણ દશમે એક સેની તેમને માથાને મળે.તે કેમે પ્રતિબોધ પામ્યા નહિ. નંદિષણને સામેથી તેણે કહ્યું કે સંસાર અસાર, સંસારના ભેગ સુખ અસાર એવો બેધ તમે મને આપે છે તો તમે શા માટે Page #89 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન પર એક ધડાકે છેાડી દેતા નથી, તમે પહેલા એક ધડાકે મૂકી દો પછી તમારા કરેલા એધ જરૂર ખીજાને લાગશે. તમારે વેશ્યા જેવી આખાયે ગામની એઠવાડ સમી સ્રીની સાથે રહીને સુખ ભાગવવા છે અને બીજાને દીક્ષા અપાવવી છે એ વાત મને કેમે ગળે ઉતરવાની નથી. તેની સાથેની આ રીતની ચર્ચામાં મધ્યાહ્નકાળના સમય થઈ ગયા. વેશ્યા આવીને કહે છે. નાથ ! આ સાની વિષયલ પટ છે. કેમે પ્રતિબેાધ નહિ પામે. આપ હવે ઉઠો. ભાજનની વેળા વિતવા આવી છે. બેથી ત્રણ વાર મારે આપના માટે ફરી ફરીને ગરમ રસાઈ મનાવવી પડી છે. આપ ઉઠતા નથી ને રસોઈ ઠરી જાય છે. નર્દિષણ કહે છે આ દશમે નહિ ભૂઝે ત્યાં સુધી મારાથી અહીંથી ઉડાશે નહિ અને હું ભોજન પણ નહિ લઈ શકું. મારા નિયમના ભંગ થાય તેવું મારે કરવું નથી. વેશ્યા કહે, નાથ ! હજી મે` પણ ભાજન લીધું નથી માટે આપ હવે ઊભા થાઓ અને આપના નિયમનું જ પાલન કરવું હાય તે। આ સાનીને તેા હું સારી પેઠે ઓળખુ છુ.... એ મારા જૂના ગ્રાહક છે. માટે નિયમનુ જ આપને અડગપણે પાલન કરવુ હાય તે। હવે આપ જ દસમાં તૈયાર થઈ જાવ. આ વચન સાંભળતા જ નદષેણના ભાગાવલીને જાણે અંત આવી જાય છે અને ન દિષેણ સિંહ કેસરીની જેમ કમર મરડીને બેઠા થઈ જાય છે અને તરત જ ખીટીએ ટી ગાડી રાખેલે. યતિવેશ પુનઃધારણ કરીને વેશ્યાને ધમ લાભ આપે છે. રાગભર્યાં વચના વેશ્યા તે ન દ્વેિષણના મુખથી ધ લાભ સાંભળીને આશ્ચય માં ગરકાવ બની ગઈ અને કરગરીને વિનવવા લાગી. નાથ !મે તે. આપને હસતા હસતા કહ્યુ` છે કે માપ જ દસમાં તૈયાર થઈ Page #90 -------------------------------------------------------------------------- ________________ તેજ અને તિમિર ૫૩ જાવ આવા એક હાસ્ય અને વિનાદના નિર્દોષ પ્રસંગને આપ આવું ઉગ્ર સ્વરૂપ આપી રહ્યા છે. તે કઈ રીતે વ્યાજબી નથી. આટલા વર્ષાં સુધી મારી સાથે રહયા બાદ અને પ્રેમની ગાંઠ મજબૂતપણે બંધાયા બાદ આપ હવે મને નિરાધાર મૂકીને ચાલ્યા જાવ છે એ આપને જરાયે શેાભતું નથી. નાથ ! પ્રીત ખાંધવી સહેલી છે, નભાવવી કઠિન છે. સ્નેહની ગાંઠથી મારૂ મન આપની સાથે બ ંધાઇ ગયેલું છે. હું આપનાથી વિખુટી પડવાને ઇચ્છતી નથી અને આપે તે સાધુપણાને સ્વાંગ વીજળીના અબકારાની જેમ એક પળવારમાં સજી લીધેા. અને એક આંખના પલકારે આપે મારા પરની માયા ઉતારી નાખી, પણએ બિચારીને એ વાતની ખબર જ કયાં હતી કે જે કમ્ભે શૂરા હોય તેજ પાછા ધમ્સે શૂરા અને છે. નદિષેણ વેશ્યાના રાગભર્યા વનાથી જરાયે ચલિત થતા નથી. વચના એવા હતા કે ભલભલા ચેગીન્દ્વોનુ મન ક્ષેાભને પામી જાય. છતાં નંદિષેણ પેાતાના નિણ યમાં મક્કમ રહ્યા અને વિદાય લેતા પહેલા વેશ્યાને ઘણા જ મામિ ક શબ્દોમાં અ ંતિમ વિદાય સંદેશ આપે છે અને કહે છેઃ મારા ભેગાવલી કા હવે અંત આવ્યે છે. તેવા કાઇ કહૃદયને કારણે મારે તારી સાથે આટલા વર્ષો સુધી રહેવું પડયું છે. કેટલાક નિકાચિત કર્માંના ભાગ એવા હાય છે કે ભલભલા મહાપુરુ ષોને પણ તે ભાગવવા પડે છે. હવે આપણા બન્ને વચ્ચેના સબ ધના અંત આવ્યા છે. જેવી લાગણીથી આપણે બન્ને આટલા વર્ષો સુધી સંગાતે રહ્યા તેવી અંતરની લાગણીથી તારે મને વિદાય આપવાની છે. અને તું પણ પરલેાક સામે નજર રાખીને હવેથી જીવન જીવજે અને તારા જીવનપથને અજવાળજે. આટલુ કહીને નદિષેણ ત્યાંથી સીધા વીર ભગવાનની સમીપે આવીને વીર ભગવાનના વરદ હસ્તે ફરી દીક્ષા અંગીકાર કરે છે. પછી તા Page #91 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન ૫૪ તપ સંયમથી આત્માને ખૂબ સારી રીતે ક્રમે છે, નિરતિ– ચારપણે ચારિત્રનુ પાલન કરે છે. છેલ્લે અનશન અંગીકાર કરવા પૂર્ણાંક નક્રિષણ મુનિ સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવલાકમાં જાય છે. પતન અને ઉત્થાન આ રીતે પડેલા આત્માઓ પણ ફરી પાછા માર્ગ ઉપર આવી જાય છે. પતન થયું હાય તેનુ ફરી ઉત્થાન ન જ થાય તેવું એકાંતે નથી. આમાંથી એટલુ આપણે જરૂર શીખવાનુ છે કેનિકાચિત કર્યાં પણ કેટલા ખળવાન હેાય છે. આવા મહાન ગજરાજ જેવા પુરુષા પણ ગાથુ ખાઇ જાય તે આપણા જેવા ઘેટાં ગાડરડાનું શું ગજું ? માટે આપણે તે પળે પળે સાવધાન રહેવાની જરૂર છે. સ્વમાં જાગૃત રહી પેાતાના આત્મા ઉપર કાબૂ ધરાવનારા આત્મા જ આ કાળમાં પેાતાનું સાધી શકે છે. આત્મ દમનને માર્ગે સૌ મંગળ પ્રસ્થાન કરી સ્વઆત્મા સાધા એ જ એક મહેચ્છા. દુનિયામાં ધમ ધમ સૌ કહે છે, પણ ધર્મ ના મ જાણનારા વિરલા છે. અપરાધીનુ પણ મનથી પ્રતીકુલ નચિંતવે અને તીવ્ર પાપકમ આચરતાં જે અટકી જાય તેણે જ ધન! મમ જાણ્યા કહેવાય. Page #92 -------------------------------------------------------------------------- ________________ -- અસિધારા વ્રત मत्तेभकुंभदलने भुवि सति शूरा : केचित् प्रचंड मृगराजवधेऽपि दक्षाः । किंतु ब्रवीमि बलीनां पुरतः प्रसह्यः कंदर्पदर्पदलने विरला मनुष्याः ॥ આત્મદમનનાં વિષય પર વ્યાખ્યાને ચાલુ રાખ્યા છે. આગળનાં વ્યાખ્યામાં કહી ગયા તેમ સિંહ અને હાથી જેવાં પ્રાણીઓનું દમન સહેલું છે. એક પિતાના આત્માનું દમન એજ કઠિનમાં કઠિન છે. શ્રી ભતૃહરિ વૈરાગ્ય શતકમાં કહે છેઃ દુનિયામાં એવા પણ શૂરવીર અને પરાક્રમી માન પડયા છે કે જે મદોન્મત્ત એવા હાથીના ગંડસ્થલને ભેદી નાખે. પ્રચંડ જેની તાકાત છે એવા સિંહ કેસરીનું નિગ્રહ કરવાને સમર્થ એવા પણ મનુષ્ય આ અવનીપર અનેક વિદ્યમાન છે પણ ભતૃહરિ આગળ વધીને કહે છે. હું બલવાની સમક્ષ છાતી કાઢીને કહું છું કે કંદર્પના દર્પનું દલન કરનાર મનુષ્ય આ પૃથ્વી પર વિરલા છે. શક્તિશાળી કહેવાતા મનુષ્યની તાકાત પણ અંદરની વાસના જ્યાં જાગે છે ત્યાં નબળી પડી જાય છે. તેનું શું કારણ હશે એ સમજવા જેવી વાત છે. બીજું કોઈ કારણ નથી. જીવ અનાદિથી નબળા સંસ્કારને પોષતું આવ્યું છે, અને હજી Page #93 -------------------------------------------------------------------------- ________________ પ૬ મને વિજ્ઞાન અહિં પણ તેવા નબળા સંસ્કારને પિષી રહ્યો છે. એટલે પછી સમય આવે નિમિત્તો મળતાં જીવ નબળું પડી જાય છે. પરંતુ અહિં સબળ બને તો કામ થઈ જાય તેવું છે. દુનિયામાં જે મનુ બેની હાંક વાગતી હોય અને બજારમાં સિંહની જેમ ગાજતાં હોય તેવા મનુષ્યો પણ જ્યાં ઘરમાં દાખલ થાય ત્યાં બકરી જેવા બની જાય છે. આમાંથી તમારે ઘણું સમજી લેવાનું છે. અમે તે સંક્ષેપમાં સાર કહી દઈએ બાકી નિચોડ તમારે ખેંચી લેવાને છે. અનાદિથી જીવ વાસનાથી ઘેરાયેલો છે. વાસના પર વિજય મેળવે એ અતિ દુરકર છે. તેના પર વિજય મેળવ્ય શ્રી સ્થૂલિભદ્રજીએ, વિજય શેઠ અને વિજયા શેઠાણીએ કામદેવની આગળ એ મહાપુરૂષો વિજેતા પુરવાર થયાં જ્યારે આપણે હારેલા પુરવાર થયા. જ્યાં એમનો ડંકે વાગે ત્યાં આપણી પપુડીએ વાગતી નથી. ઉપાસના હોય ત્યાં વાસના ન ટકે એ મહાપુરુષે કામવાસના ઉપર વિજય મેળવી શક્યા તેનું મૂળ કારણ એ છે કે તેમના જીવનમાં ખરેખરી અરિહંતની ઉપાસના હતી. જીવનમાં અરિહંતની ઉપાસના હોય તો કામ વાસના ટકી જ ના શકે. કામવાસનાનાં સંસકારો તો દરેક આત્માઓમાં અનાદિનાં છે, પણ અરિહંતની ઉપાસનામાં એ તાકાત છે કે એ કમે કેમે પણ વાસનાને મેળ પાડી દે! જેમ લૌકિક કહેવતમાં પણ કહેવાય છે. કે રામ ત્યાં કામ નહિં અને જ્યાં કામ ત્યાં રામ નહિ, રવિ રજનીની જેમ કામ અને રામ બન્ને એક જગ્યાએ રહી શકતા નથી–ત્રિવિધ રોગ પૂર્વકની આપણી ઉપાસનાહોય, રત્નત્રયની આરાધના હોય અને મન વાસનામાં કીડાની જેમ ખદબદે એ ત્રણ કાળમાંયે બનવા ગ્ય નથી. Page #94 -------------------------------------------------------------------------- ________________ અસિધારા વ્રત પ૭ મન ઉપર વાસનાનું જોર છે તેનું કારણ ઉપાસનામાં ખામી છે–અરિહંત એ શબ્દમાં જ એટલે બધો પાવર છે કે અરિહંતનું સ્મરણ કરનાર સ્મર ઉપર (કામ ઉપર) ઘણી સહે– લાઈથી વિજય મેળવી શકે છે–અરિહંતની ઉપાસનામાં : અજબ તાકાત છે અરિહંતની ઉપાસનાથી પરંપરાએ ઉપાસક અરિહંત બની જાય છે. ઉપાસનાની તાકાત શ્રી આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે, “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે” જિન સ્વરૂપ થઈને એટલે કે જિનેશ્વરના સ્વરૂપમાં તન્મય થઈને જે કંઈ જિનેશ્વરને આરાધે છે તે આરાધના આરાધક પણ જિનેશ્વર બને છે. જેમ ભમરી ઈલિકાને ચટકા મારે છે. તે ચટકાના રટણમાંને રટણમાં ઈયળ ઈયળ મટીને ભમરીબની જાય છે. માટીના પડમાં ઈયળ ઉત્પન્ન થાય છે તેને ભમરી ચટકે મારે એટલે ઈયળ ભમરી રૂપ થઈ જાય છે તેમ - અરિહંતની ઉપાસના કરનાર અરિહંત સ્વરૂપ બની જાય છે. આ ઉપાસનાની જેવી તેવી તાકાત છે? આ સ્વરૂપે અંતરની ‘ઉપાસના હોય ત્યાં વાસના ઊભી કયાં રહે? ગાડિક મંત્રના પ્રભાવથી જેમ સર્પનું ઝેર ઉતરી જાય છે તેમ પરમાત્માની ઉપાસનાથી વાસનાનું ઝેર ઉતરી જાય છે અને આત્માનિર્વિકારી • બને છે. ચંદનના વૃક્ષોને સર્પો વીંટળાએલા હોય છે. પણ મયૂરને કેકારવ સાંભળે ત્યાં સર્પો ત્યાંથી દૂર પલાયન કરી જાય છે. તેમ આત્મારૂપી ચંદનવૃક્ષને વાસનારૂપી સર્પો વીંટળાએલા છે. પણ અરિહંતની ઉપાસનારૂપી મયૂરનું કેકારવ સાંભળીને તે વાસનારુપી સર્ષે પણ દૂર ભાગી જાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મને વિજ્ઞાન. = - અમેઘ ઉપાય ઉપાસનાનું આટલું મહાસ્ય સાંભળીને દરેક સાધકે જ્યારે પણ મન વાસનાથી વાસિત બને ત્યારે અરિહંતના ધ્યાનમાં. મનને લગાડી દેવું, બસ વાસના ઉપર વિજય મેળવવાને આ અમોઘ ઉપાય છે. વિષય વાસનાએ તે આજે ભલભલાના મન ઉપર સામ્રાજ્ય જમાવ્યું છે. વર્ષોથી ધર્મ કરનારાઓનાં મન. પણ સામે નબળા નિમિત્તો ઉપસ્થિત થતા ચલિત થઈ જાય છે. નબળા નિમિત્તે તે આજે ડગલેને પગલે છે. એકલા. રંગરાગથી જ ભરેલું આજનું વાતાવરણ છે. તેવા વાતાવરણની વચમાં રહીને નિશ્ચલ બની આપણી ધાર્મિક ભાવનાને ટકાવી રાખવાની છે, તે માટે દેવગુરુ અને ધર્મ એ જ આપણા માટે પ્રબળ આલંબન રુપ છે. સિંહ સંયમી વાંદરા વિકારી શ્રી સ્થલિભદ્રજી કામવાસના ઉપર મહાન વિજય મેળવી શકયા તેનું કારણ એ જ કે તેઓ દઢ મનોબળવાળા હતા અને પુરુષમાં સિંહ સમાન હતા. સંયમી પુરુષને જ સિંહની ઉપમા ઘટે છે જ્યારે વિકારી વૃત્તિવાળાને વાંદરાની ઉપમા ઘટે છે. કારણ કે સિંહ જેવા સંયમી હોય છે તેવા જ વાંદરાવિકારી હોય છે. આજે દુનિયામાં સિંહની ઉપમાવાળા સંયમી બહુથોડા છે. બાકી મેર વાંદરાની ઉપમાવાળા ઘણાં છે. ઉપર ભૂમિમાં જેમ બીજ ઉગે નહિ, તેમ જ્યાં સુધી વિષય વાસનાથી વાસિત મન છે ત્યાં સુધી તેમાં વૈરાગ્ય ભાવનાના અંકુર ફુટે નહિ. મોક્ષમાર્ગમાં વિષય, વિરાગ અને કષાય ત્યાગની અગત્યની જરૂર છે. તેટલી જ જરૂર ગુણાનુરાગ અને પ્રશસ્ત ક્રિયાઓમાં અપ્રમાદની પણ છે. આટલી ભૂમિકા કર્યા બાદ હવે સ્યુલિભદ્રજીને પ્રસંગ વર્ણવવામાં આવે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ અસિધારા વ્રત ૫૯ દૃષ્ટાંત શ્રીસ્થલિભદ્રજીનું શુભનામ સમગ્રજેન આલમમાં પ્રખ્યાત છે. માંગલિક સંભળાવવાના શ્લોકમાં પણ તેમનું શુભ નામ જોડાયેલું છે. માંગલિક કલેકમાં ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી તરત જ સ્યુલિભદ્ર મહામુનિને નંબર લાગે છે.. “મંગલં ભગવાન વીરે-મંગલ ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલભદ્રાઘા–જૈન ધર્મોસ્તુ મંગલં” ભગવાન મહાવીર મહા મંગલકારી છે. ગૌતમ ગણધર મહા. મંગલકારી છે. સ્થૂલિભદ્રાદિ મુનિપુંગવ મંગલકારી છે જૈન ધર્મ પણ મહા મંગલકારી છે. આ રીતનાં મહા મંગલકારી શ્લોકમાં જે મહાપુરુષનું શુભનામ જોડાયેલું હોય તે મહાપુરુષથી કેણ અપરિચિત હોય? પિતાનું પહેલાં મંગલ કરે તે જ જગત આખાનું મંગલ કરી શકે. ભગવાન મહાવીર શાથી મહામંગલકારી છે? આ સવાલ કોઈના મગજમાં ઉઠે. તો સમજવાનું કે તપ સંયમમાં ઉગ્રપણે પરાક્રમ કરીને ભગવાને સ્વઆત્માનું મંગલ કર્યું છે. માટે જગત આખા માટે મહા. મંગલકારી છે. ગૌતમ ગણધરમાં અનેકાનેક ગુણ હતાં. પણ તેમાં વિનય ગુણની પ્રધાનતા હતી. વિનય ગુણથી જ બીજા. બધા ગુણે આત્મામાં પ્રગટે છે. તેવા મહાન ગુણ અંગે ગૌતમ ગણધર પણ મહા મંગલકારી છે. સ્વનું મંગલ કરનારા જ વિશ્વનું મંગલ કરે છે. સ્વમાં નિષ્ફળ બનેલા પરમાં ક્યાંથી સફળ થવાના છે? ગૌતમ ગણધર એવા મહાન લબ્ધિ સંપન્ન. પુરુષ હતાં કે જેમનું નામ લેવા માત્રથી કંઈકનાં શેક સંતાપ ટળે છે. તો પછી એ મહાપુરુષની સાંગોપાંગ આરા. ધના કરવામાં આવે તે શું બાકી રહે? Page #97 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન મેહના ઘરમાં રહીને મોહને જીત્યે સ્યુલિભદ્રજીમાં બ્રહ્મચર્યને મહાન ગુણ હોવાથી મહા મંગલકારી છે. રણક્ષેત્રમાં તો શત્રુને સૌ જીતે પણ, શત્રુના ઘરમાં દાખલ થઈને શત્રુને જીતી લેનારા વિરલા હોય છે. તેમ જંગલમાં અને પર્વતની ગિરિકંદરાઓમાં રહીને મેહને જીતી લેનાર ઘણાં હોય છે. પણ મેહના ઘરમાં રહીને મોહને જીતી લેનારા વિરલા હોય છે. સ્થૂલિભદ્રજીએ કેશાને ત્યાં ચાર ચાર મહિના પર્યત રંગરાગના વાતાવરણની વચમાં રહીને જે બ્રહ્મચર્ય વ્રતનું અખંડપણે પાલન કર્યું છે તે ઘણું જ દુષ્કર કર્યું છે. સ્યુલિભદ્રજીના જીવનમાં એ એક અલૌકિક ઘટના બની છે. તેમના ગુરુ સંભૂતિવિજ્ય નામે મડા મુનિ હતા.તેમની પાસે ચાર મુનિ ભગવતે જુદા જુદા સ્થાને ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. તેમાંથી એક મુનિ સિંહની ગુફા પાસે ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગે છે. બીજા એક મુનિ સર્પના બીલ પાસે ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગે છે. ત્રીજા એક મુનિકૂવાની મધ્ય ભાગમાં (અંતરા) રહેલા લાકડા ઉપર ચાતુર્માસ રહેવાની આજ્ઞા માગે છે અને સ્થલિ ભદ્રજી કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવાની આજ્ઞા માગે છે. ગુરુ ભગવંત ચાર મુનિવરોને તે તે સ્થાનમાં ચાતુર્માસ ગાળવા માટેની આજ્ઞા આપી દે છે. ગુરુ ભગવંતની આજ્ઞા શિરોમાન્ય કરીને ચારે મુનિપુંગ નિર્ણય કરેલા સ્થાને ચાતુર્માસ ગાળવા જાય છે. તેમાં ઘુલિભદ્રજી કેશાને ત્યાં જાય છે. સ્યુલિભદ્રજીને કોશા સાથે સંસારીપણે બાર વર્ષને સમાગમ છે. કેશા તે પૂર્વના સંબંધને લીધે સ્યુલિભદ્રજી ઘરઆંગણે પધારતાં હર્ષઘેલી બની જાય છે. કેશાના અંતરમાં આનંદની અવધિ થઈ જાય છે. સ્થૂલિભદ્રજી પોતાના ક૫ મુજબ કેશાની અનુજ્ઞા લઈને તેના મકાનમાં ઉતરે છે. કોશા પણ રમ્ય ચિત્રશાળામાં મહા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૧.. અસિધારા વ્રત મુનિને ઉતારે આપે છે. ચિત્રશાળા પણ સાક્ષાત્ આરિસા ભવન, જેવી છે. ચિત્રશાળાની અંદર એકલા કામવાસનાને પોષક ચિત્રો આલેખાયેલા છે. રાગદશાને પિષનારી દરેક પ્રકારની સામગ્રી ચિત્રશાળામાં ગોઠવેલી છે. કેશાનું રૂપ અને સૌંદર્ય એ તે અતિ અભુત હતું જ પણ એકવાર તો ચિત્રશાળાને જોઈને મનુષ્ય થંભી જાય તેવું ચિત્રશાળાનું પણ અતિ મહક વાતાવરણ હતું. સ્થલિભદ્ર મહામુનિ આવા સ્થાનમાં રહીને પણ તપ સંયમની સાધનામાં લીન બની ગયા મેહકમાં મેહક - વાતાવરણમાં રહીને પણ મહામુનિ જ્ઞાનને ધ્યાનની જાણે આહેલક . જગાવી દે છે. સ્વરમણતામાં એવા સાવધાન છે કે મેરૂડગે પણ એ મહામુનિ ન ડગે. કેશા પૂર્વની પ્રીત સંભારીને મહામુનિને ચલાયમાન કરવા માટેનાં અનેક પ્રયાસો કરે છે. ગોચરી પાણીમાં રોજીંદા બત્રીસ શાક અને તેત્રીસ પકવાન વહોરાવે છે. અનેરા ઉલ્લાસથી અને અંતરના પ્રેમથી વહેરાવે છે. છતાં મહામુનિનાં અંતરમાં લેશ વિષય વાસનાની વૃત્તિ જાગતી નથી. કોઈ એક મહષિ સજઝાયમાં ફરમાવે છે કે, પકવાન તિહાં બહું ભાત ઉપર ચેસઠ શાકની જાત તે યે ન સુણી વિષયની વાત રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે” કેશાને ત્યાં રહીને સ્યુલિભદ્રજી સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ ભજન. આરોગતા હોવા છતાં એમણે મનમાં લેશ વિષય વાસનાને સ્થાન આપ્યું નથી. મેહક સ્થાનમાં રહીને સિંહ કેશરીયા મોદક પચાવવા એ સહેલી વાત નથી. એ તે સ્થૂલિભદ્રજી જ પચાવી શકે. જે સ્થાનમાં બીજાને એક રાત પસાર કરવી ભારે થઈ પડે તેવા સ્થાનમાં સ્યુલિભદ્રજીએ એક વીસ અહોરાત્ર પસાર : Page #99 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન કર્યા છે. કેશાની વાત વિષય વાસનાને પિષવા માટેની હતી, - છતાં મહામુનિએ તેની કઈ વાત હદયમાં ધરી નથી. સઝાયના રચયિતા મહર્ષિ આગળ વધીને ફરમાવે છે કે, “કેશા સજતી સેળ શણગાર કાજળ કુમકુમને ગળે હાર. અણવટ અંગૂઠે વીંછીયા સાર રે સ્થૂલિભદ્રમુનિ ઘેર આવે. દ્વાદશ ધપમપ માદલ વાજે ભેરી ભુંગળને વીણા ગાજે, રૂપે તે અપ્સરા બિરાજે રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે... એવા બહુવિધ નાટક કરીયા. સ્થૂલિભદ્ર હૃદય નવ ધરીયા, સાધુ સમતા રસનાં દરિયા રે. સ્થિલિભદ્ર મુનિ ઘેર આવે... કેશા સોળ શણગાર સજીને વિધ વિધ પ્રકારના નાટક કરે છે. વીણા વગેરે વાજીત્રના સુમધુર નાદથી આખું વાતા-વરણ જાણે રસ તરબોળ બનાવી મૂકે છે. અંગમરોડ અને કટાક્ષની વિદ્યામાં તો કેશા પારગામી હતી. સ્ત્રીઓની બધી કળામાં કેશા ઉત્તીર્ણ હતી. તેમાં નૃત્ય કળામાં તે કેશાસિદ્ધહસ્ત જેવી --હતી. સરસવના ઢગ ઉપર સેય રાખીને અને તેની ઉપર પુષ્પ ગોઠવીને તે પુષ્પ ઉપર આખાએ શરીરની સમતુલા જાળવીને કેશામાં આબેહૂબ નૃત્ય કરી બતાવવાની કળા હતી. Page #100 -------------------------------------------------------------------------- ________________ -અસિધારા વ્રત ખાંડાની ધાર આ રીતે દરેક કળામાં જેની ચતુરાઈ છે એવી કેશા સ્યુલિભદ્રજી સમક્ષ વિધવિધ પ્રકારના નાટારંભ અને નૃત્ય કરે છે. છતાં મહામુનિ પોતાના ધ્યાનથી લેશ ચલિત થતા નથી. કેશા એટલે રૂપ રૂપનો અંબાર વિજળીના ઝબકારા સમી જેની કાયા છે છતાં સ્થૂલિભદ્રજી તેની તરફ આંખ ઉંચી કરતા નથી. પૂર્વે જેની સાથે દરેક પ્રકારના સુખે ભેગવેલા છે. જેની સાથે બાર વર્ષ પર્યત વિષયરસ પષે છે, ફરી તે જ વિષય રસમાં જોડાવા કેષા કોડે ગમે ઉપાય કરી રહી છે. છતાં સ્થૂલિભદ્રજી તેની તે જ કશા તરફ આજે ઉંચી નજરે જોતા પણ નથી. કેવી સંયમની ધાર છે! બસ આને જ ખાંડાની ધાર કહેવામાં આવે છે. આજે સ્થૂલિભદ્રજીખાંડાની ધાર ઉપર ચાલી રહ્યા છે. મનથી પણ ક્ષેભ પામતા નથી. આને જ બીજા શબ્દોમાં અસિધારા વત કહેવામાં આવે છે. કેશાએ વાત વિષયની વખાણી સ્થૂલિભદ્ર હૃદય નવ આણું હું તે પર સંયમ પટરાણું રે, સ્થૂલિભદ્ર મુની ઘેર આવે. સંયમના માર્ગમાં મહાપુરુષની ઘણી જ અડગતા હોવા છતાં કેશા તેમની સમક્ષ વિષયની જ વાત માંડે છે, અને એવા સ્વરૂપે માંડે છે કે, સામે કઈ કો પિચ હોય તે તેની આખી જીંદગી રાંડે, કેશા જ્યાં વિષય વાસનાથી વિહલ બનેલી છે. તેથી એ તે વિષયની જ વાત માંડે પણ કેશા જેમાં વિન્ડલ બનેલી છે. તેમાં સ્થૂલિભદ્રજી વિરક્ત બનેલા છે. ક્યાંથી હવે પૂર્વની જેમ બને વચ્ચે પ્રીતિ જામે, એક જેમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન : રક્ત છે, તેમાં બીજા અત્યંત વિરક્ત છે. કોશાને વિષયની ધૂન લાગી છે. જ્યારે મહામુનિને સંયમની રઢ લાગી છે. કેશાએ વાત વિષયની વખાણી પણ મહામુનિએ તે વાત જરાયે હૃદયમાં નહિ આણી અને સામેથી કેશાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, હું તો હવે સંયમરૂપી પટરાણી વર્યો છું. પટરાણું જેના ઘરમાં આવી તેનું મન મેતરાણીમાં જાય? કઈ કાળે ન જાય માટે હે સુંદરી! તારે હવે મારી આશા રાખવાની નથી. મેં માર્ગ હવે જેને લીધો છે. જોગને રસ્તે ચડેલાં નિર્મોહી અને નિર્લોભી હોય છે. તેમને કઈ પણ વસ્તુ પરત્વેની મનમાં તૃષ્ણા હોતી નથી. મારી દષ્ટિમાં હવે ભોગ એ રેગ . છે, અને વેગ એ અમૃત છે, અંતરના ઉદૂગાર સ્થૂલિભદ્રજીની વૈરાગ્ય ભાવના જોઈને કશા અંતરમાં આશ્ચર્યને અનુભવે છે. કેશાને પોતાના રૂપ અને સૌંદર્યને. ગર્વ ઉતરી જાય છે. એને મનમાં થઈ જાય છે કે હું કેવી અદ્દભુત ! આ ચિત્રશાળાનું વાતાવરણ પણ કેટલું બધું મોહક! મુનિને હું જે આહાર વહેરાવું છું તે પણ માદક!: છતાં આ મુનિ કેઈ રૂવાંડેવિકારને પામતાં નથી. લેશમનથી પણ. ચલિત બનતા નથી. અહિ ? આ મુનિની સંયમયાત્રા. અજોડ છે. ખરેખર આમુનિની આગળ મારી હાર છે. અને આ ખરા અણગાર છે. આમની આગળ મારા શરીર પરનાં સળ શણગાર પણ ભંગાર છે. આ ઉદ્ગારે પરથી આપને લાગે છે ને કે હવે કેશાના અંતરમાં બધી રૂપી બીજાઘાનની તૈયારી છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અસિધાવ્રત મેક્ષમાં જ વાસ્તવિક સુખ આટલું મનમાં થયા પછી પણ કેશાને થાય છે કે હજી એકાદ અખતરો કરી જોઉં. મુનિને કહે છેઃ આ છતાં સુખને ત્યાગ કરીને અને તેવા સુખ ભેગવવા મારા જેવી અપ્સરા તમને સ્વાધીન હોવા છતાં શા માટે મેશનાં અચ્છતાં સુખ મેળવવા આવા દુષ્કર વ્રતને આચરી રહ્યા છે? શા માટે દેહને દમી રહ્યા છે ? સ્વેચ્છા મુજબ મારી સાથે આનંદ લુંટ. મુનિ કહે છે હે સુંદરી? સંસારના બધા પૌગલિક સુખે ક્ષણપુરતા છે અને તેની પાછળ ભાવિમાં અનંતકાળનાં દુઃખે, છે. જન્મ મરણનો અભાવ હોવાથી મોક્ષમાં જ વાસ્તવિક સુખ છે, માટે હું તે સુખ માટે મથી રહ્યો છું. આવા વિષયજન્ય સુખ તો આ જીવે અનંતીવાર અનુભવેલા છે. દેવલોકનાં દિવ્યસુખ પણ આ જીવે અનંતીવાર અનુભવેલાં છે. છતાં આ જીવ તૃપ્તિને પામ્યું નથી અને પામવાને પણ નથી અને તે સુખને જ્ઞાનીએ કિંપાકના ફળની જેમ વિપાકમાં અતિ દારુણ કહ્યા છે, માટે છતાં સુખને ત્યાગ કરીને હું મેક્ષનાં સુખ માટે મથી રહ્યો છું. અને તારે પણ તે સુખ મેળવવા પ્રયત્ન આદરવાની જરૂર છે. અત્યાર સુધીમાં સેંકડેવાર તેં તારી કાયાને પાપકર્મથી અભડાવી છે. પાપકર્મના ભારથી હવે તારે પણ તારા આત્માને શા માટે લાદવો જોઈએ? માટે સુંદરી તું, પણ હવે પ્રતિબંધને પામ અને કલ્યાણના ધોરી માર્ગે મંગલ પ્રસ્થાન, કરીને નરજન્મને સફલ કરી લે ! કેશાને કીધી સમકિત ધારી, વિષય રસ સુખને નિવારી. * ' એવા મુનિવરને જાઉં બલિહારી, - સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે.” Page #103 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન કેશા અંતે સ્થૂલિભદ્ર મહામુનિથી પ્રતિબંધને પામે છે. કેશા સામેથી મહામુનિને કહે છે કે મેં આપને ચળાવવા અંગેના ઘણાં પ્રયાસ કર્યા છતાં આપ મનથી પણ ચળ્યા નથી માટે સમ્યત્વ પમાડીને હવે આપ મારે ઉદ્ધાર કરે. અંતે સ્થૂલિભદ્રજી તેને સમ્યકત્વ સહિત બાર વ્રત ઉચ્ચરાવે છે અને કેશા પરમ શ્રાવિકા બને છે. તરેલે માણસ જ બીજાને તારી શકે છે. સ્થૂલિભદ્રજી પતે તે તર્યા અને કેશાને પણ તારી. જો કે તેમણે અનેકેને તાર્યા છે પણ કેશા અંગેની ઘટના તેમના જીવનમાં અલૌકિક બની છે. જે વાતાવરણમાં ભલભલા ગોથું ખાઈ જાય તેવા વાતાવરણમાં સ્થૂલિભદ્રજી અચળ રહ્યા છે અને કેશા ઉપર પણ તેમને કોઈ અને પ્રભાવ પડ્યો છે. એક નજીવી છૂટ રાખીને કેશાએ સ્થૂલિભદ્રજી પાસે તો અંગીકાર કર્યા છે. કેશાએ વ્રત અંગીકાર કરવાના સમયે એટલી છૂટ રાખેલી કે આ નગરીને રાજા કેઈ પુરુષ ઉપર પ્રસન્ન થઈને તે પુરુષને મને સુપ્રત કરે તે તેની સાથેનાં સમાગમની કેશાએ છૂટ રાખેલી. તેમાં એક વાર રાજાની સભામાં કોઈ રથકાર આવેલ અને રાજા તેની ઉપર કોઈ કારણસર ખૂબ પ્રસન્ન થયા અને તે રથકારે રાજા પાસે કેશાની માંગણી કરી. સંતુષ્ટ થયેલા રાજાએ તેને કેશા સુપ્રત કરી. પછી તે રથકાર કેશાને ત્યાં આવે છે. કેશા હંમેશા તેની આગળ સ્થૂલિભદ્ર મહામુનિનાં મુક્તકંઠે ગુણ ગાય છે. રથકારને મનમાં થાય છે. આ કેશા આટલી બધી સ્વરૂપવાન હોવા છતાં એક ચગી પર આટલી બધી કેમ મુગ્ધ બની છે? વાતવાતમાં સ્થૂલિભદ્રને જ સંભારે છે અને તેમને સંભારતાં આ કશાનાં ગાત્રેગાત્ર જાણે રેમાંચને અનુભવતા હોય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ - અસિધારાવ્રત કેશાની અજબ કેળા ૨થકારને મનમાં થાય છે આ કેશા હજી મને પીછાણતી નથી. હું પણ મારી કળા એને બતાવું કે જેથી કેશાને મારી તરફ અનુરાગ વધે. પછી તો તે રથકાર ચિત્રશાળાના ઝરૂખામાં બેસીને પોતાની બાણવિદ્યાથી પાછળ બગીચામાં રહેલા આંબાના વૃક્ષ પરથી ફળની આખી એક લેબ શરસંધાન કરીને મેળવી લે છે. નીચે ઉતર્યા વિના ઝરૂખામાં રહીને જ ધનુવિધા વડે આંબાની લુંબ તેડી લે છે. એને એમ કે આ મારી કુળ કુશળતા જોઈને કેશા મારી પર મુગ્ધ (આફ્રિન) થઈ જશે પણ કેશાને તેથી લેશ આશ્ચર્ય ન થયું અને આપણે વચમાં કહી ગયા તેમ સરસવનાં ઢગ ઉપર ગોઠવેલી સેય ઉપર કુલ રાખીને કેશા તે પુષ્પ ઉપર નૃત્ય કરી બતાવે છે. કેશાની આ કળા જોઈને રથકારનો ગર્વ ગળી જાય છે=જાણે તેનું મસ્તક લજજાથી નીચું નમી જાય છે. તરત જ કેશા રકારને કહે છે કે न दुकरं अंबियंलुबतोडणं, न दुस्कर सरिसव नच्चियाए ।। तं दुक्करं तंच महाणुभावं जं सो मुणि पमयवणम्मि वुच्छो॥ અહીં ઝરૂખામાં રહીને આંબાની લુંબ તડવી એ કાંઈ દુષ્કર નથી તેમજ મેં જે મારી કળા બતાવવા સરસવનાં ઢગ પર ગોઠવેલી સોય પર નૃત્ય કરી બતાવ્યું તે પણ દુષ્કર નથી. દુષ્કરમાં દુષ્કર તો એ છે કે જે સ્થૂલિભદ્ર અહીં ચાર મહિના રહીને કરી બતાવ્યું છે. પ્રમદારૂપી વનમાં રહ્યા છતાં લેશ પ્રમાદને ન પામ્યા એ ટુરમાં દુષ્કર છે. રથકાર પણ આ વાત સાંભળીને ચકિત બની જાય છે. આ રૂપ રૂપના અંબાર સમી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મને વિજ્ઞાન કેશાને સ્થૂલિભદ્રજીમાં સંપૂર્ણ અનુરાગ હોવા છતાં સ્થૂલિભદ્રજી લેશ પણ રાગદશાને ન પામ્યા. ખરેખર આનાથી દુનિયામાં ખીજું શું દુષ્કર હેાઈ શકે. કાજળની કોટડીમાં રહ્યા છતાં નિલે પ મહાન કવિઓએ પણ સ્થૂલિભદ્રજીનાં મુક્તક કે ગુણ ગાયા છે અને ત્યાં સુધી તેમના અંગે કહ્યું છે કે પવતની ગુફાઓમાં રહીને નિન વનપ્રદેશમાં વાસ કરીને અત્યાર સુધીમાં ઘણા મનુષ્યાએ ઇન્દ્રિયા ઉપર વિજય મેળવ્યેા છે પણ ભવ્ય પ્રાસા દમાં યુવતિની સમીપમાં રહીને ઇન્દ્રિયાને વશમાં રાખનારા તા એક શકટાલ નંદન સ્થૂલિભદ્ર જ થયા. એમણે અગ્નિમાં પ્રવેશ કર્યાં હતાં જરાએ દાઝ્યા નહિ. તલવારની ધાર પર ચાલ્યા છતાં જરાએ છેદાયાં નહિ. કાળા સપનાં દરમાં રહ્યાં છતાં ડંખાયા નહિ અને કાજળની કોટડીમાં રહ્યાં છતાં તેમને ડાઘ લાગ્યા નહિ. ધન્ય છે તે સ્થૂલિભદ્ર મહામુનિને ! કેવા ભાવવાહી શબ્દોમાં કવિઓએ તેમને સ્તવ્યા છે. પૂ. વિનયવિજયજી મહારાજે તે આગળ વધીને કલ્પસૂત્રની ટીકામાં ત્યાં સુધી કહ્યું છે કે— श्री नेमितोऽपि शकटासुतं विचार्य मन्यामहे वयममुं भटमेकमेव || देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविश्य ।। અમારે એમ માનવું પડે છે કે શ્રી નેમિનાથ પ્રભુ કે જેએ ખાવીસમા તીર્થંકર છે. તેમનાં કરતાં પણ સ્થૂલિભદ્ર તેા વળી અદ્વિતીય પરાક્રમી નીકળ્યા. શ્રી નેમિનાથ પ્રભુએ તા ગિરનાર પતના દૂંગના આશ્રય કરીને માહને જીત્યા, જયારે સ્થૂલિભદ્રજીએ તા માહનાં ઘરમાં દાખલ થઈને મેાહને જીત્યા. જો કે શ્રી Page #106 -------------------------------------------------------------------------- ________________ અસિધારાવ્રત તીર્થકરથી કઈ મહાન હેઈ શકતા નથી. તીર્થકર ભગવંતોને તીર્થકર ભગવાનની સાથે સરખાવી શકાય. છતાં પણ કવિઓએ સાપેક્ષપણે આ બધી ઘટનાઓ કરી છે. રાગના વાતાવરણમાં ઉત્કટ વૈરાગ્ય ચાર મહીના જે વાતાવરણમાં રહીને સ્થૂલિભદ્રજીએ સંય. મનું પાલન કર્યું. એ વાતાવરણ મન અને ઈન્દ્રિયોને અત્યંત ઉત્તેજીત કરનારું હતું, છતાં તે લેશ પણ ચલિત થયા નહિ. કેશા તેમની તરફ અત્યંત રાગવાળી હતી. તેમની આજ્ઞા મુજબ વર્તા, નારી હતી. ષટ્રસ ભેજન આરોગવાના હતાં અને સુંદર એવી ચિત્રશાળામાં રહેવાનું હતું. મને હર શરીર હતું. બન્નેની યુવા વસ્થા હતી. કાળ પણ વર્ષોત્રાતુનો હતો છતાં પણ જેમણે કામને જીયે એવા કેશાને પ્રતિબોધ પમાડવામાં કુશળ શ્રી યૂલિભદ્ર મુનિને હું વંદન કરું છું. આ રીતે જેમના ચરણ સરેજમાંમહા મુનિ લાગવંતોએ કોડાનકોડ વંદનાવલીની મહાકિંમતી ભેટ ધરી છે તે સ્થૂલિભદ્ર મહામુનિની બીજા કયા શબ્દોમાં સ્તવના કરી શકાય. તે માટે તેવા કોઈ શબ્દો જ જડતા નથી. એહવે પુરૂં થયું ચોમાસુ, સ્થૂલિભદ્ર આવ્યા ગુરુ પાસે. દુક્કર દુક્કર વ્રત ઉલ્લાસે રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે.. એટલામાં ચાતુર્માસ પુરે થાય છે. અને સ્થૂલિભદ્ર મુનિ પિતાના ગુરુ પાસે આવે છે. બીજા ત્રણ મુનિઓ જે જુદે જુદે સ્થળે ચાતુર્માસ કરવા ગયેલાં તેઓ સ્યુલિભદ્રજી પહેલા આવી પહોંચે છે. ત્રણે મુનિઓ ગુરુભગવંતને જેવા વંદન કરે છે તેવા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મને વિજ્ઞાન ગુરુ ભગવંત તેમને દુર એટલે તમે દુષ્કર કર્યું એવા શબ્દથી સંબંધે છે. એટલે ત્રણે મુનિવરને સન્માન આપે છે. સ્થૂલિભદ્રજી જેવાં વંદન કરે છે કે ગુરુભગવંત દુકકર દુક્કર દુક્કર એમ ત્રણ વાર બોલીને તેમને આદર આપે છે. એટલે પેલા સિંહગુફાવાસી મુનિ મનમાં મત્સર ધારણ કરે છે અને પરસ્પર એક એકને કહે છેઃ ગુરુને વિવેક જે. આપણા ગુરુ કેવા વિવેકી છે! આપણે મહા વિકટ પ્રદેશમાં રહીને ચાર મહિના પર્યત અતિ દુષ્કર તપ કર્યું છતાં આપણને એકજ વાર દુકકર કહે છે અને જેણે ચાર મહિના કેશને ત્યાં રહીને એકલા માલ પાણી આરેગ્યા તેને ત્રણ વાર દુક્કર કહે છે! એ તો ચિત્રશાળા જેવા રમ્ય મકાનમાં ચાર ચારમહિના રહ્યાં છે, અને કેશા ખડે પગે એમની સેવામાં રહેનારી હતી. એ ત્યાં રહીને ષટરસ ભેજન આગતાં હતાં જ્યારે આપણે તવન વગડામાં રહીને કેટલા કષ્ટો વેઠેલા છે. કેટલી ઉગ્ર તપશ્ચર્યા આપણે કરી છે! સિંહ અને સર્પ જેવા ભયંકર પ્રાણીઓની પાડોશમાં આપણે ચાર ચાર મહિના રહ્યાં.સિંહગુફાવાસી મુનિ કહે છે. સિહની ત્રાડ સાંભળીને બીજા થરથરી ઉઠે તેવા સિંહની પાડોશમાં મેં ચાર ચાર મહિના નિર્ભિકપણે પસાર કર્યા છે છતાં ગુરુએ મારા તપની કદર ઘણી ઓછી કરી છે અને સ્થૂલિભદ્રજીને ત્રણ વાર દુક્કર કહીને આપણા કરતાં ઘણું માન આપ્યું છે. આ સ્થૂલિભદ્રજી તરફને ગુરુનો પક્ષપાત કહેવાય. સિહ ગુફાવાસી મુનિને મનમાં સ્થૂલિભદ્રજી તરફ ઈષ્ય પેદા થઈ જાય છે. બીજા બે મુનિઓને થોડું મનમાં લાગ્યું ખરૂં છતાં તેમણે મનમાં ઈષ્ય ન રાખી. તપમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય સિંહગુફાવાસી એટલું પણ ન સમજી શક્યા કે બધું આચરવું સહેલું છે પણ વિકાર પર વિજય મેળવ અતિ દુષ્કર Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૧. અસિધારાવત છે. સૂયગડાંગ સૂત્રમાં ગણધર ભગવંતોએ ફરમાવ્યું છે તેમ તવેણુ વા ઉત્તમ વંમાં તપમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ બ્રહ્મચર્ય છે. દાનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અભયદાન છે. સત્ય વચનમાં શ્રેષ્ઠ નિરવદ્ય વચન છે. નિગ્રંથમાં શ્રેષ્ઠ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર છે. આગાથામાં તપમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય કહ્યું છે. આટલું જ સિંહ ગુફાવાસી સમજયા હતા તે સ્થૂલિભદ્ર મહામુનિની તેઓ ઈર્ષ્યા ન કરત અને બ્રહ્મચર્ય પણ સ્ત્રીની સમીપમાં રહીને પાળવું એ તે વળી અતિ દુષ્કર છે. કેશા કે જે સ્થૂલિભદ્રજીની પૂર્વવસ્થામાં સંપૂર્ણ પરિચિતહતી તેની સમીપમાં રહીને સ્થૂલિભદ્રજીએ જે વ્રતનું પાલન કર્યું છે એ તે એમણે દુષ્કર જ નહિ પણ અતિ દુષ્કર કર્યું છે. આટલું ન સમજયા તેમાં સિંહગુફાવાસીને તેમના પ્રતિ ઈર્ષ્યા થઈ છે. ગુણાનુરાગ એ ધર્મપ્રાપ્તિનું બીજ આ બાબત અંગે પૂ. ધર્મદાસ ગણુએ ઉપદેશમાળામાં સ્પષ્ટ ફરમાવ્યું છે કે– जइ दुक्कर दुक्करकारउत्ति, भणिओ जहट्ठिओ साहु । तो किस अज्ज संभूअविजयसीसेहि न खमियं । સંયમમાં સ્થિત એવા સ્થૂલિભદ્રજી તે કશાને ત્યાં ચાતુ. મસ રહીને ગુસમીપે જ્યારે પાછા આવ્યા ત્યારે ગુરુએ તેમને દુષ્કર દુષ્કર કારક એમ ત્રણ વાર કહીને બહુમાનપૂર્વક બેલા વ્યા. તે ગુરુ વચન સિંહગુફાવાસીથી કેમ ન ખમાયું ? અર્થાત એ તેમનું નિવિવેકી પણું છે યથાસ્થિત ગુણોને જોઈને દરેકે મનમાં ગુણાનુરાગ ધરવો જોઈએ. ગુણાનુરાગ એ ધર્મ પ્રાપ્તિનું બીજ છે. ગુણાનુરાગથી જીવ દર્શનવિશુદ્ધિને પામે છે. ઉત્તમ પુરુષના ગુણ ગાવા જોઈએ. તેવા પુરુષના ગુણ ગાવાથી તે ગુણ આપણા જીવનમાં આવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૨ મને વિજ્ઞાન ગુણની ઈર્ષ્યા કરવાથી માનવીમાં નિર્ણતા આવે છે. માટે ગુણ દેખાય ત્યાં ગુણાનુરાગ ધરવો જોઈએ. નિર્ગુણતા દેખાય ત્યાં માધ્યસ્થ ભાવ ધરવે જોઈએ. ગુણ તરફ ગુણાનુરાગ હાય પણ નિર્ગુણ તરફ મનમાં દ્વેષ ભાવ નહી રાખવો જોઈએ. તેવા પ્રત્યે માધ્યસ્થ ભાવ જોઈએ. આ ઘણાં જ ઊંડા રહસ્યની વાત છે અને આ વાતમાં ઘણા શાસ્ત્રોને નિચોડ આવી જાય છે, પણ રાગી જેમ દોષને જોઈ ન શકે તેમ દ્વેષી ગુણને ન જોઈ શકે. પરની માટે તેમાં જિંદગી રડે સ્થૂલિભદ્ર સ્વામીનાં મેરૂ પર્વત જેવાં મહાન ગુણને સિંહ ગુફાવાસી એ સમયે જોઈ ન શકયા. આજના જગતની એથી પણ ઘણીજ વિષમ પરિસ્થિતિ છે. આજે બીજા કોઈને ઉત્કર્ષ તો કેઈથી જોવાત નથી. એક સાધુ આગળ બીજા સાધુની સારી વાત કરશે ત્યાં પ્રભેદભાવ વ્યક્ત કરવાને બદલે તરત જ ઝેર ઓકવા માંડશે. પ્રમોદભાવ વ્યક્ત કરનારા પણ છે, પણ કાળની વિષમતાને લીધે અને જીવની અંતરગત મલિનતાને લીધે ઝેર ઓકનાર પણ વધતા જાય છે. આજની દુનિયામાં નબળી વાતમાં રસ બહુ પિષાય છે. ધર્મસ્થાનમાં પણ નિંદા કુથલીની પ્રવૃત્તિ વધતી જાય છે. પ્રતિકમણમાં આવનારાં હજુ પ્રતિક્રમણ શરૂ ન થયું હોય તે પહેલાં ગામ આખાની રામાચણ માંડે અને એવી માંડે કે જેમાં જિંદગી આખી રડે. એવા જીવો ધર્મકરણીનાં ફળને પણ શું પામે? જીવ ચિકણાકર્મ આમ બાંધે છે. કેટલાક શ્રાવકે આજે સાધુઓની નિંદા કરતા થઈ ગયા છે, જે અતિ ભયંકર છે. સામાન્ય માણસની નિંદા કરવી એ પણ પાપ છે તો મહાવ્રતધારી શ્રમણ ભગવંતની નિંદા કરવી એ તો મહાપાપ છે. એટલું નથી વિચારતા કે આ પડતા કાળમાં પણ જૈન સાધુએ કેટલું ઊંચામાં ઊંચું જીવન જીવી રહ્યા છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ અસિધારાવ્રત ૭૩ એક રાત્રિભેજન, કંદમૂળ કે સિનેમાનો ત્યાગ કરવો હોય તે. ગૃહસ્થને લાખ લાખ વિચાર થઈ પડે છે તો જેઓ જાવજીવ સુધી મહાવ્રતને પાળનારાં છે તેવા પુરુષની સ્તવના ન થાય તો છેવટે નિંદાના પાપથી તો બચવું. નિન્દા એ સારા માણસને ધંધે નથી કોઈ મૂર્ખ માણસ આવીને કહે કે મેં તે આજે સસલાને શીંગડા જેયા, વળી કઈ એમ કહે, મેં આકાશમાં ફૂલ ઉગેલાં જોયા તો આવી વાતનેડાહ્યા મનુષ્ય શું માન્ય રાખે? ન જ રાખે. બસ એવી જ રીતે અછતા દોષ ઊભા કરીને મહાપુરુષને નિંદવા અને તેમની ઉપર બેટા આક્ષેપ કરવાં એ બધી ગગનમાં ફૂલ ' ઉગવા જેવી અથવા તે સસલાને શીંગડાં ઉગવા જેવી વાતો છે. સાધુપુરુષની અથવા કેઈની પણ નિંદા કરતા હોય તેવાને - તમારે નૈતિક હિંમતથી કહી દેવું કે આવા ઘેર કર્મ શા માટે બાંધે છે? તમારી અમને દયા આવે છે આવા પાપ બાંધીને છુટશે યા ભવે? નિંદા એ સારા માણસને ધંધનથી. પહેલાના કાળમાં કઈ માટેની કેઈ નબળી વાત ફેલાવવી હોય તો એ ધંધો હજામને સેંપવામાં આવતું, જ્યારે એ ધંધે આજે તમે લઈ બેઠાં છે. જો કે કેઈ માટેની નબળી હવા ફેલાવવી એ પાપ છે અને કેઈની મારફત તેવો પ્રચાર કરાવો એ પણ પાપ છે. કેઈના દ જેવા જ ના જોઈએ. પ્રમાદને વશ જીવ છે. કયારેક જેવાઈ ગયા છે તે વ્યક્તિને રૂબરૂમાં જઈને કહી દેવું અને કહેવામાં પણ તે વ્યક્તિ અંગેની મનમાં હિતબુદ્ધિ હોવી જોઈએ દોષ દષ્ટિથી નિંદા થાય છે અને ગુણ ઉપર દષ્ટિ દેવાથી ગુણનુરાગ પ્રગટે છે. સર્વગુણી વીતરાગ છે, બાકી બધામાં ન્યૂ નતા રહેલી જ છે. તે પછી પોતે પોતાની અપૂર્ણતા વિચારવી એના જેવી બીજી કઈ ઉત્તમ વાત છે. છતાં નૈતિક હિંમત Page #111 -------------------------------------------------------------------------- ________________ ७४ મને વિજ્ઞાન હાયતે રૂબરૂ કહેવું અને સામા માણસને સુધારવાના પ્રયાસો પણ કરવા. પ્રયાસો કરવા છતાં ન જ સુધરે તે તેની તરફ માધ્યસ્થભાવ ધારણ કરે કે બધા જ કર્મને આધીન છે, પણ કોઈની જે તેના મેઢે હલકાઈ કરવી એ સજનનું કર્તવ્ય નથી. પાયામાંજ હાડકાં આજે માનવી પિતાના મેરૂતુલ્ય દેષ જેતે નથી અને બીજાનાં આગૃતુલ્ય છિદ્ર જોતા હોય છે. એટલે પૂ.ઉપાધ્યાયયશેવિજયજીને લખવું પડ્યું કે “જેહને નિંદાની ઢાળ છે, તકિયા. તસ ફેક” જેનામાં નિંદાની કુટેવ છે તેવા મનુષ્યની તપકિયા ફેક છે. કેટલાં કડક શબ્દો ઉચ્ચાર્યા છે ! આજે ધર્મકિયાએ. ફળતી નથી તેનું કારણ પાયામાં આવા મેટા દોષ રહી ગયા છે. પાયામાં જ હાડકાં રહી ગયા હોય તે ઈમારતનાં ચણતર કામમાંભલીવાર કયાંથી આવે? જિનાલય જેવાં જિનાલયનું બાંધ કામ કરવું હોય તો તેના પાયામાં હીરા, માણેક, સુવર્ણ નાંખવું જોઈએ તેમ ધર્મ, રૂપ, ભવ્ય પ્રાસાદ ચણ હોય તે તેનાં પાયામાં નીતિ, ન્યાય, પ્રામાણિકતા, સત્ય, અહિંસા, સ્વદારા સંતોષ, અલ્પપરિગ્રહ, મૈત્રિ, પ્રદ રૂપી સદ્ગુણ હોવા જોઈએ તે જ ધર્મરૂપી પ્રાસાદનું ભવ્ય બાંધકામ થાય. આ તો પ્રસંગોપાત વિવેચન કર્યું. આવા શિક્ષણની આજે અગત્યની જરૂર છે. આપણી મૂળ વાત એ હતી કે સિંહગુફાવાસી મુનિ મહાન સમર્થ અને જ્ઞાની હોવા છતાં સ્થૂલિભદ્રજીનાં ઉત્કર્ષને સહી ન શકયા અને બીજી સાલનું ચાતુર્માસ કેશાને ત્યાં રહેવા માટેની ગુરુ ભગવંત પાસે અનુજ્ઞા માંગે છે. ગુરુ ભગવંત કહે છે, આમાં તારું કામ નથી, પ્રતિકૂળ પરિષહ સાધુ-- Page #112 -------------------------------------------------------------------------- ________________ અસિધારાવત ૭૫, પણામાં જિતાવવા સહેલાં છે પણ અનુકૂળ પરિષહ જિતાવવા. સહેલાં નથી. માટે કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવા અંગેનો આગ્રહ તું મૂકી દે, છતાં સિંહગુફાવાસી સ્થૂલિભદ્રજીની હરીફાઈમાં ગુરુ આજ્ઞાની ઉપરવટ થઈને કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે.. કેશા તેમનેચિત્રશાળામાં જઉતારો આપે છે. તેમની સાથેનાંદેડીક વારનાં વાર્તાલાપમાં કેશા સમજી ગઈ કે આ તો સ્થૂલિભદ્રજીની . હરીફાઈમાં અહીં આવેલાં છે. કેશા મનમાં નિર્ધાર કરે છે કે હું એમને ઈર્ષ્યાનું બરાબર ફળ બતાવી આપું. રાત્રિના સમયે કેશા સોળ શણગાર સજીને તે મુનિ સમક્ષ આવીને ઊભી રહી. અંગોપાંગને અનેક પ્રકારે મરેડ આપતી કેશા મુનિ : સમક્ષ અનેક પ્રકારે હાવભાવાદિની ચેષ્ટાઓ કરે છે. એ તે આપણે પહેલા જ કહી ગયા કે કેશા રૂપરૂપના અંબારસમી હતી. જ્યાં સોળ શણગાર સજીને કેશા મુનિ સમક્ષ આવીને ઊભી રહે છે ત્યાં મુનિનું મન એક ક્ષણવારમાં ચલિત થઈ જાય છે. સિંહની ગુફા આગળ ચાર ચાર મહિના નિકિ. પણે પસાર કરનારા કેશાને ત્યાં એક અહોરાત્ર નિર્વિકારપણે પસાર કરી શકયા નહિ. પિતાનાં તપનાં પ્રભાવથી સિંહ જેવા મહાભયંકર પ્રાણીને થંભાવી દેનારાં મુનિને કામદેવે એક ક્ષણ વારમાં થંભાવી દીધાં! ઘડીભરને માટે આખી દુનિયાને થંભાવી : દેનારા અંદરની કામવાસના આગળ એક ક્ષણવારમાં થંભી જાય છે. માટે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે આ પડતાં કાળમાં જેણે કામને જ તે કલીકાલને રામ છે એમ સમજવું, કામ એ શેતાન છે. તેને ઉચાળા ભરાવવા હોય, તે હૃદયમાં ભગવાનને બિરાજમાન કરે. Page #113 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન રત્નકંબલ મેળવવા નેપાલ દેશ ભણી મનથી ચલિત થઈ ગયેલા મુનિ કેશાની આગળ ભેગસુખની માંગણી કરે છે. કોશા કહે છે જેની પાસે દ્રવ્ય હોય તેનું અહીં કામ છે. આ સ્થાનમાં નિર્ધન સન્માનને પામી શકે નહિ. મુનિ વિચારમાં પડી જાય છે કે હું નિગ્રંથ છું. મારી પાસે દ્રવ્ય કયાંથી હોય? ઊંડાણથી ચિંતન કરતાં મુનિને એક વાત યાદ આવી જાય છે કે નેપાળ દેશને રાજા પહેલવહેલા. જે કઈ સાધુ ત્યાં જઈ ચડ્યા હોય તેમને રત્નકંબલ વહેરાવે છે. બસ પછી તે મુનિ નેપાળદેશ ભણી ભરચોમાસાની સીઝનમમાં વિહાર લંબાવે છે. મુનિ મનમાં ચિંતવે છે કે રત્નકંબલ લાવીને આ કેશાને ચરણે ધરી દઉં.. પછી કામ સુખ ભેગવવા અંગેની મારી મનવાંછા આ કેશા જરૂર પરિ પૂર્ણ કરશે. કેશા ધૂલિભદ્રજીથી ધર્મ પામેલી છે. એ સ્વરૂપમાં કેશાને મુનિ ઓળખી શક્યા નહિ. રત્નાક્ય આગળ રત્નકંબલની શી કિંમત ! મુનિવિહાર લંબાવીને નેપાળદેશમાં મહામુશીબતે પહોંચ્યા, રાજાની પાસે રત્નકંબલની માંગણી કરી. એટલે રાજાએ મુનિને મહા કિંમતી કંબલ વહોરાવી. રત્નકંબલ લઈને પાછા ફરતાં રસ્તામાં ચારે એ કંબલ લૂંટી લીધી. મુનિને ફરીવાર રાજાએ કંબલ વહેરાવી. બીજીવાર ત્યાંથી વિહાર લંબાવીને મુનિ ઘણાં કષ્ટો વેઠવા પૂર્વક પાટલીપુત્ર નગરે પહોંચ્યા. મહાકિંમતી રત્નકંબલ કેશાને અર્પણ કર્યું. એક ક્ષણિક કામવાસના પષવા મુનિને કેટલા કષ્ટો વેઠવા પડયા છે. એટલા કષ્ટો જીવ જે કર્મ નિર્જરાના ધ્યેયથી વેઠે તે કલ્યાણ થઈ જાય. રત્ન કંબલ જેવું કશાને અર્પણ કર્યું કે કેશાએ તરત જ તેનાથી Page #114 -------------------------------------------------------------------------- ________________ અસિધારા વ્રત ૭૭ છે પગ લૂછીને તેને ખાળમાં ફેકી દીધી. મુનિ કોશાને કહે, અરે! અભાગણી તે આ શું કર્યું? આ રત્નકંબલ કેટલું બધું દુર્લભ છે તે તું કાંઈ જાણે છે? કેશા કહે છે? હું તે ભલે અભાગિણી રહી પણ મુનિ તમે તો નિભંગીઓમાં શિરોમણિ છે. મેં તો રત્નકંબલ ખાળમાં નાખી, પણ તમે તે રત્નત્રય રૂપી ભાવ રત્નકંબલને વિષય વાસનાની ગટરમાં નાંખી રહ્યાં છે. હવે કેણ દુર્ભાગી અને કેણ ભાગી તેને નિર્ણય મુનિ તમે જાતે કરી લેજે. એક તો જીવને મનુષ્યભવ જ દુર્લભ અને તેમાં વળી આર્યદેશ અને ઉત્તમ કુળની દુલભતા, ધર્મનું શ્રવણ અતિ દુર્લભ, શ્રવણ કર્યા પછી શ્રદ્ધા બેસવી એ તો અતિ દુર્લભ, શ્રદ્ધા બેઠા પછી સાધુ ધર્મની પ્રાપ્તિ તો વળી અતિ દુર્લભ, તેવા સાધુ ધર્મને પામીને તમે વમેલાં ભાગ સુખને ફરી ઝંખી રહ્યા છો તેના જેવી બીજી અધમતા કઈ છે? માટે મુનિ કંઈ વિચાર કરે. મુનિ! સ્યુલિભદ્ર જીની હરીફાઈઓની કન્યા છો પણ શુકન જોઈને નીકળ્યા નથી. મુનિ! એ વાત બરોબર લક્ષમાં લેજે. એ શકટાલ નંદન દુનિયામાં એક જ છે અને અદ્વિતીય પુરુષ છે. પુરુષોમાં એ સિંહ સમાન છે. એના મન ઉપર કાબૂ અને આત્મદમન અજોડ છે. મુનિ જે સ્થાનમાં તમે એક અહોરાત્ર પસાર કરી શકયા નથી. તે સ્થાનમાં સ્થૂલિભદ્ર એકસોવીશ અહોરાત્ર તદ્દન નિર્વિકારપણે પસાર કર્યા છે. હું તેમની પૂર્વાવસ્થામાં સંપૂર્ણ પરિચિત હેવાં છતાં કોઈરૂંવાડે મને તેમનામાં વિકારીભાવનાના દર્શન થયા નથી. મુનિ તમે એની ચાલે કયાં ચાલવા ગયા? અગ્નિનાં સંયોગને પામીને ઘી ઓગળ્યા વિના રહે જ નહિ. બિલાડીનાં સ્થાનમાં ઉંદર રહે એ જેમ તેના માટે અતિ ભયજનક છે, તેમ મુનિ ! સ્ત્રીનાં સહવાસમાં મુનિને રહેવું એ પણ તેમનાં ચારિત્ર માટે અતિ ભયજનક છે. આવા કેશાના મહામૂલાં વચન સાંભળ્યા . Page #115 -------------------------------------------------------------------------- ________________ * ૭૮ મનેાવિજ્ઞાન પછી મુનિની બુદ્ધિ ઠેકાણે આવી અને કશાને મુનિ કહે છેઃ ભવસમુદ્રમાં બુડતાં એવા મારા આત્માને તે ઉદ્ધાર કર્યાં છે અને તે હિતશિક્ષારૂપે મને જે વચને કહ્યા છે તેની લાખ લાખ સેાનામહેાર કરતા પણ અનંતગણી કિમત છે. ' ઇર્ષ્યા, ત્યાગ અને ક્ષમાપના સિ’હગુફાવાસી ત્યાંથી પેાતાના ગુરુ ભગવંતની સમીપે આવી પહેાંચે છે. સૌથી પહેલાં મહામુનિ સ્થૂલિભદ્રજીને પુનઃ પુનઃ પગમાં પડીને ખમાવે છે અને ગગનૢ કઠે કહે છેઃ પ્રભુ આપની ગત તે આપ જ જાણે.. મારા જેવા પામરનું તેમાં કામ નહિં. જેમાંથી આપ જેવા પાર ઉતરેતેમાં મારા જેવાં ખૂંચી જાય. જે પરાક્રમીપુરૂષ હેાયતેજસિંહણનાં આંચળમાંહાથનાંખીનેતેમાંથી - દૂધ કાઢી શકે, કાચાપાચાનું તેમાં કામ નહિ. તેવી રીતે સ્ત્રીની સમીપમાં રહીને આપજેવા જ કામ ઉપર વિજય મેળવી શકે. તેવા રસ્તે બીજા ચાલવા જાય તે કયાંનાં કત્યાં દૂર ફે કાઈ જાય. પછી પાતાના ગુરુ ભગવંતને કહે છે કે આપે સ્થૂલિભદ્રજી માટે જે ત્રણ વાર દુષ્કર દુષ્કર કહ્યુ તે પ્રભુ ! તદ્ન સત્ય છે. હવે મારી ભ્રમણા ભાંગી ગઈ છે. એ પ્રમાણે કહી પેાતાના દોષની પાતે આલેાચના કરે છે અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી સતિને પામે છે. આ રીતે સિંહ ગુફાવાસીને પોતાની ભૂલનુ ભાન થયું તે તેઓ પેાતાના આત્મા સાધી ગયા. ભૂલનુ ભાન થાય એ પણ ઘણી મેાટી વાત છે. ન ભૂલે એ ભગવાન કહેવાય અને ભૂલે તે ઈન્સાન કહેવાય, પણ ભૂલે અને ભૂલ ન કબૂલે તે શેતાન કહેવાય, માટે ભૂલને પાત્ર તે સૌ છે પણ • સ્કૂલને સુધારી લે એ જ ખરો મહાદુર છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ અસિધારાવ્રત છેલ્લે કવિ ઘટના કરે છે. નામ રાખ્યું. જેણે જગમાંહી ચારાસી ચૌવીસી લગે ત્યાંહી. સાધુ પહોંચ્યા છે દેવલેાકમાંહી રે સ્થૂલિભદ્રમુનિ ઘેર આવે” પેાતાનાં સંચમ ધર્માંનાં પ્રભાવે ચારાશી ચૌવીસી સુધી સ્થૂલિભદ્ર મહામુનિનું નામ અમર રહેવાનું છે. આ કેાઈ જેવી તેવી ઘટનાં નથી, અલૌકિક ઘટના છે. ચેારાશી ચૌવીસી સુધી જેઓ પેાતાના નામને અસર કરી ગયા એ સ્થૂલિભદ્ર મહા“મુનિને આપણા ક્રોડાનુક્રોડ વંદન હે—એ મહાપુરુષના સાધુ ચરિત્ર ઉપર લખાણથી વિવેચન કરવામાં આવ્યું છે. સૌ એમાંથી સાર ગ્રહણ કરી ભવ પાર પામેા એજ એક અભિલાષા! સંસારી મેાટે ભાગે મમતાને મળે જીવે છે; સત્તાધીશે અહંતાને મળે જીવે છે અને ચાગીએ સમતાને મળે જીવે છે. ૭૯ સુખ અને દુઃખ અને પેાતાની કરણીનું ફળ છે, તેમાં ખીજાને દોષિત ઠરાવવા એ ઘાર અજ્ઞાન છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ S મન વિજ્ઞાન (પૂર્વાર્ધ) આત્મદનના વિષયનાં અનુસંધાનમાં આજથી મને વિજ્ઞા નના વિષય પર વ્યાખ્યાન શરૂ થાય છે. વિષય અતિ ગહન અને ગંભીર છે. આપણે આગળના. વ્યાખ્યાનોમાં કહી પણ ગયા કે મન અને ઈન્દ્રિય પર વિજય મેળવવું એજ આત્મદમન છે મન જિતાય એટલે ઈન્દ્રિયો તો છતાયેલી જ છે. ઈન્દ્રિયોને સારે કે નરસે રસ્તે મન જ પ્રવર્તાવે છે.મન ઉપર કાબૂ હોય તે ઈન્દ્રિય સંયમમાં પ્રવતે જ. મન જ બેકાબૂ હોય તે ઈન્દ્રિય વિષયોમાં પ્રવર્તે. મન ઉપર ઘણે. મેટો આધાર છે. “મન ઈ મનુષ્યાળાં, વપમેક્ષા ” | તત્ત્વદ્રષ્ટાઓએ સ્પષ્ટતયા ફરમાવ્યું છે કે મનુષ્ય માટે મન જ બંધનું કારણ છે અને મન જ મેક્ષનું કારણ છે. આ લેકને પૂર્વાધ થયો. ઉત્તરાર્ધમાં વળી અલૌકિક ઘટના કરી છે. તેમાં કહ્યું, છે કે વિષયમાં આસક્તિવાળું જે મન તે બંધનું કારણ છે અને વિષયમાં વિરકત મન મોક્ષનું કારણ છે. વિરકત અને આસક્ત આ ભેદ સમજાઈ જાય પછી શું સમજવાનું બાકી રહે છે. જે ચીજમાંથી મન ઉઠી જાય તેમાં રસ રહે જ નહિ. વિષમાંથી એકવાર મન ઉઠી જાય પછી વિષયે કાતીલ ઝેરજેવાં લાગે બાકી મન કેળવાય જ્ઞાન અને વૈરાગ્યથી જ્ઞાન અને વિરાગ્ય એ મનને કેળવવા માટેનાં બે અદ્ભુત સાધના છે કે Page #118 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) લીક વાર મનુષ્ય વિણ ખાધે અને વિષ્ણુ ભગવે નાહક કર્મ બાંધતા હોય છે. અને તેવા મનુષ્યને માનસિક આર્તધ્યાન તે કેમે ટળે નહીં. તેવા મનુષ્યનાં કાજળથી પણું શામળા મનના પરિણામ હોય છે. પરિણામ અંદરથી નિર્મળ ન થાય ત્યાં સુધી એકલી કાયિક ક્રિયાથી પણ અર્થ સરવાનો છે. વિપાક સંબંધી ચિંવના મિથ્યાદિ ચારે ભાવનાઓનાં ચિંતનથી મનના પરિણામને સુધારી શકાય છે. તેમાં બાર ભાવનાઓનું ચિંતન પણ અતિ ઉપયોગી છે. ભાવનાઓનાં ચિંતનથી જ અંદરનાં રાગ દ્વેષાદિને ક્ષય થાય છે. સંસારના પદાર્થોની અનિત્યતા અને જગત આખાનું અશરણપણું અહર્નિશ વિચારવામાં આવે તે કર્મોનાં બંધન શિથિલ થયા વિના રહે જ નહીં. શરીરથી અટકી ગયેલાં મનુષ્ય પણ આ રીતે શુભભાવનાઓનાં - ચિંતનથી પિતાનાં પરિણામને સુધારી શકે છે. જ્યારે તનથી ધર્મ ન થાય ત્યારે આ રીતે મનથી પણ ધર્મ થઈ શકે છે. ગમે તેવા અશુભેદયના કાળમાં પણ મન આર્તધ્યાનમાં ન પડી જાય તે માટે સતત્ જાગૃત રહેવાની જરૂર છે. જેમ પૂ. વીરવિજ્યજી મહારાજે ફરમાવ્યું છે કે, મિથ્યાત્વે વાહ રે, આધ્યાન ઘરે” “તુજ આગમ વાણી રે. સમકિતી ચિત્ત ધરે” મિથ્યાત્વનાં તીવ્ર ઉદયવાળા છે ડગલે ને પગલે આત. ધ્યાન ધરતા હોય છે. જ્યારે સમકિતી પોતાની ઉપર ચેમેરથી ઉપરાઉપરિ દુઃખે પડતા હોય તેવા સમયે પણ જિનવાણીનું આલંબન, અંગીકાર કરે છે. ઉપરાઉપરી દુખે પડતા Page #119 -------------------------------------------------------------------------- ________________ મનાવિજ્ઞાન ૮૨ હોય ત્યારે કર્મોના વિપાક સ’બધી ચિ’ત્વના કરવી એ પણ એક પ્રકારનું ધર્મ ધ્યાન છે, ક`વિપાક સબંધી ચિંતવના કરવાથી મન આધ્યાનથી બચી જાય છે. મનને સાધી લેતાં આવડે તે સિદ્ધિ હાથવેંતમાં છે. કિમિયાગર લોકો પૂર્વકાળમાં સુવર્ણસિદ્ધિ માટે કાચાપારાને સાધતા તેમાં કાચા પારો સધાય એટલે સુવર્ણ સિદ્ધિ તેમ મન સધાઈ જાય તો મેાક્ષની સિદ્ધિ. જેણે મનને સાધી લીધું તેને મેક્ષ મેળવવું એ ઘણું સહેલુ` છે. બાકી મનને સાધી લેવુ' એ સહેલી વાત નથી આજે ઘણાં કહી દેતાં હાય છે કે ચંગા તે કથરોટમેં ગંગા ’મગર મન લફંગા હાવે તા કિર કિધર ગગા હૈ ફિર સમજ લેના કિધર ભી ગગા નહિ હૈ ! મન “ મનને વશ કરવાના ઉપાયો ’’ મનની ચંચલતા અંગે શ્રી અર્જુન જેવાને પણ મનમાં મુંઝવણ ઉભી થયેલી. શ્રી કૃષ્ણ અર્જુનને ચેાગમાગ અંગેનો ઉપદેશ આપે છે. ત્યારે અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે ચ'ચલ એવા મનથી પ્રભુ? યાગ શી રીતે સાધી શકાય. चच्चल हि मनः कृष्ण प्रमाथि बलवह दृढम् । तस्याह ं निग्रह ं मन्ये, वायोरिवसुदुष्करम् ॥ કૃષ્ણ ! મન અતિ—ચંચળ છે, ચંચળ છે એટલું નહિ ઉન્મત્ત અને અતિ ખલવત્તર છે, અને તે મનના નિગ્રહ મને તે વાયુનાં નિગ્રહ કરતા પણ દુષ્કર જણાય છે. માટે પહેલા મનેાનિગ્રહ માટે ને ઉપાય ખતાવા. અને પછી ચેાગ માને ઉપદેશ કરો. પ્રત્યુત્તરમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, Page #120 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાધ) અતશય મદ્દાવાદ્દો ! મનો યુનિવ્ર ્ પહમ્ । अभ्यासेन तु कौन्तेय, वैराग्येण च गृह्यते ॥ ૮૩ હું ! અર્જુન તમારી વાત શંકા વિનાની છે. મનનુ નિગ્રહ ખરેખર અતિ દુષ્કર છે. છતાં અભ્યાસ અને વૈરાગ્યનાં મળે ચંચળ એવા મનના પણ નિગ્રહ કરી શકાય છે. શ્રીકૃષ્ણેઅજુ નની શંકાનું સમાધાન કર્યું" છે પણ પ્રત્યુત્તર આપવાની શૈલી કેટલી અધી ગ'ભીર છે, જ્યારે આજે તા સામા માણસની પુરી વાતે સાંભળે નહિ. હજી તેા પેલાએ પુરી વાત ન કરી હેાય ત્યાં વચમાં જ તાડી નાખે! જ્યારે આ તે મનેાનિગ્રહ 'ગેના ઉપાય બતાવતા પહેલાં કહે છે. અર્જુન! તમારી વાત શકા વિનાની છે. અને ત્યારબાદ ઉપાચા મતાવે છે. આવી શૈલીથી સમજાવવામાં આવે તે સામાને પણ શેર લેાહી ચડે કે નહી? માટે તમે લેાકેા પણ ઘણીવાર અમુક પ્રશ્નોનાં ઉકેલ માટે ભેગા થાએ છે. એ સમયે પ્રત્યુત્તર વાળવાની આ શૈલી લક્ષમાં રાખજો, આવી શૈલીમાં વાત કરવામાં આવે તે કોઈ સાથે વાદ વિવાદ કે વિખવાદનું કારણ જ ઊભું ન થાય. વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણી એવી હાય કે સામેા માણસ પાણી થઈ જાય. પ્રત્યુત્તર વાળવાની શૈલી એવી હાય કે ગમે તેવા અક્કડ માણસ એક વાર નમ્ર બની જાય. અભ્યાસ અને બૈરા ગ્યનાં મળે ચંચળ મનને પણ વશ કરી શકાય છે. કેવા સુંદર ઉપાય બતાવ્યા ? યમનિયમાદિનું પાલન, સત્ સંગ, સ્વાધ્યાય એને અભ્યાસ કહી શકાય અને સંસારનાં બધા પદાથેની ક્ષણભંગુરતા વિચારતા તે તરફના રાગ જે છે થાય તે જ વૈરાગ્ય, જેમાં સાર હાય તેમાં મન દોડે પણ એમ લાગી જાય કે ખધુ અ ંતે નિઃસાર છે. પછી મન શેમાં જાય. રસ્તામાં મણિ માણેક પડડ્યા હોય તે માસનુ રસ્તા પરથી પસાર થતાં ધ્યાન ખેંચાય, કોહીનૂરને બદલે એકલા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મનોવિજ્ઞાન કંકર પડ્યા હોય તે તેમાં શેનુ ધ્યાન ખેંચાય? તે તરફ કોઈ નજરે નહીં કરે, કારણ કે જાણે છે આમાં શું છે, ત્યારે જ્ઞાની કહે છે કે મણિમાણેક કે મુક્તાફળમાં એ શું છે? તત્વ દષ્ટિએ એ પણ પૃથ્વીકાયનાં જ પ્રકારે છે. ભલે બન્ને વચ્ચે વિવેક હાય પણ જ્ઞાન દષ્ટિ પ્રગટ્યા પછી રાગ દ્વેષની બુદ્ધિ ન હોય. મૃત્યુના સમયે મણિમાણેકે જીવનું રક્ષણ કરવાને સમર્થ નથી. એ બધાનાં સંગથી કયારેક જીવને આફતમાં મુકાવવું પડે છે. અનેક સાથે ઘર્ષણ પણ એમાંથી પેદા થાય છે ભાઈ–ભાઈ વચ્ચે વૈમનસ્ય પણ એમાથી સર્જાય છે. માટે સેનું રૂપ કે મણિ માણેકે નિઃસાર છે, આમ દરેક પદાર્થની નિ:સારતા સમજાતા મન બધેથી પાછું હઠીને અંતે સ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે. માટે અભ્યાસ અને વૈરાગ્ય મનનાં નિગ્રહ માટેના શ્રેષ્ઠ ઉપાયે છે. આજે ઘણાં અમને પ્રશ્ન કરે છે કે મહારાજશ્રી ! આ મનને જીતવા માટેનાં ઉપાય શું? ધાર્મિક પ્રવૃતિમાં મનની સ્થિરતા કેમ નહિ જળવાતી હોય ? માળા ગણવા બેસીએ ત્યારે જ મન કેમ બીજે ભટકવા જાય છે ? આ બધા પ્રશ્નોનો જવાબ ઉપરોક્ત વિવેચનમાં આવી જાય છે– માળા ગણતાં મન ભટકવા જાય છે પણ નોટોનાં બંડલ ગણતાં મન કયાંય બીજે ભટકવા જાય છે? હું નથી માનતે નોટોનાં બંડલ ગણતાં મન કયાંય બીજે ભટકવા જતું હોય ? ત્યારે માળા ફેરવતા જ મન કેમ બીજે ભટકવા જાય છે. તેનું કારણ એજ કે માળા નિસાર માની છે અને નોટોના બંડલમાં સાર માન્યો છે. માળા ફેરવતા તે ઘણાંને ઝેલા પણ આવી જાય છે અને કેટલીકવાર તે માળા હાથમાંથી નીચે પણ પડી જાય છે. જેમાં જીવને રસ હોય તેમાં મન ચાટે છેઅર્થાજનની Page #122 -------------------------------------------------------------------------- ________________ - મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) પ્રવૃતિમાં જીવને રસ છે તો તેમાં મન પરોવાઈ જાય છે તે રસ જે ધર્મ પ્રવૃતિમાં હોય તો મન તેમાં પણ એંટી જાય. વ્યાપારમાં લીન અને ભજનમાં દીન પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજે ફરમાવ્યું છે કે “લીન ભયો વ્યવહારમેં રે યુગતી ન ઉપજે કોય દીનભયે પ્રભુપદ જપે રે મુગતી કહાસે હોય.” વ્યવહારમાં–વ્યાપાર વાણિજ્યમાં જીવ એટલો બધે લીન બની જાય છે કે બીજી કોઈ પ્રવૃતિમાં એ સમયે એનું મન પરેવાતું નથી. ગ્રાહક સાથેને સદો પતાવતા હે અને ભેજનની વેળા થઈ જતા, ઘરવાળા જમવા માટેનું આમંત્રણ આપવા આવ્યા હોય એ જ સમયે ઘરવાળાને પણ શું કહી દો કે હમણાં મને જરાએ ફુરસદ નથી. ઘરનાં બીજા બધાને જમાડી દે, મારી રાહ હમણાં જતાં નહીં–મને હમણાં ગ્રાહક સિવાય બીજા કેઈ સાથે વાત કરવાનીએ કુરસદ નથી અથવા તે અહિં દુકાને જ ભાણું મેકલી દેજે. હું મારી અનુકૂળતાએ પતાવી લઈશ. હમણાં આ વ્યાપારની સીઝન છે. માટે ખાવાપીવા અંગેની મારી ચિન્તા કરતા નહિ? કહે વ્યાપાર વાણિજ્યમાં મન કેવું લીન બને છે. તેની લીનતામાં તે ખાવા પીવાનું પણ ભૂલી જાય છે. એનો એ માણસ જ્યારે પ્રભુપદ જપતો હોય ત્યારે તદ્દન દીન બનીને જપતો હોય છે. ત્યારે જ્ઞાનીઓને કહેવું પડયું છે કે આવા જીવની મુક્તિ કયાંથી થાય? જેમાં લીન બનવાનું છે તેમાં દીન બને ને જેમાં દીન બનવાનું છે તેમાં લીન બને છે. આ જીવની શું જેવી તેવી અવળાઈ છે. શ્રી નાગકેતુ પૂજા કરતા પરમાત્મ Page #123 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન સ્વરૂપમાં એવા લીન બન્યા કે ત્યાંને ત્યાં કેવળજ્ઞાન પામ્યા. તેમની આંગળીએ સર્ષે ડંશ દીધેલો છતાં નાગકેતુએ લીનતા ન છોડી. મમ્મણશેઠની લીનતા ભકળદારમાં હતી તો મમ્મણશેઠ સાતમી નરકે ગયા. હવે તમે પણ નિર્ણય કરી લેજે કે લીનતા શેમાં કેળવવી, મન તે કોઈને કોઈ પ્રકારનાં વિષયમાં જોડાવવાનું જ છે. તમે એને શુભમાં નહિ જે તે એ અશુભમાં જોડાશે. મનને શુભ ધ્યાનમાં જોડવામાં પ્રયત્ન કરવો પડે છે અને દુર્થોનમાં મન સહેજે જોડાઈ જાય છે. કારણ કે અનાદિને અભ્યાસ અવળે છે, છતાં આપણે પ્રયત્ન જે ચાલુ જ રાખીએ તે જાતે દહાડે પણ મન શુભધ્યાનમાં જોડાઈ જાય. કઈ પણ કાર્યની સિદ્ધિ પ્રયત્નથી જ થાય છે. સુતેલાં સિંહના મુખમાં મૃગલાઓ આવીને પડતા નથી. તેને પણ પ્રયત્ન તો કરવો જ પડે છે. ઉદ્યમ વિના સિદ્ધિ છે જ નહીં. તેમ મનને શુભ ધ્યાનમાં ન જ જેડી શકાય તેવી કે વાત છે જ નહીં. કર્મનું કારખાનું મનને પહેલાં તો નવરૂ જ ન પડવા દેવું. નવરું પડેલું મન શેતાનનું ઘર કહેવાય. અથવા પ્રતિ સમય નવા બંધાતા કનું કારખાનું કહેવાય. તમારી કહેવતમાં પણ કહેવાય છે કે નવા નખોદ વાળે ! માટે મનને કેઈ ને કોઈ પ્રકારની શુભ પ્રવૃતિમાં જોડી રાખવું. ભગવાન ઉમાસ્વાતિ આ વિષય અંગે પ્રશમરત્તિ નામે ગ્રંથમાં ફરમાવે છે કે, पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । सयमयोगैरात्मा. निरंतर व्यापृतः कार्यः ।। Page #124 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન ( પૂર્વાર્ધ) ८७ બે દૃષ્ટાંતા પિશાચ સ’બધી વાર્તા અને કુળવધુના રક્ષણ અંગેની ઘટના સાંભળીને મુમુક્ષુએ પેાતાના ત્રણે ત્રણ યાગને શુભમાં પ્રવર્તાવવા અથાત્ સયમના પાલન વડે નિરંતર આત્માને શુભમાં પ્રવર્તાવવા ? ત્રણે ત્રણ ચેાગ મનુષ્યેાનાં મેટે ભાગે અશુભમાં જ પ્રવંતા હૈાય છે. સાધુપણામાં આવ્યા પછી પણ નિર'તર શુભમાં પ્રવતનારાં વિરલા છે. સાધુપણાના સ્વાંગ સજીને પણ આજે ઘણાં સાધુએ એકલી બાહ્ય પ્રવૃતિઓમાં પડી ગએલાં હેાય છે. જે જે કાચેર્યાં ગૃહસ્થાને કરવાના હાય છે તેના વહીવટ લઇને સાધુએ બેસી ગયા છે. આ બધા પડતીના એધાણ છે. મુખ્યપણે જેમાં સ્વનુ' સાધવાનુ હોય છે. તેને બદલે એકલા પરમાં જ પડી જવું એ શું સાધુપણાની મર્યાદા છે, પણ આજે સંઘમાં કોઈ એવું અધારણ જ નથી રહ્યુ. એટલે કેઈ કાઈને પૂછનાર છે નહી. પિશાચની શરત ગાથામાં ઉમાસ્વાતિજીએ પિશાચ સંબંધી વાર્તા અને મૂળવધુનાં દ્રષ્ટાંતના ઉલ્લેખ કચેર્યાં છે કોઈ એક વણિક ગૃહસ્થે અમુક પ્રકારની મંત્રવિદ્યા વડે એક પિશાચને વશ કર્યાં. મત્ર વિદ્યાના પ્રયાગ વડે પિશાચ વણિકને આધીન થયેા ખરા, પણ વચમાં એક તેણે એ રીતની શરત રાખી કે મને કઈને કઈ નિરંતર કામ બતાવતા રહેજો. કારણ કે કામ એજ મારા ખારાક છે, જે દિવસે મને કોઈપણ પ્રકારનાં કામમાં નહી’ લગાડે તે દિવસે હું તમારા વધ કરી નાંખીશ, માટે મને કામ સોંપશે। ત્યાં સુધી તમારા વિકાસ છે અને જે દિવસે કામ નહીં આપી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯ મને વિજ્ઞાન શકો તે દિવસે તમારે વિનાસ છે, તમારે મને આધીન રાખે હોય તે આ શરતનું તમારે પાલન કરવાનું છે. પિશાચની જેમ મનને કામે લગાડે શેઠ મનમાં વિચારે છે મારે ત્યાં કામને ક્યાં દુકાળ છે. મેટા પાયા પર મારે વ્યાપાર ચાલે છે અને ડગલેને પગલે કામ ઉભું જ હોય છે. એટલે પેલા પિશાચની શરત કબુલ રાખી અને પિશાચને કામે લગાડી દે છે. ઘડીકમાં તેને ઘર બાંધવાનું કામ સોંપે છે તે ઘડીકમાં ધન ધાન્યાદિ લાવવા અને સુવર્ણ રજત મણિ માણેક વગેરે ઈષ્ટસામગ્રી સંપાદન કરવાનું કાર્ય સોંપે છે. પિશાચે પોતાની દૈવી શક્તિના પ્રભાવે એ બધાં કાર્યો થડાક જ વખતમાં પતાવી દીધાં. શેઠ જે કાંઈ કામ સેપે તે કાચી સેકંડમાં પતાવી આપે, હવે શેઠને મનમાં મુંઝવણ વધતી જાય છે કે કામ હવે ખુટવા આવ્યું છે અને આ પિશાચ કયાંય મને પતાવી દેશે ? એટલામાં ગામમાં કઈ જ્ઞાની ગુરુ આવ્યા અને શેઠ જ્ઞાની ગુરુની સમીપે જઈને પિતાની મુંઝવણની વાત કરે છે. જ્ઞાની ગુરુ કહે છે શેઠ તમારે આમાં મુંઝાવા જેવું શું છે– મારી વાત તમે ધીરજથી સાંભળો. હું તમારી મુંઝવણને કેયડે ઉકેલી આપું શેઠ કહે છે તો તે આપે મારી પર અનંત ઉપકાર કર્યો કહેવાશે અને આપના તરફથી મને જીવતદાન મળ્યું માનીશ. ત્યારબાદ જ્ઞાની ગુરુ શેઠને કહે છે કે શેઠ તમે જંગલમાંથી ત્રણ વાંસડા મંગાવો. તેમાંથી બે સામસામા ખેડાવજો અને એક વાંસડે બંને સામસામાં ખેડાવેલા વાંસડાની ઉપર ચડાવજે, પછી પેલા પિશાચને કહી દેજે કે તેને બીજા કોઈ પણ કામે ન લગાડું ત્યાં સુધી વાંસડાની ઉપર તું ચડઉતરની Page #126 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) કિયા કર્યા કર. બસ આ તને કાયમનું કામ સોંપવામાં આવે છે. ગુરુ ભગવત પાસેથી આ ઉપાય સાંભળીને વણિક પિતાને ઘેર આવીને તે મુજબ જ વાંસડા જમીનમાં ખેડાવીને પેલા પિશાચને કામે લગાડી દે છે. પિશાચને કામ મળી જતા વણિક ઉપરને ઉપદ્રવ સદાકાળને માટે દૂર થઈ જાય છે અને વણિક ગૃહસ્થ સદા સર્વદા ભયમુક્ત બને છે. અંતે પિશાચ કંટામળીને કહે છે કે મને કામ પડે બેલાવજે હવે હું અહિંથી વિદાય લઉં છું. શેઠ તમે મને ખરા ગુરુ મલ્યા. અંતે હું હાર્યો અને તમે જીત્યા. આ તો એક દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંત હવે આપણે મન ઉપર ઘટાવવાનું છે દુર્યાનમાં ચડેલા મનને પણ પિશાચની જ ઉપમા ઘટે છે. એ મનરૂપી પિશાચને તમારે પડકાર કરીને કહી દેવું કે તેને કેઈપણ પ્રકા રની બીજી શુભ પ્રવૃત્તિમાં જોડવામાં ન આવે ત્યાં સુધી અંદર નવકાર ગણ્યા કર ? નમસ્કાર મહામંત્રનાં ધ્યાનમાં મન પરવાઈ જાય એટલે મનમાં બીજા નબળાં વિચાર આવવાને અવકાશ જ ન રહે. શુભ ધ્યાનમાં જોડાએલાં મનને દુર્ધાનરૂપી રાક્ષસે છળી શકતા નથી. નવરું પડેલું મન દુષ્ટ વિચારોથી તરત ઘેરાઈ જાય છે. માટે જરા નવરાશ મળે કે તરત નવકારને સંભાર. હૃદયમાં નવકારની ધૂન રહે એટલે બીજાં નબળાં વિચારેને રમવકાશ મળે જ નહીં. - દિવ્ય દર્શન બીજું દ્રષ્ટાંત કુળવધૂનું છે. કોઈ એક ગૃહસ્થની પુત્રવધૂ અત્યંત સ્વરૂપવાન હતી, પણ તેને અશુભના ઉદયે વૈધવ્યની પ્રાપ્તિ થયેલી. તેનાં અદ્ભુત સૌંદર્યને જોઈને કેઈએક જાર કર્મ કરનારા પુરુષે તેની પાસે વિષયભંગ માટેની પ્રાર્થના કરી તેની પ્રાર્થના તેણીએ કબૂલ રાખી. આવે તેને અભિપ્રાય તેણનાં સાસુ સસરાએ જાણું લીધું અને તેણીનાં સાસુ સસ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મનેાવિજ્ઞાન. રાને મનમાં થયું કે આ તા કયારેક આપણાં કુળને કલ'ક લગાડી દેશે, માટે આને ઘરનાં કામકાજમાં જોડી દેવી જોઈએ જેથી આના મનમાં ખીજા કોઈ નબળાં વિચારે ન આવે. આ રીતે વિચારીને તેણીની માથે સઘળા ઘર વ્યાપાર નાંખી દીધે. હવે ઘરનાં સઘળાં કામકાજ અંગેના બાજો તેણીની માથે પડવાથી તેને નિદ્રા લેવાની પણ ફુરસદ મળતી નથી. આથી પેલી વિષય ભાગ સંબ ંધી કબુલાત તેનાં મગજમાંથી નીકળી ગઈ. એ. રીતે સાધુઓએ પણ સંયમ વ્યાપારમાં પેાતાના મનને, વચનને અને તનને એવા પરાવી દેવાં કે ખીજા' કેઇ વિષયનાં લગતાં આલતુફાલતુ વિચારા મગજમાં આવે જ નહિ–કેવી અદ્ભુત ઘટના ઉમાસ્વાતિજીએ આ ગાથામાં કરી છે ! આવા મહાપુરુષાને જ જ્ઞાનીએ ખરેખરા દિવ્ય દૃષ્ટા કહ્યા છે અને મહાપુરુષોએ આપણને દશ ન જ નથી કરાવ્યું, પણ બ્ધિ દશન કરાવ્યું છે. આવુ સ્પષ્ટ દર્શીન થયા પછી તેા માનવી ઘણી સહેલાઇથી પેાતાના મનને અંકુશમાં રાખી શકે છે. મનરૂપી મટ ઘણી જગ્યાએ મનને વાંદરની ઉપમા દેવામાં આવે છે.. પણ વાંદરાની ચંચલતા કરતાચે મનની ચ ંચળતા ઘણી વધારે છે. પૂ. હેમચંદ્રાચાર્યજી ચેાગશાસ્ત્રમાં ફરમાવે છે કે : मनः कपिरय विश्वपरिभ्रमण હવટઃ । नियंत्रणीयेो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः || આમનરૂપી પિ(વાંદરે) આખાએ વિશ્વમાં પરિભ્રમણ કરવાના લંપટ સ્વભાવવાળા છે માટે મુક્તિ મેળવવાની ઈચ્છ રાખનારાં દરેક મુમુક્ષુએએ પ્રયત્નપૂર્વ ક તેના નિગ્રહ કરવા Page #128 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) ૯૧ . હવે કયાં વાંદરાની ચંચલતા અને ક્યાં મનની ચપલતા ! વાંદરા તે અમુક એનાં સર્કલમાં જ પરિભ્રમણ કરતા હોય છે. અમે એકવાર ધોરાજી ચાતુર્માસ હતા. ધોરાજીથી જુનાગઢ ચૌદ . માઈલ જ દૂર છે. જુનાગઢ પાસે આવેલાં ગિરનારજી પર્વતમાં ઘણું વાંદરા રહે છે. પણ તે વાંદરાને કેઈપણ દિવસે ધોરાજીમાં અમે જોયાં નથી. કયારેક કોઈવાર ભૂલા પડી ગયા હોય એ જુદી વાત છે બાકી પોતાના સર્કલમાં જ એ પરિભ્રમણ કરતાં હોય છે. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર અને બીજા ઝાડ ઉપરથી ત્રીજા ઉપર આમ કુદાકુદ કર્યા કરે, પણ. પિતાની હદમાં રહીને કરે. જ્યારે આ મનમક. તે આ ક્ષણે અહીં હોય તો બીજી જ ક્ષણે દિલ્હી આગ્રા પહોચે અને ત્રીજી જ ક્ષણે ન્યુયોર્ક પહોંચી જાય. રેકેટમાં વેગ કરતાં મનને વેગ અનંતગણો છે. હવે આમાં વાંદરાની ચંચલતા શા હિસાબમાં છે? આ તો વાંદરાની જાતમાં લાંબી અક્કલ નહિ. નહિ તો તે મનને વાંદરાની ઉપમા આપનારા ઉપર એ બદનક્ષીને કેસ માંડત? અને કોર્ટમાં પૂરવાર કરી આપત કે આ માનવજાત . અમને મનની સાથે સરખાવીને વગોવે છે. પણ વાંદરા વતી . કેસ લડે કેણ? ખરેખર આ ઘટના સમજવા જેવી છે. આજે સામાયિક પ્રતિક્રમણમાં બેઠેલાઓનું મન પણ ઠેકાણે રહેતું નથી, મનને જ્યાં ત્યાં મેર આપણે ભમાડતા જ હાઈએ છીએ? પણ એથી કયે અર્થ સરવાને છે. પદાર્થ માત્ર અંગેનું સભ્યદર્શન મન મર્કટની જેમ ચોમેર ભમ્યા કરે છે તેનું કારણ જીવની દૃષ્ટિ શુદ્ધ થઈ નથી. જીવ સમ્યક્ત્વ ગુણને પામી જાય . તે દર્શન શુદ્ધિની સાથે અંદરનાં માનસિક ભાવમાં અજબ. Page #129 -------------------------------------------------------------------------- ________________ E મનોવિજ્ઞાન પરિવર્તન આવી જાય. જીવનમાં જેમ દેવ ગુરુ અને ધર્મ અંગેનું સમ્યક્દર્શન જોઈએ વીતરાગ અને સર્વને જ દેવાધિ દેવ માની શકાય. નિર્ગથ અને ત્યાગી હોય તેમને જ ગુરુ માની શકાય. સર્વજ્ઞ ભગવંતોએ ઉપદેશેલા ધર્મને જ ધર્મ માની શકાય, આ દેવ ગુરૂ અને ધર્મ અંગેનું સમ્યક્દર્શન છે તેમ પદાર્થ માત્ર અંગેનું સમ્યક્દર્શન હોવું જોઈએ. આ શરીર અંગેનું પણ સ્પષ્ટ દર્શન હોવું જોઈએ, કે આ - શરીર અંતે સડણ (સડવાનું), પડણ (પડવાનું) અને વિધ્વંસન (નાશ) સ્વભાવવાળું છે. ગમે તેટલું આ શરીરને પુષ્ટ બનાવવામાં આવેછતાં તેને અંતેનાશ થવાનો છે. માટે શરીર વિનાશી છે.તમે જે મકાનમાં વસવાટ કરીને રહ્યા છો તે અંગેનું પણ સ્પષ્ટ દર્શન હોવું જોઈએ, કે આ મકાન ભલે મારા પિતાના માલિકીનો છે, પણ એક દિવસે મારે આ મકાનમાંથી વિદાય લેવાની છે, માટે ખરી રીતે તો આ મુસાફરખાના રૂપજ છે. માતા પિતા, ભાઈ ભગિની વિગેરે જે કુટુમ્બીજને સાથે તમે રહ્યા છે તે અંગેનું પણ દર્શન હોવું જોઈએ કે હું અને આ બધા સંબંધીજને અંતે પંખીના મેળા રૂપ છીએ. સંપત્તિની પાછળ અંતે વિપત્તિ છે. લક્ષ્મી કઈ એકને વળગીને રહેનારી નથી, માટે જ્ઞાનીઓએ તેને ચપળા કહી છે. હાથીના કાન જેમ સ્થિર રહેતા નથી તેમ તન, ધન કે યૌવન કાંઈ પણ દુનિયામાં સ્થિર નથી, બસ આનેજ સમ્યક્દર્શન કહેવામાં આવે છે. આ રીતનું દર્શન થયા પછી જીવ કર્મોદયથી સંસારમાં રહ્યો હોય પણ તેમાં તેની રમણતા ન રહે? સમ્યફષ્ટિ અને મિથ્યાદષ્ટિ બાહ્યદષ્ટિથી બને સરખા લાગે છે, પણ બન્નેની અત્યંતર પરિણતીમાં મહદ્ અંતર હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ચિત્ત પરમાર્થ ઉપર સમ્યક્ત્વના પરિણામને પામેલે જીવ કર્મોદયથી સંસારમાં. રહ્યો હોય, ભેગાવલીના ઉદયે ભેગ પણ જોગવતો હોય છતાં, તે અંતરથી તેમાં લેપાયેલો હતો નથી. શરીરથી જ તે સંસારમાં રહ્યો હોય છે, બાકી અંતરથી તેનું ચિત્ત તે પરમા.. ર્થને જ ઝંખતું હોય છે. ગમે તે પ્રવૃત્તિ કરતાં અંતરેથી ચિત્ત. પરમાર્થને ઝંખ્યા કરે એજ સમકિતની ખરી નિશાની છે. તાજેતરમાં પરણેલી સ્ત્રી ઘરનાં બધા કામ કરતી હોય પણ તેનું ચિત્ત અંતરથી પોતાના પ્રીતમને ઝંખતું હોય છે. ગાયો જંગલમાં ચરવા જાય છે, વનવગડામાં ચારો ચરવા માટે તે ચોમેર ભમતી હોય છે, પણ તેનું ચિત્ત વાછરડામાં હોય છે. તેમ. સમકિતિ વ્યાપાર વાણિજ્ય વગેરેની બધી પ્રવૃત્તિ કરતો હોવા છતાં તેનું ચિત્ત પરમાર્થ ઉપર હોય છે, એટલે જ્ઞાનીઓએ સમકિતિ જીવ સંસારમાં રહ્યો હોવા છતાં તેને મનઃપાતિ નહિં પણ કાયપાતિ કહ્યો છે. એટલે તે મનથી તેમાં ખૂચેલો. હેતો નથી. વંદિતા સૂત્રની ૩૬ મી ગાથામાં પણ આજ વાતને પુષ્ટિ આપનારી હકીકત વર્ણવાએલી છે. તેમાં ફરમાવ્યું છે કે સમ્યફદષ્ટિ જીવ તીવ્ર રાચી માચીને પાપ આચરનારો હેતો નથી, તેથી તેને કર્મોનું બંધ અલ્પ પડે છે. કારણ કે નિર્વસ પરિણામથી તે પાપ આચરતે નથી. જોકે તથા પ્રકારનાં કર્મોદયથી સમકિતિ જીવને પણ પાપ આચરવા. પડતા હોય છે છતાં પાપ પ્રતિ તેનાં અંતરમાં લેશ પણ. બહુમાન કે પ્રેમ હોતું નથી. અમુક કાર્ય કરવાની તમારી ઈચ્છા નહિ હોવા છતાં કોઈ સંબંધીના આગ્રહને વશ થઈને. - તે કાર્ય જેમ તમારે અનિચ્છાએ પણ કરવું પડે છે તેમ પાપ: કર્મ તરફ મનમાં સંપૂર્ણ ધૃણા હેવા છતાં સમકિતિ જીવને Page #131 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન ૯૪ તથા પ્રકારનાં કમેfદયથી પાપ આચરવાં પડે છે. અનિચ્છાએ જે કામ કરવુ પડે તેમાં રસ કયાંથી હેાય ? તેમ અદરમાં પાપ કેમ તરફ સંપૂણ તિરસ્કાર હાયને પાપ આચરવા પડતા હોય તેમાં રસ કચાંથી હાય ? આટલી ભૂમિકાએ પણ તમે પહોંચી ગયા હેાતે સમજી લેજો કે આ નર જન્મને પામીને કમાણી ઘણી સારી કરી લીધી છે. આત્માનાં એક સમ્યક્ત્વ ગુણમાં કેટલી તાકાત રહેલી છે! સમ્યકૃત્વ આવે એટલે જ્ઞાન તે! સમ્યક્ થઈ જ જાય પણ ચારિત્ર એજ વખતે આવે તેવા નિયમ નથી. કાળાન્તરે પણ આવે અને કોઈ જીવને તરતમાં પણ ચારિત્રયમાં આવે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રિપુટીની સંગઠિત તાકાત કેટલી હશે તેની જરા મનમાં કલ્પના તા કરી જુઓ ! આ ત્રણમાં એકના પણ અભાવ હોય ત્યાં સુધી સંપૂર્ણ`માક્ષમાની સિદ્ધિ નથી. અને આ ત્રણનાં સમાયેાગને જિન શાસ નમાં મેાક્ષ-માર્ગ કહ્યો છે. આટલી વાત મનમાં બેસી જાય તેા મન ખીલે બંધાઈ જાય. દૃષ્ટિ સમ્યક્ થઈ નથી તેથી જ : આ મનની ખાટી દોડધામ છે. શેઠનું દૃષ્ટાંત એક ગામમાં કોઈ એક શેઠે સવારનાં સમયે સામિયક લઈને “ બેઠેલા અને સામાયિકમાં માળા કે અનાનુપૂર્વી ગણતા હશે પણ • શેઠનુ મન ખીજે ભમ્યા કરતુ હતુ .શેઠાણી સવારનાસમયહાવાથી ઘરમાંથી વાસીદું કાઢતાં હતાં એટલામાં શેઠને મલવા નિમિત્તે એક ભાઈ ગામમાંથી શેઠને ઘેર આવ્યા. અહારનાં ભાગમાં આસ : રીમાં શેઠાણી વાસીદું કાઢતાં હતાં એટલે પેલા ભાઈએ શેઠા ણીને પૂછ્યું કે શેઠ કળ્યાં છે ? મારે તેમને મળવુ છે. શેઠાણી L Page #132 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (પૂર્વાધ ) ૯૫ શેઠની ખાસિયત જાણતા હેાવાથી તરત જ પેલા ભાઈને કહ્યું કે શેઠને તમારે મળવું છે, પણ શેઠ ઘેર નથી. ઢેડવાડે ગયા છે. આ શેઠાણીના વર્ચના અંદર સામાયિકમાં બેઠેલા શેઠે સાંભળ્યા અને એટલામાં સામાયિક પૂરી થતાં સામાયિક પારીને શેઠ બહાર આવ્યા અને તરત જ શેઠાણીને કહ્યું કે .. હમણાં કત્ચાં ઢેડવાડે ગયા હતા ? મળવા આવનાર ભાઈને તેં કહ્યું કે શેઠ ઢેડવાડે ગયા છે! શેઠાણીએ શેઠને તરત પૂછ્યું કે તમે ભલે સામાયિકમાં બેઠેલા હતા, પણ તમારું મન કયાં ભમતું હતું ? શેઠે કબૂલ કર્યું કે ઢેડવાડે એક આપણા જુના ગ્રાહક છે અને તેનામાં ખસેા રૂપિયા લેણાં નીકળે છે એટલે સામાયિકમાં મને વિચાર આવ્યા કે સામાયિક પારીને તરત જ પેલા ગ્રાહકને ત્યાં ઉઘરાણીએ જવું છે. શેઠાણીએ કહ્યુ ત્યારે મેં પેલાં મળવા આવનારને શું ખાટુ કહ્યુ ? શેઠે પેાતાની અસ્થિરતા કબૂલ કરી. આ સ્વરૂપે મનની હાલત હાય ત્યાં સામાયિકે એક બાજુ પર રહી જાય. એકલા દ્રવ્ય ધર્માંથી કર્માંનાં બંધન છેદાતાં નથી, માટે દરેક પ્રકારની ધમ પ્રવૃ. ત્તિમાં અંદરનાં ભાવની ઘણી મોટી કિં ́મત છે. જાન જોડીને વેવાઈને ત્યાં જનારાં વરરાજાને સૌની આગળ રાખે છે, અને વરરાજા જ ભૂલાઈ ગયા હેાય તે ત્યાં સ્વાગત નહિ પણ ઉલ્ટી ફજેતી થાય, સ્વાગત કરવા આવનારા એની પહેલી મીટ વરરાજા ભણી મડાય છે. હવે જાનૈયા ઘણાં હાય પણ જાનમાં વરરાજાના જ અભાવ હાય તા સૌ એકી અવાજે મેલી નાંખે કે આ તા ભાઈ ! વર વિનાની જાન છે. હવે આને કાનાં માંડવે ઊભી રાખવી? તેમ ધમ ક્રિયામાં ભાવજ ન હેાય તે સમજી લેવુ' કે એ ક્રિયા પ્રાણ વગરનાં ક્લેવર જેવી છે, જેને શાસ્ત્રોમાં સમૂમિ ક્રિયા કહી છે. મનની Page #133 -------------------------------------------------------------------------- ________________ ८६ મને વિજ્ઞાન જ ચંચલતા હોય તે ઉપયોગ રહે ક્યાંથી? અને તે વિના. ભાવ પ્રગટે શી રીતે ? માટે સ્થિરતા વિના સિદ્ધિ નથી. જ્યારે મનમર્કટતે આખા વિશ્વમાં પરિભ્રમણ કરવાના સ્વભાવવાળું છે. માટે આચાર્યશ્રી કહે છે કે યત્નપૂર્વક મનને નિગ્રહ કરે. મનની સમતુલા આગળ વધીને પૂ. આચાર્યશ્રી ફરમાવે છે કે: मनः क्षपाचरो भ्राम्यन्नपशंक निर कुशः । प्रपातयति संसारावर्तगर्ते जगत्रयी ॥ આ ગાથામાં મનને રાક્ષસની ઉપમા આપી છે અને ઘટનાકરે. છે કે નિઃશંક અને નિરંકુશપણે ભમતે આ મનરૂપી રાક્ષસ: ત્રણે જગતના જીવોને સંસાર રૂપી આવર્તાના ખાડામાં પાડે. છે-મન મેર ભમ્યા જ કરતું હોય છે સંક૯પ અને વિકલ્પ એજ મનનું કાર્યક્ષેત્ર છે. જરાક સુખ મળે તે. માનવી ઉન્મત્ત બની જાય છે અને જરાક માથે દુ:ખ પડે તે રોવા બેસી જાય છે –આવી સ્થિતિમાં મનની. સમતુલા ક્યાંથી રહે? સુખ કે દુઃખ બન્નેમાં સમભાવે રહેવું એ જ ખરી સમતુલા છે. સંસારના દુઃખ જેમ અસાર છે તેમ. સંસારના સુખ પણ અસાર છે. આ રીતની સમજણ થયા પછી, જ મન સમભાવમાં આવે છે. દુ:ખમાં જીવને જે અણગમે છે તે જ અણગમો કહેવાતા પગલિક સુખમાં થાય એટલે સમજવું મનની સમાધિ હવે દુર્લભ નથી. દુઃખ વર્તમાનમાં ભયંકર છે તે સુખ ભાવિમાં ભયંકર છે. વર્તમાનમાં. વૈષચિક સુખમાં જીવ જેટલો રાચે તેટલાં જ ભાવિમાં તેની Page #134 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) ૯૭ માથે ઘોર દુઃખ પડવાના છે. કારણ સુખને રાગ જીવ પાસે પાપ કરાવે છે. પૌગલિક સુખની મીઠાસ એ મેહનીય કર્મ જનિત છે. ભાવિમાં જેની પાછળ અનંત દુખ છે તેવા ક્ષિણપૂરતા સુખને સુખ માની લેવું એના જેવું બીજું ઘર અજ્ઞાન કયુ છે? બીજા શબ્દોમાં આને જ મીથ્યાત્વ મોહ કહેવામાં આવે છે. જીવન સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ એ જ અનાદિની બંધ પરંપરા છે–રાગદ્વેષથી જ જીવને બંધ છે. સુખ દુખ બન્નેમાં સમભાવ આવે ત્યારે આ બંધ પરંપરા અટકે છે. એકમાં ન રાગ કે બીજામાં ન ષ એ જ ખરે પરમાર્થ છે. દુ:ખમાં કંઈક જાગૃતિ રહે, જ્યારે સુખમાં તો ભલભલા છકી જાય છે. માટે સંસારનાં દુઃખ કરતાં એ સુખ ભયંકર છે. સુખ માટે જીવ ઘોર પાપ આચરે છે. અને પાપ વિપાકમાં અતિ દારુણ હોય છે. આવી સમજણ આવે તે કૃત્રિમ સુખ પાછળની મનની દોડધામ મટી જાય. વાસ્તવિક સાચું સુખ આત્મામાં જ છે. અનંત અવ્યાબાધ સુખ આત્મામાં છે, જ્ઞાન જેમ આત્મામાં છે તેમ સુખ પણ આત્મામાં છે. પગલિક સુખ વિષયજન્ય છે. આત્મિક સુખ તદ્દન નિર્દોષ છે. તેની પ્રાપ્તિ માટે કઈ પાપ આચરવા પડતા નથી. આ રીતની સમજણથી જ મન વિશ્રાંતિને પામે છે. પિસો એ પરમેશ્વર નહિ પણ વિનશ્વર ચોમેર પરિભ્રમણ કરતાં મનને અને અશુભ ભાવમાં પરિ. ગમતા મનને રાક્ષસની ઉપમાં છે. જ્યારે સ્વરૂપમાં વિશ્રાંતિને પામેલાં સ્થિર મનને કલ્યાણમિત્રની ઉપમાં છે. તેવું મન તે મેક્ષપદની પ્રાપ્તિમાં કારણ બને છે. મન વિશ્રાંતિને પામે ક્યાંથી ? આજે ભલભલાનું મન પૈસાની પાછળ અને Page #135 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન સ’સારના ભૌતિક સુખોની પાછળ ભમતુ હોય છે. પૈસાને તા જાણે પરમેશ્વર માન્યો છે, પહેલાથી જ શિક્ષણ ખાટુ મળ્યું છે. મનને શિક્ષણ એવુ આપવાની જરૂર જે કે પૈસા એ પરમેશ્વર નથી, પણ વિનશ્ર્વર વસ્તુ છે. તેમાં જીવે રાચવા જેવું નથી, પદ્માની ક્ષણભંગુરતા સમજાઈ નથી એટલે મન જે તે ખાદ્ય વસ્તુઓમાં રાચે છે. પેાતાની પાસે એ પૈસાના જોગ થાય એટલે ધણાં છલકાઈ જાય છે અને વિયેગ થાય એટલે પાછા તરત કરમાઈ જાય છે. પ્રાપ્તિમાં હરખ હ અને હાનિમાં શોક નહિ તે જ ખરો આત્મજ્ઞાની છે, પ્રાપ્તિ અને હાનિ નેમાં સમતા રહે તે સમજવું મનને સાધી લીધું છે. બહારના વ્યાપાર-વાણિજ્ય અંગેનાં નફા અને નુક શાનની ભલભલાના મન ઉપર અસર આવી જાય છે. તેના લીધે ઘણાંના મગજ ઉપર ક°ટાળા બેદરેશન રહ્યા જ કરતા હોય છે અને અંતે તેમાંથી બ્લડપ્રેશર જેવાં દર્દો ઘણાંને લગુ પડે છે. મનની આધિ શારીરિક વ્યાધિને જન્મ આપે છે. અને અનેમાંથી ઉપાધી જન્મ લે છે . ચેામેરથી ઉપાધીમાં ઘેરાએલાં એને ચિત્તની સમાધિ કચાંથી હાય? માટે બાહ્ય સચેાગે 'ગેની ઉપાધિ મનમાં રાખવી નહિ. આપણે કંઈ સાથે લઈને આવ્યા નથી અને કંઈ સાથે લઈ ને જવાના નથી, મનુષ્યોનાં સ ઋદ્ધિનાં સમુદ્ગાચા ક્ષણિક સ્વભાવવાળા છે; અને સ ંચાગે. માત્ર પર પરાએ શેાકને ઉત્પન્ન કરનારાં છે, અને સંચાગ તેને અ ંતે વિચાગ તે છે જ. આ રીતના જ્ઞાનથી મનને કેળવી શકાય.આકી એકલા હુઢયાગનાં પ્રયાગથી મનને સાધી ન શકાય. મનના વેગને રોકયા વિના જે ચેાગી બનવાની અથવા ચેાગ સાધવા અંગેની જે કાઈ અભિલાષા રાખે છે તે તે પાંગળા માણસે દિલ્હી કે આગ્રા પહાંચવાની ઇચ્છા રાખવા ખરાખર છે. મનને Page #136 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ). અંકુશમાં રાખવાથી સર્વ બાજુથી બંધાતા નવા કર્મો પણ રેકાઈ જાય છે, અને મનને જેઓ નિરોધ કરી શકયા નથી તેવા મનુષ્યોને તેનાં તે કર્મો વૃદ્ધિને પામે છે. તે પંડિત કે મૂખ અને એક સમાન મનની શુદ્ધિ એ તે ન બુઝાય તેવી મોક્ષમાર્ગને દેખાડનારી સાક્ષાત્ દીપકા છે. જે મનની શુદ્ધિ હોય તે સત્તામાં રહેલાં ગુણો પણ પ્રગટે છે અને મનની શુદ્ધિ વિના પ્રગટેલાં ગુણો ઉલ્ટા અવરાઈ જાય છે માટે પૂ. આચાર્ય હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે तथावश्यं मनः शुद्धिः कर्तव्या सिद्धिमिच्छता, तपश्रुतयमप्राय:, किमन्यः कायदण्डनैः ॥ માટે મોક્ષપદની ઈચ્છા રાખનારા દરેક મુમુક્ષુએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. કારણકે મનની શુદ્ધિ વિના તપ, જપ, ચમનિયમાદિનું જે પાલન છે તે કેવળ દેહને દંડ આપવા રૂપ છે. મનમાં રહેલાં વેરઝેર, રાગદ્વેષ, કામક્રોધાદિનાં નબળાં સંસ્કાર નાબૂદ કરી નાંખવા અથવા છેવટે એ સંસ્કારને નબળાં પાડી દેવા તે જ અત્યંતર શુદ્ધિને અમેઘ ઉપાય છે, મનની શુદ્ધિ માટે અંદરના રાગ દ્વેષાદિને ત્યાગ કરવો જોઈએ, જેથી મલિનતાને ત્યાગ કરીને આત્મા પોતાનાં શુદ્ધ સ્વરૂપમાં સ્થિત બને. પાણી ડહોળાયેલું અને મલિન હોય ત્યાં સુધી તળ ભાગમાં રહેલી વસ્તુનાં દર્શન ન થાય તેમ મન અંદરથી ડામાડોળ હોય ત્યાં સુધી અત્યંતર જાતિનાં દર્શન ન થાય મન સ્થિર થાય ત્યારે જ સ્પષ્ટ દર્શન થાય છે. કેઈ મહાત્માએ કહ્યું છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મને વિજ્ઞાન = કામ ક્રોધ મદ ભકી જબ લગ ઘટમેં ખાણ” “તબ લગ પંડિત મૂર્ખ હી કબીર એક સમાન” માનવીનું મન જ્યાં સુધી કામ, ક્રોધ, મદ, લોભ વગેરે દોષોની ખાણરુપ છે, ત્યાં સુધી ભલે પંડિત હોય કે મૂર્ખ હોય અને એક સમાન છે અભણ કે ભણેલાં વચ્ચે ત્યાં સુધી તત્વદ્રષ્ટિએ કોઈ અંતર નથી –દાખલા તરીકે ભણેલાને સન્નિપાત ઊપડયો હોય અને અભણને પણ સન્નિપાત ઊપડે હોય ત્યારે બન્નેને બબડાટ સરખો જ હોય છે. કદાચ ફેર પડે તે એટલાં પૂરતો પડે કે એક અંગ્રેજીમાં બબડે અને બીજે તેની ચાલુ માતૃભાષામાં બબડાટ કરે. બસ અંતર પડે તો આટલા પૂરતો પડે તેવી જ રીતે મૂર્ખ કે પંડિત કામ ક્રોધાદિને આધીન હોય તો સમજવું કે તાવિક દષ્ટિએ બન્ને વચ્ચે અંતર નથી, અજ્ઞાની વાતવાતમાં કેપ કરે તેમ જ્ઞાની પણ કરે તે સમા જવું કે કહેવાતા જ્ઞાનીએ એકલો જ્ઞાનને ભાર મગજ ઉપર ઉપાડે છે, પણ તેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું નથી, મૂર્ખ મનુષ્ય કામક્રોધાદિને આધીન બને તો તે બિચારે દયાને પાત્ર છે. કારણ કે તેને તે તે દોષ અંગેના અનર્થની સમજણ નથી, પણ કહેવાતા જ્ઞાનીને તો તેની સમજણ હોય છે. આમ છતાં દોષને આધીન અને તે સમજવું કે તેનાં જ્ઞાનની વિડંબના છે. દોષમાંથી જન્મતા અનર્થો અંગેની જીવે વિચારણા જ કરી નથી. કોધ, માન, માયા અને લેભ આ ચારેચાર અત્યંતર દોષો છે. તેમાંથી જન્મતા અનર્થોની ઊંડાણથી ચિંત વના કરવી એ પણ ધર્મધ્યાનનાં ચાર પ્રકાર પૈકીનું અપાય. વિચય નામે ધર્મધ્યાન છે. અતિદુર્જય એવા ક્રોધ, માન, માયા અને લેભ વડે પરાભવને પામેલા આત્માઓ જે જે અનર્થને Page #138 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (પૂર્વાધ ) ૧૦૧ પામે છે, તેનું વર્ણન કરવાને પણ કોણ સમથ છે. શ્રી પ્રશમરતિ પ્રકરણની ચાવીશમી ગાથામાં પૂ. ઉમાસ્વાતિજીએ આ સ્વરૂપે ઉલ્લેખ કર્યાં છે અને આગળની ગાથામાં ફરમાળ્યું છે. क्रोधात्प्रीति विनाश, मानाद्विनयोपघातमाप्नोति शाठयात्प्रत्ययहानिं सर्वगुण विनाशनं लोभात् ॥ ક્રોધથી વર્ષોની પ્રીતિના વિનાશ થાય છે. માનથી વિનય ગુણના ઉપઘાત થાય છે. માયાથી મૈત્રીને વિનાશ થાય છે અને લેાભથી સર્વ ગુણના નાશ થાય છે. કષાયામાંથી આવા તેા કેટલાય અનર્થી જન્મે છે. સ્વ. આત્માનું હિત ઈચ્છનારા મનુષ્યાએ આ ચારે ચાર દોષોને કાતીલ ઝેર કરતા પણ ભયંકર સમજીને વસી નાંખવા જોઈએ. સ`સારરૂપીવિષવૃક્ષને પાષણ આપનારા આ ચાર કષાયેા છે અને કર્મીની જડને નવપલ્લવિત રાખનારા પણ આ ચાર કષાયેા છે, માટે મન દોષોની ખાણરૂપ છે ત્યાં સુધી પંડિત કે ભૂખ વચ્ચે કશુ અંતર નથી. મન આ દોષોને આધીન ન બને ત્યારે સમજવું કે હવે સાધક મેાક્ષમાગની નજદીકમાં છે. કયારેક મન દોષોથી ઘેરાઈ જાય, પણ મનને ફરી મૂળ સ્વરૂપમાં લાવવાના પ્રયત્ન ચાલુ રાખે તે એ સમજવું કે સાધક શુદ્ધ દશામાં છે. આ કાળના જીવાની મનેાદશા કયાં પૂર્વકાળનાં મહાપુરુષોનું મન કે, જે મહાપુરુષો મરણાંત ઉપસનાં સમયે પણ લેશમાત્ર મનથી ચલિત બન્યા નથી અને કયાં આ કાળનાં મનુષ્યાનું ચંચલ મટ જેવુ અસ્થિર મન કે, જે વાતવાતમાં ગરમ થઈ જાય, વાત વાતમાં મનમાં લાગી આવે. આ કાળનાં મોટા ભાગનાં મનુષ્યેાની મનની Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મનોવિજ્ઞાન સ્થિતિ જાણે ઘડીકમાં તેલ ને ઘડીકમાં માસા જેવી છે. આજનાં મનુષ્યનાં મન સાચવવાં એ ઘણી અઘરી વાત છે. આજથી પચાસ સો વર્ષ પહેલાનાં મનુષ્યમાં પણ સહિષ્ણુતા ઘણી હતી. ગમે તેવું માથે કષ્ટ પડયું હોય તે સહન કરી લેતા, જ્યારે આજે સહિષ્ણુતા જરાયે રહી નથી. જીવનમાં સહન કરતાં શીખવું જોઈએ. તમે દરેક પ્રકારનાં તપ આચરે છે, પણ એક વાત નેંધી રાખો કે સહિષ્ણુતા જેવું બીજું એકે દુનિયામાં તપ નથી. હજી કદાચ મેરૂ ચલિત થાય પણ પૂર્વકાળનાં મહાપુરુષો પોતાના ધ્યેયથી ચલિત થયા નથી. પોતાના માર્ગમાં તેઓ અડગ રહ્યા એટલે તેઓ મેક્ષને પામ્યા છે. શ્રી ગજસુકુમાલ. શ્રી મેતાર્ય મુનિ, શ્રીસુકેશલ મુનિ જેવા મહાપુરુષને કેવા ઘેર ઉપસર્ગો થયા છે. છતાં તે મહા પુરષોએ મોઢામાથી ઊંહ સર બે શબ્દ કર્યો નથી અને ઘેર ઉપસર્ગ કરનારાઓને પણ તેમણે મિત્ર સમાન લેખ્યા છે. હવે વિચારી જુઓ તે મહાપુરૂષની અંતરંગ દશા. કેટલી જાગૃત હશે અને તેમને આત્મા કેટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચી ગએલો હશે ! તે મહાપુરુષે આખો માર્ગ પસાર કરી ગયા, જ્યારે આપણે હજી ચાલવાની શરૂઆત કરી નથી. તેમનાં આત્મામાં ઝળહળતા કેવલજ્ઞાનરૂપી સૂર્યને ઉદય થઈ ગયે જ્યારે હજી આપણા આત્મામાં અરૂણોદય પણ પ્રગટ નથી. તેઓ આત્માની પૂર્ણતાને પામી ગયા, જ્યારે હજી આપણે એકડો ઘૂંટી રહ્યા છીએ. તેઓ ગિરિશિખર ઉપર આરૂઢ થઈ ગયા, જ્યારે આપણે હજી તળેટી સુધી પહોંચ્યા નથી. આપણું મન હજી ક્ષણિક સુખોને તલસી કહ્યું છે, જ્યારે તે મહાપુરુષો શાશ્વત સુખના ભક્તા બની ચુક્યા છે. આપણો આત્મા હજી જન્મ મરણના ચક્રાવે ચડેલ Page #140 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાધ ) ૧૦૩ છે, જ્યારે તે મહાપુરુષા અજામર સ્થાને પહોંચી ગયા છે. માટે તેમના આત્મા અને આપણા આત્મા વચ્ચે ઘણુ અંતર્ પડે છે. તેઓ ભગવાન થઈ ગયા, જ્યારે આપણે હજી ભવમાં ભટકતા રહી ગયા. છતાં આ અંતરને ન જ ભાંગી શકાય તેવી કોઈ વાત નથી. માત્ર મનને સવળે વળાંક આપવાની જરૂર છે. આત્મા મનને પરવશ પડેલા છે, તેની જગ્યાએ મન આત્માને વશ થઈ જાય એટલે મેાક્ષની સ’પદ્મા હાથવે તમાં છે. માલિક ઉપર ઘેાડાની સવારી આત્મા ધારે તે મનને વશ કરી શકે છે. કારણ કે આત્મા જ સર્વોપરિ સત્તા છે. આત્મા મહારાજા છે; તેા મન પ્રધાન છે. મનને વેગ ગમે તેટલે હેાય પણ આત્માની શક્તિ અમાપ છે. મનના પણ એ પ્રકાર છે-દ્રવ્યમન અને ભાવમન. તેમાં દ્રવ્યમન તે મનાવ ણાના પુદ્ગલાથી બનેલુ હાવાથી જડરૂપ છે, જ્યારે ભાવમન જ્ઞાનાવરણીયાદિ કર્માંના ક્ષયેાપશમ રૂપ હાવાથી ચેતનરૂપ છે. જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ તે મન છે. બન્ને પ્રકારનાં મનના સુમેળ થતા જીવ સ્પષ્ટ વિચારી શકે છે. સ'જ્ઞી પંચેન્દ્રિય જીવાને અને પ્રકારનાં મન હાય છે. અસંજ્ઞિ જીવેામાં સ્પષ્ટ વિચાર શક્તિને અભાવ હાવાથી તેમને ફક્ત ક્ષચેાપશમરૂપ ભાવમન હેાય છે. આત્મા જ્ઞાનની પરિપૂર્ણ ભૂમિકાએ પહેાંચ્ચે નથી ત્યાં સુધી વચગાળામાં મન અને ઈન્દ્રિયાનેા તેને સહારો લેવા પડે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જીવને મન અને ઇન્દ્રિયાના આલંબનથી થાય છે. આગળ જતાં ક્ષાયિકભાવે કેવળજ્ઞાન પ્રગટ થતાં તે બધાં આલંબના છૂટી જાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મને વિજ્ઞાન જો કે અવધિજ્ઞાન અને મન પર્યત્રજ્ઞાન ક્ષાયોપથમિક ભાવે હોય છે. છતાં તેમાં પણ મન કે ઈન્દ્રિયનું આલંબન હેતું નથી, તે બન્ને જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે તે કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. મતિ અને શ્રત સિવાયનાં બાકીનાં ત્રણે જ્ઞાન અતીન્દ્રિય પ્રત્યક્ષ કહ્યાં છે. અપંગને જેને ટેકે લેવો પડે તેને ટેકે જેના હાથ પગ મજબૂત હોય તેવા માણસને લેવો પડતો નથી. એટલે આત્મા અનંત શક્તિમાન છે. આત્મા પોતે જાગૃત અવસ્થામાં હોય તે મન આત્મા ઉપર સવાર થઈ શકતું નથી– ઘેડા ઉપર તેને માલિક સવાર થાય છે, પણ ઘોડો તેના માલિક ઉપર સવાર થાય એ વાત તે કદી કેઈના સાંભળવામાં પણ નહી આવી છે. તેવી રીતે ઈન્દ્રિય અને મન આત્મા ઉપર સવાર થાય ત્યારે સમજી લેવું કે છેડાએ માલિક ઉપર સવારી કરી છે, જે કેઈનાં ગળે ઉતરે તેવી વાત નથી. અને તેના જેવી બીજી આત્માની વિડંબના કઈ છે? વર્તમાનમાં જીવની તે સ્વરૂપે હાલત છે. મન અને ઈન્દ્રિયેનો આત્મા જાણે કે ગુલામ બન્યા છે. આ તો મનમર્કટ આત્મારૂપી મદારીને નચાવી રહ્યો છે. જગત વ્યવહારમાં જુઓ તો મદારી મર્કટને નચાવે છે, જ્યારે અહી મનમર્કટ આત્મારૂપી મદારીને નચાવે છે. આ પણ એક અજબગજબની વાત છે, નહિ તે આત્મા આગળ મનની તાકાત કેટલી? આત્મા તે શરીર, ઈન્દ્રિય, મન, બુદ્ધિ બધાયની પેલે પાર છે. પણ તે પોતે પોતાને ભૂલ્ય એટલે મન, ઈન્દ્રિયો બધા તેના પર ચડી બેઠા છે. તે મુક્તિ સુખ હાથ વેંતમાં આત્મા રાજા છે અને મન પ્રધાન છે. પણ રાજા પોતે મેહમદિરાનું પાન કરીય ઉન્મત્ત બન્યા હોય ત્યાં રાજ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૦૫ કારભાર તો પ્રધાનનાં જ હાથમાં રહેવાને છે. આત્મા રૂપી મહારાજાના વિશાળ સામ્રાજ્યમાં અત્યારે મનને જ કારભાર ચાલે છે. આત્મા પોતે પોતામાં સાવધાન ન હોય એટલે રાજ્યમાં ચલણ તો પ્રધાનનું જ રહેવાનું છે. જુનાગઢમાં નવાબી હતી ત્યારે તેના રાજ્યમાં પ્રધાનનું ચલણ હતું. પ્રધાને નવાબને એ ચડાવ્યો કે નવાબને પાકિસ્તાન ભેગા થવું પડ્યું અને તેની સ્થિતિ છેબીના કુતરા જેવી થઈ પડી. ત્યાં પાકિ. રસ્તાનમાં તેનું કેઈ સ્થાન ન રહ્યું અને અહિંના સાલીયાણાને લાભ પણ તેને ગુમાવવો પડ્યો. આત્મા પણ મનને આધીન બને તો તેની પણ તેવી સ્થિતિ થાય. પછી આત્મા ન મોક્ષને અધિકારી બને કે ન સદ્ગતિને અધિકારી બને. અંતે દુર્ગતિના ખાડામાં આત્માને પડવુ પડે, માટે મન કે ઈન્દ્રિયોને આત્માએ આધીન ન બનતા એણે મન અને ઈન્દ્રિયોને પિતાને સ્વાધીન કરી લેવા. આત્માએ પિતે મનને વશ થવું નહિ પણ મન પર અંકુશ રાખવે એ ઘણું જ અગત્યનું છે. મન વશ હોય તે દેવસુખ અને આગળ વધીને મોક્ષસુખ હાથવેંતમાં છે. અને મન વશ ન હોય તો બધું ધૂળધાણી છે અને ઉલટી માથે ઘોર દુઃખની પરંપરા આવી પડે છે. અધ્યાત્મ કક્રમમાં પૂ. મુનિસુંદર સૂરિ ફરમાવે છે કે प्रयत्नाद तदन्तः करण कुरुष्व । હે આત્મન તું પ્રયત્ન વડે મનને જલદીથી વશ કરી લે? વશ અને અવશ મન વચ્ચે તે આકાશ પાતાળ જેટલું અંતર છે. મને પોતાને વશ હોય તે અલ્પકાળમાં કેવલજ્ઞાન અપાવે અને મનને જે આત્મા પતે વશ હેય એટલે કે મન અવશ હેય તે ક્ષણમાં સાતમી નરક અપાવે પ્રસન્નચંદ્ર રાજર્ષિ તેમાં દૃષ્ટાંતરૂપ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મનોવિજ્ઞાન: રાજષિનું સંક્ષેપમાં વૃતાંત પ્રસન્નચંદ્ર પિતનપુર નગરના રાજવી હતા.એકવાર સૂર્યા સ્તના સમયે ખીલેલી સંધ્યા તરફ તેમની દૃષ્ટિ પડે છે. સંધ્યાને રંગ આબેહૂબ ખીલ્યા હતા. આકાશમાં રંગબેરંગી વાદળાઓની પણ અભુત શેભા હતી. સંધ્યા સમયની શોભા જોઈને રાજવીને મનમાં ખૂબ હર્ષ થયો. ત્યાં તે એક થોડીક વારમાં જ એ બધી શોભા વિખરાઈ ગઈ. રાજવી વિચારે છે. અર૨!: એ શોભા કયાં ગઈ? રાજવીના મનમાં સમસ્ત સંસાર પર ઉત્કટ વૈરાગ્ય પ્રગટે છે અને એ વિચારે છે કે આ રીતે આ તન; ધન અને યૌવનક્ષણવારમાંવિખરાઈ જશે. ત્યારબાદ પોતાનાલઘુવયનાં બાળકને રાજગાદી પર બેસાડીને પ્રસન્ન ચંદ્ર રાજાએ પ્રવજ્યા અંગીકાર કરી. પૃથ્વીતલ પર વિહાર કરતાં એક વાર રાજગૃહી નગરીની બહારના ભાગમાં શ્મશાન જેવાં નિર્જન, પ્રદેશમાં પિતે કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિત રહ્યાં છે, એક પગ ઉપર બીજા પગને ચડાવીને અને સૂર્યનાં મંડળ પર પિતાની. દષ્ટિને સ્થાપીને અડેલ આસને પોતે ઊભેલાં છે, એટલામાં વીર ભગવાન ત્યાં ગ્રામાનુગ્રામ વિચરતાં રાજગૃહી નગરીનાં બહારનાં ભાગમાં ઉદ્યાનમાં સમવસરે છે. દેવતાઓ ત્યાં આવી સમવસરણ રચે છે. શ્રેણિક મહારાજાને વધામણનાં સમાચાર મળતાં પરમાં ત્માને ચતુરંગી સેનાં સજીને મેટા આડંબર સહિત વંદના. કરવા જાય છે. સૌન્યની આગળ ચાલનારે સુમુખ નામે દૂત મહર્ષિની સ્તવના કરે છે. ધન્ય છે આ. મહર્ષિને કે જેમણે સમગ્ર રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને પ્રવજ્યાં અંગીકાર કરી છે અને કેવા ઉગ્રપણે તપ તપી રહ્યા છે ! Page #144 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) * ૧૦૭ અને જાણે મેક્ષ સામે જ મીટ માંડીને મેરુ પર્વતની જેમ અડેલ આસને ઊભા છે. મેક્ષને અને આમને હવે બે આંગળનું પણ છેટું નથી. ધન્ય છે આ મહાત્માને કેટીકોટી વંદન હે. આ મહર્ષિનાં ચરણમાં! આ રીતે સુમુખે સ્તવના કરી. ત્યાં પેલે દુર્મુખ નામે દૂત કહે છે. કે આ મુનિ તો અધન્ય છે અને મહા પાપી છે. તું આ મુનિની આટલી બધી પ્રશંસા શા માટે કરે છે? કહેવતમાં કહેવાય છે “યથા નામા તથા ગુણા.બંનેમાં નામ પ્રમાણેનાં ગુણ છે. સુમુખે મહર્ષિનાં તપની કેટલી અનમેદન કરી, જ્યારે દુર્મુખ તેમને મહાપાપી ઠરાવે છે. દુનિયામાં દષ્ટિ તેવી સૃષ્ટિ છે. બધો આધાર છવની પાત્રતા ઉપર છે. સુમુખ વિચારે છે કે દુર્જનનો સ્વભાવ જ હંમેશા એવો હોય. છે કે તે સદ્ગુણમાંથી પણ અવગુણને જ ગ્રહણ કરે, આવા ગુણગણનાં ભંડાર જેવા આ મહાપુરુષમાં પણ દુમુખની દૃષ્ટિ દેષને ગ્રહણ કરે છે. માનસિક સંગ્રાગ પછી સુમુખ પેલા દુર્મુ અને કહે છે કે આ મહાપુરુષને તું શા માટે નિંદે છે? ત્યાં દુર્મુખ કહે છેઃ અરે! આનું નામ પણ લેવા જેવું નથી. આણે તે પોતાનાં નાનાં પાંચ વર્ષની ઉંમરનાં છોકરાને પ્રધાનોનાં ભરેસે રાજ્યગાદી પર બેસાડીને દીક્ષા અંગી કાર કરી છે. સાંભળવા પ્રમાણે ચેડાંક જ સમયમાં રાજ્ય તરફનાં મેહને લીધે રાજ્યગાદી પર બેસાડેલાં બાળકનો વધ કરીને પ્રધાને રાજગાદી પડાવી લેવાના છે. એનાં પુત્રને વધ થાય એટલે આ દીક્ષિત બનેલાં રાજવીના વંશને ઘાત થાય. વંશના ઘાતકીને મહાપાતકી કહ્યો છે. માટે કહું છું કે સુમુખ! તું આની પ્રસંશા કરે છે, પણ હું તો આને સારી રીતે ઓળખું Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મનોવિજ્ઞાન છે.’ ! દુમુ ખમા અજ્ઞાન હેાવાથી તેણે તેની સમજણ મુજબ આ વાત કરી છે. બાકી સંસારમા કેના વશ શાશ્વત રહ્યા છે? અને પ્રસન્નચંદ્ર રાજાએ તે। પુત્રપૌત્રાદિ તે ઠીક પણ શરીર પણ પેાતાનુ નથી એવા ઉત્કટ જ્ઞાન-વૈરાગ્યથી દીક્ષા લીધી છે. ગયુ પુત્રના વધ કરીને પ્રધાના રાજ્યગાદી પડાવી લેવા માંગે છે. આ શબ્દો જેવા પ્રસન્નચંદ્ર રાજષિનાં કણ કટરની સાથે અથડાણાં કે તત્ક્ષણમાં તેમનુ સમાધિરૂપી વૃક્ષ મૂળમાંથી ઉખડી અને મહર્ષિનુ મન અંદરથી દુર્ધ્યાનમાં ચડી જાય છે એ વિચારે છે કે મારા જીવતાં શું આ પ્રધાના મારા પુત્રને વધ કરી નાંખશે? અરર આ પ્રધાનાના ભાંસે મેં પુત્રને રાજ્યગાદી પર બેસાડવો. એ તેા મે' ખિલાડીને દૂધ ભળાવવા જેવુ કયુ ! હવે હું જોઈ લઉં છુ કે કેમ આ પ્રધાના મારા પુત્રને વધ કરીને રાજ્યગાદી પડાવી લે છે ? અને મુનિ પ્રધાનાની સાથે માનસિક સંગ્રામ આર ભી દે છે, પ્રધાનાની સામે મુનિ જાણે ભયંકર સ ંગ્રામ ખેલી રહ્યા છે. મુનિનાં અંતરમાં જાણે મહાભયંકર ઝંઝાવાત મચી જાય છે. પરિણિત અંદરથી એક ક્રમ રૌદ્ર બની જાય છે. ધર્મ ધ્યાનની જગ્યાએ મુનિનુ' અ'તઃ કરણ રૌદ્રધ્યાનથી ઘેરાઈ જાય છે. પ્રધાનાની સામે માનસિક સગ્રામમાં એક પછી એક શસ્ત્ર છેડે જ જાય છે. એમ કરતાં હથિયાર બધાં ખૂટી ગયા. મુનિ વિચારે છે, કે મારા મસ્તક ઉપર જે મુગટ રહેલા છે. હવે તેનાથી આ સામે ઉભેલા દુશ્મનાને હમણાં ઠાર કરી નાખું' ! મસ્તક પરથી મુગટ હાથમાં લેવા માટે મુનિ જેવાં જેવા મસ્તક પર હાથ મૂકવા ગયા કે તરત પેાતાને પેાતાની મૂળ સ્થિતિનું ભાન થઈ આવે છે. એમના મનમાં એવા શુભ ભાવા ફરી પાછાં પ્રગટ થાય છે કે અરર !!મે આ શું ચિંતવ્યું? હું તે પાંચમુષ્ટિ લેાચ કરીને દીક્ષિત અને Page #146 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૦૯ છું. મસ્તક પર હાથ મૂકતા મસ્તક પરનાં લેચ ઉપરથી પોતાને. આ રીતનું ભાન થયું છે, આ રીતે દ્રવ્ય ચારિત્રની પણ અતિ ઉપયોગિતા છે. અહીં દ્રવ્ય મુંડન ભાવ મુંડનમાં કારણ બની જાય છે. દ્રવ્ય ભાવનું કારણ છે. એ સનાતન પરંપરા ખોટી નથી. દ્રવ્ય કિયાને લેપ કરનારા માર્ગનાં મર્મને સમજ્યા જ નથી. જ્ઞાન અને ક્રિયા, નિશ્ચય અને વ્યવહાર બન્નેના આધારે સિદ્ધિ છે. બન્નેમાંથી એકનો લેપ કરો. તે બનેને લેપ કરવા બરાબર છે. નિમિત્તની અસર પ્રસન્નચંદ્ર મહર્ષિને ભાન થયું કે મેં આ કેવું ભયંકર દુધ્યાન ધર્યું છે કે ના પુત્ર ને કેને પરિવાર? સંસારમાં કઈ કેઈનું નથી. મેં પુત્રના નિમિતે નાહક દુર્થાન ધર્યું! પુત્ર અને. કુટુંબ પરિવાર તરફના મમત્વભાવને ત્રિવિધ વીસરાવીને. મેં આ સાચે સંયમને રાહ લીધો છે. આ રીતની વિચારણાથી એ ફરી પનાના આત્માને શુભ ધ્યાનમાં સ્થાપે છે અને પછી તે. ઉત્તરોત્તર ધ્યાનની શ્રેણી વૃદ્ધિને પામતી જાય છે. નિમિત્તો પણ આત્માના પરિણામ ઉપર અસર કેવી પાડે છે એ હકીકત આમાંથી ખાસ વિચારવા જેવી છે જેઓ નિમિત્તની અસર ન માનતા હોય તેઓ માટે આ ઘટના પુનઃ પુનઃ વિચારવા ગ્ય છે. દુર્મુખના વચન સાંભળીને રાજર્ષિને ક્રોધ ચડી ગયો અને કે માનસિક સંગ્રામ આરંભી દીધે. નબળાં નિમિત્તો કયારેક આવા મેરૂ પર્વત જેમાં કાર્યશાળી પુરુષને પણ ધ્રુજાવી નાંખે છે. તે પછી સામાન્ય મનુષ્યનું શું ગજું? માટે નબળાં નિમિત્તા સાથે પનારે નહીં પાડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ” તે દ્રવ્ય ચારિત્રના પ્રભાવે ફરી પાછાં સમાધિભાવમાં આવી. ગયા. કેઈ બીજે હોય તે રખડી જાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મને વિજ્ઞાન ખામી માત્ર વિવેકની પ્રસન્નચંદ્ર મહષિ જે સમયે ભયંકર કેટીનાં દર્યાનમાં ચડી ગયેલાં હતાં તે જ સમયે હાથીની અંબાડી પર બેઠેલા શ્રેણિક મહારાજાએ એમને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલાં જોયા હતા. કારણકે શ્રેણિક મહારાજા પિતે જ ચતુરંગી સેના સહિત પરમાત્માને વંદન કરવા જઈ રહ્યા હતા. શ્રેણિક મહારાજાને પણ થઈ ગયેલું કે ધન્ય છે આ મહાત્માને !! કેવું એકાગ્ર ચિત્તો ધ્યાન ધરી રહ્યા છે ! હાથીની અંબાડી પરથી નીચા ઊતરીને શ્રેણિક મહારાજા મહષિને ત્રણ પ્રદક્ષિણ દેવા પૂર્વક વંદન કરે છે. શ્રેણિક જેવાં રાજવી કેટલે વિનય અને વિવેક જાળવે છે! આ રીતે કેઈ મહાત્મા સામે મળ્યા હોય તે તમે મેટરમાંથી નીચે ઊતરે ખરા? મોટરમાં બેઠાં બેઠાં જ હાથ જોડી લેતા હશે ! અરે ? એ રીતે જોડનારાં પણ વિરલા છે. આજે તમારા જીવનમાં કઈ વાતની ખામી નથી. ખામી માત્ર વિવેકની છે. જ્યારે ધર્મ માર્ગમાં વિવેકની તો પહેલી જરૂર છે. આજનાં સુખ શીલીયા મનુષ્યએ ધર્મને પણ સગવડીઓ કરી નાંખે. એ બરાબર નથી. ધર્મમાં કષ્ટો વેઠવા પડે તે પણ હસ્તે એ વેઠી લેવા જોઈએ. તેમાં પણ એકાંતે નિર્જરા છે. ઋષિ પામ્યા કેવળજ્ઞાન શ્રેણિક મહારાજ પ્રસન્નચંદ્ર મહર્ષિને દર્શન કરી ભગવાન મહાવીર પરમાત્માના સમવસરણમાં આવે છે. ભગવાનને વિવિધપૂર્વક વંદન કરી અને પમાત્માની વાણી–સુધાનું પાન કર્યા બાદ પરમાત્માને પૂછે છેઃ પ્રભુ! મે રસ્તામાં પ્રસન્નચંદ્ર મહર્ષિને કર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભેલાં જોયા તેઓ તે અવસરે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મનોવિજ્ઞાન કાળધર્મને પામ્યાં હોત તો કઈ ગતિમાં જાત? ભગવંતે ફિરમાવ્યું કે તેઓ સાતમી નરકે જાત. શ્રેણિક તે આ વાત સાંભળીને વિસ્મયને પામી ગયા. પ્રભુ! આવા મહર્ષિની આવી દુર્ગતિ કેમ થાય? પછી પ્રભુએ પ્રસન્નચંદ્ર મહર્ષિ દુમુખના વચન સાંભળી કંઈ રીતે ધ્યનમાં ચડી ગયાં તે આખાએ પ્રસંગનું વર્ણન કર્યું. શ્રેણિક રાજાએ થેડીક વારના અંતર પછી ફરી પૂછયું કે પ્રભુ! એ મહર્ષિ અત્યારે કાળ કરે તે કઈ ગતિને પામે? પ્રભુએ કહ્યું કે એ અત્યારે કાળ કરે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાન નામે ઉચામાં ઉંચા દેવલોકને પામે. જો કે શ્રેણિકે ઉત્તરોત્તર પૂછયું છે અને ભગવાને જવાબ પણ ‘ઉત્તરોત્તર આપેલાં છે. એટલામાં તે દેવ દુંદુભિને નાદ થયે અને મહર્ષિ કેવળજ્ઞાનને પામી ગયા. બસ આનું નામ જ “મન વિ મનુષ્ય જાળ વંધ ક્ષાઃ |પ્રસનચંદ્ર રાજર્ષિએ સાતમી નરકના દળીયા ભેગાં કર્યાં હતાં પણ નિકાચિત પણે તેને બંધ રહેતો પડયે એટલે શુભ ધ્યાનથી તે દળીકે તેમણે વિખેરી નાખ્યા, જ્યારે શ્રેણિક મહારાજા જેને નિકાચિત પણે બંધ પડી ગયેલે? તો તેમને પાછળથી ક્ષાયિક સમક્તિ અને તિથિકર નામ કર્મની નિકાચના કરવા છતાં નરકે જવું પડયું. મનનું ફાન ઉપડે ત્યારે કેવું ઉપડે છે એ રાજર્ષિનાં દટાંત પરથી દરેક મુમુક્ષુએ સમજી લેવા જેવું છે. મનનું તેફાન ક્યારેક તપ સંયમરૂપી નૌકાને મધદરિયે બુડાડી દે, તેમાં આત્મારૂપી સુકાની જે પ્રસન્નચંદ્ર મહર્ષિની જેમ જાગૃત બની જાય તે નૌકાને કિનારે પહોંચાડી દે! આત્માની જાગ્રતિ વિના મન બીજા કેઈને ગણકારે તેમ નથી–ઈન્દ્રિયે તો મનની આજ્ઞા મુજબ વર્તતી હોય છે એટલે એ તે મનની સામે મેરો માંડી શકે તેમ નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મને વિજ્ઞાન બુદ્ધિને પણ ક્યારેક મન પિતાની ઈચ્છા મુજબ દોરી જાય છે. મનમાં સિનેમા જેવાની ઈચ્છા થઈ એટલે ઈન્દ્રિ, બુદ્ધિને મન બધા એક થઈ જાય છે અને એ બધા એક થઈ જાય. એટલે તન અને ધનને તે તેની પાછળ રહેવું જ પડે. એક આત્મા પોતે જ જે એ સમયે સાવધાન થઈ જાય તે. આ બધાની નબળી ઈચ્છાઓ ધૂળમાં મળી જાય. ' તન, મન, ઈન્દ્રિયથી આત્મા પિતાનું ભેદ વિજ્ઞાન કરીને જે પોતાના સ્વરૂપમાં સ્થિત બની જાય તે મન, ઈન્દ્રનું તોફાન આજે શાન્ત પડી જાય. જીવ પોતાના સ્વરૂપમાં પોતે સાવધાન બન્યું નહિ એટલે મન ઈન્દ્રિએ તેના પ્રમાદને. ખૂબજ ગેરલાભ ઉઠાવ્યો છે. મન અને ઈન્દ્રિયોના વિષયને આધીન બનેલાં જીવે એવા ઘેર પાપે આચરે છે કે જેનાં કટક વિપક તે જીવને નરક નિગેદમાં ઘણા લાંબા કાળ. પર્યત ભેગવવા પડે છે માટે ઈન્દ્રિયેનાં વિષયને આધીન ન. બનતા સ્વરૂપમાં રહેવું જોઈએ. પોતાના–જ લેહીથી ખરડાયેલાં શુષ્ક હાડને જેમ ધાન અતિ વૃદ્ધતાથી ચાટે છે તેમ જડમતિ મનુ વિષયમાં અત્યંત આશક્તિને પોષે છે શુષ્કહાડ જેમ તદ્દન નિ:સાર હોય છે છતાં ધાન તેમાં આશક્ત. બને છે. તેમ વિષયે નિ:સાર હેવા છતાં મૂઢમતિ મનુષ્ય તેમાં આસકત બને છે. ભેગાવલીના ઉદયે ભેગ તે જ્ઞાની પણ ભગવે છે પણ તેને રોગ સમાન સમજીને, જ્યારે અજ્ઞાની તેમાં રાચે છે. અજ્ઞાની કેટલીક વાર નહિં ભગવતે હવા. છતાં નવા કર્મ બાંધે છે, જ્યારે જ્ઞાની ભગવીને પણ નિર્જરા, સાધે છે. કારણ કે એકને ભોગ સામગ્રીને જોગ નહીં લેવા. છતાં મનમાં ઝંખના અતિ તીવ્ર હોય છે, જ્યારે જ્ઞાનીને પુણ્યના ઉદયે ષટખંડના વૈભવનને વેગ હોવા છતાં તેમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (પૂર્વાધ ) ૧૧૩ જ્ઞાન હોતી નથી. શ્રી ભરત ચક્રવતિ ષટખડનાં વૈભવના અધિપતિ હોવા છતાં તેમાં મનથી તદ્ન નિલે પ હતા અને તેનાજ પ્રભાવે તેએ આરિસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા અને વૈરાગ્યનુ જ કાઇ અદ્દભુત મહાત્મ્ય છે કે ભોગાને ભોગ વતા હેાવા છતાં નાની લેપ.તા નથી અને અજ્ઞાની પ્રતિ સમયે એકલી અંદરની લેાલુપતાથી અંધાતા હાય છે, ખસ આને જ વસ્તુ વિજ્ઞાન સાર કહેવામાં આવે છે. આટલું સમજાઈ જાય પછી કાંઈ સમજવાનું ખાકી રહેતું નથી. રસ હાય ત્યાં મન રીઝે જો જીવ એક મનને વશ રાખેતા અનંતભવે જે ન સાધી શકાયતે ક્ષણવારમાં સાધી શકાય. નવપદ્રુજીનાં ધ્યાનનાં પ્રભાવે મનને વશ કર્યું " શ્રીપાળ મહારાજાએ ! શ્રીપાળ મહારાજા આળીનાં નવ દ્વિવસ જ નહી પણ સદા સવંદા નવપદનુ ધ્યાન ધરનારા હતા. સંપત્તિના સમયે કે વિપત્તિના સમયે કયારે પણ શ્રીપાળ મહારાજા નવપદનાં લક્ષને ચૂકયા નથી. નવપદનું ધ્યાન એ તે એમની જી ંદગીના જાણે ધ્રુવ કાંટા હતા. આજે ઘણાં ભાવિક ઓળીનાં નવ દિવસેા દરમ્યાન નવપદની આરા ધના કરતા હેાય છે. નવપદનું ધ્યાન તા અહિને શ ધરવુ જોઈએ જીવનમાં શ્વાસેાશ્વાસની જેમ નવપદ વણાઈ જવા જોઈએ. નવપદના આલંબનથી મનને વશ કરી શકાય છે, પંચ પરમેષ્ઠિનાં સ્મરણથી પણ મનને વશ કરી શકાય. સ્વાધ્યાય સત્સંગ એ પણ મનને વશ કરવાના ઉપાયા છે. તેમાં સ્વાધ્યાયથી તા મનની ખૂબ સ્થિરતા કેળવાય છે. વૈરાગ્ય રસ પ્રધાન પુસ્તકાનું વાંચન મનન તેને સ્વાાય કહેવામાં આવે છે. માનવીનું મન હમેશાં રીઝે કયાં જેમાં રસ પડે તેમાં મન રીઝે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મનોવિજ્ઞાન છે આજે નાટક સિનેમામાં મનુષ્યોના મન ચોંટી રહે છે. કારણકે તેમાં રસ પોષાય છે. તેમાં મનુષ્યને આનંદ પડે છે. પણ તેમાં એટલું પણ ભાન નથી રહેતું કે એ આનંદ તામસી આનંદ છે અને તેમાં જે રસ પોષાય છે તેમાં એકલે. બિભત્સ રસ પિોષાય છે. જે બધાં રસમાં નબળામાં નબળે છે એ રસ એવો છે કે એમાં એકલે રાગ પિોષાય અને તેનાથી જીવને પ્રતિસમય નવાં કર્મોનું બંધ પડે. માટે આવા નબળાં રસ જીવનમાં પિષવા નહિ. ઘણાં કહે છે કે મનને બે ઘડી બહેલાવા માટે નાટક સિનેમા જોવામાં વાંધે શું? પણ તેમા મનને બહેલાવવા જેવું છે જ શું? ઊલટું મનને બહેકાવવા જેવું છે. મનને બહેલાવવું હોય તે સ્વાધ્યાયાદિની શુભ પ્રવૃત્તિમાં મનને જોડી દેવું જોઈએ. જ્યાં રસ પડે ત્યાં મન રીઝે. સ્વાધ્યાયાદિમાં ગુરૂભગવંતનાં મુખેથી જિનવાણીનું શ્રવણ કરવામાં અપૂર્વ રસ પડે તેવું છે. અરે! એ તો સની લૂંટાલુંટ છે, મહાપુરુષે તે લૂંટાવવા જ બેઠા છે, તેમને કેઈલૂંટનારા મળતા નથી. પિતાના હૃદયનાં હીર નિચોવીને મહાપુરુષો ઉપદેશ આપતાં હોય છે. તેવા મહાપુરુષને તે જગત ઉપર મહાન ઉપકાર છે. જૈન ધર્મની પ્રત્યેક ધર્મકિયાઓમાં પણ રસ પડે તેવું છે, પણ આજે ઘણાને રસ પડતો નથી. તેનું કારણ એ છે કે જ્ઞાન માર્ગની ઉપાસના કર્યા વિના સીધા કિયામાં જોડાઈ જાય છે. ક્રિયામાં જોડાવવું ઘણું સારી વાત છે, પણ જેડે જ્ઞાન માર્ગની ઉપાસના હેવી જોઈએ. કારણકે માર્ગમાં પહેલું જ્ઞાન અને પછી અહિંસા છે, આજેક્ષિામાર્ગમાં આપણામાં દર સાલ લાખ રૂપિયા વપરાય છે. અને માણસો ક્રિયામાં જોડાય છે ખરા પણ જ્ઞાનના અભાવે મહિનાઓ સુધી ક્રિયા એ કર્યા પછી પણ તેમનામાં જે જાતનાં ધર્મના સંસ્કારે પડવા જોઈએ તે પડતા નથી. માટે જ્ઞાનમાર્ગના ઉદ્ધારની Page #152 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૧૫ પણ આજે સંપુર્ણ જરૂર છે. અને તે માટે ગૃહસ્થોએ દાનની દિશા પણ બદલવી જોઈશે ? જૈન વિદ્યાર્થીઓને પાઠશાળામાં પ્રતિક્રમણના મૂળ સૂત્રે કંઠસ્થ કરાવવામાં આવે છે તેની સાથે સૂત્રોનાં અર્થનું પણ જ્ઞાન આપવું જોઈએ જે કે હમણાં હમણાં અર્થનું જ્ઞાન પણ અપાય છે. છતાં પણ એ પ્રવૃત્તિમાં ઘણી મંદતા છે. તેમાં વેગ લાવવાની જરુર છે. તે માટે પાઠશાળાઓમાં પગારનું ધોરણ ઉંચું રાખીને અભ્યાસી અને અનુભવી શિક્ષકો રોકવા જોઈએ. આજે મોટેભાગે પાઠશાળાઓમાં અઢીસેથી ત્રણ રૂપિયા સુધીનું ધારણ હોય છે. હવે આટલા ટૂંકા પગારમાં સારા શિક્ષકે કયાંથી મળે ! એટલે દાનની દિશા બદલીને પાઠશાળાઓને સદ્ધર બનાવવાની અગત્યની જરૂર છે. જ્ઞાનમાર્ગના ઉદ્ધારમાં કિયા માર્ગને પણ ઉદ્ધાર સમાએલે છે. કિયા માર્ગમાં પણ ભાદરવામાં ભરતી આવે છે અને તે પણ પર્યુષણ પર્વનાં આઠ દિવસ દરમ્યાનમાં ભરતી આવે છે. દરેકની એકજ ફરિયાદ છે કે કિયા કરીએ પણ તેમાં રસ પડતો નથી તેની સામે એટલું જ કહેવાનું છે કે અર્થ સાથેનું જ્ઞાન સંપાદન કરે કિયામાં જરૂર રસ પડશે. કારણ કે જ્યાં રસ હોય ત્યાં મનરીકે છે. જ્ઞાન અને ક્રિયા બનેને સુમેળ એટલે સોનામાં સુગંધ ! વિ૫ માત્રથી સિદ્ધિ નથી આપણે વચમાં કહી ગયા તેમ મનને જીતવાના ઉપાયમાં સ્વાધ્યાય એ શ્રેષ્ઠ ઉપાય છે. સ્વાધ્યાયમાં રત રહેનારે જીવ ઘણાં કર્મોની નિજ સાધે છે મનને જ્યાં ત્યાં જમાડવા કરતાં સ્વાધ્યાયમાં રકત બનાવવું શું ખોટું છે? જીવ મનથી વિકલ્પ ગમે તેટલા કર્યા કરે પણ તેટલા માત્રથી સિદ્ધિ નથી. પૂ. ધર્મદાસગણી ઉપદેશમાળામાં સ્પષ્ટતયા ફરમાવે છે કે Page #153 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન अणवद्वियं मणो जस्स, झायइबहुयाइ अट्टमट्ठाई | तं चितिअ च न लहइ, संचिणइ पावकम्माई ॥ ૧૧૬ જેનું અનવસ્થિત (અતિચંચળ ) મન અનેક પ્રકારનાં દુષ્ટ વિચારાને હૃદયમાં ચિંતવે છે, પણ તેટલા માત્રથી તે જીવાને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી અને ઉલ્ટા તે જીવે પ્રતિસમય નવા પાપ કર્માંના સંચય કરે છે. પુષ્યેય વિના ઈચ્છિતની કથાંથી પ્રાપ્તિ થવાની છે ? મનમાં આત્ત અને રૌદ્ર ધ્યાન ધરે કાંઈ બધા મનોરથા થોડાક જ પૂરાં થઇ જવાના છે? તેથી તેા ઉલ્ટા જીવે કમનાં ભારથી લદાવવાના છે. શુભેાદયના કાળમાં કે અશુભાયનાં કાળમાં અંતરમાં જાગૃતિ એવી કેળવવી કે અવનવી ઈચ્છા જ ન જન્મે, કદાચ તેવી ઇચ્છાઓ જન્મે તે પુરુષાર્થનાં મળે તેના નિરોધ કરવા. ઈચ્છાનેા નિરોધ એ બધા પ્રકારનાં તપમાં શ્રેષ્ઠ તપ છે, જ્યાત પ્રગટે એટલીવાર અગ્નિ સળગાવતા પહેલાં ધુમાડા થાય છે પણ અગ્નિ જેવે પ્રગટે કે ધુમાડા તરતજ વિખરાઈ જાય છે. તેમ મનમાં જે સંકલ્પ વિકલ્પ થાય એ પણ એક પ્રકારના ધુમાડો છે. અંતરમાં જ્યાં જ્ઞાન અને ધ્યાનની પરમāાત પ્રગટે છે ત્યાં સંકલ્પ અને વિકલ્પના ધુમાડા તત્ક્ષણમાં વિખરાઈ જાય છે. પૂ. ઉપાધ્યાયજી સુજસ વિલાસમાં લખે છે કે “ પરમ ચૈાત પરગટ જિહાં રે । તિહાં વિકલ્પ નહીં કાય ॥ અંતરમાં જ્યાં જ્ઞાનની પરમ ચૈાત પ્રગટે છે ત્યાં વિકા રહેતા નથી. સંકલ્પ એ કોઈ જીવનું સ્વરૂપ નથી. એ Page #154 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૧૭ મનનું સ્વરૂપ છે. જ્યારે આત્મા તે નિર્વિકલ્પ,નિસ્તરંગ મહાદધિ છે. જીવને આ રીતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એટલે સંકલ્પ વિકલ્પ એની મેળે શમતા જાય છે અને પરંપરાએ આમાં જ્યારે સંપૂર્ણ વીતરાગ ભાવને પામે છે ત્યારે અંદરની વૃત્તિઓ સંપૂર્ણ વિરામને પામે છે. સમાધિ માટેની અનુપમ દષ્ટિ મનને અને આત્માને ગાઢ સંબંધ હોવાથી આટલું લંબાણથી વિવેચન કર્યું છે. મનનો નિગ્રહ આત્મા કરી લે તે મુક્તિદ્વાર નજર સામે દેખાવા માંડે. વાતવાતમાં મન ઉપર ખેટાં રીએકશન આવ્યા જ કરે છે. બહારનાં વાતાવરણની અસર તે સાધકે મન ઉપર નહીં જ લેવી જોઈએ. પણ શરીરમાં મહાભયંકર વ્યાધિ લાગુ પડેલો હોય તે તેની પણ અસર મન પર નહીં આવવા દેવી જોઈએ અને મનને સમાધિભાવમાં રાખવા માટે પુરુષાર્થ ચાલું રાખવો જોઈએ. ઉંચામાં ઉંચી સાધકદશા આને કહેવામાં આવે છે. સાધક જ અંતે સિદ્ધ થાય છે. જગતમાં કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતે બને છે, અકસ્માત કાંઈ બનતું નથી. જે થાય તે સારા માટે. અથવા કર્મનાં નિયમને અનુસરીને થાય છે. આ રીતનાં વિચારોથી મનની વિકલતા દૂર થાય છે અને મન ઉપર બેટાં રીએકશન આવતાં બંધ થઈ જાય છે. દુનિયામાં તે કંઈક બનાવો બન્યા કરે છે. આપણા અંગત જીવનમાં પણ કેટલીય ઘટનાઓ બની જાય છે. હવે આપણે મન પર અસર લીધા જ કરીએ તો તેને પાર શું આવે? અને મનની વિકલતા દૂર શી રીતે થાય? માટે જ્ઞાનીએ દી ડું હોય તેમ બન્યા કરે છે. આ રીતની ચિંતવનાથી ચિત્ત અનુપમ સમાધિને અનુભવે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મને વિજ્ઞાન મનના ચાર પ્રકાર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએમનનાં ચાર પ્રકાર યેગશાસ્ત્રમાં વર્ણવ્યા છે. વિક્ષિપ્તમન, યાતાયાત મન, લિષ્ટ અને સુલીન મન. મનનાં આ ચાર પ્રકાર છે. યોગશાસ્ત્રનાં બારમાં પ્રકાશમા પોતાના સ્વાનુભવનાં વિષયમાં કલિકાલસર્વ આ પ્રકારે વર્ણવ્યા છે. જેમાં અત્યંત ચંચલતા હોય તેને વિક્ષિપ્તમન કહેવામાં આવે છે, જેના લીધે સાધનામાં વારંવાર વિક્ષેપ ઊભું થયા કરે અથવા સાધકને સાધનાના માર્ગમાં આગળ ધપવામાં મુશ્કેલી પડે. મન ચંચલતા કર્યા કરે પણ ઠરીને ઠામ ન થાય તે બધું વિક્ષિપ્ત મનને લીધે થાય છે. પરંતુ તેથી સાધકે નાસીપાસ થવાનું નથી. સાધકે દઢતાથી પિતાની સાધના ચાલુ જ રાખવી. અભ્યાસનાં માર્ગમાં જેમ જેમ સાધક આગળ ને આગળ ધપતા જશે તેમ તેમ મનનાં વિક પણ શાંત પડતા જશે અને અંતે મન સાધકને સ્વાધીન થઈ જશે. બાકી મનની શરૂઆતની અસ્થિરતા જોઈને સાધક જે હિંમત હારી ગયે તો પછી મન કદી સાધકને આધીન નહિ થાય. સંકલ્પ વિકલ્પની જાળ પહેલી વિક્ષિપ્તદશા ઓળંગ્યા પછી બીજી મનની યાતાયાત અવસ્થા છે. જરાવાર મન સ્થિર રહે અને વળી બીજે ચાલ્યું જાય. મનમાં વિકલ્પ ઉઠે અને ફરી પાછા શાંત પડી જાય. સાધકને મનમાં એટલું જરૂર રહ્યા કરે કે હું આ સામાયિકમાં બેઠો છું છતાં આ મન કેમ અન્ય વિચારમાં ચડી જાય છે, અને મનમાં ન આવવાના વિચાર આવી જાય છે. આ રીતની અંદરની જાગૃતિના બળે ફરી મનને ઠેકાણે લાવે. વળી મન બીજે ચાલ્યું જાય. આ યાતાયાત નામની મનની બીજી અવસ્થા Page #156 -------------------------------------------------------------------------- ________________ મનાવિજ્ઞાન (પૂર્વ) ૧૧૯ કંઈક સારી છે, છતાં અસ્થિરતાવાળી તેા છે જ. પરંતુ અન્ને અવસ્થા વચ્ચે તરતમતા જરૂર છે. આજકાલનાં સાયકાના માટે ભાગે આ શરૂઆતની બે અવસ્થાઓમાં સમાવેશ થાય તેવું છે. કોઈ પણ ધર્માં ક્રિયામાં તમે જાડાયેલા હા, તેમાં સ્થિરતાનુ પ્રમાણ કેટલું અને અસ્થિરતાનું પ્રમાણ કેટલું? અડતાલીશ મીનીટના કાળ સામાયિકના છે. હવે તમે સામાયિક લઈને બેઠાં હેા ત્યારે સ્થિરતાનું પ્રમાણ કેટલુ રહે છે અને અસ્થિર તાનુ' પ્રમાણ કેટલું રહે છે તેના વિચાર કરો. તેમાં સામાયિક લઈને બેઠાં હેા અને એચિંતા ઘર આંગણે મહેમાન આવી ચડયા હોય તે હું પુછુ છું કે ટાઈમનુ માપ રાખવા માટે જે જોડે રેતીની ઘડીયાળ રાખેલી હેાય છે તે કેટલીકવાર ઊંચી નીચી કરે છે? સૌ મનમાં વિચારી લેજો. કાઈને ઈશારામાંએ કાંઈ કહેવાની જરૂર નથી. સૌએ પેાતાનું ઘર પહેલાં તપાસવાનુ છે. સામાયિક લઇને બેઠાં હાઈએ ત્યારે માળા ઘણીવાર હાથ પર ફરતી હાય છે અને મનજીભાઈ એરડા મજારમાં ભમતા હેાય છે. વિચારવમળમાં મન એક ક્ષણવારમાં અટવાઈ જાય છે. સંકલ્પ વિકલ્પની જાળ એવી ભયંકર છે કે જેમાં લલભલા સમજુ આત્માએ ફસાઈ જાય છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં પૂ. મુનિસુંદરસૂરિએ મનને માછીમારની ઉપમા આપી છે. અને તેમાં ફરમાવ્યું છે કે મન મચ્છીમાર જાણે સાનેરી તારવાળી સ’કલ્પ વિકલ્પની જાળ એવી ખૂબીથી બિછાવે છે કે જેમાં ભલભલા આત્માએ સપડાઇ જાય છે અને તે આત્માઓને અનંતકાળ દુર્ગતિનાં મહેમાન બનવું પડે છે. સ્થિરતા જે આત્મામાં આવી હાચ તે આત્માઓ જ તે સ'કલ્પ વિકલ્પની જાળને છેદ્રી શકે છે. સ્થિરતા અને સમજણરૂપી કાતર વિના તે જાળ છેદાતી નથી, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મનોવિજ્ઞાન પુણિયે શ્રાવક સ્થિર ચિત્ત અને સમભાવે સામાયિક કરતા હતા તે ભગવાને તેની સામાયિકની કેટલી બધી કિંમત આંકી છે શ્રેણિક મહારાજાને ભગવાને કહેલું કે રાજન્ ! પુણિયા શ્રાવકની સામાયિક ખરીદી લે તો નરક ગતિને ફેર ટળી જાય. શ્રેણિક પિતાને નરકે જવું પડશે એ વાત સાંભળીને મુંઝાઈ ગયેલા. તેમાંથી બચવા માટે શ્રેણિકે ભગવાનને રસ્તા પૂછો ત્યારે આ રસ્તો બતાવ્યું અને એવા બીજા પણ રસ્તા બતાવ્યા. પરંતુ તેમાંથી શ્રેણિક એકેમાં સફલ થયા નથી. પુણિયા શ્રાવકે કહી દીધેલું કે રાજન ! સામાયિક એ બજાર વસ્તુ નથી કે હું આપી દઉં. એ તો આત્માના પરિણામની વસ્તુ છે અને તે પરિણામ ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમથી આત્મામાં પ્રગટ થાય છે. માટે આમાં લેવડદેવડ થઈ શકતી નથી. શ્રેણિક તે પુણિયા શ્રાવકને આખા મગ દેશનું સામ્રાજ્ય આપવાને તૈયાર થઈ ગયા, પણ પુણિયા શ્રાવકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સામાયિક એ બાહ્ય વસ્તુ નથી. હવે આપ વિચારી જુઓ સામાયિક એ કેટલી મહાન વસ્તુ છે ! લાખો અને કરોડો સોનામહોરનાં દાન કરતાં સામાયિકનું ફળ અધિક છે. માત્ર તેમાં મનની એકાગ્રતા રહેવી જોઈએ. ધાર્મિક જીવનને પાયે પુણિયા શ્રાવક જેવાને પણ સામાયિકમાં એકવાર ડીક અસ્થિરતા થઈ ગયેલી. તરત પિતાના ઘરવાળાને કહ્યું કે આજે સામાયિકમાં પરિણતી જામતી નથી તેનું કારણ શું છે! તરત તેમનાં ઘરવાળાએ કહ્યું કે આજે મારાથી થોડીક ભૂલ થઈ ગયેલી છે. આજે અડાયા છાણું રાજરસ્તા પરથી રાજકર્મચારીઓની પરવાનગી વિના લઈ આવી છું. પુણિયા શ્રાવકે કહ્યું કે આટલી Page #158 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૨૧ પણ ભૂલ તમારે નહિ કરવી જોઈએ. એ છાણા રાજદ્રવ્ય ગણાય અને પૂછયાં વિના તેને લેવાં એ ચોરી કહેવાય. તેમનાં પત્નીને થઈ ગયેલી ભૂલ અંગેને મનમાં પશ્ચાતાપ થાય છે અને ફરી તેવી ભૂલ નહિં કરૂં તેવી પોતાના પતિને ખાત્રી આપે છે, અને જે છાણા રાજ રસ્તા પરથી લઈ આવેલા તે છાણા પાછા રાજરસ્તા પર મૂકી આવે છે. પુણિયા શ્રાવકની શ્રાવક ધર્મની મર્યાદા કેટલી મહાન હતી ! જ્યારે આજે ડગલે ને પગલે માનવી અનીતિ આચરે છે આજે નીતિનું દ્રવ્ય કેટલાની પાસે છે ? પહેલાં દ્રવ્ય શુદ્ધ હોય તે અન્નશુદ્ધિ થાય છે. અન્નશુદ્ધિથી મનની શુદ્ધિ થાય છે. અને મનની શુદ્ધિથી આત્મ શુદ્ધિ થાય છે, જ્યારે આજે તે ખાટલે મોટી ખોટ કે પાય જ ન મળે. પેટમાં અનાજ કેવું જાય છે તેની ઉપર મનની સ્થિરતાને ઘણે માટે આધાર રહે છે. એટલે માર્ગાનુસારિનાં પાંત્રીસ બોલમાં પહેલે જ બેલ “ન્યાયસંપન્ન વિભવને છે” ગૃહસ્થની પાસે ધન હોય તેની કેઈને ઈર્ષ્યા નથી પણ ન્યાયસંપન હેલું જોઈએ. નીતિને ન્યાય એ તો ધાર્મિક જીવનને પામે છે. આજે અનુષ્ઠાનમાં સ્થિરતા રહેતી નથી તે અંગેના કારણે હવે તમે તમારી મેળે વિચારી લે જો. મે તે માટે અપક્ષયોપશમ મુજબ સમજાવવા પ્રયાસ કર્યો છે. જેટલી સ્થિરતા તેટલે આનંદ મનના બે પ્રકાર વર્ણવી ગયા. તેમાં કહી ગયા કે મનની પહેલી અવસ્થા કરતાં બીજી શ્રેષ્ટ છે. તેમાં કાંઈક આનંદનો અંશ રહેલો છે. જેટલીવાર મન સ્થિર રહે તેટલીવાર તે આનંદ લૂંટી શકે છે. હવે લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા છે. તે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મનોવિજ્ઞાન સ્થિરતા અને આનંદવાળી છે. અનેસુલીન નામની ચોથી અવસ્થા છે, જે નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવા તે અવસ્થાઓનાં નામ છે તેવાજ તે અવસ્થાઓમાં ગુણ છે. મનની જેટલી સ્થિરતા રહે એટલે જીવનને આનંદ છે. સાધક અભ્યાસનાં બળે માર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ શરૂઆ તની મનની બને અવસ્થાઓને ઓળગીને ત્રીજી અને ચોથી અવસ્થામાં દાખલ થાય છે. અને પરંપરા એ અભ્યાસની પ્રબલતાથી મેગીને નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ થતાં તેના ફળ રૂપે સમરસી ભાવને પામી પરમાનંદપણું અનુભવે છે. એક મનને જ કેળવી લો એટલે બેડો પાર માનવી પાસે મનનાં આલંબને વિચારણા શક્તિ છે. એજ તેની મહત્તા છે. માનવી સારાસારનો વિચાર કરી શકે છે, તેમ જ તત્ત્વાર્થની પણ ઉંડાણથી ચિંતવના કરી શકે છે. તત્વાર્થની વિચારણા એ જ બુદ્ધિનું વાસ્તવિક ફળ છે. માનવી તત્વાર્થનાં સારને પામી જાય તે અંદરની વૃત્તિઓ પર માનવીને વિજય થઈ જાય. બધા શાસ્ત્રોને સાર એટલો જ છે કે વૃત્તિપર વિજય મેળવવા અને ચિત્તની વૃત્તિઓને નિષેધ એજ શ્રેષ્ટ વેગ છે. રાગ દ્વેષાદિ નબળી વૃત્તિઓને લીધે જ માનવીનું મન વિકળ બને છે. મનની વિકલતામાંથી આકુળતા જન્મે છે. અને આકુળતા અશાન્તિને જન્મ આપે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સ્પષ્ટતયા કાવ્યમય ગુર્જર ગિરામાં ફરમાવ્યું છે કે કલેશ વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર છે કલેશ વાસિત જે મન તે જ સંસાર છે. અને કલેશ રહિત મન : તેજ ભવપાર કહેતા મેક્ષ છે. મનને કલેશ રહિત બનાવવામાં Page #160 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૨૩ તો પૈસા બેસતા નથી ને? તો પછી આ નગદ ધર્મ આચરવામાંએ કેમ પ્રમાદ સેવાય છે? જે કે ઔદાર્ય વિના તે ધર્મ સિદ્ધિ છે જ નહિ, પણ આ તે અપેક્ષાએ ઘટના છે. મનને. કલેશ જાય એટલે આત્મામાં સગુણે પ્રગટે જ! પરંતુ : મનને કેળવવું એ બચ્ચાંનાં ખેલ નથી. મન કેળવાઈ જાય. અને મનમાંથી કલેશ નીકળી જાય પછી તો કેવલજ્ઞાન અને . આપણું વચ્ચે કેટલુંક અંતર રહે? આ કાળે કેવલજ્ઞાન . નથી પણ આત્મજ્ઞાનતો છે ને? આ કાળે અહીંથી મેલ નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? માગે ચડેલા કદાચ પંથ લાંબે . હશે તે રસ્તામાં રાત્રિ વિસામે કરીને પણ મેડાં કે વહેલાં ધારેલા સ્થાને પહોંચી જવાના છે. માત્ર સાચે રસ્તે ચડેલા . હેવા જોઈએ. આખી દુનિયાને તમે સાધવા નિકળી પડ્યા.. તેના કરતા એક મનને જ સાધી લો એટલે બેડે પાર થઈ જાય.. રસોઈમાં બહેને જેમ કણકને કેળવે તેમ મનને કેળ! એક મન કાબૂમાં આવી જાય તો પરમાર્થને પંથ જરાએ. દૂર નથી. બાકી ફાંફાં માર્યા જ કરે. કંઈ હાથમાં આવવાનું નથી. પૂ. ઉપાધ્યાયજી ફરમાવે છે તેમ જબ લગ આવે નહિ મન ઠામ, તબલગ કાય ક્રિયા સવિ નિષ્ફળ, ક્યું ગગને ચિત્રામ. જ્યાં સુધી મન કરીને કામ ન થાય ત્યાં સુધી શરીરથી ગમે તેટલી ધર્મ ક્રિયાઓ થાય તો પણ તે સફળ નથી ! રંગમાં પીંછી બોળીને જેમ કે ગગનમાં ચિત્રામણ કરવા. જાય તે ઉલ્ટી મહેનત માથે પડવાની આગળ વધીને કહે છે.. “કરણી બિન તું કરે રે મોટાઈ, બ્રહ્મવ્રતી તુજ નામ. Page #161 -------------------------------------------------------------------------- ________________ • ૧૨૪ મને વિજ્ઞાન આખર ફળ ન લહેગે , જગ વ્યાપારી બિનુ દામ. જબ લગ આવે નહીં મન ઠામ” બ્રહ્મવતીનું નામ ધરાવે છે અને કરણી વગર તું બેટી મેટાઈ રાખે છે! તેમાં તું આખર કેઈ ફળને પામી શકવાનો નથી. જેમ વ્યાપારી પાસે દામ ન હોય તે તે શું ફળ પામે, તેમ મન ઠામ ન હોય તે સાધક શું ફળ પામે, શંકાકાર શંકા કરે છે કે મસ્તકનું મુંડન કરાવેલ હોય, વાળ હાથથી ઉખેડયા હોય, વનવગડાનાં નિજન પ્રદેશમાં વિચરતા હોઈએ –અથવા ખૂબ મોટી દાઢી વધારી હોય, અનેક કષ્ટો સહન કરતાં હોઈએ છતાં શું એક મન ઠેકાણે ન હોય તો આટલાં કષ્ટો સહન કરવા છતાંયે કાંઈ ફળ ન મળે? મુંડ મુડાવત સબહી ગડરીયા, - હરિણ રેઝ વન જાત. જટા ધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતુ હે ઘામ. જબ લગ આવે નહીં મન ઠામ ” પ્રત્યુત્તરમાં કહે છે ઘેટાં પણ દર છ મહિને મુંડાવે છે. હરણ અને રેઝ વન વગડામાં જ ભમે છે. વડલાના વૃક્ષ પણ મેટી લાંબી દાઢી વધારે છે. ગધેડા અને ઉંટ પણ અનેક કટો સહે છે; છતાં સકામ નિર્જરાનાં ફળને પામતા નથી. તેમ મન સમતાભાવમાં આવ્યા વિના અજ્ઞાન પણે ગમે તેટલા કષ્ટ સહેવામાં આવે છતાં જીવ સકામ નિર્જરા સાધી શકતો નથી. આ ઉપરથી સમજાય છે કે પૂ. યશવિજયજી મહારાજ અધ્યા- ત્મના માર્ગમાં કેટલાં ઊંડા ઉતર્યા હશે. તેમની અંતરદષ્ટિ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) કેટલી જાગૃત હશે. જ્ઞાન દષ્ટિ વિનાના મનુષ્ય તે આવી વાત સાંભળીને પણ ઊભા થઈ જાય! શું અમે આ બધું કરીએ એ ખોટું છે ? અરે ભાઈ ખાટું, કેણ કહે છે. પરંતુ જ્ઞાનીના આવા મહાભૂલાં વચન સાંભળીને તેમાં સુધારો કરવામાં શે વાંધો છે? દરેક ધર્મ પ્રવૃત્તિમાં જેમ તનને સ્થિર રાખીએ છીએ તેમ મનને પણ સ્થિર રાખવાની જ્ઞાની પુરૂષે હિતશિક્ષા આપે છે. દષ્ટિને અંતરમાં વાળો એતે પર નહીં યોગકી રચના, જે નહીં મન વિશ્રામ. ચિત્ત અંતર પર કે છળ ચિંતવત, કહાં જપત મુખ રામ. " જબ લગ આવે નહીં મન ઠામ છે કહે છે એકલાં બાહ્ય કષ્ટો સહવા માત્રથી યોગ સિદ્ધિ નથી. જો મન વિશ્રાંતિને ન પામ્યું હોય તો! ચિત્તમાં તું પારકાનાં દૂષણ ચિંતવે છે તે પછી તું મેઢેથી રામ રામ શું જપવા બેઠો છે ? કયા મેઢે તું ભગવાનનું નામ લે છે? કેવી અદ્દભુત વાણું ઉચ્ચારી છે. આજે મેટે ભાગે આ જ વાતાવરણ ચાલી રહ્યા છે. એક બાજુ ઉપાશ્રયમાં માળા જપતા હોય અને બીજી બાજુ બીજાઓના મનમાં દોષ ચિંતવતા હોય અને કેટલાકે તે સાધુઓનાં પણ છિદ્ર જેતા હેય. આવી મનની સ્થિતિ હોય ત્યાં યોગસિદ્ધ કયાંથી સંભવે. આપણે આપણા દેષ જેવા, બીજાનાં જેવાને આપણને શે અધિકાર છે? પણ જીવે દૃષ્ટિને અંતરમાં વાળી નથી. ભગવાન મહાવીર કેટલા અંતર્મુખ હતા અને તેમની સાથે રહેનારે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મનોવિજ્ઞાન ગશાળે કેટલો બધે બહિં મુખ હતો? જ્યાં ત્યાં ડેકાયા જ કરતો હતો અને કેટલાયના હાથને તેણે મેથી પાક ચાખેલે, છતાં ઠરીઠામ ન થે. તેવી જ રીતે આજે પણ મનુષ્યમાં - બહિંમુખ ભાવ ઘણું વધ્યો છે, જે પોતાના માટે અત્યંત નુકશાનકારક છે. તે પ્રગટે આતમરામ છેલ્લે ઉપાધ્યાયજી કહે છે કે વચન અને કાયાને ઘણાં ગાવે છે. પણ મનરૂપી ઘોડાની લગામકાબૂમાં રાખી શક્તા નથી. તેવા - મનુષ્યો મેક્ષનાં સાધનને પામી શકતા નથી. તેવા માટે સાધન પણ અંતે બંધનરૂપ થાય છે. સત્ સાધન સમજ્યા વિના બંધન શું તૂટવાના છે? આ બધી મનના નિગ્રહની વાતે સાંભળીને અને એ વાત બહુ અઘરી લાગતા નિરાશાને અનુભવતે સાધક કહે છે. ત્યારે હવે અમારે શું કરવું ? આ બધી જ્ઞાન ક્રિયા વગેરેની પ્રવૃત્તિ મૂકી દેવી? મન તો એકદમ ઠેકાણે : આવતું નથી ત્યારે શું આ બધી પ્રવૃત્તિ છેડી દેવી? “પઢે જ્ઞાન કરે સંયમ કિરિયા, મત ફિરા મન ઠામ, ચિદાનંદ ઘન સુજસ વિલાસિ, પ્રગટે આતમરામ. જબલગ આવે નહીં મન ઠામ.” શંકાના સમાધાનમાં ગુરુભગવંત કહે છે કે ખૂબ જ્ઞાન - ભણે, સંયમની બધી ક્રિયાઓ પણ કરે, ધર્મ પ્રવૃત્તિ પણ આદરે. વાત એટલી જ છે કે મનને ચારે બાજુ જમાડે નહિ. ભલે મન એકદમ ન જીતી શકાય પણ અભ્યાસ ચાલુ રાખે. અંતે મન જરૂર તમને વશ થઈ જશે. સ્થિરતા Page #164 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (પૂર્વ) ૧૨૭ આવી જશે. ચિદાન ંદઘનરૂપી સુજસના વિલાસી પૂ. યશેવિજયજી ફરમાવે છે કે સ્થિરતા આવતા આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થશે. મનને સ`બાધીને પૂ. યશેવિજ્યજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં પણ ફરમાવ્યું છેકે હે વત્સ ! ચંચળ અનીને તું શા માટે ચારેબાજુ ભમીભમીનેતારા વિનાશ નેાંતરેછે. અખૂટભ’ડાર તેા તારીપાસેજ છે. તુ' સ્થિરતા કેળવ.એસ્થિરતાજ તને અખૂટ ભંડારનાં દશ`ન કરાવી આપશે. આવા મહાપુરૂષોનાં વચનામાંથી આપણે ઘણું મેળવવાનું છે. મહાપુરુષાએ આવી દ્રષ્ટિ આપીને આપણા પર અસીમ ઉપકારો કર્યાં છે. વિરાટના દર્શન કરવા હાય ત મનની શક્તિઓ જે છૂટી છવાઈ વેરાઈ ગએલી છે તેને જો એક જગ્યાએ કઈ એકાદ પદનાં ચિંતનમાં કેન્દ્રિત કરવામાં આવે તે એક મહાન વિરાટ શક્તિ નિર્માણ થાય.વૈજ્ઞાનિકો એક જડ પદાર્થ માં મનની શક્તિને કેન્દ્રિત કરીને તેમાંથી કેટલા આવિકારો પ્રગટ કરે છે અમેરિકામાં ભાષણ ચાલતું હોય અને આપણે અહિં બેઠા સાંભળીએ એજડની શક્તિને આવિષ્કાર નથી તે બીજી શું છે, બસ તેવીજ રીતે ચૈતન્યની સાધનામાં મનની શક્તિએને આપણે જો કેન્દ્રિત કરી હોય તેા એક વાર ભલભલા તાજુમી અનુભવે તેવા આવિષ્કારો ચૈતન્યમાંથી પ્રગટ થાય. પૂર્વકાળમાં થઈ ગયેલાં વાલી મુનિ વિષ્ણુકુમાર જેવાં મહાપુરૂષામાં તેવી અફાટ શક્તિએ પ્રગટેલી હતી અને તે મહાપુરૂષાએ ફક્ત શાસનના રક્ષાના કાર્ય માં જ પેાતાની શક્તિઆના ઉપયાગ કર્યા છે. પાંચમ કાળમાં થયેલાં પૂ. હેમચંદ્રાચાય જી, પૂ.હીરવિજયસૂરિજી મહારાજ,પૂ.યશેાવિજયજી મહારાજ વગેરે મહાપુરૂષોએ પણ શાસન રક્ષાના મહાન કાર્યાં કર્યાં છે. સાધનાના પ્રભાવે આત્મામાં શક્તિએ તેા પ્રગટે પણ પાછી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મને વિજ્ઞાન. જરવાવવી જોઈએ. વિજ્ઞાને તે જડમાં પ્રગતિ સાધી છે, અને એ પ્રગતિ પણ અંતે પરાતિને લાવનારી છે. એ કોઈ સાચી પ્રગતિ નથી. પણ આપણે તે તેમાંથી સાર એટલુ લેવાનુ છે કે એ જડના વિકાસમાં આગળ વધ્યા તે આપણે આત્માના જ્ઞાન, ‘દર્શીન’ અને ચારિત્રનાં વિકાસમાં કેમ આગળ ન વધી શકીએ, પણ મનની શક્તિને આપણે પંચપરમેષ્ટિનાં સ્મરણમાં કે નવપદનાં ધ્યાનમાં કેન્દ્રિત કરી શકતા નથી. ત્રિવિધ ચાગ પૂર્વકની સાધના એક શ્રીપાળ મહારાજાના જીવનમાં અભ્ય તર શક્તિના કેટલા આવિષ્કારો થયા છે. વિમલેશ્વર યક્ષજેમની સેવામાં સ્મરણ કરતાં હાજર થઈ જતા હતા, કારણ કે ત્રિવિધ યોગ પૂર્વકની તેમની સાધના હતી. માટે સમજી જ લેવુ કે એકાગ્રતા વિના સિદ્ધિ જ નથી. અને જ્યાં મનની સ્થિરતા છે ત્યાં આવી સામાન્ય સિદ્ધિએ તેા ઢીંક પણ અ ંતે મેાક્ષની સિદ્ધિ છે. વચગાળામાં ગમે તેટલીલબ્ધિએ પ્રગટ થાય પણ અંતિમ સિદ્ધિ તે મેાક્ષ જ છે. ગમે તેવી લબ્ધિઓ પ્રગટ થાય મહાપુરૂષો તેમાં મેહ પામે જ નહી. મહાપુરૂષોની મીટ તે પરમપદની પ્રાપ્તિ ઉપર જ મ`ડાયેલી હોય છે. ક્રિયામાં પ્રાણ પૂરવાની જરૂર મૂળ વાત એટલી જ છે કે મન આપણું ચારે બાજુ ભમે છે તેથી આપણે સાધનાનાં માર્ગમાં ધારી સફળતા મેળવી શકતા નથી. વૈજ્ઞાનિકે જડના વિકાસમાં આગળ વધતા જાય. છે. જે વિકાસ અંતે વિનાશને નાંતરનારૂ' છે છતાં વિજ્ઞાનની પાછળ દુનિયા આજે મંત્ર મુગ્ધ બની છે. હવે તે સૌ ચંદ્ર લેાકની મુસાફરીની રાહ જોઈ રહ્યા છે. જે અમને તે અશકય વાત Page #166 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (પૂર્વાધ ) ૧૨૯ લાગે છે, મનોવિજ્ઞાન એ ખરૂ' વિજ્ઞાન છે. માનવી મનને જીતીલે તે સમજવુ ત્રણે લેાક જીતી લીધા. કયાંય પાછા નહી પડનારાં મનની આગળ પાછાં પડી જાય છે. આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ પણ મનની તેમાં સ્થિરતા નહી રહેતી હાવાથી સિદ્ધિ દેખાતી નથી. આપણી બધી ક્રિયાએ ફલવતી છે અને તેનુ ફલ તે એવું મહાન છે કે એકવાર શ્રદ્ધા હીન માણસા પણ ધર્મીમાં શ્રદ્ધાળુ ષની જાય, ઉપયોગ શુન્યપણે થતી કિયાઆમાં પ્રાણ પુરવાની જરૂર છે, મનનું પ્રણિધાન કેળવાય તો પ્રાણ પુરાઈ જાય. ચિત્તની એકાગ્રતા એજ પ્રણિધાન છે, સ્થિર દીપકની ઉપમાં સપ`ડ શ થતાં શરીરમાં ઝેર વ્યાપી જાય છે. પણ ગાડિકનાં મત્ર વિદ્યાના પ્રયાગથી ઝેર ડંખમાં આવી જાય છે આખાએ શરીરમાં વ્યાપેલા ઝેરને ગાડિક ડ...ખમાં લાવી મૂકે છે ઝેર ડ’ખમાં આવે એટલે દદી પણ શુદ્ધિમાં આવી જાય છે, અને પછી તેા ઘેાડીક વારમાં ઝેર ઉતરી પણ જાય છે. તેમ આખાએ વિશ્વમાં પરિભ્રમણ કરતાં મનને ચેાગીએ કોઈ એકાદ પદનાં ઘ્યાનમાં લીન બનાવી દે છે. અને ચારે બાજુ ભમતું મન વાયુ વગરનાં પ્રદેશમાં રહેલા દીપકની જેમ સ્થિર થઈ જાય છે. અપૂર્વ સાધના હોય તે જ મન આ રીતે સ્થિર દીપકની ઉપમાને પામે છે. છેલ્લુ` રહસ્ય સ્થિરતાને પામી ગએલુ' મન તેને સંકલ્પ વિકલ્પના ખારાક ન મલતા અંતે પેાતાની મેળે વિનાશને પામી જાય છે. અસ આત્મવિકાસની આ જ ઉંચામાં ઉંચી ભૂમિકા છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મને વિજ્ઞાન જેને યૌગિક ભાષામાં ઉન્મનીભાવ કહેવામાં આવે છે. બીજા શબ્દમાં જેને અમનસ્કદશા કહેવામાં આવે છે. અમનપણું એ જ એગ રૂપી પર્વતનું ગિરિ શિખર છે. ઉન્મનીભાવરૂપ નવીન અમૃતનાં કુંડમાં મગ્ન થયેલ યેગી ઉત્કૃષ્ટ તત્વામૃતનાં આસ્વાદને અનુભવ કરે છે. આવા ગી પુરૂષો મેક્ષ થાય છે. અને મોક્ષને ન પામે ત્યાં સુધી અહિં મૃત્યુલોકમાં પણ તેવા યોગીઓ દયાન જનિત અનુપમ આનંદને અનુભવતા હોય છે. જે આનંદની આગળ દુનિયાનાં સમગ્ર સુખ એક સિડેલાં તૃણની માફક પ્રતિભાસે છે. આ છેલ્લામાં છેલ્લું રહસ્ય છે. અને તેની સાથે આ મને વિજ્ઞાનનાં વિષય પરનું પૂર્વાર્ધ પુરૂ થાય છે. ઉત્તરાર્ધ હવે પછીનાં વ્યાખ્યાનમાં વર્ણવાશે, જેમાં પૂ. આનંદઘનજી મહારાજાએ રચેલાં કુંથુનાથ ભગવાનના સ્તવન પર લંબાણથી વિવેચન સંભળાવવામાં આવશે. @ થિી ફીટ શી ફિક જ જી જી જ ફી છે કે ફિક ફુલ ની શ પિતાના માથે દુઃખ આવી પડે ત્યારે માનવી દુઃખ તરફ જુએ છે પણ દુઃખના કારણ તરફ જેતે નથી. દુઃખનું કારણ પાપ છે. એ કારણ જે નાબૂદ કરી નાખે તો કોઈ પણ કાળે દુઃખ માથે પડે જ નહીં પણ હો હો હો હો જી શ શ શ હા હા છે ' Page #168 -------------------------------------------------------------------------- ________________ પS મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) મનોવિજ્ઞાનના વિષય પર લંબાણથી વિવેચન કરી ગયા, છતાં હજી સમજાવવાનું ઘણું બાકી છે, એટલે મને વિજ્ઞાનનાં વિષયને પૂર્વાર્ધ અને ઉત્તરાધના બે વિભાગમાં વહેંચી નાખવે. પડે છે. તેમાં પૂર્વાર્ધમાં મને નિગ્રહ અંગેના ઉપાયે તેમજ મનનું સ્વરૂપ અનેક દાખલા દષ્ટાંતો આપવા પૂર્વક સમજાવી ગયા. હવે ઉત્તરાર્ધમાં પૂ. ગીરાજ આનંદઘનજીએ રચેલા સત્તરમાં કુંથુનાથ ભગવાનના સ્તવન પર વિવેચન કરવાનું છે. “આનંદઘન ચોવીશી” આપણામાં પ્રખ્યાત છે. શ્રી આનંદનઘજીએ અમુક પદે પણ રચ્યા છે. શ્રી આનંદઘનજીને આશય અત્યંત ગંભીર અને ઉદાર છે, તેને પાર સ્વાનુભવ વિના પામી શકાતું નથી. નાના બાળકને કઈ પૂછે કે સમુદ્ર કેવડો મોટો છે? તે બાળક કયા શબ્દોમાં તેનું વર્ણન કરે? તે તે હાથ લાંબો કરીને કહે કે આવડે મોટો છે. તેમ સ્વાનુભવ વિના આનંદઘન જેવા મહાનગી પુરુષના " આશયને કયા શબ્દોમાં વર્ણન કરી શકાય ! અનુભવ ગેચર જે વસ્તુ હોય છે તેને પાર એકલા શાસ્ત્ર જ્ઞાનથી પણ પામી " શકાતું નથી. શાસ્ત્ર પણ દિશા બતાવનાર છે, વસ્તુની પ્રાપ્તિ તે અનુભવજ્ઞાનથી જ થાય છે. સ્વાનુભવ એ આત્માને ખરે મિત્ર છે. અનુભવ રહિત જ્ઞાન પાણી અને દૂધની ઉપમાવાળું છે, જેને શ્રત અને ચિંતાજ્ઞાન કહેવામાં આવે છે, જ્યારે અનુભવયુક્ત ભાવનાજ્ઞાન એ અમૃત સમાન છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મનોવિજ્ઞાન શ્રતજ્ઞાનને પરિપાક તે જ અનુભવજ્ઞાન જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી હોય છે, તેમ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનથી પૃથફ અનુભવજ્ઞાનને પંડિતે એ કેવલજ્ઞાન રૂપી સૂર્યના અરૂણોદયરૂપ કહ્યું છે. અગ્નિપર ચડાવીને દૂધને ખૂબ ઘૂંટવામાં આવે એટલે તેમાંથી જેમ દૂધપાક, બાસુદી, મા બને છે, તેમ શ્રુતજ્ઞાનના ઘોલનના પરિપાક રૂપે અનુભવ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનના તે પાંચ જ પ્રકાર છે. શ્રુતજ્ઞાનને. પરિપાક એજ અનુભવજ્ઞાન છે. અનુભવજ્ઞાન મતિ શ્રુતજ્ઞાનનું ઉત્તરભાવિ હોવાથી અને કેવલજ્ઞાનનું પૂર્વભાવિ હોવાને લીધે તેને કેવલજ્ઞાનરૂપી સૂર્યના અરૂણોદય સ્વરૂપ કહ્યું છે. અતીન્દ્રિય એવું જે પરબ્રહ્મ છે (આત્મ સ્વરૂપ છે) તે શાસ્ત્રોની સેંકડે યુક્તિઓથી પણ જાણી શકાતું નથી. પણ તે અનુભવ જ્ઞાનથી જ જાણી શકાય છે. શાસ્ત્રો સાંભળીને જ બેસી રહીએ. તે અનુભવજ્ઞાન કયાંથી પ્રગટવાનું છે? શ્રવણ ઉપર ચિંતન હાય, મનન હોય તે તેના ફળસ્વરૂપે અનુભવજ્ઞાન પ્રગટે છે. કપનાના ઘેડા દોડાવે શું વળે? એકલી કડછી દૂધપાકમાં ફર્યા કરે છે તે કડછી દૂધ પાકને સ્વાદ ક્યાંથી માણી શકવાની છે? તેમ માનવી શાસ્ત્રને ભણીને એકલા કલ્પનાના ઘોડા જ દોડાવ્યા કરે તે શાસ્ત્રના ખરા રહસ્યને તે કયાંથી પામી શકશે? દૂધપાકના ભાણે બેઠેલા માણસ જેમ જીભ વડે દૂધપાકને આસ્વાદ માણી શકે છે, તેમ અનુભવજ્ઞાનરૂપી જિહાવડે શાસ્ત્રરૂપી ક્ષીરાનને સ્વાદ અનુભવજ્ઞાની માણી શકે છે. આજે પણ તમે જોઈ શકે છે કે ભણી ગયેલા પંડિતે ઘણા મળી આવશે; પણ જીવનમાં તે અંગે સ્વાનુભવ કર્યો હોય તેવા મળી આવવા દુર્લભ છે. માટે પૂ. ઉપાધ્યાયજીએ ફરમાવ્યું છે કે : Page #170 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૩૩ “ચાપારઃ સર્વશાસ્ત્રનાં, વિશ્રી ઇશ્વ હિ पार तु प्रापयत्येकोऽनुभवो भववारिघेः ।। સર્વ શાસ્ત્રોને વ્યાપાર દિશા બતાવવા પૂરતું છે. જ્યારે માત્ર એક અનુભવજ્ઞાન ભવસમુદ્રથી પાર પમાડે છે. અનુભવ જ્ઞાન અંગેની રજૂઆત પૂ. ઉપાધ્યાયજીએ કેટલી સુંદર શૈલીમાં : કરી છે! મેંદીને પાંદડે પાંદડે રંગ છે, પણ તે રંગ ચડે કયારે ? મેંદીને પીસવામાં આવે ત્યારે. મેદીને પાંદડે પાંદડે જેમ રંગ તેમ જિનવાણીના શબ્દેશબ્દમાં વૈરાગ્યનો રંગ છે, પણ તે રંગ લાગે કયારે? શા સાંભળ્યા પછી જે ઘોલન કરવામાં આવે, શબ્દેશબ્દ ઉપર ઊંડાણથી ચિંતન કરવામાં આવે તે જરૂર ચોળ મજીને રંગ લાગે ! તરતા પુરુષની વાણી આતે કેવલજ્ઞાનરૂપી સૂર્યોદયના અરૂણોદય રૂ૫ ઊંચામાં ઊંચા અનુભવજ્ઞાન અંગેની વ્યાખ્યા થઈ. આ અનુભવજ્ઞાનને શાસ્ત્રીય ભાષામાં પ્રતિભજ્ઞાન પણ કહેવામાં આવે છે. જન્મજન્મની જ્ઞાનની આરાધનાના ફળરૂપે જીવ આવા ઊંચામાં ઊંચા અનુભવજ્ઞાનની ભૂમિકાને પામે છે. જ્યારે આનંદઘનજી જેવા મહાપુરુષોમાં શરૂઆતની ભૂમિકાનું અનુભવજ્ઞાન જરૂર હતું! તેમણે જે વાણી ઉચ્ચારી છે, તે અનુભવગમ્ય વાણી ઉચ્ચારી છે. તેમણે રચેલા પદો અને સ્તવને જ્યારે આપણે ગાતા હોઈએ છીએ ત્યારે જરૂર આપણા મન ઉપર એવી છાપ પડે છે કે આ કોઈ તરતા પુરુષે ઉચ્ચારેલી વાણી છે. પૂ. આનંદઘનજીએ રચેલા સ્તવને માં-પદોમાં શાસ્ત્ર જ્ઞાનની સાથે અનુભવજ્ઞાનનું ઘણું સુંદર દેહન કર્યું છે. સ્વાનુભવને તે તેમણે આત્માને જાણે કલ્યાણમિત્ર ઠરાવ્યું છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મનોવિજ્ઞાન ધ્યાતા, ચેય અને ધ્યાનની એકાકારતા આપણે જે કુંથુનાથ ભગવાનના સ્તવત પર વિવેચન કરવાનું છે, તે સ્તવનની રચને આવા મહાન યોગીપુરુષે કરેલી છે. આજથી લગભગ ત્રણ વર્ષ પૂર્વે આ રચના થયેલી છે. આ એક સ્વવનના વિવેચન પરથી આપને લાગશે કે તેમણે રચેલા દરેક સ્તવને અર્થ સહિત ગુરુગમથી વિચારવા જેવા છે. આનંદઘનજી જેવા રોગી પુરુષને પણ મનને સૂમ કેયડા અંગેની હદયમાં વિમાસણ પેદા થઈ છે, અને દેવાધિદેવ શ્રી કુંથુનાથ ભગવાનને સ્તવનામાં વિનવે છે. કુંથુજિન મનડું કિમ હી ન બાજે, જિમ જિમ જતન કરીને રાખું. તિમ તિમ અલગું ભાજે, હો કુંથુજિન મનડું કિમ હીન બાજે.” ૧ કુંથુનાથ પ્રભુ! આ મનડું કેમે કરી સ્થિરતાને પામતું નથી જતન કરીને જેમ જેમ આ મનને સ્થિરતા પમાડવાના પ્રયાસો કરું છું તેમ તેમ દૂરને દૂર ભાગતું જાય છે. હું આ મનને નાથ ! આપ પરમાત્માના શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં એકાગ્ર કરવાના પ્રયાસ કરું છું ત્યાં તે મર્કટની જેમ છલાંગ મારીને કઈ જુદા જ વિષયમાં પ્રવેશ કરી જાય છે. મન જે પરમાત્મ સ્વરૂપમાં એકાગ્ર બને તો પછી બાકી શું રહે? નિશ્ચયથી તે પિતાને આત્મા પણ પરમાત્મ સ્વરૂપ છે. અનંતજ્ઞાન, દર્શનને ચારિત્ર એજ મારુ શુદ્ધ સ્વરૂપ છે. શરીરાદિ બધા બાહ્ય પદાર્થોથી ભિન્ન હું એક અવિનાશી ચૈતન્ય સ્વરૂપ છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય આવા અનંત ચતુષ્ટયને હું સ્વામી છું. સત્તાગત આત્મામાં અનંત Page #172 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન( ઉત્તરાધ ) ૧૩૫ અવ્યાબાધ સુખ અને અનંતવીય રહેલુ છે. આ રીતના પેાતાના શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં મન પરાવાઈ જાય તેા ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની એકાકારતા સધાઇ જાય. ધ્યાતા આત્મા પાતે, ધ્યાન પેાતાના શુદ્ધ સ્વરૂપતુ અને ધ્યેય પેાતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ અથવા મેાક્ષપદની પ્રાપ્તિ— આ ત્રણેની એકાકારતા એજ ચેાગમાગ ની અંતિમ સિદ્ધિ છે. ઘી, ગાળ અને ઘઉં એ ત્રણની એકાકારતા થાય એટલે મેદક અને અને ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણની એકાકારતા થાય એટલે મેાક્ષ થાય. પણ મન જ બહાર ભમે છે પછી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકાકારતા સધાય કયાંથી ? મન જાણે છે કે હું પરમાત્મસ્વરૂપ તરફ વળ્યા તે મારી હસ્તિ જ નાબૂદ થઈ જવાની છે. ઉપચાગ અંતરમાં વળે એટલે અંતરાત્મા કહેવાય અને અંતરાત્મ પર પરાએ પરમાત્મા અને. પછી મનની વિદ્યમાનતા રહે કયાંથી ? એટલે મન બહારની દુનિયામાં જ જ્યાં ત્યાં ચેામેર ભમ્યા કરે છે. એ જાણે છે કે જો હું અંતરની દુનિયામાં દાખલ થયા તે મારી વિદ્યમાનતા નહિં રહે. કારણ કે તેવી ઉચ્ચ સ્થિતિએ પહેાંચેલા આત્માએ નિવિકલ્પ હાય છે. ત્યાં મનનું તાફાન રહેતું નથી. હવે આવી સ્તિતિમાં મન કયાંથી ઝટ અતર માં વળે ? એટલે શ્રી આનંદ. ઘનજી જેવા મહાન ચેાગી પુરુષને કહેવું પડયું કે મનને જતન કરીને સ્થિર કરવાના પ્રયાસેા કરું છું પણ મન તા કયાંનુ કયાં ક્રૂરને દૂર ભાગે છે. હવે મન કયાં કયાં ચક્કર લગાવવા નીકળી પડે છે તે શ્રીજી ગાથામાં દર્શાવે છે. રજની વાસર વસતિ ઉજડ ગયણ પાયાલે જાય, સાપ ખાએને મુખડું થોથું, એહ ઉખાણા ન્યાય, હા કુથુજિન મનડું કમ હી ન ખાજે. ર Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મને વિજ્ઞાન મેર ભમતું મન મનને પરિભ્રમણ કરવામાં કાળ કે ક્ષેત્રને કોઈ પ્રતિબંધ નથી. મન અમાસની કાળી રાત્રિના સમયે પણ ભમવા નીકળી પડે છે. ભરનિદ્રામાંએ મનનું ભ્રમણ ચાલુ હોય છે. બહારની સૃષ્ટિમાં રખડવાનું ન મળે તો સ્વપ્નાની સૃષ્ટિમાં મન ભમવા નીકળી પડે છે. કંઈક સટોડીયા સ્વપ્નામાં ઈતના લીયા ને ઈતના દીયાને બબડાટ કરતા હોય છે. કાપડીયા તે સ્વપ્નમાં કાપડના તાકા ફાડી નાખે, તાકે હાથમાં ન આવે તે છેવટે પિતાનું ધોતીયું ફાડી નાંખે. સવારનાં ઉઠે ત્યાં કપડાનું ઠેકાણું ન હોય. એટલે ઉંઘમાંયે મનનું કામ ચાલુ હોય છે. મન રાત્રિએ, દિવસે જ્યાં મનુષ્યો વસતા હોય તેવા વસ્તી વાળા પ્રદેશમાં, જ્યાં કેઈને વસવાટન હેય તેવા ઉજડપ્રદેશમાં, આકાશમા, પાતાળમાં, મેરે ભમવા જાય છે. મન ચારે આજુ ભમે તેથી કાંઈ અર્થ સરી જાય છે તેવું નથી. કદાચ કોઈને મનમાં શંકા થાય કે મનને તેમાં મજા પડતી હશે? જે જે વસ્તુમાં મન જાય તે તે વસ્તુને મનને આનંદ મળત. હશે? પ્રત્યુત્તરમાં જ્ઞાની ગુરુ કહે છે કે તેવું કશું નથી. આગળ વધીને ઘટના કરે છે કે સપ કેઈને કરડે છે ત્યારે તેને સાપે ખાધે એમ કહેવતમાં કહેવાય છે, પણ તેથી સર્પના મોઢામાં કંઈ આવતું નથી. સર્પ જેને ડંખ મારે તેને તે જીવ જાય પણ સપનું મોટું તે થોથુંને થયું હોય છે. તેને સામાને ડંખ દેવાથી તૃપ્તિને આનંદ મળતો નથી. તેનું મેટું તે તદ્દન ખાલીખમ હોય છે. ઉંદર જેવાં પ્રાણીને સર્ષ ગળી જાય તોય તેનાં મૅમાં કર્યો આનંદ આવે છે ? તમે ભજીયા ખાતા. ને સ્વાદ પડે તેમ સર્યું કે મેટા અજગર કંઈકને ગળી જાય છે પણ તેમાં તેને કશે સ્વાદ આવતું નથી. તેનાં યોગે Page #174 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (ઉત્તરાધ) ૧૩૭ તેની ક્ષુધાશાન્તિ થાય એ જુદી વાત છે. મનની હાલત પણ તેવીજ છે. આ ઉખાણુ!, દૃષ્ટાંત કે ન્યાય મનને પણ ખરાખર લાગુ પડે છે. મન ચેામેર ભમ્યા કરે અથવા ઈષ્ટ પદાર્થોં જોઇને મન સંકલ્પવિકલ્પ કર્યાં કરે છે. પણ તેથી તેને તે તે વિષયાના આન ંદ મળતા નથી. ઉલટા મનમાં ખાટાં વિચારો કરવાથી નવા કર્મ બંધાય છે, આનંદ તે આપણે પૂર્વાધમાં વ ન કરી ગયા તેમ મન વિશ્રાંતિને પામે તે જ મળવાના છે. તનના નિરંગી પણ મનના રોગી કંદોઇની દુકાને જલેબી તળાતી હાય અને ત્યાંથી પસાર થનારાં કઈ માણસનાં મેઢામાં પાણી આવી જાય અને ગજવામાં પૈસા ન હોય તે મેઢામાં પાણી આવી જાય એટલા માત્રથી કાંઈ તેનાં માંમાં થે.ડાક જ જલેખીનાં ગુંચળા પડી જવાના છે ? ભલે તે મનમાં જલેખીનાં સ્વાદ અંગેના ગમે તેટલાં વિચારો કર્યા કરે! કાઠીયાવાડી ભાષામાં કહેવું હેાય તે—ભલે ઊભો ઊભે લાળા લીધાં જ કરે ! પણ તેથી કાંઈ તે તૃપ્તિને ન પામે. વિચારે લાગ્યા જ કરે તેથી તેને કચે. આનદ મળી જવાના છે તેમ સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈને કઈ મનમાં નખળા એના કરતાં મનમાં સારાં વિચારો લાવે કે આ તે મારાં માટે સગી બહેન સમાન છે તે મનથી નવા ક તેા ન બંધાય. જીવ મન, વચન, અને શરીર ત્રણેથી ઈંડાય છે. તેમાં મનથી વિશેષ દંડાય છે. માંમાં કાંઇ આવે નહિ અને ખાટાં લખરકા લેવા તેને શે! અર્થ છે? કેટલાકો બીજાના ઉત્કર્ષ જોઇને મનમાં મળતા હોય છે. કેટલાકથી સગા ભાઈના પણ ઉત્કર્ષ ખમી શકાતા નથી, પરંતુ મનમાં અળતરા રાખવાથી સામાનુ કાંઈ ગડી જવાનું નથી. કોઈના પણ ઉત્કર્ષ જોઈને મનમાં રાજી થવુ જોઈએ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મને વિજ્ઞાન: પરંતુ કેટલાકે તનની અપેક્ષાએ નિરોગી હોય છે પણ મનનાં રોગિષ્ટ હોય છે. કેઈના અંગેની સારી વાત સાંભળી ન શકે. એ બધાં માનસિક રેગનાં પ્રકારે છે. પિતાના પ્રતિસ્પર્ધિની પણ પ્રશંસા સાંભળીને જ્યારે મનમાં પ્રદ થાય અને તેની નિંદા સાંભળીને મનમાં દુઃખ થાય. ત્યારે સમજવું કે જીવનમાં ખરી ધર્મભાવના પ્રગટી છે.. ધર્મની ભાવનાવાળે અંતરથી કેઈની તરફ દુશ્મનાવટ રાખેજ નહિ. છતાં અજ્ઞાન દશાને લીધે કોઈ બીજા મનુષ્ય તેની તરફ દુશ્મનાવટ રાખતા હોય તો તેઓનું પણ તે મનથી ખરાબ ચિંતવે નહિ. જીવનમાં ધર્મની પ્રવૃત્તિ આવવી સહેલી છે, પણ ધર્મની પરિણતિ આવવી કઠીન છે. અંદરથી ચિત્તની વિશુદ્ધિ થાય ત્યારે જ ધર્મની પરિણતિ આવે છે, જેને બીજા શબ્દોમાં ધર્મની લેશ્યા કહેવામાં આવે છે. તેવા જીવો જ ખરી નિર્જરા સાધી શકે છે. અંતરની શુદ્ધિ વિના ગમે તેટલો. ધર્મ કરવામાં આવે તેનાથી કદાચ પુણ્ય બંધાશે પણ નિર્જરા. નહિ સાધી શકાય. અને પુણ્ય પણ ઊંચા પ્રકારનું નહિ બંધાય. સકામ નિર્જરાથી જ ભવને અંત આવે છે. બાકી પાપની જેમ પુણ્ય પણ જીવને સંસારમાં રખડાવનારૂં છે. ફકત. પુણ્યાનું બંધી પુણ્યની અપેક્ષાએ પુણ્યને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જીવની મુકિત તે પુષ્ય ને પાપ ઉભયના ક્ષયથી થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષ માર્ગમાં વેળાવારૂપ છે. છેલ્લે તે એ પણ ખપી જાય છે. પરંતુ માર્ગમાં જીવને એ બાધાકારી નથી, પણ સહાયકારી છે. મારવાડના અમુક પ્રદેશમાં મેણા જ્ઞાતિની વસ્તિ આવે છે. તે પ્રદેશમાંથી વિહારમાં પસાર થતા અમારે સાધુઓને પણ તે જ્ઞાતિને વળાવિયે. લેવો પડે છે. નહિ તો તેઓ અમને પણ રસ્તામાં લૂંટીલે. અમારી પાસે બીજું શું હોય? કપડાં તૂટલે. તેમ પુણ્ય પાપ બને Page #176 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (ઉત્તરાધ) ૧૩૯ આઠ કની જ્ઞાતિનાં હાય છે, પણ મેાક્ષમા માં કમ નીજ્ઞાતિના જ વળાવીયે લીધેા હાય તે પાપક રૂપી મેણાના ઉપદ્રવ ન નડે. વાળાવીયેા આપણા સ્થાન સુધી પહેાંચાડી દે. પછી એની મેળે છૂટી જાય, તેમ પુણ્યાનુખ ધી પુણ્ય મુકિતદ્વાર સુધી પહેાંચાડી દે. પછી છેલ્લે ચૌદમે ગુણ સ્થાનકે બધી પ્રકૃતિએ ખપી જાય છે અને આત્મા શુદ્ધ નિર ંજન દશાને પામી જાય છે. પુણ્ય ને પાપની ચૌભ'ગી સમજયા વિના એકાંતે પુણ્યને હૈય કહેનારા માર્ગ ભૂલ્યા છે. અને એકલી પુણ્યની મિારાથી જ ધર્મ કરનારા પણ મા ભૂલ્યા છે. માર્ગીમાં સવર અને નિજ રાના જ મહિમા છે. નિજ રાના ધ્યેયથી ધર્મ કરનારા જીવાને પુણ્યનુ ખંધી પણ બંધાય છે, પણ તેવાં પુણ્યનાં ઉદય કાળમાં જીવન વિકાસ અટકતા નથી. આ કાળમાં તે સરાગ ચારિત્રની ભુમિકા છે, તેમાં નિજ રાની સાથે પુણ્ય પણ ખંધાવવાનું જ છે. મેાક્ષનાં ધ્યેયથીજ જીવ માની આરાધનામાં પ્રવત તે હાય, પછી વચગાળામાં ભલે પુણ્ય ખંધાઇ જાય, તે . પુણ્ય જીવને રખડાવનારૂં નથી. પેાતાનુ જ બગાડનારા આપણી વાત તે મનનાં વિષય પરની હતી. મનમાં કોઈના માટે નબળાં વિચારે લાવવાથી કોઈનું કાંઈ અગડવાનું નથી. ઉલ્ટું આપણું પોતાનું બગડવાનું છે. માટે સાપ ખાયને મુખડું થોથું આ કહેવત આપણા મનને લાગુ ન પડી . જાય તે માટે સદા સદા સાવચેત રહેવુ. હવે આગળની ત્રીજી ગાથામાં પૂ. ચેગીરાજ અનેાખી ઉદ્ઘાષણા કરે છે. “મુકિત તણા અભિલાષી તપિયા, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મનોવિજ્ઞાન જ્ઞાન ને ધ્યાન અભ્યાસે. વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે. હા કુંથુજિન મનડું કિમ હી ન બાજે ૩ આ ત્રીજી ગાથા શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગશાસ્ત્રનાં ચતુર્થમાં પ્રકાશમાં આવતી છત્રીસમીગાથા સાથે તદ્દન મળતી આવે છે જાણે શ્રી આનંદઘનજીએ યેગશાસ્ત્રની છત્રીસમી ગાથાને જ ત્યાંથી ઉપાડીને આ સ્તવનમાં કાવ્યમય ગુર્જર ગિરામાં ઉદ્ધત ન કરી હોય! બન્ને ગાથાઓનાં ભાવાર્થને સરખાવવા માટે તે ગાથાને અહિં પુષ્ટિમાં લેવામાં આવે છે. तप्यमानास्तपो मुफ्तौ गंतुकामान् शरीरीणः । वात्येव तरल चेत : क्षिपत्यन्यत्र कुत्रचित् ।। તપસ્વી કહેવાતા પણ મેહના પાશમાં શ્રી આનંદઘનજી ફરમાવે છે: “મુકિત તણા અભિલાષી તપિયા” શ્રી હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે” તથાણાનાં સત્તા मुकतौ બને ગાથાઓનાં પ્રાસ કેટલાં મળતાં આવે છે. તેમાં બને મહાપુરુષને કહેવાને ભાવાર્થ એ જ છે કે મેક્ષ પદ મેળવવાની અભિલાષાથી કેટલાય આત્માઓ ઉગ્રપણે તપ તપતાં હોય છે અને તે તપ પણ જ્ઞાન ને ધ્યાનના અભ્યાસપૂર્વક તપતા હોય છે. નહી તે એકલું તપજ તપતા હોય અને જ્ઞાન ને ધ્યાન બાજુ પર રહી જાય છે તેવા તપને પણ કશે અર્થ નથી. આ તે જ્ઞાન ધ્યાનનાં અભ્યાસપૂર્વક તપ તપતા હોવા છતાં તેવા ઉગ્ર તપસ્વીઓનું મન પણ કયારેક એવું દુર્યાનમાં ચડી જાય છે અને અંદરથી એવું ચિંતવન Page #178 -------------------------------------------------------------------------- ________________ છે તેમ – મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૪૧ કરી નાંખે છે કે તેવા તપસ્વીઓ પણ ક્ષણવારમાં મેહના પાશમાં પટકાઈ જાય છે, પોતાના સાધ્યની સમીપમાં પહોંચેલા હોવા છતાં કયાંના કયાં દૂર ફેંકાઈ જાય છે. આજ વાતની પુષ્ટિમાં પૂ. વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં લખે એમ અનેક તે ચુકયા, તપ બળ વને મૂક્યા શકયા નહિં વેદ છુપાયરે મન માન્યા મેહનને” વેદ મેહનીયના ઉદયે કંઇક આત્માઓ પિતાને લક્ષને ચૂકી ગયા અને પિતાને તપબળને વનમાં મૂકીને ફરી પાછા ઘરબારી થયા. પણ વેદોદયને કાબૂમાં રાખી શક્યા નહિ. શામાં અનેક મુનિઓ પડયાનાં ઘણા દાખલાઓ છે. જીવ બરાબર સ્વમાં જાગૃત નહિ બને ત્યાં સુધી કર્મસત્તા પણ જીવને હંફાવવાની છે. સ્વમાં અત્યંત જાગૃત બનેલ આત્મા જ કર્મસત્તાની સામે ઊભું રહી શકે છે. બાકી અગીયારમાં ગુણસ્થાનકે પહેલાં આત્માઓને પણ કર્મ સત્તા નીચે પછાડે છે અને અનંતકાળ પર્યત તે આત્માઓને ભવમાં ભમવું પડે છે. એટલે સ્વમાં ખૂબ સાવધાન થઈ જવું. જીવ પરાક્રમી બને તો કર્મ સત્તાને મૂળમાંથી ઉચાળા ભરાવવાની તાકાત પણ જીવમાં રહેલી છે. પિતે અનંત શક્તિને ધણું છે એવું ભાન જ આ જીવને થયું નથી. પોતાના સ્વરૂપને પોતે ભૂ તેમાંજ : અનંતાનંત દુઃખની પરંપરાને જીવ અનુભવી રહ્યો છે. સ્તવનની ત્રીજી ગાથામાં, આનંદઘનજીએ ખરેખરૂં રહસ્ય પ્રગટ કર્યું છે. . દુર્ગાનમાં ચડેલાં મનને શત્રરૂપ કહ્યું છે. અંદરનાં વિચાર સારા હોય અને મન જે ધર્મધ્યાનમાં જોડાયેલું હોય તો તેવા મનને મેક્ષનું કારણ કહ્યું છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ * ૧૪૨ મને વિજ્ઞાન આગમ આગમઘરને હાથે ના કિણવિધિ આંકુ કિહાં કણે જે હઠ કરી કરી હડકું તે વ્યાલ તણી પરે વાંકુ હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે” હવે આગળની ચેથી ગાથમાં કહે છે કે, ભલભલા -- આગમધરો પણ આ મનને અંકુશમાં રાખી શકતા નથી. બધા - આગ જેમને કંઠસ્થ હોય તેવા આગમઘરેથી પણ આ મન - અંકુશમાં રહેતું નથી. નાવે ટિણ વિધ આંકુ” એટલે કોઈપણ પ્રકારે વશમાં રહેતું નથી, અને હઠ કરીને બળાત્કારે હગના પ્રગથી જે મનને એકદમ હડસેલે મારવા જાઉં છું તે સર્ષની જેમ વકગતિને ધારણ કરે છે. આ ગાથામાં મનને સર્ષની ઉપમા * આપી છે. સ૫ની ચાલ હંમેશા વાંકી હોય છે અને તેને જો છંછેડવામાં આવ્યું હોય તે વિશેષ વકતા ધારણ કરે. માટે એ તે જે રસ્તે જતો હોય તે રસ્તે તેને શાંતિથી પસાર થવા દે. સર્પને ઈ છેડે નહિ. તેમ મન પણ દોડધામ કરતું - હાય તો આત્માએ ડીવાર જ્ઞાતા-દ્રષ્ટા ભાવે જેયા કરવું. પછી થાકીને એની મેળે ઠેકાણે આવશે. આ ગાથાના ભાવાર્થને પડઘા ગશાસ્ત્રમાં પણ છે. " चेतोऽपि यत्र यत्र प्रवर्तते नो ततस्ततो वार्य । अधिकीभवति वारितमवारीत शांतिमुपयाति ॥ મનને જ્ઞાનયોગથી સાધી શકાય મન જ્યાં જે ઠેકાણે પ્રવર્તતું હોય તે ઠેકાણેથી તેને એકદમ પાછું નહિ વાળવું. કેમકે વાળવાથી વિશેષ દેડયા કરે Page #180 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૪૩ છે અને ન વાળવાથી એની મેળે શાન્ત પડી જાય છે. જેમ અમદોન્મત્ત હાથીને વારવાથી તે અધિક તોફાને ચડે છે અને તેને જે પરાણે બળાકારે રોકવામાં ન આવે તો પોતાને ઈષ્ટ લાગતા વિષયને પામીને તે પિતાની મેળે શાંત થઈ જાય છે. મનની પણ એજ સ્થિતિ છે. ઇન્દ્રિય માટે પણ આચાર્યશ્રીએ એ સ્વરૂપે ઘટના કરી છે. ઇન્દ્રિયને વિષયે પ્રત્યે પ્રેરવી નહિ અને પિતાના વિષયને ગ્રહણ કરતી ઈન્દ્રિયોને એકદમ બળાત્કારે રેકવી નહિ. એમ કરવાથી મન અને ઈન્દ્રિયે એની મેળે શાંત પડી જાય છે. જો કે આ ઘણી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાપુરુષો માટે ઘટના છે. આપણા જેવા સામાન્ય કક્ષાના સાધકોને આ ઘટના લાગુ પડતી નથી. આપણે તે વિષયને માગે જતા મન અને ઇન્દ્રિઓને તે માર્ગેથી નિવર્તાવવાના છે અને સંયમને માર્ગે પ્રવર્તાવવાના છે. શાસ્ત્રોના આવા -વચનેથી કેટલાકે ઉધે રસ્તે દોરવાઈ જાય છે. પછી યોગ સાધના બાજુ પર રહી જાય અને તેવાઓ ભેગ સાધનામાં પડી જાય છે. માટે પિતાની ભૂમિકા અનુસાર ગમાર્ગમાં આગળ વધવું. શ્રી આનંદઘનજીએ આ ગાથામાં ગૂઢમાં ગૂઢ રહસ્ય પ્રગટ કર્યું છે. તે કાળમાં પ્રાણજ્યામ વગેરે હઠાગના પ્રાગે બહ ચાલતા. તેની સામે આ ગાથામાં લાલબત્તી ધરી છે. હઠગ એ એક પ્રકારની સજા છે. તેનાથી પવનને નિરોધ થતા થોડી વાર મન પર કાબૂ આવી જાય, પણ અંતે પાછું તે ગાંડા હાથીની જેમ અથવા છે છેડાયેલા સર્પની જેમ તેફાને ચડી જાય છે. - જ્યારે જ્ઞાનાગ સજા નથી. એ એક પ્રકારનું ઊંચામાં ઊંચ શિક્ષણ છે. શિક્ષણ આપવાથી મન કેળવાઈ જાય છે. તમારા છોકરાઓને તમે વારંવાર સજા કરો તે ઉલ્ટા વિફરી જાય અને શિક્ષણ આપે તે સુધરી જાય. બસ એના જે જ આ મનને ઘાટ છે. જ્ઞાનયોગથી જ મનને જીતી શકાય છે. બાકી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મનોવિજ્ઞાન જેર કરીને એકદમ મનને હડસેલો મારવા જઈએ તો બાજી બગડી જાય છે અને મન વકતાને ધારણ કરે છે, સર્ષની જેમ વાકુંચૂકું થઈ જાય છે. મનની મેલી રમત જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહીં; સર્વ માંહે તે સહુથી અળગું, એ અચરિજ મન માંહી, હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે.” ૫ જે મનને ઠગ કહીએ તે કયાંય ઠગાઈ કરતું દેખાતું નથી. કારણકે મનની પ્રેરણા પામીને ઈન્દ્રિય વિષયમાં પ્રવર્તે છે અને તેનાથી આત્મા કર્મ બંધનમાં ફસાય છે. મન તે. ઈન્દ્રિયોને પ્રેરણા આપીને જાણે બાજુ પર રહી જાય છે. એવી પ્રકૃતિના પણ મનુષ્ય હોય છે કે જે બીજાને લડાવીને પોતે બાજુ પર ખસી જાય અને દૂર ઉભા રહીને તમાશે જોયા કરે. આ મન પણ આત્મા સાથે એવી જ મેલી રમત રમનારુ છે. એટલે શ્રી આનંદઘનજી કહે છે કે મનને ઠગ કહેવા જાઉ તે કયાંય ઠગાઈ કરતું દેખાતું નથી. એટલે આ મન ઠગ છે એમ કહી શકાય નહિ. તેમ મનને શાહુકાર પણ કહી શકાય તેવું નથી. કારણ કે બીજાને ઉશ્કેરીને પિતે બાજુ પર રહી જાય તેને શાહુકાર પણ કેમ કહી શકાય! ઈન્દ્રિયે મનની પ્રેરણા વિના કાંઈ કરી શકતી નથી. મન ઇન્દ્રિયે નહિ પણ નેઈન્દ્રિય કહેવાય છે અને મન આખાયે શરીરમાં વ્યાપક છે. એટલે તે પાંચે ઈન્દ્રિયોને પ્રેરણા આપનારું છે. દરેક ઈન્ડિયાના વિષને તે જાણે છે એટલે એક અપેક્ષાએ સર્વ ઈન્દ્રિમાં મન ભળેલું હોવાથી સર્વમાં છે અને સવથી અળગું પણ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન (ઉત્તરાધ) ૧૪૫ આ ખાખત અ ંગેનું ભલભલાને આશ્ચય ઉત્પન્ન થાય તેવું છે. અધુ તંત્ર પેાતાના હાથમાં રાખીને આ ચપળ મન પાછુ અધાથી અળગું પડી જાય છે ! આ જેવુ' તેવુ' આશ્ચય છે? नात्मा प्रेरयति मनेा न मनः प्रेरयति यर्हि करणानि । उमयभ्रष्ट' तर्हि स्वयमेव विनाशमाप्नोति ॥ યેાગશાસ્ત્રમાં આ ગાથા આવે છે અને તેમાં ફરમાવ્યુ કે નિરંતર ઉદાસીન ભાવમાં મગ્ન થયેલા આત્મા જ્યારે મનને પ્રેરણા કરતા નથી અને મન જ્યારે ઇન્દ્રિયાને પ્રેરણા કરતું નથી ત્યારે બન્ને તરફથી ભ્રષ્ટ થયેલુ મન પેાતાની મેળે જ વિનાશને પામે છે. અમુક માણસને ખીજા કોઈ તરફથી એકિ'ગ હાય ત્યાં સુધી એ જોર કરે અને બીજા તરફથી મળતા સાથ અધ થઈ જાય એટલે એના હાથ હેઠા પડી જાય, તેમ આત્મા પેાતાના સ્વરૂપનું ભેદ વિજ્ઞાન કરીને પેાતાના સ્વરૂપમાં સ્થિર મની જાય એટલે મનના બધા તરંગા એની મેળે શમી જાય. પછી મન કેાના બળ ઉપર કૂદાકૂદ કરે ? બધા પરદ્રવ્યેા તરફથી પેાતાના ઉપયેાગને ક્રમે ક્રમે હઠાવીને જીવ પેાતાના સ્વભાવ તરફ ઉપયાગને વાળતા જાય પછી મનના સ'કલ્પ~ વિકલ્પ રૂપ વ્યાપારનો અંત આવી જ ગયા સમજવે. જીવનું શુદ્ધ સ્વરૂપ પૂ.ઉપાધ્યાય યશે વિજયજીએ ‘અમૃતવેલ’ની સજ્ઝાયમાં ફરમાવ્યું છે કે, 1 દેઢું મન વચન પુદ્ગલ થકી, કથી ભિન્ન તુજ રૂપ રે! Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મને વિજ્ઞાન અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે” * દેહ મન, વચન વગેરે પુગલે થકી જીવનું સ્વરૂપ ભિન્ન છે, એટલું જ નહિ કર્મથી પણ જીવ ભિન્ન સ્વરૂપવાળો છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલનું લક્ષણ છે. જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર અથવા ઉપગ એ જીવનું લક્ષણ છે. આઠ કર્મની ગણના પણ પદ્ગલ દ્રવ્યમાં થાય છે. અક્ષયઅકલંક જ્ઞાન અને આનંદ એ જ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. લક્ષણની ભિન્નતા હોવાથી બધા પગલાદિ પરદ્રવ્યોથી જીવનું ભિન્ન સ્વરૂપ છે. શરીરના ધર્મો સડણપડણવિવંશન છે. સંકલ્પ વિકલ્પ એ મનના ધર્મો છે. એ બધાથી જીવનું સ્વરૂપ જુદું પડે છે. માટે શરીર અને શરીરના ધર્મોથી તે આત્મા ભિન્ન છે, પણ મન અને મનના સંકલ્પવિકલ્પરૂપ ધર્મોથી પણ જીવનું સ્વરૂપ ભિન્ન છે. જ્ઞાતા-દ્રષ્ટા ભાવથી જગતના ભાવેને જેવા કે જાણવા એ જીવને સ્વભાવ છે, પણ તેમાં સંકલ્પ વિકલ્પ કરવા એ બધે વ્યાપાર મનને છે, જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થઈ જાય છે, ત્યારે જીવ સંકલ્પવિકલ્પ રૂપ માનસિક ધમેને ત્યાગ કરીને પોતાના નિવિકલ્પ ઉપાગમાં સ્થિર બનતું જાય છે. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ–જલધિ વેલ રે! રૂપ પ્રગટે સહજ આપણું, દેખાતા દૃષ્ટિ સ્થિર મેલ રે!” પવનના તેફાનને લીધે જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ આત્માની સાથે કર્મને ચેન થવાથી અનેક પ્રકારની કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. જીવની સાથેના તન-મનના રોગનું કારણ Page #184 -------------------------------------------------------------------------- ________________ અનેાવિજ્ઞાન (ઉત્તરાધ) ૧૪૭ કે પણ કમના ચેાગ છે. કમ ખપાવીને મેક્ષે ગયેલા જીવાને ત્યાં તનમનના ચેાગ નથી. ષ્ટિને સ્થિર કરીને પેાતાના સ્વરૂપ તરફ ઉપયાગને વાળતા પેાતાનુ સહુજ સ્વરૂપ પ્રગટ થાય છે. જ્ઞાન અને આન ંદ એજ જીવનું સહજ સ્વરૂપ છે. આત્મા પેાતે જ ચિદાનંદ સ્વરૂપી છે. અંદરમાં જે કાંઈ ખળભળાટ કે તેાફાન દેખાય છે એ બધું કના ચેગને લીધે છે. આત્મા પાતે પરમાત્મ સ્વરૂપ છે. તેમાં મીજી કોઈ ખરાબી છે જ નહિ. અસ રાગ ને દ્વેષ એટલી જ જીવમાં ખરાબી છે અને તે પણ કમ ના ચેાગને અંગે છે, જીવના પ્રદેશે પ્રદેશમાં વિષયને કષાયનું કાતિલ ઝેર વ્યાપેલું છે. પરમાત્માની વાણી સાંભળતા એ ઝેર જો ઉતરી જાય તે જીવ શાશ્વત એવા ભાવ જીવનને પામી જાય. જીવનું સ્વરૂપ ઘણું ઊંચું છે, પણ જીવને પેાતાના સ્વરૂપની ઓળખાણ થઇ નથી તેની આ બધી વિડંબના છે. આડ કમ નાં આવરણથી ઘેરાયેલા છે ત્યાં સુધી જીવ એ જીવ છે. પુરુષાથ નાં મળે આ આવરણાને જીવ જ્યાં હઠાવી દે છે ત્યાં એ જીવ મટીને શિવ અને છે. આવું આ અદ્ભુત સામર્થ્ય જીવનુ છે. વાત એટલી છે કે પેાતાને પોતાની ઓળખાણ થવી જોઈએ. સમજે ન મારા સાલેા હવે આગળની છઠ્ઠી ગાથામાં શ્રી આનંદઘનજી મન અગે લખે છેઃ 6608 “ જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલા ! સુરનર પૉંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે હા કુ થુજિન મનડું કિમહી ન બાજે ” Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મને વિજ્ઞાન આ મનને સમજાવવા માટે જે જે વચને કહું છું તે તે આ મન કાન દઈને સાંભળવા પણ તૈયાર નથી–જાણે કઈ વચનને કાનમાં પડવા દેતો નથીસારા બેઉનાં વચને માનવી સાંભળે પણ નહિ તો તેને બે લાગે ક્યાંથી ? સાચા અર્થમાં સકર્ણ તે જ કહેવાય કે જે અહનિ જિનવાણી સાંભળતો હોય જિનવાણીના શ્રવણથી જ જીવને પદાર્થ માત્રનું સમ્યફ જ્ઞાન થાય છે. પુણ્યને પાપ બન્નેને જીવજિનવાણીનાં શ્રવણથી જાણે છે. સંવર, નિર્જર અને મેલને પણ જીવ શ્રવણથી જાણે છે. હું મનને હિતશિક્ષારૂપે બેધમય વચને અંતરનાં પ્રેમથી સંભળાવવા કેશીશ કરું છું પણ આ મન તો એવું ચંચળ છે કે મારી વાત કાન દઈને સાંભળતું પણ નથી અને આ કાલે પોતાની ઈચ્છા મુજબ વર્તન કરે રાખે છે. કાલે એ શબ્દપ્રયોગ સ્પષ્ટ મારવાડી છે. મારવાડી ભાષામાં વાતવાતમાં આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તને આટલું પણ સમજાતું નથી, તું તો સાવ કાલે લાગે છે. “આપ મતે રહે કાલો” આ કાલે આપ મતે પોતાની ઈચ્છા મુજબ ચાલે છે, પણ આત્માના કહ્યામાં રહેતો નથી, મહાપુરુની આજ્ઞા પ્રમાણે વર્તતા નથી. સુરનરપંડિત વગેરે આ મનને સમજાવવાની રીતે ખૂબ સમજાવે છે, પણ મારે સાલે કેઈથી સમજતો નથી. આનંદઘનજી જેવા યેગી પુરુષે પણ જ્યારે જોયું કે આ મન લાખ વાતે કેઈથી સમજતું નથી ત્યારે મન ઉપર એકદમ ઉગ્ર થઈ ગયા અને “સમજે ન મારે સાલે” એમ કહી નાંખ્યું એક મહાન પુરૂષે આવી આકરી ભાષાનો પ્રયોગ કર્યો. બીજા કોઈ માણસ માટે આવા શબ્દો. વાપર્યા હોય તો તેને એમ લાગે કે આણે મને ગાળ દીધી, પણ આ તે પોતાના જ મનના ઉધન માટે આવા શબ્દ વપરાયા છે, એટલે કેઈને કાંઈ કહેવાપણું રહેતું નથી. પોતાની કુમતિરૂપી સ્ત્રીને મનને ભાઈ ઠરાવીને “સમજે ન મારે સાલે” એ શબ્દને પ્રાગ થયે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) તં દુલિયા મચનું દૃષ્ટાંત ભલભલા પંડિતે સમજાવે છે છતાં મને સમજાતું નથી. મનને સમજાવવા માટે તે શાસ્ત્રોમાં તંદુલિયા મત્સ્ય વગેરેનાં દૃષ્ટાંત અપાએલાં છે. સમુદ્રમાં મેટાં માસ્યની આખની પાંપણમાં તંદુલિયે મત્સ્ય ઉત્પન્ન થાય છે. તેનું તંદુલિયે નામ એટલા માટે છે કે ચોખાના દાણા જેટલું જ તેનું શરીર હોય છે અને તેનું આયુષ્ય માત્ર બે ઘડીનું હોય છે. મહામસ્યાના પેટમાં કેટલાય નાના માસ્ય પ્રવેશ કરતા હોય છે અને પાછા બહાર નીકળી જતા હોય છે. પાણી તેના પેટમાં ખૂબ ભરાઈ જાય એટલે મેટું પહેલું કરીને પાણી બહાર કાઢવા જાય તેની સાથે માછલા પણ બહાર નીકળી જાય. તંદલિયે મત્સ્ય આંખની પાંપણમાં બેઠે બેઠે એ સમયે એવું દુધ્યાન ધરતે હોય છે કે આ મહામસ્યની જગ્યાએ હું હેઉ તો આમાંથી એક પણ મસ્યને જીવતો મારા પેટમાંથી બહાર ન જવા દઉં? શરીરથી કોઈ મત્સ્યનું વધ કરવાની તેનામાં તાકાત હોતી નથી, પણ મનથી એ આ રીતનું દુધ્ધનધરે છે અને પોતાનું બે ઘડીનું આયુષ્ય પુરું થઈ જતાં મૃત્યુને પામીને તંદુલિયે મત્સ્ય , સાતમી નરકે જાય છે. મનથી કર્મ કેવા બંધાઈ જાય છે તે માટે તંદુલિયે મસ્ય દષ્ટાંત રૂપ છે. ઘણા મનમાં શારીરિક બળ નથી હતું ઘણું તો એવા હોય કે જેમનામા સેકેલો પાપડ ભાંગવાની તેવડ નહોય, છતાં મનમાં બીજાનું ખરાબ ચિંતવીને ઘેર કર્મ ઉપાર્જન કરતા હોય છે. એ બધા તંદુલિયા મત્સ્યના મોટાભાઈ નથી તે બીજું શું છે ? “કાં દુનિયામાં આ નહિ ને કાં હું નહિ, “આ પાર કાં પેલે પાર.” આવા શબ્દો ઘણાનાં મેઢામાંથી નીકળી જાય છે. આને જ અત્યંતર રૌદ્રતા કહેવામાં આવે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મનોવિજ્ઞાન આવી રૌદ્રતામાંથી જ કયારેક તીવ્ર કર્મ બંધાઈ જાય છે. જેટલી કષાની ઉગ્રતા તેટલી જ બંધમાં તીવ્રતા આવે છે અને રસ બંધ તીવ્ર પણે પડે છે. તે રીતે બંધાયેલાં કર્મોને ઉદયકાળ જાગતા જીવને ઘણી આકરી સજા ભેગવવી પડે છે, તેની આગળ ફાંસીની સજા પણ કેઈ હિસાબમાં નથી. કર્મોનાં ઉદયને લીધે જે સજા થાય છે તે તે ભવોભવમાં અનેકવાર જોગવવી પડે છે. જ્યારે તીવ્ર કર્મોદયને લીધે જીવને જે નરક નિગોદની સજા થાય છે તે તો ઘણાં લાંબા કાળ સુધી ભેગવવી પડે છે. માટે વિના કારણ મનથી દુર્થાન ધરીને જીવે તીવ્ર કર્મ નહિ બાંધવા. કાળસૌરિક કસાઈને શ્રેણિક મહારાજાએ હિંસા અટકાવવા માટે અંધારીયા કુવામાં ઉંધે માથે લટકાવ્ય, છતાં પણ તેણે. તનથી નહિ તે મનથી તે પાંચસો પાડાને વધ ચાલુ જ રાખે. પાણીમાં પાડાઓની આકૃતિ કલ્પી કલ્પીને તેણે એક માર્યો, બેમાય એમ મનમાં સંકલ્પ વિકલ્પ અને દુર્ગાનની પરંપરા ચલાવવા પૂર્વક પાંચસે પાડાને વધ કર્યો. અંધારીયા કુવામાં લટકાવ્યા છતાં તેનું મન કાબૂમાં ન રહ્યું. કાળસૌરિક કષાઈ અંતે મૃત્યુને પામીને સાતમી નરક ગતિને પામે છે. મહાન કહેવાતા પંડિતે આવા આવા અનેક દાખલા અને દૃષ્ટાંતોથી મનને સમજાવે છે, છતાં ભલભલા કહેવાતા સુર, નર અને પંડિતોથી પણ આ મન ઝટ તરતમાં સમજતું નથી-- “જાણ્યું એ લિંગ નપુંસક. આ સકલ મરદને ઠેલે ! બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન કેલે!! કુંથુજિન મનડું કિમ હી ન બાજે. ૭ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ) મન નપુંસક છતા સર્કલ મરદને ઠેલે શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે મેં તે એમ માન્યું હતું કે મન વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષા પ્રયોગની અપેક્ષાએ નપુસંક લિંગી છે. જેમ કે “મનઃ મનસીમનાંસિ-મનાંસિવારીવારિણ-વારિણી. વ્યાકરણ પ્રમાણે આ રીતે થતાં શબ્દ પ્રયોગ નપુંસકલિંગી કહેવાય છે. આ રીતના શબ્દપ્રોગની અપેક્ષાએ મન પણ નપુંસક લિંગી છે, છતાં ભલભલા મરદાનગીવાળા કહેવાતા મરદે પણ આ નપુંસક લિંગ કહેવાતા મન આગળ પીછેહઠ કરી જાય છે. જેનામાં પુરુષાતન હોય તેને પુરુષ કહેવાય. જે નમાલા જેવાં હોય તેને નપુંસક કહેવાય, છતાં આ મનની બાબતમાં તેથી ઉલટું છે. મન નપુંસક લિંગ છે છતાં પુરુષોને પણ તે કયાંના કયાં દૂર પટકી દે છે. બીજી બધી વાતમાં મનુષ્ય ઘણાં સામર્થ્યશાળી જોવામાં આવે છે પણ આ મન ઉપર તેવા સમર્થ કહેવાતા મનુષ્ય પણ વિજય મેળવી શકતાં નથી. અર્થાત મરદ કહેવાતા મનુષ્યમાં પણ મનને જીતી લેનારા વિરલા છે, એટલે શ્રી ઉત્તરાધ્યયન જેવાં આગમસૂત્રમાં ગણધર ભગવંતોએ સ્પષ્ટ વિધાને કર્યો કે હે આત્મન ! તારે યુદ્ધ જ કરવું હોય તે તું મન સાથે યુદ્ધ કર! બહારનાં સાથે તારે યુદ્ધ કરવાનું પ્રયોજન શું છે?” કેવાં મહામૂલાં વચનો ઉચ્ચાર્યા છે કે જેની કિંમત કેહીનૂર ને રત્ન ચિંતામણિ કરતાં અનંતગણી છે. આ તે વાણરૂપી રસાયણ કહેવાય, જેનાં વિધિપૂર્વકના સેવનથી જીવનાં ભવવ્યાધિને અંત આવી જાય છે. સામાન્ય દવાઓના સેવનથી દ્રવ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે, જ્યારે આ વાણીરૂપ રસાયણનાં સેવનથી તો જીવને મેક્ષરૂપી ભાવઆરોગ્યની પ્રાપ્તિ થાય છે. પિત્તના દર્દથી ઘેરાએલે મનુષ્ય શર્કરા, એલચી અને કેસરથી સંસ્કારેલાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મનોવિજ્ઞાન દૂધને જેમ કડવું લખે છે, તેમ તીવ્ર રાગદ્રષનાં ઉદયવાળા જીવે તેમજ આઠ પ્રકારનાં મદથી મદમત્ત બનેલાં નામ જેવા આ સર્વજ્ઞ પરમાત્માની વાણીરૂપ રસાયણને સુમધુર હોવા છતાં અને અત્યંત ગુણકારી હોવા છતાં કડવુ લેખે છે અને જીવનમાં તેને આદરતા નથી. તેવા મનુષ્ય આ લેક કે પરલોકમાં પિતાને આત્માના હિતકારી અર્થને પણ જોઈ શકતા નથી.” अप्पाणमेव जुझाहि, किंते जुझण बज्झाआ । કેવા વચન ઉચ્ચાર્યા છે જ્ઞાનીઓએ! આત્મા સાથે જ યુદ્ધ કર. બહારનાં સાથે તારે યુદ્ધ કરવાનું પ્રયોજન શું છે? આત્માને આત્મા વડે જીતી લેલાર જ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરે છે. રણક્ષેત્રમાં એકલે હાથે દશ લાખ દુર એવાં દ્ધાઓને જીતી લેનાર ખરે વિજેતા નથી પણ પોતાના મનને જીતી લેનાર જ ખરે વિજેતા છે. આ વાણી પણ ઉત્તરાધ્યયન સૂત્રની છે. રણ ક્ષેત્રમાં અનેકેને હંફાવનારા પણ મનને અંકુશમાં લઈ શકતા નથી. એટલે કહ્યું કે “એહને કેઈ ન કેલે.” બાહ્ય વિજ્ય મેળવનારા પણ મન ઉપરની અત્યંતર જીત મેળવી શકતા નથી. મનને સાધી લેવું એ સહેલી વાત નથી આ સ્તવનની કુલ નવ ગાથાઓ છે. તેમાંથી સાત ગાથા ઉપર લંબાણથી વિવેચન કરી ગયા. હવે પછીની આઠમી ગાથામાં ઊંચામાં ઊંચા તત્વજ્ઞાનનું વર્ણન કરે છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી છે એમ કહે સાધ્યું તે નવિ માનું એ કહી વાત છે મોટી છે હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે. ૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૫૩ જેણે મનને સાધી લીધું તેણે તપ, જપ, સંયમ વગેરે સર્વ કાંઈ સાધી લીધું, અથવા મન જેણે સાધી લીધું તેણે ચૌદ રાજલેક સાધી લીધા. મનને સાધી લીધા વિના તપ જપાદિની પણ સફળતા નથી. જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વધર્મનાં અનુષ્ઠાને મોનિગ્રહ વિના વૃથા છે. આવા વચને અધ્યાત્મકલ્પદ્રુમમાં પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિએ ઉચ્ચાર્યા છે. અને ફરમાવ્યું છે કે મનને વશ કરવું એ મહાગ છે, વળી આગળ વધીને ત્યાં સુધીનાં વિધાને કર્યા છે? જપ કરવાથી કે બાહ્યા અને અત્યંતર ભેદે તપ કરવાથી મેક્ષ મળતો નથી. તેવી રીતે ચારિત્ર, દમ કે મૌન ધારણા કિરવા માત્રથી પણ મેક્ષ થતો નથી. પણ સારી રીતે વશ કરેલું એકલું મન જ મેક્ષ આપે છે. મન વશ કરવાના ધ્યેયને નજર સામે રાખીને જે તપ જપાદિ થતાં હોય તે જરૂર મેક્ષને આપે છે. બાકી એકલાં રાગદ્વેષથી જ મન ઘેરાએલું હોય તો તપનું શું પ્રયેાજન છે? તેમજ રાગદ્વેષ મનમાં ન હોય તે પણ તપનું શું પ્રજન છે? સાધ્યની સિદ્ધિ થાય એટલે સાધન છૂટી જાય છે. તેમજ સાધ્યનું લક્ષ જ ન હોય અને સાધન કરે જ જાય તો તેથી પણ શું અર્થ સરવાને છે? ઉપરોકત વિવેચનનું આટલું જ પરમાર્થ છે. મનને સાધી લેવા માટેના આલંબને મનને જેણે સાધી લીધું તેણે સઘળું સાધી લીધું. પૂ. આનંદઘનજી કહે છે કે આ વાત જરાએ ખોટી નથી, પણ મનને સાધી લેવું એ કાઈ બચ્ચાંના ખેલ નથી, નાનીસુની વાત નથી. રાધાવેધ સાધવ સહેલું છે, પણ મનને સાધવું કઠીન Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મને વિજ્ઞાન છે. છતાં કોઈ એમ કહે કે મેં તે મનને સાધી લીધું છે. હવે તપ જપાદિના અનુષ્ઠાન કરવાની કાંઈ જરૂર નથી. બસ અમારૂં મન અમારાં કાબૂમાં છે. અમારે હવે બહારનાં આલબંનની જરૂર નથી. અમારા મનમાં પાપ નથી. અમારે સાધના કરવાની જરૂર શી છે? જેમનું મન કાબૂમાં નથી તેમણે તપ. જપાદિ કરવાના હેય. અમે તે અમારા મનને સાધી લીધું છે. આનંદઘનજી કહે છે આવા બણગાં એકદમ માનવાને હું તૈયાર. નથી. મનને સાધી લેવું એ ઘણી મોટી વાત છે. એ મઢેથી બોલવાની વાત નથી. જ્ઞાન અને ધ્યાનનાં માર્ગમાં ભગીરથ પુરુષાર્થ હોય તે જ મનને સાધી શકાય છે. - નિંદા કુથલીમાં જે મનુષ્યને જરા પણ રસ ન હોય; કેઈની આઘી પાછી કરવામાં જે પાપ સમજતા હોય; કેઈ ઉપર ખોટાં દોરેપણ કરવામાં જેઓ મહા ભયંકર પાપ સમજતા હોય, પરકથા અને પરપ્રવૃત્તિથી પારકી ખટપટથી, જેઓ વિરામ પામેલા હેય, અહર્નિશ સત્સંગ અને આગમ શાસ્ત્રોનું જેઓ શ્રવણ કરતાં હોય તેવા મનુષ્ય જ મનને સાધી શકે છે. જિન પડિમા અને આગમ એ બને મનને સાધવા માટેનાં પ્રબલ નિમિત્તો છે. જિન પડિમા પણ શુદ્ધ ધ્યાનપ્રાપ્તિનું પ્રબલ આલંબન છે. આલંબન છે એટલું જ નહિ પુષ્ટાલંબન છે. આવા આલંબનનું આ પડતા કાળમાં. ત્યાગ કરવું એ મધદરીએ વહાણને ત્યાગ કરવા બરાબર છે. હિંસાને આગળ કરીને કેટલાકે જિન પડિમને લેપ કરે છે, પણ તે તદ્દન વિપરિત વાત છે. હિંસાની વાત આગળ ધરીને પ્રતિમા પૂજનનો લેપ કરનારાં એટલી વાત ભૂલી જાય છે કે તો પછી મુનિઓથી ગ્રામનુગ્રામ વિહાર કેમ થશે ? સુપાત્રે. દાન કેમ દેવાશે! ગરમ ચા કે દૂધ વહેરાવતા તેમાંથી વરાળ. નિકળતા શું વાયુકાયનાં છાની વિધના નહિ થાય? Page #192 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૫૫ ગામેગામનાં સંઘે ચાતુર્માસમાં સાધુ સાધ્વીજીને વાંદવા આવે તેમાં શું વિરાધના નહિ થતી હોય? તો તે રીતે વંદન કરવા જવામાં પુણ્ય કે પાપ? એ એક મોટો સવાલ ઊભું . થશે. વંદના કરવા આવેલાં સંઘની ભક્તિ કરવામાં આવે છે. તેમાં પણ અશનાદિની સામગ્રી બનાવતાં છ કાયના જીવોની . વિરાધના થાય છે. તે પછી વાતવાતમાં હિંસાને જ આગળ કરવામાં આવશે તે આમાંના સંઘભક્તિ વગેરેનાં કઈ અનુષ્ઠાને નહિ ઉજવી શકાય, અને એ બધું ધર્મને નામે . થતું હોય છે. તે પછી પ્રતિમાપૂજનમાં જ બધી હિંસા, કયાંથી પેસી ગઈ? પ્રતિમાપૂજનની સિદ્ધિ વિહારમાં મુનિઓને નદી ઉતરવી પડે છે. તો શું તેમાં અપકાપનાં જીવની વિરાધના નહિ થતી હોય? કદાચ કઈ દલીલ ખાતર દલીલ કરશે કે એ નદી તો વિધિપૂર્વક ઉતરવાની હોય છે તે સામેથી કહેનારા એમ પણ. શું નહિ કહે કે પૂજા પણ વિધિપૂર્વક કરવાની હોય છે. નદી ઉતરતાં મુનિનાં પરિણામ જીવ દયાના હોય છે. તેમ પ્રતિમા પૂજનમાં શ્રાવકનાં પરિણામ પણ ઘણાં ઊંચા હોય છે. અને. શાસ્ત્રોમાં પરિણામનાં વશે જ બંધ કહ્યો છે. ચિત્તની પ્રસન્નતા. એજ પૂજાનું ખરૂં ફળ છે. દ્રૌપદી મહાસતીએ સ્વયંવર : મંડપમાં જતાં પહેલાં વિધિપૂર્વક જિનપડિમાનું પૂજન કર્યું છે. જ્ઞાતાસૂત્રમાં સ્પષ્ટપાઠ છે. એપાઠ ઉપર હજાર વર્ષ પહેલાની પૂ. અભયદેવસૂરિની ટીકા છે, જેસલમેર જેવાં ભંડારમાંથી હજારો વર્ષ પહેલાંની હસ્તલિખિત પ્રતો નીકળે છે. પરંતુ આ બધું ઉંડાણથી કેને વિચારવું છે. દ્રૌપદીએ કામદેવની પૂજા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મનોવિજ્ઞાન કરી નથી. “જિન પડિમાણે અઈ એ સ્પષ્ટ પાઠ છે. અને દ્રવ્ય પૂજા કર્યા પછી તેણીએ નમુશ્કેનું પાઠ ઉચ્ચારવા પૂર્વક ભાવપૂજા પણ કરી છે, જેને શાસ્ત્રોમાં ભાવસ્તવ કહેવામાં આવે છે. તે પાઠ પણ મૂળ સૂત્રમાં છે પાછળથી ઉમેરાયેલો નથી. હવે કામદેવની પ્રતિમા હોય તેની આગળ નમુઠુણને પાઠ દ્રૌપદી જેવી વિવેકી મહાસતી ઉચ્ચારે ખરી? પ્રતિમા પૂજનનાં અનેક શાસ્ત્રોમાં સ્પષ્ટ પાઠો મળી આવે છે. શ્રી આનંદઘનજી જેવાં યોગી પુરુષે પણ આલંબન માન્ય રાખ્યું છે અને નવમા સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં પ્રતિમા પૂજનની આખીયે વિધિ વિસ્તારથી વર્ણવી બતાવી છે અને તેમાં સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી છે કે વ્યભાવ શુચિભાવ ધરીને હરખે દેહરે જઈએ રે” દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે શુદ્ધિ કરી અને ઉલ્લાસથી જિન મંદિરે જવું. આ ઉદ્દગારો શું સૂચવે છે? વળી આગળ કહે છે કે : કુસુમ અક્ષતવર વાસ સુંગંધી, ધૂપ દીપ મન સાખી રે ! અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂ મુખ આગમ ભાખી રે ! આ ગાથામાં પુષ્પપૂજા, અક્ષત પૂજા, સુગંધી વાસક્ષેપથી પૂજા, ધૂપ પૂજા, દીપ પૂજા આ બધા પૂજાના પ્રકાર વર્ણવ્યા છે અને આ બધા પ્રકાર ગુરૂ ભગવંતોના મુખેથી આગમની સાક્ષીએ વર્ણવાયેલાં છે. આ રીતે ગીરાજ શ્રી આનંદઘનજી જેવાએ પણ પ્રતિમા–પૂજનની સિદ્ધિ કરી બતાવી છે. માટે મનને સાધવા માટેનાં જે અનેક અલંબને છે, તેમાં જિન પડિમા એ પણ એક મહાન પુષ્ટાલંબન છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) ગુણવર્માનું દષ્ટાંત મનને સાધવું એ ઘણું અઘરૂં છે, છતાં મનને નજ સાધી શકાય તેવી વાત નથી. જેની નજર સામે અનંતાનંત જન્મ મરણનો ભય હોય તે ઘણી સહેલાઈથી મનને અને ઈન્દ્રિયોને સાધી શકે છે–જેમ શાસ્ત્રોમાં ગુણવમનું દૃષ્ટાંત આવે છે તે નાસ્તિક જે હતો. નગરશેઠને પુત્ર હતો. તે જે નગરમાં રહેતો હતો તેનગરને રાજા ખૂબ ધાર્મિક હતે. દરરોજ તે રાજા પંચ મહાવ્રતધારી સાધુપુરુષના ગુણ ગાય ધન્ય છે તે મહાપુરુષને કે જેમણે મન અને ઇન્દ્રિો પર વિજય મેળવ્યો. છે. એ સ્વરૂપે ગુણાનુવાદ કરે છે. ગુણવર્માને એ વાતરૂચતી નથી. તે એમજ માનતો કે એવા કેઈ મહાપુરુષો હોઈ શકતા નથી કે જેઓએ મન પર વિજય મેળવ્યો હોય એવું તે દઢપણે માનતો હતે પછી તેને ઠેકાણે લાવવા રાજા ઉપાય જે છે. ગુણવમાં ઉપર ખોટો ચેરીને આપ આવે છે અને રાજા તેને મરણાંત સજ કરે છે. તેનાં માતાપિતા વચમાં પડીને કહે છે કે કઈ પણ ભેગે મારા પુત્રને જીવિત દાન આપો. તેનામાં ચોરીનું દુષણ નથી, પણ કે અશુભના ઉદયે તેની ઉપર : આપ આવ્યો છે. આપ તેને અભયદાન આપો. તેના બદલામાં હું મારું સર્વસ્વ આપને અર્પણ કરવા તૈયાર છું. રાજા કહે છે મારે કાંઈ ન જોઈએ, પણ મારી એક શરતનું જે આ ગુણવર્મા પાલન કરે તો હું તેને અભયદાય આપી દઉં.–તે શરત એ છે કે હાથમાં છલછલ ભરેલ તેલને વાટકે લઈને ગુણવમાં આખાએ નગરમાં પરિભ્રમણ કરે. તેની આજુબાજુમાં હથિયારબંધપોલીસ પહેરે ગોઠવાશે, જે વાટકામાંથી એક પણ . તેલનું ટીપું નીચે પડશે તો એજ સમયે કેટવાળે તેનું Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મને વિજ્ઞાન મસ્તક તલવારને ઝાટકે ઉડાડી દેશે. ગુણવર્મા એ શરત કબૂલ રાખે છે અને તેને એ રીતે આખાયે નગરમાં ફેરવવામાં આવ્યા. રાજાએ નગરમાં પૂરબહાર પાંચે ઈદ્રિનાં વિષયેની સામગ્રી ચારે બાજુ પથરાવી દીધી છે. કયાંક વારાંગનાઓ નૃત્ય કરે છે તે કયાંક અત્તરની એકલી ખુશબે ઉડે છે, તે કયાંક વળી સુમધુર કંઠે ગંધર્વ જેવાં સંગીતકારે લલકારી રહ્યા છે, તે કયાંક વળી સુખ શય્યાની સજાવટ કરવામાં આવી છે. પાંચે ઈદ્રિનાં વિષયેની અખી સજાવટ કરવામાં આવી છે છતાં ગુણવર્માનું લક્ષ ફક્ત તેલના કટોરામાં છે. આવી સજાવટ રાજાએ કરાવી છે છતાં કોઈ વિષની સજાવટ તરફ ગુણવર્માએ દષ્ટિપાત પણ કર્યો નહીં. કારણ કે નજર સામે મૃત્યુને ભય હતો રાજસભામાં ગુણવર્મા આવી પહોંચ્યા. રાજા પૂછે છે કે ગુણવર્મા નગરની સજાવટ કેવીક અભુત હતી ? ગુણવર્મા કહે છે કેબે જ વસ્તુ મારી નજર સામે હતી. એક આ વાટકે અને બીજું નજર મ્હામે તરવરતું મૃત્યુ. એ સિવાય નગરની સજાવટ મેં નજરે નિહાળી નથી. મારી નજર સામે મૃત્યુ હોવાથી મારૂં મન બીજે કયાંય ભમવા ગયું નથી. હવે જોઈને રાજા ગુણવર્માને કહે છેઃ મહાપુરુષોની નજર સામે અનંતાનંત જન્મ મરણને ભય હોય છે, તો પછી તે મહાપુરુષનું મન પણ બીજે કયાંય ન જાય તે તેમાં શી નવાઈ છે! તારી નજર તે આ એક ભવ અંગેના મૃત્યુ પર હતી ત્યારે મહાપુરુષોની નજર તે. ભભવ અંગેના મૃત્યુ ઉપર હોય છે. તેઓ તે વિચારતા હોય છે આ વિષમાં અસતા બન્યા તે અનંતીવાર મરવું પડશે અને અનંતીવાર જન્મવુ પડશે અને ભવભવમાં અનંતા દુઃખ ભેગવવા પડશે તે ગુણવમાં હવે તું વિચારી જે કે મહાપુરુષે Page #196 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૫૯ મન અને ઈંદ્રિ પર વિજય કેમ ન મેળવી શકે? આવી દષ્ટિ જેમની પાસે છે તે મહાપુરૂષે મન અને ઇન્દ્રિય પર વિજય મેળવી શકે છે. મન કાબુમાં આવે જે ભવનો ભય લાગે તો રાજાની આ હીતની સમજાવટથી ગુણવર્મા રાજાને કહે છે. આપે મારી નાસ્તિકતા દૂર કરી અને મહાપુરુષ પ્રતિ આપે મારા મનમાં સદ્ભાવ જગાડ્યો! ખરેખર મૃત્યુના ભયથી હું મારા મનને વાટકામાં સ્થિર કરી શક્યો. તેવી રીતે મહાપુરૂષો પણ જરૂર પિતાના મનને વશ કરી શકે છે. એમાં હવે મને શંકા નથી. રાજા કહે છે તેને નિઃશંક બનાવવા જ મેં આ પ્રયાસ કર્યો છે. તારી પર ચેરીને જે આપ આ તેમાં પણ હું જ નિમિત્તરૂપ છું. તને મહાપુરુષે પ્રતિ શ્રદ્ધાળુ બનાવવાજ મેં આ પ્રપંચ રચ્યો હતે. તારી ભ્રમણ દૂર થઈ જતાં તને અને તારા પરિચયમાં આવનાર દરેકને પારમાર્થિક દષ્ટિએ ઘણો લાભ થયો છે. આજ વાતનો ઉલ્લેખ પૂ.ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ જ્ઞાનસાર નામે ગ્રંથમાં કર્યો છે. तैल पात्रधरो यद्वत् राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद, भवभीत स्तथा मुनिः।। તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને ધારણ કરનાર પુરુષ અને રાધાવેધ સાધવાનો પ્રયત્નશીલ બનેલે પુરૂષ જેમ તે ક્રિયામાં ચિત્તની એકાગ્રતા કેવળે છે. તેમ સંસારથી ભય પામેલાં મુનિ પણ ચારિત્ર ક્રિયામાં તેવીજ એકાગ્રતા કેળવે છે. તે ક્રિયામાં સંપૂર્ણ એકાગ્રચિત્તવાળા હોય છે, જે ભવને ભય લાગે તો મન અને ઇઢિયે કાબૂમાં આવી જ જાય.વિષની પીડા જેને થઈ હોય તે મંત્રવાદીની ધમાં રહે છે. રેગિષ્ટ ધવંતરીની શોધ ચલાવે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મને વિજ્ઞાન છે. તેમ ભયભીત બનેલે મનુષ્ય પિતાનાથી ઉપરી એવા શક્તિશાળીને ભેટો થઈ જતાં તેનું શરણું અંગીકાર કરે છે. તેમ ભવન ભયથી ભય પામેલાં મુમુક્ષુજને ધર્મને શરણે જાય છે. અથવા અરિહંતનું શરણ અંગીકાર કરે છે અને પછી તે મન ધર્મ પ્રવૃત્તિમાં તદાકાર બની જાય છે. એટલે મનને ન જ સાધી શકાય તેવી કોઈ વાત નથી. બાકી કઠીન કામ છે એટલે શ્રી આનંદઘનજીને કહેવું પડ્યું કે મનને સાધી લેવુ એ સામાન્ય વાત નથી. મારી વાત છે? હવે છેલ્લી ગાથામાં ફરમાવે છે – “મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ માહરૂં આણે, તો સાચું કરી જાણું હો કુંથુજિન મનડું કિમ હીન બાજે ૯ છેલ્લી ગાથામાં શ્રી આનંદઘનજી પરમાત્માને વિનવે છે – નાથ? મન અત્યંત દુરારાધ્ય છે. દુ:ખે કરીને સાધી શકાય તેવું મન છે. છતાં નાથ? આપે મનને વશ કરેલું છે એમ આપના આગમ સિદ્ધાંત પરથી મને પાકો નિર્ધાર થએલ. છે. આપે મનને વશ કર્યું છે એ હકીકત આગમ પ્રમાણથી સિદ્ધ થએલી છે અને હું પણ તે આગમ પ્રમાણથી સિદ્ધ છે એમ દઢપણે માનું છું પણ હે પ્રભુ ? જે આપ મારી પર કૃપા વર્ષાવીને મારું મન મારા વશમાં આણે તે તે હકીકતને હું પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થએલી માનું. જો કે આપે મનને વશ કરેલું છે એ ઘટના તદ્દન સાચી છે તેમાં કયાંયમીન મેખ નથી. ભક્તિ ભાવનાથી ભેગીઓએ ઘણુ જગ્યાએ પરમાત્માને એલંભા પણ આપેલા છે નાથ ! આપ તરણ તારણહાર કહેવાઓ છે Page #198 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૬૧ પરંતુ આ સેવકને તારતા નથી તો શું ભદધિ તારક એવું જુઠું બિરૂદ ધરાવે છે? આવા તો ઠેકઠેકાણે ભક્ત ગીઓએ પરમાત્માને ઓલંભા આપેલ છે. ગીરાજ આનંદઘનજી પણ ત્રિલોકના નાથ પરમાત્માને વિનવે છે કે નાથ! આપે તો આપના મનને વશ કર્યું એ આગમની રીતે મેં માન્ય કર્યું. પરંતુ સાચું છે ત્યારે માનું કે જ્યારે મારા મનને વશ આણી દે! ભક્ત હૃદય ભક્તિભાવનાથી તરબળ હોય છે, અને ત્યારે જ આવા અંતરના ઉદ્દગાર નીકળે છે. તમને પણ સાધુ મહારાજ તરફ અંતરની લાગણી હોય એટલે કહી શકે ને કે, આપ સાધુ બન્યા એ મારે મન આનંદની વાત છે; પણ મને સાધુ બનાવે તે માનું કે આપ ખરા સાધુ છે. શ્રી આનંદઘનજીએ તે પોતાના રચેલા સ્તવમાં એકલે ભક્તિરસ અને અધ્યાત્મરસ છલકાવ્યું છે. તે અંગે આ સ્તવનના વિવેચન પરથી આપને ખ્યાલ આવ્યો હશે. આવાં ગી પુરુષોએ આ પડતા કાળમાં અમૃતનાં વરસાદ વર્ષાવ્યા છે. માનવીનું મન અશાંત બનેલું હોય અને શ્રી આનંદઘનજી જેવા કેઈ પણ યેગી પુરુષે રચેલું એકાદ પદ કે સ્તવન નિર્જન વાતાવરણમાં રહીને સુમધુર કંઠે લલકારે તે તેના અંતરમાં પરમાનંદ છવાઈ જાય અને મેરેમમાં આનંદ ઉભરાઈ જાય. પ્રાચીન કાળની સ્તવન સઝાય વગેરેની કૃતિઓમાં પણ ઘણા ઊંડા રહસ્ય ભરેલા છે, એટલે આપણે આજના વ્યાખ્યાનમાં શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવન પર લંબાણથી વિવેચન કર્યું છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મને વિજ્ઞાન મનને વિશુદ્ધ ધ્યાનમાં પરેવી દે હવે છેલ્લે આખાએ વિષયને ઉપસંહાર કરવામાં આવે છે. પૂ. ઉમાસ્વાતિજીએ શ્રી પ્રશમરતિ શાસ્ત્રમાં ત્યાં સુધી ફરમાવ્યું છે કે, “ यावत्परगुणदोषपरिकीर्तने व्यावृतं मनो भवति । तावद्वर विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तम् ॥ મન જ્યાં સુધી બીજાનાં ગુણદોષનાં કીર્તનનાં વ્યાપારમાં પ્રર્વતતું હોય ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં પરેવી દેવું એ વધારે સારું છે. મનનાં નિગ્રહ માટેના આપણે જેટલા ઉપાયે અત્યાર સુધીનાં વિવેચનમાં વિચાર્યા તે અધામાં સર્વોત્તમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય આ છે. કોઈને અહીં શંકા થાય કે કેઈનાં દોષ કીર્તનમાં મન પ્રવર્તતું હોય ત્યારે મનને શુદ્ધ ધ્યાનમાં જોડી દેવું એ તે જાણે બરાબર છે, પરંતુ મન બીજાનાં ગુણકીર્તનમાં જોડાય તેમાં શા વાંધ? અને પર ગુણ પ્રકાશન કરવામાં શું વાંધો? પરગુણ કીર્તનની પ્રવૃત્તિને તે સારી લેખવી જોઈએ. કોઈનાં દોષોનું પ્રકાશન કરવું એ તદ્દન નિંદ્ય પ્રવૃત્તિ છે. પ્રત્યુત્તરમાં શાસ્ત્રકાર ફરમાવે છે કે, ननु च परगुणोत्कीर्तनं न निन्द्यं । उच्यते अध्यात्मचिंतापन्नस्य न तेनापि किंचित्प्रयोजनम् ।। સાધક દશામાં ગુણકીર્તન પણ જરૂરી બીજાનાં ગુણનું કીર્તન એ નિંદ્ય નથી, પણ અધ્યાત્મ ચિંતામાં મગ્ન થયેલા મહાપુરુષોને બીજાના ગુણકીર્તન કરવાનું Page #200 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ) ૧૬૩ પણ કંઈ પ્રજન રહેતું નથી. તેઓ તે પિતાના આત્મ સ્વરૂપમાં જ રમણતા કરનારા હોય છે. આત્મજ્ઞાનની ઘણી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલાં મહાપુરુષોને ઉદ્દેશીને આવા વિધાને કરાયેલાં હોય છે. બાકી આપણા જેવાં પ્રમાદશીલ મંદઅધિકારી જ માટે તે સાધક દશામાં ગુણકીર્તન અત્યંત જરૂરી વસ્તુ છે. કેવી અનુપમ દષ્ટિ મહાપુરુષોએ આપણને આપી છે! આત્મજ્ઞાનની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા પુરુષે માટે ગુણકીર્તનનું પ્રજન રહેતું નથી, જ્યારે આ કાળનાં મનુષ્ય બીજાના દોષ જોવામાથી ઉંચા આવતા નથી અને કેઈને નામે બાફી નાંખવું એ તે એમને મન જાણે રમત વાત ! એવાં છો તે સાધક દશાથી પણ ઘણું દૂર છે તો પછી આગળનાં ગુણઠાણાની ભૂમિકાની તે એવા જી માટે વાત જ શી કરવાની રહે? કયાંથી એવા જી પોતાના મનને વિશુદ્ધ ધ્યાનમાં જોડી શકવાના છે. શરૂઆતની ભૂમિકામાં તે નિજ ગુણવૃદ્ધિ અને દોષ– હાનિ માટે ઉત્તમ આત્માઓમાં રહેલાં જે કઈ સદ્ગુણ દષ્ટિ ગોચર થાય તેની ભૂરિ ભૂરિ આપણે અનુમંદના કરવા પૂર્વક તે તે ગુણોની પ્રશંસા કરવી જોઈએ. આગળની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે એ જ ધોરી માર્ગ છે. જીવનને સાર આપણામાં રહેલાં જે જે દોથી બીજાઓને આપણી તરફ અપ્રીતિ થાય અને અન્ય જન સમુદાય અનુપકારી અને અત્યંત ખિન્ન થાય તે તે દેને સદાને માટે આપણે પ્રયત્નપૂર્વક પરિત્યાગ કરી દે! એક આપણામાં ક્રોધ કષાયને દોષ હેય તે કેટલાયને આપણી તરફ મનમાં ઉદ્વેગ થઈ જાય છે, એક આપણામાં નિંદા કુથલીની કુટેવ હોય તે કેટલાયને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મનેાવિજ્ઞાન આપણી તરફ અપ્રીતિ થઇ જાય છે. વાતવાતમાં આપણે અસત્ય મેલતા હોઈએ, ધાર હિંસા આચરતા હોઈએ વિશ્વાસઘાત કરતાં હોઈએ, ફૂડ કપટ આચરતા હાઇએ તે કેટલાય મનુષ્યો આપણા વિદ્વેષી બને છે, માટે તે તે દાષાના સમજીને પરિત્યાગ કરવા-પછી તે દાષ ભલે માનસિક વાચિક અથવા શારીરિક હોય !જેથી જગતનાં જીવા સાથે મૈત્રી કેળવાય અને આપણા તન મન અને વચનની પણ શુદ્ધિ થાય. આ અનંત જ્ઞાનીઓએ કરાવેલું સ્પષ્ટ દર્શન છે, આના કરતાં ઉચ્ચ ખીજું કેઈ તત્વજ્ઞાન આ જગતમાં નથી. આ દર્શીન ભગવાન ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ શાસ્ત્રમાં કરાવ્યુ છે. કોઈ માટે મનમાં નબળુ` વિચારવુ' નહિ, નબળું ઉચ્ચારવું નહિ અને નખળું આચરવું નહિ. ખસ આજ જીવનના સાર છે. દુનિયાની નિઃસાર પ્રવૃત્તિઓમાં નહિ પડે તે આ જીવનના સારને પામી જશે, મનેાવિજ્ઞાન પરના ઉત્તરાધ આટલેથી સમાપ્ત થાય છે. સૌ જીવનનાં સારને પામી આત્મા સાથે એજ મહેચ્છા. ' સંતતિનિયમન લાંછનરૂપ છે. બ્રહ્મચર્ય નું કૃત્રિમ સાધનાના ઉપયાગથી કરવું એ આર્યાવના મનુષ્યા માટે ખરી રીતે સ્વેચ્છાથી મનેોખળ કેળવીને પાલન કરવું જોઇએ. Page #202 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ શાંતિજિન ! એક મુજ વિનતિ, ત્રિભુવનરાય રે ! શાન્તિ સ્વરૂપ કેમ જાણીયે, કહો મન કિમ પરખાય રે. શાંતિ. ૧ આ પહેલી ગાથા પ્રશ્ન પૂછવા રૂપે છે. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ સોળમા શાંતિનાથ પ્રભુનું શાંતરસમય સ્વરૂપ જાણે સાક્ષાત્ પ્રભુના શ્રીમુખેથી જ સાંભળવાને ન ઈચ્છતા હિય તેમ શાંતિથી પ્રભુને પ્રશ્ન કરે છે કે તે ત્રણે ભુવનના મહારાજા શાંતિનાથ પ્રભુ ! મારી આપને એક નમ્ર વિનંતિ છે કે હું શાંતિનું સ્વરૂપ કેવી રીતે જાણી શકું તે આપ મને કૃપા કરીને કહો ! મારા મન વડે પણ તે સ્વરૂપની પરીક્ષા કઈ રીતે કરી શકું તે આપ મને કહે. જિજ્ઞાસા પણ અતિ દુર્લભ ધન્ય તું આતમ જેડને, - એહવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે....શાંતિ.... ૨ હવે બીજી ગાથામાં ભક્તયેગી શ્રી આનંદઘનજીને જાણે સાક્ષાત્ શાંતિનાથ પ્રભુ જ પ્રત્યુત્તર ન આપતા હોય તેમ પ્રત્યુત્તરમાં કહે છે કે હે આત્મન ! તને ધન્ય છે કે આ રીતની Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મનોવિજ્ઞાન શાંતિનું પરમ સ્વરૂપ જાણવા અંગેનું તને પ્રશ્ન ઉત્પન્ન થયે અને તે સ્વરૂપની મનમાં જિજ્ઞાસા જાગી. કારણ કે પરમતત્વની જિક્ષાસા પણ મિથ્યાત્વ મેહનીય કર્મની મંદતા વિના થતી નથી. સાંખ્ય દર્શનમાં પણ વિધાન છે કે પુરુષ ઉપરથી પ્રકૃતિને અધિકાર જયારે અપાશે પણ ઓછો થાય ત્યારે જીવમાં તત્ત્વની જિજ્ઞાસા પ્રગટ થાય છે. માટે હે આત્મન ! તું એટલે હળકમી કે તને તત્વની જિજ્ઞાસા પ્રગટ થઈ. હવે હું તને શાંતિનું યથાર્થ સ્વરૂપ કહુ છું. માટે તું મનમાં બરાબર ધીરજ રાખીને સ્થિર ચિત્તે તે સ્વરૂપનું શ્રવણ કરજે ! શાંતિના સ્વરૂપની જિજ્ઞાસા પણ જે પ્રબળ પુણ્યના ઉદયે થાય છે, તો તે સ્વરૂપની પ્રાપ્તિની તો વાત જ શી કરવી ! આજનાં મોટાં ભાગનાં જીવનમાં તો આવી જિજ્ઞાસા જેવા મળતી નથી. એકલાં અર્થ અને કામસુખની પ્રાપ્તિ માટેની આંધળી દોટ જોવા મળે છે. માટે આત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટેની જે આત્મામાં રુચિ ઉત્પન્ન થાય તે આત્મા પણ ધન્ય છે. તે હકીકત આ બીજી ગાથા ઉપરથી સમજી શકાય છે. શાંત રસની પ્રાપ્તિને પ્રથમ અમેઘ ઉપાય ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતત્વ સદહે. પ્રથમ એ શાંતિપદ સેવ રે...શાંતિ..૩ સુવિશુદ્ધ અને અવિશુદ્ધ- સારા અને નરસા જે જે જીવ અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ,સંવર, નિબંરા,બંધ,મેક્ષ તથા ષટદ્રવ્ય વગેરેના ભાવશ્રી જિનેશ્વરદેવે જે મુજબ કહ્યા છે, તે તે ભાવ નિઃશંકપણે યથાતથ્ય છે. તેમાં જરાયે શંકાને સ્થાન નથી. તે જ સાચું અને શંકા વિનાનું છે કે જે જિનેશ્વરદેએ પ્રરૂપેલું Page #204 -------------------------------------------------------------------------- ________________ શાંતિના સ ંદેશ ૧૬૭ છે. ખસ, આરીતનું દ્રઢ શ્રદ્ધાન તે જ શાંતિના પરમ સ્વરૂપની પ્રાપ્તિ માટેના પ્રથમ અમેાઘ ઉપાય છે. મિથ્યાત્વનુ કાતિલ ઝેર આ ત્રીજી ગાથામાં સમ્યક્દર્શનની વાત કરી છે. જીવને પ્રબળ અશાંતિનું મૂળ કારણ મિથ્યાદશન છે. વિપરીત શ્રદ્ધાનને લીધે જીવ ઘાર દુઃખની પરંપરાને પામ્યા છે. બધાં પાપાનુ’મૂળ ઉત્પત્તિસ્થાન મિથ્યાત્વ છે. સદશથી શરીરમાં ઝેર વ્યાપી જતાં જેમ શરીર મૂચ્છિત અવસ્થાને પામી જાય છે તેમ મિથ્યાત્વનાં ઝેરથી આત્મા પણ મૂર્ચ્છિ ત દશાને પામ્યા છે. તેવી દશાને પામેલે આત્મા હિતાહિતને પણ જાણતા નથી, ધર્માંધ ને જાણતા નથી, કવ્યાકતવ્યને પણ જાણતા નથી, વસ્તુને વસ્તુના સ્વરૂપે પણ જાણતા નથી. મિથ્યાત્વ એ કાતિલમાં કાતિલ ઝેર છે. એ ઝેર છે ત્યાં સુધી કાળા કેર છે. અને એ ઝેર ઊતરી ગયા પછી લીલા લહેર છે. પરંતુ સપનુ ઝેર જેમ ગારૂડિકનાં મંત્રથી ઊતરે છે, તેમ આ મિથ્યાત્વરૂપી ઝેર પણ પ્રભુની વાણીરૂપી મહામંત્રથી ઉતરે છે. અને મિથ્યાત્વરૂપી ઝેર ઊતરી ગયા પછી આત્મામાં પરમ શાંતિરૂપી આહ્લાદ છવાઈ જાય છે. માટે યથા શ્રદ્ધાનરૂપી સમ્યક્દન એ શાંતિના પ્રથમ મહાન ઉપાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમથી આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સ`વર સાર રે; સ'પ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ ધાર ૨ ....શાંતિ....૪ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મને વિજ્ઞાન સમ્યગ્દર્શન એ આત્મશાંતિને પરમ અમેઘ ઉપાય છે, અને તે જ મોક્ષનું પરમ બીજ છે. સમ્યક્દર્શનમાં જે આત્મિક આનંદ આપવાની તાકાત છે તેવી તાકાત દુનિયાના સર્વ ભૌતિક સુખના સાધનમાં એ નથી. આત્માના તો તેવા અનંત ગુણે છે, અને તે અનંત ગુણનું ભાજન આત્મા છે કારણ કે વસ્તુ માત્ર અનંત ધર્માત્મક છે. આત્માના એક ગુણમાં અનંત શાંતિ આપવાની તાકાત છે ત્યારે આત્માના સર્વ ગુણસમુદાયની તાકાત તે કેટલી હશે? આવા મહાન અભુત અનંતગુણના સમુદાયરૂપ આત્માના એક સમ્યફદર્શન ગુણનું સ્વરૂપ ત્રીજી ગાથામાં કહી ગયા હવે ચોથી ગાથામાં સમ્યક્દશનની પ્રાપ્તિ કેવા પ્રકારના પવિત્ર આલંબનથી થાય તે વર્ણવે છે. જીવને સમ્યકત્વની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમથી થાય છે. કોઈપણ પ્રકારના બાહ્ય આલંબન વિના નિસગપણે (સ્વાભાવિકપણે) સમ્યગદર્શનની જીવને પ્રાપ્તિ થાય તે નિસર્ગદર્શન છે. જીવની હળુકમીતાને લીધે કોઈપણ શુભ નિમિત્તના આલંબન વિના પણ મિથ્યાત્વને ક્ષોપશમ થઈ જતા જીવને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. બીજા પ્રકારમાં અધિગમથી જીવને સમ્યદર્શનની પ્રાપ્તિ થાય છે. જિનપ્રતિમા, ગુરુ મુખેથી જિનવાણીનું શ્રવણ વગેરે શભ નિમિત્ત છે. આ સ્તવનની ચોથી ગાથામાં શ્રીમાન આનંદ ઘનજી સદ્ગુરુના આલંબનની વાત કરે છે અને ફરમાવે છે કે સમ્યક્દર્શનથી વિભૂષિત આગમધર સારભૂત એવી સંવરની ક્રિયા આચરવાવાળા અને ગુરુ પરંપરાના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલી શુદ્ધ સમાચારને આચરવાવાળા, પરિચયમાં આવનાર કેઈપણ આત્માને પિતાના સ્વાર્થ ખાતર નહિ છેતરનારા અને પવિત્ર એવા સ્વાનુભવરૂપી જ્ઞાનના પરમ આધારભૂત એવા પરમ સદ્ગુરુ હોય છે. જેથી ગાથાના પૂર્વાર્ધમાં જે સગુરુના ત્રણ Page #206 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૬૯ વિશેષણે મૂક્યા છે તેમાં રત્નત્રયીની વાત આવી જાય છે. ગુરુ ભગવંત આગમધર હોય એટલે સમ્યજ્ઞાનયુકત હોય. સમકિતી હોય એટલે સમ્યગ્દર્શનથી ઉપેત હોય. સમકિત ન હોય તે નવપૂર્વ સુધીનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપે પરિણમે છે. ત્રીજા વિશેષણમાં ગુરુભગવંત સંવર કિયાથી યુકત હોય એટલે ચારિત્રગુણથી અલંકૃત હોય છે. ટૂંકમાં રત્નત્રયનાં જે પરમારાધક હોય અને અન્યમાં આરાધક ભાવ જગાડવાવાળા હોય તે જ સદ્ગુરુ ભગવંત છે, અને આવા ગુરુ ભગવંતના આલંબનથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ચોથી ગાથામાં નિમિત્તની પુષ્ટિ કરી છે, શુષ્ક અધ્યાત્મી જે એકાંતે નિમિત્તને લેપ કરતાં હોય છે તેમના માટે આ ગાથા માર્ગદર્શનરૂપ છે. હવે પાંચમી ગાથામાં પણ નિમિત્તની જ પુષ્ટિ કરે છે. જીવવું થોડું અને જે જાળ ઘણી શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે. તામસી વૃત્તિ સવિ પરિહરી, | ભજે સાત્વિકી સાલ રે...શાંતિ. ૫ આવા સદગુરુ ભગવંત અને જિનપ્રતિમા વગેરેના શુદ્ધાલંબન મળ્યા પછી બીજી સર્વ જંજાળને ત્યાગ કરીને શુદ્ધ આલંબનનું પરમ પ્રીતિભાવથી–ભક્તિભાવથી આદર-બહુમાન કરે અને તેવા નિમિત્તાનું સેવન કરે. મનુષ્ય જંજાળ ના છેડે ત્યાં સુધી સ્થિર ભાવથી શુભ નિમિત્તોનું સેવન કરી શકતું નથી. એટલે શ્રી આનંદઘનજી કહે છે કે, સર્વ જ જાળને ત્યાગ કરીને શુદ્ધ આલંબનને ગ્રહણ કરે, આજે તે જીવન અતિ અલ્પ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મનોવિજ્ઞાન છે અને જંજાળ ઘણી છે. જીંદગીના અંત છે અને તૃષ્ણા અનંત છે. પરિગ્રહ અવે ભાગની તૃષ્ણામાંથી જ સવ જંજાળ. ઊભીથાય છે. તૃષ્ણારૂપી વિષવેલને માનવી જો જ્ઞાનરૂપી દાંતરડા વડે મૂળમાંથી ઉખેડી નાંખે તે! અહીં મૃત્યુલેાકમાં મેાક્ષસુખની મેાજ માણી શકે. આગળ વધીને પાંચમી ગાથામાં શ્રી આનંદ. ઘનજી ફરમાવે છે કે, જેટલી કામ-ક્રાધરૂપી તામસી વૃત્તિ અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે તેટલી તામસી વૃત્તિએના સવ થા નિરોધ કરીને પરિત્યાગ કરે અનેતેની પ્રતિપક્ષી એવી સાત્ત્વિક વૃત્તિને અનેિશ ભજે, સત્ત્વ રજસ અને તમઃ એ ત્રણેય ક જન્ય પરિણામ છે, છતાં જીવ સવ થા ક`મુકત ન થાય ત્યાં સુધી સાત્ત્વિકવૃત્તિને ભજવી એ માનસિક શાંતિના અમેઘ ઉપાય છે. પાંચ ગાથા પૂરી થયા પછી છઠ્ઠી ગાથામાં ગુરુ ભગવંતના ઉપદેશનું વર્ણન છે તેવા લક્ષણવાળા ગુરુને ઉપદેશ દેવા હાય તે હવે દર્શાવે છે. ઉપદેશ ધારા ફળ વિસ`વાદ જેહમાં નિહ, શબ્દ તે અથ સબધી રે. સકળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે....શાંતિ. ૬ પૂજ્ય ગુરુ ભગવ'તના ઉપદેશ એવા તે સચાટ હોય છે કે તેમના ઉપદેશ મુજબ વનારને અવશ્યમેવ લેાકેાત્તર ફળની પ્રાપ્તિથાય છે સદ્ગુરુ મળ્યા પછી મુમુક્ષુ જીવને લૌકિક ફળની. તા ઈચ્છા મનમાં રહેતીજ નથી. કનિજ રારૂપ લોકોત્તર ફળની જ તેને અપેક્ષા હેાય છે. તેમજ પૂજ્ય ગુરૂમહારાજ જે જે શબ્દ પ્રયોગ દેશનામાં કરતા હાય તે તે શબ્દો અથ ની સાથે સંબંધવાળા હોય છે. કારણ કે જ્ઞાની ગુરુએ અથ વગરની Page #208 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૭૧. વાત જ કરતા હોતા નથી. વળી તે ઉપદેશધારામાં નયવાદ. વ્યાપેલે હોય છે. તેમની દેશના એકાંતે એકાદ નયને અનુસરનારી હોતી નથી. | નયવાદ અને દુનિયવાદ શાસ્ત્રોમાં આવે છે કે જેટલા વચનના પ્રકાર છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય છે. અને. તે દરેક એકાંતદષ્ટિવાળા હોવાથી અપસિદ્ધાંત છે. પરંતુ તે સઘળા નો જે સમુદિત હોય તો જિનશાસન રૂપ છે. અનંત ધર્માત્મક વસ્તુના એકાદ અંશરૂપ ધર્મમાં સંપૂર્ણ વસ્તુ માનનારા જુદા જુદા ન મિથ્યાદષ્ટિ છે. અનંત ધર્માત્મક વસ્તુના એકાદ ધર્મની બીજા ધર્મોના નિષેધ વગર પ્રરૂપણા કરવી તે નયવાદ છે અને બીજા ધર્મોના લેપપૂર્વક પ્રરૂપણા કરવી તે દુર્નયવાદ છે, જે મિથ્યાવાદ ઠરે છે. એકાંતે નિશ્ચય. નયથી મેક્ષમાર્ગની કેટલાક શુષ્ક અધ્યાત્મિઓ પ્રરૂપણા કરે છે, પણ તે તદ્દન મિથ્યાવાદ છે. કારણ કે જૈનતીર્થ પ્રવર્તાના વ્યવહાર અને નિશ્ચય ઉભય નયને આધીન છે તેમાં કોઈપણ નયને ગૌણ કે મુખ્ય કરી શકાય. બાકી એમ તે ન જ કહી શકાય કે મોક્ષમાર્ગમાં વ્યવહાર એ હેય છે અને નિશ્ચય. એજ ઉપાદેય છે. એકાંતે વ્યવહાર નયને હેય ઠરાવવાથી તે. આખા મેક્ષમાર્ગને જ લેપ થાય છે. કારણ કે શ્રી તીર્થકર ભગવંતે જે ધર્મ તીર્થ પ્રવર્તાવે છે તે પણ વ્યવહારનયને. અવલંબીને પ્રવર્તાવે છે. કારણ કે નિશ્ચયનયથી તે સર્વ જીવ સિદ્ધ સમાન છે. વ્યવહાર નયના વિચ્છેદમાં તીર્થને વિચ્છેદ સિદ્ધસમાન હોય તેમને ધર્મતીર્થના આલંબનનીયે. જરૂર રહેતી નથી. જ્યારે શાસ્ત્રોમાં તો સ્પષ્ટ આવે છે કે, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મનેાવિજ્ઞાન એક ઉત્સપિણિમાં કે એક અવસર્પિણિમાં તી નાં આલંબને અસખ્ય આત્માએ મેાક્ષને પામે છે. એટલા માટે જ 6 સમયસાર 'ની ટીકામાં પણ શ્રી અમૃતચંદ્રાચાયે કહ્યું છે કે, જો તુ જિનમતને અનુસરવાને ઈચ્છતા હો તેા વ્યવહાર કે નિશ્ચય બન્નેમાંથી કોઈના પણ ત્યાગ કરીશ નહિ, વ્યવહારનયને વિચ્છેદ કરવાથી તીના (માર્ગીના) વિચ્છેદ થાય છે. અને નિશ્ચયનયન વિચ્છેદ કરવાથી તત્ત્વને છંદ થાય છે. સમય: સારની મૂળ ખારમી ગાથામાં શ્રી કુ ંદકુ ́દાચાય પણ લખે છે કે, આત્માના પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત થયેલા માટે નિશ્ચયની દેશના છે અને જે જીવા તેવા સ્વભાવમાં સ્થિત થયેલા ન હેાચ તેવાઓ માટે વ્યવહાર પણ મહાન હસ્તાલખનરૂપ છે. આત્માને એળખનાર માગ ન લેાપે આવા પોતાને માન્ય પુરુષોની ઉપરવટ થઈને વ્યવહાર નયના અને ધમ ક્રિયાના લાપ કરનારા ભાભવમાંયે છૂટવાના નથી અને તેઓ પાછા એમ મિથ્યાભિમાન કરે છે કે અમે જ આત્મજ્ઞાની છીએ, આત્મા તે! અમે જ એળખ્યા છે. પર`તુ આત્માને ઓળખનાર કોઈ કાળે માગ ના લેાપ કરે જ નહિ અને ખીજા નયની અપેક્ષા રાખ્યા વિના એક નયના ઉપદેશ એ તે પાપેાપદેશ છે. માટે તેવાએ જ્ઞાની નથી પણ મહા મિથ્યાભિમાની છે. નાની તા ચેગીરાજ આનંદઘનજી જેવા મહાપુરુષોને જ કહી શકાય કે જેમની પ્રરૂપણા અપેક્ષાવાદ માને અનુસરનારી છે. વચન સાપેક્ષ વ્યવહાર સાચા તેઓશ્રી જ ફરમાવે છે કે જ્ઞાની ગુરુની દેશનામાં તે નયવાદ વ્યાપેલા હાય, દુન યવાદ વ્યાપેલા ન હેાય. કારણ કે તે Page #210 -------------------------------------------------------------------------- ________________ શાંતિના સ ંદેશ ૧૭૩ તામિથ્યાવાદ છે અને તેવી જે જ્ઞાનીની સાપેક્ષવાદને અનુસરતી જે દેશના છે તે જ શિવમાની સધિરૂપ છે, (કારણરૂપ છે) અર્થાત્ આ રીતના સાપેક્ષ નયવાયુક્ત ઉપદેશનું આચરણ કરવાથી જીવને અવશ્ય મેાક્ષ થાય છે. સાપેક્ષ દૃષ્ટિથી પ્રરૂપણા કરનારના બધા કથન સાચા હેાય છે, જ્યારે નિરપેક્ષપણે પ્રરૂપણા કરનારના કથન મિથ્યા હેાય છે અને તેવા નિરપેક્ષ વચનયુક્ત અપાતા ઉપદેશથી જીવને મેક્ષ થાય જ નહિ. આ રીતના છઠ્ઠી ગાથામાં પૂ. ચેાગીરાજ આનંદધનજી મહારાજને આશય હાય તેમ સમજાય છે. બાકી તે પૂ. આનંદઘનજી મહારાજના આશયેા અતિ ગંભીર હાય છે આપણા જેવા . અલ્પમતિ જીવા તેમના આશયના પાર પામી શકવાના નથી. સ્વરૂપનું પ્રગટીકરણ એ જ મુખ્ય કે વ્ય હવે આગળની સાતમી ગાથામાં ગુરુમહારાજના ઉપદેશમાં મુખ્ય આત્માના સ્વરૂપની વાત હેાય તે દર્શાવે છે. વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવરોધ રે, ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ્યા આગમેએધ રે....શાંતિ, છ અનાદિથી પેાતાનું આત્મસ્વરૂપ કર્મના આવરણથી તિાભાવને પામેલું છે. તે સ્વરૂપનું આવિર્ભાવે પ્રગટીકરણ કરવું એજ મુમુક્ષુજનાનું મુખ્ય કન્ય હેાય છે તે આત્મ સ્વરૂપના આવિર્ભાવની રીત હવે શ્રી આન ંદઘનજી મહારાજના કથન મુજબ વિચારી જઈએ. વિધિ અને પ્રતિષેધ વડે કોઇપણ પ્રકારના વિરોધ વિના આત્મા રૂપ પરમ પદાના સાક્ષાત્કાર કરી શકાય છે. તેમાં વિધિ એટલે વિધાનયુક્ત જે તપસ ચમાદિની . Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪ મનોવિજ્ઞાન કિયાઓ અથવા જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધના એને વિધિ કહેવામાં આવે છે. રાગદ્વેષાદિને પરિત્યાગ તેને પ્રતિષેધ કહેવામાં આવે છે. આ રીતના વિધિ અને પ્રતિષેધથી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આજે મોટે ભાગે કિયા થાય છે. રત્નત્રયીની આરાધના પણ વિધાન મુજબ ઘણાં ભાગ્યશાળી આત્માઓ કરે છે. પણ તેની સામે પ્રતિષેધ તરફ ધ્યાન દેવાતું નથી. ઉપશમ ભાવમાં જ આરાધક ભાવ દવાના સેવન સાથે જે કુપથ્યને પ્રતિષેધ ન થાય તે વ્યાધિ ઉપશમે નહિ. તેમ ભવવ્યાધિના નાશ માટે રત્નત્રયીરૂપ પરમ ઔષધનું સેવન કરવાની સાથે કામ-કોધાદિ કુપથ્યને ત્યાગ હવે જોઈએ. તે આજે જોવામાં આવતું નથી. સમાજમાં અમુક પ્રશ્નો એવા તે સળગતા રહ્યા છે કે રાગ-દ્વેષનો અને કષાયને અગ્નિ સદા સળગતે જ રહે. ખરી રીતે આરાધક ભાવ ઉપશમભાવને આધારે છે અને તેનું વિધાન બારસાસ્ત્રમાં સ્પષ્ટપણે કરાયેલું છે. તે પણ એકાંતે વ્યવહાર નયને વળગવા જતાં નિશ્ચયનયના વિધાન તરફ આજે લક્ષ જ દેવાતું નથી. આવી જ્યાં આજે સ્થિતિ હોય ત્યાં વિખવાદને અગ્નિ સમાજમાં કયાંથી ઉપશમે? શ્રીમાન આનંદઘનજી અભિનંદન સ્વામીને સ્તવનમાં કહે છે તેમ “સહુ થાપે અહમેવ” સૌને પિતાનું અહંપદ સ્થાપવું છે. એટલે કે અમે કહીએ તે જ સાચું છે. બીજા સામે ગમેતેવા ગીતાર્થ હોય પણ તેમની વાતને અહંભાવને લીધે તેઓ વિચારતા જ નથી. નહિ તે સરળતાથી બધા સળગતા પ્રશ્નોને નિકાલ લાવી શકાય છે. પરંતુ તે જ્યારે Page #212 -------------------------------------------------------------------------- ________________ શાંતિના સંદેશ ૧૭૫ કલિકાળમાં જિનશાસનનુ સામ્રાજ્ય એકછત્રી થવાનું હશે ત્યારે સૌને સન્મતિ સુઝવાની છે. ઇસ્યા આગમે બેધ શ્રીમાન આન ધનજીએ આ સાતમી ગાથામાં આત્મ તત્ત્વની પ્રાપ્તિ માટેની અપૂર્વ વાત કરી છે. વિધિ અને પ્રતિષેધ વડે કરીને જ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે અને આ મુજબના વિધિ અને પ્રતિષેધના માર્ગથી જ મહાપુરુષોએ આત્મતત્ત્વના સાક્ષાત્કાર કર્યાં છે અને આગમમાં પણ આ મુજબના ઠેકઠેકાણે ધ છે. આ મુજબ શ્રી આનદઘનજી ફરમાવે છે, ઈશ્યા આગમે એધ રે. આ કથન ઉપરથી શ્રીમાન્ આન ંદઘનજી મહારાજને આગમ ઉપર અપૂર્વ ભક્તિ હતી એમ સ્પષ્ટ સમજી શકાય છે. એટલે જ તેઓશ્રી સ્પષ્ટ કહે છે કે આ મુજબના મેધ આગમમાં છે. આ મોધ મારા ઘરના નથી કે વિધિ અને પ્રતિષેધ વડે આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે, એ ખોધ આગમનેા છે. ,, એક ક્ષણના સત્સંગથી પણ અપૂર્વ લાભ હવે આગળની આઠમી ગાથામાં વિધિ, પ્રતિષેધની વાતને જરા લખાણથી કહે છે. દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે........શાંતિ....૮ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિધિ અને પ્રતિધની ખામતમાં દુષ્ટ મનુષ્યાની સાખતના દૂરથી જ પરિત્યાગ કરવા જોઈએ અને સદ્ગુરુની જ ઉપાસના કરવી જોઇએ. ગીતા ગુરુ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મનોવિજ્ઞાન મહારાજની અથવા તેમની જે શિષ્ય પરંપરા હેય તેમની સેબતમાં અહર્નિશ રહેવું જોઈએ. કહેવતમાં પણ કહેવાય છે કે સેબતની અસર ભલભલાને લાગી જાય છે. દુષ્ટજનની સોબતથી સારા માણસને પણ બગડતા વાર લાગતી નથી અને સત્સંગ ઉપર તે શાસ્ત્રોમાં ઠેકઠેકાણે ભાર મૂકાએલ. છે. એક ક્ષણને પણ જે સત્સંગ છે તે ભવસાગરમાં નૌકા સમાન છે. સંતસમાગમથી ઘણાં આત્માઓ ઉદર્વગતિને પામ્યા છે. શાસ્ત્રોને વિધાન મુજબ ગુરૂકુળવાસ વગેરેનું સેવન. કરવાથી પરંપરાએ જીવને સામર્થ્યાગની ભૂમિકા પ્રાપ્ત થાય. છે. એટલે કે ક્ષપક શ્રેણિની ભૂમિકાએ પહોંચી જાય છે. જે સામથ્યાગની ભૂમિકામાં ચિત્તને ભાવ ઉત્કૃષ્ટ અને સુવિશુદ્ધ હોય છે. પરમાત્માના ચરણે જીવનને સમર્પણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના આ ગમા પ્રગટે છે. જે સર્વ સંગને ત્યાગ કરાવી અંતે મુક્તિ પદની પ્રાપ્તિનું કારણ બને છે. આ મુજબને. આશય આ ગાથાને સમજાય છે. બાકી તો દરેક ગાથામાં આશયની અતિગંભીરતા છે. જેમાં મારા જેવા અલ્પમતિની. ચાંચ કયાંથી ખૂંચે? બધા ઉપર સરખે સમભાવ હવે આગળ નવમી અને દસમી ગાથામાં સામર્થ્યોગમાં ચિત્તને ભાવ કેટલે બધો સુવિશુદ્ધ બની જાય છે. તે અત્યંત ભાવવાહિ શૈલીમાં શ્રીમાન આનંદઘનજી વર્ણવે છે. માન અપમાન ચિત્ત સમ ગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઈ હેયે તું જાણ રે.....શાંતિ...૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૭૭ પૂર્વની ગાથામાં કહી ગયેલાં ઉપાયથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ જેમણે કરી હોય તેમના ચિત્તની એટલી બધી નિર્મળતા વધી જાય છે કે માન અને અપમાન બન્નેમાં સામર્થ્યાગની ભૂમિકાએ પહોંચેલાનું ચિત્ત સમાન હોય છે. કેઈ તેમને માન આપે તેમની તરફ રાગ ઉત્પન્ન ન થાય અને અપમાન કરનાર તરફ દ્વેષ ઉત્પન્ન ન થાય પણ બન્ને સ્થિતિમાં પતે સમચિત્ત હોય છે. તેમજ કનક અને પાષાણ અને ઉપર મહાત્મા પુરૂષેની સમદષ્ટિ હોય છે તેઓ જ્ઞાન દ્રષ્ટિથી સમજતા હોય છે કે સુવર્ણ અને પાષાણ બને પૃથ્વીનાં વિકાર હોવાથી પુગલ. ભાવરૂપ છે. માટે આ મુજબની વસ્તુ સ્વરૂપને જાણતા હોવાથી ગરૂપ ગિરિશિખર ઉપર પહોંચેલા પુરૂષોની દ્રષ્ટિ અને ઉપર સમ હોય છે. એકમાં રાગ ન હોય અને બીજામાં દ્વેષ ન હોય તેવા પુરુષો નિંદક અને વંદકને પણ સમદષ્ટિથી જોતા હોય છે. તેઓ યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણતા હોવાથી વિચારતા હોય છે. કે નિંદા કે પ્રશંસા કરનાર જે શબ્દો ઉચ્ચારે છે તે ભાષા વર્ગણારૂપ પુદ્ગલ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે હું તે ચિદાનંદ સ્વરૂપ આત્મા શબ્દરૂપ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છું. માટે તેવા શુભ કે અશુભ શબ્દરૂપ પુદ્ગલદ્રવ્યની મારે મારા મન ઉપર સારી-નરસી અસર શા માટે થવા દેવી જોઈએ? જ્ઞાનદષ્ટિનું અપૂર્વ બળ આ જ્ઞાનદષ્ટિના બળે મહાપુરૂષો મરણાંત ઉપસર્ગમાં પણ લોકેત્તર સમતા ટકાવી શક્યા છે. એકલી શુષ્ક ભેદજ્ઞાનની વાતો કરવાથી દષ્ટિમાં તેવું બળ આવી જતું નથી, પણ શ્રત અને ચિંતા જ્ઞાનમાંથી આગળ જતાં ભાવના જ્ઞાનની Page #215 -------------------------------------------------------------------------- ________________ १७८ મનોવિજ્ઞાન પરિણતિ થાય ત્યારે જ્ઞાનદષ્ટિમાં અપૂર્વ બળ આવી જાય છે છે. છેલ્લે નવમી ગાથામાં શ્રી આનંદઘનજી કહે છે કે આવા ભાવવાળો જે કઈ હોય તે પરમાગી છે એમ જાણે. અથવા પિતાના શિષ્યને જાણે સંબોધન કરતા હોય છે કે હે શિષ્ય! તારે આવા સ્વરૂપના જાણકાર બનવાનું છે. સમભાવની પરાકાષ્ટા એટલે હે મુમુક્ષુજન! તું આવા લોકોત્તર સમભાવના સ્વરૂપને જાણકાર થા! જેથી તેને પણ એવા લોકોત્તર સમભાવની પ્રાપ્તિ થાય, હજુ દશમી ગાથામાં આ લેકોત્તર સમભાવને વિસ્તારથી વર્ણવે છે. “સર્વ જગતને સમ ગણે સમગણે તૃણમણિભાવ રે, મુગતિ સંસાર બિહું સમગણે, મુણે ભવજલનિધિ નાવ રે, શાંતિ...૧૦ લોકેત્તર સમતાને પામેલે એગી સવિ જગજંતુને સમાન ગણતે હોય છે. પછી શત્રુ હોય કે મિત્ર હેય બને ઉપર ગીરાજની સમદષ્ટિ હોય છે, દાખલા તરીકે કમઠ કે ધરણેન્દ્ર અને ઉપર પાર્શ્વનાથ ભગવાનની સમદષ્ટિ હતી. કમઠ ભગવાનને ઘેર ઉપસર્ગ કરનારહતે. ત્યારે ધરણેન્દ્ર ઉપસર્ગ દૂર કરનાર હતા. છતાં ભગવાનને બને તદ્દન સમાન હતા. બસ? અહીં લોકેત્તર સમભાવની પરાકાષ્ટા થઈ જાય છે. આ રીતને જે સમભાવ તે જ કેવળજ્ઞાન રૂપી સૂર્યોદય પહેલાંને અરૂણોદય છે. અરુણોદયની પાછળ જેમ સૂર્યોદય Page #216 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૭૯ થાય છે તેમ લોકેત્તર સમભાવની જ્યાં પરાકાષ્ટા થાય છે ત્યાં કેવળજ્ઞાનરૂપી સૂર્યને અંતમુહુર્તમાં ઉદય થઈ જાય છે. લોકોત્તર સમભાવવાળે ચગી સર્વ જગજંતુને સમ ગણતો હોય છે. તેનું કારણ એ છે કે સંગ્રહ નયની અપેક્ષાએ સવ જગજંતુની આત્મસત્તા સમાન છે. તેમાં જરાયે વિષમભાવ નથી માટે મેગીને સર્વ પ્રાણી ઉપર સમભાવ હોય છે. જીવ માત્ર સત્તાની દષ્ટિએ સમસત્તાવાન જેવી આત્મસત્તા સિદ્ધ પરમાત્માની છે તેવી જ આત્મસત્તા નિગાદમાં રહેલાં આત્માની છે. ફેર માત્ર એટલે જ કે એકની સત્તા પ્રગટેલી છે અને બીજાની અવરાયેલી છે. બાકી સત્તાની અપેક્ષાએ સિદ્ધ કે સંસારી બન્ને સમસત્તાવાન સ્વરૂપે છે. સંગ્રહ યમાં ભેદ દષ્ટિ છે જ નહીં. ભેદનાં કથન તે વ્યવહારનયની અપેક્ષાએ થાય છે, છતાં સાપેક્ષ દ્રષ્ટિથી બને નયના કથન સાચાં છે. આગળ વધીને શ્રીમાન આનંદઘનજી કહે છે કે- સર્વ જગજતુને સમ ગણવાની પેઠે સમતાભાવી આત્મા તૃણ કે મણિને પણ સમ ગણતો હોય છે. તેની દૃષ્ટિમાં મણિ એ કાંઈ ઈષ્ટ નથી. કોઈ પણ પરદ્રવ્યમાં ઈષ્ટ કે અનિષ્ટની બુદ્ધિ તો તેને થતી જ નથી માનિક દેવની રૂદ્ધિ હાય કે રજકણ હેય બને ઉપર તેની દષ્ટિ સમાન હોય છે. કારણ કે તે જાણે છે અને પુદ્ગલ દ્રવ્યનાં પરિણામ છે. ભવ્યત્વપણુની શ્રેષ્ઠ છાપ પુદગલ દવ્યનાં ગમે તેવા ઉત્કર્ષમાં પણ આત્મજ્ઞાની પિતાને ઉત્કર્ષ જેતો નથી. અને પુદ્ગલ દવ્યનાં અપકર્ષમાં તે પિતાને અપકર્ષ જેતો નથી. વ્યવહારમાં પણ બીજાનાં Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મને વિજ્ઞાન ઉત્કર્ષમાં કઈ પોતાને ઉત્કર્ષ માનતા નથી. તેમ આત્મજ્ઞાની પણ શરીર, ધન, યૌવન, વૈભવ વગેરેનાં ઉત્કર્ષમાં પિતાને. ઉત્કર્ષ માનતા નથી. તેઓ તે એમ વિચારતા હોય છે કે વર્ષ પૂરપર્યા િવનધનસ્થ પદ્રવ્યને અને પરપર્યાયનો ગમે તે ઉત્કર્ષ થાય તેમાં ચિદાનંદઘન આત્માને શું ? એટલે કે તેમાં આત્માને લેશ. પણ લાભ નથી. આત્માને તે જો આત્મભાવની વૃદ્ધિ થાય તે તેનાથી એકાંતે લાભ છે. માટે જ સમતાયેગી તૃણ કે મણિ. પરદેવ્ય હેવાથી બન્નેને સમ પરિણામથી જતો હોય છે. તૃણ કે મણિ તરીકેને ભલે તેના અંતરમાં વિવેક હોય છે. પ. બેમાંથી એક ઉપર રાગ કે બીજા પર દ્વેષહેતો નથી. આગળ વધીને ફરમાવે છે કે | મુક્તિ અને સંસારને પણ સમતાયેગી સમ ગણતો હોય છે. અને સમતાગી એમ પણ સમજતો હોય છે કે લકત્તર સમતા એ ભવસાગરમાં નાવ સમાન છે. આ મુજબ દશમી ગાથાને અર્થ પૂર્ણ થાય છે. પણ આ દશમી ગાથામાં પૂ. આનંદઘનજીએ ઘણું ઉચ્ચ ભૂમિકાની વાત કરી છે. તેમાંયે મુક્તિ સંસાર બેહુ સમ ગણે” આ લીટીમાં તો અપ્રમત્ત નામના સાતમા ગુણઠાણે રહેલાં ગીન્દ્રની ભૂમિકા વર્ણવી છે, કારણ કે શરૂઆતની ભૂમિકામાં તે મુક્તિ તરફ અનુરાગ. કેળવવાની વાત હોય છે. શરૂઆતની સાધકદશામાં રહેલાં આત્માઓને તો ભવ તરફ વિરાગ અને મુક્તિ તરફ સંપૂર્ણ અનુરાગ કેળવવાને હોય છે અને મુક્તિ તરફને અનુરાગ Page #218 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૮૧ એ તે ભવ્યત્વપણાની શ્રેષ્ઠ છા૫ છે કારણ કે અભવિને કઈ પણ કાળે મુક્તિ તરફ અનુરાગ પ્રગટે જ નહિ. તેમજ ભવિ જીવ પણ જ્યાં સુધી અચરમાવર્તમાં હોય ત્યાં સુધી તેનામાં પણ મુક્તિ તરફનો અનુરાગ પ્રગટ થતો નથી. માટે મુક્તિ અને સંસાર બનેને સમ ગણવાની વાત તે આગળની ભૂમિકાએ પહોંચ્યા પછીની સમજવાની છે. નવમી અને દશમી એ બનેગાથામાં ગીરાજ આનંદઘનજીએલોકેત્તર સમતાની અભૂત વાત કરી છે. જીવસમતાભાવમાં આવે તે ક્ષણમાં કામ કાઢી જાય આજે ધર્મનાં અનુષ્ઠાન તરફ લક્ષ દેવાય છે, પણ તેની સાથે જીવનમાં સમતા ગુણ આવો જોઈએ, નહિ તે પૂ. વિનયવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો. સમતા વિણ જે અનુસરે, પ્રાણું ધર્મનાં કાજ રે; છાર ઉપર તે લીંપણું, કાં ઝાંખર ચિત્રામ રે. જીવ ગમે તેવા ધર્મનાં અનુષ્ઠાન કરે પણ તેમાં જે સમતા ન હોય તો તે છાર ઉપર લીંપણ જેવું છે. કલિકાળ સર્વજ્ઞ પૂ હેમચંદ્રાચાર્યજી પણ ફરમાવે છે કેટી જન્મના તપ વડે પ્રાણ તેટલાં કર્મ ખપાવત નથી કે જેટલાં સમતાના આલંબન વડે માત્ર અંતમૂહુર્તમાં ખપાવે છે. માટે તપ સંયમના અનુષ્ઠાનની સાથે જે સમતાભાવની વૃદ્ધિ હેય તો એકાંતે કર્મ નિજારાને લાભ થાય છે. બાકી તે દશવૈકાલિક નિર્યુક્તિમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મને વિજ્ઞાન પૂ. ભદ્રબાહુ સ્વામી ફરમાવે છે કે સમ્યફ પ્રકારે શ્રમણપણાનું પાલન કરનારનાં પણ કષાય જે ઉત્કટ હેાય તે શેરડીના પુષ્પની જેમ તેનું શ્રમણપણું નિષ્ફળ છે. શેરડીને જે પુષ્પ આવે તેને લોકભાષામાં તમારા કહેવામાં આવે છે. તમરાનું કામ શેરડીને નબળી પાડવાનું છે. શેરડીના સાંઠામાં જે સુમધુર રસ હોય છે તેને તમારા ચૂસી લે એટલે શેરડી નબળી પડતી. જાય. તમરાની જેમ કષાયેનું કામ પણ આત્માના સમતા રસને ચૂસી લેવાનું છે. એટલે પછી આત્મા તપ સંયમના માર્ગમાં નબળો પડતે જાય અને અંતે તપ સંયમના ફળને હારી જાય માટે ધર્મનાં અનુષ્ઠાને સાથે કષાયોને ઉપશમ કરવાપૂર્વક મનુષ્યએ સમતા કેળવવી જોઈએ કે જેથી તપ સંયમના લકત્તર ફળને પામી શકાય. વિવિધ ચેતના હવે અગીયારમી ગાથામાં આત્મતત્વની અદ્ભુત વાત લખે છે. આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે અવર સવિ સાથે સંવેગથી, એહ નિજ પરિકર સાર રે શાંતિ. ૧૧ આપણે પોતાનો જે આત્મા છે તે માત્ર એક ચૈતન્ય સ્વભાવવાળે છે. ચેતના એજ આત્માને સ્વભાવ છે. ચેતનાના પણ ત્રણ પ્રકાર છે. કર્મચેતના, કર્મફળ ચેતના, અને જ્ઞાનચેતના, આ મુજબના ચેતનાનાં ત્રણ પ્રકાર છે. તેમાં જ્ઞાન ચેતના એ જ આત્મા માટે પરમ આધારરુપ છે. ત્રણ પ્રકારના Page #220 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૮૩ ચેતનામાં સ્થાવરકાય અને નિગદનાં કર્મફળ ચેતનારૂપે પરિણમતા હોય છે અને પર્યાયને પામેલાં આત્માઓ કર્મચેતના રૂપે પરિણમે છે, અને સિદ્ધનાં આત્માઓ જ્ઞાન ચેતનારૂપે પરિણમે છે. જો કે સંસારી જ અપેક્ષાએ ત્રણે ચેતનારૂપે પરિણમે છે, પણ આ તો ગૌણ અને મુખ્યપણાની અપેક્ષાએ વાત કરી છે. એકેન્દ્રિય જીવે કર્મફળ ચેતનારૂપે પરિણમતા હોય છે. તેને અર્થ એટલે જ થાય છે કે તેઓ મોટે ભાગે કર્મના ફળ જ જોગવતા હોય છે, એટલાથી નવા કર્મ નથી બાંધતા હતા તેમ લેવાનું નથી, પણ સંજ્ઞી પંચેન્દ્રિય જી પાસે કર્મ બાંધવાના અધિકરણ અધિકહેવાથી તે જીનેકર્મચેતનાવાળા કહ્યા છે. જ્યારે સિદ્ધાંતો એકલી જ્ઞાનચેતનાને જ અનુભવતા. હોય છે ત્યાં તેમને કર્મ ચેતના કે કર્મફળ ચેતનારૂપે પરિણમવાનું કેઈ કારણ જ નથી. પરિવાર એટલે પંખીને મેળે અહીં સંસારી જીમાં પણ સમ્યફદર્શનને પામેલાં જીવે અલ્પાશે પણ જ્ઞાનચેતનારૂપે પરિણતા હોય છે અને તેટલાં પરિણમન પ્રમાણે તેઓ જીવનમાં અનુપમ શાંતિ પણ અનુભવતા હોય છે. બાકી તત્વદષ્ટિથી વિચારવામાં આવે તે આત્મા માટે માત્ર જ્ઞાનચેતના જ આધારભૂત છે. જ્ઞાનચેતના અને આત્મા કઈ ભિન્ન વસ્તુ નથી. બન્ને ધર્મ, ધમીભાવ છે. આત્મા ધમી છે, તો જ્ઞાનચેતના તેને ધર્મ છે. ધર્મ, ધમી કથંચિત અભિન્ન હોય છે. માટે જ્ઞાનચેતના એજ આત્માનું સ્વરૂપ છે. બાકી શારીરાદિ જે બાહ્ય પદાર્થો છે તે આત્માની સાથે માત્ર સંગ સંબંધે રહેલાં છે. એ કેઈ આત્માને શાશ્વત પરિવાર નથી. પંખીના મેળાની જેમ રાત્રિ પર્યત એક સ્થાને રહીને સવાર પડે વિખરાઈ જાય તે ક્ષણિક પરિવાર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મને વિજ્ઞાન છે. શરીર પણ આત્માની સાથે સંગ સંબંધે છે, ત્યાં બીજાં કુટુમ્બ કબીલાના પરિવારની તો વાત જ ક્યાં કરવાની રહી? જે શરીરને જીવે પિતાનું માન્યું છે તે પણ એક દિવસે છૂટી જવાનું છે. ત્યાં ધન-વૈભવ શરીરના સંબંધની અપેક્ષાએ ઘણા દૂરના સંબંધીઓ છે. તે તો શરીરની હયાતિમાં પણ ઘણીવાર આ ભવમાંયે જીવથી છૂટા પડી જાય છે. વોસિરે વોસિરે કરનારને એયરે એયરે કરવાને વખત ન આવે માટે શ્રીમાન આનંદઘનજી ફરમાવે છે કે, જ્ઞાનચેતના સિવાયને બાકી બધે પરિવાર જીવની સાથે સંગ સંબંધે રહ્યો હોય છે. તેને એક દિવસે નિશ્ચિતપણે વિયોગ થાય છે. સંગમાં રાગ અને મમત્વનું શલ્ય જેટલું ઊંડું જાય છે. તેટલું જ વિયેગમાં દુઃખદાયક થાય છે, માટે સંયોગિક સંબંધોને તે જીવે રાત્રિનાં શયન કરતાં પહેલાં અહનિશત્રિવિધે ત્રિવિધ સિરાવવા જોઈએ આ સંબંધને જ વોસિરાવવા જોઈએ, તેમનહી તેના ઉપરની મમતા પણ વેલિરાવી દેવી જોઈએ. મનુષ્ય સમજીને વોસિર–સિરે નથી કરતા અને વિયેગનાં સમયે પાછળથી એયરે, એયરે કરતા હોય છે. અને જેનો સંગ છે તેને વિશે તે નિશ્ચિતપણે થવાનું જ છે. આત્મા અને જ્ઞાનને વિગ ન થાય કારણ બનેને તાદામ્ય સંબંધ છે. જ્યારે શરીર અને આત્માને તો વિયોગ થવાને જ છે. કારણ કે બન્નેને સંયોગ સંબંધ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૮૫ અધ્યાત્મના ગ્રંથોનું ઊંડું જ્ઞાન આત્મા માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાયનાં બધાં અહિંભાવે છે. આજ ગાથાના ભાવાર્થને અનુસરતી ગાથા સમયસારમાં મેક્ષ અધિકારમાં આવે છે. पण्णाए धित्तवो जो चेदा, सोअहंतु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्ज परेत्ति णायव्वा ॥ સમયસારમાં શિષ્ય એ રીતને પૂ. ગુરુદેવને પ્રશ્ન કર્યો કે પ્રભુ? આત્મા કઈ રીતે ગ્રહણ થાય તે આપ મને ફરમાવે પ્રત્યુત્તરમાં ગુરૂમહારાજ કહે છે કે પોતાની પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરી શકાય છે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાની રીત એવા પ્રકારની છે કે જેનું ચૈતન્ય એ જ સ્વરૂપ છે અથવા ચેતના એ જ જેના માટે પરમાધારરૂપ છે તે જ હું પોતે આત્મા છું એટલે કે ચૈતન્ય તે જ હું છું. બાકીના જેટલાં બહિંભાવે છે તે બધા મારાથી પર છે. આ સમયસારની ગાથાના ભાવાર્થ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પૂ. આનંદઘનજી મહારાજને આગમશાસ્ત્રોની જેમ અધ્યાત્મના ગ્રંથનું પણ ઊંડું જ્ઞાન હતું. શ્રીમાન્ આનંદઘનજીની ચોવીશીમાં ઘણું ઘણાં શાસ્ત્રોના ‘ઉલ્લેખ સ્પષ્ટતયા મળી આવે છે. છઠ્ઠા ભગવાન શ્રી પદ્મ :પ્રભસ્વામિનાં સ્તવનમાં તેઓ ફરમાવે છે કે, અન્ય સંગી જ્યાં લગી આતમા રે, સંસારી કહેવાય ? Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મનોવિજ્ઞાન આબેહુબ આવા જ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ પૂ. હરિ. ભદ્રસૂરિ મહારાજાએ ચેલાં ગબિંદુ ગ્રંથમાં આવે છે કે ” आत्मा तदन्य संयोगात् संसारी तद् वियोगतः । . અર્થાત્ આત્મા અન્ય કર્મ સંગને લીધે સંસારી છે અને અન્ય સંગને વિયેગથતાં તેને તે આત્મામેક્ષાધિકારી થાય છે. વચમાં ત્રણ ચેતનાને જે આપણે ઉલ્લેખ કરી ગયા તેનું વિસ્તારથી સ્વરૂપ પૂ. આનંદઘનજી મહારાજે બારમા શ્રી વાસુપૂજ્ય ભગવાનનાં સ્તવનમાં કહેલ છે અને પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યે પણ ત્રણે ચેતના ઉપર વિસ્તારથી વિવેચન કરેલ છે. શ્રીમાન આનંદઘનજી બારમા ભગવાનના સ્તવનની એક ગાથામાં ફરમાવે છે કે, પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફલ ભાવી રે, જ્ઞાન કરમ ફળ ચેતન કહીયે, લેજો તેહ મનાવી રે, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે, જ્યારે પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્ય લખે છે કે, अप्पा परिणामप्पा परिणामो णाणकम्म फलभावि, तम्हा णाण कम्मं फलं च आदा मुणेयव्वो ॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ શાંતિના સંદેશ ૧૮૭* આ બન્ને ગાથાએ તદ્દન મળતી આવે છેઅને ગાથાઓના ભાવા આ મુજબ છે કે, આત્મા પરિણામી હાવાથી ચૈતન્ય પિરણામવાળા છે અને તેની ચેતના, જ્ઞાન, કમ અને કમ ફળ આ ત્રણ પ્રકાર વાળી છે. માટે જ્ઞાન, કર્યું અને એ ત્રણ ચેતનારૂપ આત્માને જાણી લેજો, ફળ અન્ય દનવાળા કેટલાકે આત્માને અપરિણામી માને છે, જ્યારે જૈન દન પરિણામી માને છે. છતાં તેમાં એટલી વાત છે કે આત્મા પરિણામી હાવા છતાં અને પિરણામી હાવાથી પ્રતિ સમયે આત્મામાં પિરણમન થતું હાવા છતાં તે આત્મા પેાતાના ચૈતન્ય પરિણામને કયારે પણ છેાડતા નથી. પરિણામ, પરિણામી અને પરિણમન એ ત્રણેય વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. બાકી નિશ્ચયનયની અપેક્ષાએ ત્રણેય અભિન્ન છે. માટે કથ'ચિત્ ભિન્નાભિન્ન એ જ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ છે. આ ચર્ચા જો વિસ્તારથી લખવા જઈએ તા મહે લાંખી થઇ જાય. આપણે અહી એટલું જ સમજવું જરૂરનું છે કે પૂ. આનદઘનજી મહારાજશ્રીને સિદ્ધાંત સ’બધી જ્ઞાન અત્યંત તીવ્ર હતુ અને તેઓશ્રીએ શ્વેતામ્બર શાસ્ત્રોની જેમ દિગમ્બરનાં શાસ્ત્રો પણ અવગાડેલાં હતાં. દર્શનથી ન થાય તે અંતરમાં આનંદ ન માય. હવે છેલ્લી ત્રણ ગાથાઓમાં શ્રી આનંદઘનજી પરમાત્મા તરફના પેાતાના નિર્મળ ભક્તિભાવ દર્શાવે છેઃ “ પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મને વિજ્ઞાન તારે દરિસણે નિસ્તર્યો, મુજ સીધાં સવિ કામ રે....શાંતિ. ૧૨ સાક્ષાત્ જાણે પ્રભુના મુખથી આ મુજબ શાન્તિનું અનુ. પમ સ્વરૂપ સાંભળીને અંતરથી અત્યંત આહલ્લાદ લાવીને પિતાને આતમરામ કહે છે કે હે નાથ! આજે હું આપ ત્રિલોકનાં નાથનાં દર્શનથી નિઃસ્તારને પામી ગયે છું. હે નાથ ! આપના દર્શનથી તે જાણે હું સંસાર સાગરને તરી ગયે છું. મારા સર્વ મનવાંછિત આજે સિદ્ધ થઈ ગયાં છે અથવા મારી સર્વ કામનાઓ આજે સિદ્ધ થઈ ગઈ છે. મારે સંસારથી નિઃસ્તાર પામવા સિવાયની બીજી કઈ કામના મનમાં નથી અને આપના દર્શનથી મારી તે મને કામના સફળ થઈ છે. નાથ ! આપના દર્શનથી મને આજે આત્મદર્શન થયું છે. તેથી મારા અંતરને આનંદ કયાંય સમાતું નથી. અને વાત પણ તદ્દન સાચી છે. દર્શનથી જે દર્શન થઈ • જાય છે તે આનંદ ચૌદરાજ લેકમાંયે ન સમાય આજે આપણે સૌ પરમાત્માના દર્શન કરીએ છીએ પણ અંતરમાં જે આનંદ ઉભરાતું નથી તેનું કારણ એજ છે કે દર્શનથી વાસ્તવિક દર્શન થયું નથી. પરમાત્માના વીતરાગ સ્વરૂપને વિચાર કરવાથી જ દર્શનથી દર્શન થાય છે. શ્રીમાન આનંદઘનજીને દર્શનથી આત્મદર્શન થતાં આત્મામાં અપૂર્વ ઉલ્લાસ આવી ગયું છે અને અત્યંત ભાવવાહી શૈલીમાં કહે છે કે હે નાથ ! આપના દર્શનથી હું નિઃસ્તારને પામી ગયેલ છું. હવે મારે કાંઈ જ મેળવવાનું બાકી રહ્યું નથી. Page #226 -------------------------------------------------------------------------- ________________ શાંતિને સંદેશ ૧૮૯. પોતાની પ્રભુતાનુ પિતાને ભાન થતા નિકળેલ ઉદગાર: હવે તેરમી ગાથામાં પિતાને જ જાણે નમન કરવાનું ન કહેતા હોય તેમ કહે છે કેઃ અહો ! અહો ! હું મુજને કહું, નમે મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે...શાંતિ. ૧૩ અહો ! અહો! હું મુજને કહું” ગાથાની શરૂઆતનું આ વચન અત્યંત આખુલ્લાલ્ દશક છે. પ્રભુનાં શ્રીમુખેથી ઉપદેશ સાંભળીને અંતરાત્મભાવને. પામેલા ગીરાજ પિતાના આત્માને ધન્ય માને છે અને. પ્રભુની તુલ્ય પિતાની પ્રભુતા જણાવવાથી અંતરમાં અત્યંત. આલ્હાલૂ લાવીને કહે છે કેઃ નમે મુજ નમે મુજ રે મને નમન હો! મને નમન થાઓ ! કારણ કે નિશ્ચયનયથી હું પણ પરમાત્મા છું. - ધર્મસંગ્રહણી વગેરે શાસ્ત્રોમાં વર્ણવાએલાં અનાદિ પરિણામિક ભાવની અપેક્ષાએ આત્માકારણ પરમાત્મા તો છે જ અને તેને પરમાત્માના દર્શનથી પિતાની આત્મસત્તાનું ભાન થતાં કાર્ય પરમાત્મા થતાં કેટલીવાર લાગવાની છે? માટે કહે છે “મને નમન હો નમન હો” કારણ કે આજે મેક્ષરૂપી અમૃતફળ આપનાર પ્રભુનો મને મેળાપ થયેલ છે. અને મારી પ્રભુતાનું મને ભાન થયું છે. તેથી હું પણ નમવા ગ્ય. છું. જેને પોતાની પ્રભુતાનું ભાન થાય તે શુદ્ધ આત્મપણું પામે જ છે અને તેથી તેની દીનતા દૂર થઈ જાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મને વિજ્ઞાન પરમાત્માના દર્શનથી આત્મા ભલે તરતમાં જ પરમાત્મા ન બની જાય, પણ અંતરાત્મભાવને તો પામી જાય છે અને અંતરાત્મભાવ એજ પરમાત્મભાવનું કારણ બને છે. માટે કારણમાં કાર્યને ઉપચાર કરીને કહે છે કે, હું પણ આ પરમાત્મા તુલ્ય છું. ભલે આજે હું સેવક છું પણ આ ત્રિલેકનાં નાથના સેવક બને તે સેવ્ય પણ બની જાય છે. - જેમ એકવીશમાં ભગવાનનાં સ્તવનમાં શ્રી આનંદઘનજી કહે છે કે –“જિન સ્વરૂપ થઈ જિન આરાધે” તે સહી જિનવર હેવે રે.” જિન સ્વરૂપ થઈને જે જિનેશ્વર ભગવાનને આરાધે તે પોતે પણ આરાધક આત્મા અંતે જિનેશ્વર બની જાય છે. માટે તેરમી ગાથામાં શ્રીમાન આનંદઘનજી મહારાજે નિશ્ચ નયની અપેક્ષાએ પિતાના પરમાત્મભાવની અપૂર્વ ઉલ્લેષણ કરી છે. આ ગાળામાં ગીરાજની આત્મમસ્તીને તાદુશ ચિતાર ખડે થઈ જાય છે. જેની પુરૂષનાં શુદ્ધાશયને સમજ્યા વિના ઘણાં બહિર્મુખ આત્માઓ આવી ગાથાઓ. વાંચીને વિપર્યાસને પામતા હોય છે. પણ ગુરુગમથી આવી ગાથાઓ ઊંડાણથી વિચારવી જોઈએ કે જેથી વિપર્યાસ ન થાય. શાંતિ માટે સ્વરૂપમાં લીન બને હવે છેલ્લી બે ગાથાઓમાં સ્તવનને ઉપસંહાર કરે છે. “શાંતિ સરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પરરૂપ રે; આગમ માંહે વિસ્તાર ગણે, કહ્યો શાંતિ જિન ભૂપ રે...શાંતિ. ૧૪. Page #228 -------------------------------------------------------------------------- ________________ = શાંતિને સંદેશ ૧૯૧ સ્વ. પર માટે શાંતિનાથ ભગવાનના સ્તવનને અવલંબીને શાંતિનું પરમ સ્વરૂપ મેં સંક્ષેપથી કહ્યું છે. બાકી આગમમાં શાંતિનાથાદિ તીર્થકર ભગવંતેએ શાંતિનું સ્વરૂપ ખુબ જ વિસ્તારથી કહેલું છે. માટે વિસ્તાર રુચિવાળા જીવેએ તે સ્વરૂપને વિસ્તારથી આગમગ્રંથો ઉપરથી જાણી લેવું. આત્મા જ્યાં સુધી પોતાના શાંતરસમય સ્વરૂપને પિછાણીને તેમાં નહિ ડુબે ત્યાં સુધી બીજા કરેડા ગામે ઉપાયોથી પણ સાચી શાંતિ મળવાની નથી. પોતાના આત્મામાં જ છે, પણ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને આત્મા જ્યારે પોતાનાનિર્વિકલ્પ સ્વરૂપમાં લીન થાય ત્યારે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. હવે છેલ્લી ગાથામાં કહે છે કે, શાંતિ સરૂપ ઈમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે....શાંતિ. ૧૫ ચિત્તની એકાગ્રતાથી આ મુજબ જે કઈ ભવ્ય પ્રાણી શાંતિના સ્વરૂપનું વિચાર કરશે તે પિતાના આત્મામાં પરમ શાંતિનો અનુભવ કરીને અંતે આનંદનાં સમૂહરૂપ એવા - મોક્ષપદને પ્રાપ્ત કરશે અને જગતમાં પણ ડગલે ને પગલે માન-સન્માનને પ્રાપ્ત કરશે. ભલે એને માન-સન્માનની પડી ન હોય પણ જગત તેને સામેથી માન સન્માન આપશે. સૌ કોઈ શાંતિનાથ ભગવાનના પરમ શાંત રસમય સ્વરૂપને ઓળખીને અખૂટ શાંતિને પામે અને જીવનમાં રસાધિરાજ એવા શાંત રસની ઉપાસનાં સાધે એજ એક મહેચ્છા. Page #229 -------------------------------------------------------------------------- ________________ ១ ૭ ગિરિરાજનાં આઠ શિખરા શાસ્ત્રોમાં જેમ ક ક્ષય માટેના ઠેકઠેકાણે ઉપદેશ અપાએલા છે તેવી રીતે મદના ત્યાગ માટેના પણ ઠેકઠેકાણે ઉપદેશ અપાએલા છે. કનાં જેમ આઠ પ્રકાર છે તેમ મદના પણ આઠ પ્રકાર છે. માનવી જેનાથી મત્ત અને અથવા ઉન્મત્ત બની જાય તેને મર્દ કહેવામાં આવે છે. ખીજા શબ્દોમાં અહંકારને જ મદ કહેવામાં આવે છે. અહંકાર અને મમકારને જ આ સસાર છે. મમકારને રાગ સાથે દોસ્તી છે, તે અહંકારને દ્વેષ સાથે પાકી ભાઈખ'ધી છે. એટલે કે મમકાર એ રાગ પર્યાયવાચી છે, તેા અહંકાર એ દ્વેષ પર્યાયવાચિ છે જીવે કેઈ પણ વસ્તુના મદ કરવા ચેાગ્ય નથી. પદાર્થો માત્ર જ્યાં અસ્થિર અને અસાર છે ત્યાં વળી તેનેા અહુકાર શેના હોય ? પ્રાત:કાળમાં જે વસ્તુ જોવામાં આવે છે તે મધ્યાન્હકાળના સમયે જોવામાં આવતી નથી અને મધ્યાન્હુકાળના સમયે જે કાંઈ જોવામાં આવે છે તે સાય'કાળના સમયે જોવામાં આવતુ નથી. પદાર્થ માત્રની આ સ્વરૂપે અનિત્યતા છે. છતાં તે અંગે કોઈ અહંકાર કરે તે સમજવું કે તે જીવનું મહાભયંકર અજ્ઞાન છે, ક્ષણના જ્યાં ભરાસે નથી. વાત કરતા એક પળવારમાં પ્રાણ ઉડી જાય છે. આ ક્ષણે વિદ્યમાન વસ્તુ બીજીજ ક્ષણે આપણી નજર સામેથી અલેાપ થઈ જાય છે. દુનિયામા કાંય તેની તે સ્વરૂપે વિદ્યમાનતા રહેતી નથી. હવે તે અંગેનુ જીવનમાં મદ કરવા તેના જેવી ખીજીવેાર અજ્ઞાનતા કઈ હાઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરા ૧૯૩ શકે ? મદનાં આઠ પ્રકાર છે. તેમાંથી જીવ જે કોઈ વસ્તુ અ ંગેના મદ કરે છે તે તે વસ્તુ જીવને ભવાંતરમાં હીન પણે પ્રાપ્ત થાય છે. આઠ પ્રકારમાં પહેલા જાતિમદ, બીજો કુળમદ, ત્રીજો રૂપમદ, ચેાથે ખળ મદ, પાંચમાં પ્રકારમાં લાભમદ, છઠ્ઠો બુદ્ધિમદ, સાતમા લેાકવલ્લભતામદ, અને આઠમે શ્રુતમ છે. આ મદના આઠ પ્રકાર છે. આ આઠે પ્રકાર ઉપર શ્રી પ્રશમરતિ પ્રકરણને આધારે લખાણથી છણાવટ કરવાની છે. જાતિમદને લીધે હીન જાતિની પ્રાપ્તિ મદથી અંધ બનેલાં મનુષ્ચા જીવનમાં કોઈ પરમાથ સાધી શક્તા નથી. કહેવતમાં પણ કહેવાય છે કે, ગવ ક સાઇ નર હાર્યાં !” આ ભવમાં જાતિના મદ કરનારા મનુષ્યે ભવાંતરમાં અધમ જાતિમાં ઉત્પન્ન થાય છે. કુળનું મદ કરનારાં અધમ કુળને પામે છે. ભવાભવમાં તેવા આત્માએ ચંડાળ જેવા અધમ કુબેઢમાં ઉત્પન્ન થાય છે. મદ કરનારા આ સ્વરૂપે હીનતા પ્રાપ્ત કરે છે. પહેલા મદ જાતિના છે. "न सा जाइ न सा जोणी न तं ठाणं न तं कुलं " न जाया न मुआ जत्थ सव्वे जिवा अनंतसे દુનિયામાં એવી કઇ જાતિ નથી, એવું કાઈ કુળ નથી, એવું કોઈ ચેાનિસ્થાન ખાકી રહ્યું નથી કે જે જાતિમાં, જે કુળમાં, અને જે ચેાનિસ્થાનમાં સંસારવતી સર્વ આત્માએ અન તીવાર ન જન્મ્યા અને અનંતીવાર મૃત્યુને ન પામ્યા ાય ! સંસાર જીવને આજ કાલથી વળગેલા નથી. જીવ જેમ અનાદિથી છે તેમ સંસાર પણ અનાદિના છે અને જીવની સાથે ૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મનોવિજ્ઞાન કર્મને યોગ પણ અનાદિથી છે. હવે એટલા કાળમાં તો કેટલાય જન્મ મરણ આ જીવે કર્યા છે. સંસારભાવનામાં સ્પષ્ટતયા મહાપુરુષે ફરમાવે છે કે આખાએ કાકાશમાં એક વાળનાં અગ્રભાગ જેટલી પણ જગ્યા બાકી રહી નથી, જ્યાં આ જીવે અનંતીવાર જન્મ મરણન કર્યા હાય! અનાદિથી જ્યાં આ જીવ જન્મ મરણના ચકાવે ચડેલો છે ત્યાં કઈ પણ આકાશ પ્રદેશ એ કયાંથી બાકી રહ્યો હોય કે જે જીવના જન્મ મરણથી ન સ્પર્શાએલો હોય? તે રીતે દરેક જાતિ અને કુળમાં પણ જીવ અનંતીવાર જન્મમરણ કરી ચુકેલે છે માટે ગમે તેવી ઉત્તમ જાતિ કે કુળમાં આ ભવમાં જન્મ થયો હોય છતાં તે અંગેનો મદ કરવાગ્ય નથી. શ્રેષ્ઠ જાતિમાં ધર્મ સામગ્રીની સુલભતા આઠેઆઠ મદ ઉપર શ્રી પ્રશમરતિ પ્રકરણમાં લાક્ષણિક શૈલીમાં વ્યાખ્યાઓ અપાએલી છે. તેમાં જાતિમદ અંગેની વ્યાખ્યામાં પ્રશમરતિ શાસ્ત્રમાં ભગવાન ઉમાસ્વાતિએ ફરમાવ્યું છે કે, ज्ञात्वा भवपरिवर्ते जातीनां कोटीशतसहस्त्रेषु । हीनोत्तममध्यत्वं को जातिमद बुधःकुर्यात् ॥ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને લાખો કરોડો જાતિમાં હીન ઉત્તમ કે મધ્યમપણું પ્રાપ્ત થાય છે. એ સ્વરૂપે હકીગત જાણુંને કેણ એવે સમજુ માણસ હોય કે જે જાતિને મદ કરે? જાતિએ માતૃપક્ષ કહેવાય છે અને કુળ એ પિતૃપક્ષ કહેવાય છે. જીવને પુણ્યોદયે શ્રેષ્ઠ જાતિમાં જન્મ મળે છે, યણ એટલાથી જાતિ અંગેને મદ પિષવાને હેતે નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરે ૧૯૫ ક્ષત્રિય અથવા વણિક જેવી શ્રેષ્ઠ જાતિમાં જન્મને પામીને મનુષ્યોએ જીવનમાં ધર્મનાં સંસ્કાર પોષવા જોઈએ. શ્રેષ્ઠ જાતિમાં જન્મેલાં મનુષ્યને ધર્મ સામગ્રી ઘણી સુલભ હોય છે. એટલે ઘણી સહેલાઈથી ધર્મ પામી શકાય છે. જે વસ્તુ પુણ્યદયે મળે તેને ઉપયોગ એ ન થવું જોઈએ કે ફરી પાછા પાપેદય જાગે! સારી જાતિમાં જન્મ મલ્યાની સાર્થકતા એ જ છે કે જીવન ધર્મ ભાવનાથી વાસિત બને! વહીનતા કે ઉત્તમતાને ખરે આધાર સંસ્કાર ઉપર ચંડાળ વગેરેની જાતિમાં ઉત્પન્ન થયેલાં હીન કહેવાય, વચગાળાની અમુક જાતિઓ એવી છે કે જેમાં જન્મેલાં મધ્યમ કહેવાય. ક્ષત્રિય વગેરે અમુક જાતિઓ એવી છે કે જેમાં જન્મેલાં ઉત્તમ કહેવાય, છતાં આ બધી ઘટનાઓ વ્યવહારથી છે. હીન જાતિમાં જન્મેલાં બધાં અધમ જ હોય અને ઉત્તમજાતિમાં ઉત્પન્ન થયેલાં બધાં ઉત્તમ જ હોય તેવું એકાંતે નથી. ઘણીવાર નબળી જાતિમાં જન્મેલાં સંસ્કારની અપેક્ષાએ ઘણું ઉત્તમ પણ હેય છે અને ઉત્તમ જાતિમાં જન્મેલાં સંસ્કારની અપેક્ષાએ કેટલીકવાર અધમ હોય છે, તત્ત્વદ્રષ્ટિએ હીનતા કે ઉત્તમતાને આધાર સંસ્કાર ઉપર છે. માટે કઈ પૂર્વના કર્મોદયથી હીન જતિમાં ઉત્પન્ન થયેલાં મનુષ્ય તરફ લેશ પણ મનમાં વૃણ નહિ લાવવી જોઈએ અને પિતાની ઉત્તમ જાતિ અંગેને મનમાં ગવ નહિ આણ જોઈએ. મનમાં ઉત્તમ જાતિ અંગેને મદ આવવાની તૈયારી હોય ત્યારે એવા સ્વરૂપે વિચારવું કે અધમમાં અધમ કહેવાતી જાતિમાં પણ મારે આત્મા અનંતાવાર જન્મી ચૂકેલે છે, નબળી કહેવાતી દરેક જાતિઓમાં આ જીવે અનંતા જન્મ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મનોવિજ્ઞાન મરણ કરેલાં છે. આ સ્વરૂપે વિચારવામાં આવે તો ભલભલાને મદ ઊતરી જાય. ભણતરની સાથે જીવનઘડતરની પણ જરૂર શાસ્ત્રોમાં જે ઉત્તમ જાતિ કે ઉત્તમ કુળને મહિમા. ગવાએલે છે એ તે ધર્મ સામગ્રીની પ્રાપ્તિ અંગે છે. આ કાળમાં પણ અમુક જાતિઓ એવી છે કે જેમાં જન્મ પામેલા મનુષ્યને જીવદયા વગેરેના સંસ્કાર ગળથુથીમાંથી જ મળેલાં હોય છે. જાતિ એ માતૃપક્ષ હોવાથી માતાઓનાં સંસ્કાર ઉત્તમ હોય તે ગર્ભાશયમાં રહેલા બાળક ઉપર પણ તેને પ્રભાવ પડયા વિના રહેતો નથી. લઘુવયમાં બાળકોમાં જે સંસ્કાર માતાઓ રેડી શકે છે તેવા કોઈ રેડી શકે નહિ. બાળકને નાનપણમાં શિક્ષકે પાસે ભણાવવામાં આવે છે! પણ શિક્ષકો આપી આપીને શું આપી શકે? શિક્ષણ આપે, પણ જે જાતના સંસ્કાર બાળકમાં માતાએ રેડી શકે તેવા સંસ્કાર શિક્ષકે પણ રેડી શકે નહિ. આ કાળનાં શિક્ષકોમાં વાસ્તવિક ધાર્મિક દષ્ટિવાળા શિક્ષકે ઘણા ઓછા છે. એકલી આલોકપ્રધાન દષ્ટિવાળા શિક્ષકે પાસે લાંબી આશા રાખી શકાય નહિ. અથવા એકલા પગાર સામે નજર રાખીને ભણાવનારા શિક્ષકે તે ભાડુતી જેવા કહેવાય. જે કે બધા કંઈ તેવા હેતા નથી પણ કાળની. વિષમતાને લીધે આજે મોટા ભાગનાઓની મીટ પિતાની સ્વાર્થવૃત્તિ પર જ મંડાયેલી છે. જ્યારે તે કાળના શિક્ષકોમાં બાળકના આલેક અંગેની જનહિ પણ પરલેક અંગેની પણ ચિંતા હતી અને તેવા શિક્ષકના હાથે ભણતરની સાથે બાળકના જીવનનું ઘડતર પણ થઈ શકે. આજે Page #234 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરે ૧૯૭ ભણતર રહી ગયું છે પણ જીવન ઘડતર નથી. વાસ્તવમાં ખરી જરૂર તે જીવન ઘડતરની છે. ભણેલામાં પાપભીરુતા પહેલી આવવી જોઈએ. પાપથી ડરતો રહે તે જ ખરે પંડિત છે. ભણ્યા પછી હાંશિયારીથી પાપ આચરે તે તેના જેવો દુનિયામાં બીજે કંઈ અભણ નથી. આજે અમે લોકે વિહારમાં હોઈએ છીએ ત્યારે રસ્તામાં સામે મળતા ખેડૂતો તરત હાથ જોડે. જ્યારે શહેરમાં ગૌચરી વહોરવા નિમિત્તે બહાર નીકળ્યા હોઈએ ત્યારે સામે ઘણા ભણેલાઓ મળે, પણ તેમને સામું જોવાની ફુરસદ હોતી નથી. ઘણું તો ઉલટું મોઢું ફેરવી લેશે. હવે તમે જ વિચારી લે કે આમાં ભણેલા કેને ગણવા? ઓછું ભણેલો હોય પણ સંસ્કારી હોય તે અમારે કહેવું પડે કે એ ખૂબ ભણેલે છે. અથવા તેણે ભણતરનું ફળ મેળવેલું છે. ઘણું -ભણીને બાપને બાપ કહેતા પણ શરમાય તે તે ભણતરને અર્થશે છે? આ બાબત અંગેનું દૃષ્ટાંત પ્રખ્યાત છે. આપે પણ તે દૃષ્ટાંત ઘણીવાર સાંભળેલું હશે? દૃષ્ટાંત કોઈ એક ભાઈ ઈગ્લેંડમાંથી ખૂબ ભણને અહીં દેશમાં પાછા આવેલા. અહીં તાજમહેલ હોટલ જેવા કેઈ જાહેર સ્થાનમાં પોતે ઉતર્યા. ઘણા મિત્રો તેમના સ્વાગત માટે ત્યાં એકત્રિત થયેલા હતા. ઘણા વર્ષે પોતાને દીકરો ભણીને આવતો હોવાથી તેના પિતા પણ પુત્રને મળવા નિમિત્તે અહીં મુંબઈ આવેલા, તેના પિતા સૌરાષ્ટ્ર કે ગુજરાતના કેઈ નાના ગામડામાં રહેતા, એટલે તેમની વેશભૂષા ગામડાંને અનુરૂપ હતી. માથે પાઘડી. લાંબી છાળનું કેડીયું અને નીચે ધેતિયુંઆ તેમને પહેરવેશ હતે. ભણીને આવેલા પેલા ભાઈને તેને મિત્રો પૂછવા લાગ્યા. કે આ બધા સ્વાગત કરવા આવેલામાં આ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મને વિજ્ઞાન વૃદ્ધ કેણ છે? કઈ ગામડાંને રહેવાસી લાગે છે. ત્યાં પેલાએ કહ્યું, “This is my servent” આ તો મારે નોકર છે. વૃદ્ધ અંગ્રેજી ભણેલો હતો નહિ, પણ છોકરાના મેઢાના ભાવ પરથી સમજી ગયા કે આણે મને પોતાના નોકર તરીકે ઓળખાવ્યું છે. ત્યાં તો તેણે તરત જ બુલંદ અવાજે બધાની સમક્ષ જાહેર કર્યું કે તમે જેનું સ્વાગત કરવા આવ્યા છે તેને હું નોકર નથી પણ બાપ છું. ઘણા વર્ષે એ પરદેશથી ભણને આવતો હોવાથી હું પણ તેને મળવા અહીં આવ્યો છું પરંતુ સગો દીકરો હોવા છતાં તેણે જે સ્વરૂપે તમારી સમક્ષ મારી ઓળખાણ આપી છે તે પરથી મને લાગ્યું છે કે એ પરદેશમાંથી શિક્ષણ લઈને ભલે અહીં આવ્યો છે પણ સરકાર ત્યાં મૂકીને આવ્યો છે. પછી તે સ્વાગત કરવા આવેલા મિત્રોએ પણ તેને ખૂબ ઉપાલંભ આપ્યું અને કહ્યું કે તને બાપને બાપ તરીકે ઓળખાવતા શરમ આવી! આ તો અમે તારા મિત્રો હોવાથી અમારે પણ શરમાવવા જેવું થયું. ભણેલા મનુષ્યએ તો પોતાના માતાપિતા તરફ વિશેષ નમ્રતા દાખવવી જોઈએ. અભણ મનુષ્યો પણ પોતાના માતાપિતાના ઉપકારને ભૂલી જતાં નથી. તે પછી ભણેલા કેમ ભૂલી શકે? પરંતુ આપણે વચમાં વિવેચન કરી ગયા તેમ આજે શિક્ષણ તરફ ધ્યાન દેવાય છે પણ બાળકોના સંસ્કાર તરફ ધ્યાન દેવાતું નથી તેની જ આ બધી મેંકાણ છે. સંસ્કારને પિષણ આપે તે જ ખરુ શિક્ષણ શિક્ષણ પણ મનુષ્યને લીધા વિના ચાલતું નથી. પરંતુ ખરું શિક્ષણ કહેવાય કેને? વિનય, વિવેક, પાપભીરુતા, માતાપિતાની સેવા, દેવ ગુરુની ભક્તિ–આ–બધા સંસ્કારેને Page #236 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરો ૧૯૯ જે પિષણ આપે તે જ ખરું શિક્ષણ. શિક્ષણ જરૂરી છે. પણ અપેક્ષાએ શિક્ષણ કરતાંયે સંસ્કાર કિંમતી છે. વ્યવહારિક શિક્ષણ તમે બાળકોને ગમે તેટલું આપ પણ ખરી જરૂર ધાર્મિક જ્ઞાનની છે. તે જ શિક્ષણ અને સંસ્કારને જીવનમાં સુમેળ જામશે. માતા-પિતા માં સંસ્કાર હેય તે છોકરાઓને તે સંસ્કાર જરૂર વારસામાં મળે, ધનમાલના વારસા કરતાં પણ સંસ્કારધનને વારસે ઘણે ઊંચે છે, પરંતુ માબાપના જ સંસ્કાર જે નબળા હોય તે બાળકમાં સારા સંસ્કાર કયાંથી આવવાના છે? તમારા બાળકના હિત માટે પણ તમારે સુધરવું જોઈએ અને જીવનમાં જે નબળા સંસ્કાર હેય તેને કચરાની જેમ ફેકી દેવા જોઈએ. છોકરાઓ આજે તમારી–માબાપની આમન્યા અને વિનય ન જાળવતા હોય તો તેમાં એકલે તેમને જ દોષ નથી. ભેગે તમારે પણ દોષ છે. બાળકોમાં નાનપણથી જ સંસ્કાર રેડ્યાં હોત તો આજે જે પરિણામ આવ્યું છે તે ન આવત. માતાની ગાદ એજ બાળકોની ખરી નિશાળ બાળક તરફ માતાની લાગણી અંતરની હોય છે. માતા તે બાળકની ગળથુથીમાં જ અમૃત વર્ષાવી શકે. શિક્ષકે ગમે તેટલું શિક્ષણ આપે પણ સંસ્કાર રેડવાની બાબતમાં સે શિક્ષકની ગરજ એક જનેતા સારે છે. માતાની ગાદ એ જ શરૂઆતમાં બાળકની ખરી નિશાળ છે. આટલું સાંભળીને હવેથી બાળકના સંસકાર તરફ પૂરતું લક્ષ આપજે. એકલા ભણાવવાના મેહમાં પડીને ધર્મના શુભ સંસ્કારના લાભથી તેમને વંચિત નહિ રાખતા સારી જાતિમાં જન્મ મળ્યાને મેટામાં મોટો લાભ એ છે કે શરૂઆતથી જ જીવનમાં સંસ્કાર સારા પડે છે. બાકી તે અંગેને મદ પોષવાને હેત નથી. . Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મનોવિજ્ઞાન તીવ્ર મેહના ઉદયે એકેન્દ્રિયપણુની પ્રાપ્તિ જાતિમદ અંગેની બીજી ગાથામાં ભગવાન ઉમાસ્વાતિ ફરમાવે છે કે, नैकाज्जातिविशेषानिन्द्रियनिर्वृत्तिपूर्व कान्सत्त्वाः । कर्मवशाद्रच्छन्त्यत्र कस्य काशाश्वता जातिः ॥ જીવાત્માઓ કર્મના વશથી ભિન્ન ભિન્ન પ્રકારની ઈન્દ્રિની રચના પૂર્વક જુદી જુદી જાતિઓમાં ઉત્પન્ન થાય છે. હવે આમાં કોની કઈ જાતિ શાશ્વત જાણવી?નામકર્મની પ્રકૃતિઓમાં જાતિનામ કર્મની પાંચપ્રકૃતિઓ છે. તેમાં એકેન્દ્રિય જાતિનામ કર્મ, બેઈન્દ્રિ જાતિ નામકમ, તેઈન્દ્રિય જાતિ નામકર્મ, ચઉરિન્દ્રિય જાતિ નામકર્મ, અને પંચેન્દ્રિય જાતિ નામકર્મ. આમાં ફક્ત પંચેન્દ્રિય જાતિનામકર્મની ગણના શુભ પ્રકૃતિમાં છે. બાકીની જાતિ નામકર્મની ચારે પ્રકૃતિની ગણના અશુભમાં છે. એટલે પાપ પ્રકૃતિમાં ગણના છે. જાતિ નામકર્મનાં ઉદયે જે ગમે તે એક જાતિમાં ઉત્પન્ન થાય છે. પુણ્યના ઉદયે એવો પચેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. મેહનીય કર્મને તીવ્ર ઉદયકાળ વર્તતો હોય અને જીવનમાં મહાભયંકર અજ્ઞાન વર્તતું હોય અને અશાતારૂપ વેદનીયકર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે જ જીવે એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. ભૂષણ, ઉદ્યાન, વિમાન અને વાપિકા વગેરેમાં તીવ્ર પણે મૂછભાવને પોષનારા દેવે પણ ઘણી મોટી સંખ્યામાં દેવનિકાયમાંથી ચવીને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થાય છે. પરિગ્રહાદિમાં મૂભાવને પિષનારા અને ઈન્દ્રિયોને દુરુપયેાગ કરનારા મનુષ્ય પણ ભવાંતરમાં એકેન્દ્રિયપણું અથવા વિકલેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. મળેલી વસ્તુને સદુપયોગ કરી જાણવો એમાંજ ખરી Page #238 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરા ૨૦૧ બુદ્ધિમત્તા છે. જ્યાં દેવ જેવા દેવે પણ એકેન્દ્રિય જાતિમાં ચાલ્યા જાય છે ત્યાં મઢ કરવા અંગેની વાત કયાં રહી ? આપણે સૌ અત્યારે ગČજ સંજ્ઞી પોંચેન્દ્રિય મનુષ્યપણું પામેલા છીએ. પરંતુ એ વાત ભૂલી નહિ જતા કે આ પ'ચેન્દ્રિયપણું આપણા માટે કઈ ભવાભવમાં રજીસ્ટર થયેલુ નથી. માટે ઉમાસ્વાતિ મહારાજ લખે છે કેાના માટે કઈ જાતિ શાશ્વત છે? તમે પાછા એમ નહિ માની લેતા કે આ વણિક જાતિમાં જન્મ મલ્યે એટલે સદા કાળ માટે આ જાતિજ તમારા માટે રજીસ્ટર થયેલી છે. ક્ષત્રિય અને વિ જેવી જાતિમાં જન્મ પામીને પણ જો ઘાર પાપ આચરવામાં આવે તે ભવાંતરમા ફરી પાછે। મનુષ્યભવમા નખર લાગવા પણ દુલ ભ છે. સારી જાતિમાં જન્મ પામીને ખૂબ સારા કાર્યાં કરે અને એવા શુભ કાર્યાં કરો કે જેની સુવાસથી જીવન મઘમઘાયમાન અને. દેવે, નારકા સંજ્ઞી પંચેન્દ્રિયપણુ પામેલાં છે. તિય ચામા પણ ઘણાં સંજ્ઞી પચેન્દ્રિય છે, પુણ્યના ઉચે જીવને ઈન્દ્રિયાની પૂર્ણતા પ્રાપ્ત થાય છે, પણ તે બધામાં મનુષ્યભવમા જે સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય તેની ખરી દુર્લભતા છે. ઉત્તમ જાતિમાં મનુષ્યભવ પામીને પણ તે અ ંગેના મદ નહી કરવા જોઈએ એ વાત ઉપર આપણે લખાણધી વિવેચન કરી ગયા. દૃષ્ટાંત આઠ મદમાં પહેલે જાતિમદ છે. પૂર્વભવમાં હિરકેશી મુનિએ જાતિ અંગેના મદ્ય કર્યાં હતા, હિરકેશી મુનિ પૂ ભવમા કાણુ હતા અને તેમણે જાતિ અંગેના મઢ કઇ રીતે કર્યાં હતા, ત્યારમાદ તેમને રિકેશી તરીકેના ભવમાં કેવી Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મને વિજ્ઞાન હીન જાતિમાં ઉત્પન્ન થવું પડયું છે, તે આખીયે ઘટના: વિરતારથી વર્ણવામાં આવે છે. પૂર્વકાળમાં શંખ નામે એક રાજા હતા. તેઓ મથુરાનગરીનાં રાજવી હતા. ગુરુ ભગવંતને સુગ મળી જતાં શંખરાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગીતાર્થ થયા. વિહાર કરતાં કરતાં એકવાર શંખરાજર્ષિ હસ્તિનાપુર નામે નગરમાં પધાર્યા. બહાર ઉદ્યાનમાં સમવસર્યા છે. મધ્યાહ કાળના સમયે રાજર્ષિ ભિક્ષા નિમિત્તે શહેરમાં પ્રવેશ કરે છે. પણ માગ નહિ જાણવાથી તેમણે સોમદેવ નામેં બ્રાહ્મણને ગૃહસ્થાનાં ઘર તરફને માર્ગ પુછયે. આ સોમદેવ એ જ હરિકેશીને જીવ છે. એ નગરમાં અમુક એક એવી શેરી હતી કે જે શેરીને માર્ગ ઉનાળાના તાપથી તપેલા લેઢાની જેમ અત્યંત ઉણ રહેતે ! તે શેરીમાં કઈ પણ મનુષ્ય ઉઘાડા પગે ચાલી શકતા નહિ! ઉપદેશમાળાની ટીકામાં તે ત્યાં સુધીની વાત. આવે છે કે એ માર્ગ કેઈ વ્યંતરથી અધિષ્ઠિતહતે. અજાણે માણસ તે શેરીમાં ચાલે છે તે તરત જ ભુંજાતા ચણાની જેમ ઉછળીને મૃત્યુને પામી જતો. આજે પણ શહેરમાં ડામરના રસ્તા એવા તપી જાય છે કે બપોરના સમયે પગ ન. મૂકી શકાય. સોમદેવ શંખમહર્ષિને તે શેરીને રસ્તો ચીધી દે છે. મુનિ તરફના દ્વેષથી તેણે મનમાં વિચાર કર્યો કે આ સાધુ ભલે આ માર્ગમાં જઈને બળી મરે ! મને ડીવાર કૌતુક જોવા મળશે. મુનિ પણ તે જ માર્ગે ચાલ્યા? મુનિ ભગવંતના પાદસ્પર્શના કોઈ અલૌકિક પ્રભાવથી તે માર્ગ જળ કરતાં પણ વધારે શીતળ થઈ ગયે. ધીમે ધીમે ઈસમિતિના પાલનપૂર્વક મુનિને એ રસ્તેથી શાંતિથી પસાર થઈ જતા જોઈને પુહિતનાં મનમાં આશ્ચર્યને કઈ પાર ન Page #240 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠે શિખા ૨૦૩: રહ્યો. આ મુનિ આગ જેવા ભડભડતા રસ્તા પરથી કઈ રીતે. આગળ ધપી રહ્યા છે તેની ખાત્રી કરવા પુરાહિત પાતાના ઘરમાંથી બહાર નીકળીને તે શેરીમાં દાખલ થયે।. શેરીના માના હિમના જેવા શીતળ સ્પશ જોઈને પુરોહિત મનમાં અત્યંત વિસ્મયને પામી ગયા, એટલું જ નહીં પણ મુનિ. તરફ તેને મનમાં અત્યંત પૂજ્યભાવ પેદા થાય છે, અહેા ! આ મુનિની તપશક્તિના કેટલા બધા પ્રભાવ છેઃ કે જે તપશક્તિના પ્રભાવે આ અગ્નિ જેવા ઉષ્ણ માર્ગ પણ અમૃતરસથી છંટાયા હાય તેવા શીતળ બની ગયા ! આ મહાત્મા ચોક્કસ . કોઈ મહાન પ્રભાવશાળી પુરુષ છે. પશ્ચાત્તાપ અને પ્રત્રજ્યા ત્યારબાદ પુરાહિતને પાતાની જાત ઉપર તિરસ્કાર છૂટે છે, અરર! મેં પાપીએ આ કેવું મહાભયંકર પાપ આચયું ! આવા મહાપુરુષને મેં 'ધે રસ્તે ચડાવી દીધા ! આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા તે વિપ્ર મુનિનાં પગમાં પડી જાય છે. મુનિ તેા તદ્દન સમતાભાવી હતા. મુનિએ લેશ પણ કાપ કર્યાં નહિ ! તેની ઉપર કરૂણા આણીને મુનિએ તેને સાધના ઉપદેશ કર્યાં પુરેાહિતે પણ પ્રતિબેાધ પામીને તે જ શખમહિષ ના વરદહસ્તે પ્રવ્રજ્યા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કર્યાં પછી તે નિર્દોષપણે ચારિત્રનુ પાલન કરે છે. પરંતુ મૂળ બ્રાહ્મણ જાતિમાં જન્મ થએલા હેાવાથી તેના મનમાં જાતિ અંગેના મદ આવી જાય . છે. પૂર્વાવસ્થામાં હું' બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ ધર્મીમાં કેટલી બધી પવિત્રતા. તેવી પવિત્રતા આ માગ માં નથી. આ માગ માં તે સ્નાનવિધિના પણ નિષેધ છે. આ રીતે મનમાં જાતિ અંગેને. મદ આવી જાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મનોવિજ્ઞાન અભિમાન સુરાપાન મદ જીતવે! એ સહેલી વાત નથી. શાસ્ત્રકાર ફરમાવે છે કે મદોન્મત્ત ગજેન્દ્રની જેમ પ્રાણીઓને મદ જીતવે! મહા દુષ્કર છે. ચાર કષાય ચારે ગતિના જીવામાં હેાય છે છતાં શાસ્ત્રોએ તેમાં તરતમતા દર્શાવી છે. નારકેામાં ક્રોધ કષાયની માત્રા અધિક હેાય છે. દેવેામાં લાભ કષાયની માત્રા અધિક હાય છે. તિય ચામાં માયા અધિક હોય છે અને મનુષ્યામાં માન અધિક હેાય છે. માનવીમાં માનની ભૂખ એટલી બધી હાય છે કે જરાક કોઈ માન આપે એટલે માઢુ મલકાઈ જાય અને જરાક કોઈ અપમાન કરે એટલે મે પડી જાય ! જીવનમાં અહુ માનની ભૂખ નહિ રાખવી. યાગીઓ માન અપમાન અન્નેને સમ ગણતા હાય છે અને તેા જ તેઓ જીવનમાં અનુપમશાંતિ અનુભવતા હેાય છે. મહાપુરુષોએ સ્પષ્ટ ફરમાવ્યુ છે કે અભિમાન એ એક પ્રકારનુ સુરાપાન છે, દારૂડિયામાં ઉન્માદ હોય તેમ અભિમાનીમાં અહંકાર હોય અથવા ખાટ! હુંકાર હાય, ખસ દુનિયામાં હું એક જ છું, મારા જેવા બીજો કોણ છે ? દુર્યોધન અને રાજા રાવણનો હુંકાર આવા હતા, પણ તેવા મહાબળવાન કહેવાતા પણ આ ધરતી પરથી આથમી ગયા તેા પછી આ કાળના પામર મનુષ્યા કયા હિસાબે જીવનમાં અહુકાર પોષતા હશે? જાતિમદને લીધે હીન જાતિમાં થયેલા જન્મ સામદેવ મુનિ છેલ્લે જાતિમદની આલેચના કર્યાં વગર મૃત્યુને પામીને દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવભવનુ આયુષ્ય પૂરુ થતાં ત્યાંથી આવીને ગંગા નદીના તટ ઉપર - અલકાટ નામના ચંડાળને ઘેર તેમને જન્મ લેવા પડયા. Page #242 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરે ૨૦૫: પૂર્વભવમાં જાતિમદ કરીને નીચગોત્ર કર્મ ઉપાર્જન કરેલું એટલે પંચેન્દ્રિય જાતિ નામકર્મને ઉદયે ભલે પંચેન્દ્રિયપણ પામ્યા પણ નીચગોત્ર કર્મના ઉદયેહલકી જાતિમાં તેમને જન્મ થયે. ઉચ્ચગોત્ર અને નીચત્ર આ ગોત્રકર્મની બે ઉત્તર પ્રકૃતિ છે. પૂર્વે ઉચ્ચ ગોત્ર બાંધેલ હોય તે સારી જાતિમાં જન્મ મળે છે. સ્વલાદ્યા, પરનિંદા અને મદ કરવા વડે કરીને નીચત્ર કર્મ ઉપાર્જન કરેલું હોય તે પંચેન્દ્રિય જાતિ નામ-કર્મના ઉદયે ભલે પાંચે ઈન્દ્રિયની પૂર્ણતાને પામે પણ જન્મ હીન જાતિમાં થાય છે. પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ પિતાને પ્રભાવ બતાવ્યા વિના રહે નહિ. બધી બાજુથી શભને ઉદયકાળ તો કેઈકને જ હોય છે. અમુક શુભ પ્રકૃતિએને ઉદયકાળ વર્તાતે હોય તે બીજી બાજુ અમુક અશુભને પણ ભેગે ઉદય ચાલતું હોય! એટલે હરિકેશી જેવા પૂર્વભવની અપેક્ષાએ સંયમધર મહાત્માને પણ હલકી જાતિમાં જન્મ લેવો પડ્યો. કમને કયાં કેઈની શરમ છે! હરિકેશી ગર્ભાશયમાં હતા ત્યારે તેમની માતાએ લીલારંગનો આંબે સ્વપ્નમાં જોયેલો એટલે તેમનું નામ હરિકેશીબળ પાડવામાં આવ્યું ! નાનપણમાં હરિકેશી જરા ખૂબ તોફાની હતા. વસંતોત્સવમાં એકવાર બાળકની સાથે ક્રીડા કરતાં બીજા બાળકોની તેમણે તર્જના કરી એટલે બધા બાળકોએ મળીને તેમને પોતાના મંડળમાંથી હાંકી કાઢ્યા ! સદગુણથી સુખ અને દુર્ગુણથી દુઃખ એટલામાં એક સર્ષ નીકળે. તે ઝેરી હોવાથી બધા. લકોએ મળીને તે સર્વને મારી નાખે. તેટલામાં વળી એક બીજે સર્પ નીકળે. તેને પણ લેકે મારવા તૈયાર થયા, પણ એટલામાં ત્યાં બેઠેલા વૃદ્ધોએ કહ્યું કે આ સર્પને તમે શા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મનોવિજ્ઞાન માટે મારે છે? આ સપકેઈને વિષબાધા કરે તેવું નથી. કારણ કે તે નિર્વિષ છે– વિષ વગરને છે. એટલે કે તેને વધ કર્યો. હરિકેશી પૂર્વનાં આરાધક અને હળુકમી હોવાથી - આ દ્રશ્ય જોઈને વિચારે છે કે આ જીવ પોતાના કામથી દુ:ખી થાય છે. હું તોફાની હોવાથી મારા મિત્રોએ પિતાના સર્કલ માંથી મારી હકાલપટ્ટી કરી તેમાં કેઈને દોષ નથી. જીવે ઉદયમાં આવેલા પોતાના કર્મો ભેગવી લેવાના છે. તેમાં બીજા કઈ પર આકાશ શા માટે કરવો જોઈએ. સુખ દુઃખનું મૂળ કારણ પોતાનો આત્મા છે, સગુણનાં સમુદાયથી આ જીવ સુખી થાય છે અને દુર્ગુણથી દુ:ખી થાય છે. ઝેરીલા નાગને લોકોએ મારી નાખ્યો. પણ બીજા સપને ન માર્યો, કારણ કે તે નિર્વિષ હતો ! તેમ આ જગતમાં પણ વિષયરૂપ કાતિલ ઝેરવાળા મનુષ્ય જ મૃત્યુને પામે છે. જેઓ સંયમી છે અને વિષયરૂપ વિષથી રહિત છે તેઓ ધન્યવાદને પાત્ર છે. આ પ્રમાણે ચિંતવતા હરિકેશીના અંદરના ચક્ષુ ઉઘડી જાય છે અને જન્માંતરના ભાવેને જણાવનારૂં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પોતાના પૂર્વભવને સ્પષ્ટતયા જ્ઞાનરૂપી દર્પણમાં તેમણે જોઈ લીધું અને વિચારે છે કે પૂર્વભવમાં સેમદેવના ભવમાં ચારિત્રનું પાલન કર્યું પણ જાતિમદ કરવાથી મારો જન્મ હલકી જાતિમાં થયેલ છે. હવે આ ભવમાં નિરતિચારપણે ચારિત્રનું પાલન કરીને અધૂરી રહેલી સાધના માટે પુરી કરી લેવી છે. પૂર્વની આરાધના આ ભવમાં જરૂર કામ લાગે એટલામાં હરિકેશીને કેઈ મહાન ગુરુને ભેટો થાય છે. અને ગુરુ ભગવંતના શ્રીમુખેથી જિનવાણી સાંભળીને હરિકેશી ચારિત્ર અંગીકાર કરે છે. વિરાધના વિરાધનાનું ફળ આપે તે Page #244 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખર ૨૦૭ આરાધના આરાધનાનું ફળ આપે છે. પૂર્વે ચારિત્રધર્મની વિરાધના કરેલી એટલે ચંડાઇને ત્યાં જન્મ લેવો પડે અને આરાધના પણ કરેલી એટલે નબળી જાતિમાં જન્મેલાં હોવા છતાં તરત ચારિત્ર ઉદયમાં આવી ગયું ! તમે બધા ઉચ્ચ -જાતિમાં જન્મેલા તો આ વાત સાંભળીને આભા જ બની ગયા લાગે છે. તપને અપૂર્વ પ્રભાવ ચારિત્ર અંગીકાર કર્યા પછી હરિકેશ મુનિ છઠ્ઠ–અડ્રમાદિ ઉગ્ર તપ તપે છે. તપ એવું ઉગ્ર તપે છે કે તપના પ્રભાવે દેવો પણ તેમનું સાંનિધ્ય કરવા લાગ્યા ! વિહાર કરતાં વારાણસી નગરીનાં તિંદુક વનમાં સિંદુક્યક્ષના મંદિરમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં માસક્ષમણનું તપ કરીને સ્થિત રહ્યા છે.અને યક્ષ પણ તે મહામુનિના તપના પ્રભાવથી રંજિત થઈને મહામુનિની ઉપાસના કરવા લાગ્યા. હવે વિચારી જુઓ તપના પ્રભાવથી યક્ષ પણ જ્યારે મહર્ષિને પરમ ઉપાસક બની ગયે. આ તપનો પ્રભાવ જેવોતે છે? સગા દીકરા આજે તમારી સેવા કરતા નથી. જ્યારે આ યક્ષ સેવામાં ખડે પગે ઊભું રહે છે, હવે આમાં એકાંતે જાતિ કે કુળની કયાં પ્રધાનતા રહી દુનિયામાં ખરી પ્રતિષ્ઠા ગુણની છે–સંયમધર બનેલાં હરિકેશી મુનિની ભૂમિકા છઠ્ઠા સાતમા ગુણઠાણાની છે. છઠું સાતમે ગુણઠાણે નીચ ગાત્ર ઉદયમાં રહેતું નથી. પૂ. વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં આ ઘટના અંગે ઘણી સુંદર શૈલીમાં ઉલ્લેખ કર્યો છે. હરિકેશી ચંડળે જાયા, સંયધર મુનિરાયા રે, નીચત્ર ઉદયેથી પલાયા, ઉંચ કુળે શ્રુત ગાયા રે અક્ષતપૂજા ગોધુમકેરી નીચગોત્ર વિખેરી રે” Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મને વિજ્ઞાન હરિકેશી સંયમધર બન્યા એટલે નીચેગોત્ર ઉદયમાં ન રહ્યું અને શાસ્ત્રોમાં છઠ્ઠા સાતમાં ગુણસ્થાનકે રહેલાં મુનિભગવંતને ઉચ્ચગોત્રના ઉદયવાળા કહ્યાં છે. આગળ જતાં હરિકેશી મુનિનાં જીવનમાં એક અનોખી ઘટના બને છે, વાણારસી નગરીના રાજાની પુત્રી સુભદ્રા પૂજાની સામગ્રી લઈને પોતાની સખીઓની સાથે યક્ષરાજની પૂજા કરવા નિમિત્તે તિંદુયક્ષનાં ચૈત્યમાં આવી. અજ્ઞાનને લીધે રાજકન્યાએ મુનિની કરેલી ઘેર આશાતના ચૈત્યમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા મુનિને જોઈને તે રાજકન્યા મુનિની હેલના કરે છે : અરે! આ પ્રેત જે અહીં કેણ ઊભે છે? સખીઓને કહે છે આની કાયા તે જુઓ એકલા મળથી મલિન બનેલી છે, મુનિ સમક્ષ જોઈને તે રાજકન્યા શું શું કરે છે. મુનિઓ દ્રવ્ય (પાણીથી સ્નાન કરનારા હોતા નથી. બ્રહ્મચર્યરૂપી ભાવનાન કરનારા હોય છે. રાજકન્યા સુભદ્રા મુનિ પદના સ્વરૂપ અંગેના જ્ઞાનથી તદન અજ્ઞાન છે. એટલે ઘોર આશાતનાનું પાપ તેણે વહારી લીધું. ત્યાં તે યક્ષ એકદમ કોપાયમાન થઈ જાય છે. અરે ! આ રાજકન્યા ઘોર દુષ્કર્મ કરનારી છે. સુર અને અસુરથી વંદિતા એવા તપસ્વી મહામુનિની આણે આશાતના કરી છે. તેથી કરીને અવજ્ઞાનું ફળ આને તરતમાં જ બતાવી. આપું અને યક્ષ તેણીના શરીરમાં પ્રવેશ કરે છે.. વળગાડ વળગતા શરીરની જે હાલત થાય તેવી હાલતમાં રાજ કન્યા મૂકાઈ જાય છે. તે શરીર ઉપર કાબૂ ગુમાવી નાંખે છે. અને જોરજોરથી બકવાટ શરૂ કરી દે છે. તેની સાથે આવેલી Page #246 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરો ૨૦૯ સખીઓ એકદમ ગભરાઈ ગઈ. અમુક રાજ્યના સેવકો પણ સાથે હતા, તેઓ સુભદ્રાને તેના માતા પિતા પાસે પાછી લઈ આવ્યા? પુત્રીની આ દશા જોઈ પુત્રી તરફતા સ્નેહને લીધે રાજા અનેક ધવંતરી વૈદ્યોને બોલાવીને તેના શરીરની ચિકિત્સા કરાવે છે. પરંતુ તેમાં કાંઈ સારી લાગી નહિ. પછી મંત્રવિદ્યાના જાણકાર માંત્રિકને બોલાવવામાં આવ્યા. અનેક પ્રયોગો કરાવવામાં આવ્યા, પણ કંઈ ફેર પડયે નહિ. પછી રાજાની પણ મતિ મુંઝાઈ ગઈ. રાજા વિચારે છે કે હવે આને મૂળ સ્વરૂપમાં લાવવા શું ઉપાય કરવા? આને કેવા પ્રકારના અશુભને ઉદયકાળ જાગે છે? સં તેને સંતાપનારા શાતા કયાંથી પામે? પછી યક્ષે પ્રત્યક્ષ થઈને પરકાયમાં પ્રવેશ કરીને જે ઘટના બની ગયેલી તે અંગેને ઘટફેટ કર્યો અને રાજાને કહ્યું રાજન? આ તમારી પુત્રીએ મહાતપસ્વી એવા મુનિને ઉપહાસ કર્યો છે, હું તે મહામુનિને પરમ ઉપાસક છું મેં જ આ તારી પુત્રીને ગાંડી કરી છે. જેની હું ઉપાસના કરું તેની કોઈ હેલના કરે તે હું કેમ જોઈ શકું? મુનિ ભગવંત પ્રતિ યક્ષને અંતરમાં કેટલો બધો પૂજ્યભાવ છે. નહિ તો આ રાજકન્યા યક્ષની પૂજા કરવા આવેલી હતી. છતાં મુનિનાં ઉપહાસને યક્ષ સહન ન કરી શકે. માનવી અભિમાનમાં આવી જઈને ન કરવાનું કરી બેસે છે. આજે પણ કેટલાક આશાતનાનું પાપ વહેરી લેતાં હોય છે. સામાન્ય માણસની નિંદા એ પણ પાપ છે તે મુનિ ભગવંતની નિંદા કરવીએમહાપાપ છે, એવા પાપકર્મથી કેટલીકવાર કર્મએવા બંધાઈ જાય છે કે જે ભવોભવમાં ૧૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મનોવિજ્ઞાન ન છૂટે. સંતને સંતાપનારાં શાતા કયાંથી પામવાના છે? આગળ વધીને યક્ષ કહે છે હવે આ કન્યાને તે જ મુનિને જો આપી દેવામાં આવે તે જ તેની આ દુ:ખમાંથી મુક્તિ થશે. એ સિવાય બીજે કઈ દુઃખમુક્તિને ઉપાય નથી. યક્ષે આ જે શરત મૂકી તે ફક્ત રાજકન્યાના રૂપ અંગેના મદને ઉતારવા માટે હતી. બાકી યક્ષ સારી રીતે જાણતો હતો કે મુનિ ભગવંત કોઈ કાળે કન્યાને ગ્રહણ કરવાના નથી ! રાજાએ યક્ષની વાત કબૂલ રાખી પિતાની પુત્રી રાજાને ખૂબ જ પ્રિય હોવાથી રાજાની ઈચ્છા તેને કઈ પણ ભેગે દુઃખમાંથી મુક્તિ અપાવવાની હતી. કન્યા જીવતી હશે તો કયારેક તેણીનું મુખ જોવા મળશે. રાજાએ ચક્ષનું વચન અંગીકાર કર્યું. એટલે રાજકન્યાચંદ્રકળાની જેમ ફરી પાછી પોતાના મૂળ સ્વરૂપને પામી ગઈ. જગતને જેમાં મેહ તેમાં મુનિ નિમેહ રાજાની આજ્ઞાથી તે રાજકન્યા પરિવાર સહિત યક્ષના ત્યમાં મુનિ ભગવંતની સમીપે પહોંચી જાય છે. મુનિને પ્રણામ કરીને કહે છે હે મહર્ષિ! આપના હાથવડે આપ મારા હાથને ગ્રહણ કરે! આપ મારી સાથે પાણિગ્રહણ કરે. હું આપની સમક્ષ સ્વયંવરા થઈને આવી છું. પ્રત્યુત્તરમાં મુનિ કહે છે હે ભદ્રે ! મુનિઓ કનક-કાંતાના સંગથી રહિત હોય છે. નિઃસંગતા એજ મુનિપણાનું ખરૂં ભૂષણ છે. મુનિભગવંતે સ્ત્રીનાં શરીરને સ્પર્શ પણ કરનારા હોતા નથી, તે પછી તેમની સાથે પાણિગ્રહણ કરવાની તો વાત જ ક્યાં કરવાની રહી! કેટલી મુનિભગવંતની નિસ્પૃહતા છે. આખા જગતને જેમાં મેહ તેમાં મુનિ નિર્મોહ. આ કાંઈ રમત વાત નથી. આઠ કર્મમાં ભારેમાં ભારે મેહનીય કર્મ છે. આથી જ તેને જીતી લેનારાં મુનિભગવંતને જ શાસ્ત્રકારેએ મેરૂસમધીર અને Page #248 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરે ૨૧૧ સાગરસમ ગંભીર કહ્યા છે. મેહરૂપી સમુદ્ર પાર કરી ગએલાં મુનિ સ્ત્રીરૂપી નદીમાં તે ડૂબે જ શેનાં ? જ્ઞાનદ્રષ્ટિનાં બળે મેહને જીતી શકાય છે. મેહભાવને જ્યાં ક્ષય હોય અથવા છેવટે ઉપશમ અથવા ક્ષપશમ થયેલ હોય તેને જ સાચી જ્ઞાનદશા કહેવામાં આવે છે. બાકી જ્ઞાનના નામે બધી ભ્રમણા સમજવાની છે. સાતમી નરકપૃથ્વીની વેદનાની વાત સાંભળીએ ત્યારે આપણને એ કેટલી ભયંકરલાગે? તે કરતાં પણ જ્ઞાનીની દષ્ટિમાં જગતની મોહની ભયંકર છે. કારણ કે નરક વેદનાને એ મેહની જ અપાવે છે, પરંતુ એ મોહનીને જે દેવ, ગુરુ અને ધર્મ તરફ વાળી લેવામાં આવે તે બેડો પાર લગાવી દે, જગતનાં કઈ પદાર્થોમાં તીવ્રપણે મેહને પિષ નહિ. કારણ કે મેળવો છે આપણે મોક્ષ અને પિષ છે મેહ! કયાંથી મેળ મળવાને છે? પદાર્થ માત્રમાં અનાસક્તિ ભાવ કેળવે એટલે કેમે કમે મેહ છૂટતે જશે. મેહના બંધનથી મુક્ત થવું તેનું નામ જ મેક્ષ છે. નિર્મોહીને કેઈ ઈષ્ટ વસ્તુને વિગ થઈ જતાં પણ મનમાં પરમ શાંતિ હોય છે, જ્યારે મહદશાવાળાને એવા સમયે આકંદન કરવું પડે છે. જગતના સૌ સુખને ઝંખે છે? પણ માર્ગ પકડ છે દુઃખને. જ્ઞાની ફરમાવે છે મેહ મૂકે એટલે દુઃખ છે જ નહિ. પૈસા પરને મેહ છૂટે તે તેને સનમાર્ગે વ્યય કરી શકાય. શરીરપરને મેહ છૂટે તે શરીરથી તપશ્ચર્યા અને પરોપકારાદિનાં કાર્યો કરી શકાય. તેમજ વ્રત પચ્ચખાણુદિમાં પણ ઉત્સાહથી પ્રવતી શકાય? ઘટમાં સમ્યગૂજ્ઞાનની જ્યોત પ્રગટે તે મેહરૂપી અંધકાર તતક્ષણમાં વિખરાઈ જાય. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મને વિજ્ઞાન મુનિ સંગથી નિલેપ હોય હવે આપણે ફરી પાછા મૂળ વાત ઉપર આવી જઈએ. હરિકેશી મુનિએ રાજકન્યા સુભદ્રાને છેલ્લે કહ્યું કે મુનિઓ. સંગમાત્રથી નિર્લેપ હોય છે એટલે પાણિગ્રહણની વાત સાથે મારે કોઈ પણ લેવાદેવા નથી. યક્ષને પણ એ વાત તે. ખ્યાલમાં જ હતી. એટલે પછી બીજી રીતે તે કન્યાની વિટંબણા કરીને યક્ષે તેને ત્યાંથી રવાના કરી દીધી. યક્ષને ખાત્રી થઈ ગઈ કે હવેથી આ રાજકન્યા કોઈ કાળે કોઈ મુનિની આશાતના નહિ કરે. આટલી સજામાં તો આને ઘણે બોધપાઠ મળી ગયો છે. રાજકન્યા ત્યાંથી પોતાના પિતાની પાસે આવે છે. બની. ગયેલી આખીયે ઘટના પોતાના પિતાને કહી સંભળાવે છે. તે સમયે રાજાની સમીપે રુદ્રદેવ નામે પુરોહિત બેઠેલે તે પુરોહિતે રાજાને કહ્યું કે રાજન્ ! આ કન્યા ઋષિપત્ની થએલી છે. જે કે મહર્ષિ વેરે એ પરણું નથી, પણ વાગૂ દાનથી અષિને અપાએલી છે. આને હવે તમારે બ્રાહ્મણને જ આપવી પડશે. ત્રાષિએ જેનો ત્યાગ કર્યો તે કન્યાને બ્રાહ્મણને આપવી એવું વેદ વચન છે. “રાજા, વાજા ને વાંદરા–રાજા પહિતના વચનથી ભેળવાઈ ગયો અને તેણે તે કન્યાને રુદ્રદેવ પુરોહિતને જ અર્પણ કરી. પુરોહિતને રાજકન્યા મળતા આનંદને પાર ન રહ્યો. એંઠવાડ મળી જાય તે કુતરાને કેટલો બધો આનંદ થઈ જાય તેમ શુદ્ર માણસ અસાર વસ્તને પામીને પણ આનંદિત બની જાય છે. પછી તે પુરોહિત તેની સાથે હર્ષથી ભેગ ભોગવવા લાગે. એકવાર રુદ્રદેવ બ્રાહ્મણ યજ્ઞ સમારંભ જે છે. તેમાં સુભદ્રાને તેણે યજ્ઞ પત્ની બનાવી. યજ્ઞ પત્ની બનાવી તેને અર્થ એ કે યજ્ઞની અમુક કિયા બન્ને સાથે મળીને કરે! યજ્ઞમંડપમાં Page #250 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરો ૨૧૩ ઘણાં બ્રાહ્મણે એકત્રિત થયેલાં હતાં. કુશલ યાજ્ઞિક યજ્ઞ વિધિ કરવા લાગ્યાં અને એકત્રિત થયેલાં બ્રાહ્મણને જમાડવા માટે પુષ્કળ પ્રમાણમાં ભેજનસામગ્રી બનાવવામાં આવી છે. તે જ સમયે હરિકેશી મુનિ કે જેમની માસક્ષમણની તપશ્ચર્યા પૂર્ણ થએલી છે, એટલે નિર્દોષ આહાર, પાણીની ગવેષણ કરવા નિમત્તે તે જ યજ્ઞમંડપમાં દાખલ થયાં. મુનિને જોતાં જ જાતિ અંગેના મદથી મદોન્મત્ત બનેલાં બ્રાહ્મણો મુનિને તિરસ્કાર કરે છે અને મુખમાંથી વચને એવા ઉચ્ચારે છે ? અરે! આ મળથી મલિન ગાત્રવાળે, નિંદ્યશને ધારણ કરનાર, યજ્ઞમંડપને મલિન કરવા કેણ આ બાજુ આવી રહ્યો છે? તે વખતે યજ્ઞમંડપની સમીપમાં આવેલાં હરિકેશી મુનિએ તો નિર્દોષ ભિક્ષાની બ્રાહ્મણ પાસે યાચના કરી! તે સાંભળીને બ્રાહ્મણોએ કહ્યું કે યજ્ઞમંડપમાં તૈયાર કરેલું આ અન્ન પવિત્રમાં પવિત્ર છે. શુદ્ર કરતાં પણ અધમ એવા તને આ અને કેમ અપાય? આ અને જે બ્રાહ્મણોને જમાડવામાં આવે તે સહસ્ત્રગણું પુણ્ય થાય અને તારા જેવાને જે આપી દેવામાં આવે તે રાખમાં ઘી ઢળવા જેવું થાય. બસ મદોન્મત્ત પણું આને કહેવામાં આવે છે. આ બિચારાઓને લેશ પણ માર્ગમાં સ્થિત મહાપુરુષની એગ્યતાની પિછાણ નથી. ઘોર અજ્ઞાનને લીધે મહાવ્રતધારી મહામુનિની હેલના કરી રહ્યા છે. આગળ વધીને મુનિને કહે છે તું અહીંથી ચાલ્યા જ. અહીં શા માટે ઊભે છે? મુનિની આ પ્રમાણે હેલના થતી જોઈને હિંદુક્યક્ષ ફરી મુનિનાં શરીરમાં પ્રવેશ કરીને બ્રાહ્મણોને કહે છે. તમે મને પૂછે છે કે તું કેણ છે? સાંભળે, હું મારી તમને ઓળખાણ આપું. હું શ્રમણ તપસ્વી સવ સાવદ્ય વ્યાપારથી વિરમેલ, અહિંસા, સત્ય બ્રહ્મચર્યાદિ મહાવ્રતને ધારણ કરનારે, પરિગ્રહાદિને ત્યાગી જૈન શ્રમણ નિગ્રંથ છું. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મનોવિજ્ઞાન હું અહીં કેઈ બીજી આશાએ આવ્યા નથી. ફક્ત નિર્દોષ ભિક્ષાની ગવેષણ નિમિત્તે હું અહિં આવેલું છું. તમે એ તમારા માટે જનસામગ્રી તૈયાર કરી છે. તમારા ભાગ્યથી જ હું તમારા યજ્ઞમંડપમાં આવેલું છું અને મહાવ્રતધારી હોવાથી હું સુપાત્ર છું, માટે તમારે મહાન પુણ્ય ઉપાર્જન કરવું હોય તે સુપાત્રે દાન કરો! | મુનિનાં શરીરમાં દાખલ થએલાં યક્ષે આ સ્વરૂપે મુનિની ઓળખાણ કરાવી, છત બ્રાહ્મણો ન સમજ્યા. યક્ષે ત્યાં સુધી કહેલું કે આ મુનિ જખરા સુપાત્ર છે. હિંસા અસત્યાદિનું આચરણ કરનારાં ખરા સુપાત્ર નથી. ત્યાં તે પિલા બ્રાહ્મણ મુનિને મારવા તૈયાર થયા અને લાકડી અને મુષ્ટિ વડે મુનિનાં શરીર ઉપર એકદમ પ્રહાર કરવા લાગ્યા! પછી તો કપાયમાન થએલા યક્ષે પણ બધાની ખબર લઈ લીધી અને શરીરનાં સાંધા એવા શિથિલ કરી નાંખ્યા છે. બધા જમીન પર ઢળી પડયાચારે તરફ કેલાહલ મચી ગયે. ઘણા મનુષ્ય ત્યાં એકઠાં થઈ ગયા. કેલાહલ સાંભળીને રાજકન્યા સુભદ્રા પણ તરત જ ઘરમાંથી બહાર આવી. રાજકન્યાએ મુનિને જોયાં કે તરત ઓળખી લીધાં અને એ એકદમ ભયભીત બની ગઈ. ત્યાં ઊભેલાં બ્રાહ્મણોને રાજકન્યાએ કહ્યું અરે! આ મુનિને શું તમે એાળખે છે? આ તો મહાન તપસ્વી અને હિંદુક યક્ષથી પણ પૂજાતા પ્રભાવશાળી મહામુનિ છે. આ મુનિને જે હેરાન કર્યા તે તમે બધાં યમમંદિરે પહોંચી જશે. આ મહામુનિની આશાતના કર્યા અંગેના કટુક ફળ મારે હમણાં તાજેતરમાં જ ભેગવવા પડયાં છે. ત્યારબાદ સ્વયંવર થઈને હું આ મુનિની સમીપે ગયેલી છતાં એમણે મારા સંગની લેશ ઈચ્છા કરી નથી. એ પિતાના ધ્યાનથી Page #252 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજના આઠ શિખરો ૨૧૫ ચલિત થયા નથી માટે આ મહામુનિને તે ધન્ય છે અને આપણા સૌ માટે કોડાનકોડ વંદનાને પાત્ર છે. આ રીતે સ્તવના કરતી સુભદ્રા મહામુનિનાં ચરણમાં પડી જાય છે. અને વિનવે છે. પ્રભુ ! આપ તો કરૂણાના સાગર છે. આ અજ્ઞાનજનેએ કરેલાં અપરાધને ક્ષમા કરે ! મુનિ ભગવતે પ્રત્યુત્તરમાં કહ્યુંઃ મુનિઓ કઈ પણ ઉપર કોપ કરતાં જ નથી. કારણ કે કોધ એ તો મહા અનર્થકારી છે. પૂર્વ ક્રેડ વર્ષથી ઉગ્રપણે તપને તપનારે આત્મા માત્ર બે ઘડી ક્રોધને આધીન બને તે તેટલાં વર્ષો સુધીનાં તપનાં ફળને હારી જાય છે. માટે સાધુને કેપ કરો એગ્ય નથી. આ બધા ઉપર યક્ષે કેપ કર્યો છે. માટે યક્ષને પ્રસન્ન કરે ! મુનિ ભગવંતને સૌ કેઈપર પડેલો અજબ પ્રભાવ | મુનિના કહેવાથી બ્રાહ્મણોએ યક્ષને સંતુષ્ટ કર્યો. એટલે સર્વ બ્રાહ્મણો સાજા થઈ ગયા. પછી તેઓ યજ્ઞકાર્ય છેડી દઈને મુનિનાં પગમાં પડયા અને શુદ્ધ અન્નવડે મુનિને પડિલાવ્યા. તે વખતે ત્યાં પંચદિવ્ય પ્રગટ થતાં સૌનૈયાની વૃષ્ટિ થઈ. તે જોઈ સર્વ ત્યાં વિસ્મિત હૃદયવાળાં બની ગયા. અને મુનિનાં તપના પ્રભાવ અંગેની સૌ અનુમોદના કરવા લાગ્યાઃ અરે! આ હરિકેશી ચંડાળના પુત્ર હવા. છતાં તેમને પ્રભાવ કેટલે છે! એમનાં તપના પ્રભાવ અંગેનું આપણને સ્પષ્ટ દર્શન થયું છે. આમાં તો તપની જ વિશેષતા છે ! જાતિ અંગેની કોઈ વિશેષતા આમાં રહી નથી. આ તપસ્વી મુનિનું દેવે સાંનિધ્ય કરે છે. જાતિનું જ વિશેષપણું હોય તે આપણે બ્રાહ્મણ હોવા છતાં દેવતાઓ કેમ સાંનિધ્ય ન કરે ! માટે દુનિયામાં ગુણની જ પૂજા થાય છે. નિર્ગુણને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મનોવિજ્ઞાન કણ ભજે ? બ્રાહ્મણોનાં આ રીતનાં ઉદ્દગારો પરથી તેમનાં હૃદયનું પરિવર્તન જાણીને મુનિ તેમને પ્રતિબંધ કરવા કહે છે. ધર્મ એકલે બાહ્ય શુદ્ધિમાં જ નથી, પણ ધર્મ આત્યંતર શુદ્ધિમાં છે. કમરૂપી આત્યંતર મળને નાશ કરવાથી આત્યંતર શુદ્ધિ થાય છે. જળસ્નાન વડે આત્યંતર શુદ્ધિ થતી નથી. મહાભારતમાં પણ આ બાબત અંગે સ્પષ્ટ વિધાન છે કે, समातानदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयामि । तत्राभिषेकं कुरु पांडुपुत्र ! न वारिणा शुध्यति चांतरात्मा ॥ સમતારૂપી નદી જે સંયમરૂપ જળથી ભરેલી છે, સત્યના પ્રવાહમાં જે વહેનારી છે, શીલરૂપી જેને તટ છે અને કરૂણારૂપી જેમાં તરંગે છે એવી સમતારૂપી નદીમાં હે! પાંડુપુત્ર યુધિષ્ઠિર ! તું સ્નાન કર ! જળવડે સ્નાન કરવાથી અંતરાત્માની શુદ્ધિ થતી નથી. આ રીતને ઉપદેશ શ્રીકૃષ્ણ મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરને કરેલ છે. યજ્ઞનું વાસ્તવિક સ્વરુપ મુનિ આગળ વધીને કહે છે કે તમે જે આ યજ્ઞ માંડેલે છે તેમાં ઘણાં જીવેની વિરાધના હેવાથી તે નિરવદ્ય નથી પણ સાવદ્ય છે. પછી ત્યાં એકત્રિત થએલાં યાજ્ઞિકે તરત મુનિને પૂછે છે અને તે અંગેને ઉલ્લેખ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં બારમાં અધ્યયનમાં આ રીતે કરાએલે છે. कहं चरे मिक्खु वयं यजामा पावाई कम्माई पोल्लयामा । હે ભિક્ષ ! અમે કઈ રીતે યજ્ઞ કરીએ અને યજ્ઞ વિધિમાં અમે કઈ રીતે પ્રવતિએ કે જેથી અમારા પાપ કર્મોને નાશ થઈ જાય. હે મુનિ! આપ અમને તે અંગેની વિધિ કહો. Page #254 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખર ૨૧૭ જિજ્ઞાસા ભાવથી આ રીતે પૂછનારાં બ્રાહ્મણે ઉપર મુનિને અપૂર્વ પ્રભાવ પડે છે. નબળાં કુળમાં જન્મેલાં હરિકેશી મુનિએ પણ સંયમ અંગીકાર કર્યા પછી કેવી અપૂર્વ સાધના કરી હશે? નહિ તો યાજ્ઞિક ઉપર તેમને આટલે બધે પ્રભાવ પડે શેને ? મુનિ યાજ્ઞિકની જિજ્ઞાસા જાણીને શુદ્ધ એવા ભાવયજ્ઞનું સ્વરૂપ વર્ણવતા કહે છે. જીવ એજ યજ્ઞ કુંડ છે. ઉગ્રપણે જે તપ આચરવું તે અગ્નિરૂપ છે અને તેમાં મન વચન, કાયારૂપી કડછી વડે જ્ઞાનને ધ્યાનરૂપી ઘી હોમાતાં અથવા ચારિત્રધર્મનાં શુભ વ્યાપાર રૂપ ઘી હોમાતા તે તારૂપી અગ્નિ પ્રદીપ્ત બને છે. પ્રદીપ્ત બનેલ તારૂપી અગ્નિ આઠ કર્મરૂપી ભાવ ઈધનને તક્ષણમાં બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે અને તે જ વાસ્તવિક ભાવયજ્ઞ છે. ભાવસ્નાનથી કેવળજ્ઞાન આ પ્રમાણે યજ્ઞનું સ્વરૂપ જાણુને બ્રાહ્મણે સ્નાનનું સ્વરૂપ પૂછે છે. અને મુનિ પ્રત્યુત્તરમાં કહે છે. ધર્મરૂપી દ્રહ છે અને બ્રહ્મચર્યરૂપી શાંતિ તીર્થ છે. દ્રહ એટલે નિર્મળ જળથી ભરેલો કુંડ આધુનિક ભાષામાં જેને હેજ કહેવામાં આવે છે. અહીં ધર્મરૂપી દ્રહ કે જે અહિંસા, સંયમરૂપી જળથી છલોછલ ભરેલું છે અને બ્રહ્મચર્ય કે જેને શાંતિ તીર્થની ઉપમા છે. મિથ્યાત્વરૂપી કાલિમાંથી રહિત અને ચિત્તની પ્રસન્નતારૂપ સારી લેશ્યાવાળું તે દ્રહ શાંતિરૂપી તીર્થ છે. આત્માની શુદ્ધિ માટે દ્રહ અને તીર્થ આવા સ્વરૂપવાળા હોય છે. એમાં સ્નાન કરવું એજ મહાસ્નાન છે. આ રીતના ભાવસ્નાનથી સમગ્ર કર્મમળ દૂર થાય છે અને જીવ કેવલજ્ઞાનને પામી પરંપરાએ મુક્તિરૂપી મંગળ સ્થાનને પ્રાપ્ત કરે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મનોવિજ્ઞાન ઘણા અને પ્રતિબોધ આ પ્રમાણે મુનિની ધર્મદેશનાં સાંભળીને બધા બ્રાહ્મણ પ્રતિબંધને પામી સમ્યકૃધર્મને અંગીકાર કરે છે. બીજા પણ ઘણાં મનુષ્ય પ્રતિબંધને પામે છે. રાજા પણ એ સમયે ત્યાં આવેલ હતું. તેણે પણ સુપાત્ર દાનની ભૂરિ ભૂરિ અનુમોદન કરી. આ રીતે હરિકેશી મુનિનાં તપ, ત્યાગ અને ચારિત્ર ધર્મનાં પ્રભાવથી ઘણા જ ધર્મને રસ્તે ચડી ગયાં. ધન્ય હો ! આવા તપસ્વી મુનિ પુંગને! આપણાં કોડોનુકોડ વંદન હો આવા મુનિભગવંતનાં ચરણારવિંદમાં! હરિકેશી મુનિ શુદ્ધ સંયમ માર્ગને આરાધી પ્રાંતે કેવલજ્ઞાનને પામી મોક્ષપદને પામ્યા છે. | સર્વ જીવ છે સિદ્ધ સમ જાતિમદ ઉપરનાં વિવેચનમાં આપણે લંબાણથી છણાવટ કરી છે. એમાથી ખાસ વસ્તુએ યાદ રાખી લેવાની કે કોઈ માટે કોઈ પણ જાતિ શાશ્વત નથી. તત્વ દષ્ટિએ કોઈ પણ આત્માઓમાં ઉચ્ચ કે નીચપણુને ભેદ નથી. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ સર્વે આત્માઓ સિદ્ધ સમાન છે. ઉચ્ચ કે નીચ અંગેના ભેદ છે તે તે કર્મોદય જનિત છે! માટે નબળી જાતિમાં કઈ જમેલાં હોય તે તેમની તરફ મનમાં લેશ પણ તિરસ્કાર આણ નહિ. નબળી જાતિમાં જન્મેલા પણ કેટલીકવાર હરિકેશીની જેમ કામ કાઢી જાય છે અને તેવી નબળી જાતિમાં આપણો આત્મા પણ અનંતીવાર જન્મેલો છે અને કેણ જાણે કેટલીવાર હજી આપણે જન્મવું પડશે ! ગર્વ ગળે તે જ્ઞાન મળે ગર્વરૂપી ગિરિરાજના જે આઠ શિખરે છે તેમાંથી આ. એક શિખર હજી તો આપણે માંડ સર કરી શક્યા, એટલે કે Page #256 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખર ૨૧૯ પહેલા જાતિમદ ઉપરનું લંબાણથી વિવેચન પૂરું કર્યું.શિખર સર કર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે આટલું વિવેચન સાંભળ્યા પછી જાતિ અંગેનું મદ છૂટી જાય. મદના જે આઠ પ્રકાર છે તે જ ગર્વરૂપી ગિરિરાજના આઠ શિખરે છે જેમ ઉપાધ્યાય, શ્રી યશોવિજયજી મહારાજે ફરમાવ્યું છે તેમ “આઠ શિખર ગિરિરાજ કે. ઠામે વિમલાલેક, તે પ્રકાશ સુખ કયું લહે, વિષમ માન વલોક” ગર્વરૂપી ગિરિરાજના આઠ મદરૂપી જે આઠ શિખર છે. તે વિમલાલેક એટલે આત્માને જ્ઞાનરૂપી જે દિવ્ય પ્રકાશ તેની આડા પડેલા છે. વિષમ એવા માન કષાયને વશ પડેલા લોકને વિમલાલેકના દર્શન કયાંથી થઈ શકે. અંદરનો ગર્વ ગળે તો જ્ઞાન મળે અથવા અભિમાન જાય ત્યારે અંદરમાં. જ્ઞાન પ્રગટે છે. જતિમદ, કુળમદ, રૂપમદ, બીમદ વગેરે મદના. આઠ સ્થાન તે જ ગર્વરૂપી ગિરિરાજનાં આઠ શિખરો છે. હિમાલયના શિખરો સર કરવા સહેલાં છે, પણ મદ સ્થાનના આઠ શિખર સર કરવા એ અત્યંત કઠિન છે. છતા બાહુબલિ જેવા મહાપુરુષોના આદર્શને નજર સામે રાખી માનવી જે. પુરુષાર્થ આદરે તો દુનિયામાં કાંઈ કઠિન નથી ! પુરુષાર્થથી દરેક વસ્તુ સિદ્ધ થાય છે. પુરુષાર્થની પ્રચંડ તાકાત સૌના અંતરમાં પ્રગટો એ જ એક મહેછા ! જિક પિતાના માથે દુઃખ આવી પડે ત્યારે માનવી જ દુઃખ તરફ જુએ છે પણ દુઃખના કારણ તરફ જોતો જ નથી. દુઃખનું કારણ પાપ છે. એ કારણ જે નાબૂદ કરી નાખે તો કઈ પણ કાળે દુઃખ માથે પડે જ નહીં Page #257 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજના આઠ શીખો (શિખર બીજું) મદના આઠ પ્રકારમાં જાતિમદ પછી બીજા પ્રકારમાં કુળમદ આવે છે. જાતિ જેમ માતૃપક્ષ છે, તેમ કુળ એ પિતૃપક્ષ છે, પિતાના વંશને કુળ કહેવામાં આવે છે. જાતિ અંગે મદ કરનારા ભવાંતરમાં જેમ હીન જાતિમાં ઉત્પન થાય છે તેમ કુળ અંગેને મદ કરનાર ભવાંતરમાં અધમ કુળમાં ઉત્પન્ન થાય છે. કેઈ એક જાતિ જેમ કેઈ માટે શાશ્વત નથી તેમ કઈ એક કુળ પણ કઈ માટે શાશ્વત નથી, માટે શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યું હોય તો તે અંગેનું મદ કર્તવ્ય નથી. જ નથી. સંસાર તે વિષમય કે અમૃતમય? કુળમદના ત્યાગ માટે ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ ગ્રંથમાં ફરમાવે છે કે, रूपबलश्रुतमतिशीलविभवपरिवर्जितांस्तथा द्रष्दवा । विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्यः ।। જગવિખ્યાત એવા વિશાળ અને શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલા સ્ત્રી-પુરુષને પણ કેટલીકવાર રૂપ, બળ, શ્રત, જાતિ શીલ અને વૈભવથી રહિત નિધન સ્થિતિના જોઈને અવશ્ય Page #258 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજના આઠ શિખરો ૨૨૧ મેવ કુળમદ પરિહરવા યોગ્ય છે. સારા કુળમાં જન્મેલા હોવા છતાં ઘણા મનુષ્ય આજે પણ પ્રત્યક્ષપણે રૂપવિહીન જોવામાં આવે છે. તેવા મનુષ્ય શરીરની અપેક્ષાએ કાં કુબડા હોય છે તે કાં વામન હેાય છે. કાં તદ્દન બેડોળ આકૃતિવાળા હોય છે કે સ્વરૂપની અપેક્ષાએ તદન વિરૂપ હોય છે. કોઈ પુણ્યના ઉદયે સ્વરૂપવાન પણ હોય છે. સંસારી માત્ર ભિન્ન ભિન્ન પ્રકારના કર્મોદયવાળા હોવાથી સંસારમાં ચોમેર એકલી વિષમતા વ્યાપેલી છે. એકને ત્યાં હાથી ઝૂલતા હોય તો બીજાને ત્યાં વળી ગધેડાં ભૂકતા હેાય. એકને ત્યાં રેડિયા વાગતા હોય તો બીજાને ત્યાં વળી રોકકળ ચાલતું હોય. એકને ત્યાં કુળવંતી નાર હોય તો બીજાને ત્યાં વળી કજીયાળી હોય. અમુક જગ્યાએ વિદ્વાને તત્ત્વની ગોષ્ટિ કરતાં હોય તે અમુક જગ્યાએ દારૂડિયા એક બકવાદ કરતાં હોય. આ રીતે જગતમાં સર્વત્ર વિષમતા છે. એટલા માટે તો શ્રી ભતૃહરિ જેવાને કહેવું પડયું કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય? સંસાર અનંત દુઃખમય હોવાથી વિષમય છે. કુળમદના ત્યાગ માટેની અપૂર્વ દૃષ્ટિ સારા કુળમાં જન્મેલા રૂપની અપેક્ષાએ જેમ વિરૂપ હોય. છે તેમ બળની અપેક્ષાએ નિર્બળ હોય છે. કેટલાક મનુષ્ય તે એટલા બધા નિર્બળ જોવામાં આવે છે કે બેઠેલા હોય તો ઊભા ન થઈ શકે અને ઊભા હોય તે મહામુસીબતે બેસી શકે! શારીરિક દુર્બળતાને લીધે તેવા મનુષ્ય કેટલીક વાર જીવનમાં નિરાશાને પણ અનુભવતા હોય છે. બળ કે. પરાક્રમ વીર્યંતરાય કર્મના ક્ષાપશયથી પ્રાપ્ત થાય છે. શ્રતજ્ઞાનથી હીન હોવાથી સારા કુળમાં જન્મેલા હોવા છતાં કેટલાકે તદ્દન મૂખ જેવા હોય છે. કક્કા બારખડીનું પણ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ મને વિજ્ઞાન જ્ઞાન ન હોય એવા તદ્દન નિરક્ષર જેવા હોય છે. મતિની અપેક્ષાએ મતિ મંદ હોવાથી હિતાહિતને પણ નિર્ણય કરી શકતા નથી. અહિતના ત્યાગપૂર્વક હિતમાં પ્રવર્તવું તેને જ હિતાહિતને નિર્ણય કહી શકાય? સાપ ગયા ને લીસોટા રહ્યા શ્રેષ્ઠ કુળમાં જન્મેલા ઘણા શીલથી પણ ભ્રષ્ટ થયેલા હોય છે. સદાચારને શીલ કહી શકાય? જુગાર, પરસ્ત્રીસેવન, મિથ્યાભાષણ, ચૌર્ય કર્મ અને નિર્દયતાને જે પરિત્યાગ તે જ સદાચાર છે. ધન, ધાન્ય, કનક અને રજતાદિની જે સંપત્તિ તે વૈભવ કહેવાય. અશુભના ઉદયે વિશાળ કુળમાં જન્મેલા મનુષ્ય પણ આ બધા પ્રકારની સંપદાથી વિહીન હોય છે. માટે વિપુલ કુળમાં ઉત્પન્ન થયેલા આત્માઓને પણ રૂપની અપેક્ષાએ વિરૂપ અને ધનની અપેક્ષાએ નિર્ધન જોઈને નિશ્ચયે કરીને કુળ અંગેના ગર્વને પરિત્યાગ કરે જોઈએ. આગળ વધીને ભગવાન ઉમાસ્વાતિ ફરમાવે છે કે, यस्याशुद्धं शीलं प्रयोजनं तस्य कि कुलमदेन । स्वगुणालंकृतस्य हि कि शीलवतः कुलमदेन ॥ જેનું શીલ અશુદ્ધ છે તેને કુળમદ કરવાનું પ્રજન - શું છે? અને ગુણ સમુદાયથી વિભૂષિત એવા શીલવાનને પણ કુળમદનું પ્રયોજન શું છે? દુરાચારનાં સેવનથી વર્તન જેનું મલિન છે તે માનવી ગમે તેટલું મદ કરે તો તેથી તેની સમાજમાં પ્રતિષ્ઠા વધી જતી નથી. શીલથી ભ્રષ્ટ થએલાં મનુષ્ય ઉલ્ટા ચૌમેર દુનિયામાં અપકીતિને પામે છે, માટે એકલા કુળ તરફનજોતાં શીલ તરફ જવું જોઈએ કે ભલે જન્મ જૈન જેવાંઊંચા કુળમાં મલ્યો છે. પણ મારાઆચાર વિચાર કેવાં છે? આજે Page #260 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરે ૨૨૩ શ્રેષ્ઠ કહેવાતા કુળની સ્થિતિ એવી છે કે “સાપ ગયા ને લિસોટા રહ્યા” સારા કુળમાંથી પણ આચાર વિચારની મર્યાદા લપાતી જાય છે. સારા કુળમાંથી પણ સવતને જાણે વિદાય લેવા માંડી છે. આચાર વિચારની પવિત્રતા વિના એકલા કુળની શી કિંમત અંકાવવાની છે. માટે શીલ જેનું અશુદ્ધ છે તેવા મનુષ્યએ કુળ અંગેનું મદ કરવું તદ્દન નિ પ્રયોજન છે, સદાચારથી સંપન્ન એવા શીલવાનને પણ મદ કરવાનું કઈ પ્રોજન નથી. રૂપ, બળ, શ્રત, બુદ્ધિ, વિભાવાદિકના સમુદાયથી અલંકૃત મનુષ્ય તો પોતાના ગુણ સમુદાયથી દુનિયામાં શેભાને પામે છે. તેને વળી મદ કરવાની શી જરૂર છે? ઘરમાં અગરબત્તી સળગતી હોય તો તેની સુવાસ આખાએ ઘરના વાતાવરણમાં એની મેળે પ્રસરી જાય છે, તેમ મનુષ્યનાં જીવનમાં રહેલાં ગુણ સમુદાયની સુવાસ પણ એની મેળે ચોમેર પ્રસરી જાય છે. સાચા હીરાને પિતાના મુખથી કહેવું જ નથી પડતું કે મારુ મૂલ્ય સવા લાખ સેના મહારનું છે. કિંમત આંકનારા ઝવેરી એની મેળે સાચા હીરાની કિંમત આંકી જ દે છે–તેવી રીતે સગુણની સુવાસ દુનિયામાં કયાંય છાની રહેતી નથી. હવા અગીચા પરથી પસાર થઈને આવતી હોય તે હવામાં સુગંધ આવ્યા વિના રહેવાની જ નથી અને ઉકરડાં પરથી પસાર થઈને હવા આવતી હોય તે હવામાં ફુગધ આવ્યા વિના રહેવાની નથી. આજ દૃષ્ટાંત માનવીનાં જીવનમાં રહેલાં સદ્ગુણને લાગુ પડે છે. માનવીનાં જીવનમાં રહેલાં સદ્ગુણેથી ચોમેર સુવાસ પસરે છે અને દુર્ગુણથી ચોમેર દુર્ગંધ ફેલાય છે. ક્ષમા, - જુતા, નમ્રતા, નિલેભતા, વિવેક વગેરે સદ્દગુણે એટલા અધા મહાન છે કે જેની સુવાસ આગળ કસ્તુરીની સુવાસ પણ કુચા રૂપ છે, માનવીને આજે બહારમાં પ્રતિષ્ઠા મેળવવી છે. પણ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મનોવિજ્ઞાન જીવનમાં સદ્ગુણની પ્રતિષ્ઠા કરવી નથી. જીવનમા સિદ્ધિ નથી તે પ્રસિદ્ધિ કયાંથી મળવાની છે ? દુર્ગં ધથી માનવી દૂર ભાગે છે પણ દુગુ ણથી દૂર ભાગતા નથી. દુર્ગુણાના તે! જાણે જીવનમાં સંચય કરે જાય છે. વ્યવહારમાં પણ ઘરમાં સૌ દ્રવ્યને સંચય કરે છે પણ કોઈ કચરાને ઘરમાં સંઘરતા નથી. કચરાને તે! સવારના ટાઈમે ખૈરાએ ઘરમાંથી વાસિંદુ કાઢીને બહાર ફેં કી દે છે. ખસ તેવીજ રીતે તમારે જીવનમાં સંચય જ કરવા હાય તો સદ્ગુણરૂપી દ્રવ્યને સંચય કરા પણ દુર્ગુ ણરૂપી કચરાને જીવનમાં સંચય ન કરો ! સારા કુળમાં જન્મ પામીને સદ્ગુણથી સમલંકૃત અનવું એમાંજ સુકુળની ખરી શેાભા છે. મહાન પુણ્યાય પહેલાં તેા જીવને મનુષ્ય ભવ મળવા દુલ ભ છે અને મનુષ્ય ભવ પણ પાછા આય દેશમાં મળવા અતિ દુર્લભ છે. ભરતક્ષેત્રમાં ફક્ત સાડા પચ્ચીસ જ આ દેશ છે, સામે ખત્રીશ હજાર અનાય દેશ છે. અમુક તા એવા દેશેા છે કે જેમાં જન્મેલાં લેાકા ઉંદરના અથાણામાં ઉપયાગ કરે છે અને મકોડાના ચટણીમાં પ્રયાગ કરે છે. પ્રાણી વધમા જેએ જરાએ અરેરાટી ન અનુભવતા હોય તેમને અનાય કહેવામાં આવે છે. અથવા ધ માર્ગોથી આઘા રહેનારા તે પણ અના, આ દેશમાં જન્મેલાં હાય અને નિઃશ'કપણે પાપ આચરતા હાય તે આય - દેશમાં જન્મેલાં હાવા છતાં અનાય, સમજવા અનાય દેશમાં જન્મેલાં હાય, પાપકમ થી પરાંગમુખ રહેનારા હાય તેા અનાય દેશમાં જન્મેલાં હેાવા છતાં સંસ્કારની અપેક્ષાએ આય સમજવા. તમને એવા દેશમાં જન્મ મળ્યા છે કે જ્યાં જિનવાણીના શ્રવણના તમને અવારનવાર સુચેાગ મળી આવે છે. મહાન પુણ્યને Page #262 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠે શિખરી ૨૨૫ ઉદય હાય ત્યારે જ ધર્મોના ખેલ કાને પડે છે. જ્યારે અમુક દેશમાં જન્મેલાં મનુષ્યાને જિ ંદગીપય ંત અવા અપૂ લાભથી વ ́ચિત રહેવું પડે છે. તમારા ખુશ નશીબ છે કે એવા લાભને તમે પામી શકે છે, સાડા પચ્ચીસ જ આ દેશ અને ખત્રીશ હજાર અના` દેશ, તેમાં આ દેશમાં આપણે નખર લાગ્યા એતે આપણા મહાન પુણ્યના ઉદય કહેવાય. રત્નની ખાણ જેવું જૈન કુળ આ દેશમાં પણ ઉત્તમ કુળમાં મનુષ્ય ભવ મળવા એતે વળી અતિ દુલ ભ છે. આ દેશમાં પણ કેટલાંક એવા કુળ છે જેમાં દિવસ ઉગેને મારા ને કાપેાની જ વાત હાય. બિચારાં નિર્દોષ જીવેાના સંહાર માટે હાથમાં છરાને ચાકા ઝલવાની જ વાત હાય ! જ્યારે આપણા કોઈ મહાન પુણ્યના ઉદય કે જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યેા છે. જે કુળમાં દિવસ ઉગે સામાયિક પ્રતિક્રમણ કરવાની માં દેરાસર જવાની વાત હેાય છે. જૈન કુળનાં બાળકો પણ મા-બાપને દેરાસર જતા જોઈને તરત કહે કે મા ! મારે પણ દેરાસર આવવુ છે. સાધુ મહારાજ શેરીમાં વહેારવા નિકળ્યા હાય તે ઘરમાં જઈને પેાતાની માને કહે મા ! મહારાજ શેરીમાં વહેારવા પધાર્યા છે આપણા ઘેર તેડી આવું ? આવા નાનપણમાં જ બચ્ચાઓમાં જે સંસ્કાર હાય છે તે પ્રભાવ સારા કુળમાં જન્મ મળ્યા તેના છે. જૈન કુળ એતા રત્નની ખાણ જેવુ' કુળ છે. રત્નની ખાણમાંથી જેમ રત્ન પાકે તેમ આ કુળ એવું શ્રેષ્ઠ છે કે જેમાંથી કોહીનૂર પાકે. જૈનકુળમાં જન્મેલાને શરૂઆતથીજ સંસ્કાર સારા મળ્યા હાય તે। કામ કાઢી જાય. બાળકને સારા સંસ્કારથી કેળવી લેવા જોઇએ અને કેળવી લેતા આવડે તે ખરેખર આ કુળમાંથી ૧૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મને વિજ્ઞાન કેહીનર હીરા જ પાકે. જૈનકુળમાં જન્મ મળ્યો હોય અને સરકારી મા–બાપ મળ્યા હોય પછી બાકી શું રહે? આજે મેટે ભાગે બહારની કેળવણી તરફ ધ્યાન દેવાય છે. ધર્મના સંસ્કાર વગરની એકલી બહારની કેળવણી અને નાગી તલવાર છે. આપણી સંસ્કૃતિ માનવીમાં ધાર્મિકતા હોય તે જ આ કાળમાં માનવીને ઉદ્ધાર છે. આજની દુનિયામાં સ્વચ્છેદ અને સ્વેચ્છાચાર માજા મૂકી છે. માનવીને મર્યાદાઓનું પાલન આજે બંધનરૂપ લાગે છે. પૂર્વકાળમાં અમૂક કુલ મર્યાદાઓનું પાલન થતું હતું. જ્યારે આ કાળમાં તેનું ઉલ્લંઘન છે. તેમાં આજની કેળવણીએ પણ ઘણે મેટો ભાગ ભજવ્યું છે. આજનું જગત પશ્ચિમી અનુકરણને માગે ઘસડાતું જાય છે. પણ પરિણામે આ ભારત જેવા દેશને ઘણું સહન કરવું પડશે. આ દેશમાં થઈ ગયેલા મહર્ષિઓએ તે માનવ સમાજને એવું સુંદર માર્ગદર્શન આપ્યું છે કે આપણે અમેરિકા કે રશિયા જેવા બીજા કેઈ દેશનું કે બીજા કેઈ દેશની સંસ્કૃતિનું અનુકરણ કરવાની જરૂર નથી. આપણુ આર્ય સંસ્કૃતિ તે એટલી બધી મહાન છે કે બીજા પરદેશ વાસીઓને આપણું અનુકરણ કરવું પડે. જ્યારે આજે ગંગા જ આખી ઉલ્ટી વહે છે. આપણે જ પશ્ચિમનું અનુકરણ કરી રહ્યા છીએ અને તે અનુકરણ પણ આપણને કરતાં આવડ્યું નથી. પશ્ચિમના અનુકરણમાંથીએ જેટલું નબળું હતું તેટલું આપણે ગ્રહણ કર્યું પણ સારું ગ્રહણ ન કર્યું. એ લોકોમાં જે નીતિમત્તા અને પ્રમાણિકતા છે તેનું આપણે અનુકરણ ન કર્યું અને કેવળ તે લોકેની વેશભૂષા અને ખોટી ટાપટીપનું અનુકરણ Page #264 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરો ૨૨૭ કર્યું. તે દેશની ફેશન આજે આપણા દેશમાં આવી. તે દેશની છૂટછાટ પણ આપણા દેશમાં આવી. જ્યારે આપણા દેશની રહેણીકરણીથી તે દેશના લેકે જરાએ પ્રભાવિત બનતા નથી. આપણી સંસ્કૃતિ મુજબ જે આપણે જ વર્તતા નથી તો બીજા ઉપર તેને પ્રભાવ કયાંથી પડવાને છે. અહિંસા સત્ય અને તપ ત્યાગની ભાવના ઉપર રચાયેલી આપણી સંસ્કૃતિ છે. જેમાં ધર્મ અને મોક્ષ પુરૂષાર્થની પ્રધાનતા છે. જ્યારે પશ્ચિમની સંસ્કૃતિનું મંડાણ ભૌતિકવાદના પાયા ઉપર છે. એ લોકો અર્થ અને કામ પુરૂષાર્થને પ્રધાનતા આપનારા છે. કયાં અધ્યાત્મવાદ અને કયાં ભૌતિકવાદ? અધ્યાત્મવાદ માનવીની દૃષ્ટિને અંતરમાં વાળે છે જ્યારે ભૌતિકવાદ દષ્ટિને કેવળ આ લોકના બાહ્ય સુખ પ્રતિ વાળે છે. સંસ્કારની જનેતા તે સંસ્કૃતિ આજે પશ્ચિમના લોકેની દૃષ્ટિ આપણા આર્યદેશના અધ્યાત્મવાદ તરફ વળી રહી છે. ઈંગલેન્ડ અને અમેરિકામાં કેટલાક લોકો શાકાહારી બનતા જાય છે. અધ્યાત્મ એ જ માનવી માટે અંતિમ ગતિ છે. એ વિના માનવી ભલે કરડે રૂપિયા ઉપાર્જન કરી લે પણ હદયની શાંતિ તેને મળવાની નથી. એટલે પશ્ચિમના કેટલાક લેકે આપણા અધ્યાત્મવાદ તરફ આકર્ષાયા છે. એટલું જ નહીં, કેટલાક ઈશ્વરપ્રતિ પણ શ્રદ્ધાળુ બન્યા છે. જ્યારે આ દેશમાં જન્મેલાં આજે ઈશ્વરને ભૂલતા જાય છે. અને સંસ્કૃતિને ભવ્ય વારસો પોતાની પાસે હોવા છતાં પશ્ચિમના ભૌતિકવાદ તરફનું આકર્ષણ વધતું જાય છે. સાચી વસ્તુ પિતાની પાસે હોવા છતાં માનવીને બેટી વસ્તુ તરફનું આકર્ષણ વધતુ જાય છે. એ પણ એક પ્રકારની ભયંકર કમનશીબી છે? આપણી સંસ્કૃતિમાં કઈ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મને વિજ્ઞાન ખામી છે કે દરેક વાતમાં આપણે પશ્ચિમનું અનુકરણ કરવા મંડી પડયા છીએ? આપણી સંસ્કૃતિનું આજે આપણને ગૌરવ નથી. એટલે આપણે આપણી સંસ્કૃતિને દુનિયામાં ઝાંખી પાડી રહ્યા છીએ! સંસ્કારની જે જનેતા તેને સંસ્કૃતિ કહી શકાય, જેટલી મર્યાદા આપણે આપણી સગી જનેતાની સાચવીએ છીએ તેટલી જ મર્યાદા સંસ્કૃતિની જાળવવી જોઈએ. જમાનાની ફેશન આ કાળમાં સિનેમા અને સહ શિક્ષણે પણ આપણી સંસ્કૃતિના પાયા હચમચાવી મૂક્યા છે. એમ કહીએ તે પણ ચાલે. આ બન્ને અનિષ્ટોની જુવાન માનસ પર ઘણી ખરાબ અસર થાય છે. જીવનમાં જ્યાં શરૂઆતથી જ સ પેસે છે. પછી તેને કાઢે બહુ ભારે પડી જાય છે. સિનેમા શરૂઆતથી જ માનવીના સંસ્કાર બગાડે છે. એક વાર માનવીના સંસ્કાર બગડ્યા પછી બગડવાનું શું બાકી રહ્યું? છતાં સિનેમા પ્રતિનું આકર્ષણ વધતું જાય છે. હજી બપોરના સમયે વેવિશાળ થયા હોય ત્યાંતો સાંજના સમયે બને સિનેમા જેવા ઉપડી જાય છે. હરવું ફરવું, જ્યાં ત્યાં રખડવું, જે તે ખાવું, નાટક સિનેમા જેવા એતે આ જમાનાની જાણે ફેશન થઈ પડી છે. ક્યાંથી આમાં માનવીના સંસ્કાર સુધરે, સરકારની અપેક્ષાએ માનવીને આકાશમાં ઉડયન કરવાનું હતું એટલે કે ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું હતું. તેની જગ્યાએ માનવી ભ્રષ્ટાચારની તદ્દન નીચલી ભૂમિકાએ નીચે ને નીચે ઉતરતે જાય છે. આમાં માનવ સમાજને આગળ જતાં ઘણું સહન કરવું પડશે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરે ૨૨૯ ૨૨૬ આ તે સવેળાની ચેતવણી છે. જો કે ઘણું મોડું થયું છે છતાં આવા અનિષ્ઠોને તિલાંજલિ આપે તો હજી કાંઈબગડયું નથી. એ સિનેમા માં પણ આ સબ કો હોય પણ તમે તિલાંજલી એકદમ નહીં આપી શકે કારણ કે એમાં કેટલાક અંશે તમે પણ લેપાએલા છ મહિને બે મહિના ન થયા હોય ત્યાં તો તમને પણ સિનેમા જવાની ઈચ્છા થઈ જાય છે. એ ઈચ્છાને જેમણે નિરોધ કર્યો હોય તેમને અંતરનાં ધન્યવાદ ઘટે છે, પણ આ સભામાંથી હાથ ઉંચે કરે કેટલાએ સિનેમા જેવાની બાધા રાખી છે. આજે બીજી બધી બાધાઓ કરતાં પહેલી સિનેમાની બાધા કરવાની જરૂર છે. અવસરે રાંક બને તેની હાંક ક્યાંથી વાગે યુવાન વર્ગ તો સિનેમા પ્રતિ આકર્ષાએલો છે પણ તમને પણ ક્યારેક ઈચ્છા થઈ જાય છે. એ તો મડદાશ્ચર્યની વાત છે. છેકરાઓને ફિલ્મ જોવાની ઈચ્છા થાય એટલે ઘરમાં વડીલ પાસે પૈસાની માંગણી કરે. એટલે થેડીક વાર તો ઘરનાં વડિલ તેને ધમકાવે પણ ખરાં. અલ્યા! હજી તે ગયા રવિવારે તું ફિલ્મ જોઈ આવ્યો ને આજે ફરી પાછો પૈસા માગવા આવ્યું ? છોકરે કહે બાપુજી આજની ફિલ્મ તદ્દન નવી છે. અને ઘણી સરસ જોવા જેવી છે. માટે આજે પૈસા આપે. પછી આવતાં અઠવાડિયે પૈસા નહીં માગું. ત્યાં તે બાપ કહે જ ઘરમાં તારા બાની ઈચ્છા હોય તો તેને પણું પૂછતે આવ. છોકરે તરત ઘરમાં પૂછવા જાય કે બા-બાપુજીએ પૂછાવ્યું કે તમારે ફિલ્મ જોવા આવવું છે? ત્યાં તેની એ પિતાની છોકરીને પૂછે, બેબી તારે સિનેમા જેવા આવવું છે? છોકરી કહે બા તમે જતા હે તે મારે પણ આવવું છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મને વિજ્ઞાન છોકરાંને તેની બા કહે, જા તારા બાપુજીને કહેજે, બા બેન બધાને ફિલ્મ જોવા આવવું છે. છોકરે આવીને તેના બાપને કહે બાપુજી બા બહેન બધા મારી સાથે ફિલ્મ જોવા આવે છે. ત્યાં બાપ કહે તમે બધા જતા હો તો ચાલે હુંએ તમારી ભેગે આવું ? આ રીતે ઘરનાં વડિલ થઈને તમે પણ ચલતીમાં બેસી જાવ તે ઘર ઉપર તમારે કાબુ (કંટ્રોલ) કયાંથી રહેવાનો છે? તમારે તે ઘરનાં વડિલ તરીકે ખૂબ જ મક્કમ રહેવું જોઈએ, અને તો જ તમારે ઘરનાં નાના મોટા દરેક ઉપર કાબૂ રહે. ઘરમાં તમારે તે એવા મક્કમ રહેવું જોઈએ કે ઘરમાં તમારી હાંક વાગે, તમે જ જ્યાં રાંક બની જાવ ત્યાં હાંક કયાંથી વાગે? અને પછી છોકરાઓને શું વાંક કાઢ. તમારામાં પિલ જોઈ ગયા પછી તો છોકરાઓ તમે આંખ કાઢે તે એ પછી તમારું ન માને, માટે ઘરનાં વડિલ તરીકે તમારે ખૂબ મક્કમ રહેવું જોઈએ. તો જ ઘરમાં તમારે પ્રભાવ પડે. કહેવાનું એજ છે કે – સિનેમા અને ટી. વી. વડીયાએ આ કાળમાં મનુષ્યના સંસ્કાર ધનને ઘણું મેટું નુકશાન પહોંચાડયું છે. ધનની બેટ પુરી શકાય પણ સંસ્કાર ધનની ખોટ શે પૂરી શકાય? માટે જે રસ્તે જવાથી સંસ્કાર ધનને હાસ થતું હોય તે રસ્તો જ મૂકી દે. સિનેમાથી જેમ સંસ્કાર બગડે છે તેમ આજની સહશિક્ષણની પ્રથાથી સહચાર વધે છે. અને સહચાર અંતે અનાચારને જન્મ આપે છે. જુવાન છેકરા-છોકરીઓને ભેગા ભણાવવા એ દારૂ ને દેવતા ભેગા કરવા બરાબર છે. પછી તેમાંથી પરિણામ કેવું આવે, સહશિક્ષણમાંથી કેવા અનિષ્ઠો જન્મ છે. એ આજે છાપાની દુનિયામાં કોઈનાથી કાંઈ અજાણ્યું નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરો ૨૩૧ સંસ્કૃતિ અને સદાચારનું બંધારણ તત્ત્વ દ્રષ્ટાઓએ સ્પષ્ટતયા ફરમાવ્યું છે કે : मात्रा स्वस्त्रा दुहिता च न एकांत परिसेवनम् । बलवान् इन्द्रियग्रामो विद्वांसमपि कर्षति । સગી માતા હોય કે સગી બહેન હોય અથવા સગી પિતાની પુત્રી હોય તેની સાથે પણ એકાંત નહિ સેવવું જોઈએ. આ ગાથા મહાભારતમાં આવે છે. વ્યાસ મહષિએ આ સ્વરૂપે સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી એટલે તરત તેમના કોઈ એક શિષ્ય કહ્યું કે, પ્રભુ! સગી–બહેન દીકરી સાથે એકાંત સેવવામાં શું વાધે છે. ભાવિની પ્રજા ક્યાંક તમને વેદિયા કહેશે. વ્યાસ મહર્ષિ પ્રત્યુત્તરમાં કહે છેઃ હે શિષ્ય? ઈન્દ્રિયને સમૂહ એટલે બધે બલવાન છે કે સામે નિમિત્તો ઉપસ્થિત થતાં ભલભલા વિદ્વાનેને પણ મેહમાં પાડી દે છે. શિષ્યને પોતાની શંકાનું સમાધાન મળ્યા પછી રેમેરોમમાં આનંદ છવાઈ ગયો. આ છે આપણા પૂર્વ કાળનાં મહષિઓએ ઘડેલું સંસ્કૃતિ અને સદાચારનું બંધારણ. આજે આ બધી મર્યાદાઓનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે, અને તેમાંથી જન્મતા અનિષ્ટોને આજે સૌ કેઈએ જાણી લીધેલા છે. અને હજી પણ સમજીને બધી મર્યાદાઓનું પાલન કરવામાં આવે તે એક વાર સૃષ્ટિ પર સ્વર્ગ ઊતરે ! મૂડીમાં વધારે કરો આવા પડતા કાળમાં જૈન કુળમાં જન્મ મળે તેના પ્રભાવે તમે અનેક રીતે બચી ગયા છે. પંચેન્દ્રિય વધ, માંસ ભક્ષણ, મદિરાપાન, જુગાર, શિકાર, વેશ્યાગમન જેવા મટકા પાપથી સુકુળના પ્રભાવે બચી ગયા છે. હવે તે પુરુષાર્થ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મનેાવિજ્ઞાન કરીને તમારે રાત્રિભોજન, કંદમૂળાદિનું ભક્ષણ, અનીતિ મિથ્યાભાષણ, અપ્રમાણિકતા, નિ'દા કુથલી જેવા પાપૈાથી પણ ખેંચી જવું જોઈએ પેાતાના પુત્રને પિતાએ જે મૂડી વારસામાં આપી હાય તેમાં પુત્ર જો હોશિયાર અને બુદ્ધિ શાળી હાય તે! વૃદ્ધિ કરે છે તેમ તમને સુકુળનાં પ્રભાવે જે સંસ્કાર મળ્યા છે તેમાં તમારે પણ અભિવૃદ્ધિ કરવી જોઈએ. સંસ્કાર એજ સાચી મૂડી છે. ત્યાગ અને તપની ઉત્કૃષ્ટતા અંગે જૈન કુળની અલિહારી છે. એવાં શુભ કાર્યાં કરા કે જેની સુવાસ રહી જાય સારા કુળમાં જન્મ પામીને જૂહુ એલવું અથવા નિદા કુથલી કરવી, કોઈ સાથે વિશ્વાસઘાત કરવા અનિતી આચરવી. પરસ્ત્રી તરફ નબળી દૃષ્ટિ કરવી એ શ્રેષ્ઠ કુળને કલંકિત કરવા બરાબર છે. કુળને કલંક લાગે એવું કાંઈ પણ નહીં કરવુ જોઈએ. સુકુળમાં જન્મ પામીને એવાં શુભ કાર્યો કરી કે જેની સુવાસ વર્ષોંનાવષેર્યાં સુધી રહી જાય. માનવી આ ફાની દુનિયામાંથી વિદાય લઈ જાય છે, પણ તેના શુભ કાર્યાંની સુવાસ તેની ગેરહાજરીમાં પણ દુનિયામાં રહી જાય છે. ભગવાન આદિનાથ કે ભરત ચક્રવતિ શુ આજ કાળમાં થઈ ગયા છે? એ મહાપુરુષાને થઈ ગએ આજે કોટી કોટી સાગરોપમના કાળ પસાર થવા આવ્યે છતાં એ મહાપુરુષાને આજે આપણે સ’ભારીએ છીએ, જ્યારે આપણને બે પાંચ વર્ષ પછી એ કાઈ ભાગ્યે જ સંભારશે. કારણ કે એવા કઈ શુભ કા આપણે આપણા જીવનમાં કર્યાં નથી વિમળશા મંત્રી, કુમારપાળ ભૂપાળ, વસ્તુપાળ, તેજપાળ, ભામાશાં જગડુશા, જાવડશા, ધરણાસાશેઠ જેવા મહાપુરુષોને આજે આપણે હરઘડીએ યાદ કરતા હાઈએ છીએ. એમણે જીવનમાં કરેલાં કત યેા આપણને એ મહાપુરુષાની યાદ અપાવે છે, એ મહાપુરુષા ક્ષર દેહે આજે Page #270 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરે ૨૩૩ આપણી સામે વિદ્યમાન નથી. પણ અક્ષરદેહે આજે આપણે સામે વિદ્યમાન છે. ઈતિહાસના ઉજજવળ પાને એ મહાપુરુષોનાં નામ સુવર્ણાક્ષરે લખાઈ ગએલાં છે. કુમારપાળ મહારાજા અને વસ્તુપાળ, તેજપાળ જેવાના ચરિત્ર પંચ મહાવ્રતધારી શ્રમણ ભગવંતોએ લખ્યાં છે. હવે વિચારી જુઓ કે એ મહાપુરુષો જીવન સુવાસ કેવી મૂકી ગયા છે!પંચ મહાવ્રતધારી જેમના જીવન ચરિત્રો લખવા કલમ ઉઠાવે એ શું નાનીસૂની વાત છે? તમે પણ જીવનમાં એવું કાંઈ કરી છૂટો કે તમારું જીવનચરિત્ર લખવા અમને કલમ ઉઠાવવાનું દિલ થઈ જાય. એ મહાપુરુષોએ કરેલાં શુભ કાર્યો તેમની કીર્તિનાં કળશરૂપ છે, બાકીએ મહાપુરુષોને કીતિ અંગેની લેશ પણ મનમાં અભિલાષા ન હતી. એ મહાપુરુષોએ બંધાવેલાં ભવ્ય જિન મંદિરમાં કે ધર્મસ્થાનમાં કયાંય પ્રાયઃ શિલાલેખ લાગેલા નથી, જ્યારે આજે તેના તેજ જિનમંદિરનો જીર્ણોદ્ધારાદિનાં કાર્યમાં હજાર પાંચસો રૂપિયા આપનારાઓનાં શિલાલેખ લાગી જાય છે કારણ કે તે કાળના મનુષ્યમાં કર્તવ્યની ભૂખ હતી. જ્યારે આ કાળનાં મનુષ્યમાં માત્ર કીર્તિની ભૂખ છે. દૃષ્ટાંત ભગવાન શ્રી કષભદેવ અષ્ટાપદગિરી પર્વત પર નિર્વાણ પામ્યા બાદ શ્રી ભરત ચકવતિએ એ પર્વત ઉપર ભવ્ય જિન મંદિર બંધાવી તેમાં ચોવીશે જિન ભગવંતોની નિજ નિજ દેહ પ્રમાણે રત્નમય પ્રતિમાં ભરાવેલ હતી. એટલું જ નહિ પિતાના નવ્વાણુ ભાઈ, મરૂદેવી માતા બ્રાહ્મી સુંદરી વગેરે પિતાનાં પરિવારમાં મેક્ષ પામેલા દરેકની રત્નમય પ્રતિમાઓ ભરાવેલ. ભરત ચક્રવર્તિ એ એવા મહાન સુકૃતનાં કાર્યો કર્યા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મનેાવિજ્ઞાન. કે જેની અનુમેદના કરાડા સાગરોપમનાં કાળ સુધી ભાવિની પેઢી કર્યાં કરે. ભરતક્ષેત્રના ભૂષણરૂપ તી અષ્ટાપદ્યગિરિપ ત પર ભવ્ય જિનમંદિરા બધાવ્યા બાદ. અને તેમાં વિધિપૂર્વક રત્નમય જિન બિંબ પ્રતિષ્ઠા વિધિ પૂર્વક પધરાવ્યા બાદ ભરત ચક્રવતિ વિચારે છે આ મહાન તી કોડાકોડી સાગરોપમના કાળ પ ́વ જયવત રહેશે. અને ભરતક્ષેત્રના ભૂષણરૂપ આ તી છે. આગળ જતાં વિષકાળનાં પ્રભાવે કઈક લેાભી પ્રકૃતિના મનુષ્યા થશે અને રખે એ બિચારાએ તીની આશાતના ન કરી બેસે એટલે ખત્રીશ કે!શ પ્રમાણ પર્વતની ઊંચાઈ હાવાથી એક એક જોજનને આંતરે ભરત ચક્રવતિ આઠ પગથિયાની પાજ બધાવે છે. આઠ પગથિયાના હિસાબે એ તીની પ્રખ્યાતિ અષ્ટાપદ. તરીકેની થઈ જાય છે. આ રીતે અષ્ટાપદ તીની સ્થાપના ભરત ચક્રવતિ જેવા અનુભવી મહાપુરુષને હાથે થયેલ છે. ત્યારબાદ ભરત ચક્રવતિ પણ આરિસાભૂવનમાં કેવલજ્ઞાન પામીને પ્રાંતે મેક્ષપદને પામ્યા છે. ભગવાન ઋષભદેવે પ્રવર્તાવેલુ' ધ શાસન પચાસ લાખ ક્રોડ સાગરોપમનાં કાળ સુધી ભગવાન. ઋષભદેવનુ ધ શાસન આ ભારતભૂમિમાં ચાલુ અવસર્પિ ણિના કાળમાં રહ્યુ છે. ખેતાલીશ હજાર વર્ષાં ન્યુન એક કોટા કોટિ સાગરાપમ પ્રમાણ જે ચેાથા આરાના કાળ કહેવાય, તેના અર્ધા ભાગમાં ભગવાન ઋષભદેવનુ શાસન હતું અને. બાકીના ચેાથા આરાનાં અર્ધા ભાગમાં ગ્રેવીશ જિનપતિએ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજના આઠ શિખર ૨૩૫ પ્રવર્તાવેલું શાસન રહ્યું છે. ભગવાન ત્રાષભદેવે પ્રવર્તાવેલું શાસન અસંખ્ય પાટપરંપરા સુધી ચાલ્યું છે, જેને શાસ્ત્રોમાં યુગાંતકૃત ભૂમિ કહેવામાં આવે છે અને ભગવાન રાષભદેવે પ્રવર્તાવેલા ધર્મતીર્થના આલંબને અસંખ્ય આત્માઓ. આ ભરતક્ષેત્રમાંથી મુકિતપદને પામ્યા છે. કારણ કે તેમણે પ્રવર્તાવેલું શાસન અસંખ્ય પાટ પરંપરા સુધી ચાલ્યું છે. ધર્મતીર્થને પ્રવર્તાવનારા મહાપુરુષોનું કેવું લોકેત્તર સૌભાગ્ય હોય છે ! બાકીના ત્રેવીસ તીર્થકરેનાં શાસનકાળમાં પણ સંખ્ય. અસંખ્ય આત્માઓ મુક્તિ સ્થાનને પામ્યા છે. ધન્ય ઈશ્વાકુ કુળને કુળમાં ઘણાં શ્રેષ્ઠ કુળ કહેવાય છે, પણ ઈફવાકુ કુળની દુનિયામાં જેડ નથી. જેમાં બાવીશ તીર્થકરો ઉત્પન્ન થએલા. છે. શ્રી નેમનાથ અને મુનિસુવ્રતસ્વામી હરિવંશ કુળમાં ઉત્પન્ન થયેલા છે. ઈફ્તાક કુળમાં ભરત ચક્રવતિ સૂર્યવંશી કહેવાણા. અને બાહુબલી ચંદ્રવંશી કહેવાણા છે. ઈક્વાકુ કુળ એવું મહાન કે, જેમાંથી એકલાં રત્ન જપાક્યા છે. જગદ્ ઉદ્ધારક બાવીશ બાવીશ તીર્થકરે જે કુળમાંથી પ્રકટયા એ કુળને સંબોધવા. આપણી પાસે કેઈ શબ્દો નથી. આજનું જૈન કુળ પણ એવુ શ્રેષ્ટ છે કે જેમાંથી કેળવાયેલાં આપણે વચમાં કહી ગયા તેમ કેહીનુર જ પાકે. બાકી શરૂઆતથી સંસ્કાર જે સારા ન મલ્યા હોય તે આ એ પડતો કાળ છે કે વખતે સારા કુળમાંથીયે હીરા પાવાને બદલે પત્થરા પાકે. સુકુળમાંથી હીરા પકવવા હેય તે માતાપિતાએ પણ પોતાની જવાબદારી સમજવાની રહેશે. Page #273 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન અષ્ટાપદ તીર્થની યાત્રાએ ઊપડેલા સગર ચક્રવતિના સાઠ હજાર પુત્રા ભગવાન ઋષભદેવ પછી બીજા તીર્થંકર ભગવાન અજિત નાથ પણ ઈક્ષ્વાકુ કુળમાં જન્મેલા છે. ભગવાન ઋષભદેવના સમયે તેમના પેાતાના પુત્ર ભરત ચક્રવતિ હતા. જ્યારે અજિ તનાથ ભગવાનના સમયે તેમના પેાતાના ખાંધવ સગર નામે ચક્રવતિ હતા. સગરચક્રવતી ને સાઠ હજાર પુત્રા હતા. એક વાર સગરના સાઠે હજાર પુત્રા અષ્ટાપદ તી ની યાત્રાએ અને ભરત ચક્રવતિ એ અષ્ટાપદ ગિરિ પર બંધાવેલા જિનમદિરાનાં દનાથે જાય છે. હવે આપણી મૂળ મુદ્દાની વાત આવે છે. બધા જિન મ ંદિરાને જુહાર્યાં બાદ સગર ચક્રના સાઠ હજાર પુત્રો મનમાં અનેરી પ્રસન્નતાને અનુળવે છે. નિજ નિજ દેહ પ્રમાણ ચાવીશે જિનેશ્વર ભગવાનની પ્રતિમાના દર્શન પૂજનથી તેમના રામેરોમમાં અનુપમ આનંદ અને ઉલ્લાસ છવાઈ જાય છે. ખરેખર પરમાત્માના દેશ નથી જ્યારે દશ ન થાય છે ત્યારે જીવનમાં આનંદની અવધિ થઇ જાય છે. પરમાત્મ દ નથી જીવને જે સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ જાય તેને જ દ નથી દશ ન કહેવામાં આવે છે. પછી અંદરથી આત્મા આન વિભાર મને છે. પ્રભુ જેવું આપના આત્માનું સ્વરૂપ તેવું જ નિશ્ચયથી મારા આત્માનુ સ્વરૂપ છે. આપ મુકત અને હું બદ્ધ પ કર્મોના આવરણથી મૂકાએલાં અને હું બંધાયેલા ! હું રાગી અને આપ વીતરાગ. હું મોહાંધ અને આપ નિર્માહી, ખસ નાથ ! આપના આત્મા વચ્ચે અને મારા આત્મા વચ્ચે આટલું અતર છે. આપ ભગવાન ને હું ભવમાં ભટકતા હું પરિગ્રહી અને આપ ત્યાગી. નાથ ! આટલું અંતર જો ભાંગી જાય તે! પછી લેશ આપના આત્મા અને મારા આત્મા વચ્ચે અંતર રહેતુ નથી. આ અંતર ૨૩૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખા ૨૩૭ ભાંગવું એ સહેલી વાત નથી. પ્રખળ પુરુષાથ ના ખળે અંતર ભાંગે છે. આ રીતે પેાતાના આત્માના સ્વરૂપ અંગેની પ્રતીતિ થાય તેનેજ દન કહેવામાં આવે છે. સગરના સાઠે હજાર પુત્રો તીના દર્શનથી અનુપમ આન ંદને અનુભવે છે. શુભ કાર્યાંની અનુમાદના • અષ્ટાપદ તીની પૂજાની ઢાળમાં પૂ. દીપવિજયજી મહારાજે આ પ્રસંગનું વર્ણન ઘણીજ સુ ંદર શૈલીમાં કર્યુ છે. તેઓશ્રી ફરમાવે છે કે, “ પચાસ લાખ ક્રોડ સાગરનાં પૂર્વજ પ્રતિ સ`ભારેજી. આપણા કુળમાં ભરત નરેશ્વર કીધા એહ વિહાર સાંભળ સજની જી રે ” પચાસ લાખ ક્રોડ પ્રમાણ સાગરોપમના કાળ પમાર થઈ ગયા, છતાં સગરના પુત્રો પેાતાના પૂજને સંભારે છે. આપણા કુળમાં થઇ ગએલાં ભરતચક્રિએ આ ભવ્ય જિનમદિરા અષ્ટાપદ્મ ગિરિ પર્વત પર મોંધાવેલા છે. અહા ! આપણા પૂવ જોએ. કેવા મહાન કાર્યાં કર્યાં છે! ધન ભરતેશ્વર ધન મરૂદેવા, ધન નવાણુ ભાઈ જી, લાભ હેતુએ સુકૃત કીધાં, એ આપણા પિતરાઈ સાંભળ સજનીજી રે Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ મને વિજ્ઞાન તે ભરતેશ્વરને ધન્ય છે. નવ્વાણું ભાઈઓને પણ ધન્ય છે મરૂદેવા માતાને પણ ધન્ય છે. આપણા જેવાના લાભ માટે અને પોતાના આત્માના પારમાર્થિક લાભ માટે એમણે કેવા સુકૃતના કાર્યો કર્યા છે! જુઓ તે ખરા! આપણા પૂર્વજો કેવા મહાન થઈ ગયા ! આ રીતે સાઠ હજાર સગરનાં પુત્રો પિતાના પૂર્વજોને સંભારો સંભારીને તેમણે કરેલાં શુભ કાર્યોની અનુમોદના કરે છે. ભાવિની તમારી પેઢીને અનુમોદના રહી જાય એવા શુભ કાર્યોને વાર તમે પણ મૂકતા જજે. આપણા કુળમાં થઈ ગયેલાં પુરુષોએ કેવા મહાન કાર્યો કર્યા છે ! એવા સ્વરૂપે ભાવિની પેઢી તમને સંભાર્યા જ કરે. શકિત હોવા છતાં જીવનમાં જે એવા અનુમોદનીય કાર્યો ન થયા હોય તો સમજજે કે જંગલમાં ઊગેલા ગુલાબના ફૂલની જેમ આપણું જીવન નિષ્ફળ છે. તીર્થ રક્ષા અંગેના શુભ પરિણામ પછી તે તેમનાં અંતરમાં તીર્થરક્ષા અંગેના પરિણામ પ્રગટે છે અને અષ્ટાપદને ફરતી ઊંડી ખાઈ ખોદે છે, અને તેની રજનાગનિકા સુધી પહોંચે છે. તરત નાગનિકાયનાદે આવીને તેમને ઉપાલંબ આપે છે અરે! ભાઈ તમે આ શું કર્યું? તમે તે આ બાળક બુદ્ધિકરી,નાગેલેકના અપરાધી ઠર્યા છે. અપરાધ તો તમે એ કર્યો છે કે ક્ષણવારમાં બાળીને ભસ્મીભૂત કરી નાંખ પણ તમે ભગવાન કાષભદેવનાં વંશજ હોવાથી તમારી પર અમે કોધ કરતા નથી અને અમારી આ હિતશિક્ષા લક્ષમાં લેજો. ફરી આ અપરાધ નહિ કરતા આ પહેલીવારને અપરાધ અમે માફ કર્યો છે. હવે પછી માફ નહિ કરીએ. એમ કહીને નાગનિકાયના દેવે પોતાના સ્થાને જેવા ગયા કે પાછળથી સગરચક્રિના પુત્રો વિચારે છે. હવેથી આપણે ખાઈ Page #276 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખર ૨૩૯ ખોદવી નહિ, પણ આ ખોદેલી ખાઈને જે ગંગા નદીનાં નીરથી ભરી દઈએ તે તીર્થરક્ષાનું આપણું કાર્ય પૂર્ણ થઈ જાય. આ પ્રમાણે મનથી દઢ નિર્ધાર કરીને દંડરનવડે ખેદકામ કરીને ગંગાનદીને પૂર્વે તૈયાર કરેલી ખાઈ તરફ વાળે છે ખાઈ આખી ગંગા નદીનાં જળથી ભરાઈ જાય છે. ખાઈ ઘણીજ ઊંડી ખેલી હોવાથી ગંગાનદીનાં નીર નાગનિકાય સુધી પહોંચી જાય છે. ને ત્યાં તે કોધથી ધમ ધમી ઊઠેલા નાગનિકાયના દેવે ત્યાં આવીને ચકિના સાઠ હજાર પુત્રને એકીસાથે બાળીને ભસ્મી-ભૂત કરી નાખે છે. બધાના તીર્થરક્ષા અંગેના પરિણામહેવાથી મૃત્યુને પામીને બારમાં દેવલોકમાં જાય છે, તીર્થરક્ષાના શુભ ભાવમાં એ આત્માઓ કામ કાઢી જાય છે. નાગનિકાયના દેવોએ તેમના શરીરને સળગાવી દીધા પણ તેઓ આત્માને સળ ગાવી શકયા નથી. તે આત્માઓના અધ્યવસાય ઊંચા હોવાથી બધા ઉર્ધ્વગતિના સ્થાનને પામ્યા છે. તીર્થરક્ષાના કાર્યો અંગેની જવાબદારી આજે પણ જૈન સંઘ ઉપર આવી પડેલી છે. તેની અંદર તન, મન, અને ધનથી ભોગ આપનારા મહાન પુણ્ય ઉપાર્જન કરવા પૂર્વક ઘણા કર્મોની નિર્જર પણ સાધી લે છે. આજે ચારે બાજુથી આપણું પવિત્ર તીર્થો ઉપર આક્રમણે થઈ રહ્યા છે. એવા સમયે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે જરાએ ગફલતમાં રહેવા જેવું નથી. ઘર ઉપર આક્રમણ આવે તે જેમ આપણે ઊભા થઈ જઈએ છીએ તેમ આવા તીર્થ. રક્ષા જેવા મહાન પવિત્ર કાર્યોમાં પણ ભેગ આપવા આપણે તત્પર રહેવું જોઈએ. આપણું ઘર અને વૈભવ કરતા પણ તીર્થ એ મહાન વસ્તુ છે. ઘર વૈભવમાં તે મેહભાવને પિષીને જીવ સંસાર સાગરમાં ડૂબે. જ્યારે તીર્થના આલંબને તે સંસાર સાગર તરી જવાય છે, તીર્થરક્ષાના પરિણામમાં પણ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મને વિજ્ઞાન કેટલી પ્રચંડ તાકાત રહેલી છે કે જેના પ્રભાવે સગરચક્રિના પુત્ર બારમાં દેવકને પામ્યા ! ફીનો મદ નહિ કર પણ ધાર્મિકવૃતિવાળા બનવુ સારા કુળમાં જન્મીને શુભ કાર્યો કરવા એમાં જ સુકુળની ખરી મહત્તા છે. બાકી કુળ અંગેનો મદ કરે એ તો એક પ્રકારની અધમતા છે. ભગવાન મહાવીર પરમાત્મા ત્રીજા ભવે. મરિચીના ભાવમાં હતા અને તે ભવમાં મરિચીના જીવે કુળ. અંગેને મદ ક્ય. બો ને વત્તમં સ્ટ” અહો! મારું કુળ કેવું ઉત્તમ છે! મારા પિતામહ આ. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણિ કાળના પ્રથમ તીર્થકર અને મારા પિતા ભરત પ્રથમ ચક્રિ અને હું પ્રથમ વાસુદેવ વાહ! મારું કુળ કેવું ઉત્તમ છે. આ રીતે કુળને મદ કરવાથી કર્મ એવું બંધાઈ ગયું કે, સત્તાવીશમાં ભવે ભગવાન મહાવીર પરમાત્માને બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડયો. ભગવાન મહાવીરના છેલ્લા ભવમાં પણ કમેં પિતાને પ્રભાવ બતાવ્યું. માટે શ્રેષ્ઠ કુળ કે જાતિમાં જન્મ પામીને મદ નહિ કરે. પણ ધાર્મિકવૃત્તિવાળા બનવું. સારા કુળમાં જન્મેલાઓના આજના નાટક સિનેમાના. વાતાવરણે સંસ્કાર સારા રહેવા દીધા નથી. પહેલાના જમાનામાં તો પિતાના કુળના પ્રભાવે પણ પાપ કરતાં અટકી જતાં. અરે! હું આવા જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મેલે. મારા વડીલના સંસ્કાર કેટલા ઊંચા ! મારાથી આવું કામ થાય? મારાથી જુદું કેમ બેલાય? મારાથી અનીતિ કેમ કરાય? Page #278 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજનાં આઠ શિખરા મારાથી કાઈની થાપણ કેમ ઉલ્લંઘાય. મારાથી વિશ્વાસઘાત કેમ થાય ? અરર ! હું આવા ઘાર પાપ-આચરુ તે મારુ' કુળ લાજે. આ રીતની વિચારણાથી પહેલાના કાળમાં મનુષ્યા પાપથી બચી જતા, જ્યારે આજે તે પાપ આચરતા કાઈ હળુકમી` આમા હેાય તેને જ આંચકા લાગે છે. બાકી તે પરલેકને મનમાં ભય રાખ્યા વગર મનુષ્યેા બેધડકપણે પાપ કરે જાય છે. પર`તુ એટલી વાત સૌ ધ્યાનમાં રાખે કે, વિપાકના સમયે પાપ કેઈનું સગુ થતું નથી. આ શાસનની ભાવિની આગાહીમાં ખુદ ભગવાન વમાન સ્વામીએ પેાતાની અંતિમ દેશનામાં પુણ્યપાલ માંડલેશને આવેલા આઠ સ્વપ્નાના ફળ નિર્દેશમાં ફરમાવ્યું છે કેઃ ૨૪૧ धार्मिका न भविष्यति संजाता सुकुलेष्वपि । રાજન ! આગળ જતાં કાળ એવા આવશે કે સુકુળમાં ઉત્પન્ન થયેલા પણ ધામિ ક આચાર વિચારવાળા નહિ હાય ! કમળાકરમાં ઉત્પન્ન થયેલાં કમળ જેમ સુગંધી હાય, તેમ સુકુળમાં જન્મેલાં સંસ્કારી હાવા જોઈએ. પરંતુ આગળ જતાં કાળ એવા આવશે કે સુકુળમાં જન્મેલામાંથી પણ સંસ્કારી ઘણાં ઓછા નિકળશે. મેટે ભાગે આજે એ જ પરિસ્થિતિ દેખાય છે. જન્મ નબળા કુળમાં થયેલા હાય પણ વિનય, વિવેક, જીવદયા અંગેના સંસ્કાર ઉંચા ાય તેા તે કુળથી ચંડાળ કહેવાય પણ કમથી મહાન કહેવાય. તેમ જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ થયેલા હાય અને કમો નમળાં હેાય તે તે કુળથી જૈન કહેવાય પણ કર્મોથી અધમ કહેવાય. ૧૬. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મનેાવિજ્ઞાન સુકુળને અજવાળે આ વાતના પડઘા શ્રીઉત્તરાધ્યયન જેવાં સૂત્રમાં પડેલા છે. તેમાં સ્પષ્ટ ફરમાવવામાં આવ્યું છે કે કર્માંથી ક્ષત્રિય થવાય છે અને કથી બ્રાહ્મણ થવાય. કમથી વૈશ્ય થવાય છે અને કમથી શુદ્ર થવાય છે. સત્ કમ અંગે જ સુકુળની શ્રેષ્ઠતા છે. બાકી ઘેાર દુષ્કર્મ આચરવા અને સુકુળ અંગેના મદ કરવા એ તે વદતા વ્યાઘાત જેવું છે. સદ્ગુણથી સમલ કૃત અની સૌ સુકુળને અજવાળા એજ એક મ્લેચ્છા. વૃક્ષનાં ફળ વૃક્ષને પોષણ આપીને જો ખાવામાં આવે તે દરસાલ વૃક્ષ નવાં ફળ આપ્યા જ કરે અને વૃક્ષનાં મૂળને ઉખેડીને જે ફળ ખાવામા આવે તે ફરી કોઇ કાળે ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ ધ રૂપી કલ્પવૃક્ષનાં સુખ, સૌભાગ્ય અને સંપ ત્તિરૂપી ફળ જો ધરૂપી કલ્પવૃક્ષને પોષણ આપીને એટલે કે ધર્મને આરાધીને ખાવામાં આવે તે ભવા ભવમાં ધરૂપી કલ્પવૃક્ષ સુખ, સૌભાગ્ય અને સંપ ત્તિરૂપી ફળ આપ્યા જ કરશે અને પરપરાએ મેાક્ષ ફળની પણ પ્રાપ્તિ થશે. પણ ધ રૂપી વૃક્ષનાં મૂળને ઉખેડીને એટલે કે ધને ભૂલીને સંસારનાં સુખ બેગવવામાં આવે તે ફરી અનતકાળે સુખ મળવુ દુર્લભ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ LTC અંતિમ અપૂર્વ આરાધના જૈન શાસ્ત્રોમાં સતી મદનરેખાનું નામ ખૂબજ વિખ્યાત છે. સેળ મહાસતીઓમાં જેની ગણના થાય છે તે સતી મદનરેખાએ પિતાના પતિ યુગબાહને અંતિમ સમયે અપૂર્વ આરાધના કરાવેલ હતી. તે આરાધના જેન શાસ્ત્રોનાં પાને આજ પર્યત નોંધાયેલી છે, જે આરાધના દરેક મુમુક્ષુ આત્માઓ માટે અત્યંત અનુકરણીય અને આદરણીય છે. સતી મદરેખા અત્યંત સ્વરૂપવાન હતા અને જેવું એ મહાસતીનું રૂપ હતું તેવું જ શિયળ હતું. સોનામાં સુગંધ જે સુમેળ હતે. સતી મદનરેખાનું શિયળવત પર્વતની રેખા જેવું હતું. પર્વતની રેખાને કઈ ભૂંસી ન શકે તેમ કિઈની તાકાત નથી કે સતી સ્ત્રીના શિયળને ભંગ કરી શકે. સતી મદનરેખાના પતિ યુગબાહુ નામે હતા અને યુગબાહુના મોટાભાઈ મણિરથ હતા, જેમાં સુદર્શનપુર નગરના રાજવી હતા, જ્યારે યુગબાહુ યુવરાજ પદે હતા. કેઈવાર નિમિત્ત મળતાં મણિરથની દષ્ટિ મદનરેખાના સૌંદર્ય ઉપર પડે છે અને મણિરથ મદરેખાના સૌંદર્યમાં લુબ્ધ બને છે. મણિરથ મદન રેખાના જેઠ હોવાથી મદનરેખા તેના માટે પુત્રીનુલ્ય ગણાય, છતાં કામવાસનાથી અંધ બનેલે માનવી એ જેતે જ નથી કે સામે કેણ છે અને કહ્યું નથી. ગીધની દષ્ટિ કરતાં કામાંધ અને સ્વથધની દષ્ટિ ભયંકર હોય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મને વિજ્ઞાન પછી તો મદનરેખાને આધીન બનાવવા મણિરથ ઘણા ઘણા પ્રયાસ કરે છે, તેની ઉપર અનેક પ્રકારની કીમતી વસ્તુઓનાં ભેટણ મેકલાવે છે, છતાં મદરેખા તેને આધીન બનતી. નથી. સામેથી સતી મદનરેખાએ કહ્યું કે, “રાજન તમારી આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. રાજન !જેની ઈરછા કરવી મહા પાપ છે તેને તમે ઉપભેગ કરવાને ઈ છે. રાજન! તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કામવાસનાની આધીનતાથી રાજા રાવણ જેવાને પણ વિનાશ થયો છે. તે તમે તે કણ. માત્ર છો? ત્યાં મણિરથ વિચારે છે કે યુગબાહુ હયાત છે ત્યાં સુધી આ મને આધીન થાય તેમ નથી. માટે મારે પહેલે ઉપાય યુગબાહુના વધ માટે કરવો જોઈએ. એક પાપમાંથી બીજા કેટલાં પાપ કરવા પડે છે તે આ ઉપરથી સમજી શકાય છે. વિષયવાસના એવી ભયંકર વસ્તુ છે કે તેમાંથી કયારેક રૌદ્ર યાન જન્મી જાય છે અને તેવા રૌદ્ર ધ્યાનથી જીવને ઘણી વાર નરકાયુને બંધ પડી જાય છે. મણિરથને પિતાના સગાભાઈના વધ માટેના વિચારો આવ્યા. તેને હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન કહી શકાય યુગબાહના વધ માટે મણિરથ અહનિશ તેનાં છિદ્રો જોયા કરે છે અને જાણે પિતે મકાની જ રાહ જોઈ રહ્યો છે. આ બાજુ મદનરેખા સગર્ભા બને છે. મદરેખા સ્ત્ર જાત હોવા છતાં અત્યંત ગંભીર હતાં. પિતાના પતિને મણિરથના બદાશયની તેમણે વાત પણ કરી નહિ. નાહક બને ભાઈઓ વચ્ચે વિખવાદ થાય એટલે ખૂબ જ ગંભીરતા ધારણ કરી હતી. મદન રેખાને ચંદ્રયશા નામે મેટી ઉંમરને. Page #282 -------------------------------------------------------------------------- ________________ અંતિમ અપૂર્વ આરાધના ૨૪૫ એક પુત્ર પણ હતા. છતાં મણિર્થના ખરાબ આશયની કોઇને ગંધ પણ તેણીએ આવવા દ્વીધી ન હતી. સ્ત્રીઓન! પેટમાં વાત ટકે નહીં છતાં કેટલી ગભીરતા તેણીએ દાખવી છે! એકવાર વસતઋતુ આવતાં મદનરેખા પેાતાના પતિ ચુગમાહુની સાથે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં જાય છે. ત્યાં આખા દિવસ અનેક પ્રકારની ક્રીડાએ કરે છે. આમ કરતાં રાત પડી જાય છે. બન્નેને થાય છે કે આજે ઘેર જવું જ નથી અને ત્યાં ઉદ્યાનમાં જ એક કદીગૃહમાં શયન કરી જાય છે. આ બાજુ મણિથ વિચારે છે કે, આજે મા ઠીક મળ્યા છે. હાથમાં તલવાર લઈને મણિરથ સીધા ઉદ્યા નમાં આવે છે અને યુગમાડુના સૈનિકો કે જે રાત્રિના પહેરા ભરી રહ્યા છે તેમને પૂછે છે કે મારા ભાઈ યુગમાડું કાં છે? બધા પહેરેગીરે ઘડીભરને માટે તે વિસ્મય પામી ગયા કે આ રાજવી પાતે મધ્યરાત્રિના સમયે અહી શા માટે આવ્યા છે? ત્યાં મણિરથ કહે છે કે, મારા નાના ભાઈ અહીં ઉદ્યાનમાં કર્યાં સુતેલે છે તે સ્થાન ખતાવા. હું તેનું રક્ષણ કરવા અહી' આવ્યે છુ, સૈનિકે કહે કે સામે કદલીગૃહમાં સૂતા છે. મણિરથ કદીગૃહમાં જાય છે. પગના અવાજ થતાં યુગમાહુ એકદમ જાગી ગયા અને મોટા ભાઈને બે હાથ જોડી પ્રણામ કરે છે. કેવી યુગમાહુની સરળતા છે. તે મેાટાભાઇનુ કેટલુ' મહુમાન જાળવે છે! જ્યારે મોટાભાઈના હૃદયમાં એકલ હલાહલ કાતિલ ઝેર ભયુ' છે. જગતમાં કેવી કર્માંજન્ય વિષમતા છે કે જેના પાર ભલ ભલા પામી શકતા નથી. સગા ભાઈ હાવા છતાં બન્ને વચ્ચે કેટલું અંતર છે ? Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મને વિજ્ઞાન પાપની પરાકાષ્ઠા મણિરથ યુગબાહને કહે છેઃ ચાલ હું તને તેડવા આવ્યો છું. આવા નિર્જન પ્રદેશમાં રાતવાસે કરે એ અત્યંત જોખમ ભરેલું છે. કેવી ખોટી લાગણી બતાવે છે ! માયા-કપટની પણ કઈ અવધિ તો હેવી જોઈએને? યુગબાહુ સરળ હોવાથી મોટાભાઈની આજ્ઞા શિરેમાન્ય કરીને ત્યાંથી સુદર્શન નગર ભણી ચાલવા માંડે છે ત્યાં પાછળથી મણિરથ યુગબાહુની ગરદન પર જોરથી તલવારને પ્રહાર કરે છે. યુગબાહની કાયા એકદમ જમીન પર ઢળી પડે છે. બસ, પાપકર્મની અને પરાકાષ્ઠા કહી શકાય. એક ક્ષણિક વિષય વાસનાના સુખ માટે જીવ કેવાં ઘોર પાપ આચરે છે તે માટે આ મણિરથ દષ્ટાંતરૂપ છે. સંયમથી ઇદ્રિ પર વિજ્ય મેળવનારા મનુષ્યને આવાં ઘેર પાપ આચરવા પડતાં નથી. ખરેખર, સંયમધર્મની બલિહારી છે. તેવા સંયમી મનુષ્ય જ સદ્ગતિના અધિકારી બને છે. યુગબાહુને ધરતી ઉપર ઢળી પડેલા જોઈને અન્યાય, અન્યાય. અરે! કોઈ દડો, દોડે મને ઘર અન્યાય થયે છે એમ સતી મદન રેખા જોરથી પિકાર કરે છે. પિકાર સાંભળીને યુગબાહના સુભટો એકદમ ત્યાં દોડી આવે છે અને મ્યાનમાંથી તલવારે બહાર કાઢીને મણિરથને કહે છે કે તમે આ શું કર્યું? તમે રક્ષક થઈને ભક્ષક બન્યા? સગાભાઈને વધ કરીને ઘોર પાપ આચર્યું? ત્યાં મણિરથ લૂલો બચાવ કરતાં કહે છે કે, આ તલવાર અચાનક હાથમાંથી સરી જતાં આ ઘટના બની છે. કે પાંગળે બચાવ! માનવી આવાં ઘોર પાપ આચરીને પરમપદના અધિ. કારી એવા પિતાના આત્માને હાથે કરીને નરકાધિકારી બનાવે છે. ખરેખર આવા જીવોની જેટલી દયા ચિંતવીએ તેટલી ઓછી છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ અંતિમ અપૂર્વ આરાધના ૨૪૭ હવે આપણા મૂળ વિષયની વાત આવે છે. સતી મદનરેખાએ જોયુ કે તલવારના ઘા એવા જોરથી લાગ્યા છે કે મારા પતિ હવે કોઇ સ જોગામાં ખચી શકે તેમ નથી. ગામમાં તેમના પુત્ર ચંદ્રયશાને સૈનિકા તરફથી ખબર પહેાંચતાં તે પણ ધન્વ ંતરિ વૈદ્યોને સાથે લઇને ત્યાં આવી પહેાંચે. વૈદ્યોએ ઘણા ઉપચાર કર્યાં, પણ તલવારના ઘા એવા લાગેલે કે કોઈની કાઈ કારી લાગી નહિ. આથી પેાતાના મનને અત્યંત કઠણ મનાવીને રખે પેાતાના પતિનું મૃત્યુ આતા - ધ્યાનમાં ન થઈ જાય તે માટે મનરેખા પેાતાના પતિને અપૂર્વ અતિમ આરાધના કરાવે છે. બીજી સ્ત્રીએ જે સમયે રોકકળમાં પડી જાય તેવા સમયે સતી મદનરેખા મનેાખળ કેળવીને પેાતાના પતિને અપૂર્વ એવી અંતિમ આરાધના કરાવી શકયાં એ કેાઇ જેવી તેવી સામાન્ય ઘટના નથી પણ એક અપૂર્વ ઘટના છે. પેાતાના સ્વાથ હણાવાના સમયે ખીજાના પરમાના વિચાર આવે એ આત્માની ઘણી મહાન ચેાગ્યતા હાય તે જ બની શકે છે. ખરેખર સસારમાં આવાં ધમ પત્ની મળવાં પણ અત્યંત દુલ ભ છે. પ્રખળ પુણ્યના ચેાગે આવે સુયેાગ મળે છે. પતિ મૃત્યુની શય્યા પર પાઢેલા છે. તેનુ મૃત્યુ થતાં પેાતાનું ભાવિ તદ્ન અંધકારમય અની જશે. તે અ ંગેના લેશમાત્ર મનમાં વિચાર ન લાવતાં, રખે પેાતાના પતિના પરલેાક ન ખગડી જાય એટલી જ મનમાં જેણે ચિંતા રાખી છે તે સતી મનરેખાને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મનોવિજ્ઞાન જીવનને સરવાળે પિતાના પતિની નજીક બેસીને તેમના કાનની પાસે મુખ રાખી સતી મદન રેખા મૃત્યુની શય્યા પર પિઢેલા પિતાના પતિને કેમળ વચને વડે કહે છે: “નાથ ! દૌર્ય ધારણ કરીને ચિત્તને સ્વસ્થ બનાવજે. અંતિમ ઘડીના સમયે કેઈના ઉપર રોષ કરશે નહિ. મદન રેખાને પિતાના પતિના આંખના ખૂણામાં લાલાશ દેખાણી હતી એટલે કહે છે કે તમે કઈ પણ ઉપર રેષ કરશે નહીં. પોતાના જ કર્મોદયથી આ કષ્ટ પ્રાપ્ત થયેલ છે. તેને તમે સમતાભાવે સહન કરી લેજે. અંતિમ ઘડીએ પોતાના પતિને મદનરેખા કેવાં સુંદર બેધમય વચન સંભળાવે છે ! આવી ધર્મપત્ની તો કયારેક આવા અંતિમ સમયે ધર્મગુરુની ગરજ સારે છે. રખે પિતાના પતિને મૃત્યુ સમયે રાજા મણિરથ તરફ મનમાં રોષ ન રહી જાય તે માટે કહે છેઃ “નાથ! પિતાના જ કર્મોદયથી પ્રાપ્ત થયેલું આ દુઃખ છે. તેમાં મણિરથ તો નિમિત્ત માત્ર છે. તેની તરફ મનમાં જરા પણ રોષ રાખશે નહિ, તેની તે દયા ચિંત. છેલ્લે રેષ રહી જાય તે પરલેક બગડે.” આમાંથી આપણે સૌએ ઘણું શીખવા જેવું છે. અંતિમ ઘડી સુધરી જાય તો આખો મનુષ્યજન્મ સફળ બની જાય. માનવી જે જીવન જીવી રહ્યો છે તેને માપવા માટે અંતિમ ઘડી પારાશીશી સમાન છે. મૃત્યુ એ જ આખા જીવનને સરવાળો છે. તે સમયે આત્મા જે નિષ્કષાય અને નિશિલ્ય બની ગયેલ હોય તે ભવાંતરમાં સદ્ગતિ જરૂર તેની રાહ જુએ. સતી મદનરેખા આગળ વધીને કહે છે કે, “નાથ ! પ્રાણીને પોતાનાં કર્મ જ અપરાધી છે. તેમાં બીજા કેઈને દેષ નથી. આ ભવમાં કે પરભવમાં પ્રાણી જે શુભાશુમ કર્મ Page #286 -------------------------------------------------------------------------- ________________ અંતિમ અપૂર્વ આરાધના ૨૪૯ -આચરે છે તેજ કર્મો ઉદયકાળના સમયે પ્રાણી માત્રને વેદવાનાં રહે છે. તેમાં બીજ તો નિમિત્ત માત્ર છે. સતી મદનરેખા અંતિમ ઘડીએ પોતાના પતિને કેવી અનુપમ દષ્ટિ આપે છે? મદરેખાને દિવ્યવાણી સાંભળતાં યુગબાહુની આંખમાંથી મણિરથ તરફનું ઝેર ધીમેધીમે નીતરતું જાય છે અને તેની બને આંખોમાં જે રોષની લાલાશ હતી તેની જગ્યાએ મૈત્રીભાવનું અમૃત છલકાઈ જાય છે. આગળ વધીને કહે છેઃ “નાથ!હવે છેલ્લે અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા ધર્મનું શરણ અંગીકાર કરે. કેવી સુંદર આરાધના કરાવે છે! જીવને છેલ્લે છેલ્લે જેનું શરણ છે, તેને પહેલાંથી જ અંગીકાર કરે તો એક સમય એવો આવે કે સદાકાળ માટે જીવ મૃત્યુના ભયમાંથી મુક્ત બની જાય. ભય ઊભો થાય એટલે માનવી શરણ ગોતે છે. તેમ જેને ભવનો ભય લાગ્યો હોય તે અરિહંતનું શરણ સ્વીકારે છે. અંતકાળે જેને અરિહંત સાંભરી આવે તેને તો બેડો પાર થઈ જાય. ચાર શરણ અંગીકાર કરાવીને મદનરેખા પોતાના પતિને અંતિમ આરાધનામાં જીવહિંસા વગેરે અઢાર પાપસ્થાનકને ત્યાગ કરાવે છે અને કહે છેઃ “હે બુદ્ધિનિધાન! પરલોકનું ભાતુ બાંધો. પૂવે સેવાઈ ગયેલા પાપ કર્મોની આત્માની સાક્ષીએ ખૂબ ખૂબ નિંદા કરો. સર્વ પ્રાણી માત્ર સાથેના અપરાધને ખમાવી લે, એટલું જ નહિં, તેમણે તમારા ડેઈપણ અપરાધ કર્યા હોય તો તેમને પણ ક્ષમા આપે.” ' नाशयेन्निजमेवार्थ द्वेषस्तस्माद् विमुञ्च तम् । सुहृदो मम सवेऽपि जीवा इति विभावय ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મને વિજ્ઞાન પિતાના જ પરમાર્થને નાશ કરનારે એ જે શ્રેષ: તેને તમે ત્યાગ કરે અને સર્વ જીવ મારા મિત્ર છે એ રીતના મૈત્રીભાવનું ચિંતન કરે. છેલ્લે મૃત્યુ સમયે કેવા પ્રકારનું ચિંતન કરવું જોઈએ તેને આખો સાર આ ગાથામાં આવી જાય છે. જેવા ભાવમાં જીવ છેલ્લે દેહ છેડે છે તેવા જ ભાવમાં તે ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. આખા જીવનમાં કરેલી સાધનાનું તાત્વિક ફળ એજ છે કે, છેલ્લે લેશ્યા બગડી ન જાય. રાગ અને દ્વેષ અને જીવના પરમાર્થને નાશ કરનારા છે. માટે છેલ્લે પણ તેને ત્યાગ કરી દેવા જોઈએ. રાગ અને ષ જ જીવને ચાર ગતિમાં રખડાવનારા છે. જીવ છેલ્લે શરીર છોડે તે પહેલાં રાગ ને શ્રેષ છૂટી જાય તે જીવને દુર્ગતિના દ્વારમાં દાખલ ન થવું પડે “ધન-વિજ્ઞાન-મિત્રાવાવમત્રા મા થરા न हि प्राणभृतां तानि भवेयुः शरण भवे ॥ “ધીરજને ધારણ કરનારા હે ધીર! ધન, સ્વજન કે મિત્ર આદિ છેલ્લે કેઇ પણ ઉપર રાગને અનુબંબ રાખશે નહિ તેમાંના ખરા સમયે કોઈ શરણરૂપ નથી. સ્વજન આદિને જીવ જે વળગતે જાય છે એ તે બાવળને બાથ ભીડવા જેવું છે. સ્વજન આદિને કલ્યાણને રસ્તે દેરી જવા એ ઘણું ઉત્તમ વાતા છે. તેમજ કુટુંબ અંગેની પિતાની ફરજ બજાવવી પડે તેમાં પણ વધે નથી, પણ તેમાં અપ્રશસ્ત ભાવે રાગ પિષવા જે નથી. તીવ્ર અશાતાના ઉદયકાળે અથવા મૃત્યુના સમયે તેમાંથી કઈ રક્ષણ કરી શકે તેમ નથી. તેવા સમયે તો ધર્મજ જીવનું રક્ષણ કરી શકે છે. ધર્મ પરિણત આત્મા ગમે તેવા અશાતાના ઉદયકાળને પણ સમાધિભાવે વેદી લે છે અને મૃત્યુને પણ મિત્રની જેમ ભેટી શકે છે. માટે નાથ! નિર્ધાર કરે કે ધર્મ Page #288 -------------------------------------------------------------------------- ________________ અંતિમ અપૂર્વ આરાધના ૨૫૧ જ ખરું ધન અને સાચે કલ્યાણમિત્ર છે અને આપ હવે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ચારે આહારના પચ્ચકખાણ. કરે અને સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક શરીર તરફના. મમત્વ ભાવને પણ ત્યાગ કરી દે.” 'स्मृतेन येन पापोऽपि जन्तु : स्यान्नियतं सुरः। परमेष्टिनमस्कारं मन्त्र त स्मर मानसे ॥' છેલ્લે જેનું સ્મરણ કરવાથી પાપી મનુષ્ય પણ અવશ્ય સગતિને પામે છે તે પંચપરમેષ્ઠી નમસ્કારનું, નાથ!" મનમાં સ્મરણ કરે. નમસ્કાર મહામંત્રને મહિમા અપરંપાર છે. ચૌદ પૂર્વધરે પણ છેલે નમસ્કાર મહામંત્રનું શરણ. અંગીકાર કરે છે નવકાર મહામંત્રમાં ચદે પૂર્વને સાર છે. આખીયે દ્વાદશાંગી પરિણામની શુદ્ધિ માટે છે અને તે પરિણામની શુદ્ધિ નમસ્કાર મહામંત્રના સ્મરણથી પણ થઈ શકે છે. જે કાર્ય દ્વાદશાંગીના આલંબનથી થાય છે તે જ કાર્ય નમસ્કાર મહામંત્રને આલંબનથી થાય છે, માટે નમસ્કાર મહામંત્ર એ ચૌદ પૂર્વના અથવા આખીચે દ્વાદશાંગીના સારરૂપ, છે. કારણ કે અંદરના પરિણામની શુદ્ધિ વિના તે નિશ્ચયથી ધર્મ છે જ નહિ અને પરિણામની શુદ્ધિ માટે સાધક દશામાં આલંબનની જરૂર રહે છે. તે માટે નવકાર એ શ્રેષ્ઠ આલંબન છે. સતી મદનરેખા અંતિમ આરાધનામાં પિતાના પતિને કહે છે, “નાથ ! આપ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે અને રાજ્ય, સ્વજન આદિ તથા દરેક વસ્તુ તરફની મમત્વભાવના ત્રિવિધેત્રિવેધે સિરાવી દે. કઈ પણ બાહ્ય વસ્તુની વળગણ મનમાં રાખશે નહિ. છેલ્લે જીવને જેમાં આસક્તિ રહી જાય. Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉપર મનોવિજ્ઞાન તેમાં ભવાંતરમાં ઉત્પત્તિ થાય છે. આ રીતે સતી મદનરેખાના મુખમાંથી નીકળતાં વચને મૃત્યુની શય્યા ઉપર પહેલા યુગબાહુ બે હાથ જોડીને ખૂબ જ ભાવથી અંગીકાર કરે છે અને ત્યારબાદ આરાધના સ્થિરચિત્તે સાંભળ્યા પછી બીજી જ ક્ષણે મૃત્યુ પામીને પાંચમા દેવલેકમાં ઉત્પન્ન થાય છે. આરાધનાના પ્રભાવે તેમના અધ્યવસાય ખૂબ નિર્મળ થઈ ગયા. મંત્રમણિના પ્રભાવે ઝેર ઊતરી જાય તેમ આરાધનાના પ્રભાવે તેમનું રાજા મણિરથ તરફનું શ્રેષરૂપી ઝેર ક્ષણવારમાં ઊતરી ગયું અને જે તેમને આત્મા આર્તધ્યાનની પરંપરામાં પડી જવાની તૈયારીમાં હતો તેના બદલે ધર્મધ્યાનમાં સ્થિર બની ગયો અને યુગબાહુ આખા માનવજીવનના સારને પામી ગયા. છેલે સતી મદન રેખાની જેમ આરાધના કરાવનારાં મળી આવવાં અતિ દુર્લભ છે. આજે તો મોટેભાગે છેલ્લે રોકકળ કરતાં હોય છે અથવા વીલની વેતરણમાં પડ્યાં હોય છે, પણ સામાનું મૃત્યુ ન બગડી જાય એ રીતની ચિંતા રાખનારા કોઈ વિરલા જ હોય છે. મદનરેખાંએ આ રીતની પિતાના પતિના આત્માની ચિંતા રાખીને તેમને સમાધિ મૃત્યુના અધિકારી બનાવ્યા. રોજિંદી આરાધના મદન રેખાએ છેલ્લે કરાવેલી આરાધના દરેક મુમુક્ષુએ હૃદયમાં લખી રાખવા જેવી છે. અંતિમ ઘડી તે એક દિવસે સૌને આવવાની છે. તેને સફળ બનાવવા આ વિચારણા સફળ નીવડવાની છે. અંતિમ આરાધના પામવા રેજિંદી આરાધના ચાલુ રાખવી જોઈએ. મુનિ ભગવંતે તે સદા આરાધનામાં જ રત હોય છે. ગૃહસ્થો માટે સામાયિક, પ્રતિકમણ, જિનપૂજા, દાન, શિયળ, તપ, ભાવધર્મ વગેરેની આરાધના એ Page #290 -------------------------------------------------------------------------- ________________ અંતિમ અપૂર્વ આરાધના ૨૫૩ અપૂર્વ આરાધના છે. તદુપરાંત દરેક ગૃહસ્થાએ રાત્રે સૂતાં પહેલાં અનિશ આખા દિવસમાં સેવાઈ ગયેલાં દુષ્કૃત્યાની આત્માની સાક્ષીએ નિંદા કરવી જોઇએ, દુષ્કૃત્યેની નિદા કરવાથી નિખિડ એવાં કર્માંના અ ંધ શિથિલ થઈ જાય છે અને હૃદયમાં ઘણી કુણાશ આવે છે. ફરી પાપ આચરવાના સમયે હૃદયમાં ખળાપેા રહે છે. દુષ્કૃત્યની નિંદા કરવા પૂર્વક સુકૃતની અનુમેાદના કરવી જોઇએ. આખા દિવસમાં જે કોઈ સુકૃતના લાભ મળ્યેા હાય તેની પુનઃ પુનઃ અનુમેાદના કરવાથી ઘણા મોટા લાભનું કારણ થાય છે. કરેલાં સુકૃતની બીજાના મેાંએ પ્રશ`સાના નિષેધ છે, પણ સ્વ-આત્માની સાક્ષીએ અનુમાદના જરૂર કરવી જોઈએ. પ્રશંસા એ બાહ્ય વસ્તુ છે, જ્યારે અનુમેદનાં એ અંતરંગ વસ્તુ છે. વારંવારની અનુમેદનાથી સુકૃતનાં મૂળ ઊંડા જાય છે અને પર'પરાએ મેાક્ષરૂપી અમૃત ફળની પ્રાપ્તિ થાય છે. ત્રીજા નખરમાં શયન પહેલાં મૈત્રી આદિ ચારે ભાવનાઆનુ' ઊંડાણથી ચિંતન કરવું જોઈએ. પરના હિતની ચિંતા તે મૈત્રી છે, બીજાના દુઃખના વિનાશ કરવાની બુદ્ધિ તે કરૂણા. બીજાના ઉત્કર્ષ જોઈ મનમાં પ્રસન્ન થવુ તે પ્રમાદ અને બીજાના દોષની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થભાવના છે. આ મુજબ મૈત્રી, કારૂણ્ય, પ્રમાદ અને માધ્યસ્થભાવનાનું પા—અડધા કલાક સૂતાં પહેલાં અથવા સવારે ઊઠીને ચિંતન કરવું એ પણ અપૂ આરાધના છે. ચારે ભાવનાઓના ચિંતનથી હૃદયની વિશુદ્ધિ થાય છે. અને એવી વિશુદ્ધિ પર પરાએ ચિત્તની સમાધિમાં કારણ અને છે. ત્યારબાદ રાત્રે શયન કર્યાં પહેલાં શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વર ભગવતે એ પ્રરૂપેલા ધમ નુ શરણ અંગીકાર Page #291 -------------------------------------------------------------------------- ________________ ‘૨૫૪ મને વિજ્ઞાન કરવું જોઈએ. અરિહંત પરમાત્મા રાગ-દ્વેષ આદિ અઢાર દોષથી મુક્ત છે; દ્રિો અને નરેંદ્રોથી પણ પૂજિત છે, મોક્ષ માગને પ્રવર્તાવનારા છે. એક શ્રી અરિહંતની યથાસ્થિત સ્વરૂપમાં ઓળખાણ થઈ જાય જીવ અંતર્મુખ દશાને ઘણું સહેલાઈથી પામી જાય. અંદરના કામ, ક્રોધ, રાગ, દ્વેષ આદિ શત્રઓને જે હણનારા તેમને અરિહંત કહેવામાં આવે છે. આવા અરિહંતની શરણાગતિ સ્વીકારનાર ભવોભવના ભયમાંથી સદાકાળ માટે મુક્ત બને છે. સિદ્ધ ભગવંતે અજરામર સ્થાનને પામેલા છે. સિદ્ધ ભગવંતને પણ જગત આખા ઉપર મહાન ઉપકાર છે. એક આત્મા સિદ્ધપદને પામે ત્યારે બીજી બાજુ બીજો એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. આ સિદ્ધ ભગવંતને જે તે ઉપકાર છે? સ્વપરના કલ્યાણને સાધે તેમને સાધુ કહેવામાં આવે છે. શ્રીજિને ઉપદેશેલે અહિંસા, સંયમ અને પરૂપ જે ધર્મ તેને ધર્મ કહેવામાં આવે છે. આ ચારેનું અહર્નિશ શરણ અંગી. કાર કરવાથી જીવના તથાભવ્યત્વને પરિપાક થાય છે. ભવ્યત્વને પરિપાક થતાં જીવ માટે મેક્ષમાર્ગની પ્રાપ્તિ ઘણું સુલભ બની જાય છે જીવમાં મેક્ષે જવાની જે ગ્યતા તેને ભવ્યત્વ કહેવામાં આવે છે. તે ભવ્યત્વ ભવી જીવમાં સમાન હોવા છતાં તથાભવ્યત્વ દરેક જીવમાં ભિન્ન હોય છે. આ રીતની રેજિંદી આરાધના ચાલુ રાખનાર અંતિમ આરાધનાને ઘણી સહેલાઈથી પામી શકે છે. છેવટે યુગબાહુ આરાધનાના ફળરૂપે પાંચમાં દેવલોકને પામ્યા. જ્યારે મણિરથ ત્યાંથી ભાઈને વધ કર્યા બાદ પોતાના Page #292 -------------------------------------------------------------------------- ________________ રાધના ૨૫૫ અંતિમ અપૂર્વ આરાધના નગર ભણું પૂરવેગમાં આગળ ધપી રહ્યા હતા ત્યાં રસ્તામાં સર્પદંશ થતાં મૃત્યુ પામીને પાંચમી નરક–પૃથ્વીમાં ઉત્પન્ન થયા. કર્મ કેઈને છોડતો નથી. અતિ ઉગ્ર પુણ્ય કે પાપ જીવને કેટલીક વાર આ ભવમાં જ ભેગવવાં પડે છે. પાછળથી સતી મદનરેખાને પણ શિયળ ધર્મની રક્ષા માટે ઘણાં કષ્ટો વેઠવાં પડયાં છે. તેમ સગર્ભા હેવાથી જંગલમાં પુત્રને જન્મ આપેલ, જે નમિ રાજર્ષિ તરીકે જૈન શાસ્ત્રોમાં પ્રખ્યાત છે. સતી મદનરેખાને એ ખબર ન હતી કે, મણિરથ રાજા રસ્તામાં મૃત્યુ પામી ગયા છે એટલે પોતાના શિયળની રક્ષા માટે પોતાના પતિના મૃત્યુબાદ તેઓ ત્યાંથી ઘેર જંગલમાં ચાલી નીકળ્યાં. તેમના પુત્ર ચંદ્રયશા પણ ત્યાં હાજર હતા, પણ સૌ શકાતુર બનેલા હોવાથી અને રાત્રિને સમય હોવાથી, મદરરેખા ક્યારે ત્યાંથી ચાલી નીકળ્યા તેની કેઈને ખબર પડી નહીં. તેમને જંગલમાં જે પુત્રને જન્મ આપે હતો તે પરંપરાએ મિથિલાના રાજવી નમિરાજા તરીકે પ્રખ્યાત થયા હતા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરીને નમિરાજા મોક્ષપદને પામ્યા હતા. મદનરેખાં પણ છેલ્લે ચારિત્ર અંગીકાર કરીને દિવ્ય ગતિને પામ્યાં છે. તેમનું આખું ચરિત્ર લખવા જઈએ તે એક મોટું પુસ્તક તૈયાર થઈ જાય. આ તો તેમણે પોતાના પતિને કરાવેલી અપૂર્વ અંતિમ આરાધના પૂરતો જ વિષય સમજાવવાનું હોવાથી તેટલા વિષય ઉપર જ વિવેચન કર્યું છે. તેમણે કરાવેલી અપૂર્વ આરાધનાના સારને સૌ પામી સાચા આરાધભાવને પામે એ જ એક અભિલાષા ! Page #293 -------------------------------------------------------------------------- ________________ ૩ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા (પૂર્વાર્ધ) આજે રવિવારના દિવસે જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કહો અથવા ધર્મનું સ્થાન કહો, એકની એક વાત છે. ગમે તે વિશાળકાય હાથી હોય પણ તે જેમ જંતુશળ વિના શોભતો નથી, અશ્વ દેખાવમાં ગમે તે સુંદર હોય પણ તે તેની સુંદર ચાલ વિના ભત નથી, ચંદ્રિવિના રજની શેભતી નથી; વિનય ગુણ વિના પુત્ર શોભતું નથી તેમ ધર્મ વિના જીવન શોભતું નથી. શરીરની શોભા ઉપર ઉપરથી ગમે તેટલી સારી હોય પણ તેમાં જીવ ન હોય તે તે શોભા શા કામની? તેમ ધર્મ વિનાનું જીવન એ જીવ વિનાનાં મૃતકલેવર જેવું છે. પૂ. આચાર્ય ભગવાન શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ગ્રંથમાં ફરમાવે છે કે – ‘उपादेयश्च ससारे धर्म एव सदा बुधैः विशुद्धो मुक्तये सर्व यतोऽन्यद् दुःखकारणम् ।। સાધનને સાધ્ય ન માને આ સંસારમાં વિશુદ્ધ ધર્મ જ બુધજનેને મુક્તિ અર્થે સદા ઉપાદેય છે–આદરથી ગ્રહણ કરવા એગ્ય છે કારણ કે બીજું બધુંય અંતે દુઃખનું કારણ છે. હેય, રેય અને ઉપાદેય. Page #294 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધમની પ્રતિષ્ઠા ૨૫૭ આ ત્રણમાં બધાં તત્ત્વા સમાઈ જાય છે. નવ તત્ત્વમાં આશ્રવ, બંધ અને પાપ એ ત્રણ તત્ત્વા હેય છે. પુણ્યાનુબંધી પુણ્ય સવર, નિરા અને મેાક્ષ એ ઉપાદેય છે. જીવ અને અજીવ એ જ્ઞેય છે. હેયને અર્થ છાંડવાયેાગ્ય, ઉપાદેયના અથ આદરવાચેાગ્ય અને જ્ઞેયના અર્થ જાણવા ચેાગ્ય છે. જીવનમાં ધર્મ અને મેાક્ષની જ ઉપાદેયતા હાવી જોઈએ. તમે કહેશે કે, મહારાજ ! તમે ગમે તેટલુ સમજાવા પણ અમારા અંતરમાં તેા રાડા તે કુકાની ઉપાદેયતા બેઠી છે. અમને તેા ભજકલદારમ્ ઉપાદેય લાગે છે અને જીવનમાં ડગલે ને પગલે જરૂર પણ અમને એની જ જણાય છે. સવારના અમારે શાકમારકીટમાં જવું હાય તેાયે ખિસ્સામાં પાંચ-દશ રૂપિયા જોઈએ, માટે અમારા મગજમાં એની હેચતા શી રીતે બેસે ? અને ધમની ઉપાદેયતા દીમાગમાં શી રીતે આવે ? એ બધી વાત તમારી સાચી છે. અર્થ એ જીવનમાં સાધનરૂપ વસ્તુ છે. ગૃહસ્થીને જીવનમાં એની જરૂર પડે એ બધી વાત કબૂલ છે. તમે કાંઇ અમારી જેમ માર વાગેહાથમાં ઓળી લઇને નીકળી શકવાના નથી, પણ તમે સાધનને સાધ્યરૂપ માની બેઠા છે ત્યાં અમારા વાંધે છે. તમે અર્થાર્જન કરતા હા એ તમે જાણા પણ એની નિસારતા તમારા મગજમાંથી જવી ન જોઈ એ, નિર્વાહના ધ્યેયથી નીતિના રસ્તે ચાલીને અર્થાર્જન તમારે કરવુ પડતુ હોય એ જુદી વાત છે, પણ તેમાં બહુ ભેગુ કરવાની બુદ્ધિ ન હોવી જોઈએ. ગમે તેટલુ મેળવેલુ હુરો પણ અંતે મૂકીને જવાનું છે, ત્યાં સંગ્રહ કોના સારું કરવુ પડે છે? ૧૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન માટે જીવનમાં ઉપાદેયતા તા ધર્મની જ હાવી જોઈએ. જ્યાં સુધી જીવનનાં ધમની ઉપાદેયતા ન આવે અથ અને કામની હેયતા ન સમજાય ત્યાં સુધી જવ પહેલે ગુણઠાણે છે. આજે તમારી અર્થાન કરવા માટેની તડામાર પ્રવૃત્તિ જ્યાં જોઈએ છીએ અને ધમમાં ઉદાસીનતા જોઇ એ છીએ ત્યાં અમને ઘડીભર વિચાર થઈ આવે છે કે, આ જીવા કયા ગુણઠાણે વર્તાતા હશે ? તમે જ કહોને કે આજે ચાવીશ કલાકમાં તમારી અર્થાર્જન માટેની પ્રવૃત્તિ કેટલી અને ધમ માં પ્રવૃત્તિ કેટલી ? સભામાંથી : ધમ માં માંડ એકાદ કલાક, અને અર્થાનમાં કેટલા કલાક? બાકીના બધાય કલાક અર્થાજનની પ્રવૃત્તિમાં જ સમજી લેવાને ! ત્યારે એમ જણાય છેકે, જીવનમાં ધર્માંની ઉપાદેયતા આવી નથી અને અની ઉપાદેયતા મગજમાંથી ગઈ નથી. શ્રી વીર. વિજયજી મહારાજ પૂજાની ઢાળમાં જણાવે છે કે— ૨૫૮ “સ'સારમાંહે, એક સાર જાણી, કંચન-કામિની રે, ન ગણી જપમાળા એક નાથ !, નિર ંજન નામની રે. ” કકાર-ક પની કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ—આ પાંચ કકારને જીવે સારરૂપ માન્યા છે. પણ એને ખખર નથી કે, આ કકાર કપની 'તદ્વિવાળિયા કપની છે. ધી કાયાક પની સગા શેરહેાલ્ડરે મેનેજર જીવાત્મા.” પણ એ શેરહેાલ્ડરો બધાય કંપની નફા કરી આપે ત્યાં સુધીના જ સગા છે. પછી અ ંતે ભાગવાનુ મેનેજર જીવાત્માને છે. આ પાંચ કકારની Page #296 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૫૯ સાધનામાં તે જીવ અમૂલ્ય એવા નરદેહને હારી જાય છે. ધની ઉપાદેયતા જીવનમાં કેવી હાવી જોઈ એ તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. દૃષ્ટાંત પેાતનપુર નામે એક નગર છે. તે નગરના રાજાનું નામ સામચંદ્ર છે. તે રાજાને ધારિણી નામે પત્ની છે. એકવાર રાજા, રાણી અને ગવાક્ષમાં બેઠેલાં છે. મહારાણી મહારાજાનાં માથાના વાળ સાફ કરી રહ્યાં છે. તેમાં મહારાણીને એક સફેદ વાળ દેખાય છે, અને મહારાણી મહારાજાને કહે છે કે, ‘રાજન્ ! દૂત દ્વાર ખખડાવી રહ્યો છે’ ત્યાં રાજા ચારે બાજુ નજર ફેરવે છે અને મહારાણીને કહે છે કે, નૂત્ત મને કેમ દેખાતા નથી ?’ રાણી રાજાને કહે છે કે, ‘રાજન ! કોઇ રાજા તરફથી કૃત આજ્યેા નથી. આ તે યમરાજાને કૃત આવ્યા છે. ’ તરત જ રાણી રાજાના હાથમાં સફેદ વાળ આપે છે. યુવાવસ્થાના નાશ કરનાર ત્રીજી વૃદ્ધાવસ્થાનું જાણે પરમ શસ્ર ન હેાય તેવા તે મસ્તકના સફેદ વાળને જોઈને રાજા અત્યંત . દુ:ખી થયા. રાજાના મોં ઉપર ગ્લાનિ છવાઈ ગઈ. રાજાને ચિંતામગ્ન જોઈને રાણી કહે છે કે,‘ વૃદ્ધાવસ્થા આવવાની આગાહી માત્રથી એટલા બધા કેમ ગભરાઇ ગયા છે? આપને જે વૃદ્ધાવસ્થાનાં આવાગમનના મનમાં ખેદ રહેતા હાય તે! હું આખા નગરમાં ઢોલ વગડાવીને જાહેરાત કરીશ કે જેથી કોઈ આપની વૃદ્ધાવસ્થાને પ્રગટ ન કરે? રાણીની આ વાત સાંભળીને રાજાને મનમાં થાય છે કે, રાણી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મને વિજ્ઞાન મારા મનની વ્યથા સમજી શકાં નથી. રાજા રાણીને કહે છે કે, ‘હું કોઈ મસ્તક પરના પળિયાને જોઈને લજ્જા પામતા નથી, તેમ મૃત્યુથી પણ ભય પામતેા નથી. હું તે। માનુ છું કે મૃત્યુ એ પ્રકૃતિ છે તેા જીવન એ વિકૃતિ છે અને સંયમ એ સ'સ્કૃતિ છે. મૃત્યુના કે મસ્તક પરના પળિયાને કોઈના મને ભય લાગતા નથી અને તેનુ મને મનમાં લેશ પણ હૃદ નથી. મારું દર્દ ખીજું જ છે.' જુએ, હવે રાજા પેાતાનાં દર્દીની વાત કરે છે, જે સાંભળતાં ભલભલાનાં રૂંવાડાં ખડાં થઈ જાય. રાજા કહે છે કે, ‘મને ખેદ એ વાતને છે કે, મારા પૂર્વજોએ સફેદ વાળ જોયા પહેલાં જ સંન્યાસ અંગીકાર કર્યાં છે અને હું' તે સફેદ વાળ થવા આવ્યા છતાં હજી વિષયેામાં આસક્ત રહ્યો છું. હું વિષયવાસનામાં ગળાબૂડ ખૂંપી રહ્યો છું અને પ્રત્રજ્યા અંગીકાર કરી શકયો નથી. હે પ્રિયે ! મારા મનના ખેદનું કારણ આ છે. છતાં હવે હું કોઈ પણ ભાગે દીક્ષા અંગીકાર કરવાના છું. મને ચિંતા એટલી જ છે કે દૂધપીતા ખાળકને શી રીતે રાજગાદી પર એસાડુ ? છતાં મારે એની પણ ચિંતા શા માટે કરવી જોઈએ ? શાસ્ત્રમાં પરચિતાને અધમાધમા કહી છે. 'उत्तमाSSत्मचिन्ता च शास्त्रचिंता च मध्यमा । अधमा कामचिन्ता च परचिन्ता त्वधमाधमा ॥ " આત્મચિ'તા એ ઉત્તમા છે. ‘હુ કોણ છુ, કયાંથી આવ્યા; મારું ખરું સ્વરૂપ શું છે ? મારી સાથે કયા સંબંધે આ બધી વળગણા છે ? એ રાખું કે પરિહરું? આ રીતની વિચારણાને આત્મચિંતા' કહેવામાં આવે છે, અથવા જીવનમાં મેં અનેક Page #298 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૬૧ પાપસ્થાનકે સેવેલાં છે. અથર્જનની પાછળ ન કરવાનાં પાપ મેં કર્યા છે. માતા, પિતા, ભાઈ, ભગિની, ભાર્યા અને પુત્ર-પૌત્ર આદિના મોહને આધીન બનીને તેમને બધાને સુખી કરવા માટે મેં અનેક પાપકર્મો કર્યા છે. આ પાપકર્મોના ભારથી લદાયેલા મારા આત્માનું ભવાંતરમાં શું થશે? આ રીતની ચિંતા એ ઉત્તમ આત્મચિંતા છે. શાસ્ત્રચિંતા મધ્યમા છે. કામચિંતા અધમાં છે અને પરચિંતા અધમાધમા છે.” સેમચંદ્ર વિચારે છે કે, પુત્રની પણ મારે ચિંતા શા માટે કરવી જોઈએ? સોમચંદ્ર ધારિણીને કહી દે છે કે, તું પુત્રને મોટો કરજે. હું તે હવે કઈ પણ ભેગે વ્રત ગ્રહણ કરીશ આજે તે ભરવૃદ્ધાવસ્થામાંય તૃણ મૂકાતી નથી. 'अङ्ग गलितं पलितं मुण्डं दशनविहिनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्ड तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ શરીર તદ્દન ગળી ગયું હોય, માથાના વાળ સફેદ થઈ ગયા હોય અને માંનાં બત્રીશે દાંત પડી ગયા હોવાથી માં તો જાણે નાનકડા ગોખલા જેવું થઈ ગયું હોય કે જે જોઈને નાના છોકરાને છીંકણીની ડાબલી એ નાનકડા ગોખલામાં મૂકવાની ઈચ્છા થઈ જાય, લાકડીના ટેકે માંડ ચાલી શકતો હિય તે પણ તૃષ્ણા મુકાતી નથી, ત્યારે તો રંગ છે ને આ સોમચંદ્રને કે દૂધિયા હોઠના પોતાના બાળકને રાજગાદી પર બેસાડીને પોતે પ્રવજિત બનવા તત્પર બન્યા છે ! કારણ કે એણે જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કરેલી છે. રાણીને ફરી બીજીવાર કહી દે છે કે, “આ બાળકને તારે સાચવવાને છે. હું તો તપ કરવા જંગલમાં જાઉં છું.” - Page #299 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન ત્યાં રાણી કહે છે કે, ‘હું આપના વિના અહીં રહેવા ઈચ્છતી નથી. હું પણ તપ કરવા આપની સાથે જ આવવા ઇચ્છુ છું. આપે જેમ બાળકની ચિંતા ઠંડી દીધી તે। મારે એ ચિંતા શા માટે રાખવી જોઇએ ? વનમાં જેમ વૃક્ષ મેટાં થાય છે તેમ બાળક એના ભાગ્યથી વૃદ્ધિને પામી જશે.’ ૨૬૨ અંતે સામચંદ્ર અને ધારિણી અને પેતાના ધાવણા પુત્રને રાજગાદી પર બેસાડીને અને રાજ્યને! દોર પ્રધાનને સોંપીને તપ કરવા માટે વનમાં ચાલી નીકળે છે. પિતા તે ચાલી નીકળે પણ માતા પણ ચાલી નીકળે છે. લઘુ વયના બાળકને મૂકીને ચાલી નીકળવું એ માતા માટે સહેલી વાત નથી. એને એમ પણ નથી થતુ કે મારી પાછળ પુત્રનું શું થશે ? પણ જ્યાં મારાપણાના ભાવ જ ન રાખ્યા હૈાય ત્યાં પાછલાનુ શુ' થશે એ વિચારવાની વાત જ કયાં રહી ? આજે તમને તે એમ થાયને કે છેકરાનાં છેકરા ખાય એટલુ મારે મૂકી જવું જોઈ એ, પણ તમે એટલું નથી વિચારી શકતા કે સૌ સૌનાં નશીખનુ ખાય છે. આમ ને આમ જીવ કર્તાપણાના મિથ્યાભિમાનથી કમ` ખાંધી રહ્યો છે. કર્તા જ બનવું હાય તેા તમારા સ્વરૂપના જ કર્તા અનેાને ? પરાશ્રિત ભાવેશન કર્તાપણાના અભિમાનથી અજ્ઞાની ખંધાય છે, જ્યારે જ્ઞાની એના નાયકભાવમાં રહેતા હેાવાથી અધાતે નથી, અમે તે એવા પણ દાખલા જોયેલા છે કે, જેના પિતાએ દીકરાને ત્રણ લુગડાંભેર કાઢી મૂકેલા તે આજે કેટચાધિપતિ છે અને જેના પિતા પેાતાના પુત્ર માટે કરાડે! રૂપિયા મૂકી ગયેલા તેના દીકરા આજે ક‘ગાલ હાલતમાં જીવે છે. માટે પુત્ર-પૌત્ર આદિ માટે પેાતાની જવાબદારી સમજીને કઈ પણ કરવું પડે એ જુદી વાત છે. અને એમાંને એમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૬૩ આખી જિંદગી હેમી દેવી એ વાત જુદી છે. તમે એમને એમાં આખી જિંદગી હોમી રહ્યા છે એટલે અમારે આટલું કહેવું પડે છે. જ્યારે એમણે તો પુત્રને મોટો કરવાના મને રથને પણ ત્યાગ કરી દીધો તો બીજા પરણાવવા વગેરેના મનોરથ સેવવાની તો વાત જ કયાં રહી? એ બન્નેને ધર્મની જ ઉપાદેયતા હતી તે તે બને દુધિયા કંઠવાળા બાળકને ત્યાગ કરીને પણ ત્યાગધર્મને અનુસર્યા છે. આજના મેટા ભાગના તે વિચાર્યા કરે કે હું ચાલ્યા જઈશ તે પાછળ મારા કુટુંબનું શું થશે? અરેભાઈ ! કાંઈ થવાનું નથી. ગર્ભમાં આવે ત્યારથી જ સૌનું ભાગ્ય નિર્માણ થઈ ચૂકેલું હોય છે, પણ જીવ આમને આમ મેહ અને મમતામાં જીવન પૂરું કરી નાખે છે, પણ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કરી શકતો નથી. આ સોમચંદ્ર તે હજી જૈનધર્મના સંસ્કારને પણ પામેલા નથી, છતાં તેમનામાં આ ઉત્કટ વૈરાગ્ય છે. આગળ એ એમના જ પુત્ર વિકલચીરીના યોગે જૈનધર્મને પામશે ! આ કથા તો બહુ લાંબી છે. આપણે તો સેમચંદ્રના જીવનમાથી એટલું જ જાણી લેવાનું છે કે એમણે જીવનમાં ધર્મને ખૂબ પ્રધાનતા આપેલી હતી. આજે માનવીના જીવનમાં અર્થની પ્રતિષ્ઠા છે. પહેલું સ્થાન ભજકળદારને છે. જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા તેવી જ હોય તે કલ્યાણ થઈ જાય. આજે ધનિકને માન છે, ધમને નથી. ઉપાશ્રય આદિ ધર્મસ્થાનનાં ઉદ્દઘાટને પણ ધનિકના હાથે કરાવવામાં આવશે. પણ તેવા પ્રસંગે રાજ ધર્મકિયા કરનારા ધાર્મિકની પસંદગી કરવામાં નહિ આવે. ધનિકના જીવનમાં પણ ધર્મની પ્રતિષ્ઠા હોય તે સોનામાં સુગંધ સમાન છે. પરમાર્થની દૃષ્ટિ વગરના ધનિકેની આ શાસનમાં કંઈ કિંમત નથી. મમ્મણ શેઠે જીવનમાં એકલી અર્થની પ્રતિષ્ઠા કરી હતી, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મને વિજ્ઞાન જ્યારે પુણિયા શ્રાવકના જીવનમાં ધર્મની જ પ્રતિષ્ઠા હતી. અર્થની જ પ્રતિષ્ઠા કરનાર મમ્મણ શેઠ ઘેર દુર્ગતિને પામ્યા, જ્યારે જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કરનાર પુણિયે શ્રાવક સગતિ પામ્યા. આ બન્ને પાત્ર તમારી નજર સામે ખડા કરવામાં આવે છે. જીવનમાં ધર્મને જ પ્રધાનતા આપનાર પુણિયા શ્રાવકે જીવનમાં જે અનુપમ શાંતિને અનુભવ કર્યો છે તે અનુભવ ભલભલા સંપત્તિના શિખર ઉપર બેઠેલા પણ કરી શક્યા નથી. આવા આદર્શ તમારી નજર સમક્ષ રાખે તે ઘણું સહેલાઈથી જીવનમાં ધમને પ્રધાનપદ આપી શકાય. જ્યારે આપણે વર્તાવ સંસાર માટે સગી મા જેવો છે અને ધર્મ માટે ઓરમાયું વર્તાય છે. જે ધર્મ સંસારસાગરથી પાર ઉતારનારે છે તેને રંગજીવનમાં ચળમજીઠ જે જોઈએ. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી જેવા મહાન આચાર્ય ધર્મની ઉપાદેયતા વર્ણવે છે કે, પંડિતેને મુક્તિને અર્થે માત્ર એક ધર્મ જ ઉપાદેય છે. તે સિવાયનું બધુંય અંતે પ્રબળ દુ:ખનું કારણ છે. સંગમાં સુખબુદિ એ જ મિથ્યાત્વ સંસારી ઈષ્ટસંગમાં સુખ માની બેઠા હોય છે. તે માટે વર્ણવે છે કે – નિત્ય ચિતચોર ફંડ્ય-રોઝ-સંપુટ | अनित्य यौवनं चापि कुत्सिताचरणास्पदम् ।' ઈષ્ટ એવા પ્રિયસંગનું ગમે તેવું સુખ હોય પણ તે પ્રિયસંગ અનિત્ય છે. આપણે નજરે જોઈએ છીએ કે, ઘણાને ઠેસ વાગે ને કાયા ઢળી પડે છે. જ્યાં દેહ પોતે જ Page #302 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૬૫ અનિત્ય છે, ત્યાં બીજા બાહ્ય સંગોની અનિત્યતાની કયાં વાત કરવી? બધે ક્ષણને પ્રસંગ છે, છતાં જીવ મફતને તેમાં રાચી રહ્યો છે. પિતાએ પોતાની એકની એક દીકરીને સારામાં સારા મૂરતિયા વેરે આપી હોય, સસરા કેટયાધિપતિ હય, છતાં પર બે મહિના ન થયા હોય ને દીકરી વિધવા થાય છે. સંસારને આ કરૂણ ચિતાર જાણતા હોવા છતાં જેઓ આજે વૈરાગ્યને પામતા નથી તે તેમના તીવ્ર કર્મોદયનું જ પરિણામ છે. રજવાડાઓનાં રાજ્ય ચાલ્યાં ગયાં કંઈક કેટયાધિપતિ કંગાલ બની ગયા. આ બધું નજરે જોતા હોવા છતાં સંચાગોની અનિત્યતા ન સમજાય તો તેની અનિત્યતા સમજાવવા માટે બીજુ કોઈ જ્ઞાન અમારી પાસે રહેતું નથી જ્ઞાનીઓ તે સંગમાં સુખ બુદ્ધિવાળાને મિથ્યાદષ્ટિ કહે છે અને પોતાના સ્વભાવમાં સુખ બુદ્ધિવાળાને સમ્યદષ્ટિ કહે છે. સ્વભાવ એ શાશ્વત વરતુ છે તે તેમાંથી આનંદ લૂટો ને! સંગમાંથી આનંદ લૂંટી તે રહ્યા છે પણ કાલ વિયોગ થશે ત્યાં પોકે પોકે મૂકીને રહેવું પડશે. તે પછી અંતર્મુખ બની સ્વભાવદશામાં આવી જવું એમાં શું ખોટું છે? તાજેતરમાં જ લગ્નગ્રંથીથી જોડાઈને ભાઈ પરદેશમાં ગયા હોય એટલે ત્યાંથી પત્ની ઉપર કાગળ લખે કે, તું ત્યાં છે અને હું અહીં છું, પણ મારે જીવ તારી પાસે છે, ત્યાં પત્નીને અચાનક અહિં ડબલ ન્યુમોનિયા લાગુ પડેને પત્ની કાળ ધર્મને પામી જાય એટલે પિતા પુત્રને લખે કે, વહુ ફલાણા દિવસે કાળધર્મ પામ્યા છે, તરત જ પુત્રને પ્રત્યુત્તર આવે કે બનાવ બહુ ખોટો બન્યા છે. પણ શું થાય? કાળની ગતિ ન્યારી છે. હવે હું ત્યાં વૈશાખ મહિને પાછો આવું છું. ત્યાં સુધીમાં Page #303 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન, બીજે ગોતી રાખજો, આ સંસારમાં આવા તો કંઈક મેહનાં નાટક ચાલે છે. સંસારની જેવી અનિત્યતા છે તેવી જ સ્વાર્થ મયતા છે. માટે જીવને પિતાના સ્વભાવ સિવાય અંતે કેઈને આધાર નથી. જ્ઞાન, દર્શન એ જીવને સ્વભાવ છે. રાગ, દ્વેષ એ વિભાવ છે અને શરીર આદિ સંગ છે. અગ્નિમાં ઉતા સ્વભાવતઃ છે, પણ ધૂમ્ર અગ્નિમાં સ્વાભાવગત નથી તેમાં જીવમાં જ્ઞાન એ સ્વભાવગત છે, જ્યારે અગ્નિમાં ધૂમ્રની જેમ આત્મામાં કામ, ક્રોધ આદિ સ્વભાવગત નથી. વિભાવ અને સંગ બનેનું લક્ષ છોડી સ્વભાવ તરફ વળવા જેવું છે. અગ્નિમાં જ્યાં જવાળા પ્રગટ થાય છે. ત્યાં ધૂમાડો એની મેળે ચાલે જાય છે તેમ આત્મામાં જ્યાં જ્ઞાનજાતિ પ્રગટ થાય છે ત્યાં કામ ક્રોધ આદિ ધૂમાડે. રહેતું નથી. જીવને ગમે તેવા ઈષ્ટ કે અનિષ્ટ સંગે પ્રાપ્ત થાય જીવ સંયોગે ફેરવી ન શકે પણ લક્ષ ફેરવી શકે છે. ગમે તેવા અનિષ્ટ સંગે પ્રાપ્ત થયેલા હોય પણ સ્વભાવના લક્ષવાળે જીવ પોતાની સમાધિ ટકાવી શકે છે. જીવને પોતાના સ્વભાવની જ ખબર નથી એટલે સંગોમાં મુંઝાય છે. આચાર્યશ્રી ફરમાવે છે કે, ગમે તેવા ઈટ સંગે હોય પણ અંતે અનિત્ય છે, એટલું જ નહિ પણ સંગે ઈર્ષ્યા અને શેકથી ભરેલા હોય છે. તમારા ઈટ સંયોગ જોઈને બીજાને ઈર્ષા થાય અને તેના વિયેગના સમયે તમને પિતાને શેક થાય. માટે સંગ માત્ર ઈર્ષ્યા અને શેકથી ભરેલા છે. ચૂલાને અગ્નિ તે લાકડાં બાળનાર છે. પણ આ ઈષ્યને અગ્નિ તે કરેલાં તપ, જપનાં અનુષ્ઠાનને બાળી નાખનારે છે. આજે પિતાના સગા ભાઈનું સારું જોઈને પણ ઈર્ષ્યા થાય છે. રખે આનું સારું થઈ જાય એટલે વચમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૬૭* જ ફાચર નાંખે. અરે! આ ઈષ્યદેવી તો અમને સાધુઓને. પણ વરી ચૂક્યાં છે. એમણે જોયું કે આ સાધુ બીજા કેઈને વય નથી એટલે એમને ત્યાં મારું માન જળવાશે. દષ્ટાંત સંગ અનિત્ય છે તેમ હલકા આચરણના સ્થાનરૂપ. યૌવન પણ અનિત્ય છે. યૌવનને આચાર્યશ્રી હલકા આચરણના સ્થાનરૂપ વર્ણવે છે. કારણ કે એ ગદ્ધાપચીશીને કાળ છે. જે કે યૌવનને સદાચારના સ્થાનરૂપ પણ બનાવી શકાય છે અને એવા મહાપુરુષે થઈ પણ ગયા છે કે જેમણે પોતાના યૌવનને સદાચારના સ્થાનરૂપ બનાવ્યું હતું. આ બાબતને સમજવા એક રામાયણને પ્રસંગ આપની સમક્ષ વર્ણવું છું. શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનવાસમાં નીકળેલા. ત્યારે તેઓ ફરતા ફરતા દંડકારણ્યના પ્રદેશમાં દાખલ થયા. છે. બીજી બાજુ રાવણની બહેન શૂર્પણખાને પુત્ર સંબુક એજ દંડકારણ્ય જંગલમાં ચંદ્રહાસ નામની વિદ્યા છેલ્લા બાર વર્ષથી સાધી રહ્યો છે. માથે ચાર દિવસ બીજા પણ થઈ ગયા છે. હવે ફક્ત ત્રણ જ દિવસ બાકી રહ્યા હતા. આ વિદ્યા એવી. કે એની સાધના વૃક્ષની ડાળ સાથે પગ બાંધીને અને માથું નીચું રાખીને કરવી જોઈએ. એ રીતે આ સંબક વાંસની ગીચ ઝાડીમાં આવેલા એક વૃક્ષની સાથે પિતાના પગ બાંધીને અને માથું ઊંધું રાખીને સાધના કરી રહ્યો છે. વિદ્યા સિદ્ધ ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન અને એકાસણાનું તપ સંબુકે આદરેલું છે. આ બધી વિધિનું તે સંબુક ઉગ્રપણે પાલન કરે છે. વિધિપૂર્વક આવી જ સાધના જે મોક્ષ માટે કરવામાં આવી હોય તે? કહેને કે બેડો પાર થઈ જાય.. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ મનોવિજ્ઞાન સબુકને હવે વિદ્યા સિદ્ધ થવાને ત્રણ દિવસ બાકી રહ્યા છે. ચારે બાજુ સુગંધને ફેલાવતી ચંદ્રહાસ તલવાર પણ પ્રગટ થઈ ચૂકેલી છે. ત્યાં રામ અને લક્ષમણને ત્યાંથી પસાર થવાનું બને છે. ચંદ્રહાસ જોતાં જ લમણજીને કુતૂહલ થવાથી ચ દ્રહાસને હાથમાં ધારણ કરે છે. જે વસ્તુની સાધના સંબુક છેલ્લા બાર બાર વર્ષ થયા કરી રહ્યો છે તે વસ્તુ લક્ષ્મણજીને જાણે સહજ સિદ્ધ છે. પુણ્યની લીલા આવી હોય છે. લક્ષ્મણજી તે તલવાર કેવીક તીણ છે એ જાણવા માટે વાંસની ગીચ ઝાડીમાં તેને ઘા કરે છે અને ત્યાં તે ઝાડીમાં રહેલા સંબુકનું મસ્તક છેદાઈ જાય છે. શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને ઉપાલંભ આપે છે કે, “તે આ નિરપરાધીને શા માટે વધ કર્યો ? કઈ પણ વિદ્યાસાધકને તારા હાથે વધ થયો છે અને તેને ઉત્તરસાધક પણ આટલામાં જ હવે જોઈએ. લક્ષ્મણજીને પણ પશ્ચાત્તાપ થાય છે પણ હવે તે પશ્ચાતાપ શા કામને? સબુકને વિદ્યા સિદધ થવાને ત્રણ દિવસની વાર હતી એટલે એની મા શૂર્પણખા પૂજાપાની સામગ્રી લઈને પાતાળ-લંકાથી અહીં દંડકારણ્યમાં આવી છે. પોતાના પુત્રને વધ થયેલે જાણી તે કરૂણ સ્વરે રૂદન કરે છે. શૂર્પણખા ઘડીવાર માટે શેકસાગરમાં ડૂબી જાય છે. થોડીવારમાં શુધિમાં આવ્યા પછી તે કહે છે કે, મારા પુત્રને વધ કરનાર કેણ હશે? એને ખબર નહીં હોય કે આ રાવણને સગે ભાણેજ છે. અકાળે મેત કેની રાહ જોઈ રહ્યું છે? આમ બોલતી તે આગળ ધપે છે. અને એને મનુષ્યનાં પગરણ દેખાય છે, જ્યાં થોડેક દૂર જાય છે ત્યાં છેટેથી વૃક્ષની નીચે બેઠેલા રામ, લક્ષ્મણને જોઈ જાય છે. રામચંદ્રજીનું અદ્ભુત રૂપ જોતાં જ તે કામાંધ બની જાય છે. જુઓ, આ શૂર્પણખા Page #306 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૬૯. શેકસાગરમાં ડૂબેલી હતી. આવી શેકસાગરમાં ડૂબેલી સ્ત્રીને પણ કામ વિહ્વળ બનાવી મૂકે છે, અને પુત્ર પ્રેમ કયાંય ભૂલાઈ જાય છે. બધું જીતી શકાય છે પણ કામ જિતા. સહેલું નથી, “ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે – 'सल्लकामा विस कामा कामा आसीविसेोपमा । कामे पत्थेमाणा अकामा जति दोग्गइं ॥" કામ એ શલ્યરૂપ છે. કામ એ કાળકૂટ વિષ સમાન છે. એટલું જ નહિ, કામ એ દષ્ટિ વિષસર્પ સમાન છે. એને. ભેગવનારા તે દુર્ગતિના અધિકારી બને છે પણ એની ઈચ્છામાત્રથી પણ દુર્ગતિ થાય છે. કામાંધ બનેલી શુર્પણખા. કિન્નરીનું અદ્ભુત રૂપ વિકુવને રામચંદ્રજી પાસે જાય છે. રામચંદ્રજી તેને પૂછે છે અરે! તું આ યમરાજની સાક્ષાત રાજધાની જેવા દંડકારણ્યમાં એકાકી કેમ છે? ત્યાં શૂર્પણખા તદ્દન ખેટી હકીકત રજૂ કરે છે કે, “હું ઉજજૈની નગરીના. રાજાની પુત્રી છું. હું એકવાર મહેલની અગાસીમાં સૂતેલી હતી ત્યાં કઈ એક વિદ્યારે મારું હરણ કર્યું. તે હરણ કરીને આ દંડકારણ્યના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં એને સામે બીજો હરીફ વિદ્યાધર ભેટી ગયો. તે પણ મારા રૂપમાં અંધ બન્યા અને સામસામાં બન્ને યુદ્ધમાં ઊતરી ગયા. તાકાતમાં બનને સરખા હોવાથી પરસ્પરના યુદ્ધમાં બંને મૃત્યુ પામી ગયા અને હું એકાકી નિરાધાર બની ગઈ માટે હવે આપ જ મારે માટે આધારરૂપ છે. જેમ સીતાને આપે. અંગીકાર કરી છે તેમ મને પણ ગ્રહણ કરે.” Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મનોવિજ્ઞાન જુઓ, આ સ્ત્રીચરિત્ર કેવાં હોય છે. તે માટે આ શૂર્પણખા આબેહૂબ દૃષ્ટાંતરૂપ છે. એ માટે સાચું જ કહેવાય છે કે સ્ત્રીનાં ચરિત્ર અને પુરુષનાં ભાગ્યને પાર દે પણ પામી શકતા નથી તે મનુષ્યો તેને પાર કયાંથી પામી શકે ? રામચંદ્રજી શુર્પણખાની રીતભાત ઉપરથી સમજી ગયા કે આ કઈ માયાવી સ્ત્રી છે. રામચંદ્રજી તેને કહે છે કે હું તો પરિણિત છું. આ જાનકી મારી જોડે બેઠેલાં છે, પણ મારા ભાઈ લક્મણ હજુ કુંવારા છે. માટે તું મારા ભાઈ લક્રમણ પાસે જા. તે તને અંગીકાર કરશે. ત્યાંથી નિરાશ બનેલી પણખા લમણજીની પાસે ગઈ અને તેમને વિનવવા લાગી. લક્ષ્મણજીએ કહ્યું કે, “તમે મારા મોટા ભાઈ પાસે પહેલાં જઈ આવ્યા, મારા માટે તે તમે સીતાજીનાં સ્થાને છે ય જોગમાયા, છેટાં રહેજે હો ? બન્ને મહાપુરૂષ કેવા મને બળવાળા છે! દંડકારણ્ય જે એકાંત પ્રદેશ છે. શૂર્પણખાએ સાક્ષાત્ કિન્નરીનું રૂપ ધારણ કરેલું છે અને તેની વિનંતિ ઉપર વિનંતિ ચાલુ છે, છતાં તેઓ મનથી પણ ચલિત થતા નથી. મન ઉપરના કાબૂની આ જેવી તેવી વાત નથી. આવા કામવિજેતા મહાપુરુષોને કોડકોડ વંદના હજો. જીવનમાં બધું આચરવું સહેલું છે પણ આ જ આચરવું કઠણ છે. આ રામાયણના અધિકારને ઉલ્લેખ કરતાં કવિ શ્રી વીરવિજયજી મહારાજ ફરમાવે છે– ભરતરાયને રાજ ભળાવી, રામ રહ્યા વનવાસે, ખર-દૂષણનારી સવિકારી, દેખીન પડયા પાસે Page #308 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૭૧ મેરે પ્યારે એ વ્રત જગમે દીવો (પાળનારા ઘણું જીવો) આવા આવા મહાન પુરુષોનાં ચરિત્રોથી ભારતનો ઈતિહાસ ઉજજવળ બનેલ છે. સંસ્કારધનની પાયમાલી આજનું જગત તે જાણે રૂપની પાછળ અંધ બન્યું છે. સ્ટેશન પરથી કઈ નદી પસાર થવાની હેય તે હજારે તેને જોવા નીકળે છે. અરે ભાઈ! એ એંઠવાડમાં શું જોવાનું હતું ? પણ લેક વૃત્તિ ઉપર કાબૂ રાખી શકતા નથી અને અધૂરામાં વળી ટી.વી. સિનેમા અગ્નિમાં ઘી હોમવા જેવું કરે છે. લોકેના સંસ્કારધનની અત્યારે ચારે બાજુથી પાયમાલી છે. કોલેજોમાં સહશિક્ષણને નામે પણ કયાં અનર્થો ઓછા થાય છે! અરે બીજી બધી વાત જવા દો. તમે રાતના ઘેર સૂવા માટે મોડેથી આવ્યા હો તો તમારાં પત્ની એમજ માનેને કે સત્સંગમાં ગયા હશે એટલે મેડા પડયા લાગે છે. કેમ એમજ માનેને? સભામાંથી નાના! ત્યારે શું માને ? ભરી સભામાંથી કયાંક રખડવા ગયા હશે એમ માને. શું બોલ્યા તમે? આવું માને ? ત્યારે તો એમની ઉપરેય જેવી જોઈએ તેવી સારી છાપ પાડી શકયા નહિ. શેઠ સુદર્શનની છાપ એમનાં પત્ની મને રમા પર કેટલી સરસ હતી ! મને રમાને કેઈએ કહ્યું કે, તમારા પતિ ઉપર અભયા રાણીએ આળ ચડાવ્યું છે અને તેમને વધસ્થળે લઈ જાય છે. ત્યારે મને રમાએ કહ્યું કે, મારા પતિ માટે ત્રણ કાળમાંય આ બને એવી વાત નથી. છતાં કઈ પૂર્વના કર્મોદયે એમના માથે Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ મને વિજ્ઞાન. આળ મુકાયું લાગે છે. માટે એ આળ ન ઊતરે ત્યાં સુધી મારે ચારે આહારને ત્યાગ છે. જેયું, એમને એમના પતિ ઉપર કેટલો વિશ્વાસ છે? આવા પુરુષે હલકા આચરણના સ્થાનરૂપ યૌવનને પણ સદાચારનું સ્થાન બનાવી શકે છે. યૌવન જેમ કુત્સિત આચરણના સ્થાનરૂપ છે, તેમ અનિત્ય પણ છે. ઈદ્રધનુષની શોભા જેમ ક્ષણપૂરતી છે તેમ યૌવન પણ ક્ષણભંગુર છે. “મુખડા કયા દેખો દર્પણમેં, દયા ધરમ નહીં મનમેં પટિયા પાડે ને કેશ સમારે, ગોરે ફૂલે તનમેં; તન જોબન ડુંગરકા પાણી, છલક જાય એક પલમેં મુખડા. કેડી કેડી કર માયા જેડી, સુરત લગાઈ ધનમેં, દશ દરવાજો બંધ ભયે તબ, રહ ગઈ મનકી મનમેં મુખડા”. કબીર કહે કે, મેં દર્પણમાં શું જોયા કરે છે? જરા હદય તરફ જૂઓ. હૃદયમાં દયાધર્મ તો છે નહીં. શરીરની બહુ ટાપટીપ કરવાવાળાઓ માટે કહે છે કે ગૌરવર્ણા શરીરમાં મનુષ્યો પટિયા પાડતા હોય છે-કેશ સમારતા હોય છે, તેમાં પહેલાં તો વળી સાદાઈથી ઓળતા અને હમણાં હમણાં તે વળી કુષ્મફેશન ચાલી પડી છે, પણ એમને ખબર નથી કે આ કાયા સળગશે ત્યારે સહુની આગળ એ કુગે સળગવાન છે. લોકો આજે ટી.વી-વીડીયા જોતા બહુ થઈગયા,એટલે મોટે ભાગે નટનટીઓના પહેરવેશનું અનુકરણ થઈ રહ્યું છે. આજની જુવાન બહેન સુલસાનું અનુકરણ નહીં કરે પણ સુરૈયાનું કરશે. તેમ પુરુષને દિલીપ-કટની ધૂન. લાગી છે પણ રામ લક્ષ્મણના કે શેઠ સુદર્શનનાં સદા ચારની ધૂન લાગી નથી. જો કે એમાં પણ અપવાદ Page #310 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધમની પ્રતિષ્ઠા છે પણ માટે ભાગે વાતાવરણ ઘણું જ બગડતું ગયું છે એટલે આવુ... પ્રસગાપાત કહેવુ પડે છે. ૨૭૩ શરીરની ગમે તેટલી ટાપટીપ કરેા પણ તન—જોમનરૂપી ડુંગરનું પાણી પલવારમાં દડી જવાનુ છે. માટે યુવાનીની સફળતા કરવી હેાય તેા યૌવનને સદાચારથી વિભૂષિત મનાવવું જોઈએ. ભગવાન શ્રી. હેમચંદ્રાચાય ફરમાવે છે કે, આત્મા યુવાવસ્થામાં જેવા પાંચ ઇંદ્રિયાના વિષચેા માટે ઉત્તેજિત થાય છે તેવા જો મેાક્ષ માટે ઉત્તેજિત થાય તે શું આકી રહે? અર્થાત્ કેટી કલ્યાણ થઈ જાય. સપદાની પાછળ વિપદા ચૌવનની જેમ સોંપદા પણ અનિત્ય છે અને તે તીવ્ર કલેશના સમુદાયમાંથી ઉત્પન્ન થનારી છે, એટલું જ નહિ પણ તીવ્ર કલેશના સમુદાયને જન્મ આપનારી છે. જેમની પાસે એક સમયે કરાડા હતા તેવા આજે પાંચ-પચીશ રૂપિયા માટે કંઈકની લાચારી કરતા હાય છે. લક્ષ્મી એ તે વીજળીના ઝબકારા જેવી છે અથવા સરિતાના વેગ જેવી છે, પર’તુ જીવનુ એ તીવ્ર અજ્ઞાન છે કે જે પાતે નિત્ય હોવા છતાં અનિ ત્યમાં મૂઝાઇ ગયા છે. જીવ માહ્ય સંચાગેામાં ગમે તેટલા મેહ પામે પણ તે માહ્ય સંચેાગેા કોઈ એના થવાના નથી અને જીવ પેતે પેાતાની આત્મસત્તાને હારી જવાના છે. જડ એવા ખાદ્ય સંચાગે! ગમે તેવા પ્રાપ્ત થયા હાય પણ મનમાં તેનું ગુમાન રાખીને તેની ઉપર જરાય મુસ્તાક રહેવા જેવું નથી. કારણ કે જ્યારે ને ત્યારે એ જડ સચેાગા ગા દેવાના છે. ૧૮ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭૪ મને વિજ્ઞાન વર્તમાનમાં સંપદા હોય તે ભાવિમાં પાછી વિપદા આવે છે. માટે સંપદાઓ પણ અનિત્ય છે અને તીવ્ર કલેશના સમુદાયમાંથી તે પ્રાદુર્ભાવને પામનારી છે. લક્ષ્મી મેળવવાની પાછળ અનેક કો જીવને સહન કરવો પડે છે, અને અંતે તેમાંથી તીવ્ર કલેશની પરંપરા જન્મે છે. તેમાં આજની સરકારના તો કાયદા પણ એવા કે તેમાંથી કલેશની જ પરંપરા વધે. સંપત્તિના તીવ્ર મેહને લીધે તો સરકાર અને પ્રજા વચ્ચેના, મીલ–માલિક અને મજુર વચ્ચેના, શેઠ અને નેકર વચ્ચેના, પિતા અને પુત્ર વચ્ચેના, કેદની વચ્ચેના સંબંધ સારા રહ્યા નથી. આજે સરકાર માટે પણ લોકે બોલી રહ્યા છે કે, આ તે કેઈ સરકાર છે? પ્રજાની કેડ ભાંગી નાખે એટલા કરવેરા નાખ્યા છે. ટૂંકમાં ચોમેર અશાંતિની જવાળા ફાટી નીકળી છે. તમે ભડ છે કે આ જવાળામાં આવી રહ્યા છે, સંપદાની જેમ સર્વ ભાવના કારણરૂપ જીવન પણ અનિત્ય છે. સંસારમાં પુનઃ પુનઃ જન્મ પુનઃ પુનઃ મરણ અને પુનઃ પુનઃ ઊંચ અને નીચ આદિ સ્થાનને આશ્રય કરે પડે છે. માટે પૂજ્ય આચાર્યશ્રી ફરમાવે છે કે “સુમત્ર = વિચરે છે આ સંસારમાં લેશ પણ સુખ નથી. प्रकृत्यसुन्दरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता, कचिदास्था विवेकिनाम् । આ પ્રમાણે આ સંસારમાં પ્રકૃતિથી બધુંય અસુંદર છે. તમે બધા ઉપર–ઉપરથી જુઓ છે માટે સુંદર લાગે છે. બાકી આ શરીરને જ વિચાર કરેને કે પ્રકૃતિથી આ શરીર કેટલું અસુંદર છે? સાક્ષાત્ મ્યુનિસીપાલીટીની પેટી જેવું Page #312 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૭૫ આ શરીર છે. જેમ પેટીમાં એકલું મેલું ભર્યું હોય છે, પણ ઉપર–ઉપરથી પતરુ જડેલું હોય છે તેમ આ શરીર પણ એકલા મળ-મૂત્રથી ભરેલું છે પણ સુંદર લાગે છે તેનું કારણ એ છે કે ઉપરથી આ ચામડીનું પતરું જડેલું છે. જે આ ચામડી જડેલી ન હોય તે હાથમાં લાકડી રાખ્યા વગર તમે અહીંથી તમારા ઘર સુધી પહોંચી ન શકે, રસ્તામાં કાગડા ને કૂતરાં ગીધડાની જેમ તૂટી પડે. ક્ષણના મુખની પાછળ દુઃખ અનંત કાળનું કાયાની જેમ સંસારનાં વિષયસુખ પણ એની પ્રકૃતિથી અસુંદર છે. ભાવિમાં અનંતકાળનાં દુ:ખ પસંદ હોય તે જ એક ક્ષણનું વર્તમાનનું સુખ પસંદ કરવા જેવું છે, વિષયસુખ એક ક્ષણ પૂરતું સુખ છે અને એની પાછળ ભાવિમાં અનંતકાળનું દુ:ખ છે. ક્ષણપૂરતું સુખ તે ખરજવું ખણતાંયે મળી જાય છે, પણ એ સુખની કિંમત શી છે? વર્તમાનમાં ગમે તેવું સુખ હેય પણ ભાવિમાં ક્રોડ વર્ષે પણ એની પાછળ જે દુઃખ આવવાનું હોય તે તે સુખને સુખ માનવું એમાં મેહના વિલાસ સિવાય બીજું કશું નથી. એવાં ઈદ્રિયોનાં સુખ ભોગવીને તે અસંખ્ય દેવે એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરતા હોય છે. માટે શ્રેયના રસ્તે વળવું હોય તે જીવે ઈદ્રિયસુખની રુચિ છોડી દેવી જોઈએ. લક્ષ્મી પણ એના સ્વભાવથી સુંદર નથી. એને તો શાસ્ત્રોએ કુલટાના સ્વભાવની કહી છે, તે પણ એની તમે ધનતેરસને દિવસે પૂજા કરે છે. મારે તે કહેવું જોઈએ કે લક્ષમીપૂજનમાં તમે સમજ્યા જ નથી. દાન એ જ સાચું લક્ષ્મીપૂજન છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ મને વિજ્ઞાન ખા ગયા સે ખો ગયા, જડ ગયા શીર ફેડ ગયા દાટ ગયા ઝખ માર ગયા, દે ગયા સો લે ગયા.” માટે લક્ષ્મીના સ્વભાવને સમજે તે એના પિયા, મટીને એના સ્વામી બની જાઓ. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે, સંસારમાં આ પ્રમાણે એની પ્રકૃતિથી (સ્વભાવથી) બધુંય અસુંદર છે, તે હે મિત્ર! તું કહે તે ખરે કે આમાં વિવેકીઓએ ક્યાંય. આસ્થા કરવી શું યુક્ત છે? અર્થાત્ જગવંદ્ય, અકલંક, સનાતન અને શીલવંત એવા દૌર્યશાલી મહાપુરુષોએ સેવેલા અહિંસા, સંયમ, અને તપરૂપ ધર્મ સિવાય વિવેકીઓએ સંસારના કેઈ પદાર્થોમાં અને સંગિક સુખમાં આસ્થા, કરવી એગ્ય નથી. પિતાના ધ્રુવપદ સિવાય વિવેકી આત્માઓએ કયાંય આસ્થા કરવી યુક્ત નથી. આસ્થા કહે, આસક્તિ કહે, એકની એક વાત છે ત્યારે હવે સ્વેચ્છાથી આસક્તિને ત્યાગ કરી દેવો એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આચરણા છે. આ બાબત ઉપર, ચાર જમાઈનું દૃષ્ટાંત આપીને વ્યાખ્યાન પૂરું કરીશ. દૃષ્ટાંત એક ગામમાં એક શેઠ હતા. તેમને પાંચ દીકરીઓ હતી. પાંચમાંથી ચાર દીકરીઓના લગ્ન થઈ ગયેલાં. શેઠને હવે છેલ્લી દીકરીનાં લગ્ન ઉજવવાનાં હતાં. શેઠની ઈચ્છા એમ કે હવે આપણી જિંદગીમાં આ છેલ્લે કે પહેલે એક જ પ્રસંગ, ઊજવવાનું બાકી રહ્યો છે. માટે આ પ્રસંગ ભારે ધામધૂમથી ઊજવ છે. શેઠે લગ્ન નિમિત્તની કુમકુમપત્રિકાઓ ચારે બાજુ સગાંસંબંધીઓને ત્યાં મોકલી દીધી. દૂર-દૂરના સંબંધીઓને પણ શેઠે પત્રિકાઓ પાઠવી છે. શેઠ જે દૂર-દૂરનાં સંબંધી Page #314 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૭૭ એને પણ ભૂલ્યા નથી તે ચાર જમાઈઓને શેન ભૂલે ? આ આજ વેવાઈ પક્ષવાળા મટી ધામધૂમથી જાન જોડીને માંડવે આવી પહોંચ્યા છે. અગાઉના ચાર જમાઈ પણ આવી પહોંચે છે, શેઠ લગ્નમહોત્સવ અપૂર્વ ધામધૂમથી ઉજવે છે લગ્નવિધિ પતી ગયા પછી જાન બીજે કે ત્રીજે દિવસે વિદાય થઈ જાય છે. હાલમાં તે વળી, સાંજે જાન આવે ને બીજે જ દિવસે વિદાય થઈ જાય છે. બહુ જ ટૂંકા કેઈલમાં પતી જાય છે. આ બાજુ ચાર જમાઈ પણ વિદાય લેવા સસરા પાસે આવે છે. સસરા કહે કે તમારે શી ઉતાવળ છે? હમણાં થોડા દિવસ રોકાઈ જાઓ. ચારે જમાઈરાજને તે ગળા સુધી રોકાવાની ઈચ્છા હતી. કારણ કે તેઓને એક કલાકનું પૂર્વાર્ધ મેઢે હતું. __ 'श्वसुरगृहनिवासो स्वर्गतुल्यो नराणाम् । તેમણે કલેકનું ઉત્તરાર્ધ મેઢે કરેલું નહિ કે 'यदि वसति विवेकी पञ्च वा षट् दिनानि ।' તેમણે તે એટલું જ ગોખી રાખેલું કે શ્વસુરગૃહનિવાસ એ મનુષ્ય માટે સ્વર્ગ તુલ્ય છે, પણ પાછું આગળનું ગોખેલું નહિ કે જે વિવેકી બે-પાંચ દિવસ રહે તો જ સ્વર્ગતુલ્ય છે, કારણ વગર ઝાઝા દિવસ રહે તે કારાવાસતુલ્ય છે. હવે ચારે જમાઈઓને રહેવું તો હતું જ, અને સસરાએ થોડોક વિવેક કર્યો એટલે ભાવતું હતું ને વૈધે કહ્યું ” એના જેવું થયું. હવે આમ કરતાં એક મહિને થવા આવ્યું છતાં કઈ સળવળતાય નથી? શેઠ વિચારે છે કે આ તે પેધી ગયા લાગે છે. શેઠે પત્નીને ખાનગીમાં પૂછયું કે “તું દરરોજ આમને ભાણામાં શું આપે છે? Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ મને વિજ્ઞાન પત્નીએ કહ્યું કે, “દરરોજ વારા ફરતા મિષ્ટાન્ન પીરસું છું. એક દિવસ મેશુબ તે બીજે દિવસ બરફી, તે ત્રીજે દિવસ ચૂરમાના લાડુ પીરસું છું.” શેઠે મનમાં વિચાર કર્યો ને કહ્યું કે, તે તે હજી આ બાર મહિના જવાનું નામ નહિ લે માટે આવતી કાલથી બાજરાના રોટલા પીરસજે.” બીજે દિવસે ભાણામાં બાજરાના રોટલા અને અડદની દાળ આવી. ત્યાં ચારમાંથી મેટા જમાઈ વિજયરામ હતા તેમણે કહ્યું કે, “આ ભાણામાં જેટલા નથી આવ્યા પણ નોટીસ આવી છે. માટે આપણે ચેતીને માનભરી વિદાય લઈ લેવી જોઈએ.” ત્યાં બીજા ત્રણેય જમાઈ કહેવા લાગ્યા કે, “આમાં અમને તે કાંઈ નેટીસ જેવું જણાતું નથી. આપણાં સાસુ ઘણાં જ ચતુર હોવાથી એ આપણું મેં જ મિષ્ટાન્ન ખાઈ ખાઈને ભાગી ન જાય માટે સાસુએ આજે રોટલા પીરસ્યા લાગે છે. અને એમાં ખોટું શું છે? શિયાળામાં તો બાજરો ટેનિક કહેવાય, માટે અમે તે વિદાય લેવાના નથી. તમને જેમ સુખ ઉપજે તેમ કરે.” તે પછી મોટા જમાઈ સસરા પાસે વિદાય લેવા જાય છે અને સસરા તેમને માનભરી વિદાય આપે છે. એક સે એક રૂપિયાની પાઘડી આપે છે. સ્ટેશન સુધી વળાવવા પિતાને માણસ મેકલે છે અને જ્યારે જમાઈરાજ ઘરમાંથી વિદાય લે છે ત્યારે હાથ ઊંચા કરીને ત્રણવાર આવજે–આવજેને આવકાર આપે છે. આ રીતે મેટા જમાઈ તે માનભરી વિદાય લઈ ગયા. Page #316 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૭૯ હવે બીજું પખવાડિયું વ્યતીત થઈ ગયું. સસરા ફરી વિચારે કે, મોટા જમાઈ તો વિદાય લઈ ગયા પણ આ ત્રણે એ શું ધાર્યું છે? ફરી ઘરમાં પૂછ્યું કે, “તે ભાણામાં આ ગણેને મિષ્ટાન્ન આપવાનું તે શરૂ નથી કર્યું ને? ત્યાં ઘરમાંથી કહે છે કે, “મારાથી કાઈ આપની આજ્ઞા લેપાય ? હું તો બાજરાના રોટલાને જેટલા પીરસું છું, પણ એમને તે હવે બાજરે ય કોઠે પડી ગયો છે.” શેઠે ફરી પૂછ્યું. કે, “બાજરીના રોટલા પીરસે છે એ તે ઠીક પણ રોટલામાં શું આપે છે? રેટલામાં ઘી અને ગોળ આપું છું” ત્યારે તે એ શેના જવાનું નામ જ લે?” આવતી કાલથી રોટલામાં તેલ આપજે” બીજે જ દિવસે કેટલામાં તેલ આપવામાં આવ્યું. એટલે બીજા નંબરને માધવ જમાઈ ચેતી જાય છે અને કહે છે કે, આપણે આપણા માનમાં રહેવું હોય તો હવે આપણે માનભેર વિદાય લઈ લેવી જોઈએ.” ત્યાં બીજા બે કહેવા લાગ્યા કે, “તમારે વિદાય લેવી હોય તે ખુશીથી લઈ શકે છે, બાકી અમારે હમણાં અહીં રહેવું છે.” ‘પણ આ બાજરાના રોટલા અને તેમાં તેલ રેડયું. હવે તો ચેતે !” - “આમાં ચેતવાનું શું હતું? તેલ ક્યાં નબળી ચીજ છે ? ઘી કરતાં તે તેલમાં વીટામીન ડી વધારે છે.” Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ મનોવિજ્ઞાન માધવ સમજી ગયું કે, આ આમ સીધી રીતે નીકળે એમ નથી, માટે આપણે વિદાય લઈ લઈએ. બીજા જમાઈને સસરા માનભરી વિદાય આપે છે. પણ એક પખવાડિયું વધુ રહ્યા એમાં પાઘડી ખાઈ નાખી અને મેટા જમાઈને જે ત્રણ વાર આવ–આવજેને આવકાર આપેલે તેના બદલે આમને બે વાર આવજે–આવજેને આવકાર આપે છે. હવે બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું ત્યાં શેઠ વિચારે છે. કે, હવે આ બન્નેની શી ઈચ્છા છે? કેના બાપની ગુજરાત આ? ફરી ઘરમાં શેઠાણીને પૂછયું કે, “આ બન્નેને ભાણામાં ઘી આપે છે કે તેલ શેઠાણીએ કહ્યું કે, તેલ આપું છું. પણ તેલ તે આ બંનેને બહુ માફક આવી ગયું છે. છેલ્લા દિવસેમાં આ તેલ ખાઈને તે લાલ ગલેલા જેવા થઈ ગયા છે.” ત્યારે એ બન્ને રાતના ખાઈને સૂઈ જાય છે કે બહાર રખડવા જાય છે? શેઠાણ કહે કે, “રખડવા જાય છે અને દરરોજ રાતના બાર વાગે ઘેર સૂવા આવે છે. શેઠે કહ્યું કે, “આજે રાતના દરવાજા બંધ કરી દેજે. ભલે રાડે પાડયા કરે, પણ દરવાજા ઉઘાડતી નહિ.” હવે આ ટાઢા પાણીએ ખસ કાઢવી છે એટલે શેઠને આ બધા ઉપાયો લેવા પડે છે, અને પેલાય અને માથાના છે. શેઠ આટઆટલા ઉપાયો લે છે પણ વાલીડા ખસતા જ નથી. શેઠાણીએ શેઠની આજ્ઞા પ્રમાણે રાતે દરવાજા બંધ કરી દીધા અને બન્ને બાર વાગે નાટક-ચેટક Page #318 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૮૧ જોઈને ઘેર આવ્યા. પાષ મહિનાની કડકડતી ટાઢ હતી. ખૂબ બરાડા પાડયા પણ કોઈએ દરવાજા ઉઘાડયા નહિ. એટલે અન્ને પડખેની શેઠની ગેાશાળામાં આખી રાત સૂઈ રહ્યા એક બાજુ કડકડતી ટાઢ અને બીજી ખાજુ ચાંચડના ત્રાસ બહુ હતા એટલે આખી રાત બંનેને ઉજાગરા થયે. સવારના ત્રીજા નખરના મણિરામ કહે છે કે, ‘ભાઈ! આપણે તે આજે રવાના થઈ જવું છે હવે તે। આ ભાંય ઉપર સૂવાના વખત આવ્યા. હવે આપણાથી અહીં રહેવાય એવું નથી.’ ત્યાં ચેાથા ન ંબરના કેશવ કહે કે ભેાંય ઉપર તે સૂવા દ્વીધાને ! કયાં ભાંય ભેગા કરી દીધા ? અને મને તે ભાંય ભેગા કરી દે તાય ડશું એમ નથી;’ જોચે! કેવા ભડ છે ! તમે પણ આના જેવા જ ભડ છેને! સંસારની અનેક વિડંબનાઓને સામનેા કરી રહ્યા છે પણ સસાર છેડવાના વિચાર કરતા નથી. માટે તમને અમારે ભડ કહેવા કે બીજુ કાંઇ ! સવાર પડે ત્રીજા જમાઈ વિદાય લઈ જાય છે. એમને ફક્ત સસરા તરફથી આવજો એટલેા આવકાર મળે છે. અરે, આ તે ભાગ્યશાળી કહેવાય. જુએ, હવે ચેાથાના શા હાલ થાય છે તે. શેઠે ફરી શેઠાણીને પૂછ્યું કે, દરવાજો રાતના ઉઘાડતી તા નથીને? શેઠાણીએ કહ્યું કે, આ હવે બહાર જ જતા નથી. ખાઈને દુકાને જાય છે અને નવ વાગ્યે સીધે ઘેર આવીને સૂઈ જાય છે.’ Page #319 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન. શેઠે વિચાર્યું કે ત્યારે તે હવે બીજે કીમિયો અજમા પડશે. શેઠે પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે, “આજે રાતે આઠ વાગે હું દુકાને આવવાને છું. જો કે હમણાંથી કેઈ પણ દિવસે આવતું નથી પણ આજે આવવાને છું અને દુકાને આવીને ચોપડા તપાસીશ. તેમાં ભૂલ નહિ હોય, તોપણ ભૂલ કાઢવાને છું, અને જેવી ભૂલ બતાવું કે તે જ તું મારી સામે થઈ જજે. ત્યાં દીકરો થઈને તું મારી સામું બોલે છે એમ કહીને હું હાથમાં ડાંગ લઈશ અને તું હાથમાં ધોકો લેજે અને જેવો આ કેશવ વચમાં પડે કે બેચે. એની ઉપર તૂટી પડવાનું છે. આ સિવાય આ નફફટને વિદાય આપવાને બીજે કેય ઉપાય રહ્યો નથી. રાતના આઠ વાગ્યે શેઠ દુકાને ગયા, પડા હાથમાં લીધા અને દીકરાને એક–એ ભૂલે ચેપડામાંથી બતાવી અને કહ્યું “તું તે આવા ને આવા ચેપડા ખતવે છે?” ત્યાં દીકરો કહે, “કેમ કોઈ વારે જોવા આવતા નથી ને આજે ભૂલ કાઢવા આવ્યા છો?” ત્યાં બાપ કહે, ‘તું તે મારી સામું બેલે છે ? અને બાપે હાથમાં ડાંગ ઉપાડી, અને સામે દીકરાએ છેકે ઉપાડયે. બને બાપ દીકરાને સામસામા આવી ગયેલા જોઈને જોડે બેઠેલે કેશવ કહે છે કે, “આ નજીવી બાબતમાં શા માટે ઝઘડી રહ્યા છે ?” ત્યાં સસરે તાડુકી ઊઠે, “તને કોણે વચમાં પડવાનું કહ્યું હતું ? આમ કહીને બન્ને બાપ–દીકરો કેશવ ઉપર શેકો. અને ડાંગલઈને તૂટી પડયા. થોડીવારમાં તો તેના હાડકાં ખોખરાં કરી નાખ્યાં. કેશવ પગમાં પડીને કરગરે છે. હવે મને જીવતા Page #320 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૮૩ મૂકી દો. છેવટે તમારી દીકરીના સૌભાગ્ય સાટે મને જીવતે મૂકો. હું હવે સવારના ચાર વાગે જ રવાના થઈ જવાને છું.” હવે રવાના ન થાય તે જાય ક્યાં? તે પછી દીકરીની દયા ખાતર બાપ–દીકરાએ તેને જીવતે છોડી મૂક્યો, અને સવારના ચાર ન વાગ્યા ત્યાં કેશવ પાસા પોબાર ભણું ગો. આ ચાર જમાઈના દૃષ્ટાંતને તે સમયના કેઈ કવિએ. એક લેકમાં ગૂંથેલું છે. તે બ્લોક આ રહ્યો. 'बनकुटया विजेरामः तिलतैलेन माधवः । भूशय्यया मणिरामः, धक्काधूमेन केशवः ॥' બાજરાના રોટલા ભાણામાં આવ્યા ત્યાં વિજ્યરામ ચે. તલના તેલથી માધવ ચે. ભૂમિશયનથી મણિરામ. રવાના થઈ ગયે. જ્યારે ધક્કા ને ધેકા ખાઈને કેશવને. નિકળવુ પડયું. કહે, હવે તમારે આ ઘરમાંથી કયા જમાઈની જેમ નીકળવું છે? પહેલા, બીજા, ત્રીજા જમાઈની જેમ. નીકળવું છે કે પછી ચોથા નંબરના જમાઈની જેમ નિકળવું છે? જે ચોથા નંબરના જમાઈની જેમ નિકળવું હશે તે તો બે વાંસડા ને બાવીસ કટકામાં મુશ્કેટાઈટ બંધાઈને. નીકળવું પડશે કેમ નીકળવું છે તે તમે જ બોલે તો ઠીક પડે.. સભામાંથી: “અત્યારે તે કેશવની જેમ નીકળવાના સંજોગે દેખાય છે.” પણ હું એમ ઈચ્છું છું કે તમે બધા સમજીને પહેલાં જમાઈની જેમ માનભરી વિદાય લઈને નીકળી જાઓ. નાન પણમાં જ ઘરસંસારને ત્યાગ કરીને નીકળી જાય એ તે.. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ મનોવિજ્ઞાન પ પહેલા જમાઈ કરતા પણ શ્રેષ્ઠ છે. પચ્ચીસથી માંડીને ચાલીશ વર્ષ સુધીમાં નીકળે તે પહેલા જમાઈની હારમાં આવી શકે. આધેડ વયમાં નીકળે તે બીજા જમાઈ જેવા ગણી શકાય. અને છેવટે ઘડપણમાંય સમજીને સ્વેચ્છાથી ત્યાગ કરે તે ત્રીજા નંબરના જમાઈ જેવા ગણાય. બાકી અંતે ત્યાગ કર્યા વગર કેશવની જેમ ધક્કા અને ધેકા ખાઈને નીકળવાવાળા તે ઘણું છે માટે છેલ્લે એટલું જ કહેવાનું છે કે, તમે બધા સમજીને સ્વેચ્છાથી સંસારના પદાર્થોની આસક્તિને ત્યાગ કરે. ધર્મ સિવાય સંસારના કેઈ પદાર્થમાં આસ્થા કરવા જેવી નથી. જીવનમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મની જ સૌએ પ્રતિષ્ઠા કરવી જોઈએ. સૌ કોઈના જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા થાય એ રીતની મંગળ કામના સાથે આજના વ્યાખ્યાનથી વિરામ પામું છું. હાથ કંકણથી શોભતા નથી પણ દાનથી શોભે છે જ છે. કાન કુંડલથી નહિ પણ શાસ્ત્ર શ્રવણથી શોભે છે. આ શરીર ચંદનના વિલેપનથી નહિ પણ પરોપકારનાં છે. કાર્યો કરવાથી શોભે છે. 警器帶幾號號樂器參參參參參聯聚器靈器靈 张晓 Page #322 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા (ઉત્તરાર્ધ) જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા આ વિષય ઉપરનું પૂર્વાર્ધ આપણે પૂર્વે વર્ણવી ગયા છીએ. આજે ઉત્તરાર્ધ વર્ણવવું છે. ઉત્તરાર્ધ વર્ણવતા પહેલાં આપણે જરા પૂર્વ વિષય પર દષ્ટિપાત કરી જઈએ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીના લેકના આધારે પૂર્વાર્ધ વર્ણવતા હતા “સંસારમાં ધર્મજ ઉપાદેય છે કારણ કે ધર્મ સિવાયનું બધુંય અંતે દુખનું કારણ છે. સંસારમાં મનુષ્ય સંગમાં સુખ માનતા હોય છે. પરંતુ સંગમાત્ર અનિત્ય છે, ઈર્ષ્યા અને શોકથી ભરેલા છે. હલકા આચરણના સ્થાનરૂપ યૌવન પણ અનિત્ય છે, તીવ્ર કલેશના સમુદાયમાંથી પેદા , થનારી સંપદાઓ પણ અનિત્ય છે અને સર્વભાવના નિબંધન, રૂપ જીવન પણ અનિત્ય છે. સંસારમાં પુનઃ પુનઃ મૃત્યુ, પુનઃ પુન. જન્મ અને પુનઃ પુનઃ હીન અને ઉચ્ચ સ્થાનનો. આશ્રય કરવાનો હોવાથી આ સંસારમાં કયાંય લેશપણ સુખ નથી. જ્યાં ઠરીને ઠામજ થવાનું ન હોય ત્યાં સુખ કયાંથી હોય? સંસારી જીવ એ તે રખડુ જાત કહેવાય. એને સુખ. કેવું? સ્વરૂપની પ્રતિષ્ઠાવાળા અને એક સ્થિતિમાં રહેનારા હાવાથી સિદ્ધોને સાચું સુખ છે, માટે સંસારમાં પ્રકૃતિથી બધુય અસુંદર છે. ભલે ઉપર ઉપરથી ઈમીટેશનની જેમ સુંદર લાગતું હોય પણ પ્રકૃતિથી અસુંદર છે. માટે હે મિત્ર! તું કહે ખરે. આમાં કયાંય પણ વિવેકીઓએ આસ્થા રાખવી શું ચક્ત છે? દર્યશાળી એવા શીલવંત પુરુષોએ સેવેલા ધર્મ સિવાય વિવેકીઓએ કયાંય પણ આસ્થા રાખવી યુક્ત નથી. આ Page #323 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન ૨૮૬ વન ઉપરથી તમને એમ નથી લાગતુ કે આ તમારા ઇષ્ટ સચાગા સંપત્તિ અને ચૌવન વગેરે માનેલા સુખના બધા ચાંભલા ખખડી ગયેલા છે? જેમ કોઈ મકાનના બધા થાંભલા ખખડી ગયેલા હાય ! તે મકાનમાં રહી શકાય ? • (સભામાંથી ન રહી શકાય.) તે આ બધા ખખડી ગયેલા સુખરૂપી થાંભલાએના ભરેસે સંસારમાં પણ શી રીતે રહેવાય ? આ તે શાસ્ત્રકાર લખે છે પણ તમને કેમ લાગે છે? શુ ધ સિવાય કયાંય આસ્થા રાખવા જેવી છે ખરી ? આજે પુત્રપૌત્રાદિના વિશ્વાસે રહેવાય તેવું છે ખરૂ ? પુત્ર ત્યાં સુધી જ તમારા છે કે જ્યાં સુધી શ્રીમતીજી ઘરમાં નથી આવ્યા ત્યાંસુધી. શ્રીમતીજી ઘરમાં આવ્યા ત્યાં આજના કાળ એટલેા વિષમ છે કે માતા-પિતાની પછી કઈ પડી હાતી નથી. આજના જમાના તા ખોલે છે કે “No life without wife' આને અથ તમે તમારી જાતે સમજી લેવાનાને પહેલા 'મા' ખોલતા ત્યાંસુધી ‘મા’ એ મેાટી વાત હતી. પર`તુ જ્યારથી ‘મધર' ઓલતા થયા ત્યારથી ‘મધર’ની કદરજ નથી રહી અને ‘ફાધર’ ઓલતા થયા ત્યારથી આપને ચાદર ઓઢવાના વખત આવ્યે . પહેલાંના જમાનામાં પુત્ર પિતાને પત્ર લખતા તેા કેટલું સુંદર સંબોધન કરતા કે.પરમ પૂજ્ય શિરચ્છન્નતુલ્ય તીર્થં સ્વરૂપ પિતાશ્રીની પવિત્ર સેવામાં” પરંતુ આજે તે ‘My dear pappa' એ જાતનુ' જ સંબોધન કરતાં હેાય છે. જોકે આજે પણ ઘણા પુત્રો માતા-પિતાને તીર્થં સ્વરૂપ સમજી તેમની સેવા કરતા હેાય છે, પણ આ તેા સામાન્ય વાત ચાલે છે. એટલે કહેવા જોગુ કહેવાની ઇચ્છા થઈ જાય છે. કારણ કે આવું સાંભળતા ઈ ચેાગ્ય હાય તા સુધરી પણ જાય. અમને તે આજે એમ પણ કહેવાની ઈચ્છા થઈ જાય છે કે તમે પહેલેથી સમજીને ત્યાગી અની ગયા હાત તા તમારા પુત્ર તમાને આવીને વાંદત તે Page #324 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૮૭ ખરા. અમને વાંદે છે તે સાધુ બન્યા હોત તો તમને કેમ ન વાંદત? આતો માંડ બેસતા વર્ષના દિવસે પગે લાગતા હશે ! કે પછી દરરોજ લાગે છે? “સભામાંથી–નાના-દરરોજ કેવા લાગે ત્યારે હવે ધર્મ સિવાય કઈ પદાર્થમાં આસ્થા કરવી યુક્ત નથી એમ તે નક્કી થયું ને! આટલી પૂર્વાર્ધની પુનરુક્તિ કર્યા પછી હવે આપણે ઉત્તરાર્ધમાં આગળ વધીએ. "ઉત્તરાર્ધ જરા ગંભીર છે. સેનાની બેડી અને લેઢાની બેડી આચાર્યશ્રી હરિભદ્રસૂરિ ફરમાવે છે કે – आह तत्राऽपि नो युक्ता यदि सम्यग् निरूप्यते । धर्मस्यापि शुभो यस्माद् बंध एव फलं मतम् ॥ - આ ગાથામાં શંકાકાર શંકા ઉઠાવે છે કે સંસારના કઈ પદાર્થોમાં આસ્થા કરવી એ યુક્ત નથી. એ તો ઠીક, પણ જે સમ્યક વિચારવામાં આવે તો ધર્મમાં આસ્થા કરવી એ પણ યુક્ત નથી. કારણ કે ધર્મના અનુષ્ઠાનેનું ફળ પણ શુભને બંધ છે અને બંધ એ સંસારનું કારણ છે. न चायस्य बन्धस्य, तथा हेममयस्य च । फले कश्चिद्विशेषोऽस्ति, पारतंत्र्याविशेषतः ॥ લેઢાનું બંધન હોય કે સોનાનું તેમાં પાતંત્ર્યનાં અવિશેષપણાને લીધે લેશ પણ ફળભેદ નથી. પુણ્ય એ સેનાની બેડી છે અને પાપ એ લોઢાની બેડી છે. કેઈ માણસને હાથ–પગમાં સેનાની બેડી પહેરાવવામાં આવી હોય Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ મનેાવિજ્ઞાન કે પછી લેાઢાની પહેરાવવામાં આવી હેાય પણ તેના પરવશપણામાં કંઈ ભેદ પડતા નથી. તેમ પુણ્ય ને પાપ અને આત્માની સ્વાધીનતાનેા નાશ કરનારા છે. આત્મા જેવા આત્માને વચમાં પુણ્યની પણ અપેક્ષા શા માટે જોઈએ. " तस्मादधर्मवत्त्याज्यो धर्मोऽप्येवं मुमुक्षुभिः । धर्माधर्मक्षयान्मुक्तिर्मुनिभिर्भणिता यतः || ” માટે મુમુક્ષુઓએ અધર્મીની જેમ ધર્મોના પણ (પુણ્ય ના પણ) ત્યાગ કરવા જોઈએ. કારણ કે ધર્મ અને અધ ઉભયના ક્ષયથી મહામુનિવરોએ મુક્તિ કહી છે. હવે શકાકારની શંકાનું પૂ. આચાર્યશ્રી સમાધાન કરે છે અને ફરમાવે છે કે :' ઉચ્ચતે વમેવૈતત્ ॥” આચાર્ય શ્રી ફરમાવે છે કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે. જુઓ, આચાય શ્રીની શ’કાકારની શ’કા સમાધાન કરવા માટેની શૈલી કેટલી ગ'ભીર છે! જ્યારે આજે તા પહેલા સામાની વાત તેડી જ પાડવાની વાત હાય, પણ તે સમાધાન કરવાની રીત ન કહેવાય. પૂ. આચાર્ય શ્રી ફરમાવે છે કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે. ૮ કુચ્ચને મેવતત, કિંતુ ધમાઁ ક્રિયા મતઃ | सज्ज्ञानयोग एवैकः, तथान्यः મુખ્યક્ષળઃ || ܕܕ પરંતુ ધમ એ પ્રકારે છે. એક જ્ઞાનયોગના લક્ષણવાળે અને ખીજો પુણ્યના લક્ષણવાળા ધર્મ આ પ્રમાણે ધમ એ Page #326 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૮૯ પ્રકાર છે. તેમાં પુણ્યના લક્ષણવાળે ધર્મ બંધનું કારણ છે. જ્યારે જ્ઞાનયોગના લક્ષણવાળો ધર્મ મોક્ષનું કારણ છે. ज्ञानयोगस्तपः शुद्धमाशंसादोषवर्जितम् ।। अभ्यासातिशयादुक्तं तद्विमुक्तेः प्रसाधकम् ॥ આશંસાદોષ વગરનું જે તપ તે જ જ્ઞાનગના લક્ષણ વાળો ધર્મ છે, અને તેનાં આત્યંતિક અભ્યાસથી તે મુક્તિ પદને સાધી આપનારૂં છે. તપ જે આકાંક્ષાથી યુક્ત હોય એટલે કે કેઈપણ પ્રકારના ફળની ઈચ્છાથી યુક્ત હોય તે તે જ્ઞાનગના લક્ષણવાળું નથી. ગીતાજીમાં શ્રી વ્યાસ કર્મ. ફળની ઈચ્છાને નિષેધ કરે છેઃ “ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन" નિષ્કામ કર્મ કરતાં રહેવું એ માનવીના અધિકારની વાત છે. પણ ફળની આશા રાખવી એ માનવીના અધિકાર બહારની વાત છે. તપ ગમે તેવું ઉગ્ર કરવામાં આવે પણ તેમાં જે મનાવવા પૂજાવવાની ભાવના હોય અથવા એવા બીજા કેઈ પણ ફળની આકાંક્ષા હોય તો તે તપનું ફળ કલેશ સિવાય બીજું કાંઈ રહેતું નથી. આ સભામાં ઘણા ખેડુત ભાઈઓ બેઠેલા છે. એમને તમે પૂછે તે ખરા કે તેઓ કયા દયેયથી ખેતી કરે છે? તેઓ તરત કહેશે કે અનાજ ઉત્પાદનના દયેયથી ખેતી કરીએ છીએ. કોઈ એમ નહિ કહે કે પરાળના (ખડનાં) દયેયથી ખેતી કરીએ છીએ. પણ જ્યાં ધાન્યના ઢગલા થવાના હોય ત્યાં પરાળના Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ મને વિજ્ઞાન તો ગંજનાગંજ ખડકાવવાના જ છે. પરાળ એ ખેતીનું આનુષગિક ફળ છે, જ્યારે ધાન્ય એ ખેતીનું તાવિક ફળ છે. તે જે જ્ઞાન ગરૂપ તપને લીધે મેક્ષ મળવાને હોય તેને લીધે સંસારનાં સુખરૂપી પરાળનાં તો ગંજ ખડકાવવાના જ છે તો તેની ઈચ્છા શા માટે રાખવી જોઈએ? જે જે હે પાછા આને અર્થ કયાંક એમ નહિ કરતાં કે આ મહારાજે ઠીક કહ્યું કે ઈચ્છા ન રાખે એટલે સુખના ગંજ ખડકાઈ જવાના છે. મોક્ષની ઈચ્છાથી ધર્મ કરે એટલે અભરે ભરાઈ જાય. કયાંક આને ઊંધો અર્થ નહિ લેતા હો? મારે તમને ખૂબ સાચવવા પડે છે. જે કોઈ અર્થ લો એ સવળે લેજે! બજારમાં ચણીયા બોર ખરીદવા કોઈ માણસ એક કરોડ રૂપિયાનું કેહિનૂર લઈને જાય અને કરોડ રૂપિયાનું કેહિનૂર આપીને પાલી ચણીયા બોર ખરીદી આવે એને તમે કે કહેવાના? (સભામાંથી પાગલ) તે ધર્મ એ કેહિનૂર છે અને સંસારના સુખ એ ચણીયા બોર જેવા છે. તે તમે આ સંસારના સુખરૂપી ચણીયા બોર માટે ધર્મ કહીનૂર વેચી નાખતા હે તે અમારે તમને કેવા કહેવા? જેજે હવે બીજાને પાગલ કહેવા તૈયાર થઈ ગયા, પણ જાત ઉપર આવ્યું ત્યાં ચૂપ થઈ ગયા માટે જ્ઞાનગ તરૂપ ધર્મમાં આકાંક્ષા દોષ જે ન હોય તે તે મુક્તિને સાધી આપનારું છે. શ્રી ભરત ચકવત્તિની અત્યંતર જાગૃતિ બીજું પુણ્યના લક્ષણવાળ જે ધર્મ છે તે આશંસા દેલવાળો હોવાથી જીવને ચાર ગતિમાં ફળાવનારો છે. આચાર્યશ્રીએ જણાવ્યું કે પુણ્ય એ સેનાની બેડી છે અને પાપ એ લેઢાની બેડી છે. પણ પારતંત્રના અવિશેષપણાને લીધે બંનેમાં ફળભેદ નથી. પૂ. આચાર્યશ્રીના આ મુદ્દા પર Page #328 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૯૧ વિસ્તૃત વિવેચન કરવા જેવુ' છે, આજ વિષયની પુષ્ટિમાં અધ્યાત્મસારમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશેાવિજયજી મહારાજ ફરમાવે છે કે: सर्वपुण्यफलं दुःखं कर्मोदयकृत्तत्वतः । तत्र दुःख प्रतीकारे, विमूढानां सुखस्य धीः ॥ પાપનું ફળ જેમ દુઃખ અને અંધન છે તેમ કમેદયરૂપ હાવાથી પુણ્યનું ફળ પણ દુખ જ છે. છતાં દુઃખના પ્રતિકારરૂપ સુખમાં પણ વિમૂઢાને સુખ શુદ્ધિ થાય છે. સંસારના સર્વોત્કૃષ્ટ મનાતા ચક્રવર્તિ કે ઇન્દ્રના સુખમાં પણ માત્ર દુ:ખના પ્રતિકાર કરવાની તાકાત છે પણ કોઈપણ પ્રકારના સુખમાં દુ:ખના આત્યંતિક નાશ કરવાની તાકાત નથી, તે તાકાત તો ધર્માંમાં જ છે. માટે ઉપાધ્યાયજી ફરમાવે છે કે પુણ્યનુ ફળ અંતે દુ:ખ અને બંધન છે. પાપ વમાનમાં દારૂણ વિપાકવાળું છે તેા પુણ્ય ભાવિમાં દારૂણ વિપાકવાળુ છે. આ સિવાય બીજો કોઈ પાપ પુણ્યની વચ્ચે ભેદ નથી. આ બધા વિવેચનમાં પુણ્ય શબ્દ આવે ત્યાં પાપાનુબંધી પુણ્ય સમ જવાનુ છે. ગમે તેવા પુણ્યના ઉદય કાળમાં પણ જો જ્ઞાન દશા જાગૃત હેાય તે તે પુણ્ય ખંધનકર્તા થતું નથી. શ્રી ભરત ચક્રવતિને જેવા તેવા પુણ્યના ઉદય હતા ? તેમના પુણ્યના સિતારા મધ્યાન્હમાં તપી રહેલા હતા, છતાં તીવ્ર જ્ઞાનદશાને લીધે તેઓ તેમાં આસક્ત અન્યા નથી. પુણ્ય ઘણી સારી ચીજ છે પણ તેની મીઠાશ અતિ ભયકર છે. પુણ્ય પચાવવું એ કાચા પારા પચાવવા તુલ્ય છે. ચક્રવતિઓ પ્રખળ પુણ્યના શાસ્ત્રોમાં આવે છે કે ચક્રવતિ ઉદયવાળા હાય છે છતાં ચક્રવતિ પણામાં જ મરે Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ - મને વિજ્ઞાન તે મરીને સાતમી નરકમાં જાય બસ તેવી જ રીતે તમે પણ પરિગ્રહની મૂછમાં ને મૂછમાં મર્યા તો કયા જવાના? માટે હવે મૂછ છેડે તે બહુ સારી વાત છે, હા મેળવેલું જે ભેગું આવવાનું હોય અથવા પાછળથી છોકરા મનીઓર્ડર કરવાના. હોય ને વળગી રહ્યા છે તો મારે કંઈ કહેવાનું નથી. છે કાંઈ એવું? (સભામાંથી ? હાથમાંથી વીંટીચે કાઢી લેશે.) ત્યારે તે અમસ્તા જ વળગી રહ્યા છે. ભરત ચક્રવતી આરીસા. ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા તે તેમના તીવ્ર જ્ઞાનાગને પ્રભાવ હતે. જ્ઞાન અને વૈરાગ્યને એમણે જીવનમાં સુમેળ સાધ્યું હતું. એકવાર અલંકાર સજી રહ્યા પછી ભરત ચકવત અરીસામાં રૂપ જોઈ રહ્યા છે. તમારે પણ બહાર નીકળવાનું હોય તે કપડાં પહેર્યા પછી અરીસાનું સર્ટિફિકેટ લેવા માટે મેહુ અરીસામાં જેવું જોઈએ ને? (સભામાંથી જેવું તે. જોઈએ) પણ આ તમારી ઉંમર તે મને ઓછામાં ઓછી પતેર વર્ષની દેખાય છે. છતાં હજી મોટું જોવું ગમે છે ?' ભરત ચક્રવતી જ્યાં પિતાનું અદ્ભુત રૂપ જોઈ રહ્યા છે ત્યાં તેમની ટચલી આંગળીમાંથી “મુદ્રિકા નીચે ખરી જાય છે, અને આંગળી ચંદ્રિકા વગરની ચંદ્રકળા જેવી લાગે છે. ચકવતી વિચારે છે કે આ આંગળી તે તહ્ન શોભા વગરની બની ગઈ છે. શું બીજા અંગે પણ આભૂષણરહિત આ આંગળી જેવા જ શોભા વગરના લાગતા હશે. તે પછી મસ્તક પરથી મુગટ ઉતારે છે. એટલે મસ્તક રત્ન વિનાની મુદ્રિકા જેવું જણાવા. લાગે છે. ત્યારબાદ કાન ઉપરથી માણેકના કુંડળ ઊતારી નાખે છે, એટલે બંને કણ સૂર્ય અને ચંદ્ર વગરની પૂર્વ દિશા અને પશ્ચિમદિશા જેવા જણાવા લાગ્યા. પછી ગ્રીવામાંથી કંઠાભરણ. કાઢી નાખ્યું. ત્યાં ગ્રીવાને ભાગનીર વિનાની નદી જે શોભા Page #330 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૯૩ વગરને બની ગયે. વક્ષસ્થળ ઉપરથી હાર ઊતાર્યો ત્યાં વક્ષસ્થળને ભાગ તારાશૂન્ય આકાશ જે બેડેળ દેખાવા લાગે, અને જ્યાં હાથમાંથી સેનાનાં કડાં કાઢી નાખ્યા એટલે તે બંને હાથ આમલસાડા વિનાનાં પ્રાસાદ જેવા કદરૂપા જણાવા લાગ્યા. બીજી સર્વ આંગળીઓમાંથી મુદ્રિકા કાઢી ત્યાં સર્વ આંગળીઓ મણિ વગરની સર્પની ફણા જેવી શોભા વગરની દેખાવા લાગી અને શરીર પરના સવ અલંકાર ઊતારી નાખ્યા ત્યાં આખું શરીર પત્ર, પુષ્પ અને ફળ વગરના ઠુંઠા વૃક્ષ જેવું શોભા વગરનું જોઈને ભરતજી વિચારે છે કે અહો! આ શરીરને ધિક્કાર છે કે અંદર વિષ્ટાદિક મળથી અને બહાર મૂત્રાદિકના પ્રવાહથી મલિન એવા આ શરીરમાં વિચાર કરતાં કંઈ પણ શોભાકારી નથી, બલકે બધુ ધૃણાકારી છે. અસારમાંથી સાર ગ્રહણ કરે તે જ ખરે બુદ્ધિશાળી ખારી જમીન જેમ વરસાદના જળને દૂષિત કરે છે. તેમ આ શરીર વિલેપન કરેલા ચંદન, કપુર અને કસ્તુરી વગેરેને પણ દૂષિત કરે છે. માટે જે વિષયથી વિરાગ પામીને મોક્ષફળને આપનાર તપ તપે છે. તે તત્વવેદી પુરુષે જ આ શરીરનું તાત્ત્વિક ફળ ગ્રહણ કરે છે. શરીર તદ્દન અસાર છે પણ આ રીતે મેક્ષ માટે શરીરથી જે તપ કરવામાં આવે તે અસારમાંથી પણ સાર પ્રાપ્ત કરી શકાય છે. કેરીની સીઝનમાં બૈરાંઓ કેરીમાંથી રસ કાઢી લીધા પછી પાછળના છોતરાંને પાણીમાં નાખીને તેમાંથી જે કંઈ થોડે ઘણે રસકસ રહ્યો હોય તે કાઢીને તેને ફજેતા બનાવે છે અને રસપુરી જમી રહ્યા પછી પાછળથી તે આપવામાં આવે છે. હવે છેતરાં એ આસાર વસ્તુ છે છતાં રાંઓ તેમાંથી સાર ખેંચી શકે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ મને વિજ્ઞાન તે તમે આ અસાર મનુષ્ય દેહમાંથી સાર નહિ ગ્રહણ કરી શકે ? અસારમાંથી સાર ગ્રહણ કરે તે જ ખરે બુદ્ધિશાળી છે. મેહનું કારણ અજ્ઞાન શ્રી ભરતચકવતની વિચારણા ધ્યાનમાં લે તે તમને પણ આ અસાર શરીરને આત્માર્થ માટે ગાળવાની ભાવના જાગૃત થાય. ભરતજી આગળ વિચારે છે કે આ તો બધી પારકી શોભા છે. મારે તે ઘરની શોભા જોઈએ છીએ. વસ્ત્ર અને અલંકાર ઊતારવાથી આ શરીર આવું પત્ર અને પુષ્પ વગરના વૃક્ષ જેવું લાગે છે તે પછી જે આ શરીર ઉપરથી ચામડી ઊતારી નાંખવામાં આવે તે આ શરીર કેવુંક લાગે, બસ આમ શરીરની અનિત્યતા અને અસારતા વિચારતાં વિચારતાં ભરતચક્રવતી ત્યાંને ત્યાં આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામે છે. જે આ શ્રી ભરતજીની વિચારણા! આ કેવળજ્ઞાન આમ પ્રગટ થાય છે. શરીરની કેવળ ટાપટીપ અને વાનરવેડા કરે કેવળજ્ઞાન પ્રગટ થાય? આજે લોકે શરીરની અસારતા સમજતા. નથી એટલે શરીરની ખોટી ટાપટીપમાં પડી ગયા છે. લોકેને શરીરને મેહ ઘણે છે. તેનું કારણ એ છે કે તેમાં આત્માનું અજ્ઞાન છે. આત્માના વૈભવને લેકે સમજતા નથી. આ શરીર ગમે તેવું રૂપાળું હેય, કરોડ રૂપિયાની કિંમતી. ઝવેરાતથી શરીરને ભરી દીધેલું હોય છતાં શરીરમાં જે. આત્મા ન હોય ને તેનું સ્થાન સમશાનમાં છે, માટે સર્વ કોઈએ બહિંમુખ મટી આમા ભિમુખ બનવું જોઈએ. પુણ્ય પચે તે અમૃત, નહિ તે ઝેર આપણો મૂળ મુદ્દો એટલો કે ભરતજી પ્રબળ પુણ્યના ઉદયવાળા હતા. પણ અંતરની જ્ઞાનદશા જાગૃત હોવાથી તે Page #332 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૯૫ પુણ્ય તેમને બંધનમાંં ન થયું. પુણ્ય પચે તે અમૃત છે, નહિ તે ઝેર છે. આજે પુણ્યના ઉદયકાળમાં જ તેાફાન સૂઝે છે. પુણ્યને નહી' જીરવી શકનારા પુણ્યના ઉદયકાળમાં ઉન્મત અને છે અને પુણ્ય ભાગવતા ધેાર પાપકમાં ઉપાર્જન કરીને દ્રુતિના મુસાફર અને છે. તેમાંય અત્યારના કાળ તેા ઘણા વિષમ છે. પુણ્યના ઉદયકાળમાં એકલા પ્રમાદ પાષાઈ રહ્યો છે. તમારા પુણ્યની અમાને ઇર્ષ્યા નથી. પણ તમારા પ્રમાના વિચાર કરીએ છીએ ત્યાં અમારા કાળજા કંપી ઉઠે છે. આજે આ સરકારના રાજમાં રવિવારે રજા હાય છે ને ! તે એ રજાના દિવસેામાં થિયેટસ સાંભરે છે કે દેવમા સાંભરે છે ? સત્સંગ સાંભરે કે કલખો સાંભરે છે? કંઈક તેા ખોલા. પણ તમે નહિં ખોલેા. કારણ કે આમાં તમારી જ પેાલ ખુલ્લી થાય તેમ છે. આ રીતે જ્ઞાનદૃષ્ટિવાળાંને પુણ્ય બંધનકર્તા નથી પણ અવિવેકીને તે મ ધનકર્તા જ છે. આગળ વધીને પૂ. ઉપા ધ્યાયજી યશોવિજયજી મહારાજ ક્રમાવે છે કેઃ इत्थमेकत्वमापन्नं फलतः पुण्यपापयोः । मन्यते यो न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ॥” આ પ્રમાણે ફળથી એકલપણાને પામેલા પુણ્ય અને પાપને જે એકરૂપ ગણતા નથી તે મૂઢાત્મા ભવસમુદ્રના પારને પામી શકતા નથી. જુએ, હવે આ છેલ્લામાં છેલ્લી તત્ત્વની વાત છે. આથી દુનિયામાં કઈ ઉંચુ તત્ત્વ નથી. દુઃખ અને બંધનરૂપ ફળની અપેક્ષાએ પુણ્ય અને પાપની વચ્ચે એકપણુ' સમજવાનુ છે. જીવા આજે પાપકમાંથી છુટીને પુણ્યકર્મમાં આવે છે. પાછા પુણ્યમાં અટકી જાય છે. પણ એમ નથી વિચારતા કે આત્મા પુણ્ય અને પાપ બંનેની પેલી પાર છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન સ્વવશતામાં સુખ અને પરવશતામાં દુઃખ दुःखैकरूपयोभिन्नस्तेनात्मा पुण्यपापयोः । शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥ " ૨૯૬ માત્ર એક દુઃખના જ કારણરૂપ એવા પુણ્ય અને પાપ ખનેથી આત્મા ભિન્ન છે. આત્મા નિશ્ચયથી સચ અને આનંદમય છે, જ્યારે પુણ્ય અને પાપ અને ઉપાધિમય છે, પેાતાના સુખ માટે આત્માએ પુણ્યના ભરાંસે પણ રહેવા જેવુ નથી. કારણ કે પુણ્યની અપેક્ષાવાળુ સુખ પણ અંતે પરવશ છે અને જેટલું પરવશપણું તેટલું દુઃખ છે અને જેટલુ સ્વવશ તેટલું સુખ છે. પુણ્ય પરવશ હાવાથી જ્યાં પુણ્યના ભરાંસે રહેવા જેવું નથી, ત્યાં પછી પુત્રપૌત્રાદિના ભરાંસે રહેવાય ? પુણ્યના ઉદયને અભ્યુદય કહેવામાં આવે છે.પુણ્યદય અભ્યુદય તેની પાછળ ઉદય શબ્દ તે છે જ. જ્યાં ઉદય છે ત્યાં અંતે અસ્ત છે. માટે ગમે તેવા પુણ્યના ઉદયવાળા સુખ હાય પણ તેના અંતે અસ્ત થવાના જ છે. જ્યારે આત્માના મેાક્ષ સુખને નિઃશ્રેયસ કહેવામાં આવે છે. તેની પાછળ ઉદય શબ્દ નથી ા એ સુખ શાશ્વત છે. માટે આત્મા પુણ્ય અને પાપ અનેથી પર થાય તાજ મેાક્ષ છે. કારણ અને ઉપાધિમય છે પુણ્ય એ રાતા પુષ્પની ઉપાધિ જેવુ છે અને પાપ એ શ્યામ ફૂલની ઉપાધિ જેવુ' છે. પરંતુ મને આત્મારૂપી સ્ફટિકને આવરનારા છે. પુણ્યના ઠાઠ ગમે તેવા હાય પણ તે પુણ્યાયની પૂર્ણતા ઉછીના માંગી આણેલા અલંકાર જેવી છે અને આત્માની સ્વાભાવિક પૂર્ણતા જાત્યમાન રત્નની પ્રભા જેવી છે, જે કાઈ પણ દિવસે એલવાતી નથી, જ્યારે સૂર્ય Page #334 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૯૭ અને ચંદ્રની પ્રભા આથમી જાય છે. પણ જાત્યમાન રત્નની પ્રભા આથમતી નથી. માટે આત્માની સ્વાભાવિક જ્ઞાન, દર્શનની પૂર્ણતાને જાત્યમાન રત્નની ઉપમા આપી છે. પિતાને દીકરે પરણવાનો હોય ત્યારે ઘાંચણ પણ કેકને ત્યાંથી ઉછીના અલંકાર વરરાજાને પહેરાવવા માટે લઈ આવે છે પણ તેની કિંમત શી છે? લગ્નવિધિ પતે ત્યાં સુધી તેની શોભા છે પણ જ્યાં વિધિ પતી જાય છે ત્યાં જેને ત્યાંથી એ અલંકાર લઈ આવ્યા હોય છે તેને ત્યાં પાછા આપી જ દેવા જોઈયે. તેમ પુણ્ય ન પરવારે ત્યાં સુધી આ ધનધાન્યાદિ અને કનકકતાદિની પૂર્ણતા છે અને પુણ્ય પરવારે છે ત્યાં ફરી પાછા ઓસરતા પૂર થઈ જાય છે. તે ઓસરી તો એવા જાય કે કયારેક ભીખ માંગવાને એ વખત આવે. કબીર કહે છે “જીસ ઘર નોબત વાગતી હેતે છતીસો રાગ વે ઘર ભી ખાલી પડે ઉડે ઉડ બૈઠે કાગ” જે ઘરોમાં નાબતો ધણધણતી હતી અને છત્રીસે પ્રકારના રાગ-રાગિણ થતા હતા તેવા ભવ્ય પ્રસાદ પણ આજે ખાલીખમ પડ્યા છે અને તેમાં ઉડી ઉડીને કાગડા બેસે છે. પુણ્યદયમાં પ્રમાદ ન પાસે भव प्रपंच मन जालकी बाजी जूठी भूल चार पांच दिन खुश लगे अंत घूलकी घूल ભવ પ્રપંચની બાજી બે પાંચ દિવસ ખુશખુશાલ લાગે છે. પણ તે મિથ્યા બાજી છે. અંતે ધુળની ધુળ છે. માટે સાચો આનંદ લૂંટ હોય તો કેઈના પણ ભરે એ ન જતા શિવાનંદ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ મનેાવિજ્ઞાન. એવા આત્માની જ શેાધ કરવી જોઈએ અને તેની શેાધ. કરવાની રીત આ પ્રમાણેની છે. " रागादिक जब परीहरी करे सहज गुण खोज घटमें ही प्रगटे तदा चिदानंदकी मोज " રાગાદિકના ત્યાગ કરીને જ્યારે આત્મા પેાતાના સહજ ગુણની શોધ કરે છે ત્યારે ઘટમાં જ ચિદાનંદની મેાજ પ્રગટ થાય છે, " रागादि परिणाम युत मनही अनंत संसार । वोही रागादि रहित जानो भवजल पार || "" આજના વ્યાખ્યાનમાં એકલે ચિટ્ઠાનંદ ઘૂંટાય છે. જેમ ખાસુદી ઘૂંટાય છે તેમ ચિદાન દ ઘૂંટાય છે. આ રીતે પુણ્ય પાપની પેલીપાર એવા આત્માને! તમેાને વિવેક કરવામાં આવ્યે. ગમે તેવા પુણ્ય હાય પણ પુદ્ગલરૂપ છે. જ્યારે આત્મા ચિદ્રુપ છે. પણ પુણ્યમાં વિવેક કરવાની જરૂર છે. આજના શુષ્ક અધ્યાત્મિએએ પુણ્ય પાપની બાબતમાં ઘણી મોટી ગેરસમજ ઉભી કરી છે. પુણ્યમાં પાપાનું ધી પુણ્ય હેાય છે અને પુણ્યની સંસાર સુખ માટે રુચિ ન જોઈએ એ વાત બરાબર છે પણ પુણ્યમાં પુણ્યાનું અધી પુણ્ય ઉપાદેય છે. ભલે ધ્યેય મેાક્ષ છે છતાં પુણ્યાનુ ખંધી પુણ્ય મેાક્ષ માગની આરાધનામાં મદદરૂપ થનારૂ છે. પણ વિઘ્ન કરનારૂ નથી. અમારે મારવાડના અમુક મેણાની વસ્તીવાળા પ્રદેશમાંથી વિહારોમાં જ્યારે પસાર થવાનુ હાય છે ત્યારે સાથે વાળાવા લેવા જોઈ ચે પણ તે વાળાવા મેણા જ્ઞાતિના જ હાવા જોઈએ. જો બીજી જ્ઞાતિના હાય તા તે મેણા લાકે અમને સાધુઓને પણ લૂંટી લે છે. આઘા Page #336 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૯૯ પાતરા બધું ય લૂંટી જાય છે. પણ એની જ્ઞાતિને એક બાર વર્ષની ઉંમરને પણ વળાવો લીધેલ હોય તો તે પ્રદેશમાંથી નિર્વિધને પસાર થઈ જવાય છે, તેમ મોક્ષમાર્ગમાં જનારાઓને પુણ્યાનુબંધી પુણ્યએ વેળાવા રૂપ છે. ભલે પુણ્યાનુબંધી પુણ્ય એ કર્મની જ્ઞાતિ રૂપ છે પણ તેમાં કર્મની જ્ઞાતિવાળે વળાવો જોઈએ અને તેજ સહી સલામત ભવ અટવી પાર ઉતરી શકાય માટે આજના શુષ્ક આધ્યાત્મીએ જે પુણ્ય હેય. પુણ્ય હેય આ પ્રમાણે વદતા હોય છે, તે વદતો વ્યાઘાત જેવું છે. પુણ્યના ઉદકાળમાં જે સંસારના સુખમાં આસક્ત બની જવાય અને તેમાં આસક્ત બનાવનારૂ પુણ્ય હેય છે. જ્યારે મોક્ષમાર્ગની આરાધનામાં મદદરૂપ થનારૂ પુણ્ય ઉપાદેય છે અને તેવું પુણ્ય મોક્ષ માર્ગની નિરાશસપણે આરાધના કરવાથીજ બંધાય છે. બાકી પુણ્યના ઉદયકાળમાં પ્રમાદને. પોષનારાઓની તો ઘણી માઠી દશા થાય છે. હવે આ ઉપર. એક દાખલે આપીને વ્યાખ્યાન સમેટી લેવા ઈચ્છું છું. દૃષ્ટાંત એક ગામમાં એક શેઠ હતા. તેમને ઘેર કામ માટે એકરામે રાખેલે. તે રામાને આખો દિવસ ઘરકામ કરવાનું હતું.. તેમ સાંજે શેઠની શય્યા પાથરવાનું કામ પણ તેના ઉપર હતું. રાત્રે નવ વાગ્યાના સુમારમાં દરરોજ રામે શેઠની શય્યા. બીછાવવા શેઠના રૂમમાં દાખલ થઈ જતો. દરરોજના ક્રમ પ્રમાણે રામાએ શેઠની સુખક્ષચ્યા બીછાવી, પછી તેને એ વિચાર : આવ્યો કે શેઠની શય્યા હું વર્ષોથી બીછાવતે આવ્યો છું પણ. મેં કેઈપણ દિવસે આ શવ્યાની મોજ માણી નથી. માટે મારે. આજે નવથી અગ્યાર સુધીના ગાળામાં જરા શય્યાની મેજ માણુ લેવી છે. વળી શેઠ દરરોજ અગ્યાર વાગ્યે સુવા આવે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ‘૩૦૦ મનોવિજ્ઞાન છે, માટે બે કલાકતો મોજ માણી લેવાશે, આ રામે શસ્યાની મેજ માણવા શસ્યામાં લાંબે થઈને સૂઈ ગયે અને આખો દિવસ કામ કરીને થાકી ગયેલે એટલે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ત્યાં શેઠે અગ્યાર વાગ્યે શયનગૃહમાં પિઢવા માટે દાખલ થયા, શેઠ વિચારમાં પડી ગયા કે આ શય્યામાં મારા સિવાય કોઈ સુવે નહીં. આજે વળી આ કોણ સુતું છે. જરા પ્રકાશ કરીને જોયું તે લાગ્યું કે આતે રામે સુતો છે. અરે આને વળી આ છે મેહ થયે, મારી શય્યામાં સુવાને અને શો અધિકાર છે, આમ કષાયથી ધમધમતા શેઠે હાથમાં એક હન્ટર લીધું અને દશ-વીશ હંટર રામાને લગાવ્યાં ત્યાં રામો. એકદમ ઝબકીને બેઠો થયો અને જોયું તો સામે શેઠે એકદમ ક્રોધાવેશમાં આવી ગયેલ હતા. રામાએ વિચાર્યું કે આમાં બુદ્ધિ દોડાવવાની જરૂર છે, આથી રામે ખડખડાટ હસવા લાગે. શેઠ કહે છેકે અલ્યા મેં તને આટલે માર માર્યો છતાં તમે હસવું શેનું આવે છે, ત્યારે તક જોઈને રામાએ કહ્યું કે મને હસવું તમારા માટે આવે છે અને તેના કારણભૂત તમે છે. શેઠ કહે હું કઈ રીતે કારણભૂત છું ? રામે કહે છે કે આપ મને માર મારતા હતા ત્યારે મને એ રીતને વિચાર આવ્યું કે આ શેઠની સુખશસ્યામાં માત્ર મેં બે ઘડીને પ્રમાદ સેવ્યું છતાં મારી આ સ્થિતિ થઈ છે, તો મારા શેઠ કે જેઓ વર્ષોથી પ્રમાદ સેવતા આવ્યા છે, તેમની કઈ સ્થિતિ થશે. રામાના મુખેથી આવું સાંભળતાજ શેઠન ગાત્રે શિથિલ થઈ ગયા અને શેઠે રામાને કહ્યું કે તેં તો એક શબ્દથી મારી આંખ ઉઘાડી દીધી છે. હવેથી તું મારોકર નહિ પણ સાધર્મિક છે.આ રીતે શેઠેરામાનું ખૂબ બહુમાન કર્યું. બસ આ દષ્ટાંતમાંથી તમારે પણ એજ સાર લેવાને છે કે આ વર્ષે પ્રમાદ આપણને કયાં લઈ જશે અમે સાધુઓ અમસ્તા સંથારા પર સુતા હશું? સુખ Page #338 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૩૦૧ શમ્યા પ્રમાદને વધારનારી છે માટે ગમે તેવું ઝેર ચડ્યું હોય પણ સાથે મણિ હોય તો તે ઝેર ઉતારી શકાય છે. તેમ ગમે. તેવા પુણ્યને ઉદય કાળ હોય પણ અંતરમાં જે જ્ઞાનદશાની જાગૃતિ હોય તો તે પુણ્યને મોક્ષ માર્ગની આરાધનામાં મદદરૂપ કરી શકાય છે. માટે જ્ઞાનયોગના લક્ષણવાળું ધર્મ અથવા પુણ્યાનુબંધી પુણ્યના લક્ષણવાળે ધર્મમેક્ષપદને સાધી આપનાર છે. માત્ર આશંસા દેષ યુક્ત પુણ્યના લક્ષણવાળો ધર્મ ભવ.. ગતિમાં રજળાવનારે છે. માટે બધાં જ્ઞાનગરૂપ લક્ષણવાળા. ધર્મમાં સાચી આસ્થાવાળા બને એટલું કહી આજના વ્યાખ્યાનથી વિરામ પામું છે. ==== અજ્ઞાનીને કઈ પણ વસ્તુની ઈચ્છા થાય અને જે છે તે ઈચ્છા પરિપૂર્ણ ન થાય તેનું મનમાં તીવ્ર દુઃખ છે ઉત્પન્ન થાય છે જ્યારે જ્ઞાનીને મનમાં ઈચ્છા ઉત્પન્ન કરે થાય તેનું જ દુઃખ ઉત્પન્ન થાય છે અને જ્ઞાની મનમાં વિચારે છે કે મારા જ્ઞાનની હજી અપૂર્ણતા છે છે કે મને અવનવી ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થયા વિ જ કરે છે. == Page #339 -------------------------------------------------------------------------- ________________ ભર્યો ભાણે આજના રવિવારના જાહેર વ્યાખ્યાનને વિષય “ભયે ભાણે જાહેર કરવામાં આવ્યો છે. આપ સૌ કોઈ તાજનેના મનમાં એ ઉત્કંઠા હશે કે “ભ ભાણે” એ વિષય પર તે મહારાજ શ્રી શું બેલવાના હશે? અને ભાણામાં શું શું પીરસવાના હશે? પણ મારે કાંઈ પીરસવાનું છે જ નહિ. હું પોતે માધુકરીથી જીવનયાત્રા ચલવું છું, ત્યાં હું તમને શું પીરસું? પણ મારે તમને એ સમજાવવાનું છે કે બત્રીસ શાક અને તેત્રીસ પકવાનનું ભાણું તમારા મેઢા આગળજ પીરસાયેલું છે. અને તમે સૌ “ભયે ભાણે” જ બેઠા છે. માત્ર ભાણામાંથી હાથમાં કળીઓ લઈને મેઢામાં મૂકવા જેટલાજ તમારે પ્રયત્ન કરવાનું બાકી રહ્યો છે. સામગ્રીની દુલભતા હવે આ “ભર્યો ભાણે એ વિષય ઉપરની તાત્ત્વિક રૂપરેખા આપની સામે દોરી રહ્યો છું, “સૂયગડાંગ” સૂત્રની ટીકામાં ભગવાન શીવાંકાચાર્યજી ફરમાવે છે કે – "भूतेषु जङ्गमत्त्वं, तस्मिन् पञ्चेन्द्रियत्वमुत्कृष्टम् । तत्मादपि मानुष्यं, मानुष्येऽप्यार्यदेशश्च ॥१॥ देशे कुलं प्रवान, कुले प्रधाने च जातिकृत्ष्टा । जातौ रुपसमृद्धिः, रुपे च बलं च विशिष्टतमम् ॥२॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ ભયે ભાણે ૩૦૩ , भवति बले चायुष्कं प्रकृष्ठमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्वे शीलसंप्राप्तीः एतत्पूर्वश्वायं समासतो मोक्षसाधनोपायः 11311 " " तत्र च बहु संप्राप्तं भवद्भिरल्पं च संप्राप्यम् ||४|| આચાર્ય ભગવાન ફરમાવે છે કે પાંચ ભૂતમાં-સ્થાવરમાં જગમપણું (ત્રસપણ) શ્રેષ્ઠ છે પૃથ્વીકાય, અપકાય વગેરેના જીવા સ્થાવર કહેવાય છે. એઇંદ્રિય, તેઇંદ્રિય, વગેરે જીવે ત્રસ કહેવાય છે. સ્થાવર નિકાયમાં અનંતી પુણ્યરાશિ વધે ત્યારે ત્રસપણાની પ્રાપ્તિ થાય છે, નિગેાદના અનંતા કાળ છે. સ્થાવરના અસંખ્યાતા કાળ છે, જ્યારે ત્રસના કાળ માત્ર એ હજાર સાગરૈપમનાજ છે, નિગેાદ અરે સ્થાવરના હિસાબે ત્રસનેા કાળ ઘણા ઘેાડે છે. અને જઘન્ય કાળ તેા વળી અંતમુહૂત ના છે. આટલા કાળમાં જીવ જો કાંઈપણ આત્માર્થ ન સાધી શકો તે ફરી પાછે એ નિગેાદની રાશિમાં ચાલ્યા જવાના, અને અનંતકાલને માટે ત્રસપણાની પ્રાપ્તિ દુલ ભ થઈ પડવાની. આગળ વધીને આચાય ભગવાન ફરમાવે છે કે ત્રસમાં પણ પંચેન્દ્રિયપણુ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ મનુષ્યપણું શ્રેષ્ઠ છે. કાગડા ને કૂતરા યે પંચેન્દ્રિય છે, પણ તે ભવમાં તે કઇ પણ આત્માર્થ સાધી શકતા નથી. મનુષ્ય ભવમાંચે આ દેશની કુ ંભતા છે. અના દેશમાં જન્મેલા મનુષ્યા મનુષ્યભવની કાઇ સાથ કતા કરી શકતા નથી. આ દેશમાં પણ આય કુળની પ્રધાનના છે. આ દેશમાં પણ ઘણાં એવા અધમકળા હાય છે કે, તેમાં દિવસ ઉગે મારા અને કાપાનીજ વાત હેાય, તમે બધાં ભાગ્યશાળી છે કે ઉત્તમકુળના પ્રભાવે ઘણાં ખરા મેાટકા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ મનોવિજ્ઞાન પાપોથી બચી ગયા છે. તેમાંયે જૈનકુળની તો બલિહારી છે કે, જેમાં રાત્રિભોજન અને કંદમૂળના પાપથી પણ બચી જવાય છે. હિંદકુળમાં જેમ માંસ અને દારૂને નિષેધ છે તેમ જૈનકુળમાં તેને નિષેધ તે છેજ પણ રાત્રિભોજનને અને કંદમૂળનેય નિષેધ છે. માંસ અને મદિરાના પાપથી તો તમે કુળના પ્રભાવે બચી ગયા. પણ આ પાપથી બચ્યા કે નહિ? આજે જૈનકુળમાંયે રાત્રિભોજનને સડો પેસતો જાય છે એ શોચનીય વસ્તુ છે. શાસ્ત્રો ફરમાવે છે કે “દિવસ ઉગે દેવ ખાય -એટલે કે દેવને નૈવેધ ધરાય. (આ ઉપચારથી કથન છે) મધ્યાહે માણસ ખાય અને રાત્રે રાક્ષસ ખાય” રાત્રિભોજનમાં હિંસાનું પાપ તો છેજ. ઉપરાંત રાત્રિભોજન પ્રમાદને વધારનારૂં છે, અને સંયમને બાધા પહોંચાડનારું છે. દુર્ગુણેમાં પ્રમાદ એ નાનસૂને દુર્ગણ નથી. પ્રમાદમાં તો જીવ અનંતાભવ હારી ગયે, માટે શ્રી વીરવિજયજી પૂજાની ઢાળમાં ફરમાવે છે કે : * તિહાં રાત્રિભૂજન કરતાં થકાં રે લોલ, માંજાર ઘુવડ અવતાર જે, મુને સંસારશેરી વિસરી રે લોલ.” રાત્રિભેજના યોગે પ્રમાદ વધે, અને પ્રમાદી આવા અવતારને ન પામે તે બીજા ક્યા આવનારને પામે ? જો કે બધા સાપેક્ષ કથન હોય છે, પણ એ કથન પણ જીવનમાં અજબ પલટો લાવી દે છે. આપણા જૈનકુળમાં તે રાત્રિભેજનને નિષેધ છેજ પણ, પણ હિંદુઓનાયે માકડેય પુરાણમાં રાત્રિ ભજનને નિષેધ છે. તેમાં લખ્યું છે કે – Page #342 -------------------------------------------------------------------------- ________________ ભર્યો ભાણે ૩૦૫ “વાં જ રિવાજાથે ઘરમુક્યતે !” સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લેહી પીવા બરાબર છે, અને ભોજન કરવું એ માંસભક્ષણ કરવા બરાબર છે, પણ આજે એ લોકેને આવું કોઈ સમજાવતા નથી, કારણકે સમજાવનારાઓને જ રાત્રે કેસરીયા દૂધ પીવા હોય તે. કયાંથી સમજાવે? રાત્રિભેજનની જેમ કંદમૂળ, બાળઅથાણું, દ્વિદળ વગેરેને પણ જૈનકુળમાં ત્યાગ હવે જોઈએ. આજે કંદમૂળમાં બટેટા વગેરેના ત્યાગની વાત કરીએ ત્યાં ઘણા જુવાન ભાઈઓ કહે છે કે, મહારાજ એમાં તે વિટામીન “ડી” છે. ત્યારે હું કહ્યું કે, ભાઈ એ “ડી” કે “સી” માં હું કંઈ સમજતો નથી. પણ હું એટલું તમને પૂછું કે બટેટામાં જે વિટામીન હોય તો બટેટા ખાનારાઓના મેઢા વડલાના ટેટા જેવા કેમ છે? માટે વિટામીન બટેટામાં કે લસણ ડુંગળીમાં નથી, પણ વિટામીન બ્રહ્મચર્યના પાલનમાં છે. એ કેઈને પાળવું નથી, અને થીંગડાં દેવા છે. જૈન શાસ્ત્રોએ તો કંદમૂળમાં અનંતી જીવરાશિ કહી છે. અને અનંતી જીવરાશિ હોવાની સાથે તે તામસી પણ છે માટે એને ત્યાગ જ હોવો જોઈએ. આર્યદેશમાં પણ કુળની પ્રધાનતા છે. આ કુળની પ્રધાનતા ઉપર જરા આપણે લંબાણથી વિવેચન કર્યું. કુળમાં જાતિ પ્રધાન છે. જાતિમાંયે પાંચ ઈન્દ્રિયની પરિપૂર્ણતા પ્રધાન છે. સમજો કે કાને બહેરાપણું હોય, કે આંખે અંધાપે હોય Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ મનોવિજ્ઞાન તે વ્યાખ્યાન સાંભળવાની ઘણી ઈચ્છા હોય કે ભગવાનના દર્શનની તીવ્ર ઉત્કંઠા હોય છતાં કંઈ પણ લાભ ન લઈ શકાય. પાંચ ઈન્દ્રિયની પૂર્ણતામાંયે શરીરની શક્તિની પ્રધાનતા છે. શક્તિ વિના ભક્તિ કયાંથી થાય? શકિતમાંયે દીર્ધાયુષ્યની પ્રધાનતા છે, અને દીર્ધાયુષ્યમાં જ્ઞાનની પ્રધાનતા છે. આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય, પણ જ્ઞાન ન હોય, સમજણ ન હોય તે તે આયુષ્ય શા કામને છે? દૃષ્ટાંત એક ગામમાં કઈ મહાત્મા કોઈ ગૃહસ્થને ત્યાં વહેરવા ગયા. રસેડામાં પુત્રવધૂ એકલા જ હતા. પુત્રવધૂ ખૂબ સંસ્કારી હતા. મહાત્માને ભાવથી પડીલાલ્યા પછી મહાત્માએ સહેજ પૃચ્છા કરી કે, ઘરમાં સાસુસસરા કેઈ દેખાતા નથી? ત્યાં પુત્રવધૂ સાસુ સસરાને માર્ગ ઉપર લાવવાના ધ્યેયથી કહે છે કે સસરે અમારે બાળભળે, અને સાસુ બાળકુમારી; પ્રીતમ અમારે પઢે પારણીએ, હું છું ગુલાવન હારી” અવધુ સો જ્ઞાન વિચારી. આ સાંભળીને સાસુને સસરા એકદમ પોતપોતાનું કામ પડતું મૂકીને ત્યાં આવી ચડયા. ત્યારે સાસરે વહુને કહે છે કે મને બાળે ભેળે કેમ કહો? હું તો ભરવૃદ્ધાવસ્થામાં છું. મહાત્માએ સસરાને પૂછ્યું કે ધર્મ પામ્ય કેટલા વર્ષ થયા? (મહાત્મા પુત્રવધૂને આશય સમજી ગયેલા એટલે આ પ્રમાણે પૂછયું) સસરાએ કહ્યું : ધર્મ શબ્દ જ મેં જીંદગીમાં પહેલી વારસાંભળે. હું તે અંદર મારા ઓરડામાં ચેપડા ખતવતે હતો, અને “સસરે અમારે બાળ ભેળે” એ સાંભળીને Page #344 -------------------------------------------------------------------------- ________________ ભુચે ભાષ . બહાર આવ્યેા. મહાત્માએ કહ્યું કે આ હવે ચાપડા ખતવવાને તમારા કાળ છે કે ભજન કરવાના ! આ ભરવૃદ્ધાવસ્થામાંયે ચાપડા ખતવવાનું ચાલુ છે, અને ભજન કરતાં નથી આત્માનું કરતાં નથી એટલા માટે તમને પુત્રવધૂએ ‘ માળાભેાળા કહ્યા. એમાં ખાટું શું છે ? સસરા ભદ્ર પરિણામી જીવ હતા. નિમિત્તના અભાવે ધમ નહાતા પામ્યા પણ અંતે આ મહાત્માના સુયાગથી ધમ પામી ગયેા. સાસુ પુત્રવધૂને કહે છે કે હુ આળકુંવારી છું તે। તું વહુ ઘરમાં કયાંથી આવી ? તેને પણ મહાત્માએ પૂછ્યું કે કંઈ ધર્મધ્યાન કરી છે કે નહિ ? સાસુ કહે ઃ હું તે છાણાં થાપીને આવી છુ. ધર્માંમાં હું કઈ સમજતી નથી મહારાજ ! એને પણ મહાત્માએ મેધ આપ્યું.. એના પ્રીતમ તા સાવ અહિરાત્મભાવમાં હતા. આ તે દૃષ્ટાંત છે, પણ એને ભાવ ગ્રહણ કરવા ચેાગ્ય છે. ૩૦૩ હવે ખામી માત્ર આપણા પુરુષાર્થની દીર્ઘાયુષ્યમાં વિજ્ઞાનની શ્રેષ્ઠતા છે, અને વિજ્ઞાનમાં સમ્યકત્વની પ્રધાનતા અને સમ્યકત્વમાંયે ચારિત્રની પ્રધાનતા છે. આચાય દેવ ફરમાવે છે કેઃ આ પ્રમાણે આ સંક્ષેપમાં મેાક્ષ સાધવાના ઉપાયે છે. તેમાંથી ઘણા ખરાં ઉપાયા આપને પ્રાપ્ત થયા છે, અને થોડાક જ પ્રાપ્ત કરવાના ખાકી રહ્યા છે. જુઓ, આ આચાય ભગવાનની અપૂર્વ દેશના. કહે છે કે ઘણું પ્રાપ્ત થયું છે અને હવે થાડુંક જ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યુ છે. એટલે ભચે ભાણે’ બેઠાં છે. ખત્રીસ શાક અનેતેત્રીસ પકવાનનું ભાણું પીરસાએલું છે. માત્ર હાથમાં કાળીયા લઈને ફક્ત મેઢામાં મૂકવાનું બાકી રહ્યું છે. એ કાળીયા મેઢામાં મૂકે તે પેટ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ મને વિજ્ઞાન ભરીને જમી શકાય, અને નહિ તે “ભયે ભાણે બેઠેલા હોવા છતાં ભૂખ્યા ઉઠવાના છો. તમે કહેશે કે ભાણું જેણે પીરસ્યું છે તે કેળીયા મેઢામાં નહિ મૂકી દે? અરે, કદાચ કળીયા મૂકી દેશે પણ તમારે ચાવવાને પુરૂષાર્થ તો કરે, પડશે. આગળ વધીને કદાચ તમને ચાવવાની તકલીફ ન પડે એટલા માટે લસલસતા શીરાના કળીયા મોઢામાં મૂકે પણ પેટમાં તમારે ઉતારવા તે પડશે. અને નળી વાટે ઉતારી. દેવામાં આવે પણ અંદર પચાવવાની શક્તિ તે તમારી જોઈશે. બસ, હવે “ભયે ભાણે એ વિષય ઉપર શું કહેવાને આશય હતો. એ આશય તે સમજાઈ ગયે ને ? બત્રીસ શાક અને તેત્રીસ પકવાનના ભાણાની જગ્યાએ આ મનુષ્યભવ. અને આર્યદેશઆદિની સામગ્રી સમજવાની છે. આ સામગ્રી. જેવી તેવી નથી, પણ મોક્ષની સામગ્રી છે. એ સામગ્રીમાં દીઘયુષ્ય સુધીની સામગ્રી તે આમાં બેઠેલાઓમાંના ઘણાને પ્રાપ્ત થયેલી છે. હવે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણમાં પુરૂષાર્થ કરવાને રહે છે. આટલી સામગ્રી પામ્યા પછીયે ઘણા કહેતા હોય છે કે “શું કરીએ? પુરુષાર્થ તે ઘણો કરીએ પણ કર્મ કયાં માર્ગ આપે છે.” પણ હું એમ કહું છું કે હવે વળી કર્મ તે કેવો માર્ગ કરી આપે ? આ સીત્તેર ફુટને સીમેન્ટ રેડ તો કરી આપે છે. હવે તો. આપણે પુરૂષાર્થ કરીને આગળ ધપવાનું છે. મ્યુનિસિપાલીટીવાળા તમારા ઘેર આવીને ઈલેકટ્રિક ફીટીંગ કરી જાય, તેનો પાવર પણ ગોઠવી જાય પણ સાંજ પડે પ્રકાશ જોઈતું હોય તે ચાંપ (સ્વીચ) તો તમારે દબાવવી જોઈએને? કે પછી મ્યુનિસિપાલીટીને માણસો ઘેર ઘેર આવીને ચાંપ પણ દબાવી જાય? તેમ તમારી ઉજજવળ ભવિતવ્યતાઓ અને પૂર્વના પ્રબળ પદયે તમેને છેક મુક્તિના દ્વાર સુધી પહોંચાડી , Page #346 -------------------------------------------------------------------------- ________________ ભયે ભાણે ૩૦૯ દીધા છે. હવે દરવાજેથી અંદર જવા જેટલો પુરુષાર્થ તે તમારે કરવું જોઈએ. હવે જે એ પુરૂષાર્થ નહિ કરે તો ફરી એકડે એકથી શરૂ કરવું પડશે. “ઉત્તરાધ્યયન” માં ભગવાન મહાવીર પ્રભુ શ્રીગૌતમ સ્વામીને કહે છે કે “ગૌતમ, વહાણ કાંઠે આવી ગયું છે, માટે એક સમયનો પણ પ્રમાદ કરતે નહિ, કારણ કે વહાણને તોફાન હંમેશા સમુદ્રના કાંઠેજ નડે છે.” ભગવાનને આજ ઉપદેશ જગત આખાને લાગુ પડે છે. હવે આવી ઉત્તમ સામગ્રી પામીને જે પ્રમાદમાં રહ્યા તો ઉગરવાનો કેઈ આરેનથી. હિમાલયની ટોચ ઉપર ચડેલો માણસ નીચે પડે તો તેની હાલત કેવી થાય તે તમે મનમાં સમજી લે. બસ ! મનુષ્ય ભવમાંથી નીચે પડેલાની હાલત પણ તેવી જ થાય છે. ભાગવતમાં એક લેક છે કે – यो लब्ध्वा मानुषं देह, मोक्षद्वारमपावृतम् । गृहेषु खगवत् सतः तमारुढच्युतं विदुः । મેક્ષનાં દ્વારરૂપ મનુષ્યદેહને પામીને, જીંદગીભર પંખીની જેમ જે ઘરમાંને ઘરમાં આસક્ત રહે છે તેને મહાપુરૂષે આરૂઢચુત કહે છે. આરૂઢયુત એટલે પર્વતની ટોચ ઉપર ચડીને નીચે પડેલા માણસ જે તેને કહેવામાં આવે છે. કળામાં શ્રેષ્ઠ ધર્મકળા એક ભક્તકવિ કાવ્યમયી ગુર્જરગિરામાં કહે છે કેઃ (૧) આવે રે રૂડો અવસર રે પ્રાણી તુને નહિ મળે રે, પામ્ય મનુષા જન્મ અમૂલ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૦ મને વિજ્ઞાન આત્મજ્ઞાન વિના રે એળે આયુષ ગયું રે મૂઢમતિ શી કરે કુલકુલ......આવો રે .. હે આત્મન ! આ અપૂર્વ અવસર ફરીફરીને મળે એમ નથી. મનુષ્ય જન્મ એ અમૂલ્ય છે, પણ આત્મજ્ઞાન વિના આ અમૂલ્ય નરદેહ પણ હારી જવાય છે. અમૂલ્ય નરદેહ ધારણ. કરીને આત્મજ્ઞાન તે મેળવ્યું નહિ, તે આ મૂઢમતિ શેને કુલા કુલ કરે છે; (૨) બાળ તારું ડહાપણ રે, બૂડો ભવકૃપમાં રે, કરી ઘણાં અન્યાય ને, અધર્મ અપાર. મુકિતને મારગ રે સુધસમ નહિ રે.... મૂઢમતિ ઘણે થયે રે ખુવાર..........આ રે... કહે છે કે તારૂં ગમે તેવું ડહાપણ હોય, પણ તે ચુલામાં નાખ, અંતે ભવરૃપમાં બૂડી મર્યો ને! મનુષ્યભવમાં આવીને જે સંસારસાગર તરી ગયે હે તો ડહાપણ કામનું છે. બાકી તારૂં ડહાપણ કેઈ કામનું નથી. બધી કલામાં શ્રેષ્ઠ ધર્મકલા છે. મનુષ્ય બધી કલામાં પરિપૂર્ણ થઈ ગયેલું હોય પણ ધર્મકલામાં પરિપૂર્ણ ન થે હોય તો, તે સંસાર તરી શકવાનો નથી, માત્ર પેટ ભરી. શકવાને છે. તે તે કુતરા, કાગડાએ ભરે છે. દૃષ્ટાંત એક ગામમાં એક ભાઈ નાવમાં બેસીને સામા ગામ તરફ જઈ રહ્યા હતા, જેમ દીવમાં હેડીમાં બેસીનેજ ગામમાં જવાય તેવું જ આ ગામ હતું. ભાઈ પિતે ગ્રેજ્યુએટ હતા, Page #348 -------------------------------------------------------------------------- ________________ ભયે ભાણે ૩૧૧ અને નાવ હાંકનારે ખલાસી તદ્દન અભણ હતો, ગ્રેજ્યુએટ ભાઈએ નાવિકને પૂછયું કે, અલ્યા કાંઈ ભર્યો છે કે નહિં. નાવિકે કહ્યું, કે, હું કંઈ ભણ્યો નથી, અક્ષરજ્ઞાન પણ મેળવ્યું નથી. ત્યાં સામા ગામમાં ટાવર હતું એટલે ટાવરના ડંકાને અવાજ આવ્યું. એ સમયે નાવ ખાડીના મધ્યમાં આવી ગયેલી. ત્યાં ફરી બીજીવાર પેલા ગ્રેજ્યુએટ ભાઈએ ખલાસીને પૂછયું કે, આ ટાવરમાં ડંકા પડે છે. ગણ તો કેટલાં વાગ્યા? ત્યારે ખલાસીએ કહ્યું કે મને ગણતાંયે આવડતું નથી. ગ્રેજ્યુએટ ભાઈને તે એક મશ્કરીનું જાણે સાધન મળી ગયું. એ તે બોલી ઉઠો કે, અલ્યા તું કંઈ ભયે નથી. તને ગણતા આવડતું નથી, ત્યારે તે તારી લગભગ બધી જીંદગી પાણીમાં ગઈ લાગે છે. એટલામાં તે દરિયામાં તોફાન જાગ્યું, અને પાણીના મોજા ઉછળવા લાગ્યાં. એટલે ખલાસીએ ગ્રેજએટને કહ્યું, કે, આપ ખૂબ ભણેલા લાગે છે એમ આપના બોલવા પરથી સમજાય છે. પણ આપને તરતા આવડે છે કે નહિ? જે આપને તરતા આવડતું હોય તો પાણીમાં કૂદી પડે. કારણકે દરિયામાં તોફાન હોવાથી નાવ આગળ ચાલે એમ નથી. આ સાંભળીને તે ગ્રેજ્યુએટ ફેંફે થઈ ગયો, અને નાવિકને કહ્યું કે મને બધું આવડે છે. પણ તરવાની કળા આવડતી નથી. ત્યારે નાવિકે કહ્યું કે જે તમને એક તરવાની કલા ન આવડતી હોય તો મારી લગભગ જીંદગી પાણીમાં, અને હવે સમજી લેજે તમારી બધીયે પાણીમાં, અંતે ખલાસી તરીને સામા કાંઠે પહોંચી ગયો, અને બહુ ડહાપણ કરતા હતા એ બૂડી મર્યા. એજ વાત ભક્ત કવિએ કરી કે,” Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ મનેાવિજ્ઞાન બાળ તારૂ ડહાપણ રે, ખૂડો ભવરૃપમાં રે, કરી ઘણાં અન્યાય ને અધમ અપાર. મુક્તિના મારગ રે સુધા સમજ્યા નહિ ૨, મદમતિ ઘણા થયા રે ખુવાર....આવા રે.... મારૂ મારૂ કરીને મુએ ઘણું મેહમાં રે, અંતે કાંઇ ન આવ્યુ કામ, મૃત્યુની વેળાએ રે કોઇ કેાઈનું નહિ રે, ન ભજ્યાં હેતે આતમરામ....આવેા રે.... મારૂ માફ કરીને અંતે માહમાં ને મેહમાં મૃત્યુને પામ્યા. ખરા ટાઇમે કોઈ ઉપયેાગમાં આવ્યું નહિ મૃત્યુના ટાઈમે તે કોઈ કોઈનું નથી. યમરાજ માતાપિતાના એકના એક પુત્રને બધાંયનાં દેખતાં ઉપાડી જાય છે, પણ કોઈ છેડાવી શકતાં નથી. ભૂખ્યા સિહના પંજામાં સપડાયેલા હરણને જેમ કોઇનું શરણુ નથી. તેમ મૃત્યુરૂપી સિંહના પામાં સપડાયેલા આ જીવને પણ અરિહંત સિવાય કોઈનુ શરણ નથી. માટે આ મનુષ્ય ભવજ એક છૂટવા માટેના અપૂર્વ અવસર છે, આકી બીજા કોઇ ભવમાં છુટાય એમ નથી. આ ભવમાં પુરુષાથ એવા કરા કે ફરી જન્મ જ ન લેવા પડે છેલ્લે શ્રી શીલાંકાચાય જી ફરમાવે છે કે : 46 ' तत्कुरुतोद्यम मधुना, मदुक्त मार्गे समाधिमाधाय । त्यक्त्त्वा सङ्गमनार्थ, कार्य सद्भिः सदा श्रेयः || આ છૂટવાના અપૂર્વ અવસર પ્રાપ્ત થયા છે. માટે હવે ઉદ્યમ કર, અને ઉદ્યમ પણ કાં કરવા? Page #350 -------------------------------------------------------------------------- ________________ - ભયે ભાણે ૩૧૩ “મધુર મા સમાધિમાયા” ભગવાને કહેલા માર્ગમાં સમાધિ રાખીને ઉદ્યમ કર, અને તેમાં અનાર્યોના સંગને ત્યાગ કરીને તે મોક્ષમાર્ગમાં ઉદ્યમ કરવા વડે તું શ્રેયને પ્રાપ્ત કર, મનુષ્ય ભવમાં મેક્ષ પુરૂષાર્થ સાધવા ગ્ય છે. ભગવાન ઉમાસ્વાતિ તત્ત્વાર્થ કારિકામાં ફરમાવે છે કે सम्यग-दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥ જે પુરુષ સમ્યગુદર્શન વડે શુદ્ધ જ્ઞાન અને વિરતિને જ પ્રાપ્ત કરે છે. તેમના વડે દુઃખમાં નિમિત્ત એ આ જન્મ પણ સફળ થાય છે. આ જન્મ એ જ દુઃખની પરંપરાનું મૂળ છે. જરાના. મૃત્યુના, સંયોગના-વિયેગના, રેગના શેકના -એ બધાં દુઃખનું મૂળ જન્મ છે. મનુષ્ય આજે મૃત્યુથી ડરે છે, પણ જન્મથી ડરતે નથી. જ્યારે જ્ઞાની કહે છે કે, અરે ભાઈ, તું મૃત્યુથી શા માટે કરે છે? તે જન્મેલાને છોડવાજ નથી. માટે તું આ જન્મમાં એ પુરૂષાર્થ કર કે જેથી અજન્મા (અમર) થઈ જવાય. મનુષ્ય ભવમાંજ મેક્ષમાર્ગની સિદ્ધિ સફદર્શન વડે શુદ્ધ જ્ઞાન વિરતિને પમાડે છે, અને તે ત્રણેના વડે દુઃખની પરંપરામાં નિમિત્ત એ આ જન્મ પણ સફળ થાય છે. સંસારમાં જન્મ તે અવશ્યમેવ છેજ. તેમાં જે જ્ઞાન, દશન ચારિત્રની આરાધના થાય તે તે જન્મ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ મને વિજ્ઞાન, -- સફળ છે, અને નહિ તે શુદ્ર જતુઓની જેમ આ જન્મ કેવળ મૃત્યુને માટે થાય છે. જ્ઞાનદર્શનાદિ ત્રણે ત્રણને સુમેળ માત્ર મનુષ્ય ભવમાં જ થાય છે. માટે મેક્ષમાર્ગની પ્રાપ્તિ મનુષ્ય ભવમાં જ થાય છે, દર્શન અને જ્ઞાન મનુષ્ય સિવાયના ભવમાં પણ હોય છે. પણ સર્વવિરતિ ચારિત્ર મનુષ્યભવ સિવાયના કેઈપણ ભવમાં પ્રાપ્ત થતું નથી, અને ત્રણમાંથી એકની પણ ઉણપ હોય ત્યાંસુધી મેક્ષ થતું નથી. માટે આગળ વધીને બીજી કારિકામાં ફરમાવે છે કે – " जन्मनि कर्मक्लेशरनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो, यथा भवत्येष परमार्थः ॥ કર્મ ફ્લેશવડે યુક્ત એવા આ મનુષ્ય જન્મમાં એવી રીતેજ પ્રવર્તવું જોઈએ કે જે રીતે પ્રવર્તવાથી કર્મલેશને. અભાવ થાય, જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ છે, અને ક્રોધાદિ કષાય એ ક્લેશ છે. જન્મ ધારણ કર્યો હોય એટલે મન, વચન અને શરીરના નિમિત્તે કર્મ બંધાય છે. કર્મમાંથી કલેશ ઉત્પન્ન થાય છે અને કર્મકલેશના લીધે ફરી જન્મ લે પડે છે. આમ અનાદિની પરંપરા ચાલ્યા કરે છે. હવે, આ મનુષ્ય જન્મમાં આવીને એવી રીતે પ્રવર્તવું જોઈએ કે, જે રીતે પ્રવર્તવાથી કમલેશને અભાવ થાય. કર્મકલેશને સર્વથા અભાવ કરી શકાય એટલે ઉગ્ર પુરૂષાર્થ ન હોય તો છેવટે કુશલાનુબંધ પડે તે રીતે પ્રવર્તવું જોઈએ. (કુશલાનુબંધ એટલે પુણ્યાનુબંધી પુણ્ય) કુશલાનુબંધ પડે તે રીતે પ્રવર્તવામાં આવે તે પણ પરંપરાએ મેક્ષ થાય, બેલ, હવે આ જન્મ સફળ થાય એવું કાંઈ કરવું છે કે જીંદગીભર ભેગું કર્યા કરવું છે. ભેગું કરતાં તો કીડીઓને પણ આવડે છે. તમે. ગમે તેટલું ભેગું કરે પણ કાળ કયાં કેઈને મૂકે એમ છે? Page #352 -------------------------------------------------------------------------- ________________ ભયે ભાણે ૩૧૫. તે અંગે છ સાત દેહરા સંભળાવીને હવે આ વ્યાખ્યાન. પુરૂં કરૂં છું. મેતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણ શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણેથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈન–૧. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–૨: દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત મણિયથી જે પરમ પ્રેમે પે'રતા પચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છેડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–૩ઃ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતાં તે પરે, કાપેલ રાખી કાતરા હરકેઈના હૈયા હરે, એ સાંકડીમાં આવ્યા છટકયા તજી સૌ સેઈને, - જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને–૪ છ ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યાં; એ ચતુર ચકી ચાલિયા હતા નહોતા હેઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને–પ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ મને વિજ્ઞાન જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવતા નીવડ્યા, અવળા કયે જેના બધા સવળા સદા પાસા પડયા એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને તલવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પિખિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રેઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ ભૂકે કેઈને–૭ હવે આમાં કયાં કાંઈ ભેગું કરવાની વાત રહે છે? આમાં તો જીવનની ક્ષણભંગુરતા સમજી લઈને કંઈક સાધી લેવાની વાત રહે છે. આ જીવન કિંમતી પણ એવું છે અને ક્ષણભંગુર પણ એવું છે. કિંમતી તે એવું કે “કેહીનુર” પણ એની આગળ કંકર સમાન છે, અને ક્ષણભંગુર તે એવુ કે પળને પણ ભરેસે નહિ, “પ્રાણ પલકમેં જાવે” છતાં દુઃખની વાત એ છે કે આવા ક્ષણભંગુર જીવનમાંય લોકે ગ સાધવાને બદલે જીંદગીભર ભેગસાધના જ કર્યા કરે છે. આજે ઘણાને એટલે પણ વિવેકે નથી કે આ મનુષ્યજીવન ભંગ માટે નથી. પણ એગ માટે છે. જીવને મેહ છૂરે પણ આત્માર્થ કૃરતે નથી સર્પ દેડકાને ભક્ષણ માટે મોઢામાં લીધે હોય, અને હજી પેટમાં ન ગળી ગયેલ હોય ત્યાં સુધી મૃત્યુના મેઢામાં રહેલ દેડકે પણ મચ્છર પકડવાને ઈચ્છે છે. બસ, એવી જ રીતે કાળરૂપી સર્પના મેઢામાં રહેલા લેકે પણ અશાશ્વત Page #354 -------------------------------------------------------------------------- ________________ ભર્યો ભાણે ૩૧૭ એવા ભેગસુખને ઈચ્છે છે, પણ જીવનની ક્ષણભંગુરતા વિચારીને મેક્ષસુખ માટે ગઈચ્છતા નથી આ ભવમાં જે સાધવા જેવું ન સાધી શકાય તો આ અપૂર્વ અવસર ફરી ફરીને હાથમાં આવે એવો નથી. જ્યારે મોટે ભાગે હાલત એવી છે કે – ફાર રીતે નારા શરીર જીર્ણ થતું જાય છે, પણ આશા જીર્ણ થતી નથી. આયુષ્ય ગળતું જાય છે, પણ પાપબુદ્ધિ ગળતી નથી. ઘરડે ખાખ થઈ ગયો હોય તેવી ભરવૃદ્ધાવસ્થામાંયે મેહ કુરે છે, પણ આત્માર્થ સ્કૂરતો નથી, મહાત્મા કહે છે કે, જુઓ તે ખરા આ શરીરધારીઓના ચરિત્રો કેવા છે? અને વાત પણ સાવ સાચી છે. ભરવૃદ્ધાવસ્થામાં એવા એવા મનેર થયા કરે કે આ ચાર દીકરા છે, ત્રણ દીકરીઓ છે. બધાં વરી ગયાં છે. હવે એક છેલ્લાના લગ્ન બાકી છે. એટલું મારા હાથે પતી જાય તે પછી મરણ આવે તે કેવું સારૂં! ત્યાં એમ થાય કે એક પત્રમુખ જોવાઈ જાય અને પછી મત આવે તે આપણે ભાગ્યશાળી કહેવાઈ જઈએ. છેલ્લી વૃદ્ધાવસ્થામાંયે આવા મેહના વિકલ્પ ફેરે પણ આત્માર્થ ન સ્કુરે, એને એમ ન થાય કે મેં જીંદગીભર ઘર પાપો કર્યા છે. માટે હવે છેલ્લે તો મારા આત્માનું કરૂં પણ એને તે એકજ ધૂન લાગી હોય છે કે આ છોકરાઓ માટે લીલી વાડી મૂકતે જાઉં, કે જેથી પાછળ સૌ મારા યશગાન ગાયા કરે, અને બે દિવસ સૌ બેલે પણ ખરા કે ભાઈ! બાપા ભાગ્યશાળી કે લીલી વાડી મૂકતા ગયા. પછી બાપા ભલે મરીને વસઈની ખાડીમાં ગયા ! એની કયાં કેઈને પડી છે. એટલે લાંબી ચર્ચા નહિ કરતાં, મારે તે તમને ટૂંકમાં એટલું જ કહેવાનું કે તમે સૌ આ અપૂર્વ અવસરને ઓળખજે, ભયે ભાણે ”થી કઈ ભૂખ્યા ન ઉઠતા. એટલું ઈચ્છી. વ્યાખ્યાન પૂરું કરૂં છું. Page #355 -------------------------------------------------------------------------- ________________ B દુઃખ પુણ્યભવ' સુખ પૂ. ઉપાધ્યાયશ્રી યશેાવિજયજી મહારાજ અધ્યાત્મસારમાં ફરમાવે છે કે परीणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच्च दुःखं पुण्यभवं सुखम् ॥ અર્થાત્ પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણ વૃત્તિના વિરોધથી પુણ્યથી ઉદ્ભવતા સુખને પણ પંડિતાએ દુઃખરૂષ કહ્યું છે, આ ચારે ચાર મુદ્દામાં પહેલા પરિણામને વિચાર કરીએ. સંસારમાં પુણ્યથી ઉદ્ભવતાં સુખ ખૂમ જ મધુર લાગતાં હાય છે, પણ તે વિપાકમાં તેટલા જ દારૂણ હાય છે. અજ્ઞાન દશાને લીધે મનુષ્યામાં પરિણામશિ તા ન હેાવાથી ઉપર ઉપરથી રમણીય લાગતાં ક્ષણિક ઇન્દ્રિયાના સુખમાં મનુષ્યે આસક્ત બનતા હાય છે, પણ જ્યારે તેના વિપાક ભાગવવાના કાળ આવે છે ત્યારે તેના તેજ મનુષ્યા કર્ણ સ્વરે રૂદન કરતા હેાય છે. શ્રી ઉત્તરાધ્યયનમાં એક ગાથા આવે છે કેઃ—ના નિવાળ परिणामो न सुन्दरो एवं भुत्ताणं भोगाणं परिणामो न सुन्दरे. જેમ કિ'પાકના ફલ શરૂઆતમાં ભક્ષણ કરવા ટાઈમે સુમધુર લાગે છે. પરંતુ તેનુ પરિણામ સુન્દર હેાતું નથી. કારણકે કિ પાકનાં ફુલનું ભક્ષણ કરનારનું માત્ર એ જ ઘડીમાં Page #356 -------------------------------------------------------------------------- ________________ દુઃખ પુણ્યભવ સુખ મૃત્યુ થાય છે. તેમ ભોગવાતા ભોગસુખ પણ ભાગકાળમાં સુદર હોય છે પણ પરિણામે સુદર હાતા નથી. શાસ્ત્રોમાં કિ પાકનાં ફળનું દૃષ્ટાંત ઠેક ઠેકાણે વાંચવામાં આવે છે. કારણ કે ભોગસુખનું પરિણામ સમજાવવા માટે અને સમજવા માટે કિ’પાંકના ફલનું દૃષ્ટાંત આબેહુબ ફીટ બેસે તેવું છે. ૩૧૯ ભાગસુખ (વિષયસુખ) પણ ઉપર ઉપરથી રમણીય હાય છે અને કિપાકનું ફલ પણ ઉપર ઉપરથી તેવું જ અતિ મનાહર હોય છે. કેરી અને કિપાક સામે પડયા હોય તે જોનારાની દૃષ્ટિમાં કિ’પાકની આગળ કેરી પણ કુચ્ચા લાગે છે, એટલી બધી કિ પાકની ખાહ્ય સુંદરતા હાય છે, અને ભાગ સુખ જેમ ભાગવવાના ટાઈમે ભેાગીનીતીવ્રઅજ્ઞાન દશાને લીધેઅપૂર્વ આનંદને આપનારા હાય છે તેમ કિ પાકના ફૂલ પણ ભક્ષણ કરવાના ટાઈમે તેના વિપાકથી અજાણ એવા મૂઢ પુરૂષને અપૂર્વ આાદ આપનારા હેાય છે. કારણ કે કેસર કેરી કરતાં પણ કિ’પાકમાં મીઠાશ વધારે હાય છે પણ તેનું ભક્ષણ કર્યા પછી માત્ર બે ઘડીમાં મૃત્યુ થાય છે, કારણ કે એ મીઠાશનું પરિણમન વિષે મિશ્રિત પકવાન્નની જેમ શરીરમાં અંતે વિષરૂપે થાય છે. તેમ ભાગસુખની તીવ્ર આસક્તિ વાળાને પણ અનંત કાળ સંસારમાં ભમવું પડે છે. ઉત્તરા ધ્યયન સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે મોળી મમફ સમારે અમોની વિમુદ્ ભાગી ભવમાં ભમે છે, અભાગી મુક્ત બને છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય એવું છે કે ઇન્દ્રિયાનાં વિષય અંતે કપાકનાં ફળની જેમ અતિ દારૂણ હાય છે. ગીતામાં શ્રી વ્યાસ મુનિ જણાવે છે કે પ્રસન્નાર જામઓનેવુત્તિ નRsજીવૌ। કામભોગમાં આસક્ત અનેલા અશુચિમય નરકમાં પડે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મને વિજ્ઞાન કામગમાં અનાસક્ત રહેનારા કયારેક ઉર્વગતિને પણ પામી જાય છે, જ્યારે આસક્ત બનેલા દુર્ગતિને પામે છે. સર્પ તેટલે ભયંકર નથી કે જેટલું તેનું ઝેર ભયંકર છે. ઝેરની ભયંકરતા એ જ સર્પની ભયંકરતા છે. તેમ કામ ભેગ તેટલા ભયંકર નથી કે જેટલી તેની આસક્તિ ભયંકર છે. ભેગ સુખમાં અનાસક્ત ભાવ હોય તે તે ભેગ કયારેક કર્મનિર્જરામાં કારણ બને છે, પણ બંધનકારી થતા નથી. પરંતુ તે અનાસક્તભાવ કેઈ તીવ્ર જ્ઞાનદશાવાળા વિરલ મહાપુરૂષોમાં જ હોય છે. બાકી આસક્તિવાળા તો દુર્ગતિના જ અધિકારી બને છે. દૃષ્ટાંત સંસારમાં કામગના સુખ પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. તે ભેગકાળમાં ગમે તેવા સુંદર હોય પણ તે પરિણામે કેટલા ભયંકર છે તે સમજાવવા માટે શાસ્ત્રમાં બીજું ઘેટાનું દૃષ્ટાંત આપવામાં આવેલું છે. કોઈ એક માંસાહારી સુખી ગૃહસ્થ પિતાને ત્યાં એક ઘેટો રાખેલ છે. બીજી બાજુ તેણે દૂધ માટે ગાય પણ રાખેલ છે. ગાયને એક નાને વાછરડે પણ છે. હવે ઘેટાને દરરોજ તેને માલિક લીલું ઘાસ નાખે છે. તદુપરાંત તેને ગોળ, કપાસીયા વગેરે ખવડાવે છે. જ્યારે બીજી બાજુ ગાય અને વાછરડાને સૂકું ઘાસ નાંખે છે. આ ભેદભાવ જોઈને વાછરડે મનમાં ઝરે છે અને ગાય માતાને કહે છે કે મા, આપણા નસીબમાં તે દરરોજ સૂકું ને સૂકું છે. કેઈ દિવસે આપણે લીલું ભાળતા નથી. ગાય માતા કહે. છે કે વત્સ! સૂકામાં જ આનંદ માનવાને છે. આપણે લીલું ખાવું નથી. ત્યાં વાછરડો ફરી ઉતાવળે થઈ જાય છે અને કહે Page #358 -------------------------------------------------------------------------- ________________ દુઃખું પુણ્યભવં સુખ ૩૨૧ છે કે, મા ! આ ઘેટાંને તો ગેળ ને કપાસીયા ખાવા મળે છે. ત્યાં ગાય માતા કહે છે કે, વત્સ! ધીરે રહે. એને અત્યારે ગોળના ગટાકા છે પણ પછી સટાકા છે. એમ કરતાં એ સુખી ગૃહસ્થને ત્યાં એક વાર મહેમાન આવ્યા અને મહેમાનની મહેમાનગતિ કરવા માટે ઘરમાં માલિક સવારનાં ટાઈમે જ હાથમાં છરી લઈને ઘેટાંની પાસે જાય છે અને તે છરીથી તેનાં મસ્તકનો છેદ કરે છે. ત્યાં ઘેટો જોર જોરથી ભાંભરે છે, તેને અવાજ સાંભળીને વાછરડે પણ ભયભીત બને છે. ત્યાં તેની માતા કહે છે કે, તું શા માટે ભય પામે છે? તે ક્યાં લીલા ઘાસ અને ગોળ ખાધા છે? માટે તારે ભય પામવાનું કાંઈ કારણ નથી. બસ આ જ રીતે દેવો હોય કે મનુષ્ય હોય જેટલા ઇન્દ્રિયનાં સુખમાં આસક્ત બને છે તે બધાનાં આ ઘેટાંની જેમ ભૂંડા હાલ થવાના છે. આ ઘેટું કપાયું તો એકવાર પણ કામગમાં આસક્ત બનેલાને તો દુર્ગતિમાં પરમાધામીને હાથે અનેકવાર કપાવું પડશે. માટે વિપાકનાં પરિણામને વિચાર કરીને એમાંથી વિરમવું જોઈએ. એક જળે નામે જીવાત હોય છે. તેને મનુષ્યનાં ગડગુમડ. ઉપર મૂકવામાં આવે છે તે અંદરના સડેલા લેહી અને પરૂના ભાગને ચૂસી લે છે. ચૂસવામાં તેને ખૂબ આનંદ આવે છે, પણ જ્યારે તેને નીચોવવામાં આવે છે ત્યારે તેને અસહ્ય પીડા થાય છે. એટલે જ શરૂઆતમાં સુખ માણે છે. પણ પરિણામે તે તીવ્ર દુઃખ પામે છે. તેમ મનુષ્ય પણ ઇન્દ્રિય સુખનાં ભેગ કાળમા સુખ માણે છે. પણ પરિણામે દુર્ગતિનાં દારૂણ દુઃખ પામે છે. કારણ કે ત્યાં ભેગ તૃણા પિષવાની હોય એટલે અર્થાજન કરવું જોઈએ. અથર્જનમાં આરંભ કરવા પડે અને ક્યારેક મહાઆરંભ પણ કરવા પડે. ૨૧ :: Page #359 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન આરભ અને મહાઆરંભ એ સંસારનાં મૂળ છે. જ્યાં એ અન્ને હાય છે ત્યાં હિંસા પણ છે, અને હિંસા છે ત્યાં ખંધ છે, ખંદ્ય છે ત્યાં સંસાર છે. સંસાર છે ત્યાં દુઃખ છે. આ પ્રમાણે સ`સારનાં કામભોગ પરિણામે અનંત દુઃખની આણરૂપ છે. અજ્ઞાનીને જ્યાં માંમાં પાણી ત્યાં જ્ઞાનીને આંખમાં પાણી ૩૨૨ સંસારના કામભોગ આદિમાં અભ્યુદયવાળા હાય છે. માનવી તે ટાઈમે એમ માને છે કે જાણે હું પ્રભુતાના પચે પગલાં માંડી રહ્યો છું ! તેના તે કામભોગ મધ્યમાં હાસ્ય અને શુંગારથી ઉદ્દીપ્ત રસવાળા બને છે અને પ્રાંતે ખિભત્સ, કરૂણા, લજ્જા અને ભયથી ભરેલા હેાય છે. તેથી આદિમાં, મધ્યમાં અને અંતમાં કચારે પણ ચિત્તની સ્વસ્થતા ાતી નથી, આકુળતા હાય છે. આકુળતા એ દુઃખનું લક્ષણ છે, સ્વસ્થતા એ સુખનું લક્ષણ છે. પુણ્યાયથી ઉદ્ભવતા સુખના સેવનકાળમાં પણ ચિત્તની આકુળતાને લીધે સાચું સુખ હૈ તુ નથી, પણ સુખાભાસ હેાય છે. અને ભાવિનાં પરિણામમાં તે અનંત દુઃખની પરંપરા સિવાય બીજું કશુ` હાતુ નથી. માનવી મિથ્યાભિમાનથી એમ માને છે કે હુ ભાગ ભાગવું છુ, પણ ખરી રીતે તા ભાગ એને જ ભાગવતા હાય છે અને અ ંતે રાગના મુખમાં ધકેલી દેતા હેાય છે. આ પ્રમાણે સ’સારના તમામ સ ંચાગિક સુખાનુ પરિણામ વિચારી લેવાનુ છે. જો પરિણામના વિચાર કરી લેવામાં આવે તે ગમે તેવા રાજા મહારાજાઓના અને ધનાઢચોના સુખ જોઈને માનવીને તેની રૂંવાટે પણ ઇચ્છા ન થાય. અજ્ઞાની કે જેને પરિણામને વિચાર નથી તેને ઘણીવાર ધનાઢ્યોનાં ખાદ્ય મેટર બગલાનાં સુખ જોઈ ગદગઢિયા થઈ જાય છે અને મેઢામાં પાણી પણ Page #360 -------------------------------------------------------------------------- ________________ દુઃખ પુણ્યભવ સુખ ૩૨૩ આવી જાય. પરંતુ જ્ઞાનીને તે ઉલ્ટી તેવા પરમા ભૂલેલા ધનાઢયોની દયા આવે છે. કારણ કે સુખનાં જ્યાં તમામ બાહ્ય સ ચાગા હૈાય ત્યાં પણ જ્ઞાનીએ અંતરદાહ જોયા છે. પરમાથ ભૂલેલાનાં ભાવિનાં દુઃખના વિચાર કરતાં જ્ઞાનીને આંખમાં પાણી આવી જાય છે. જ્યાં જ્યાં અજ્ઞાનીને મેઢામાં પાણી ત્યાં ત્યાં જ્ઞાનીને આંખમાં પાણી. જ્ઞાની વિચારે છે કે વિષય સુખમાં આસક્ત બનેલા બ્રહ્મદત્ત જેવા ચક્રવતી પણ સાતમી નરકનાં અધિકારી બન્યા છે. માટે પરિણામને વિચાર કરનાર ગમે તેવાં પુણ્યના સુખમાં પણ પ્રમાદી બનતાં નથી. વિનાશની સંભાવનાથી મનનું સતતપણુ હવે બીજા મુદ્દાના વિચાર કરીએ, બીજો મુદ્દો તાપને છે. સ’સારમાં બધા પ્રકારના ભાગ સુખ અંતે વિનાશશીલ છે, અને એક દિવસે નિશ્ચિતપણે તેના વિયાગ થવાના છે એટલે ભાગકાળમાં તેના વિનાશની સંભાવનાથી મનમાં તાપ રહ્યા કરે, તેને તાપ દુઃખ કહેવામાં આવે છે. અરેરે! રખે મને આ મળેલા સુખના વિયેાગ થઈ જશે તે ? દા. ત. એક કારખાનામાં ઘણાં માણસા નેાકરી કરતાં હાય તેમાંથી એ પાંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હાય, એટલે બીજાને પણ ચિંતા ચાય : રખે આપણી પણ નાકરી ચાલી જશે તે ! ઈરાકનાં રાજા ફેઝલને રાજ્યગાદી પરથી ત્યાંની પ્રજાએ ઉઠાડી મૂકવ્યાં, મારી નાખ્યા, એ સાંભળીને જોર્ડનનાં રાજાને ચિંતા થઈ : રખે મારી પ્રજા મને પણ ઉઠાડી મૂકશે તા! આને તાપ કહેવામાં આવે છે. આ તાપનું કારણ સુખનાં વિયેાગની ચિ’તા છે. કરવેરા નાખીને પૈસા સરકાર લઈ જતી હાવાથી એ ચિંતા આજે ઘણાંઓને લાગુ પડેલી છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ મને વિજ્ઞાન સાચું સુખ મેક્ષમાં સંસારના ભેગ સુખ ગમે તેવા હોય તો પણ સાતિશય હોય છે. એ નિરતિશય હોતા નથી. એટલે પિતાને જે સુખ પ્રાપ્ત થયું હોય છે તેથી વખતે બીજાનું, પોતાના દુશ્મન વગેરેનું સુખ ચઢીયાતું પણ હોય. પ્રતિસ્પર્ધિનાં સુખ જોઈને મનમાં સળગ્યા કરે, તેના સુખની ઈર્ષ્યા કર્યા કરે એટલે એનું મનમાં દુઃખ રહ્યા કરતું હોય છે. બીજી રીતે ભેગ સુખની અપૂર્ણતાથી પણ મનમાં તાપ રહ્યા કરતો હોય છે. શું કરું ? કુદરતે મને બધું આપ્યું છે પણ શેર માટીની ખોટ રહી ગઈ ? આ રીતે સુખની ઊણપ મનમાં સાલ્યા કરે. સંતતિ હોય અને સંપત્તિ ન હોય તે તેની ઊણપ મનમાં લાગ્યા. કરે. સંતતિ, સંપત્તિ બધું હોય પણ કીર્તિ ન હોય તો તેની ઊણપ સાલ્યા કરે પણ એમ ન વિચારે કે સંસારના કોઈ સુખએકાંતિક અને આત્યંતિક હતા જ નથી. તેવા સુખ તે માત્રા મેક્ષમાં જ હોય છે. તપેલા લેખંડના ગોળા જેવી ઈનિદ્ર ઇન્દ્રિયોના સુખ ગમે તેટલીવાર ભેગવવામાં આવે પણ તેથી તૃષ્ણા શમતી નથી. ઈન્દ્રિયે તપેલા લેખંડના ગેળા જેવી છે; જ્યારે સંસારના સુખ પાણીનાં ટીપાં જેવા છે. તપેલાં લોખંડના ગળા ઉપર પાણીનાં બે પાંચ ટીપાં નાખવામાં આવે તેટલાથી તે કાંઈ શીતળ ન થાય, પણ સરેવરમાં બળી દેવામાં આવે તે શાંત થાય. તેમ ઈન્દ્રિયે કે જે તપેલા લેખંડના ગેળા જેવી છે તે કાંઈ બિંદુ જેવા ક્ષણિક સુખથી શાંત ન થાય. ઉલટી વધુ સંતપ્ત થાય. પરંતુ તેને જે જ્ઞાનરૂપી સરેવરમાં બોળી દેવામાં આવે તે શાંત થઈ જાય. જ્યારે વિષય Page #362 -------------------------------------------------------------------------- ________________ દુઃખ પુણ્યભવં સુખ ૩૨૫ સુખના વારંવારના ભગવટાથી ઉત્સુકતાને લીધે ઇન્દ્રિ ઉલ્ટી સતેજ બને છે અને તાપ–દુઃખ બન્યું રહે છે. સંગમાં સુખ તે વિયેગમાં દુઃખ ત્રીજામાં સંસ્કારથી પણ વિવેકી માટે પુણ્યના સુખ અંતે દુઃખમય છે. ભગ સુખને માનવીને ક્યારેક વિગ પણ થાય છે અને જ્યારે વિયેગ થાય છે ત્યારે સંગકાળનાં સુખ તેને હરઘડીએ સાંભરતા હોય છે. સુખનાં અનુભવકાળમાં એનામાં એવા સંસ્કાર જામી ગયા હોય છે કે તે સુખના વિયેગ કાળમાં સ્મૃતિ દ્વારા વારંવાર દુઃખ ઊભું કરતાં હોય છે, અને આવું સંસારમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જ્યારે મનુષ્યની પાસેથી સ્ત્રી, પુત્ર, ધન, મકાન વગેરેની સામગ્રી નષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્ય તે ભેગ સામગ્રીને યાદ કરી કરીને પોકે પોક મૂકીને રૂદન કરતા હોય છે. અરે ! આજે -સંસારમાં મારું કેઈ રહ્યું નથી. એક ટાઈમે સહુ મને સામેથી પૂછવા આવતા હતા અને આજે હું સામેથી પૂછવા જાઉં છું, છતાં કઈ જવાબ દેતું નથી. અરે! આજે આ હું ઘરભંગ થઈ ગયે. મારે સ્ત્રી હયાત હતી ત્યારે મને અપૂર્વ સુખ હતું. તેની ગેરહાજરીમાં મારે ચાર ચાર દીકરા છે પણ મારે કોઈ “ભાવ પૂછતા નથી. બીજું સુખ તો ઘેર ગયું પણ ભાણુંયે સચવાતું નથી. હું ઘરભંગ ન થયો હોત તો મારે માથે આવું દુઃખ ન પડત. આ પ્રમાણે સંસ્કાર પણ દુઃખ ઊભું કરે છે. એક ખભા ઉપર ભાર હોય અને તે ખભાને આરામ આપવા માટે તે ભાર બીજા ખભા ઉપર મૂકવામાં આવે પણ તેટલાથી કાંઈ શરીર ઉપર ભાર ઓછો થઈ જતું નથી. તેમઇન્દ્રિનાં અને ઈષ્ટ સંગનાં સુખ ગમે તેટલી વાર ભેગવીએ પણ તેટલાથી કાંઈ દુઃખના સંસકાર નિવૃત્ત થતા નથી. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ મનોવિજ્ઞાન સુખમાં પ્રધાનતા સત્વગુણની છતાં શ્રેષ્ઠતા નિવિ કહ૫ ઉપગની ચોથે મુદો ગુણવૃત્તિના વિરોધને છે. ગુણના કાર્યને ગુણવૃત્તિ કહેવામાં આવે છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ કહેવામાં આવે છે. જ્ઞાન, સુખ અને પ્રકાશ એ સવઃ ગુણના કાર્યો છે. સ્વાર્થ અને પ્રવૃત્તિ એ રજોગુણનાં કાર્યો છે.. પ્રમાદ, અજ્ઞાન અને દુઃખ તમે ગુણનાં કાર્યો છે. સુખનાં અનુભવકાળમાં સત્ત્વગુણની પ્રધાનતા હોય છે પણ તમે અને રજોગુણને સર્વથા અભાવ હોતા નથી. આ પ્રમાણે સુખના અનુભવ કાળમાં પણ ગુણાનાં કાર્યોમાં પરસ્પર વિરોધ હોવાથી સાચું સુખ મળતું નથી. સત્વગુણની પ્રધાનતાવાળું ગમે તેવું સુખ હોય પણ વચમાં તમે ગુણ અને રજોગુણ ડોકિયું કરી જાય. છે. તેમાંય આજનાં સુખ તે એવાં તકલાદી છે કે તેમાં સત્ત્વગુણનું પ્રમાણ ઘણું ઓછું જોવામાં આવે છે અને બીજા બન્નેનું પ્રમાણ વિશેષ જોવામાં આવે છે. આજે બંને સગા ભાઈ ખૂબ સુખી હોય, ભેગા રહેતા હોય, છતાં મનમાં એક એકને પિતાને સ્વાર્થ રહ્યા કરતું હોય છે અને વ્યસનના લીધે પ્રમાદ તે એટલો બધો વધી ગયો છે કે જે લખવા માટે શબ્દો નથી. સુખ એ સત્ત્વગુણનું કાર્ય હોય છે, પણ અંતે તે વેદાંતમાંયે નિર્ગુણ દશાને શ્રેષ્ઠ કહી છે જેમ જૈન. શાસ્ત્રોમાં નિવિકલ્પ ઉપયોગને શ્રેષ્ઠ કહ્યો છે. પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા મેલ અંગે આ રીતે આ ચારે ચાર મુદ્દા ઉપરનું વ્યાખ્યાન પૂરું થાય છે. હવે ઉપસંહારમાં એટલું જ જણાવવાનું છે કે પુણ્યથી Page #364 -------------------------------------------------------------------------- ________________ દુઃખું પુણ્યભવં સુખ ૩૨૭ ઉદ્ભવતા સુખ અંતે દુઃખ છે. માટે પુણ્ય એ ઘણું સારું છે, પણ તેના સુખની મીઠાશ નહિ હોવી જોઈએ. દષ્ટિ આત્માના સુખની હોવી જોઈએ. પુણ્યનાં ઉદયકાળમાં પણ પ્રમાદ નહીં પિષ જોઈએ. પુણ્યના ઉદયકાળમાં જે મેક્ષમાર્ગની આરાધના થાય તે પુણ્ય એ અમૃતરૂપ છે અને પુણ્યનાં ઉદયકાળમાં જે પ્રમાદ પોષાય, નાટક-સીનેમા અને કલબે જ જે સાંભર્યા કરે તો પુણ્ય એ દુર્ગતિના કારણરૂપ છે. મનુષ્ય ભવાદિની તમામ સામગ્રી પ્રબળ પુણ્યનાં ઉદયે મળેલી છે. પણ તેનાથી જે મેક્ષમાર્ગની આરાધના થાય તો તે સફળ છે, નહિ તે અફળ છે. પાપનું ફળ દુઃખ અને બંધન છે. એક લોઢાનું બંધન છે તો બીજું સેનાનું બંધન છે. આ રીતે બનેનાં ફળમાં તત્ત્વદષ્ટિથી વિચારીએ તે જરા પણ અંતર નથી પરંતુ પુણ્યમાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે. છતાં દયેય તે મેક્ષ છે, જ્યારે પાપાનુબંધી પુણ્ય સર્વથા હેય છે. પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા પણ મેક્ષનાં અંગે છે. માટે પુણ્યનાં ઉદયકાળમાં જેટલી બને તેટલી વિશેષ પ્રકારે મેક્ષમાર્ગની આરાધના કરવી જોઈએ. પુણ્યાનુબંધી પુણ્ય એ મેક્ષમાર્ગની આરાધનામાં મદદરૂપ થનારૂં છે, પણ વિન કરનારું નથી. આગળ વધીને પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસારમાં ફરમાવે છે કે : "दुःखैकरुपयोभिन्नस्तेनात्मा पुण्यपापयो । शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥" Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ મનોવિજ્ઞાન આને ભાવાર્થ આમ સમજવાને છે કે માત્ર એક દુઃખનાં જ કારણરૂપ પુણ્ય અને પાપ એ બનેથી આત્મા તદ્દન ભિન્ન છે. આત્મા શુદ્ધ નિશ્ચયથી સચિત્ અને આનંદ મય છે, જ્યારે પુણ્ય અને પાપ અને ઉપાધિમય છે. પુણ્ય અને પાપ બન્નેથી આત્માનું પૃથક્કરણ કરતાં આત્માના સ્વભાવજન્ય સુખની રુચિ જાગે છે. પુણ્યનું સુખ ગમે તેવું હોય પણ સંયોગનું છે, જ્યારે આત્માનું સુખ સ્વભાવજનિત છે. પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ અંતે તે પરવશ છે. જેટલું પરવશ તેટલું દુઃખ છે અને સ્વવશ તેટલું સુખ છે. માટે મુક્ષુઓએ આત્માના સ્વાધીન સુખની રુચિ કરવી જોઈએ અને તે માટે આત્માનું ભેદ વિજ્ઞાન કરીને આત્માનાં સ્વભાવ તરફ વળવું જોઈએ. શ હક છુક દ હ હ હ ક & જીદ હક હક છ ક દ ક ક છુક છુક છુક આ કૃત્રિમ સાધના ઉપયોગથી સંતતિનિયમન જ કરવું એ આર્યાવર્તન મનુષ્ય માટે લાંછનરૂપ છે. જો ખરી રીતે સ્વેચ્છાથી મને બળ કેળવીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાવ સન્નિપાત જગતમાં સનિપાત એ મહાભયંકર પ્રાણઘાતક રોગ મનાય છે. દ્રવ્ય સન્નિપાત અને ભાવ સન્નિપાત આ રીતે તેના બે પ્રકાર પાડી શકાય છે. વાત, પિત્ત અને કફના અતિરેકથી જે સન્નિપાત થાય, તેને દ્રવ્ય સનિપાત કહેવામાં આવે છે. દ્રવ્ય સનિપાત થાય એટલે માણસ માટે પ્રાયઃ - બચવાની આશા રહેતી નથી. દ્રવ્ય સન્નિપાત કરતાં ભાવ સન્નિપાત વધુ ભયંકર છે. ભાવ સનિપાત રાગ, દ્વેષ અને મેહના અતિરેકથી થાય છે. દ્રવ્ય સન્નિપાત તે એક ભવ બગાડે છે, જ્યારે ભાવ સન્નિપાત અનંતા ભવ બગાડે છે. તેમાં રાગ એ આસક્તિરૂપ છે. પૂજ્ય આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ “ધર્મબિન્દુમાં જણાવે છે કે – વિષ્યમઘંવરબા રાજ તિ” પિતાના સ્વભાવથી જ અસ્થિર અને નાશવંત એવા સ્ત્રી આદિ પદાર્થોમાં જે તીવ્ર આસક્તિ તેને રાગ કહેવામાં આવે છે. કનક અને કાન્તાએ રાગના પ્રબળમાં પ્રબળ નિમિત્તો છે. તેમાં પણ સ્ત્રી એ અતિ બળવાન નિમિત્ત છે. તેના નિમિત્તે ભલભલા એગીએ પણ રાગમાં રેળાઈ જાય છે. જ્ઞાન દષ્ટિથી જગતને જોતાં શીખે સ્ત્રીના રાગમાંથી છૂટવા માટે તેના બાહી સ્વરૂપને વિચાર ન કરતાં અત્યંતર સ્વરૂપને વિચાર કરવો જોઈએ. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ મનોવિજ્ઞાન, ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ જ્ઞાનસારમાં ફરમાવે. “વાહ્ય સુધારા ઘટિતા મારિ સુરત | तत्वदृण्टेस्तु साक्षात् सा विण्मूत्रपिठोदरी ।।" જે સ્ત્રી બાહ્ય દષ્ટિવાળાને અમૃતના સારવડે ઘડેલી લાગે છે, તે જ સ્ત્રી તત્ત્વદૃષ્ટિવાળાને મળ-મૂત્રથી ભરેલી હાંડલી લાગે છે. દષ્ટિ દષ્ટિમાં કેટલું અંતર છે. જે વસ્તુ બાહ્ય દષ્ટિવાળાને રાગમાં કારણ બને છે. તે જ વસ્તુ તત્ત્વષ્ટિવાળાને વિરાગમાં કારણ બને છે. ખરેખર તત્વની બલિહારી છે? આજે જગતનાજી મેહવિકારી છે. તેનું કારણ તત્ત્વદષ્ટિને અભાવ છે. બાહ્યદૃષ્ટિથી જોવાય છે એટલે મન જ્યાં ત્યાં ભમે છે અને રાગ પામે છે. અંતરદષ્ટિથી જોવામાં આવે તો અક્ષય પર પામી જવાય. સંસારમાં કોઈ પણ એવી વસ્તુ નથી જેમાં બાહ્યદષ્ટિવાળાને વિરાગ થાય અને કેઈપણ વસ્તુ એવી નથી કે જેમાં તત્વદષ્ટિવાળાને રાગ થાય માટે રાગને જીતવાને પ્રબળમાં પ્રબળ ઉપાય એ છે કે આખા જગતને જ્ઞાન દષ્ટિથી જોતાં શિખવું જોઈએ અને જેમાં તીવ્ર રાગ હોય તેના બાહ્ય સ્વરૂપને વિચાર ન કરતાં અત્યંતર સ્વરૂપને વિચાર કરે જોઈએ. આસક્તિ તેમાં ઉત્પત્તિ કામિનીની માફક કંચનમાં પણ માણસને તીવ્ર રાગ હોય છે. અર્થ એ નામથી જ અર્થભૂત છે, પરમાર્થથી અનર્થરૂપ છે. કારણ કે અથર્જન કરવામાં અને અર્જન કરેલા. અર્થનું રક્ષણ કરવામાં અનેક કષ્ટ સહન કરવા પડે છે. વળી અનેક કષ્ટોથી મેળવેલું ધન સમય આવે આપણું પુણ્ય ક્ષીણ થતાં દુશ્મનને પણ ઉપકાર કરનારું થાય છે. મરવા ટાણે Page #368 -------------------------------------------------------------------------- ________________ ભાવ સન્નિપાત ૩૩૧. મૂર્છા રહી જાય તેા પરલેાકમાં તેના લીધે ઉંદર અને સાપની. ગતિ થાય છે. તેમજ મૃત્યુ વગેરેની આકૃતમાંથી જે ઉગાર વાને પણ સમર્થ નથી એ રીતના તાત્ત્વિક વિચારાથી અથ ઉપરના તીવ્ર રાગને પણ શમાવી શકાય છે. જીવે આવા તાત્ત્વિક વિચારાથી અને તાત્ત્વિક દૃષ્ટિથી આસક્તિરૂપ જે રાગ છે, તેને આત્માના ઉગ્ર પુરુષાર્થ વડે જીતી લેવા. જોઈએ. મૃત્યુને સમયે જેમાં આસક્તિ રહી જાય છે તેા ભવાંતરમાં તેમાં જ ઉત્પત્તિ થાય છે. માટે રાગનું ગમે તેટલું જોર હાય પણ સામે આત્મા પણ કાં કમજોર છે. રાગ. આત્માની અજ્ઞાનદશાના લાભ ઉઠાવે છે. જે આત્મામાં સાચી જ્ઞાનદશા આવે તે સૂર્યૌંદય થતાં જેમ અંધકાર ભેદાઈ જાય.. છે તેમ આત્મામાં જ્ઞાનદશા જાગ્રત થતાં રાગ છેદાઈ જાય. રાગ જેમ આસક્તિરૂપ છે તેમ દ્વેષ એ અપ્રીતિરૂપ છે. જ્યાં તીવ્ર રાગ હેાય ત્યાં દ્વેષ હાય જ. રાગમાંજ દ્વેષની જડ રહેલી છે. દ્વેષ એ વેરભાવને વધારનારા છે. પ્રાણીમાત્રને દુઃખ ઉપર દ્વેષ હાવાથી દુઃખ આપનાર ઉપર પણ દ્વેષ થાય. છે, પણ તેમાં જો તત્ત્વદૃષ્ટિના સદ્ભાવ હેાય તે! દ્વેષને સહે લાઇથી જીતી શકાય છે. દુઃખમાં બીજા કેાઈને દોષ ન દેતાં માણસે પેાતાના પાપેાદયના વિચાર કરવા જોઈએ. મારા પેાતાના કરેલા કમથી હું આ દુઃખ ભાગવું છુ. તા મારે બીજા કેાઈને શા માટે દોષ દેવા જોઈએ ? આ રીતે વિચારવાથી દ્વેષને જીતી શકાય છે. દુ:ખમાં કોઈ બીજા નિમિત્ત થતા હાય તા આપણા અશુભેાદયથી જ થતા હેાય છે. રામા ચણમાં એક પ્રસંગ આવે છે કેઃ સીતાજીની લેાકેાત્તર સમતા મહાસતી સીતાજીના અગ્નિપ્રવેશ પછી શ્રી રામચંદ્રજી તેની સમક્ષ પેાતાના અપરાધની ક્ષમા માગે છે અને ગગન્ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ મનેાવિજ્ઞાન ' કંઠે કહે છે કે, હે દેવ, તમે નિર્દોષ હાવા છતાં નગરવાસીએની ઇચ્છાને અનુસરીને સગર્ભા એવા તમાને મેં વનવાસ આપેલ. તમેા તમારા પ્રભાવથી જંગલમાં મહાભયંકર હિંસક પ્રાણીઓની વચ્ચે જીવી શકયા હતા. છતાં તમારા દિવ્ય પ્રભાવને હું સમજી ન શકયો અને તમારા સતીત્વની કસોટી માટે આ અગ્નિપ્રવેશના દિવ્ય કર્યાં, માટે મારા આ બધા અપરાધાની ક્ષમા આપે। અને મારી સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયેાધ્યા નગરીમાં પુનઃપ્રવેશ કરીને પૂર્વની જેમ મારી સાથે રહેા. પ્રત્યુત્તરમાં મહાસતી સીતાજીએ જે કાંઈ જણાવ્યું તેનુ અતિ ભાવવાહી વન જૈન રામાયણમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહા રાજાએ કરેલુ છે. सीताप्यूचे न ते दोषो न च लोकस्य कश्चन । न चान्यस्यापि कस्यापि किन्तु मत्पूर्वकर्मणाम् ||१|| निर्विण्णा कर्मणामीदृग् दुःखावर्तप्रदायिनाम्, ग्रहिष्यामि परीवत्यां तेषामुच्छेदकारिणीम् ||२|| scar मैथिली केशाच्च खान स्व मुष्टिना । रामस्य, चार्पयामास शक्रस्येव जिनेश्वरः ||३|| સીતાજી જણાવે છે કે મને સગર્ભા અવસ્થામાં જે વનવાસ થયા અને બીજા કષ્ટો પણ જે સહન કરવા પડયા તેમાં હે નાથ ! આપના જરા પણ દોષ નથી. કિન્તુ એ મારા -સંચિત કર્મીના જ દોષ છે અને તે રીતથી પુનઃ પુનઃ દુઃખના આવ માં નાખવાવાળા કાંથી નાથ હવે હું વૈરાગ્ય પ્રામી છું. માટે તે કર્માને જડમૂળથી ઉખેડીને ફેંકી દેનારી Page #370 -------------------------------------------------------------------------- ________________ ભાવ સન્નિપાત ભાગવતી પ્રત્રજ્યા હું અંગીકાર કરીશ. આટલુ કહીને સીતાજી તરત પેાતાની મુષ્ટિવડે મસ્તકના વાળ ઉખેડી નાખે છે અને લેાચ કરેલા વાળ જેમ તીર્થંકર ભગવાન શક્રને સમયે તેમ સીતાજી રામચ દ્રજીને સમપે છે. આ રીતના સીતાજીના પ્રત્યુત્તર ઉપરથી અને તેમણે ગ્રહણ કરેલી ભાગવતી પ્રવ્રજ્યા ઉપરથી સમજી શકાય છે કે તેમનામાં લેાકેાત્તર સમતા હતી. તેમની દ્રષ્ટિ દુઃખના મૂળ ઉપાદાન કારણ ઉપર હાવાથી તેઓ આ રીતની સમતા કેળવી શકચા હતા, જ્યારે આજે સાસુ વહુના દોષ અને વહુ સાસુના દેષ જોતી હાય . છે. વહુ પરણીને ઘેર આવે ને પૈસા જાય તે વહુને છપ્પરપગી ઠરાવે અને અભરે ભરાઈ જાય તે મહાલક્ષ્મીજી ઠરાવે. આવી અજ્ઞાનતામાં સમતા કાંથી આવે? માટે નિમિત્ત તરફ ન ધસતાં મૂળ ઉપાદાનનેજ પકડી પાડવા જોઇએ. સિંહને કોઈ ખાણ મારે તે તે ખાણ તરફ ન ધસતાં ખાણ મારનાર તરફ ધસે છે, જ્યારે શ્વાન પત્થરને જ કરડવા દોડે છે. ખસ તેવી જ રીતે સમકિતી નિમિત્ત નપકડતાં દુઃખના મૂળ ઉપાદાનને પકડે છે. એટલે એને કાઈ પણ જીવ પર દ્વેષભાવ થતા નથી. મેાહનીય ક`ના નાશથી આઠે કૅને નાશ ત્રીજામાં મેાહ એ અજ્ઞાનરૂપ છે. વસ્તુસ્વરૂપના સમ્યક્ વિચારથી માઠુને જીતી શકાય છે. મેહ એ પિતા છે. રાગ અને દ્વેષ એના પુત્ર છે. રાગ, દ્વેષ મરે એટલે પિતા તેા તેમના વિયેાગમાં વગર માતે ઝુરીઝુરીને જ મરી જાય. મેહમાં પણ મિથ્યાત્વ માહનીય જોરાવર છે. મિથ્યાત્વ માહનીયના તીવ્ર ઉદયમાં જીવને સમ્યક્ માની પ્રતીતિ જ ન થાય. કદાચ તેના ક્ષયાપશમના સદ્ભાવે પ્રતીતિ થાય, પણ ચારિત્ર • ૩૩૩. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ મને વિજ્ઞાન મેહનીયને તીવ્ર ઉદય હોય તે સમ્યક્ માર્ગમાં પ્રવૃત્તિ ન થાય. એક સમ્યફ શ્રદ્ધાને હણે છે, બીજે વીતરાગતાને હણે છે. આત્મામાં અનંત ગુણ છે. પણ મિથ્યાત્વ મોહનીયની કાળી છાયા પડવાથી કેઈ પણ ગુણની સમ્યગ પ્રવૃત્તિ થતી નથી. મિથ્યાત્વ મેહનીય કમ ધતુરાની માફક અતવમાં તત્વ બુદ્ધિ ધારણ કરાવી જીવને ય પદાર્થ પ્રતિ પરિણાવે છે. માટે જ બધા કર્મોમાં મોહનીય કામ અતિ બલવત્તર છે. તાડ વૃક્ષના મરતક પર રહેલી સુચિના વિનાશથી જેમ આખા તાડવૃક્ષને નાશ થઈ જાય છે તેમ મેહનીય કર્મના વિનાશથી આઠેય કર્મોને વિનાશ થઈ જાય છે. જેમ બધા કર્મોમાં મોહનીય કર્મ અનંતગણુ તાકાતવાળું છે તેમ જીવ દ્રવ્ય પણ અનંતી તાકાતવાળું છે. જીવ દ્રવ્યના જ્ઞાન અને વીર્યાદિ ગુણના વિપરીત પરિણમનથી આઠેકાઁતાકાતવાળા બને છે. તે બધા ગુણોનું જે સમ્યફ પરિણમન થાય તે આઠે આઠ કર્મોનો ભાંગીને ભૂકે થઈ જાય અને તે વિપરીત પરિણમનમાં મિથ્યાત્વ મેહનીય છે. આશ્ચર્યની વાત એ છે કે કર્મ પિતાને દુશ્મન હોવાં છતાં જીવ પિતાના ખેટા પરાક્રમથી જ દુશ્મનના હાથ મજબૂત બનાવી રહ્યો છે. આ પ્રમાણે વાત, પિત્ત અને કફના દ્રવ્ય સન્નિપાત કરતાં રાગ, દ્વેષ અને મેહને ભાવ સન્નિપાત અતિ ભયંકર છે. સનિપાતમાં બકવાદ શરૂ થઈ જાય તેમ આ ભાવ સનિપાતમાં પણ આત્મા પિતાના સ્વરૂપને ચૂકી બાહ્ય પ્રવૃત્તિમાં પડી જાય છે. આ ત્રણના અતિરેકમાં આત્માનું વાસ્તવિક સુખ અનુભવી શકાતું નથી. પૂજ્ય આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે 'सत्वस्वेतेषु न यथावस्थितां सुख स्वधातुवैषम्यादिति" Page #372 -------------------------------------------------------------------------- ________________ અભાવ સન્નિપાત ૩૩૫ આ ત્રણની હયાતિમાં આત્માને આત્માનું યથાવસ્થિત સ્વભાવજનિત સુખ હેતું નથી, કારણ કે સ્વધાતુની વિષમતા થઈ જાય છે, અહિં ધાતુમાં ચૈતન્ય ધાતુ સમજવાની છે. જેમ શરીરમાં વાયુ પ્રમુખ દોષના વિકારથી શરીરની સાતે ધાતુ વિષમ બની જતા દેહધારી સંસારીઓને કામ ભેગાદિનું કિંઈ પણ સુખ પ્રાપ્ત થતું નથી. બસ તેજ પ્રમાણે રાગદ્વેષનાં લીધે ચૈતન્ય ધાતુ વિષમ બની જતાં આત્મિક સુખ પ્રાપ્ત થતું નથી. રાગાદિ ક્ષીણ થઈ જતાં સ્વરૂપ સમાધિનું સુખ અનુભવી શકાય છે અને આત્માને શાશ્વત એવા ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મહાપુરુષો ફરમાવે છે કે આલોકને વિષે જે ઉંચામાં ઉંચું કામસુખ છે અને દેવલોકના દેવેન્દ્રનું જે ઉંચામાં ઉંચું દિવ્ય સુખ છે તે રાગદ્વેષના ક્ષયથી પ્રાપ્તિ થતા વીતરાગતાના સુખની સોળમી કળાએ પણ પહોંચી શકતું નથી. માટે આ ભાવ સન્નિપાતથી રીબાતા જ માટે પર્વાધિરાજ પર્યુષણ એવંતરી સમાન છે. પર્વાધિરાજનું પ્રણિધાનપૂર્વક આરાધન કરવાથી નિશ્ચિતપણે આ ભાવ સન્નિપાતને ક્ષય થઈ જાય છે. અને આત્માને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. સૌને એ અક્ષય સુખની પ્રાપ્તિ થાય એજ મહેચ્છા. AHAGOGASHAHAHAHAHAHAHAH અંતરમાં શાંતિરૂપી શીતળતા ઈચ્છતા હે તે જ પિતાના સ્વભાવમાં રમણતા કરવી અને અશાંતિ રૂપી વાળા ઈચ્છતા હે તે પરભાવમાં રમણતા કરવી. સૌ શાંતિ ઈરછે છે માટે સ્વભાવમાં જ આ રમણતા કરવા જેવી છે. WADHAHAHHSSSSSHHHHHHHHHH Page #373 -------------------------------------------------------------------------- ________________ (US ઉન્નતિના માર્ગો ઉન્નતિ યા પ્રગતિ સૌને પ્રિય છે. કલ્યાણને સૌ ઈચ્છે છે. એ ઉન્નતિના સાચા માર્ગો ગુરુ બતાવે છે. પરંતુ કઈ પણ પહાડના શિખર પર ચડવા માટે બળ–શારીરિક તાકાત જોઈએ તેમ ઉન્નતિના શિખર પર ચડવા માટે આત્મબળ જોઈએ. આ યુગમાં ઉન્નતિની ગુલબાંગે બહુ ફુકાય છે. જગતના મેટાભાગના છે જે જાતની ઉન્નતિ કપે છે તે તે માત્ર બાહ્ય દૃષ્ટિએ જ ઉન્નતિ છે. તે સાચી પ્રગતિ નથી. જ્ઞાનીઓ અંતરની દષ્ટિએ જ ઉન્નતિ સમજે છે અને તે જ ઉન્નતિ સાચી છે. અદ્યતન યુગમાં ત્રણ માગે મુસાફરી કરી શકાય છે. જળ, આકાશ અને સ્થળમાર્ગે. એ જ રીતે જીવનમાં પણ: ઉન્નતિના ત્રણ માર્ગો છે. માનવજીવન એક પ્રકારની મુસાફરી. જ છે. આ ત્રણ માર્ગો આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક અથવા બીજા શબ્દોમાં કહીએ તે જડવાદ, બુદ્ધિવાદ અને અધ્યાત્મવાદ (આત્મવાદ) છે. જડવાદને સ્થળમાર્ગ સાથે, બુદ્ધિવાદને જળમાર્ગ સાથે અને આત્મવાદને આકાશમાર્ગ સાથે સરખાવી શકાય. Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉન્નતિના માગે ૩૩૭ જડવાદીઓનું વલણ જીવ કે ચેતના વિનાની વસ્તુઓ જેવી કે કંચન, મહેલ, મણિ–માણેક વગેરે જડ કહેવાય. જડવાદીઓ જગતના સર્વ પદાર્થોને સુખનાં સાધન માને છે. જેમ જેમ તેમને એહિક સુખની વધુ પ્રાપ્તિ થાય, જડ વસ્તુઓ વધુને વધુ મળે તેમ તેમ તેઓ ઉન્નતિના માર્ગે આગળ ધપી રહ્યા છે તેમ માને છે. પરંતુ આ જડવાદમાંથી કદી સાચા સુખની પ્રાપ્તિ થવાની નથી. સાચી ઉન્નતિ થઈ શકવાની નથી. કારણ કે જગતને જે પદાર્થો દ્વારા તે ઉન્નતિ સાધવા મથે છે તે જ પદાર્થો અનિયમિત ક્ષણિક અને નશ્વર છે. આવી વસ્તુઓ દ્વારા સાચી ઉન્નતિ થઈ શકે જ કઈ રીતે ? વળી એ જડ પદાર્થો પણ તમને તમારી ઈચ્છા મુજબ મળતા નથી. ત્યારે એમ કહી શકાય કે જડવાદથી ઉન્નતિ સાધવાને પ્રયત્ન કરવો તે હવામાં બાચકા ભરવા જેવું છે. ઝાંઝવા જળની પાછળ દોડી દોડીને થાકી જનાર અંતે એ જળની પ્રાપ્તિ વિના પ્રાણ ત્યાગ કરનાર મૃગ જેવી આ જડવાદીઓની સ્થિતિ છે. જે આ મૃગને મૃગજળ મળે તે જડવાદથી ઉન્નતિ સધાય. વળી, આ જડવાદીઓ કહે છે કે “કંચ મેવાના !” સંયમ લે તે ભોગથી વંચિત થવા જેવું છે. તેણે પંચભૂતને જ સર્વસ્વ માન્યા છે. તેથી જ તેઓને આવી અવળી મતિ સૂઝે છે. સંયમ એ તે ખાંડાની ધાર પર ચાલવા જેવું કઠણ છે. વિરલા–બહાદુર હોય તે જ તે ધાર પર ચાલી શકે. દુર્બળ તો તે ધાર જઈને નાસી છૂટે. આપણે માનીએ છીએ કે, પાશ્ચાત્ય દેશમાં જડવાદ પૂરબહારમાં પ્રસર્યો છે, પરંતુ આપણું વર્તન કેવું છે? માત્ર અધ્યાત્મવાદ ૨૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ મને વિજ્ઞાન કે આસ્તિકતાની વાતથી આત્મવાદ આવી જાય છે? તમે ચોવીસે કલાક દુન્યવી સાધનામાં પડ્યાં રહો અને પછી તમારી તને તમે આસ્તિક કહેવરાવવા મથે તે યોગ્ય છે? તે પછી નાસ્તિક-આસ્તિક વચ્ચે ભેદ જ ક્યાં રહ્યો. નાસ્તિક અને આસ્તિકનાં વિચાર, વાણી અને વર્તનમાં આમાન જમીનને ફેર હવે જોઈએ. જે રીતે જડવાદીઓ ઐહિક સુખ–સાધનમાં આગળ વધ્યા છે તેમ તમારે આત્મવાદમાં આગળ વધવું જોઈએ. તમારું વલણ આત્મવાદ તરફ જ હોવું જોઈએ. છેવટે ચોવીસ કલાકમાં એક કલાક તે તમારે આત્માના થઈ જવું જોઈએ. નાસ્તિક અને આસ્તિક વચ્ચે તફાવત નાસ્તિક-આસ્તિકના વર્તનમાં કઈ જાતને ભેદ હોય તે જરા વિસ્તૃત રીતે તપાસીએ. નાસ્તિક જડમાં સર્વસ્વ માને છે અને તેને સર્વસ્વ માનીને સર્વ પ્રવૃત્તિ કરે છે, જ્યારે આસ્તિક જડ વસ્તુઓને તૃણવતુ ગણીને તેમાં ઉદાસીનભાવે વતે છે. જડવાદીનું જીવન પશુ કરતાં પણ ભયંકર છે. જડવાદી જાણે જડ થઈને જ અનેક વિધ પાપે કરે છે અને જડના મેહમાં અને ચિંતનમાં જડ થઈ જાય છે. જેમ પશુતાનું રટણ કરનાર માણસ જાણે પશુ જ બની જાય છે અને પરમાત્માનું ચિંતન કરનાર આસ્તિક–અધ્યાત્મી પ્રભુમય બની જાય છે. પાડાનું સદાય ચિંતન કરનારમાં તેના ગુણ તે આવેને? તે શિંગ-પુછ વગરના પાડા બની જાય છે. ત્યારે આવા જડવાદની પાછળ ઘૂમી રહેલાઓની બુદ્ધિ બહેર મારી ગઈ હોય તેમ નથી લાગતું? Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉન્નતિના માર્ગે ૩૩૯ શ્રેય અને પ્રેયના બે માર્ગો છે. તવ સમજેલા પ્રેયના ભેગે પણ શ્રેયને માર્ગ સ્વીકારે છે. પ્રેયને માર્ગ તે સંસા રના સુખને માર્ગ અને શ્રેયનો માર્ગ તે આત્મોન્નતિને માર્ગ. જગતના મોટા ભાગના લોકે પંચેંદ્રિય, મન અને તેનાં સુખનાં સાધનોની પાછળ પડયા છે. એટલે પ્રેયને માગે સૌ જઈ રહ્યા છે, જ્યારે શ્રેયના માર્ગે જનારા વિરલ પુરુષે જ છે, પરંતુ સંસારનાં આ સુખ વ્યાધિના પ્રતિકાર જેવા છે. તેથી જ્ઞાનીને તેના તરફ ધૃણ ઊપજે છે. ખરજવાને ખણવાથી શરૂઆતમાં મીઠાશ આવે, પરંતુ પરિણામે તે અત્યંત મીઠાશ દેખાય છે તે ઉપલક છે અને તેનાંથી ભાવિમાં ભયંકર દુખે સર્જાય છે. ખરી રીતે તો મા ન મુ વચમેવ મુઃ ” આપણે ભેગે ભેગવતા નથી પરંતુ આપણે જ ભેગવાઈએ છીએ. કઈ પણ રોગવાળા મનુષ્યને ડોકટર પરેજી પાળવાનું કહે અને તે મુજબ તે પાળે તે ક્રમશઃ તેને રેગ એ છે થાય અને અંતે મટી પણ જાય. તેમ અમે પણ તમને કહીએ છીએ કે સંસારનાં સુખોમાં અટવાઈ ન જાઓ. તેમાં નિસ્પૃહ થઈને રહે તો જ શ્રેયના પંથે (મોક્ષના પંથે) વિચરી કલ્યાણ સાધી શકશે. તમે જેને વળગી રહ્યા છે તેને અમે છેડી દીધું છે. કોમાં અમને આનંદ આવે છે. અત્યારનાં કષ્ટમય (દેખાતા) જીવનનું પરિણામ અમે અનંત સુખમાં જોઈએ છીએ, જ્યારે તમારું અત્યારનું સુખ અનંત દુઃખનું કારણ છે. પૂર્વના મહાપુરુષે સર્વસ્વનો ત્યાગ કરી શ્રેયના માર્ગે ગયા છે. આપણે Page #377 -------------------------------------------------------------------------- ________________ મનાવિજ્ઞાન એક વખત કહી ગયા તેમ સંસારનાં આ ક્ષણિક સુખની તે મૃગની જેમ નાસીપાસ થાય છે. પાછળ દોડનાર ૩૪૦ આ ઉપરથી એક મુદ્દો નક્કી થાય છે કે, સયમ–ચારિત્ર એજ મનુષ્યદેહનું ખરું ફળ છે. તેમજ સયમ વગર સિદ્ધિ નથી અને તપ વગર શુદ્ધિ નથી, એ પણ ફલિત થયું કે જડવાદ કલ્યાણકારી નથી. તેમાંથી શાશ્વત સુખ મળે જ નહી. આટલુ` સમજ્યા પછી પણ ભાન ભૂલીને ઐહિક સુખની પ્રાપ્તિ માટે પાપા કર્યાં કરશે તે તમે તેનાથી અ ંતે છેતરાશો અને પશ્ચાત્તાપ કરવાના સમય આવશે. કારણ કે પૌઢગલિક સુખ કોઈનુ થયુ નથી થતું નથી અને થશે પણ નહિ. તેમાં ઉન્નતિ માનવામાં જ આપણી પડતી છે. જ્ઞાની તમને સમજાવીને સિદ્ધ કરી આપે છે કે તમે જેની ઉપાસના કરો છે. તે કાચનો કટકો છે, કોહીનૂર હીરા નથી. એવી તમને પ્રતીતિ થઈ ચૂકી છે, છતાં તમે તે કાચના કટકાને શું જોઈને વળગી રહ્યા છે! ? ત્યાગી ને વેરાગી ઉપાક્ત દલીલા અને સમજાવટથી તમને જે તત્ત્વ સમજાગ્યું તેથી હવે તમને સંસારનાં સુખા મિથ્યા લાગે છે ને ? તે હવે તેમાં સાર માનીને તે! નહિ રહેાને? એક વસ્તુ ખાટી છે તેમ સિદ્ધ થયા પછી તે તમારે તેને ત્યાગવી જોઈએને ? સંસારનાં સુખા ખોટા છે તેમ તમને સમજાઇ ગયા પછી તમારે તેના ત્યાગ કરવા જોઈએ. કદાચ તમે તેને ત્યાગ ન કરી શકે તે તેમાં વૈરાગ્ય તા જરૂર કેળવવો જ. ત્યાગી હાય તે વૈરાગી હાય જ, પરંતુ વૈરાગી ત્યાગી હાય જ એવે નિયમ નથી. સાચા ગૃહસ્થી રાગાંધ અને મોહાંધ બનીને Page #378 -------------------------------------------------------------------------- ________________ ઉન્નતિના માર્ગે સંસારના સુખેાની પાછળ ન જ દોડયા કરે. આવી તમને પ્રતીતિ થયા પછી પણ તમે વૈરાગી ન બને તે તમને જ્ઞાન અને બુદ્ધિ મળ્યાની સાથ કતા શી ? ગૃહસ્થીએ વૈરાગી બનવુ જ જોઈએ. વૈરાગી બનશે તે પરિણામે, આ ભવે નહિ તેા આવતે ભવે પણ ત્યાગી બનશે., વીતરાગની તમે ઉપાસના કરે છે! તે તમારામાં ભારાભાર વાસના તે ન જ હાવી જોઈએ. પરંતુ વીતરાગતાના લક્ષે જીવનમાં વિરકતતા હાવી જ જાઈએ. આજે સ્મશાન વૈરાગ્ય પણ સાચા નથી તમને ખખર છે? સ્મશાનમાં પણ કયારેક ચેવડે ઉડે છે. ત્યાં એકઠાં થનારા શું વાતા કરે કે, ‘બિચારા ગયા પરંતુ આ ભડના દીકરા તો જાણે અમર જ હશે ? ચમરાજ સૌના કેળિયેા કરી જાય છે કોઈને આજે વારા તા કેાઈના કાલે. ચાર દિનકી ચાંદની જેવું સુખ સંસારની કઈ વસ્તુ શાશ્વત છે ? લક્ષ્મીને તમે સર્વસ્વ ગણેા છે ને ? તેનેા સ્વભાવ તે વેશ્યા જેવા છે. આજે એ તમારી હાય તે આવતી કાલે કાઇ બીજાની હાય. આજે શ્રીમંત હેાય તે કાલે ભિખારી બની જાય અને આજે ગરીબ હૈાય તે આવતી કાલે શ્રીમંત બની જાય. યૌવનમાં તમે છકી જાઓ છેને ? એ પણ કેટલે! સમય ટકી રહેશે ? એ તે ચાર દિવસની ચાંદની છે. ચૌવન પછી ઘડપણ અને ઘડપણ પછી ખળતણુ. યૌવન એ તે કુસુમ જેવુ છે. એને કરમાતાં શી વાર લાગે ? તમારા દીકરા–દીકરીએ તમને સુખ આપી દેશે તેમ તમે માને છે ને ? એ પણ મિથ્યા છે. કારણ ૩૪૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ મને વિજ્ઞાન કે વિપત્તિના સમયે દીકરા-દીકરીઓ પણ તમને છોડીને ચાલ્યાં જશે આ રીતે વસ્તુના સાચા રવરૂપને તમને ખ્યાલ આવી ગયા પછી તો ખાટાને મેહ છુટવો જોઈએ અને તેમાં વૈરાગ્ય આવો જોઇએ. જડવાદ ખોટો છે તેમ સમજાઈ જાય તો અનેક પાપને તાળા દેવાઈ જાય. વકીલ, વેપારીઓ, ડેકટર વગેરે સૌ આ જડવાદની સિદ્ધિ અર્થે અનેકવિધ પાપ કરે છે. અંતે જડ જડને ઠેકાણે રહી જાય છે અને પાપ સાથે લઈ આત્મા પરલોકના પંથે પડી જાય છે, જ્યાં તેને એક મિનિટ પણ શાંતિ મળતી નથી. આ યુગમાં બુદ્ધિને અવળે માર્ગો ઉપયોગ થઈ રહ્યો છે. પાશ્ચાત્ય દેશોમાં આબેબ જેવાં વિનાશક શસ્ત્રો શોધાયાં તે આ બુદ્ધિના દુરૂપયોગનું પરિણામ છે. કેટલાક માણસ એવા તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિવાળાં હોય છે કે તેમનું ભાષણ તમે સાભળે તો તમને એમ જ લાગે કે આ કઈ મહાન ફિલસુફ છે. પરંતુ તેનું વતન જુઓ તે હલકી કેટીનું હોય છે. આજે માણસે બુદ્ધિને ઉપયોગ ચાલાકીથી અનેકવિધ પાપો કરવામાં અને તેને છુપાવવામાં કરે છે. બુદ્ધિવાદમાં આત્મવાદ ન હોય તે તે બુદ્ધિવાદ ઘણાને શ્રાપરૂપ નિવડે છે. વિચાર ને વર્તન એકરૂપ રાખે વડોદરા નરેશ સયાજીરાવ એક સભાના પ્રમુખ હતા. તે સભામાં એક વકતાએ “અહિંસા ઉપર દોઢ કલાક સુધી આકર્ષક અને અસરકારક ભાષામાં ભાષણ કર્યું, પરંતુ દોઢ કલાકના બેલવાના પરિશ્રમથી તેને થયેલ પસીને લૂછવા Page #380 -------------------------------------------------------------------------- ________________ ઉન્નતિના માગે ३४3 માટે તે તેના ખીસામાંથી રૂમાલ કાઢે છે ત્યારે તેની સાથે એક ઇંડું પણ બહાર પડે છે. આથી સયાજીરાવ ઉપસંહારમાં બાલ્યા કે, આવા આચરણ વિનાના વક્તાઓએ જ જગતનું સત્યાનાશ વાળ્યું છે. બુદ્ધિવાદને આ રીતે તે દુરૂપયેગ કદાપિ સાચી ઉન્નતિ થવા ન જ દે. બુદ્ધિને સદુપયેાગ કરી, તત્ત્વ સમજવા પ્રયત્ન કરે જોઈએ. જે સત્ય સમજાય તેને શ્રદ્ધાપૂર્વક જીવનમાં વણવા મથવું જોઈએ, બુદ્ધિવાદમાં શ્રદ્ધા ન ભળે તે અંતે નાસ્તિ કવાદ જ જમે અથવા બેટો તર્કવાદ જન્મે. તેવા બુદ્ધિવાદથી સાચી ઉન્નતિ ન જ થઈ શકે. આત્મોન્નતિ કરીને શાવત સુખ મેળવવા માટે કેવળ અધ્યાત્મવાદને જ આશ્રય આપણે લેવો જોઈએ. આ અધ્યાત્મવાદને ટેકે આપે, તે યક્ષને એક સુંદર સંવાદ મહાભારતમાં છે. યક્ષના ચાર પ્રશ્નો પાંડવે જંગલમાં વિચરતા હતાં. તેમને સૌને ખૂબ તૃષા લાગે છે, તેથી સૌથી નાનાભાઈ નકુળ એક પાત્ર લઈને સરોવરને કાંઠે જઈ પાણી ભરવાની તૈયારી કરે છે. ત્યાં તે સરોવરને યક્ષ તેને રોકીને કહે છે કે, પહેલા મારા પ્રશ્નોને ખુલાસે કરે અને પછી પાણી ભરે. પ્રશ્નો નીચે મુજબ છે. को मोदते, क्रिमाश्चर्य, का वार्ता, कः पथः स्मृतः । एतान् मे चतुरः प्रश्नान् , पूरयित्वा जलं पिब ॥ આ જગતમાં (૧) આનંદ-પ્રમોદ કોણ કરે છે ? (૨) આશ્ચર્ય શું છે ? (૩) જાણવા જે વાર્તા કઈ છે? અને (૪) ઉન્નતિને પંથ કયે છે ! Page #381 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન નકુળ તે પ્રશ્નોના ઉત્તર આપી શકતા નથી. તેથી યક્ષ તેને સૂચ્છિત કરી દે છે. તેની પાછળ સહદેવ, ભીમ અને અર્જુન પણ આવે છે. પરંતુ તેએ! પણ તે સવાલાના જવાબ આપવા સમથ નહેાતા તેથી તેમની પણ નકુળ જેવી જ સ્થિતિ થઇ. છેવટે યુધિષ્ઠિર પાતે તેમની સૌની શોધમાં આવે છે અને પેાતાના ભાઇઓની આવી હાલત જોઇને વિચારમાં પડે છે. એ જ સમયે પેલે ચક્ષ સઘળી હકીકત કહીને પુનઃ એ પ્રશ્નો ધરાજાને પૂછે છે. તેથી તેઓ તે ચારે પ્રશ્નોના ખુલાસા નીચે મુજબ આપે છે. (૧) આ જગતમાં આનંદ-પ્રમેાદ કાણ કરે છે ? दिवसस्याष्टमे भागे शाकं पचति यो गृहे । अनृणी चाप्रवासी च स वारिचर! मोदते ॥| " ૩૪૪ કાઈ મધ્યાહ કાળે, સંતે!ષથી મેળવેલ ભાજી અને રોટલે! ખાય છે, જે કરજ રહિત છે. અને જેને પ્રવાસ કરવાની ચિંતા નથી તે માણસ આ દુનિયામાં સુખી-આનંદી છે. તામસી આહારના સર્વ શાસ્ત્રામા નિષેધ છે. ભાવા એ છે કે નીતિથી કમાયેલી લમીથી મળતા શાક ટલા જેવા સાદાં ભેજન પણ અમૃત સમાન છે, જ્યારે અનીતિથી મેળવેલા ધનથી પ્રાપ્ત થતા માલમિષ્ટાન્ન પણ ઝેર સમાન છે, માટે સાત્ત્વિક અન્ન ખાઇને સ ંતેાષથી રહે તે જ, હું વારિચર ! આ જગતમાં સુખી છે. (૨) આ જગતમાં આશ્રય શું ? अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरे । अपरे स्थातुमिच्छन्ति किमाश्चर्यमतः परम् ? | Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ઉન્નતિના માર્ગે માણસો નિરંતર યમરાજના મંદિર તરફ જાય છે, છતાં બીજાઓ અહીં (જગતમાં) કાયમને માટે રહેવાની ઈચ્છા કરે છે, તેને જેવું આશ્ચર્ય બીજું કયું હોઈ શકે? ભાવાર્થ એ છે કે દેહ નશ્વર છે અને પ્રાણી માત્ર માટે મૃત્યુ અનિવાર્ય છે. તે કાનૂન અનુસાર કેટલાયે માણસોને - હંમેશા મૃત્યુને શરણ થતાં આપણે જોઈએ છીએ. છતાં આપણે જાણે અમર હોઈએ અને આ વિશ્વમાં કાયમને માટે રહેવાને ન હાઈએ એમ સમજીને આપણે સંસારના સુખોમાં રચ્યાપચ્યા રહીએ છીએ તે કેવું વિચિત્ર ગણાય? (૩) વાત શી છે? 'अस्मिन् महामोहमये कटाहे सूर्याग्निना रात्रि-दिवेन्धनेन । मासर्तुदीपरिधट्टनेन भूतानि कालः पचतीति वार्ता ॥' –આ જગતમાં રાત્રિ અને દિવસરૂપી લાકડી વડે પ્રદિપ્ત બનેલા સૂર્યરૂપી અગ્નિની ઉપર મહામેહરૂપી કડાઇમાં જગતમાં જીવો હંમેશા હેમાય છે. તેને માસ અને તુરૂપી તવેથાથી હલાવીને પરિપકવ કરવામાં આવે છે. આ રીતે શીરાની માફક ઘુંટાઈને તૈયાર થયેલી રાઈ કાળ મહારાજા આરોગી જાય છે એ એક જાણવા જેવી વાર્તા છે, પરંતુ તમે સાચું જીવન જીવતા થઈ જાવ તો મૃત્યુ જયી બની જાઓ. એક કવિએ ગાયું છે કે, “મૃત્યુ મરી ગયું રે લોલ.” મૃત્યુ મહાપુરુષોને મારી શકતું નથી, પણ મહાપુરુષે મૃત્યુને મારી મૃત્યુંજયી બને છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ३४६ મનોવિજ્ઞાન (૪) ઉન્નતિને પંથ કયો છે? श्रुतिविभिन्ना स्मृतयोऽपि भिन्ना नैको मुनियस्य मतिर्न भिन्नाः ॥ धर्मस्य तत्त्वनिहितं गुहायां महाजनो येन गतः स पन्थाः ।। કૃતિ અને સ્મૃતિમાં પણ ભેદ છે. કેઈક મુનિની મતિમાં પણ ભેદ હોય છે. ધર્મ તત્ત્વ વિરલાઓ પામે છે. મુદ્દે મુદ્દે મતિર્મિના, ઇ ઇન્ટે નવં યઃ I એ રીતે જ્યાં ત્યાં મતભેદ છે, પરંતુ મહાજને જાય તે માગે જવું તે જ સાચે માર્ગ છે. આ રીતે ચારે પ્રશ્નોના ખુલાસા થવાથી યક્ષ સંતુષ્ઠ થાય છે અને મૂર્શિત થયેલ ચારે ભાઈઓને સજીવન કરે છે. પછી તેઓ સૌ તે સરોવરના જળનું પાન કરે છે. આ ચારે પ્રશ્નોનું સમાધાન પૂરું થાય છે. આ સંવાદમાંથી થોડું પણ ગ્રહણ કરી સૌ ઉન્નતિના માર્ગે મંગળ પ્રસ્થાન આરંભે એજ મહેચ્છા. કિંપિાકનાં ફળ શરૂઆતમાં મધુર હોવા છતાં જ વિપાકમાં દારુણ હોય છે. તેમ સંસારનાં ભોગસુખ જ પણ શરૂઆતમાં મધુર હોવા છતાં પરિણામે અતિ છે. દારુણ હોય છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ S નિજઘર અને પરઘર સંસાર આત્માની પર્યાયદશામાં રહેલ છે. કર્મસંગે. આત્મામાં જે મલિન પરિણામ થાય છે તે જ પર્યાય” કહેવાય છે. અનાદિથી જીવ મલિન પરિણામ કર્યા કરે છે તો તેને સંસાર પણ અનાદિથી જ છે. સંસાર આત્માના પરિણામમાં જ હોવાથી પરિણામની શુદ્ધિ થતાં સંસારથી મુક્ત પણ થવાય છે. પરિણામમાં રહેલા વિષયકષાયરૂપ સંસાર ને પરિણામમાંથી કાઢી પણ શકાય છે. આત્માના મૂળ સ્વભાવમાં જ સંસાર હોત તે આત્માને કેઈ કાળે મેક્ષ ન થાત, છતાં વર્ત. માનમાં એમ જ માની લઈએ કે, મારે આત્મા તો શુદ્ધ જ છે અને અશુદ્ધતા પરિણામમાં હોવા છતાં એ અશુદ્ધિ ટાળવાને પ્રયત્ન ન કરે તો આત્માને મોક્ષ ન જ થાય, કારણ કે અત્યારનાં પરિણામ અશુદ્ધ છે. શુદ્ધ તે સ્વભાવની અપેક્ષાએ છે જેમ વસ્ત્ર મૂળ સ્વભાવે શુદ્ધ હોવા છતાં મેલું થઈ જાય છે અને એ મેલા થયેલા વસ્ત્રને શુદ્ધ કરવું હોય તો તે પર સાબુ વગેરેની કિયા કરવી જ જોઈએ. વસ્ત્રના મૂળ સ્વભાવમાં શુદ્ધતા હોય છે માટે મેલ કાઢી શકાય છે અને એ કિયા જ કેલસા ઉપર કરીએ તે કેલસે કેઈ કાળે સફેદ ન થાય. માટે એક મહાન સિદ્ધાંત નક્કી થયે કે, “ઘરનું હોય એ ન જાય. અને પરઘરનું હોય એ ગયા વગર રહે નહિ.” Page #385 -------------------------------------------------------------------------- ________________ (૩૪૮ મને વિજ્ઞાન આત્માને શુદ્ધ સ્વભાવ એજ આત્માના ઘરની વસ્તુ સુરતની પાસે તાપી નદીમાં દરિયાની રેલ આવે છે. રેલ આવવાથી એ નદીનું મીઠું પાણી પણ ખારુ થઈ જાય છે. પરંતુ એ રેલ પાછી હઠતાં જ નદીનું પાણી એના મૂળ સ્વરૂપમાં આવી જાય છે કારણ કે આમાં મીઠાશ એ પાણીના ઘરની છે ત્યારે એમાં જે ખારાશ આવી હતી તે પરઘરની હતી. ખારાશ એ પરઘરની હતી તે એ રેલની સાથે આવીને રેલની સાથે ગઈ. તેમ મીઠાશ નિજઘરની હતી તે રેલ આવવાથી બે ઘડી પૂરતી ભલે અવરાઈ પણ અંતે તે એ આવરણ હઠતાં જ બહાર આવી. આ સિદ્ધાંત દરેક ઠેકાણે લાગુ પાડી શકાય. પુષ્પમાં સુવાસ ઘરની છે ત્યારે તમે જે માથાના વાળમાં સુગંધી તેલ આદિ નાખો છો એ પરઘરની છે, તો એ પરઘરની 'હેવાથી સવારે નાહ્યા પછી તરત જ જતી રહે છે. તેલ, અત્તર નાખવાથી બાલ સુવાસિત બને પણ એ સુવાસ બાલના ઘરની નથી અને ઘરની હોય તો તે જાય નહિ. આખા શરીરે ભલે અત્તર ચોપડે તો તે બે ઘડી સુગંધ મારશે પણ અંતે તે એમાંથી દુર્ગધ જ છૂટશે, કારણ કે દુર્ગધ એ શરીરના ઘરની વહુ છે ત્યારે સુગધ એ પરઘરની ઉછીની વસ્તુ છે. આ શરીર તે એવું દુર્ગધમય છે કે સુગંધમય વસ્તુઓને પણ દુર્ગધમય બનાવી દે. એના ઉપર ગમે તેટલાં વિલેપન કરે તો પણ એ પિતાને સ્વભાવ ન જ મૂકે. તેમ ચંદનને પણ છે કે ભેદો અથવા તો બાળે કે ઘસે ગમે તે કરો પણ એ પિતાને સ્વભાવ ન જ મૂકે. ચંદન કે શરીર એમાંથી એકય સ્વ સ્વભાવ નથી મૂક્તા. શરીર સડી જાય છે, પડી જાય છે; વંસ થઈ Page #386 -------------------------------------------------------------------------- ________________ નિજઘર ને પરઘર ૩૪૯ જાય છે. શરીરને શિયાળામાં સાલમપાક ખવરાવે છતાં એ પિતાને સડન-પડનને સ્વભાવ તો કઈ કાળે નહીં મૂકે. શરીરમાં દુર્ગધ છે તે સુગંધ કઈ કાળે નહીં આવે, પછી બાલમાં તેલ નાખે કે શરીરે પણ ચોપડો તે ગયા વગર ન જ રહે. એટલે એ સિદ્ધાંત નકકી થયે કે, ઘરનું હોય એ જાય નહીં અને પરઘરનું હોય તે રહે નહિ. માટે જેટલું પરઘરનું છે તે ઉપરનું મમત્વ સાવ ખોટું છે. માલિકીની વસ્તુઓ પર મમત્વ હોય છે તે ક્ષેતવ્ય ગણાય પણ ઉછીની વસ્તુઓ પરનું અત્યંત મમત્વ અંતે મારનારું છે આત્માને જ્ઞાનાદિ શુદ્ધ સ્વભાવ એ આત્માના ઘરને છે. એ એક વાર જે પ્રગટી જાય તે એ પ્રગટયા પછી કેઈ કાળે પાછા ન અવરાય. આત્મામાં રાગ-દ્વેષ આદિ જે દેખાય છે તે બધા દરિયાની રેલ જેવા છે. કર્મસંગના નિમિત્તે આત્મામાં જન્મતા વિકારી ભાવે છે, તે કર્મસંગ હઠતાં જ દૂર થઈ જાય છે ને આત્મા આત્માના શુદ્ધ સ્વભાવમાં રહી જાય છે. પાણી અને સાબુને પ્રવેગ થતાં જ વસ્ત્રમાંથી મેલ નીકળી જાય છે ને વસ્ત્ર વસ્ત્રના સ્વરૂપમાં રહી જાય છે. મેલ એ ઘરની વસ્તુ નહોતી તેથી નીકળી ગઈ, તેમ આત્મામાં જે રાગદ્વેષ આદિ છે તે આત્માને ઘરના નથી. કર્મના ઘરના છે માટે જ નીકળી જાય છે. ટૂંકમાં સ્વભાવ જ ઘરને હોય છે, વિભાવ નહિ. છતાં આપણે આત્મા પરવસ્તુઓ ઉપર મમત્વ કરી વિભાવ જ વધારે જાય છે, પણ પરવસ્તુઓ પરનું મમત્વ અંતે આત્માને જ ભારે પડવાનું છે. બીજાના બંગલા જોઈ તેમાં ગમે તેટલું મમત્વ કરે પણ તેમાં મહાલવા ન જ મળેને? તે તેને પર માને છેને? તેમ જે બાગબગીચા કે બંગલાને તમે પિતાના માન્યા છે તેને પણ પર જ માનવા જેવા છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ મને વિજ્ઞાન બીજાના બંગલા જેમ તમારા નથી તેમ જેને તમે તમારા માન્યા છે તે પણ તાત્ત્વિક દષ્ટિએ તમારા નથી જ. પિતાના મકાન માટે પણ એમ લાગવું જોઈએ કે એ મારું નથી. તાત્વિક દૃષ્ટિએ જયાં શરીર પણ આપણી માલિકીનું નથી ત્યાં કંચન, કામિની, ઘર વગેરે તે આપણાં હોય જ ક્યાંથી ? સ્વમાં જાગૃત તે જ ખરો ગી આમ હોવા છતાં આપણી અનાદિની અજ્ઞાન દશા એવા પ્રકારની છે કે આપણે પરમાં સ્વની માફક અને સ્વમાં પરની માફક વર્તી રહ્યા છીએ. તમે સંસારમાં ઘણા એવા માણસે નથી જોતા કે જે પોતાના ઘર તરફ લક્ષ ન આપે અને બીજાના ઘરની જ પંચાત કર્યા કરે ? તેમ અહીં તમે પણ સ્વને પર માની સ્વની તરફ પર જેવો ને પરને સ્વ માની પરની તરફ સ્વ જેવો વર્તાવ કરી રહ્યા છે. આત્મા એ સ્વવસ્તુ છે. તો આત્મામાં તો જાણે તમે ઊંઘી જ રહ્યા છે. ત્યારે શરીરાદિ એ પરવસ્તુઓ છે તો એ પરવસ્તુઓને પિતાની માની એના માટે જાણે ચોવીસે કલાક મથી રહ્યા છે. આમા માટેની પ્રવૃત્તિ તરફ આત્મા જાણે સાવ બેદરકાર છે ત્યારે મહાન પુરુષ ફરમાવે છે કે – ' स्वप्रवृत्तावतिजागरुकः परप्रवृत्तौ बधिरान्धमूकः સ્વપ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેવું જોઈએ અને પરપ્રવૃત્તિમાં બધિર, અંધ અને મૂક બની જવું જોઈએ. સ્વમાં જાગૃત તેજ ખરે યોગી છે. તમે પણ કહેતા હે છે કે, પરની જ એકલી ભાંજગડ કરનારે પોતાનું કાંઈ પણ કરી ન શકે. અને વાત પણ સાચી છે કે, પુદ્ગલની પલેજણમાં જ જે આખું જીવન વીતાવે તે આત્માનું કઈ રીતે કરી શકે? તમે ચોવીશ કલામાં આત્મા તરફ કેટલું Page #388 -------------------------------------------------------------------------- ________________ નિજઘર ને પરઘર ૩૫૧ કરી જ નહિ જુએ છે? જેની તરફ જોવાનું છે એના તરફ કેમ જોતા નથી? જ્ઞાની કહે છે કે, પરનું જોવામાં તો અંધ બનવાનું છે ને બોલવામાં મૂક બનવાનું છે. છતાં વીસે કલાક બીજાની વિકથા કર્યા જ કરે છે ને ધર્મકથામાં તો તમારો સમય ભાગ્યે જ જતો હશે. બોલવામાં વિકથા ને સાંભળવામાં વિકથા જ છેને ! આજે ઘણાએ સાંજ પડે ફરવા જતા હોય તેમાંયે બીજાનો ભાંગરો વાયા કરે. નવરા થઈને રે કે ચકલે જ્યાં બેઠા હોય ત્યાં બીજાના પાનિયાં ઉખેળ્યા કરે. આ રીતને મેનિયા આજે ભલભલાને લાગુ પડે છે. ખરેખર, જીવ અનાદિથી પરપ્રવૃત્તિમાં જ રસ લેતો આવ્યો છે. એણે અનંતકાળમાં પણ પોતાની પ્રવૃત્તિ તો કરી જ નહિ અને એથી જ અત્યારે કરવા જાય છે તે તેમાં એને રસ આવતો નથી. જ્યાં પિતાનું લક્ષ જ ન હોય ત્યાં પોતાની પ્રવૃત્તિમાં રસ કયાંથી આવે ? જે સ્વને લક્ષમાં લે તો તે જ ક્ષણે પિતાની પ્રવૃત્તિમાં રસ આવવા માંડે. પૌગલિક પ્રવૃત્તિમાં લક્ષ છે તે તેમાં ૨સ આવે છે ને ? તાઢ, તડકે, ભૂખ, તરસ એ બધાં કછો વેઠીને પણ ધનજીભાઈના માટે ધમધોકાર પ્રયત્ન કરો છોને? તે રીતે આત્માનું લક્ષ કરીને આત્મા માટે પ્રયત્ન કરતા થઈ જાઓ તે કાંઈ બાકી રહે? અરે ! કહોને કે બેડે પાર થઈ જાય. ધનસંપત્તિ એ કાંઈ પોતાની વસ્તુ નથી તેમ પરલોકમાં પણ સાથે આવે એમ પણ નથી. એ તો સારી રીતે જાણે છે ને! છેલ્લી ઘડીયે તો કેડના કંદરા પણ કાઢી લેવાનાને? વખતે દાંતમાં સોનું મઢેલું હશે તે ? સભામાંથી “પાણા મારીને કાઢી લેશે.” , આટલું બધું જાણવા છતાં ધનના માટે અનેક પાપ શા માટે કરાય છે? પણ બહિરામદશા હોય ત્યા સુધી બાહ્યા વસ્તુઓમાં જ સર્વસ્વ લાગ્યા કરે. નથી. જ્યાં પણ કરવા જાય છે તો Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩પર મનોવિજ્ઞાન અસ્થિર અને અંતવાળા પદાર્થોમાં અનંત સુખ કયાંથી હોય ? મહાન પુરુષે તે ફરમાવે છે કે, સ્વ તે સ્વ છે અને પર તે પર છે અને સ્વ પર જે ભેદ જાણે તે જ ખરે તત્ત્વજ્ઞ છે. દુન્યવી પરપદાર્થો ગમે તેટલા હોય તો પણ તેમાંથી શાંતિ મળે નહિ. દુન્યવી પદાર્થો ગમે તેટલા મળે તે ચે હજુ પણ મળે તો સારું એ ઈચ્છા તો મનમાં રહ્યા જ કરે છે. કારણ કે આત્મામાં અનંત આત્મિક સમૃદ્ધિ ભરી પડી છે. આત્મામાં સુખ પણ અનંતુ ભર્યું છે તેમ જ્ઞાન, દર્શન, વીર્ય પણ અનંતુ ભર્યું છે. અનંત ગુણસમૃદ્ધિ આત્મદ્રશ્યમાં ભરી પડી છે એટલે એના પિતામાં અનંત હોવાથી એને બહારમાં ડામાં શાંતિ વળતી નથી, એને બહારમાં પણ અનંત જોઈએ છે. એના પિતામાં જેમ અનંત સુખ છે તેમ બહારમાં પણ એને અનંત સુખ જોઈએ છે. પણ આત્માએ એટલું જ્ઞાન કરી લેવું જોઈએ કે બહારના પદાર્થો જ જયાં અસ્થિર અને અંતવાળા છે ત્યાં એમાં અનંત સુખ કયાંથી હોય? અનંત જ્ઞાન, અનંતદર્શન અનંત અવ્યાબાધ સુખ અને અનંતવીર્ય જો જોઈએ તે આત્માએ આત્મામાં એટલે. કે સ્વમાં જ સ્થિર થવું જોઈએ. પરમાત્મદશા ને સાધક રૂપ અંતરાત્મદશા બહિર્દષ્ટિ છે ત્યાં સુધી અંતરમાં રહેલ અનંત સુખ નહિ મળે. અંતરાત્મા જ અંતરનું સુખ પામી શકે. બાહ્ય દૃષ્ટિવાળા આત્માઓ–બહિરાત્માઓ હમેશાં પુગલમાં જ રત. રહેનારા હોય છે, એ પિતાના સુખને આધાર બાહ્ય સંયેગે. ઉપર રાખે છે. માટે એ એમ માને છે કે એ મારા છે ને હું એને છું. કાયા, કુટુંબ, કંચન, કામિની એ બધા તમને તમારૉ પિતાના લાગે છેને? તે તમે તમારે જ વિચાર કરેને કેતમે કયી Page #390 -------------------------------------------------------------------------- ________________ નિજ ઘર ને પરઘર ૩૫૩ દશામાં છે ? વ્યવહારથી એને તમારા કહો છો તે જુદી વસ્તુ છે પણ તાત્વિક દષ્ટિએ તો બધા અંગોને તમારે તમારા આત્માથી પર માનવા જ જોઈએ, અને પરમાને તે જ પરમાત્મદશા ને સાધકરૂપ અંતરાત્મદશા તમારામાં આવે નહિ તે બહિરાત્મદશા તે બેકી જ છે. બહિરામાનું સ્વરૂપ વર્ણવતાં મહાત્માઓએ ફરમાવ્યું છે કે– आत्मबुद्धिशरीरादौ यस्य स्यात् आत्मविभ्रमः । बहिरात्मा स विज्ञेयो मोहनिद्रास्तचेतनः ॥ મહાન પુરુષના કથન પ્રમાણે બહિરાત્મા તે જ જાણ કે જેને કાયા, કુટુંબ, કંચન વગેરેમાં પોતાપણાની બુદ્ધિ રહ્યા કરે અને મેહ વડે જેની જ્ઞાનશક્તિ સાવ આવરાઈ ગએલી છે. આ દિશામાં તમે હો તો તમારે ધીમે ધીમે મુક્ત થઈ જવું જોઈએ. બહિરાભદશા એ પાપરૂપ છે, કારણ કે એનાથી પર એ સ્વ લાગે અને સ્વ એ પર લાગે, પર એ સ્વ લાગવાથી તે પરપદાર્થો પર મમત્વ રહ્યા કરે અને તેને મેળવવાની બુદ્ધિ થાય તે પછી એ મેળવવાની પછવાડે અનેક પાપે કરવાં પડે અને મેળવ્યા પછી તેને ભેગવવાની ને સાચવવાની પછવાડે પણ અનેક પાપ કરવાં પડે. આમ પાપ કરતાં કરતાં અંતે આત્મા દુર્ગતિના ખાડામાં જ પડેને? તાત્વિક દષ્ટિએ અનંત સુખ માટે આત્માને કે પદાર્થની જરૂર નથી. જરૂર છે ફક્ત પોતાના સ્વરૂપની, પણ તે તે અંતરમાં ઢળે અને પરથી પાછા વળે તે જ પ્રાપ્ત થાય એમ છે. . . બચપણમાં તે એણે એકલું માનું જ મેં જોયા કર્યું જ્યાં ચૌવનમાં ત્યાં તરુણીના મુખ તરફ આકર્ષા, ઘડપણમાં પુત્રપૌત્રાદિની સામે જોયા કર્યું. ભગવાન હેમચં - ૨૩. Page #391 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન દ્રાચાય જી ફરમાવે છે કે, “મૂળે નાન્તર્મુડો મવેત્” એટલે કે ભૂખ એવા અજ્ઞાની જીવ અંતર્મુખ ન થયા તે ન જ થયે.. દાંત ૩૫૪ એક ગામમાં એક અજ્ઞાની શેડ હતા. એમણે એક ભવ્ય મહેલ ચણાવ્યા. પછી રાત ને દિ' એ મહેલનુ જ મનમાં સ્મરણ કર્યા કરે. એક દિવસે એ ગામમાં એક મહાત્મા પધાર્યાં. શેઠ મહાત્માને ઘેર વહેારવા તેડી જાય છે. મહાત્માને વહેારાવ્યા પછી પેાતાના મહેલ બતાવે છે. એને એમ કે મહાત્મા જો જોઈ જાય તેા ગામેાગામ એની જાહેરાત કર્યા કરશે. એને ક્યાં ખબર હતી કે મહાત્માને તે! મહેલ અને જંગલ સમાન જ હતા. મહેલ મતાન્યા પછી એ મહામાને પૂછે છે કે, ‘આમાં આપને કાંઈ ખેાડખાંપણ જણાય છે? ’ મહાત્મા સ્મિત કરીને જવાબ આપે છેઃ બધુ ઠીક છે, પણ આમાં એક મેટામાં મેટી ખેાડ જણાય છે.’ ત્યાં એ ચરણમાં પડીને કહે છે કે, પ્રભુ ! ઝટ કહે, હું આજે જ એ ખેાડ દૂર કરવા તૈયાર છું. મહાત્મા કહે છે કે, ‘તુ તે નહિ કરી શકે’ શેઠ કહે છે, ‘આપ કહેા એટલી વાર છે.’ ત્યારે મહાત્મા એને મેાહ દૂર કરવા કહે છે કે, ‘તે... આ આરણાં મૂકાવ્યાં છે એ ઠીક કર્યું નથી.' પ્રભુ ! આ શું બોલ્યા ? જેલને પણ એકાદ બારણુ હાય છે, જ્યારે આ તા મહેલ છે ! એને ખારણાં ન હોય ? ‘અરે, મૂખ ! તને ખબર નથી કે આ તારા હાથે મૂકા વેલાં બારણામાંથી જ તને મુશ્કેટાટ બાંધી આડા પગે કાઢવાના Page #392 -------------------------------------------------------------------------- ________________ નિજઘર ને પરઘર ૩૫૫ છે, માટે બારણું ન મૂકાવ્યાં હતા તે તું કાયમને માટે આમાં રહી શકત.” - આ વાત સાંભળતાં જ શેઠ ચેકી ઊઠે છે, અને વિચાર કરે છે કે, મહાત્માની વાત સાચી છે, કારણ કે આ બાર, પણામાંથી જ મને એક દિવસ મુશ્કેટાટ બાંધી આડા પગે મારા જ સગા દીકરાએ મને મારા જ મહેલમાંથી કાઢવાના છે. છેવટે મહાત્મા કહે છે કે, “ભલા માણસ, તારે આ મહેલમાં બે દિવસ રહેવું છે કે આમાં આટલો બધો મેહ શા માટે કરે છે? વખતે મેહમાં ને મેહમાં મર્યો તે આ જ મહેલમાં ભૂત થવું પડશે, મહાત્માની આ વાત સાંભળતાં જે શેઠના નયન ઊઘડી જાય છે. શેઠની આંખ તો ઊઘડી ગઈ. હવે, તમારી આંખ પણ મીંચાયેલી નહિ રહેને? હવેથી પરવસ્તુઓમાં પોતાપણાની બુદ્ધિ નહીં કરેને? કબીરજીએ કહ્યું છે તેમ, 'इस तनधनकी कोन बढाई देखत नयनोमें मिट्टी मिलाई । अपने खातर महल बनाया, आप ही जाकर जंगल सोया ॥ केश जले ज्यु घासकी पुळिया, हाड जले ज्यु काष्ठकी मूळिया । कहत कबीरा सुन हो मुनिया, आप मूए पीछे डूब गई दुनिया।। આવું સાંભળ્યા પછી પણ પરવસ્તુઓમાં પિતાપણાની બુદ્ધિ થાય તો નસીબ તમારાં. બાકી આટલું સમજાયા પછી તે સ્વમાં જ સ્વપણાની બુદ્ધિ કરવી જોઈએ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે “ગુલામખ્યમેવાડું શુદ્ધજ્ઞાનં મુળ મમ” | Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ મનોવિજ્ઞાન સ્વ એટલે શુદ્ધ આત્મદ્રવ્ય તે જ હું છું અને શુદ્ધ જ્ઞાન તે મારું સ્વરૂપ છે, એ સિવાયનું બીજું મારું કાંઈ પણ છે નહિ અને હું પણ કેઈને નથી. આટલું અંતરથી સમ જાઈ જાય તે? મેહ મહીપતિના માથે તે વજ પડ્યા જેવું જ થાયને! પણ સમજાય તેને? વચમાં મોટે “તે પડ્યો છે ને? અંતરમાં રમણતા એજ અંતરામદશા બહિરાત્મદશામાંથી મુક્ત થઈને અંતરાત્મદશામાં ગયા પછીની આ સમજણ છે. અંતરાત્મદશામાં આત્મજ્ઞાન હોય. છે. એને પછી બાહ્ય શરીર વગેરેની પ્રવૃત્તિમાં રસ રહેતે. નથી. મહાત્માઓએ ફરમાવ્યું છે કે – આત્મજ્ઞાને મગન જે, સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાળ કરી લેખવે, મિલે ન ત્યાં મનમેળ.” આત્મજ્ઞાન જેને થાય છે તેને બહારના ભાવે સ્વપ્નવત ઈન્દ્રજાળ જેવા મિથ્યા ભાસે છે. કેઈ પણ પર પદાર્થ સાથે એના મનને મેળ ખાતે નથી. ફક્ત આત્મામાં જ એનું મન લીન બની જાય છે. બાકી બધા ભાવમાં એને ઉદાસીનતા આવી જાય છે. પછી એને સંસાર ધાવમાતા જ રહે છે, એ મનથી સંસારમાં રહેતો નથી પણ તનથી એને ન છૂટકે રહેવું પડયું હોય છે. એ ચિત્તમાં તે મેક્ષને જ ઝંખ્યા. કરતા હોય છે. આ રીતની અંતરાત્મદશા એ પરંપરાએ પરમાત્મદશામા સાધક બને છે. અંતરાત્મદશામાં ગયેલાને અંતરમાં જ સુખ ભાસે છે, એ અંતરમાં જ રમણતા કરે છે, અને પરમજ્યોતિનાં દર્શન પણ એ અંતરમાં જ કરે છે. આમ કરતાં કરતાં અંતે એ પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. કાયા વગેરેમાં આત્મબુદ્ધિએ રહેવું એ બહિરાત્મદશા છે અને કાયા વગેરેમાં સાક્ષી ભાવે ઉદાસીનપૂણે રહેવું એ અંત. રાત્મદશા છે અને નિજ સ્વરૂપમાં સમાઈ રહેવું એ પરમાત્મ Page #394 -------------------------------------------------------------------------- ________________ નિજઘરને પરઘર દશા છે. સિદ્ધના આત્માએ પરમાત્મદશામાં છે. ચેાગી પુરુષા અંતરાત્મદશામાં છે. આપણે આ કાળમાં પરમાત્મદશા ન પામી શકીએ પણ અંતરાત્મદશા તેા પામી શકીએને ? અંતરાત્મદશાની શરૂઆત ચાંથા ગુણસ્થાનકથી થાય છે અને આરમા ગુણઠાણે તેની પરાકાષ્ઠા થાય છે. તે પછી તેરમે તે પરમાત્મદશા જ છે. ચેાથા ગુણાસ્થાનકે જીવ સમ્યક્ત્વ પામે છે અને સમ્યક્ત્વ એ જ અંતરાત્મદશા છે. સમકિતી આત્મા ભવભીરૂ અને પાપભીરૂ હાય છે, એનામાં મેાક્ષ સિવાય સંસારની બીજી કોઇ પણ વસ્તુના અભિલાષ હાતા નથી. એ સંસારની બીજી તમામ વસ્તુઓને પેાતાથી પર અને ભિન્ન ગણતા હેાય છે. ભેવિજ્ઞાનની જ્યાત એનાં અંતરમાં ઝળહતી હાય છે. એનામાં દ્રઢ શ્રદ્ધા હાય છે કે નિઘરનું એ પરઘરમાં જાય નહિ અને પરઘરનું એ નિજઘરમાં આવે નહિ. વખતે સચે ગસ'ખ'ધે આવે તે પણ રહે નહિ. એને સંસારમાં કાંઈ પણ ગમે નહિ પાંચ હાર જાય તેા એ અકળાય નહી' અને આવે તે એ મલકાય નહિ. એચિંતા પુત્રવિયેાગ થાય તે! પણ એ એમ જ માને કે એ તા મહેમાન હતા ને ગયા. એમાં મારું શું ગયું ? દાંત ? ૩૫૭ એક શેઠ દરાજ મહાત્માના વ્યાખ્યાનમાં જતા. એમની કોઇ દિવસ ગેરહાજરી હાય નડિ. એક દિવસ શેઠ વ્યાખ્યા નમાં દેખાણા નહિ. બીજે દિવસે વ્યાખ્યાનમાં માન્યા ત્યાં મહાત્માએ પૂછ્યું કે, ગઇ કાલે કેમ નહેાતા આવ્યા ?’ ત્યારે શેઠે જવાખ આપ્યા કે, એક મહેમાનને છેલ્લી વિદાય આપવા ગયા હતા.’ ત્યાં પડખે ઊભેલા એક ભાઇ એટલી ઊઠા કે, ‘મહારાજશ્રી ! મહેમાન બીજો કાઇ નહેાતા પણ એમના પોતાના જ અઢાર વર્ષના દીકરા ગઈ કાલે ગુજરી ગયેલે, તેનો સ્મશાનયાત્રાયે ગયા હતા. એ સિવાયના બીજા કેઈ પણ મહેમાનને વળાવવા નહેાતા ગયેલા. મહારાજશ્રી પણ Page #395 -------------------------------------------------------------------------- ________________ મનાવિજ્ઞાન શેઠની સમતા જોઇને સ્તબ્ધ મની ગયા. પહેલાં વચમાં પણ એક શેઠનુ દૃષ્ટાંત હું આપી ગયે! છું, એ બંને દૃષ્ટાંતમાં તમને કેટલા ફેર લાગે છે ? ૩૫૮ અહિરાત્મા સચાગામાં આનદ માને છે ત્યારે અંતરાત્મા સંચાગાને પેાતાથી સાવ પર સમજે છે. એ સમજે છે કે સચેગ એ જ જીવને દુઃખની પર પરામાં કારણ છે. એ તે આજે છે ને કાલે નહિ હેાય. જીવ સ્વભાવે શુદ્ધ હાવા છતાં અને મલિન કરનાર જ સ યેાગ છે અને જીવ પેાતામાં સચેાગસ બધે આવેલી મલિનતાથી જ સંસારમાં રખડે છે. પણ એ મિલનતા કાંઇ એવી નથી કે જીવમાંથી જાય જ નહિ. જો એ જીવના ઘરની હાય તે તે કોઇ કાળે ન જાય, પણ્ ક સંચાગના ઘરની હાવાથી જરૂર જઇ શકે છે, પણ એને કાઢવા માટે આત્માએ પુરુષાર્થીની દિશા બદલાવીને પેાતાનું પરિણમન બદલાવવુ જોઇએ. રાગદ્વેષ અને મેહના પરિણમનથી મુક્ત થઇને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પરિણમવાની જરૂર છે. જો આ રીતે આત્માજ્ઞાન, દશ ન અને ચારિત્રમાં પરિણમવા માંડે તે અવ શ્યમેવ મિલનતાના અંત આવે. અંદરની મલિનતાના જ્યાં અંત આવે ત્યાં કને પણ અંત જ છે, અને કર્મના અંત છે ત્યાં આત્મામાં જ આત્માને અનત સુખ છે. ટૂંકમાં આત્માની પ્રભુતા આત્માના પેાતાના જ અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં છે. નિજ સ્વરૂપમાં આવતાં જ તે પ્રાપ્ત થાય એમ છે. જીવ નિજ સ્વરૂપને ભૂલી પર પુદ્ગલરૂપ પરઘરમાં રમે છે, તેથી જ સસારમાં ભમે છે. સંસારભ્રમણનુ આ જ એક મૂળ કારણ છે. આ મૂળ ઉખેડવામાં ન આવે ત્યાં સુધી સંસારને કોઇ કાળે અંત ન આવે. માટે ભવના અંત લાવવા સૌ કોઇ નિજઘરમાં રહી નિજ સ્વરૂપમાં રમે એ જ એક મહેચ્છા. Page #396 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક કર્મ એ શબ્દથી આર્યાવર્તના દરેક મનુષ્ય સુપરિચિત છે. મારે તો તમને તેના વિપાક સમજાવવા છે. સામાન્ય રીતે શુભાશુભ કર્મોનું જે ફળ તેને વિપાક કહેવામાં આવે છે. મિથ્યાત્વ આદિ હેતુઓના સેવનથી જીવ વડે જે કરવામાં આવે તેને કર્મ કહેવામાં આવે છે. તે તે કર્મોને ઉદયકાળ જાગતાં જીવને જે સુખદુઃખ આદિ ભેગવવાં પડે તેને કર્મવિપાક કહેવામાં આવે છે. જીવની અજ્ઞાનદશાને લીધે કર્મ બંધાતા તે બંધાઈ જાય, પણ તેના વિપાક અતિદારૂણ હોય છે. તેમાં એટલું ખરું કે શુભનો વિપાક શુભ હોય છે, અશુભને વિપાક અશુભ હોય છે. વિપાક સાંભળીને કેઈ પણ જીવ પાપકર્મોથી વિરામને પામે એ જ આપણે મુખ્ય ઉદ્દેશ છે. “વિપાકસૂત્ર'માં સુખવિપાક અને દુઃખવિપાક બંનેનું વર્ણન આવે છે. સુખવિપાકમાં સુબાહુકુમાર વગેરેનાં ચરિત્રે આવે છે અને દુઃખવિપાકમાં મૃગા લેઢિયા વગેરેનાં ચરિત્રો આવે છે. બંને પ્રકારે વિપાક ભેગવવાના હેય છે. એકકર્મની જડ એવી કે જેને સડે લાગતું નથી કર્મોના બંધકાળમાં જીવ સ્વતંત્ર હોય છે અને ઉદયકાળમાં પરતંત્ર હોય છે. જીવ ન બાંધે તે કર્મ પરાણે બંધાતા નથી. જીવ રાગદ્વેષની પરિણતિવાળે થાય ત્યારે કર્મ Page #397 -------------------------------------------------------------------------- ________________ १० મનોવિજ્ઞાન બંધાય છે. બાંધેલા કર્મ ઉદયકાળમાં જીવને ભેગવવાં વડે છે. બાંધેલું કર્મ નિકાચિત હોય તો વચમાં ભલે કેટકેટી સાગરેપમને કાળ પસાર થઈ જાય છતાં તે કર્મને ક્ષય થતું નથી અને જીવને તે કર્મ અવશ્ય ભોગવવું પડે છે. ભગવાન મહાવીર પરમાત્માના જીવે મરીચિના ત્રીજા ભવમાં નીચ ગોત્રકમ બાંધેલું, જે સત્તાવીસમા ભવે ઉદયમાં આવ્યું. વચમાં કેટલાયે કાળ પસાર થઈ ગયા છતાં તે કમ સત્તામાં રહી ગયું અને સત્તાવીસમાં ભવે પિતાને પ્રભાવ બતાવ્યો. જગતમાં ઘણી ઘણી વસ્તુઓ એવી છે કે, જેને અમુક સમયે સડે લાગી જાય છે. વૃક્ષના મૂળને કાળે કરીને સડો લાગી જાય છે. શરીરને પણ કેન્સર લાગુ પડે એટલે અંદરથી સડતું જાય છે. મકાનને પણ લૂણો લાગે છે. એક કર્મની જડ એવી છે કે જે સડતી જ નથી. હજારે અને કરડે વર્ષ વીતી જાય છતાં કમની જડ આત્માના પ્રદેશમાં રહી જાય છે. ઉગ્ર એવા તપ-સંયમના બળે જ એ જડને ઉખેડી શકાય છે. દૃષ્ટાંત હિંસા, અસત્ય, ચૌર્યકર્મ વગેરે દરેક પાપકર્મોના વિપાક જ્ઞાનીઓએ વર્ણવેલા છે. પાંગળાપણું, કેઢિયાપણું, અલ્પાયુષ્ય, આ બધા હિંસાના દારુણ વિપાકે છે. હિંસારૂપી પાપકમને આચરનારા જ પાપકર્મના ફળરૂપે આવા મહાભયંકર દારુણ વિપાકને પામે છે. આવા વિપાકથી બચવું હોય તો વગર પ્રજને સ્થાવર જેની પણ હિંસા નહિ આચરવી જોઈએ. અંધકમુનિના જીવે પૂર્વભવમાં કેઠિંબડાની છાલ ઉતારતાં સાવધાની ન રાખી અને તેમાં રસનું પિષણ કર્યું. વારંવાર છાલ ઊંચી કરીને ઘરના પિતાના સંબંધી Page #398 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક ૩૬૧ જનાને કહેવા લાગ્યા કે, જુએ ! આ છાલ મેં કેવી અક મધ ઉતારી છે. વચમાં જરી પણ ખંડિત થઇ નથી. આ રીતે રસ પાષવાથી એક સ્થાવરકાયની વિરાધનામાં કમ એવું બંધાઈ જાય છે કે, જે કર્માંના ઉદયથી ખંધક મુનિ તરીકેના ભવમાં તેમના જીવતા શરીરની ચામડી ઉતારવામા આવી છે. ખંધમુનિ તે સમયે આત્મજ્ઞાનની ઉચ્ચ ભૂમિકાએ પહેાંચેલા પુરુષ હતા, ઉયમાં આવેલા કને સમતાભાવે ભોગવીને તેઓ તે મેાક્ષપદને પામી ગયા છે. ઉદયકાળને સમતાભાવે ભાગવી લેવા તે સહેલી વાત નથી. આવા મહાન જ્ઞાની પુરુષ' જ તીવ્ર અશાતાના ઉયકાળને સમતાભાવે ભાગવી શકે છે. શરીરથી આત્મા ભિન્ન છે. એવું સ્પષ્ટ ભેદવજ્ઞાન એમને હતું. આવા ભેદવિજ્ઞાનના અળે તેએ સમભાવમાં સ્થિર રહી શકયા છે. ભેવિજ્ઞાનની વાતા કરનારાએ તે આજે દુનિયામાં ઘણા છે પણ ભેદવજ્ઞાનનું વન તેા આવા ખધકમુનિ જેવા મહાન પુરુષા જ કરી શકે છે. જીવતા શરીરની ચામડી ઉતારનારા રાજાના સેવકે ઉપર કે રાજા ઉપર લેશ પણ એમણે કેપ કર્યા નથી, ઉલટા જીવતા શરીરની ચામડી ઉતારવા આવેલા રાજાના સેવકાને એમણે સગાભાઈથી પણ અધિક લેખ્યા છે. અને પેાતાના આત્માને અંદરથી ઉત્સાહિત બનાવ્યા કે, હું આત્મન્ ! કમ ખપાવવાના ફરી ફરીને આવા અપૂર્વ અવસર મળવે, દુ`ભ છે. માટે તું કાયરતાના પરિત્યાગ કરજે કે જેથી ભવના ફેરામાં ફરી અવતરવુ ન પડે. આ રીતે પેાતાના આત્માને ઉત્સાહિત બનાવ્યા બાદ મહામુનિ રાજાના સેવકને કહે છે કે, મારી આ કાયા ઋણમાં કઠણ સ્પર્શીવાળી છે, રખે ચામડી ઉતારતાં તમને તમારા હાથે માધા ન થવી જોઇએ. એટલા માટે તમે મને જેવી સ્થિતિમાંથી રહેવાનુ કહેા તેવી Page #399 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન ૩૬૨ સ્થિતિમાં રહેવાને હું તૈયાર છુ. કહેા તેા ઉભો રહું, કહે તે બેસી જાઉં. મારા શરીરની ચામડી ઉતારતાં તમારા હાથને તકલીફ ન પડવી જોઈએ. પછી તે રાજાના સેવકો ચડૂમડ દેતા ચામડી ઉતારે છે અને મુનિ સમતારસમાં ઝીલે છે. અંતે અંતગડ કેવલી થઈને મુનિ મેક્ષપદને પામી જાય છે. ઉદયકાળને તેમણે એવી રીતે ભોગવી લીધા કે સદાકાળ માટે કર્માંના બંધનમાંથી છૂટી ગયા. એક કટુ વચન પણ આપણાથી સહન થતું નથી, જ્યારે મહાપુરૂષોએ આવા ઘેર ઉપસર્ગે પણ સમતાવે સહન કર્યાં છે. કર્માંના વિપાક આવા ચરમશરીરી પુરુષોને પણ ભોગવવા પડયા છે. પાપકર્મ નજીવુ હાય પણ તે જો તીવરસથી આચરવામાં આવે તે વિપાક અતિદ્વારૂણ બને છે. ખધક મુનિના પૂર્વભવના વૃત્તાંત ઉપરથી આ ઘટના ઘણી સ્પષ્ટ થઇ જાય છે. પેટ એ પાપનું મૂળ નહિ પણ લાભ એ પાપનું મૂળ પાપ જ આચરવા યેાગ્ય નથી, છતાં આચરાઈ જાય તે તેમાં રસ પેખાવા ન જોઈએ. એક તા કડવી તુ ંબડીનુ શાક હાય, તેને વળી સેમલને વઘાર આપવામાં આવે પછી. બાકી શું રહે ? હિંસાના વિપાકની જેમ મૂંગાપણ, મુખરેાગિતા (માંમાં થતા રાગેા ), ન સમજાય તેવી રીતે બેલવાપણું એ બધા અસત્ય પાપકર્મ નાં ફળેા છે. આવાં દુઃખદાયક ફળ ન ભોગવવાં હાય તે અસત્ય ભાષણ કરવું ન જોઈએ. વસુરાજા અસત્યના પાપથી નરકાધિકારી થયા છે. વાતવાતમાં મિથ્યાભાષણ કરનારા ભવાભવમાં નરક, નિગેાદના દુઃખને પામે છે. અસત્ય Page #400 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૩૬૩ ભાષણ મહાપાપકારી છે. તેનાથી પિતાનાં કરેલા સુકૃતના. ફળને જીવ હારી જાય છે. | દુર્ભાગ્ય, દરિદ્રતા, પારકી ગુલામી એ બધાં ચૌર્યકર્મનાં . ફળે છે. ચૌર્ય કર્મને આચરનારા આ ભવમાં વધ, બંધનને પામે છે અને ભવાંતરમાં નરક આદિની ઘોર વેદના અનુભવે છે. જ્યારે ચાર લોકો ખાતર પાડીને ઘરમાંથી ધન લૂંટી જાય. એ તો ચેરી છે. બીજા પણ ચેરીના ઘણા પ્રકાર છે.. વ્યાપારમાં અનીતિ કરવી એ પણ એક પ્રકારની ચોરી છે. ભેળસેળથી વ્યાપાર કરવો, ભાવતાલમાં વધારે કહેવું, કૂડાં તોલ. અને માપથી વાણિજ્ય કરવું એ બધા પ્રકારે ચૌર્યકર્મને. લગતા છે. જેમાં નીતિ અને ન્યાય હેય તે વ્યાપાર, બાકી એક પ્રકારની ઘેલા દિવસની લૂંટ કહેવાય, . આજે નીતિની વાત આવે ત્યારે ઘણા દલીલ કરે છે કે, નીતિથી વર્તવા જઈએ તો પેટ ભરી ન શકાય, પણ એ સમજ્યા વગરની દલીલ છે. નીતિથી પેટ જરૂર ભરી શકાય, પેટી ન ભરી શકાય, અથર્જનની પાછળ નિર્વાહનું દયેય હોય . તે ઝાઝાં પાપ આચરવાં ન પડે, પણ દયેય સંગ્રહ છે. એટલે પાપ આચરવાં પડે છે. પેટ પાપનું મૂળ નથી, લાભ પાપનું મૂળ છે. પેટની ભૂખ કરતાં ધનની ભૂખ ભયંકર છે. જમવા નિમિત્તે ભાણે બેઠેલે માણસ પેટ ભરાઈ જાય એટલે પીરસવા આવનારને તરત ના પાડે છે. ભાઈ! પેટ ભરાઈ ગયું છે. હવે જરાયે વધારે ચાલે એવું નથી. બસ પટની ભૂખ આટલી છે, જ્યારે લાખો અને કરડે મળી જાય તેયે ધનની ભૂખ શમતી નથી. એટલા માટે જ શાસ્ત્રોમાં ઈરછાને આકાશની જેમ અનંત કહી છે. આકાશને અંત નથી તેમ ઈચ્છાને પણ અંત નથી અને પુદ્ગલઆદિ . Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ મનોવિજ્ઞાન પદ્રવ્યની ઈચ્છા એ જ અનંત દુઃખનું મૂળ છે. ઇચ્છાઓને અંત આવે તો દુઃખને પણ આજે અંત આવી જાય. એક સંતોષવૃત્તિથી જ ઈચ્છાઓને નિરોધ કરી શકાય છે. સંતે પીને ઘેર પાપ આચરવાં પડતાં નથી. લોભ એ પાપનું મૂળ છે તે સંતોષ એ ધર્મનું મૂળ છે. ચૌય કર્મ અંગેની જે વિસ્તારથી વ્યાખ્યા સમજાવવામાં - આવી તે બરોબર લક્ષમાં લેજે. પાયાના વતે નપુંસકપણું, તિર્યચપણું, દુર્ભાગ્યપણું વગેરે અબ્રહ્મચર્ચનાં ફળે છે. પરદારામાં આસકત રહેનારા મનુષ્ય પણ ભવોભવમાં કટુક ફળને અનુભવે છે એમ સમજીને મનુષ્યોએ પરસ્ત્રીને ત્યાગ કરવાપૂર્વક સ્વદારા સંતોષી બનવું જોઈએ. અનંત દુઃખના કારણરૂપ અસંતોષ, અવિશ્વાસ, મહારંભ એ બધા મૂચ્છરૂપપરિગ્રહનાં કટક ફળે છે. પરિગ્રહને સર્વથાત્યાગ ન થાય તે મનુષ્યએ છેવટે પરિમાણ તે જરૂર કરવું જોઈએ. પરિગ્રહના પરિમાણથી ઘણાં પાપ રોકાઈ જાય છે અને જીવન નમાં અનુપમ શાંતિ અનુભવી શકાય છે. સ્વદારા સંતોષવ્રત અને પરિગ્રહ પરિમાણ એ બંને મૂળ પાયાના વ્રત છે. તેથી સ્વદાર સંતોષ અને પરિગ્રહ પરિમાણના પાલન વિના જીવનમાં ધર્મસિદ્ધિ સંભવતી નથી. કુપથ્ય કરનારને જેમ દવા પ્રતિકૂળ પડે તેમ પરિગ્રહની અધિક તૃણાવાળાને તપ–જપ આદિ પણ પ્રતિકૂળ નીવડે છે. પરિગ્રહની તીવ્ર મૂર્છાવાળા જીવનમાં ન આચરવાનાં પાપ આચરતા હોય છે, પછી તપ, જપ આદિ કયાંથી સફળ નીવડે? પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે – Page #402 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક ૩૬૫ હાય વિપાકે દશગણું રે, એક વાર કીધું જે કર્મ, શત સહસ્ત્ર કેડી ગમે રે, તીવ્રભાવના મર્મ રે પ્રાણ. જિનવાણી ધરે ચિત્ત.” કર્મોના ભારથી આત્માને ન લાદે એકવાર આચરેલું કર્મ વિપાકમાં ઓછામાં ઓછું દશગણું થાય છે અને તેનું તે કમ તીવ્ર પરિણામથી આચરવામાં આવ્યું હોય તે કેટકેટીગણું થાય છે. અનંતાનુબંધી, કષાયના ઉદયે કયારેય અંતમુહૂર્તમાં એવું તીવ્ર કર્મ બંધાઈ જાય છે કે જેને વિપાક જીવને ભવના ભવ સુધી ભગવો પડે છે. દ્રૌપદીના જીવે મુનિવરને કડવા તુંબડાનું શાક વહેરાવી દીધેલું તો તેના વિપાક તેને ભાન ભવ સુધી ભેગવવા. પડયા છે. છેલ્લે દ્રૌપદીના ભવમાં તેને ઉદ્ધાર થયે છે. જીવની અંતર્મુહૂર્તની ભૂલમાં કેટલીકવાર અનંત સંસાર વધી, જાય છે. માટે કર્મ બાંધતાં જીવે ખૂબ જ વિચાર કરવાને છે. બિયારણનું થોડું વાવેતર પણ વિપાકમાં ઘણું થાય છે. તેમ કર્મ માટે પણ સમજવાનું છે. પોતાના કુટુંબીજને માટે જે કર્મ આચરવામાં આવે છે અથવા બીજા પણ કઈ માટે જે કર્મો આચરેલાં હોય તે કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેના વિપાક તો જીવને એકલાને ભેગવવા પડે છે. કર્મોના દારૂણ વિપાક ભેગવવાના સમયે જીવ બધાયથી એકલે અને અટુલે પડી જાય છે. કર્મોના દારૂણ વિપાક વખતે કુટુંબીજને માંથી દુઃખમાં ભાગ પડાવવા કે રક્ષણ કરવા પડખે કઈ ચડતા નથી. એ સમયે તે પોતાનાં કરેલાં પોતાને જ ભેગવવાનાં . રહે છે. તે પછી નાહકે કર્મોને ભાર આત્મા ઉપર શા માટે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ મને વિજ્ઞાન લાદવા જોઈએ ? પૂ॰ વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સ્પષ્ટ ફરમાવે છે કે “ધ સમય ચિત્ત ચેતીએ રે, ઉયે શે! સંતાપ !” કગ્રથાદિ ભણ્યાને સાર હે આત્મન્ ! તારે ચેતવાનું બાંધકાળમાં છે, પછી ઉદયકાળના સંતાપ તદ્દન નકામેા છે. હસતાં હસતાં જે ક મધ્યાં હાય છે તે ઉદયકાળમાં રેતાં રાતાં ભાગવવાં પડે છે. છતાં કેટલીકવાર એવાં નિકાચિતઃ માધેલાં હાય કે કેઇ રીતે છૂટતાં નથી. અઢારમાં ત્રિસૃ વાસુદેવના ભવમાં ભગવાન મહા વીરના જીવે શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસુ રેડાયેલુ તે સત્તાવીસમા ભવે ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા. વચમાં પચીસમા નંદન ઋષિ તરીકેના ભવમાં અગિયાર લાખ ને એ’શી હજારથીચે અધિક માસક્ષમણ કર્યા છતાં તે કમ સત્તામાં રહી ગયું અને છેલ્લા ભવે તે કર્મે પેાતાના વિપાક બતાવ્યા. આવા ઉગ્ર તપથી પણ તે કર્મોના ક્ષય નથયે.. ક ના વિપાક આવા હાય છે. આ ભવમાં અથવા કોઈ પણ ભવમાં બોંધાયેલાં કમે કચા ભવે ઉદયમાં આવે તે આપણે જાણી શકતા નથી. એ વિષય અન તજ્ઞાનીના છે. છતાં બંધાયેલાં કર્મો તેના અમુક અખાધાકાળ પૂરા થતાં ઉદયમાં આવે છે, અને જીવને ભાગવવાં પડે છે. એટલી વાત તે! આપણે સૌ જાણી શકીએ છીએ. કેટલાંક અતિ ઉગ્ર પુણ્ય, પાપનાં ફળ જીવને આ ભવમાં પણ ભાગવવાં પડે છે. એમ પણ અપેક્ષાએ કહેવાય છે. ખાકી અશુભના ઉદયકાળને જે રીતે પૂર્વકાળના મહાપુરુષા સેગવી શકયા છે અને તેમાં જે રીતે એમણે ધીરજને અવગાહી છે એ તે આપણા માટે પુનઃ પુનઃ વિચારવા યાગ્ય છે. આપણે Page #404 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક अ६७ -તો સામાન્ય એવા ઉદયકાળમાં પણ હિંમત હારી જઈએ છીએ. આપણે પોતે જ બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે અને આપણે ભેગવવાં પડે છે, એટલી સમજણ જે જીવમાં આવી જાય તો ગમે તેવા શુભાશુભને ઉદયકાળમાં સમાધિ ટકી રહે અને જીવ ગમે તેવા અભુભના ઉદયમાં પણ મહાન નિજર સાધી શકે. અશુભના ઉદયકાળમાં જો સમતાભાવ ટકી રહે તે શુભના ઉદયકાળમાં જે નિર્જરા ન સાધી શકાય તે અશુભના ઉદયકાળમાં સાધી શકાય છે. શુદયના કાળમાં નમ્રતા ટકી રહે અને શુભેદયના કાળમાં સમતા ટકી રહે તેને બેડો પાર છે. “કર્મગ્રંથ” ભણી જવા ઘણા સહેલા છે પણ જીવનમાં તેને સાર પામી જ એ સહેલું નથી. ગમે તેવાં અશુભના ઉદયકાળમાં કોઈને પણ દોષ ન દેતા ઉદયમાં આવેલા કર્મો સમતાભાવે ભેગવી લેવાં એ જ આખા કર્મગ્રંથને સાર છે. જ્ઞાનીને જ ખરી નિર્જ રા કર્મસત્તા આગળ બધા માટે ન્યાય સરખે છે. બંધકાળમાં જે જીવ ચેતી જાય તો કર્મ સત્તાના કોઈ કાનૂન તેને લાગુ પડતા નથી. બાકી ઉદયકાળમાં હાયવોય કરવાથી તે બમણી સજા ભોગવવી પડે છે. તેમાં ઉદયમાં આવેલાં કર્મો ભેગવવાની સાથે હાયવોય એને આર્તધ્યાન કરવાથી ઊલટાં અનેક ગણાં નવાં કર્મ બંધાઈ જાય છે. અજ્ઞાની કમ ખપાવે તેની કંઈ કિંમત નથી. જ્ઞાની જ ખરી નિર્જરા સાધે છે. કર્મને વિપાક જોગવાઈ જાય એટલે તે કર્મની નિર્જરા થાય છે, પરંતુ તેમાં જ્ઞાનીને સકામ નિજેરા થાય છે. જ્યારે અજ્ઞાનીને અકામનિજરા થાય છે. અકામનિર્જરામાં બંધનું પ્રમાણ અધિક હોય છે. સકામનિર્જરામાં Page #405 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન નિર્જરા અધિક હોય છે. અજ્ઞાનીના પરિણામમાં કલુષિતતા હોવાથી અજ્ઞાનીને જે કર્મ ક્ષય થાય તેને મંડૂકચૂર્ણની ઉપમા અપાય છે. અબ્ધ વગેરેનાં પગ નીચે ચગદાઈ જતા દેડકાના શરીરના જે ચૂરેચૂરા થઈ જાય તેને “મંડૂકચૂર્ણ કહેવામાં આવે છે. તે ચૂર્ણ ઉપર વરસાદ પડે એટલે તેમાંથી બીજ અનેક નવાં દેડકાં ઉત્પન્ન થાય, તેમ અજ્ઞાની મિથ્યાદષ્ટિ જે નિર્જરા સાથે તેના કરતાં અનેકગણાં નવાં બાંધે, જ્યારે જ્ઞાનીને જે કર્મક્ષય થાય તે મંડૂકભમ જેવું થાય છે. મૃત્યુ પામેલા દેડકાનું શરીર અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ જાય પછી તેમાંથી નવાં દેડકાં ઉત્પન્ન ન થાય, તેમ જ્ઞાની સમ્યક્દષ્ટિ આત્મા સમ્યકજ્ઞાનરૂપી અગ્નિમાં જન્મે જન્મનાં સંચિત કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. એટલે જ્ઞાનીને નવા કર્મો બંધાતાં નથી અને બંધ પડે તે અલ્પ બંધ પડે છે, જે બંધને પરંપરાએ મૂળમાંથી ક્ષય. થાય છે. અહીં કર્મક્ષયના સ્વરૂપને સ્પષ્ટ સમજાવવા માટે ફક્ત દેડકાની ભસ્મ ને ચૂર્ણને દૃષ્ટાંતે ઘટના કરી છે. બાકી દેડકાનો વધ કરવા અંગેની કોઈ વાત નથી. કર્મ વિપાક જોગવતા જ્ઞાનને કેવી નિર્જરા હોય છે તે વિસ્તારથી, કહી ગયા. ઉદયકાળમાં દ્રવ્ય ક્ષેત્રાદિ પણ કારણરૂપ જીવ જે કર્મ વિપાક ભેગવે છે તેમાં મુખ્ય કારણ તે તે કર્મોને ઉદયકાળ હોય છે. દરેક કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે ફળવિપાક આપે છે. દાખલા તરીકે જ્ઞાનાવરણીય કર્મ તેના ઉદયકાળમાં જ્ઞાનને આવરે છે, તે દશનાવરણીય કર્મ તેના ઉદયકાળમાં દર્શનને આવરે છે, કર્મ તેના ઉદય Page #406 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૬૯ કાળમાં જ્ઞાનને આવરે છે, તો દર્શનાવરણીય કર્મ દર્શનને આવરે છે, અને વેદનીય કર્મ સુખદુ:ખને અનુભવ કરાવે છે. વેદનીય આદિ કઈ પણ કર્મ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે જીવને ફળવિપાક ન આપતાં પિતાના સ્વભાવ પ્રમાણે ફળવિપાક આપે છે. જો કે વિપાક ભેગવવામાં કર્મને ઉદયકાળ એ જ મુખ્ય કારણ છે. છતાં તેમાં દ્રવ્ય, ક્ષેત્ર આદિની બાહ્ય સામગ્રી પણ કારણ બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આ પાંચ હેતુના સમુ. દાય વડે સઘળી કર્મપ્રકૃતિને ઉદય થાય છે. તેમાં પુષ્પમાળા, ચંદન, અનુકૂળ વસ્ત્ર, અંગના વગેરે શુભ દ્રવ્યો છે. વિષ, શસ્ત્ર, સર્પ આદિ દ્રવ્યને અનુભવ અશુભ છે. ઉપવન, બાગબગીચા વગેરે ક્ષેત્રની અપેક્ષાએ શુભ છે. સ્મશાન, જંગલ શૂન્ય અરણ્ય વગેરે અશુભ છે. કાળ આદિ માટે વસંતત્રતુ વગેરેને કાળ અનુકૂળ કહેવાય. ભાવની અપેક્ષાએ મનની નિર્મળતા, સરળતા, ઋજુતા વગેરે શુભભાવ છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરે અશુભભાવ છે. ભવની અપેક્ષાએ દેવભવ, મનુષ્યભવ, શુભ છે, નારકભવ વગેરે અશુભ છે. અધમકુળમાં મનુષ્યભવ પ્રાપ્ત થાય છે તે પણ અશુભ છે. આમાં શુભ દ્રવ્ય આદિ શુભને ઉદયમાં કારણ થાય છે અને અશુભ દ્રવ્ય, ક્ષેત્ર આદિ અશુભના ઉદયમાં કારણ બને છે, જેમ ગાળ વગેરે અશુભ ભાષાવર્ગણાનાં પુદ્ગલે કષાયના ઉદયનું કારણ બને છે. તેમ અયોગ્ય આહાર અશાતાના ઉદયમાં કારણ થાય છે. તેના જ પ્રતિપક્ષી હેતુઓ શુભેદયમાં કારણ બને છે. તેમાં પણ દ્રવ્ય આદિ એકેક કારણરૂપ ન બનતાં પાચેને સમૂહ કારણરૂપ બને છે. એક જ પ્રકારના દ્રવ્ય આદિ સઘળી કર્મ પ્રકૃતિઓના ઉદયમાં કારણરૂપ બનતા નથી. ઉપર વિવેચન ૨૪ Page #407 -------------------------------------------------------------------------- ________________ ३७० મને વિજ્ઞાન કરી ગયા તેમ ભિન્ન ભિન્ન પ્રકારનાં દ્રવ્ય આદિ કારણરૂપ બને છે. જીવે પિતે અજ્ઞાનભાવથી કર્મો બાંધ્યાં હોય છે, એટલે તેના સારા કે નરસા વિપાક જીવને ભોગવવા પડે છે, તેમાં બાહ્ય સામગ્રી પણ હેતુરૂપ બને છે. કમ વિપાકને પરવશ બનેલું જગતું શુભના ઉદયકાળમાં બધા શુભ સંગ મળી આવે છે અરે અશુભના ઉદયકાળમાં બધા પ્રતિકૂળ સંગો ઊભા થાય છે. તેમાં જ્ઞાનદષ્ટિથી વિચારવામાં આવે તે હર્ષ, શોક ન થાય. ઉદયકાળને સમતાભાવે જોગવી લે તેમાં જ જીવની ખરી બહાદુરી છે. બંધકાળમાં જીવ શુરાતન દાખવે છે અને ઉદયકાળમાં ઢીલોઢફ થઈ જાય છે. એ જીવની કાયરતા છે. ઉદયકાળમાં શૂરાતન દાખવવાનું હોય છે અને બંધકાળમાં તો રખે નવા કર્મ ન બંધાઈ જાય તે માટે સાવધાની રાખવાની હોય છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર ગ્રંથમાં ફરમાવે છે કેदुखं प्राप्य न दीनः स्यात् सुख प्राप्य च विस्मितः । मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ॥ જગત આખું કર્મવિપાકને પરવશ બનેલું છે એમ જાણીને મુનિ–ભગવંતે દુઃખમાં દીન બનતા નથી અને સુખમાં વિસ્મય પામતા નથી. સુખ-દુઃખમાં સમભાવે રહેવું એ જ ખરી જીવનસાધના છે. સુખમાં ઉન્મત્ત બની જવું અને દુઃખમાં તદ્દન હતાશ બનવું એ તે નરી અજ્ઞાનતા છે. પોતે કરેલાં કર્મ ભેગવવાના સમયે દીનતા શા માટે ધારણ કરવી જોઈએ? જ્ઞાની તો એવા સમયે એમ વિચારે કે કર્મ આંધતી વખતે મેં વિચાર ન રાખ્યો તે આ વિપાક ભેગ Page #408 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૭૧ વવાને વખત આવ્યો છે, માટે મારે અદીન મને ભગવા લેવો જોઈએ. આવા જ્ઞાનીને કર્મવિપાકને પરવશ કહ્યા નથી પણ આવા જ્ઞાની વિરલા છે. માટે કહ્યું છે કે જગત કર્મ વિપાકને પરવશ બનેલું છે. જ્ઞાનીને શુભના ઉદયકાળમાં પણ વિસ્મય ન થાય. તે તો સમજે છે કે શુભ કે અશુભ બંને તત્ત્વદૃષ્ટિએ આત્મા માટે આવરણરૂપ છે બંને આત્માના ગુણને આવરે છે. સૂર્ય કાળા વાદળાંથી આવરાય છે, તેમ સફેદ વાદળથી પણ આવરાય છે. શુભ કે અશુભ બંનેના ક્ષયથી જીવને મોક્ષ થાય છે. સાધકદશામાં શુભ આદરણીય છે, પણ મક્ષ તો બંનેના ક્ષયથી થાય છે. માટે કેઈ પણ કર્મ વિપાકને આધીન ન બનતાં જ્ઞાની તત્ત્વરમણુતામાં પુરૂષાર્થ કરે છે, અને તેવા જ્ઞાની નિયમા પરમાર્થ સાધે છે. કર્મવિપાકનું ગમે તેટલું સામર્થ્ય હેય પણ જીવ પિતાના સામર્થ્યાગને જગાડે તે કર્મ ખપાવવાની જમ્બર તાકાત જીવમાં રહેલી છે. અંધ માણસ અને દેખતા માણસ વચ્ચે સંગ્રામ ખેલાય તો વિજય દેખતાને થાય છે. કર્મ, ગમે તેટલાં બળવાન હોય તે પણ તે જડ હોવાથી અધ સમાન છે અને જીવ ચેતન હોવાથી તેને દેખતાની ઉપમા ઘટે છે. જીવ સાચે રસ્તે પુરૂષાર્થ કરે તે કર્મ સત્તા ઉપર વિજય મેળવી શકે છે. અંધ માણસની ગમે તેટલી તાકાત હોય પણ દેખતે માણસ જે પિતામાં સાવધાન હોય તે અંધ દેખતાને પહોંચી શકે નહિ અને વિજય દેખાતાને થાય, આ તો જીવ પોતાના સ્વરૂપમાં સાવધાન નથી. તેમાં કર્મસત્તાએ પિતાનું વર્ચસ્વ જમાવ્યું છે અને જીવ જાણે પિતાનું સર્વસ્વ હારી ન બેઠો હાય તેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ મને વિજ્ઞાન ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી આગળ વધીને પૂ૦ ઉપાધ્યાયજી “જ્ઞાનસારમાં ફરમાવે છે કે કાઢઃ પ્રરામજી કૃતસ્ટિને sv ૨ / भ्राम्यन्तेऽनन्तसंसारमहा ! दुष्टेन कर्मणा ।। ઉપશમશ્રેણી ઉપર ચઢેલા યાવત્ અગિયારમા ગુણ સ્થાનકે પહોંચેલા મહાપુરૂષને પણ દુષ્ટ એવાં કર્મો અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. પ્રમાદને આધીન બનેલા ચૌદ પૂર્વધને અનંતકાળ ભવમાં ભમવું પડે છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેવું છે કે કર્મના વિપાક ભલાભલાને ભોગવવા પડે છે. કહેવતમાં જેમ કહેવાય છે કે કર્મને કેઈની શરમ નથી, એ કહેવત અહીં બરાબર લાગુ પડે છે. શ્રેણીના બે પ્રકાર છે, ઉપશમણું અને ક્ષપકશ્રેણી. આઠમા ગુણસ્થાનકેથી જવ શ્રેણી ઉપર આરૂઢ થાય છે. તેમાં ઉપશમણીએ ચઢેલે આત્મા મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમાવતે જાય છે, જ્યારે ક્ષપકશેણીએ ચઢેલે આત્મા ખપાવતો જાય છે. આત્માના અધ્યવસાયની ઉત્તરેત્તર થતી વિશુદ્ધિ તેને જ “શ્રેણી” કહેવામાં આવે છે. શ્રેણી ઉપર આરૂઢ થવામાં જીવન વિશુદ્ધ અધ્યવસાયો એ જ મુખ્ય કારણરૂપ છે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાથી તેવા શુભ અધ્યવસાયે જીવમાં પ્રગટ થાય છે. ઉપશમ શ્રેણી કરતા ક્ષપકશ્રેણીમાં વિશુદ્ધિનું પ્રમાણ ઘણું અધિક હોય છે. ક્ષપકશ્રેણીએ ચઢેલે આત્મા આઠમા ગુણસ્થાનકેથી નવમે ગુણસ્થાનકે આવે છે અને નવમેથી દશમા સૂફમસં૫રાય ગુણસ્થાનકે આવે છે. તેમજ દશમા ગુણસ્થાનથી સૂક્ષ્મ Page #410 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક લાભના અંશોને ખપાવતા સીધેા ખારમા ગુણસ્થાનકે જાય છે. કારણ કે ક્ષપકને અગીયારમુ ગુણસ્થાનક હેતુ નથી. આરમું ગુણસ્થાન ક્ષીણમેાહ ગુણસ્થાન છે. એ ગુણસ્થાનકે મેહનીયકના મૂળમાંથી ક્ષય થાય છે. મેહનીયક ના ક્ષય થતાં ખીજા જ્ઞાનાવરણીય આદિ ઘાતીકમાંના પણ ક્ષય થઈ જાય છે અને અંતે તેરમે ગુણસ્થાનકે આત્મા કેવલ જ્ઞાનને પામી જાય છે, જ્યારે ઉપશમશ્રેણીએ ચઢેલેા આત્મા ખારમા ક્ષીણ માહ ગુણસ્થાનને ન પામતા અગિયારમાં ઉપશાંતમેાહ ગુણસ્થાનને પામે છે. ખારમા ગુણસ્થાને મેાહનીય કાઁના મૂળમાંથી ક્ષય થાય છે, જ્યારે અગિયારમા ગુણસ્થાનકે ઉપશમ થાય છે. ઉપશમના અથ એ કે મેાહનીયકમના લેશ પણ ઉદય હાતા નથી. સત્તામાં જરૂર હાય છે. એટલે અગિયારમા ગુણસ્થાનકને ઉપશાંતમેાહ ગુણસ્થાનક કહેવામાં આવે છે. એ ગુણસ્થાનકે ચડેલા નિયમા ત્યાંથી પડે છે, જ્યાં શ્રી જિનના જેવું વીતરાગ ચારિત્ર હાય છે. ૩૭૩ કોઈ પણ માહનીય કર્મીની પ્રકૃતિના ઉદય વ તા ન હાવાથી વિશુદ્ધિ પણ ઘણી હાય છે. છતાં આટલી ઉચ્ચ ભૂમિકાએ પહેાંચેલાને પણ કમ સત્તા ત્યાંથી નીચે પાડે છે, તેા પછી બાકીના સરાગ ચારિત્રવાળા જીવા માટે તા કહેવાનું જ શુ રહે? ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થયેલા મુનિ આયુષ્ય પૂર્ણ થવાથી જે કાળધમ પામે તે સર્વા સિદ્ધ આદિ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અને કાળ ક્ષયથી એટલે ઉપશાંતમેાહના અંત હૂં નેા કાળ સમાપ્ત થવાથી પડે તે પહેલા મિથ્યાત્વ ગુણ સ્થાનક સુધી પણ જાય છે. ઉપશમ શ્રેણીએ ચડેલામાંથી કેટલાક ચરમશરીરી પણ હાય છે. તેવા જીવા અગિયારમા ગુણસ્થાનકેથી પતન પામતાં સાતમે ગુણસ્થાનકે આવે છે અને પુનઃ ક્ષપકશ્રેણી Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ મનોવિજ્ઞાન પ્રારંભી ઉપર ચઢી કેવળજ્ઞાનને પામે છે. એક જ વાર ઉપશમણી કરી હોય તેવા જ ફરી બીજીવાર ક્ષપકશ્રેણી આરંભી શકે છે. આખા સંસારના પરિભ્રમણના કાળમાં ઉપશમશ્રણ ચાર વાર મંડાય છે અને એક જીવને એક ભવમાં થાય તો બે વાર ઉપશમણી થાય છે. એક ભવમાં બે વાર ઉપશમણું માંડનાર ક્ષપકશ્રેણી ન માંડી શકે, જ્યારે ક્ષપકશ્રેણી તે એક ભવમાં એક જ વાર મંડાય છે. પૂર્વ આયુષ્યને બંધ પડી ગયેલ હોય તેવો જીવ દર્શન સપ્તકનો ક્ષય કરીને અટકી જાય છે. તેને “ખંડક્ષપકશ્રેણી કહેવામાં આવે છે. તેવા જીને ભવાંતરમાં બાકીની ચારિત્રમેહનીયકર્મની ક્ષપણા કરવા માટે ફરી બીજી વાર ક્ષેપક. શ્રેણ માંડવી પડે છે, બાકી ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલ જીવ જે પૂર્વ આયુષ્યનો બંધ ન પડેલ હોય તો નિયમ તે ભવે જ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલા જીવનું સામર્થ્ય કે અદ્દભુત હોય છે. તે આત્માને ધ્યાનરૂપી અગ્નિ અત્યંત જાજવલ્યમાન હોય છે. તેમાં કર્મરૂપી કાષ્ઠ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ભગવાન ઉમાસ્વાતિ “શ્રીપ્રશમરતિ” શાસ્ત્રમાં ફરમાવે છે કે – "क्षपकश्रेणिमुप परिगतः स समर्थसर्वकर्मिणां कर्म । क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ।।" ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલા આત્માનો યાના એટલો બધે પ્રદીપ્ત હોય છે કે, તેમાં અન્ય જીવ કૃત કર્મને સંક્રમ થતું હોય તે સર્વ જીન કમ ખપાવવાને તે એકલે સમર્થ છે. આત્માનું સામર્થ્યાગનું બળ કેટલું છે Page #412 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૭૫ પરથી ખરી પણ તેને જ તક તે આટલા ઉપરથી બરાબર સમજી શકાય છે, પરંતુ પરકૃત કર્મ બીજા કોઈમાં પણ સંક્રમતા નથી. અથવા વહેંચાતાં પણ નથી, માટે જે કર્મ બાંધે છે તેને જ તે કર્મ વેદવાં પડે છે. જે આમ ન હોય તે કર્મનો સિદ્ધાંતમાં મોટી ગડબડ ઊભી થઈ જાય અને દ્રવ્યની સ્વતંત્રતાનો લોપ થાય. માટે જે કત બને છે તેને જ ભોક્તા બનવું પડે છે. આ તે ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલા આત્માના સામર્થ્યને ખ્યાલ આપવા પૂરતી વાત કરી છે. સંઘયણને કાળ આદિની અનુકૂળતા હોય તે જ શ્રેણી માંડી શકાય છે. તેવી સંઘયણ આદિની અનુકૂળતા આ કાળમાં નથી. માટે શ્રેણી આ કાળે મંડાતી નથી. ક્ષપકશ્રેણીમાં કષાયમહનીય આદિ કર્મપ્રકૃતિઓની ક્ષપણા થાય છે. (મૂળમાંથી ક્ષય થાય છે, માટે તે શ્રેણીએ ચઢેલો જીવ પતનને પામતા નથી. જ્યારે ઉપશમશ્રેણીમાં તે ઉપશમ થાય છે. માટે અગિયારમા ગુણઠાણેથી જીવ નિયમા પતનને પામે છે કમ પ્રકૃતિઓનું ઉપશમન થયું હોય છે એટલે તે સત્તામાં તે રહેલી જ હોય છે. એટલે તેને ઉદય થતાં ઉપર ચડેલો જીવ નીચે પડે છે. એ અપેક્ષાએ કર્મ સત્તાની પણ કેટલી બલવત્તરતા છે ! પિતાના સ્વરૂપમાં અત્યંત જાગૃત આત્મા જ કર્મસત્તા સામે ટક્કર ઝીલી શકે છે. ભારેલો અગ્નિ જેમ કયારેક ભભૂકે તેમ ભારેલા અગ્નિ જેવા કષા પણ ફરી પાછા એવા ભભૂકે કે ઉપર ચડેલા આત્માને પણ નીચે ગબડાવી મૂકે છે. દેશોને શરૂઆતથી જ ડામી દેવા પણ આગળ ન વધવા દેવા અગિયારમાં ઉપશાંતમૂહ ગુણસ્થાનકે કષાય મોહનીય વગેરે કર્મ પ્રવૃતિઓને ઉપશમાવેલી હોવાથી ભારેલા અગ્નિ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ મનેાવિજ્ઞાન જેવી સ્થિતિ હેાય છે. તેના ઉદ્દયકાળ જાગતાં તે ગુણહાણેથી જીવ નિયમા નીચે પડે છે. અથવા પાણીની અંદરના કચરા નીચે બેસી જાય એટલે પાણી ઘેાડીક વારને માટે નિળ થઈ જાય છે. પરંતુ ફરી પાણીની અંદર કોઈ જાનવરના પ્રવેશ થતાં નીચે બેસી ગયેલે કચરા તરત ઉપર આવે છે અને પાણી ડહેાળું થઈ જાય છે. ઉપશમભાવની પણ એ જ સ્થિતિ છે, માટે અલ્પ કષાય બાકી હોય ત્યાં સુધી પણ તેના વિશ્વાસ કરવા ચેાગ્ય નથી. શાસ્ત્રકાર ફરમાવે છે કે, થેડે! પણ અગ્નિ, ઘેાડું પણ ઋણ (કરજ), ઘેાડા ત્રણ (શરીરે ઘા વાગ્યા હોય તે) અને ઘેાડે! પણ કષાય હાય પણ જો શરૂઆતથી જ તેને ડામી દેવામાં ન આવે તે પર પરાએ તે વૃદ્ધિને પામતે જાય છે અને પરિણામ એવું આવે કે, ઘેાડા પણ અગ્નિ વધતાં વધતાં સસ્વ બાળી નાખે અને કરજ શરૂઆતમાં થેડુ હાય પણ માથે વ્યાજ એવું ચડતું જાય કે પરિણામે દાસ પશુ... અપાવે, અને વૃદ્ધિને પામતા થાડે પણ વ્યાધિ પરિણામે મૃત્યુ પમાડે છે, તેવી રીતે અલ્પ પણ કષાય અનંતા ભવ કરાવે છે. માટે આ બધા દેશે! એવા છે કે તેને આગળ વધવા જ ન દેવા જોઈએ. વિષવેલના મૂળ ઊ'ડા જાય તેમાં કાંઈ લાભ નથી તેમ ઢાષાનાં મૂળ ઊંડાં જાય તેમાં આત્માને લાભને બદલે ભયંકર નુકશાન છે. આંખમાં કણા ખૂંચે તેમ અંદરના દાષ ખટકવા જોઇએ. બહારના દુશ્મનાથી રખે નુકશાન થઈ જાય તે માટે આપણે ચેતતા રહીએ છીએ તેમ કાયાથી ચેતતા રહેવાની જરૂર છે. બહારના શત્રુ કદાચ એકભવ બગાડે ત્યારે કષાયરૂપી અંદરના દુશ્મને તે ભવેાના ભવ બગાડનારા છે. માટે જ પૂ॰ ઉપાધ્યાયજીએ ફરમાવ્યું કે- ગ્રામ્યન્તનમ્નસંસાર— Page #414 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૭૭ મા સુરેન વર્મા , ઉપશમશ્રેણ ઉપર આરૂઢ થયેલાને પણ દુષ્ટ એવાં કર્મો અનંતકાળ ભવમાં ભમાવે છે. કર્મવિપાકની સાદી સમજ એ છે કે, સંસારમાં જે ડગલે ને પગલે વિષમતા છે તે બધી કર્મજન્ય છે. એક ઉત્તમકુળમાં ઉત્પન્ન થાય છે તો બીજો અધમકુળમાં ઉત્પન્ન થાય છે. એકનું શરીર મજબૂત હોય છે તો બીજાનું દુર્બળ હોય છે. એક જ્ઞાની બીજે અજ્ઞાની; એક દીર્ધાયુષી બીજો અલ્પાયુષી, એક બળવાન બીજે તદ્દન નિર્બળ, એક ઐશ્વર્ય. સંપન્ન બીજે તદ્દન નિર્ધન, એક રોગી બીજે નીરોગી, આ બધી કર્મજન્ય વિષમતાનો વિચાર કરતાં સમજુને આખા સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવું છે. કર્મજન્ય વિષમતા એવી હોય છે કે કેટલાકને એક આ ભવમાં અનેક ભવ કરવા પડે છે. બસ, આ જ મુદ્દા પર એક કથાનક સંભળાવવામાં આવે છે. દષાત પૂર્વકાળમાં કેઈ નગરમાં એક રાજા રાજ્ય કરતો. હતો. તે રાજાને રાજ્યમાં હાથી વસાવવાને ખૂબ શેખ હતો. રાજાઓને આવા શોખ હોય તે સ્વાભાવિક છે. હાથીના વસવાટ માટે એક વિશાળ ગજશાળા બંધાવવામાં આવી હતી. ગજશાળામાં અનેક હાથી વસાવવામાં આવ્યા હતા, તેમાંથી અચાનક એક હાથી ઉન્મત બનીને ખીલાના બંધનને ઉખેડી નાંખીને ગજશાળામાંથી બહાર નીકળી ગયો. પછી તે ખીલાના બંધનથી છૂટો થયેલ તે હાથી પૂરવેગમાં દોડતે શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યો છે અને લગભગ નગરના મુખ્ય દરવાજાની નજીકમાં આવી Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ મનોવિજ્ઞાન પહોંચે છે. એટલામાં એક મહિયારણ અને એક પનિયારણ સામેથી નગરમાં પ્રવેશ કરવા માટે આવી રહી છે. મહિયા રણના મસ્તક ઉપર દહીં અને દૂધની ભરેલી બે મટકી છે, જ્યારે પનિયારણના મસ્તક ઉપર પાણીથી ભરેલું બેડું છે. ગજરાજ માર માર કરતો નગરના દરવાજા ભણી ધસી રહ્યો છે. હાથી તોફાને ચડે એટલે બાકી શું રહે? નગર આખામાં કેલા હલ સાંભળીને પેલી મહિયારી અને પનિયારી બંને પિતપોતાના જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટે છે અને દરવાજાની સમીપે બંને આવી પહોંચે છે, પણ જીવ બચાવવા ત્યાંથી ડેક દૂર એકદમ નાસી જાય છે. નાસભાગ થતાં મહિયારણના મસ્તક ઉપરથી દહીં અને દૂધની મટકી એકદમ નીચે પડી જાય છે અને ફૂટી જાય છે. પનિયારીનું બેડું મસ્તક પરથી નીચે પડી જાય છે અને બેડું ફૂટી જતાં પનિયારી ધ્રુસકે ને ધ્રુસકે કરૂણ સ્વરે રૂદન કરે છે, જ્યારે મહિયારણ કે જેની દહીં-દૂધની મટકી ફૂટી ગઈ છે તે તો ત્યાં ઊભી ઊભી ખડખડાટ હસે છે. મુખ પરથી જાણે હાસ્યરસની છોળો ઊડી રહી છે. નુકશાન જેને ઘણું થયું છે તે હસે છે અને જેને પ્રમાણમાં નુકસાન ઘણું ઓછું થયું છે તે રડે છે. એ દશ્ય જોઈને કોઈના પણ મનમાં કુતૂડલ થયા વિના. રહે નહિ. બીજી બાજુ હાથીને મહાત કરવા માટે રાજાના પુરેહિત અને મહાવત બંને હાથીની પાછળ પડેલા છે. હાથી તે નગરના દરવાજાની બહાર નીકળીને જંગલ ભણી આગળ ધપી રહ્યો છે. પુરોહિત અને મહાવત પણ દરવાજાની બહાર ક્યાં આવે છે ત્યાં પુરોહિતનું ધ્યાન પેલી મહિયારી અને પનિયારી તરફ ખેંચાય છે અને પુરોહિતના મનમાં એક પ્રકારની કુતૂહલ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તરત જ પુરોહિત હાથીને મહાત કરવાનું કામ મહાવતને સંપીને પોતે મહિયારી અને પનિયારીની સમીપે. Page #416 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૭૯ . પહોંચી જાય છે. મહિયારીને પુરોહિત પૂછે છે કે દહીં-દૂધની મટકી ફૂટી જતાં નુકસાન તને વધુ થયું છે છતાં તું હસે છે અને પનિયારીને ઘણું ઓછું નુકસાન થયું છે છતાં તે રડે છે. પનિયારીના રૂદનની પાછળનું કારણ તે જાણે સમજી શકાય તેવું છે કે વખતે તેના સાસુ, સસરા તરફથી તેને ઠપકે મળે પણ તારા હાસ્યની પાછળનું રહસ્ય સમજી શકાતું નથી તો મને તે સમજવા અંગેની મનમાં ખૂબ જ ઈંતેજારી પેદા થઈ છે. મને તે આ તારુ હાસ્ય હાસ્યરૂપે નથી લાગતું પણ અટ્ટહાસ્યરૂપે લાગે છે. જુગ જુગના કેઈ ભયંકર બનાવો આની. પાછળ કામ કરી રહ્યા હોય એમ લાગે છે. ઘણી ઘણી વિતકે જેના માથે વીતી હેય તેના મુખ ઉપર જ આવું હાસ્ય નિમિત્ત મળતાં કયારેક ઉપસી આવે છે, માટે તારા હાસ્યની પાછળનું કારણ મારે તારા મુખેથી સાંભળવું છે. પુરોહિતની ઈનતેજારી જાણીને પ્રત્યુત્તરમાં મહિયારણ, કહે છે કે, મારી કથની હું કયા શબ્દોમાં વર્ણવું? - હવેથી જે આ વર્ણન શરૂ થાય છે તેની ઉપર એક . આખી સઝાય રચાયેલી છે. એ સક્ઝાયમાં આખાયે પ્રસંગનું આબેહૂબ વર્ણન કરાયેલું છે. સઝાયની પહેલી જ ગાથામાં . મહિયારી પુહિતને કહે છે કે “શી કહું કથની મારી રાજ! શી કહું કથની મારી, મને કેમે કરી મહિયારી રાજ ! શી. ૧”” ‘પુરોહિતજી મારી કથની એવી છે કે, જેનું વર્ણન હું તમારી આગળ કયા શબ્દમાં કરું? વર્ણન ન થઈ શકે તેવી મારી કથની છે. છતાં તમારી પ્રબળ ઈન્તજારી જાણીને વર્ણન . કરું છું. મહિયારણ હવે વાતને આગળ લંબાવે છે અને કહે . Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ મનોવિજ્ઞાન છે કે, પુરોહિતજી! હું સાચા અર્થમાં મહિયારી નથી પણ મારા કમે મને મહિયારી કરી છે.” શિવપુરના માધવ દ્વિજની, હું કામલતાભિધ નારી; રૂપ કલા ભરયૌવન માઈ!, ઉર્વશીરંભા હારી રાજ! શી. ૨.” હવે પોતે મહિયારી નથી ત્યારે કેણ છે? તેનું વર્ણન કરતી મહિયારણ કહે છે કે શિવપુર, નામે એક નગર હતું. તે નગરમાં માધવ નામના બ્રાહ્મણની કામલતા નામે હું પત્ની છું. આ ઉપરથી એણે સ્પષ્ટ ખુલાસો કરી નાખે કે હું મહિયારી નથી પણ બ્રાહ્મણી છું, અને મારું નામ કામલતા છે. ભરયૌવન કાળમાં રૂપ અને સૌંદર્યમાં હું એવી અદ્ભુત હતી કે ઉર્વશી અને રંભા પણ મારા સૌંદર્યની આગળ પાણી ભરે. આ તો પોતાના શારીરિક સૌંદર્યનું વર્ણન કરે છે પણ એકલા સૌંદર્યની કંઈ કિંમત નથી. શરીરનું જેવું સૌંદર્ય તેવું જ શિયળ હોય તે તેની કિંમત છે. શિયળ વગરનું સૌંદર્ય એ ભારૂપ નથી પણ શ્રાપરૂપ છે. શિયાળ અને સૌંદર્ય એ બંનેને સુમેળ એ સેનામાં સુગંધ સમાન છે.- “પારણે કેશવ પુત્ર પિઢાડી. હું ભરવા ગઈ પાણી; શિવપુરી દુમિનરાયે ઘેરી, હું પનિયારી લુંટાણી, રાજ!શી. ૩.” એક વાર ઘટના એવી બની કે કેશવ નામે મારે એક પુત્ર હતો, જેની ઉંમર હજી બેથી અઢી વર્ષની હતી, તેને પારણામાં પિઢાડીને હું પાણી ભરવા નિમિત્તે બહાર નદી કિનારે ગઈ. એટલામાં બન્યું એવું કે, પહેલેથી જ જેની ગોઠવણ હશે એવા કોઈ દુશ્મન રાજાએ પોતાના સૌન્ય સહિત આખી નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. શિવપુરીના રાજાએ પરચકના ભયથી ભયભીત બનીને નગરીનાં દ્વાર એકદમ Page #418 -------------------------------------------------------------------------- ________________ ક વિપાક ૩૮૧. અધ કરાવી દીધાં. અમે મહારના બહાર રહી ગયા અને અંદર હતા તે અંદર રહી ગયા. બહાર રહી ગયેલાને હવે કઈ તરફથી રક્ષણ મળી શકે તેવું હતુ' નહિ. એટલે દુશ્મનરાજાના સૈનિકો આવીને મારું અપહરણ કરી ગયા. મારું સૌંદય અદ્ભુત હેાવાથી સૈનિકોએ મને પેાતાના મહા રાજાને હવાલે કરી દીધી. રાજા પણ મારામાં એટલા મધે! લુબ્ધ બની ગયા કે પેાતાના આખા અંતઃપુરની મને પટરાણી અનાવી. રાજાના અંતઃપુરમાં મને સ્વર્ગથી પણ અધિક સુખ હતું. રાજાના મારા ઉપર ચાર હાથ હતા. રાજા મારા રૂપમાં પતંગિયાની જેમ અંધ બન્યા હતા. આજના જગતની પણ આ જ સ્થિતિ છે. રૂપની પાછળ માનવી ઘેલે! બન્યા છે. ઇન્દ્રિયના એકેક વિષયમાં પણ આસક્ત અનેલા મીન અને પતગિયાની જેમ વિનાશને પામે છે તે! પછી જેઆ પાંચે ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત અનેલા હાય તેવાઓ માટે તે કહેવાનુ જ શુ રહે ? તેવા તે નિશ્ચયે વિનાશને પામે છે. વિષયવિકારને આધીન ન બનતાં પેાતાના આત્માના સ્વભાવમાં રમણતા કરનાર જ સાચા સુખને પ્રાપ્ત કરે છે. કામલતાના રૂપમાં રાજા પૂરેપૂરા અંધ બની ગયે. આવી સુખમય સ્થિતિમાં પણ કામલતા તદ્દન ગરીબ સ્થિતિવાળા પેાતાના પતિ માધવને લેશ પણ મનથી ભૂલી નથી. સદા મનમાં તેની ઝંખના કર્યાં કરે છે. પેાતાના પુત્ર કેશવ કે જેને પારણામાં પાઢાડીને પેાતે પાણી ભરવા ગઈ હતી તે જ્યારે પ ંદરેક વર્ષના થયા ત્યારે તેના પતિ માધવ પેાતાની પત્નીની શેાધમાં નીકળ્યા છે, અને ચેાગીની જેમ ભમતે ભમતા જે નગરમાં હું હતી તે જ નગરમાં મારી શેાધ ચલાવતા તે આવી પહોંચે. તેને રસ્તા પરથી પસાર થતા મે ઝરુખામાંથી જોયેા એટલે તરત જ દાસી દ્વારા તેને અંતઃપુરમાં Page #419 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન મેલાવીને આખા જન્મનુ તેનુ દાળદર ફીટી જાય તેટલું દ્રવ્ય આપ્યું અને ચૌદશના દિવસે મધ્યાહ્ કાળના સમયે નગરીની બહાર આવેલા કાળીમાતાના મંદિરે મળવાનુ મે તેને વચન પણ આપી દ્વીધુ. : ૩૮૨ સ્ત્રીચરિત્રનું નાટક ચૌદશના દિવસે અપેારના મારા પતિને મળવા અંગેના મેં સંકેત ા કરી નાંખ્યા પણ અહીં તે હું રાજાના અંતઃપુરમાં હતી. મારાથીઅપેારના સમયે નીકળીને એકાકી કેમ જવાય? એટલે મે’ સ્ત્રીચરિત્રનું નાટક ભજવવાની શરૂઆત કરી. પેટમાં જાણે ચૂંક ન ઊપડી હેાય તેમ મે એકદમ જોરથી ચીસ પાડી. ચીસ સાંભળીને આખું 'તઃપુર એકત્રિત થઈ ગયું. મહારાજા પણ રાજ્યનાં બધાં કામ પડતાં મૂકીને અંતઃપુરમાં આવી પહોંચ્યા. મહારાજાએ તરત મને કહ્યું કે, હમણાં સુધી શરીરમાં કોઈ બિમારી ન હતી ને અચાનક શું થઇ ગયું? મેં કહ્યું કે, તમે વચમાં બિમાર હતા ત્યારે મે ચૌદશના દિવસે મહાકાળી માતાના મંદિરે જવાની તમારા અંગે ખાધા રાખેલી છે. ખાધા ભુલાઈ જતાં મહાકાળી મારા ઉપર કાપાયમાન થયાં છે. માટે મારી ખાધા પૂરી થાય તે જ મને શાંતિ થાય તેમ છે. બાકી મારે તે કમેાતે મરવાનુ છે. જોયુ ને! સ્ત્રીચરિત્ર કેવું કરી બતાવ્યું ? આપ શ્રેાતાજનાને પણ આવાં ચરિત્રોના અનુભવ તા હશે! એટલે કોઈ કવિએ ઠીક કહ્યુ છે કે, ‘સ્ત્રીઓનાં ચિરત્ર અને પુરુષના ભાગ્યને દેવા પણ જાણી શકતા નથી તેા મનુષ્યા તે! કાંથી જાણી શકે ?' આ તા એક અપેક્ષાએ કહેવાય છે. બાકી સ્ત્રીઓમાં પણ ઘણી - સંસ્કારસંપન્ન હોય છે. રાજાએ કહ્યું કે, તમારી ખાધા જરૂર પૂરી કરીશ. રાજાએ ખાધા પૂરી કરવાની વાત કરી ત્યાં મારા Page #420 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૮૩ પેટમાં ઊપડેલી ચૂંક એકદમ મટી ગઈ. પણ ચૂંક ઊપડી જ કોને હતી ? બસ, આને જ સ્ત્રીચરિત્ર કહેવામાં આવે છે. આવાં ચરિત્રો તો આજની દુનિયામાં પણ બહુ ચાલે છે પણ -જીવોની મેહદશા એવી છે કે, સમજતા નથી. આ બધા પ્રસંગેનું વર્ણન સઝાયમાં આ મુજબ કરાયેલું છે – “સુભટોએ નિજ રાયને સોંપી, રાયે કરી પટરાણી, સ્વર્ગને સુખથી પણ પતિ માધવ, વીસરી નહિ ગુણખાણી, રાજ! શી. ૪. વરસ પંદરને પુત્ર થયે તવ, માધવ દ્વિજ મુજ માટે, ભમતે ચગી સમ ગેખેથી દીઠે જાતાં વાટે, રાજ! શી. ૫. દાસીદ્વારા દ્વિજને બેલાવી, દ્રવ્ય દેઈ દુઃખ કાપ્યું; ચૌદશ દિન મહાકાલી મંદિરમાં, મળશું વચન મેં આપ્યું, રાજ! શી. ૬. કારમી ચૂંકે ચીસ પિકારી, મહીપતિને મેં કીધું; એકાકી મહાકાલી જાવા, તુમ દુઃખે મેં વ્રત લીધું, રાજ! શી. ૭. વીસરી બાધા કોપી કાળી, પેટમાં પીડ થઈ ભારી રાય કહે એ બાધા કરશું, તિક્ષણ ચૂંક મટી મારી, રાજ! શી. ૮ ચૌદસને દિન રાજા રાણી, એકાકી પગપાળે, મહીપતિ આગળ ને હું પાછળ, પહોંચ્યા બે મહાકાલી, રાજ ! શી. ૯. ચતુર્દશીને જ્યાં દિવસ આવી પહોંચ્યો ત્યાં રાજા અને રાણી અમે બંને એકાકી કેઈ પણ સૈનિકોને સાથે લીધા વિના પગપાળા ચાલીને મહાકાળીના મંદિરે પહોંચી Page #421 -------------------------------------------------------------------------- ________________ મને વિજ્ઞાન હું પાછળ ૩૮૪ ગયા. માગ માં મહારાજા આગળ ચાલતા હતા અને ચાલતી હતી. રાજાએ નિજ ખગ વિશ્વાસે, મારા કરમાં આપ્યું; જન્મ નૃપ મંદિરમાંહિ પેસે, તવ મેં તસ શિશ કાપ્યુ, રાજ ! શી. ૧૦” હવે અહીંથી સંસારની અજબ લીલા શરૂ થાય છે. મહિયારી આગળ વધીને પુરાહિતને કહે છે કે, રાજાને મારી ઉપર સપૂર્ણ વિશ્વાસ હાવાથી પોતાના હાથમાં રહેલી તલવાર રાજાએ મને મારા હાથમાં સોંપી દીધી અને મહારાજા જેવા મૉંદિરમાં પ્રવેશ કરવા ગયા કે મે પાછળથી તલવારના એક આટકે તેમના મસ્તકના છેદ કરી નાખ્યા. સ્ત્રીજાત અમળા કહેવાય પણ કચારેક અબળા મટીને જ્યારે પ્રબળા બને છે ત્યારે ભલભલાને ભારે પડી જાય છે. જેની આ વાર્તા ચાલે છે તે અત્યારે જેવી કમ બાંધવામાં શર બની છે તેવી પાછળથી ધમ માં શૂર બનશે. બાકી અત્યારે તે એણે પેાતાના વિશ્વાસુના મસ્તક ઉપર તલવાર વીંઝી નાખી છે, જે એના જીવનમાં ભયંકર ઘટના બની છે. રાજાના પણ પાપકમના ઉદયકાળ જાગ્યા છે. તે વિના આને આવી બુદ્ધિ ન થાય. રાજાની પેાતાની આ સ્ત્રી નહીં હેાવા છતાં રાજાએ તેને અતઃપુરમાં મેસાડી દીધી. તે રાજાના જેવાતેવા અપરાધ નથી રાજાને વધ કર્યાં બાદ પેાતાના પતિ માધવ સત કર્યાં મુજબ આ જ મંદિરમાં એક બાજુના ભાગમાં કયારનાય આવીને ભરનિદ્રામાં સુતેલા છે એને જગાડવા માટે ખૂબ ઢઢાળે છે. “રાયને મારીને પતિને જગાડું ઢઢાળતાં નવિ જાગે; નાગ ડસ્યા પતિ મરણ ગયા તવ, ઉભય ભ્રષ્ટ થઈ ભાગી, રાજ! શી. ૧૧” Page #422 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૮૫ ઢઢળતાં પણ એ ન જાગે ત્યારે એને મનમાં શંકા પડી કે, આ ઢઢળવા છતાં કેમ જાગતા નથી ? પણ કયાંથી જાગે? જંગલને પ્રદેશ હોવાથી સર્પદંશ થતા તેના પતિ ત્યાંને ત્યાં મૃત્યુ પામી ગયેલ હતું. ચિરનિદ્રામાં પોઢી ગયો હતો. પછી તે તેને ખાતરી થઈ ગઈ કે આ ખરેખર મૃત્યુ પામી ગયા છે. એટલે રાજા અને પતિ બંનેથી ભ્રષ્ટ થઈને ભયભીત બનેલી એવી તે ત્યાંથી જંગલમાં નાસી છૂટે છે. નાઠી વનમાં ચેરે લૂંટી ગણિકાને ઘેર વેચી; જાર પુરુષથી જારી રમતાં, - કર્મની વેલ મેં સીંચી, રાજ! શી. ૧૨” જંગલમાં નાઠી પણ રસ્તામાં ચાર લોકોએ લૂંટી લીધી, લૂંટી એટલું જ નહિ પણ તે ચોરોએ કોઈ શહેરમાં ગણિકાને ત્યાં મેં માગ્યાં દામ મળતાં તેને વેચી નાંખી ! ગણિકાને ત્યાં બીજુ શું હોય ? અનાચારને અખાડો હોય. ત્યાં રહીને અનેક પરપુરુષની સાથે જારકર્મની ઘોર પાપપ્રવૃત્તિથી મેં કર્મરૂપી વિષવેલના મૂળને ખૂબ પિષણ આપ્યું હવે આગળ એક ઘટના એવી બને છે જે સાંભળતાં કેઈને પણ ભવનિવેદની પ્રાપ્તિ થયા વિના ન રહે. માધવસુત કેશવ પિતૃ શેધે, ભમિ ગણિકાને ઘેર આવે; ધન દેખી જેમ દૂધ મારી, - ગણિકાને મન ભાવે, રાજ! શી ૧૩” માધવ નામે દ્વિજ કે જે આ કામલતાને પતિ થાય. તે કથાના વિવેચનમાં હમણાં જ જ મહાકાળીના મંદિરમાં સર્પદંશ થતાં મૃત્યુ પામ્યો. તેને પુત્ર કેશવ હવે પિતાના પિતાની શોધમાં નીકળે છે. આ કામલતા જે કેશવની માતા Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ મને વિજ્ઞાન થાય, તે કેશવ જ્યારે અઢી વર્ષની ઉંમરના હતા ત્યારે પાર ણામાં પિઢાડીને પાણી ભરવા બહાર સરિતા કિનારે ગઈ હતી ત્યાંથી જેનું અપહરણ થયેલું છે, તેને પુત્ર કેશવ હવે તે વીસ બાવીસ વર્ષની ઉંમરને થવા આવ્યું છે અને પોતાના પિતાની ધમાં ચોમેર ભમી રહ્યો છે. ભમતે ભમતે તે પેલી ગણિકાને ઘેર આવી પહોંચે છે. દૂધ દેખીને જેમ બિલાડી લલચાય તેમ કેશવની પાસે દ્રવ્ય દેખીને ગણિકાને લાલચ લાગી જાય છે. તેને ઘેર રાખીને કામલતાને સોંપી દે છે. ગણિકાએ નિજ મુજને , જાણ્યું ન મેં લલચાવ્યા ધિક્ ધિક પુત્રથી જારી ખેલું, કમેં નાચ નચાવ્ય, રાજ! શી. ૧૪” ગણિકા તે દેશદેશાંતરથી જે કઈ હલકી ચાલચલગતવાળા પુરુષે આવતા તે મને જ સેંપી દેતી હતી. તેમ કેશવને પણ મને સોંપી દીધો. મારા હાવભાવ અને ચેષ્ટા જોઈને કેશવ પતંગિયાની જેમ મારામાં અંધ બની ગયે. નાની વયમાં જ મારે તેની સાથે વિગ થયેલ હોવાથી હું તેને તે મારે પુત્ર છે તે સ્વરૂપમાં ઓળખી શકી નહિ મારી જાતને લાખ લાખ ધિક્કાર છે. પછી તે તેની સાથે પણ મારે બીજા પરપુરુષની જેમ જારકર્મને વ્યવહાર શરૂ થયે. પુત્ર સાથે આવાં ઘેર પાપકર્મમાં હું પડી. ખરેખર મને આ કર્મો નાચ નચાવ્યો છે. આમાં કોની ઉપર દોષારોપણ કરું? કર્મની ગતિ ન્યારી છે. કર્મ કરે તે કેઈ ન કરે. આ બિચારીને તે કર્મસંગે એક ભવમાં આવા અનેક ભવ કરવા પડ્યા છે અને આજે પણ નજરે અનુભવાય છે. કેટલાયને એક ભવમાં અનેક ભવ થઈ જાય છે પણ ભવભવની અપેક્ષાએ વિચારવામાં આવે તો દરેક આત્માઓને આવા સંબંધો. અનંતીવાર થઈ ચૂકયા છે. જગતના પ્રત્યેક આત્માઓની Page #424 -------------------------------------------------------------------------- ________________ કમ વિપાક ૩૮૭ સાથે દરેક પ્રકારના સંબંધમાં આપણે આત્મા અનંતીવાર આવી ચૂક્યો છે. આ ભવમાં જેને તમે સ્ત્રી માની છે તે જન્મજન્માંતરમાં અનંતીવાર જનેતા પણ થઈ ચૂકી છે અને આ ભવની જે સગી જનેતા છે તે ભવોભવમાં અને તીવાર પત્ની થઈ ચૂકી છે માટે સંસારભાવનાની રીતે વિચારવામાં આવે તે આ સંસારમાં બધું અવ્યવસ્થિત છે. કશું વ્યવસ્થિત નથી. આ ભવને જે પુત્ર હોય તે ભવાંતરમાં પિતારૂપે પણ ઉત્પન્ન થાય છે. અરે! શત્રુરૂપે પણ ઉત્પન્ન થાય. આ મુજબ વિચારનારને સહેજે ભવનિર્વેદની પ્રાપ્તિ થાય. આખો ભવ વૈરાગ્યના કારણરૂપ છે, પણ જીવની કેઈ ભારે કમિતા છે કે તત્ત્વદૃષ્ટિને પામતો નથી. કેઈ વિરલા જરૂર પામે છે. કામલતાને કર્મરાજાએ એક ભવમાં પણ કેવા નાચ નચાવ્યા છે! “જારી રમતાં કાલ વીત્યે કાંઈ, એક દિન કીધી મેં હાંસી; કયાંના વારસી ક્યાં જવાના, તવ તેણે કથની પ્રકાશી, રાજ! શી. ૧૫” પુત્રની સાથે જારી રમતાં કેટલેક કાળ વીતી ગયા બાદ મેં તેને એક દિવસે પૂછયું કે, તમે કયાંના રહેવાસી છે અને અહીંથી આગળ તમારે કયાં જવાનું છે? આમ મેં પૂછયું એટલે તેણે પોતાનો આખે વૃત્તાંત મને કહી સંભળાવ્યું. તેના મુખથી બધી હકીક્ત સાંભળીને હું તે આભી જ બની ગઈ. તેણે કહ્યું કે મારા પિતા, મારી માતાની ધમાં નીકળ્યા હતા ને હું મારા પિતાની શેધમાં નીકળે છું પણ મારી માતાની શેાધમાં નીકળેલા મારા પિતા ફરી પાછા ઘેર આવ્યા નહિ અને હજી સુધી મને તેમને પો લાગ્યો નથી. હવે એ બંને ક્યાં હશે એ તે પ્રભુ જાણે. બાળપણમાં જ જેને પિતાની માતાને વિચાગ લે છે, એટલે જે બાળપણથી જ માતવિયેગી છે તેને ક્યાંથી Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ મનોવિજ્ઞાન શા છે વીસા - પાપકારના ખબર પડે કે તે બેમાંથી એક તો તેની નજર સામે જ છે. મહિયારી આગળ વધીને પુરોહિતને કહે છે કે – દઢ મન રાખી વાત સુણી મેં, ગુહ્ય મેં લીધું જાણું - પુત્રને કહ્યું તમે દેશ સીધા, મેં દુનિયા વિસારી, રાજ ! શી. ૧૬” દઢ મન રાખીને મેં કેશવના મુખેથી બધી શરૂથી આખર સુધીની વાત સાંભળી લીધી. ત્યારબાદ તેને મેં સાફ શબ્દોમાં કહી દીધું કે તમે હવે અહીંથી દેશાંતર તરફ સધાવી જાઓ. એટલે તે તેના રસ્તે પડી ગયો અને મેં ઘોર પાપકર્મને તીવ્ર પશ્ચાત્તાપને લીધે આખી દુનિયાને અંતરથી વીસારે પાડી દીધી. જગત આખું મારા માટે ઝેર સમાન થઈ ગયું. મને પાપકર્મ અંગેને મનમાં એટલે બધે સંતાપ થયે કે જાણે મારા શરીરના મેમમાંથી અંગારા વર્ષવા લાગ્યા. પુત્ર રસ્તે પડી ગયા બાદ મેં ગણિકાને તરત. જ આ મહાપાતકની શુદ્ધિ માટે સંભળાવી દીધું કે, હવે મને ફક્ત અગ્નિનું જ શરણ હો! સંસાર આખો હવે મારા માટે અશરણરૂપ છે. “પુત્રને વળાવી કહ્યું ગણિકાને, હાહા ધિક મુજ તુજને મહાપાતકની શુદ્ધિ માટે, અગ્નિનું શરણ છે મુજને, રાજ! શી. ૧૭” આગળ વધીને ગણિકાને મેં કહ્યું કે, આપણે બંનેને લાખ લાખ ધિક્કાર છે કે, આવા મહાભયંકર પાપકર્મનું મેં આચરણ કર્યું અને તું તેમાં નિમિત્ત બની છે, માટે આ મહાપાતકની શુદ્ધિ કાજે અગ્નિ સિવાય હવે મને બીજા કોઈનું શરણ નથી. પાપકર્મ અંગેને એને પશ્ચાત્તાપ થયે, એટલી આ જીવની ગ્યતા છે. હજી અજ્ઞાનદશા છે એટલે Page #426 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૮૯ પાપકર્મની શુદ્ધિના ઉપાયોનું એને જ્ઞાન નથી. એ જ્ઞાન આગળ જતાં સદ્ગુરુના સમાગમે થશે. સરિતા કાંઠે ચેહ સળગાવી, અગ્નિપ્રવેશ મેં કીધે, કમેં નદીપુરમાં તણુણી, અગ્નિએ ભાગ લીધે. રાજ! શી. ૧૮” અગ્નિપ્રવેશ અંગેનો મેં દઢ નિર્ધાર કરી લીધા, સરિતા કિનારે ચિતા પ્રગટાવવામાં આવી. મેં અગ્નિપ્રવેશ કર્યો પણ ખરે પરંતુ ત્યાં ઉપરના ભાગમાં થયેલા વરસાદને લીધે નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું અને મારા કર્મો હું એ નદીના ઘોડાપુરમાં તણાવા લાગી અગ્નિએ પણ મારો ભેગ ન લીધે. “જલમાં તણાણી કાંઠે આવી, આહિરે જીવતી કાઢી; મુજ પાપિણને સંઘરી ન નદીએ, આહિરે કરી ભરવાડી, રાજ! શી. ૧૯” જળના પ્રવાહમાં તણાતી તણાતી હું સરિતાના કાંઠે આવી. પુરોહિતજી! હું મારી કથની કયા શબ્દોમાં કહું? મારા જેવી ઘોર પાપિણીને સરિતાએ પણ સંઘરી નહિ. અગ્નિમાં પણ હું ન સમાણ અને સરિતામાં પણ ન સમાણી. અંતે એક ભરવાડે મને સરિતાના પ્રવાહમાંથી બહાર કાઢી અને તેણે મને ભરવાડી બનાવી તે પણ મારામાં મેહ પામી ગયે. હવે તે મારા શરીરના સૌંદર્યનાં પૂર પણ ઓસરી ગયાં હતાં, છતાં ભરવાડે મારામાં મેહ પામીને મને ભરવાડી બનાવી. જીવ શરીરની ચામડીમાં તરત મોહ પામે છે. શરીરનું અત્યંતર સ્વરૂપ વિચારે તે તેમાં કાંઈ મોહ પામવા જેવું નથી. પણ જીવ પાસે તેવી અંતરદષ્ટિ નથી. એટલે મોહ પામે છે. એકલી ઉપર ઉપરની ચામડીમાં મેહાય તે તો ચમાર કહેવાય. આહિરે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ મનોવિજ્ઞાન આજે તે વેવિશાળ કરવાનાં હોય એટલે છોકરાએ કન્યાને જાતે જોવા જાય છે. તેમાં સફેદ હોય તે પસંદ કરે અને જરાક જો વર્ણ શ્યામહોય તે નાપાન નહિં જતા હૈ એમ કહીને ઊભા રહે. જ્યારે પહેલાના જમાનામાં ગુણ જવાતા હતા અને માતા-પિતા કરી આવે તે છોકરાઓ કબૂલ રાખતા હતા. જ્યારે આજે મોટે ભાગે એકલું બાહ્ય સૌંદર્ય જેવાય છે, જે ગુણ વિનાને સૌંદર્યની કાંઈ કિંમત નથી. પછી તે બે દિવસ સંસાર સુખરૂપ લાગે અને અંતે ભડકે સળગવા. માંડે છે. માટે એકલા ચામડીના રંગની કિંમત નથી. જીવનમાં ધર્મના સંસ્કાર અને સગુણની સુગંધ હોય તે તે મહાકિંમતી વસ્તુ છે. શિક્ષણ કરતાયે સંસ્કાર મહાકિંમતી વસ્તુ છે. હવે આપણે મૂળ વાતમાં આગળ ચાલીએ. “તે ભરવાડણ દહીં દૂધ લઈ, હું વેચવા પુરમાં પેઠી; ગજ છૂટો કોલાહલ સુણીને, પનિહારી ને હું નાઠી, રાજ! શી. ૨૦” તે ભરવાડણ હું આજે દહીં દૂધની મટકી મસ્તક ઉપર ઊંચકીને વેચવા માટે નગરમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતી, ત્યાં ગજરાજ છૂટ્યા અંગેને કોલાહલા સાંભળીને હું અને પનિહારી બંને જીવ બચાવવા માટે ત્યાંથી નાસી છૂટ્યા. પરંતુ નાસવામાં પનિહારીના મસ્તક પરનું બેડું ફૂટી જતાં પનિયારણ ધુસકે ને ધ્રુસકે રેવા લાગી અને મારી તે દહીં દૂધની ભરેલી મટકી ફૂટી ગઈ છતાં હું તે ખડખડાટ હસવા લાગી. “પણીયારીનું ફૂટયું, બેડું, ધુસકે રેવા લાગી; દહીં દૂધની મટકી મમ ફૂટી, હું તે હસવા લાગી, રાજ! શી. ૨૧” Page #428 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૯૧ પુરોહિતને છેલ્લે મહિયારણ કહે છે કે, હસવા અંગેનું તે મને કારણ પૂછ્યું એટલે શરૂથી આખર સુધીની બધી હકીકત મેં તને કહી સંભળાવી છે. હે વીરા! હવે તું મને કહે તે ખરે કે આમાં હું તેને ઉં? મારા કર્મને રેવું કે આ દહીં દૂધની મટકી ફૂટી ગઈ તેને રેઉંમારા કર્મો મને દુઃખ આપવામાં કઈ મણ રાખી નથી. હવે આમાં હું કોને રે ને કેને જોઉં એ જ મને સમજાતું નથી. હસવાનું કારણ પૂછ્યું વીરા, અર્થ ઈતિ મેં કીધું, કેને જોઉં ને કેને રોઉં હું, દૈવે દુઃખ મને દીધું રાજ શી. ૨૨” મહિયારીની દુઃખની કહાણી, સુણી મૂછ થઈ દ્વિજને મૂછ વળી તવ હા હા ઉચરે, દ્વિજ કહે ધિક્ ધિક મુજને રાજ! શી. ૨૩” મહિયારીની દુઃખની કહાણી સાંભળતાં પુરોહિત બ્રાહ્મણને એકદમ મૂછ આવી ગઈ અને જ્યારે મૂછ વળી ત્યારે મુખમાંથી અરર ! આ મેં શું કર્યું એવા અફસોસના ઉદ્ગારે નીકળે છે. પુરોહિતના મનમાં જાણે હાહાકાર વતી જાય છે. આ પુરોહિત એ જ એને પુત્ર છે. વર્ષો વીતી ગયાં બાદ ફરી પાછા બંને ભેગા થયાં અને બંનેના પહેરવેશ તદ્દન બદલાઈ ગએલા એટલે એક એકને ઓળખી શક્યાં નહિ. આ વૃત્તાંત સાંભળ્યા પછી પુરેહિતનાં રમે રોમ ખડાં થઈ ગયાં અને મનમાં પાપના પરિતાપ અંગે પ્રચંડ અગ્નિ પ્રવળી ઊઠયો. જીવનમાં અજાણપણામાં પણ થઈ ગયેલી ભયંકર ભૂલ અંગેનો બળાપ પેદા થયે. જેમ હજારે દર્દની એક દવા હોય છે તેમ હજારો દોષની એક દવા હૃદયને બળાપો છે. આ બંને આત્માઓ કર્મ ખપાવીને Page #429 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન માક્ષે જવાના છે એટલે અવસરે અવસરે એમનામાં ચેાગ્યતા ઝળકતી રહી છે. ૩૯૨ મા દિકરા બેઉ પસ્તાવા કરતા, જ્ઞાની ગુરુને મળિયા, ગુરુની દીક્ષા શિક્ષાપામી, ભવના ફેરા ટળિયા રાજ!શી.૨૪’ મા-દીકરા અને પસ્તાવા કરતાં કરતાં કોઈ જ્ઞાની ગુરુને જઈને મળે છે. જ્ઞાની ગુરુની દીક્ષા અને શિક્ષા પામતાં 'નેના ભવના ફેરા ટળી જાય છે. આવાના ફેરા ટળી ગયા અને આપણા જેવાં ગળિયા રહી ગયા. અંધકારની ગમે તેટલી શક્તિ હેાય પણ તે પ્રકાશની આગળ એક ક્ષણવાર પણ ટકી શકે નહિ તેમ કર્યાં ગમે તેટલા બળવાન હોય પણ તપ સચમના પુરૂષાર્થ રૂપી પ્રકાશ આગળ તે ટકી શકે નિહ. જ્યાં પ્રમાદ હાય ત્યાં કમાં પેાતાનું સામ્રાજ્ય ખરાખર જમાવી શકે. પણ જંગલના સિંહુ જાગે ત્યાં તેની રાડ સાંભળીને હરણાં ભાગે તેમ અંદરનેા જો ચિદ્ઘન જાગી જાય તે તેના પુરૂષાર્થ ની રાડ સાંભળીને કમાં ભાગી જાય. આ કામલતાને કરેલા કર્મોના વિપાક એક ભવમાં કેટલા ભોગવવાં પડચાં છે. છતાં છેલ્લે બધાં કમેમાં ખપાવીને મા-દીકરા બને પરમપદને પામી ગયા છે. સાચા અગ્નિની એક ચિનગારી કરાડા મણ ઘાસને પલવારમાં બાળી નાખવા સમર્થ છે, તેવી રીતે સમ્યક્ જ્ઞાનની એક ચિનગારી. અંતરમાં પ્રગટે તે! જન્મજન્મનાં સંચિત કર્મીને તે અંતર્મુહૂત્ત'માં ભસ્મસાત્ કરવા સમર્થ છે. એક ભવે ભવમાજી રમતાં, ઉલટ સુલટ પડે પાસા; નાના વિધ ભવાભવ સાંકળચંદ, ખેલે કમ તમાશા રાજ ! શી ૨૫' Page #430 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિપાક ૩૩ એક ભવની ભવબાજીમાં પણ પાસાના દાવ આવા ઊલટસુલટ પડે છે તો પછી ભભવની ભવબાજીના દાવ તે કેવા ઊલટ સુલટ હશે? તે અંગેની તે આપણે મનમાં કલ્પના જ કરી લેવાની રહી. કર્મરાજાએ માંડેલું આ નાટક છે. તેમાં રાસીના રંગમંડપમાં અનેક પ્રકારના સ્વાંગ સજીને જીવ વિવિધ પ્રકારના ખેલ ખેલી રહ્યો છે, જેનું વર્ણન કરવા આપણે સમર્થ નથી. સગુરુના સમાગમ કર્મનું સ્વરૂપ અને કર્મના વિપાક સમજીને જે કોઈ જીવ કર્મ નિર્જરા અંગેને પ્રબળ પુરુષાર્થ કરે છે તે જીવ અંતે આ ભવબાજીને જીતી જાય છે. અને પંચમગતિ રૂપ મેક્ષપદને. પામી જાય છે. સૌ કઈ પરમપદની પ્રાપ્તિના ભાગી બને. એ જ એક અભિલાષા. સુગંધ એ ચંદનને સ્વભાવ છે. ચંદનને બાળ છે વામાં આવે કે છેદવામાં આવે છતાં તે પોતાના વિશે સ્વભાવને ત્યાગ કરતું નથી, તેમ મહાપુરુષે પણ સમજતા હોય છે કે ક્ષમા, નમ્રતા, સરલતા એ આત્માને સ્વભાવ છે, માટે પ્રાણાન્ત પણ મહાપુરુષો (ઈ પિતાના સ્વભાવને ત્યાગ કરતા નથી. ૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪૯૪- Page #431 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિહીનતા ભગવાને જગતના છના કલ્યાણ માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર વસ્તુઓની દુર્લભતા બતાવી છે. તેમાં પહેલી જ વસ્તુ મનુષ્યભવ એ અતિ દુર્લભ છે. આ વાત તે તમે સૌએ સાંભળી હશે, અને મનુષ્યભવ તે દુર્લભ છે જ તે બરાબર પણ તેમાં એમનુષ્યત્વ અતિ દુર્લભ છે. મેતીની કિંમત અંકાય છે તે કયારે તેમાં પાણી હોય તે તેની કિંમત અંકાય છે, તેમ જીવનમાં ધર્મ હોય તે તેની કીંમત છે. એકલા માનવ દેહથી હરખાવવાનું નથી. પણ માનવતા આવે ત્યારે જ મનુષ્યની ખરી કિંમત અંકાય છે. બાકી ધર્મ વગરને મનુષ્ય. દેહ તે દુર્ગતિના ખાડામાં નાખે છે. અને તે ધર્મ વગરને દેહ કેટલે અપવિત્ર અને નિંદ્ય હોય છે તે એક મહાત્મા અને શિયાળનાં સંવાદ ઉપરથી સમજી શકાય છે. દષ્ટાંત એક મહાત્મા ભર જંગલમાં ધ્યાનસ્થ બેઠેલ હતા, મહામાની મુખમુદ્રા ઘણીજ શાન્ત હતી. જાણે એમના મુખારવિન્દ પરથી શાન્ત રસને ધોધ વહ્યો જતો હતે. એ મહાત્મા જ્યાં બેઠેલ હતા ત્યાં એમનાથી થોડેક દૂર એક મનુષ્યનું મડદું પડેલ હતું. તે મડદાનું એક શિયાળ ભક્ષણ કરી જવાની તૈયારીમાં હતા. ત્યાં એ મહાત્માનું ધ્યાન પુરૂ થતાં તે શિયાળને એ રીતે સંબંધે છે કે – Page #432 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિહીનતા ૩૯૫ . रे रे जंबुक ! मुञ्ज मुञ्ज सहसा नीचस्य निन्धं वपुः રે, રે. શિયાળીઆ? તું છોડી દે, છોડી દે. આ નીચ , મનુષ્યનું નિન્દાએલું અને અનેક પાપકર્મોથી ખરડાએલું શરીર છે. તું એને છેડી દે, છેડી દે, ભૂલેચૂકે પણ આ . પાપિષ્ઠ શરીરનું ભક્ષણ કરીશ નહિ. મહાત્માને દિવ્યનાદ સાંભળતાં જ શિયાળ બે ઘડી થંભી જાય છે અને મહાત્માની સામે પિતાનું મેટું ઉંચું કરી, જાણે મહાત્માની સાથે વાણીના અભાવે હૃદયથી જ વાત ન . કરવા માંગતા હોય તેમ જણાવે છે કે, પ્રભુ ! ઘણા દિવસથી ભૂખ્યો છું અને આજે આ મહામહેનતે ભક્ષ મળે છે તો . તેમાં અંતરાય ન કરે. મહાત્મા ફરી કહે છે કે પણ તે . ભક્ષણ કરવા જેવું નથી. શિયાળ ભૂખ્યા ડાંસ જેવો હતો . એટલે વચલે રસ્તો શોધી કાઢે છે કે પ્રભુ આપની આજ્ઞા પ્રમાણ છે, એના આખા શરીરનું ભક્ષણ નહિ કરું, પણ એના બે હાથનું ભક્ષણ કરૂં તો ? અરે, એ પણ કરવા જેવું નથી . દુસ્ત રાનવન” એના હાથે દાનથી વજિત હતા. એણે એની આખી જંદગીમાં સુપાત્રે દાન કર્યું નથી. એટલું જ નહિ, પણ. કરનારાઓને પણ અંતરાય નાંખેલ છે. એણે એની જીંદગીમાં એવું ભેગું જ કર્યા કર્યું? ભૂલથી ઘુણાક્ષર ન્યાયે પણ એના હાથે સુપા પડયું નથી. શાસ્ત્રોમાં ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એ. ચાર પ્રકારનાં ધર્મમાં પહેલેજ દાનધર્મ મૂકે છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રાચાર્યજી મહારાજ ફરમાવે છે તેમ -- ધર્મસ્થર ૬ વાનનું ” Page #433 -------------------------------------------------------------------------- ________________ (૩૯૬ મનોવિજ્ઞાન ધર્મમાં આદિ સ્થાન જે કેઈને પણ હોય તો તે દાન ધર્મને છે. દાન ધર્મથી જ ધર્મની શરૂઆત થાય છે. દાન એ જેમ ધર્મનું આદિ પદ છે તેમ દારિદ્રયનું નાશ કરનારૂ છે. છતાં આપણી બુદ્ધિ એવી છે કે દેવા જઈએ ને ખૂટી જાય તે? પણ તમે એક વાત તે લખી જ રાખો કે દાન દેવાથી લક્ષ્મી ખૂટવાની જ નથી. હા, પાપોદયથી ખૂટે છે. જ્યારે દાન તે પુણ્યની પરંપરાને ટકાવનારું છે. શાસ્ત્રોમાં એવા પણ માણસના દષ્ટાન્ત આવે છે કે જેમની પાસે તમારી અપેક્ષાએ કશું પણ નહોતું છતાં પોતાની અલ્પશક્તિ પ્રમાણે દાનાદિ સુકૃત કરેલ છે. દાખલા તરીકે પુણિયો શ્રાવક ખૂબજ સંતોષી હતા. જે તમારી પાસે છે તેમાંનુ તેમની પાસે કાંઈ નહતું. તેઓ રૂની પુણિયે વેચીને તેમાંથી દરરોજ ફક્ત સાડાબાર દોકડા મેળવતાં, એક દિવસ પતે ઉપવાસ કરતા અને જે દિવસે પિતાને પારણું હોય તે દિવસે તેમના પત્નીને ઉપવાસ હોય જે દિવસે પિતાને પારણુ હોય તે દિવસે પોતે સાધર્મિક ભક્તિને લાભ લેતા અને તેમના પત્નીને પારણું હોય તે દિવસે તેઓ શ્રાવિકા હેનની ભક્તિનો લાભ લેતા. દરરોજના ફક્ત સાડાબાર દોકડા મેળવનાર પણ આ રીતે લાભ લઈ શકતા ત્યારે આજે સાડાબાર રોકડા મેળવનાર પણ લાભ તે નથી લેતાં પણ ઉલટા દડા રોતા હોય છે. આજે સાધન ર્મિક ભક્તિ તે તમને સાંભરતી જ નથી. પુણિયા શ્રાવક પિતાની ઘણી જ અલ્પશક્તિ હોવા છતાં લાભ અપૂર્વ લેતાં, જ્યારે તમારે તે પુણ્યદય પણ ખૂબ જાગતો છે તે આવી સેનેરી તક શા માટે તમારે જતી કરવી જોઈએ. સમય એ ખરાબ આવી રહ્યો છે કે ઉદારતાથી દાન કરશે તે જ ખાટી જશે. મમ્મણ શેઠ કે જેમને ત્યાં કોઈ દિવસ સાધુ મહાત્માના પગલાજ મહેતા થયા તો તેમાં તેઓ શું ખાટી ગયા? તે Page #434 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીનતા ૩૯૭ મમ્મણ શેઠ પાસે અઢળક ઋદ્ધિ હતી, છતાં તેઓ સાતમી નરકે ગયા જ્યારે પુણિયા શ્રાવક પાસે ભલે લક્ષ્મી ન હતી. પણ તેની પાસે સંતાષરૂપી શાશ્વત ધન હતું અને સુકૃત . કરીને તે ઊંચામાં ઊંચા દેવલાકે ગયા છે. તમારૂં જીવન તે પુણિયા શ્રાવક જેવું મમ્મણ શેઠ જેવું? મહિને એકાદ વખત તે સાધર્મિક ભક્તિ થતીજ હશે એમ માનું ને ? માનવા જેવું નથી) તેા મમ્મણ શેઠ અને પુણિયા શ્રાવક આ એમાંથી મારે તમને કેાની પડખે બેસાડવા ? તમારામાં છતા સામર્થ્ય ઉદારતાના ગુણ કેમ ન હેાય ? અહિં આ (આ વ્યાખ્યાનમાં) મારી સામે ઘણા સુખી શ્રાવકા એઠા છે તા એમને ત્યાં દર મહિને એકાદ વખત પણ સાધર્મિક ભક્તિ ન થાય એ તે ઘણું જ શેાચનીય કહેવાય. આચાર્ય ભગવાન રિભદ્રસૂરિજીએ ધસિદ્ધિનાં પાંચ લક્ષણમાં પહેલુ જ લક્ષણ ઉદારતાનુ વળ્યુ છે. સદાચારરૂપી વૃક્ષનું ખીજ જો કાઈ પણ હેાય તે તે ઉદારતા છે. દાનધમ ને અને ભક્તિયેાગને દીપાવનારી ઉદારતા છે. આજે મોટે ભાગે બીજી ધર્મ પ્રવૃત્તિ દેખાય છે પણ હૃદયપૂર્વકની ઉદારતા દેખાતી નથી અને એ જો હાય તેા તમારે ત્યાં મહીને . એકાદ વખત પણ સાધર્મિક ભક્તિ કેમ ન થતી હાય ? છે કે પછી . તમારે ત્યાં (સભામાંથી પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચ કત જ્યેામાં પહેલું જ કેવ્ય અમારિ પ ર્તાવવાને આવે છે અને ખીજુ જ સાધ મિક ભક્તિના આવે છે. પર્યુ ષણ પ થી બીજુ કાઈ મહાન . પ નથી તે તેમાં પણ સાધર્મિક ભક્તિનાં કતવ્યની નોંધ લેવાઈ છે, આટલા ઉપરથી વિચારી જોશો કે સાધમિક ભક્તિનું આ શાસનમાં કેટલું મહાત્મ્ય છે? પણ એ આજે આપણે ભૂલ્યા છીએ. Page #435 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાન દરમહિને તમારે ચા, બીડી, તેમજ ખીસા ખર્ચે કેટલુ આવતું હશે ! સાચું ખોલો હા ! (સભામાંથી-લગભગ પચાસેક રૂપીઆ જેટલ') હવે આગળ વધો. ધામીની ધેાલાઈ ખ` તેમજ હજામત ખર્ચ કેટલું ? ( સભામાંથી-એથી અડધુ ) હવે આગળ વધો. મુસાફરી ખર્ચ નું ખીલ તેમજ સીનેમા ખ'નું બીલ આ ખીલ દર મહીને આવતા હશે ને? હવે ખેલા પ્રભુભક્તિ અને સાધમિકની ભક્તિનું ખીલ કેટલુ આવતું હશે ? સભામાંથી સામિકની વાત જવા દો, આકી પ્રભુભક્તિ નિમિત્તેનું દર બાર મહીને ૧૫ રૂપીએ પેઢીમાં ભરીએ છીએ. એમાં શી મેાટી ધાડ મારી ખરેખર ? આજે ભક્તિ ભાડૂતી થઈ ગઈ છે, સુખી ગૃહસ્થાએ તા પોતાની ગાંઠના ખર્ચે જ પૂજા કરવી જોઈએ. પણ આજે તે જ્યાં ત્યાં બધુ પેઢીમાંથીજ વપરાય છે. ભક્તિ આપણે કરવી અને સામગ્રી ધી પેઢીમાંથી વાપરવી એ ભક્તિ કોઈ કાળે ઉગી નીકળે નહિ. કેાઇ બધી રીતે અશકત હાય અને વાપરતા હાય તે તે અપવાદ ગણાય, તે તેમણે તનથી ભોગ આપી છૂટવું જોઈએ. બાકી સુખી ગૃહસ્થાએ પૂજાની બધી સામગ્રી ઘરની વસાવવી જોઇએ. ઘરમાં માજશેાખનાં બધા સાધના વસાવા અને ભક્તિયેાગના સાધન ન વસાવે તે તે ભક્તિયેાગ ઉપરના પ્રેમજ ન કહેવાય. ઘણા અમને એમ પણ કહે છે કે પ્રભુભક્તિ કરીએ છીએ. પણ જેવી જોઈએ તેવી તેમાં સ્થિરતા નથી આવતી. પણ કયાંથી આવે ? ભક્તિમાં ભાગ અપાતા હાય તા સ્થિરતા આવે ને ? ઊંચામાં ઊંચા ભાવ લાવવા માટે દ્રવ્ય પણ ઊંચામાં ઉંચા વાપરવા જોઈએ કારણકે દ્રવ્ય ઉચા હાય તા ભાવ ઊંચા આવે અને તે સ્થિરતા પણ કેળવાય. ૩૯૮ Page #436 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીનતા ૩૯ સામાન્ય સ્વરાજ્ય મેળવવાની પછવાડે પણ કેટલા ભેગ આપવા પડયા છે તે આત્માની સિદ્ધિ પણ ક્યારે મળે? તેની પછવાડે પણ ભેગ અપાવે જોઈએ. ભગવાન કયાં આપણને કહે છે કે તું મારી પૂજા કર. ભગવાન તે કૃતકૃત્ય છે. એમને કાંઈ આપણું પૂજાની અપેક્ષા નથી. આપણા કલ્યાણ માટે આપણે પૂજા કરવાની છે તો તે શક્તિ હોય તો ભેગ આપીને કરવી જોઈએ. વ્યવહારમાં બધે ઘસારા વેઠો. છે અને એક અહિંઆજ સસ્તુ ભાડુ અને સિદ્ધપુરની જાત્રા.” હવે જોઉં કાલથી કેવીક સામગ્રીથી પૂજા કરવા માંડે છે. ગીરાજશ્રી આનંદઘનજી કહે છે કે, “ધાર તરવારની સોહિલી દેહિલી ચઉદમાં જિનતણ ચરણ સેવા” તલવારની ધાર પર ચાલવું સહેલું છે પણ ગીરાજ જણાવે છે કે પ્રભુ ચરણની સેવા દોહિલી છે. એ સેવા કઈ હશે? આ તમે કરે છે તે ! ભગવાનને બે ચાંદલા દીધા ન દીધા ને તક તક ફરરર ફં. એ રીતની સેવા દોહિલી હશે? એ સેવા માટે આચાર્ય ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, પરમાત્માની સાચી પૂજા 'वीतराग ! सपर्यातस्तवाज्ञापालनं परम् : आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥' છે વીતરાગ દેવ, આપની આજ્ઞાનું જે પરિપાલન એજ આમની સાચી પૂજા છે. વીતરાગદેવની ત્રણે કાળ માટે એક જ આજ્ઞા છે કે, આશ્રવ (માપના કારણુ) એ સવથા હેય છે અને સંવર એ સર્વથા ઉપાદેય છે. આશ્રવ એ ભવ હેતુ માટે Page #437 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન થાય છે જ્યારે સવર એ મેાક્ષ માટે થાય છે. બસ આટલી જ આ પરમાત્માની આજ્ઞા છે. માકી મધુ શાસ્ત્રોમાં આ આજ્ઞાને સમજાવવા માટેના વિસ્તાર છે. આ રીતની આજ્ઞાના જે આરાધક હશે તે કલ્યાણ સાધીને મેક્ષે જશે અને આજ્ઞાના વિરાધક હશે તે ભવમાં રખડશે. એ રીતની આજ્ઞાના પાલનરૂપ જે પૂજા છે તે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી છે અને તે જ સાચી સેવા છે. કહેા આમ આજ્ઞાને મમ સમજીને એ વીતરાગ દેવની સેવા કરતા હાઈએ તે એમની તરફ કેવુ ક અહુમાન જાગે ? ત્યાં તે આત્મા અદરમાંથી હાલી ઉઠે કે, : ૪૦૦ ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લેાક, તે પ્રભુની પૂજા વિના રે જન્મ ગુમાવ્યેા ફોક ', ધન્ય છે શ્રી અરિહંત પરમાત્માને કે જેમણે વસ્તુ સ્વરૂપ ઓળખાવ્યું ! અહા ! તે અરિહંત પરમાત્માના આપણી ઉપર અનત ઉપકાર છે અને તેવા ઉપકારીની પૂજા-ભક્તિ વગરનુ જીવન જીવવું પણ બ્ય છે અને તે અનંત ઉપકારી વીતરાગ પ્રભુની આજ્ઞા પાલનરૂપ પૂજા તે ભાવપૂજા છે. અને તેની પ્રાપ્તિ માટે દ્રવ્યપૂજા પણ અતિ ઉપયાગી છે, પણ દ્રવ્ય તે ભાવનું કારણ હાવાથી જેવી દ્રવ્ય સામગ્રી હેાય તેવા જ ભાવ પણ આવે છે. આમાં હું પૂજાના નિષેધ નથી કરતા, પણ કરવાની રીતે કરવાનું કહું છું અને એ રીતે તમેા કરતા હો તેા. મારે કઈ કહેવાપણું નથી. ઉદારતાના અભાવે સાધર્મિક ભક્તિ કે પ્રભુભક્તિ કોઈ પણ ધર્મ કાર્યાં દ્વીપતા જ નથી. દાનમાં પહેલી ઉદારતા જોઈએ અને ધની શરૂઆત દાનથી થાય છે. સુપાત્ર Page #438 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીનતા. ૪૦૧ દાનને જોગ મળે તો મહાપુણ્યની વાત છે. છેવટે અનુકંપા દાન પણ ન ચૂકવું, અને તે તે તમારા પુરૂષ કરતા ધારે તે બહેને વધુ કરી શકે. કારણ કે આખું અન્નક્ષેત્ર (રસોડું) તેમના હાથમાં હોય છે, પણ એ પણ જે કપીલાને અવતાર હોય તે કંઈપણ ન કરી શકે. પેલા મહાત્મા શિયાળને કહે છે કે આ જેનું મડદું છે તે પણ મંમણને જ અવતાર હતો. એણે એના હાથે કેઈને પણ દીધું નથી. ઉલટા દેતાને પણ અટકાવ્યા છે. પોતે દે નહીં અને દેતાને અટકાવે છે તે ખરેખર કર્મચંડાલ જ કહેવાય. - દૃષ્ટાન્ત એક શેઠ હતા. તે દુકાનેથી ઘેર જમવા આવ્યા. ભાણે બેઠા ત્યાં પત્ની પૂછે છે કે દરરોજ ખૂબ પ્રસન્ન હો છો આજે મેટું કેમ મલીન છે? પછી આગળ એ શેઠની ખાસીયત પ્રમાણે પૂછે છે કે – कया कुछ गांठसे गिर पडा कया कीसीको दीध । पत्नी पूछे कथको क्यों है मुख मलीन १॥ ત્યાં શેઠ કહે છે કે મારી ગાંઠેથી ને ખરી પડે? મારી ગાંઠ તે વજની ગાંઠ કહેવાય. મારાથી કઈને દેવાઈ જાય એ કઈ કાળે બને જ નહિ. ફરી પત્ની પૂછે છે કે જે આમાંનું કાંઈ બન્યું નથી તે મેટું કેમ પડી ગયું છે? ત્યાં શેઠ કારણ દર્શાવે છે કે - नहिं कुछ गांठसे गिर पडा नहिं कीसीको दीघ । देता दीठा ओरको मुख भया मलीन ॥ ૨૬ Page #439 -------------------------------------------------------------------------- ________________ મનાવિજ્ઞાન ત્યાં પત્ની પણ જરા માથા ભારે હતી એટલે તરત સંભળાવ્યું કે કોઈ બીજા આપે તેમાં તમારૂં શું જતુ હતું ? પણ આવા મનુષ્યાને મનુષ્ય ન કહેવાય પણ મૃત્યુ લાકના રાક્ષસા જ કહેવાય. ૪૦૨ અંતે શિયાળ હાથ ખાવાનુ છેાડી દે છે અને મહાત્માને કહે છે કે એના કાન ખાઉં તે? અરે એ પણ ખાવા જેવા નથી. श्रुतिपुटौ सारश्रुतेः द्रोहिणौ કારણ કે એણે કાનથી કોઈવાર પણ શાસ્રશ્રવણ કરેલ નથી. હા ! માત્ર અનેકાની નિન્દાકુથળી સાંભળી છે. જ્યારે કાનની શૈાભા તેા શાસ્ત્રશ્રવણથી છે. શ્રી ભતૃહિર જણાવે છે તેમ ઃ— श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन विभाति काय : करुणापराणां परोपकारैर्न तु चन्दनेन ॥” કાનની શે।ભા જેમ શાશ્રવણથી છે તેમ હાથની શાલા દાન દેવાથી છે, નહિ કે ક કણ પહેરવાથી. અથવા ઘડીઆળ ચઢાવવાથી. ટૂંકમાં આખા શરીરની શેાભા ચંદન ચાપડવાથી કે પફ પાવડરના લપેટા મારવાથી નથી. પણ પરાપકારના કત ચૈા કરવામાં છે. ત્યારે આજે તા ઘરમાં રેશન ન હાય તે! ચાલે પણ ફેશન પહેલી જોઈએ છીએ. શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુ ! કાન પણ નિઢું ખાઉં પણ આંખ ખાઉં તા? ત્યાં મહાત્મા કહે છે કે :– - “नेत्रे सधुविलोकनेन रहिते" Page #440 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીનતા ૪૦૩ એણે નયનથી સાધુ પુરૂષના દર્શન કર્યા નથી. શાસ્ત્રોએ સાધુપુરૂષનાં દર્શનનું પણ અપૂર્વ મહાસ્ય વર્ણવ્યું છે. - જેમકે મહાપુરૂષે ફરમાવે છે કે – "साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधव : । તળે હતિ જાન, સાઃ સધુરમાનામઃ || ” સાધુઓના દર્શનથી પણ મહાપુણ્ય થાય છે. સાધુઓને શાસ્ત્રમાં જંગમ તીર્થસ્વરૂપ કહ્યા છે. સ્થાવરતીર્થ તો અમુક કાળે ફળે પણ સાધુને સમાગમ તો તુરતમાં જ ફળદાયી નીવડે છે. ગીરાજ આનંદઘનજી ફરમાવે છે કે : “દેવ અસુર ઈન્દ્રપદ ચાહુ ન, રાજ ન કાજ સમાજે રીતે સંગતિ સાધુ નિરંતર પાવું, આનંદઘન મહારાજ રી! સાધુસંગતિ બિનુ કૈસેં પચે, પરમ મહારસ ધામ રી” અર્થાત્ દેવ, અસુર અને દેવના પતિ ઈન્દ્રપદને પણ હું ઈચ્છતું નથી, તેમ કોઈ રાજ્યનું પણ મને પ્રલોભન નથી. તેમ લક્ષમી, ઘરબાર, હાટ, હવેલી,સત્તા અને માનપૂજાને પણ ઈચ્છતો નથી, પણ જેનાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એવા સાધુની સંગતિનેજ ઇચ્છું છું. કહે, આ સાધુ સંગતિનું શ્રી આનંદઘનજીએ કેવુંક અપૂર્વ મહાસ્ય વર્ણવ્યું છે. ખરેખર સંત સમાગમ એ તો પારસમણિ જ કહી શકાય. પારસમણિના સમાગમથી લેતું જેમ સુવર્ણ બની જાય છે તેમ સંત સમાગમથી આત્મા પણ અંતે પરમાત્મા. બની જાય છે. પણ આ સમાગમને લાભ કોઈ પુણ્યશાળી આત્માઓ જ લઈ શકે છે. ભાગ્યહીન આત્માઓ તે સંતપુરુષના દર્શનથી પણ વંચિત રહે છે, તે સમાગમની તે વાત જ કયાં રહી? Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०४ મનોવિજ્ઞાન શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુ હવે પગનું ભક્ષણ કરૂં તે? ત્યાં મહાત્મા કહે છે કે, – “વા ન તીર્થ ” પગથી એ તીર્થયાત્રાએ ગયે નથી. તમે પણ આજે ક્યાં પગથી તીર્થયાત્રાએ જાવ છો. નહિં તો તમારે તે ઘર બેઠા ગંગા છે. શ્રી ગિરનારજી તથા શ્રી સિદ્ધગિરિજી વગેરે મહાન તીર્થો અહીંથી તે ખૂબ જ નજદીક છે અને એ મહાન તીર્થોની યાત્રા અંદગીમાં એકાદવાર પણ વિધિપૂર્વક છરી, પાળતા કરવી જોઈએ. ત્યારે આજે તો અહીંથી ગાડીમાં બેસીને સીધા પાલીતાણા સ્ટેશને પહોંચે અને પછી ત્યાંથી ઘોડાગાડીમાં બેસી ધર્મશાળાએ પહોંચે અને ત્યાંથી પણ ઘોડાગાડીમાં બેસી તળેટીએ જાય. કેમ એમને? (સભામાંથી મોટે ભાગે તે એમ જ છે) તે પછી સવારના રાઈ પ્રતિક્રમણમાં શું સમજીને બેલે છે કે – “એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ ! કેડિ સહસ ભવનાં કર્યાં, પાપ ખપે તત્કાળ” ! તેને શો અર્થ કરો છો? છેવટે ધર્મશાળાથી ગિરિરાજ સુધી તો તમારે પગે ચાલતાં જ જવું જોઈએ તો તેથી પણ તમારા આત્માને અપૂર્વ લાભ થાય. તે પછી તે શિયાળ પેટનું ભક્ષણ કરવા ઈચ્છે છે. મહાત્મા કહે છે કે અરે ! એ તે કરાય? “ન્યાયાર્નિવિપૂર્ણમુર” એણે એકલા અનીતિથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી પિટ ભર્યું છે માટે એનું પેટ તે અતિ અપવિત્ર છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીનતા ૪૦૫ છેલ્લે હવે એક માથું બાકી રહ્યું છે. શિયાળ કહે છે કે પ્રભુ હવે એ તો ખાવા દેશે ને? મહાત્મા કહે છે કે “જન સુડાં શિરઃ”. ગર્વથી એનું મસ્તક અદ્ધરને અદ્ધર રહ્યું છે. કેઈ દિવસ એણે મહાત્માઓના ચરણમાં માથું જુકાવ્યું નથી, માટે એ પણ ભક્ષણ કરવા જેવું નથી. "रे रे जंबुक ! मुञ्ज मुञ्ज सहसा नीचस्य निन्द्यं बपुः” - અંતે શિયાળ મડદાને ત્યાગ કરે છે. આ તો જે કે એક રૂપક દૃષ્ટાન્ત છે પણ એ દષ્ટાન્તમાંને ભાવાર્થ તદ્દન યથાર્થ છે અને આમાંથી સાર એ લેવાને છે કે ધર્મ વગર આ મનુષ્ય શરીરની કેઈ ઉપયોગિતા નથી. ધર્મના અભાવમાં આ શરીર કેડીનું છે; એને એક ગંદકીને ગાડ કહીએ તે પણ ચાલે અને એજ શરીરથી જ ધર્મ થતો હોય તે તેની કિંમત ચિતામણી રત્ન કરતાં પણ અધિક છે. માટે આ દેહની સાર્થકતા ધર્મથીજ છે. “સૌ કેઈ ધર્મ પરાયણ બની આ દુર્લભ દેહની સાર્થકતા કરે એજ મહેચ્છા. - અજ્ઞાનીને કઈ પણ વસ્તુની ઈચ્છા થાય અને તે ઈચ્છા પરિપૂર્ણ ન થાય તેનું મનમાં તીવ્ર દુઃખ ઉત્પન્ન થાય છે જ્યારે જ્ઞાનીને મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય તેનું જ દુઃખ ઉત્પન્ન થાય છે અને જ્ઞાની મનમાં વિચારે છે કે મારા જ્ઞાનની હજી અપૂર્ણતા છે કે મને અવનવી ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થયા જા જ જ જી જી જ @ @ @ @ @ @ @ @ @ @ છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૯S મૂળ મૂડી અને વ્યાજ આ કાળમાં અઢીથી ત્રણ વર્ષના ગાળામાં જે મહાનગી પુરૂ થયા તેમાં પૂ. આનંદઘનજી પણ મહાન યોગી પુરૂષ થઈ ગયા. પૂ. આનંદઘનજી મહાન અધ્યાત્મ ચાગી. હતા અધ્યાત્મના વિષયમાં તેઓ ખૂબ ઉંડા ઉતરેલા હતા. તેમણે ચોવીશી રચી છે જેમાં ચોવીસ તીર્થકર ભગવંતના સ્તવને રચેલ છે. ચોવીશીમાં તેમણે અધ્યાત્મિક જ્ઞાનના જાણે રસ ઝરણાં વહેવડાવ્યા છે. તેમણે રચેલી ચોવીસીના સ્તવને. કંઠસ્થ કરી પરમાત્માની સામે ચૈત્યવંદન વિધિમાં બોલવામાં આવે તે અનેરા ભાવે પ્રગટે તેવા એ સ્તવને છે. પૂ. આનંદ ઘનજીએ ચોવીસીની જેમ પદ બહરીની પણ રચના કરી છે તેમણે રચેલા પ્રત્યેક પદો આત્મજ્ઞાનના નિચોડ રૂપે છે. તેમણે ચેલા પદ સુમધુર કંઠે ગાવામાં આવે તે અનુપમ એવા આત્મિક આનંદનો સ્વાનુભવ થઈ શકે તેવું છે. પદ બહોરીને પ૪ માં પદમાં તેઓશ્રી ફરમાવે છે કે.. મૂલડે થે ભાઈ વ્યાજડે ઘણે રે. કેમ કરી દીધું રે જાય? તલપદ પૂંજી મેં આપી સઘલી રે, તેહ વ્યાજ પૂરું નહિ થાય. મૂલડા... Page #444 -------------------------------------------------------------------------- ________________ મૂળ મૂડી અને વ્યાજ ૪૦૭ હે ભાઈ મૂલ મૂડીને કર્જ મારી પર ઘણે શેડો છે અને વ્યાજનું કર્જ ઘણું વધારે છે. તળીયા ઝાટક કરીને મેં મારી પુંજી આપી દીધી છતા વ્યાજના કર્જમાંથી છૂટી શકાતું નથી. કર્મની આઠ મૂળ પ્રકૃતિ છે અને ૧૫૮ ઉત્તર પ્રકૃતિ છે. દરેક કર્મોની ઉતકૃષ્ટ અને જગન્ય સ્થિતિ છે. જે જીવે કેટલી વાર ખપાવી છે અને બાંધી પણ છે. કર્મો પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે બાકી આત્માની માફક કર્મો કાંઈ અનાદિ અનંત નથી અને આત્માની સાથે કર્મને ચુંગ એ પણ નથી કે જેને કઈ કાળે વિયેાગ જ ન થાય. આઠ કર્મમાં મોહનીય કર્મની ઉતકૃષ્ટ સ્થિતિ સિત્તેર સાગરોપમ કેડાછેડીની છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવણીય વેદનીય અને અંતરાય કર્મની ઉતકૃષ્ટ સ્થિતિ ત્રીશ કેટકેટી સાગરેપની છે. નામ અને નેત્ર કર્મની સ્થિતિ વીશ કેટકેટી સાગરેપની છે. અને આયુકર્મની ઉતકૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરની છે તેમાં મેહનીય કર્મ, જ્ઞાનાવરણી કર્મ, દર્શનાવરણી કર્મ અને અંતરાય કર્મની જગન્ય સ્થિતિ અંતર મુહર્તાની છે. અને વેદનીયની જગન્ય સ્થિતિ બાર અંતર મુહુર્તીની અને નામ અને ગોત્ર કર્મની આઠ અંતર મુહર્તની જગન્ય સ્થિતિ છે. આયુકર્મની પણ જગન્ય સ્થિતિ અંતર મુહુર્તની છે. દેવ અને નારકની અપેક્ષાએ આયુકર્મની જગન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે મેહની યાદી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘણી લાંબી છે. તે જગન્ય સ્થિતિ તદન ટુંકી છે. આત્મા જેમ પ્રતિ સમંયે નવા કર્મ બાંધે છે તેમ નિજરે પણ છે આ રીતે ચોગ વિગ થયાજ કરે છે આ રીતે કર્મો Page #445 -------------------------------------------------------------------------- ________________ મનેાવિજ્ઞાન પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે બાકી સ્થિતિ અધાદિની અપેક્ષાએ કર્મોની સ્થિતિ આત્મા કેટલીએવાર તેાડે છે અને કેટલીયેવાર ફરી ફરીને ખાંધે છે આ રીતે કમે પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. અને બંધ પરંપરા પણ સંસારી જીવાને ચાલુને ચાલુ છે. પૂ. આનંદઘનજી કહે છે કે “ તલપદ પુજી આપી સઘળી રે તેાએ વ્યાજ પુરુ નવ થાય” વ્યાજ પુરુ થાય કયાંથી ? જીવ ઉદ્દયમાં આવેલા કર્મોને સમતા ભાવે ભગવી શકતા નથી વેદનીયાદી કર્માંના ઉદય કાળમાં જીવના ભાવામાં વિષમતા આવી જાય છે અને જીવ આત ધ્યાનમાં પણ પડી જાય છે. જીવ ઘણીવાર કમ બાંધતી વખતે સાવચેતી રાખી શકતા નથી પણ ભાગવતી વખતે પણ સાવચેતી રાખે તેા જીવને ઘણા મેાટા લાભનુ કારણ થાય પણ કર્માંના ઉદય કાળમાં આધ્યાનમાં પડે એટલે અનેક ગણા નવા બંધાતા જાય ઉદય કાળમાં હાય હાય કરવાથી માથે પડાણી વ્યાજ ચડતુ જાય એટલે આનંદઘનજી કહે છે કે વ્યાજના ક માંથી હું કે મે છૂટી શકતા નથી. આઠ કર્મના કર્જ નીચે એટલે! બધા આવી ગયા છું કે મારા વ્યવસાય બધા ભાંગી પડયો છે. ૪૦૮ વ્યાપાર ભાગા જલવા થલવારે. ધીરે ન નિસાની કોય; વ્યાજ છેડાવી કોઈ કાંધા પર્વે રે, તે મૂલ આપુ' સમ ખાય. ભૂલો... આઠ કનાક નીચે હું એવા આવી ગયા છે કે મારી જળવટ અને થલવટ અને પ્રકારના વ્યાપાર ભાંગી Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯, મૂળ મૂડી અને વ્યાજ પડ્યો. શ્રત ધર્મ રૂ૫ વ્યાપાર એ જળ માર્ગને વ્યાપાર કહેવાય અને ચારિત્ર ધમ રૂપ વ્યાપાર એ થલ માર્ગને કહેવાય આ બન્ને વ્યાપાર ભાંગી પડ્યા. હવે તો કઈ સદુ ગુરુ રૂપી શેક શિરોમણી મારી પર કૃપા વષવે અને મને બધ એ આપે કે કર્મોના ઉદય કાળને હું સમભાવે ભેગવી શકું અને મારાજ કર્યા મારે ભેગવવાના છે એવી અપૂર્વ સમજથી જરી પણ સંતાપ ન કરુ તે જરૂર વ્યાજ માફ થઇ જાય. વ્યાજ માફ થઈ જાય તેને અર્થ એ કે નવા કર્મોને બંધ ન પડે અને કદાચ પડે તે પણ અલ્પ પડે જે તપ જ પાંદિ વડે ખપાવી પણ શકાય. સદ્ગુરૂ જે કૃપા વર્ષાવે તો આ કોમ જરૂર થઈ જાય. ને તે પછી રહ્યો મૂળ મૂડીને કજ તેના કેઈ કાંધા કરાવી આપે તો સમ ખાઈને કહું છું કે જે કાંઈ મારી પાસે છે તે બધુ અર્પણ કરી દેવાને તૈયાર છું. એટલે કે ઉદયમાં આવેલા કર્મો ભોગવીને અને ઉદયમાં ન આવ્યા હોય તેવા કર્મોની ઉદીરણા કરીને સંપૂર્ણ પણે ભેગવી લેવાને તૈયાર છું. એટલે આઠ કર્મના ચેપડા ચેકખા કરી આપવાને તૈયાર છું વ્યાજ માફ થઈ ગયું એટલે મૂળ મૂડીના કર્જની કર રહી જ નહીં. પછી તે મિથ્યાત્વમેહનીને ક્ષયે પશમ થયે કે ચારિત્ર મેહનીને ક્ષપશમ કાં તરતમાં થાય કાં છેડે સમય પણ લાગે અને મિથ્યાત્વમેહનીને ક્ષપશમાં થયે ત્યાં જ્ઞાનાવરણીય કર્મને શોપશમ પણ સમ્યમ્ થવાને જ છે. અને જે સમયે જે કાળે મેહનીયમને ક્ષય થાય તે સમયે જ્ઞાનાવરણીયાદિ કમેને પણ ક્ષર્ચ થઈ જ, જવાનો છે. આ કાંધા પરડવવા જેવી જ 'વાત છેઅથવા તે હપ્તા બાંધી આપવા જેવી આવત છે ૨૭. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ મને વિજ્ઞાન = પૂ. ગીરાજ આનંદઘનજી કહે છે આટલું કાર્ય જે થઈ જાય હું બાજી જીતી ગયે એમ સમજીસ. અને પછી તે હાટડું માંડું રુડા માણેકચોકમાં રે. સાજનીયાંનું મનડું મનાય આનંદઘન પ્રભુ શેઠ શિરોમણિ રે. બાંહડી ઝાલો રે આય મૂલઠે... પૂ. આનંદઘનજી મહારાજ કહે છે શેઠ શિરેમી એવા જિનેશ્વર ભગવંત અથવા ગુરુ ભગવંત આ પ્રમાણે મારા પર કૃપા વર્ષાવીને જે કર્મના કાંધા કરી આપે અને વ્યાજના કર્જથી મને મુકત કરાવી દેતે મારા ક્ષમા નમ્રતા, નિર્લોભતા. વગેરે સાજનીયાના મનને મનાવીને વિવેક ૨પી રડા માણેકચોકમાં રત્નત્રયીનું હાટડુ નાખું. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મને વ્યાપાર ફરી શરૂ કરીને આઠ કર્મને કજે સંપૂર્ણ ચૂકવીને આત્માને કર્મોના બંધનમાંથી સદાકાળ માટે મુક્ત કરીને મુક્તિ પૂરીએ પહોંચાડી દઉં. માટે શેઠ સિરમણી એવા હે પ્રભુ આ બુડતા સેવકની આપ બાહ્ય જાલજો અને સેવકની નૌકા કિનારે પહોંચાડજે નાથ? જગતમાં તો મેટા ભાગના સ્વાથી છે આપ શિવાય આ બુડતી નૈયા કઈ પાર ઉતારે તેમ નથી. આઠ કર્મના ચોપડા ખા કર્યા સિવાય કઈ આત્માઓ ભવ બંધનમાંથી છુટી શકતા નથી. નિર્જરાનું પ્રમાણ વધે અને બંધનું પ્રમાણ ઘટે ત્યારે જ આઠ કર્મના ચેપડા ચેખ કરી શકાય. કર્મોનું સંપૂર્ણ પણે ક્ષય તેને જ મોક્ષ કહેવામાં આવે છે. પુણ્ય પાપ ઉભયના ક્ષયથી જીવન મેક્ષ થાય છે. ઘાતિ કર્મના ક્ષયે જીવ કેવલજ્ઞાન પામે છે અને અઘાતિના ક્ષયે જીવ મેક્ષ પદને પામે છે. જ્ઞાના વરણીય દર્શનાવરણીય મેહનીય અને અંતરાય કમએ ચાર Page #448 -------------------------------------------------------------------------- ________________ મૂળ મૂડી અને વ્યાજ - ૪૧૧ ઘાતિ કર્મે છે અને વેદનીય કર્મ આયુકર્મ નામ અને ગોત્ર એ અઘાતી કર્મ છે. આત્માના ગુણનું ઘાત કરે તે ઘાતિ કહેવાય. આત્મા જાગૃત બને તો આઠ કર્મની અપેક્ષાએ આત્મા ઘણે બલવાન છે. આત્મા જે સવળે પડે તો અંતર્મુહુર્તના કાળમાં કર્મોના ભુક્કા બોલાવી નાંખે અને આત્માને એ નિર્મળ બની જાય કે મૂળમૂડીના અને વ્યાજના કર્જમાંથી સદાકાળ માટે મુક્ત બનીને આત્માના અનંત વૈભવ રૂપ જ્ઞાન દર્શનાદિના ખજાનાને પામી પરમ પદને લેતા બની જાય. જા Page #449 -------------------------------------------------------------------------- ________________ અવધુ ખોલી નયન અબ જેવો માલીક ભર ઉંઘમાં અને ઘરમાં લુટાલુંટ, પૂજ્ય ગીરાજ શ્રી ચિદાનંદજી મહારાજે પદ બહેતેરી રચી છે. તેમણે રચેલા પ્રત્યેક પદો અધ્યાત્મના નિચેડ રૂપે છે. પૂ. આનંદઘનજી જેમ મહાન યેગી પુરૂષ હતા તેમ લગભગ દોઢસે વર્ષ પહેલા થએલા પૂ. ચિદાનંદજી પણ મહાન ચગી પુરૂષ હતા શ્રીગીરનારજી મહાતીર્થની ગિરિકંદરાઓમાં રહીને તેમણે અપૂર્વ ગ સાધના કરી હતી. સ્વવિરચીત પદ બહેરીને ૩૪માં પદમાં લખે છે કે, અવધુ ખેલી નયન અબ છે, ઢગ મુદ્રિત કયા સે. અવધુ.. મેહ નિંદ સેવત તું ખેયા, સરવશ માલ અપાયું, પાંચ ચેર અજહુ તેય લુટત તાસ મરમ નહિ જાણા, અવધુ. હે આત્મન જરા આંખ ખોલીને નિજ ઘરમાં નિહાળે આંખ મીંચીને સૂતા કેમ પડયા છો? અથત નિજ ઘરમાં જરા અવલોકન કરે ચેતનજી તમે મેહની નિંદમાં ઘસઘસાટ પોઢી રહ્યા છે પણ તે નિદ્રાને આધીન થઈને તમે તમારુ સર્વસ્વ માલ ખોઈ બેઠા છે. અને પાંચ ઈન્દ્રિ રૂપી ચેર હજી તમારા ઘરમાં આડે ધડે લુંટ ચલાવી રહ્યા. છે. અને ચેતનજી તમે હજી તે અંગેને મર્મ જાણી શકયા Page #450 -------------------------------------------------------------------------- ________________ અવધુ ખેલી નયન અબ જે ૪૧૩. નથી માટે તમારા ઘરમાં આડેધડે લુંટ ચાલી રહી છે અને તમે મેહની ભર નિંદ્રામાં સૂતા પડયા છે તે તમારા માટે શોભતું નથી. જેમ મકાન માલીક સૂત પડયે હોય અને ચોર લેકે તેના ઘરમાં લુંટ ચલાવી રહ્યા હોય છતા મકાન માલીક જે આંખ ન લે તે સવાર પડે તેને ભીખ માંગવાનો વખત આવે. તેમ ચેતનજીનું નિજ ઘર છે જેમાં પ્રદેશ પ્રદેશ અનંતા ગુણેને વાસ છે. છતા કર્મસત્તા નીચે એ ગુણે એવા દબાએલા પડયા છે કે અનંત ગુણ સમુદાયના ચેતનજી ધણી હેવા છતા વર્તમાનમાં તદન નિગુણી જેવા બની બેઠા છે. ઘર માલીક જાગૃત હેાય તે ચેર કે એકદમ હિંમત નથી કરી શકતા. તેમ ચેતનજી જે સ્વરૂપમા જાગૃત હોય તે મહારાજાના સુભટને લુંટ ચલાવવામાં પાછા પડવું પડે છે. બીજી ગાથામાં લખે છે કે – મળી ચાર ચંડાવ ચેકડી, મંત્રી નામ ધરાયા, . પાઈ કેફ પીયાલા તહે, સકલ મુલક ઠગ ખાયા, અવધુ.... કોઈ માન માયા અને લેભ એને ચંડાલ ચેકડી કહે. વામાં આવે છે. એ ચંડાલ ચેકડી જાણે મેહ રાજાના મંત્રી પદે છે. ચેતનજી જેવા ? ચેતનજીને મેહ રૂપી કેફી પદાર્થ પાઈને ચેતનજીના અસંખ્યાત પ્રદેશ રૂપી મુલકને આ ચંડાલ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ મને વિજ્ઞાન ચોકડીએ ખેદાન મેદાન જેવું કરી નાંખ્યું છે. ચંડાલ ચેકડીયે ઠગ વિદ્યા એવી અજમાવી કે ઠગ વિદ્યા વડે જાણે આખાએ મુલકને ઠગી ખાધુ છે તદન ઉજડ કરી નાંખ્યું છે. શત્રુ રાય મહાબલ જોદ્ધા નિજ નિજ સેન સજાવે, ગુણુ કાણુમેં બાંધ મોરચે, ઘેર્યા તુમ પુર આયે, અવધુ... મહાબલવાન એ મેહ રાજા જે આત્માને કટ્ટર દુશમન હેવાથી શત્રુ રાજાના વિશેષણથી સંબે છે તે મેહરાજા પિતાના બલવાન કામ ક્રોધ રાગદ્વેષ રૂપી દ્ધાઓને સજીને આત્મા ઉપર મેટા કાફલા સાથે ચઢાઈ કરે છે. ચૌદ ગુણ સ્થાન કહેવાય છે તેમાં ગુણઠાણે-ગુણઠાણે મેહરાજા મરચા એવા ગોઠવે છે કે અગીયારમાં ઉપશાંત મેહ ગુણઠાણાથી પણ આત્માને નીચે પછાડી મૂકે છે. અને કયારેક અનંતકાળ ભવમાં ભટકવું પડે છે. આમાંથી રહસ્ય એ નિકળે છે કે અગીયારમાં ગુણઠાણા સુધી મેહ રાજાને કી પહેરે હોય છે. ઉગ્ર પુરુષાર્થના બળે #પક શ્રેણીએ ચઢેલો આત્મા જે દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણઠાણાથી સીધો બારમાં ક્ષીણ મહ ગુણ સ્થાને પહોંચી જાય તે મહરાજાને ચેકી પહેરો ઉઠી જાય, પછી તે આત્મા માત્ર અંત મુહુર્તમાં જ કેવળ જ્ઞાન પામે છે. મેહરાજાનું સૈન્ય ગમે તેટલું બલવાન હોય પણ સામે આત્મા પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિ એવં ક્ષમાનમ્રતા સરલતા નિર્લોભતાદિ ૨૫ પિતાના સૈન્યને જે બરાબર સજાવે તે આત્મા માત્ર બે ઘડીના કાળમાં મેહનીય કર્મના ભૂક્કા બેલાવી નાખે. Page #452 -------------------------------------------------------------------------- ________________ અવધુ ખોલી નયન અબ જે ૪૧૫ પરમાદી તું હેય પિયારે, પરવશતા દુઃખ પાવે; ગયા રાજ પુરસારથ સેંતી, ફિર પાછા ઘર આવે. અવધુ.. હે આત્મન તેં પ્રમાદને વશ થઈને અનેકાનેક દુઃખ અનુભવ્યા છે. એટલુ જ નહિ પણ પ્રમાદને વશ થઈને તે તારા હાથમાંથી સર્વસ્વ ગુમાવી દીધું છે. છતા પુરૂષાર્થને બળે ગએલું સામ્રાજ્ય ફરી પાછું મેળવી શકાય છે. પુરૂષાર્થ જિંદાબાદ છે તે પ્રમાદ મૂર્દાબાદ છે. પ્રમાદ એને જીવતાને જાગતા મનુષ્યનું કબ્રસ્થાન છે માટે છેડયા વિના કઈ સિદ્ધિ છે નહી. આત્મા પ્રમાદિ છે ત્યાં સુધી જ આત્મા પર કર્મ સત્તાનું જોર ચાલી શકે છે. આત્મા જે પ્રમાદને ત્યાગ. કરીને પુરૂષાથી બને તો કર્મસત્તા પણ એકવાર રાડ નાંખી જાય અને મેહરાજા પણ આત્માને સલામ ભરતે થઈ જાય. સાંભળી વચન વિવેક મિત્તકા, છિનમેં નિજ બળ જોડયા, ચિદાનંદ અસી રમત રમતા, મોહ તણું ગઢ તેડયા. અવધુ..... વિવેક રૂપી મિત્રના આવા મહામૂલા વચને જ્યાં ચેતનજીએ સાંભળ્યા ત્યાં એજ ક્ષણે ક્ષપક શ્રેણીરૂપ નિજ બળને જેડ અને જ્યાં નિજ બળને જે ત્યાંતે જાણે રમતા-રમતાજ મેહને ગઢ તોડી નાંખે અર્થાત ઘણી આસાનીથી મેહના ગઢને તેડી નાંખે. જીવ સ્વમાં જાગે ત્યાં મેહ શું કે રાગ–ઠેષ શું કે પછી કામ ક્રોધાદિ શું Page #453 -------------------------------------------------------------------------- ________________ "૪૧૬ મને વિજ્ઞાન = બધા ઉભી પૂંછડીએ ભાગે. ક્ષપક શ્રેણીએ ચઢેલે આત્મા માત્ર અંતમુંહત જેટલા કાળમાંજ મેહરાજા ઉપર વિજય મેળવી લે છે. અને કનક કામિની કાયા કુટુંબ કિતિ આદિ જે મોહના ગઢ છે તેને ક્ષણવારમાં તોડી નાખે છે. ઉંચ ગુણઠાણાની ભૂમિકાએ ચઢેલો આત્મા સામે ગમે તેવા ઈષ્ટ સંયોગે હોય તેમાં લેશ પણ મેહ પામતો નથી. આત્મામાં સમ્યગ જ્ઞાનની ત પ્રગટે કે હું કોઈને નથી અને અસાર સંસારમાં મારૂ કેઈ નથી ત્યાં મેહને મૃત્યુ ઘંટ વાગ્યા વિના રહેજ નહિ. આત્મામાં વિપરિત માન્યતા અને વિપરિત આચરણ હોય ત્યાં સુધી તાકાત નથી કે મેહરાજાના ગઢમાં ગાબડુએ પાડી શકાય માટે મેહને ગઢ તોડ હોય તો આત્માએ સદા સાવધાન થઈને નિજ ઘરનું વાતાવરણ સદા સંવદા અવલોકતા રહેવાનું છે અને માન્યતા અને આચરણામાં સમ્યગ પણું લાવવાનું છે. ભલે એ સમ્યગ પણું કેમે કમે આવે પણ લક્ષ તે એનું એજ રાખવાનું છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ નરભવ નગર અને જીવ વણઝારો નરભવ નગર સોહામણું વણઝારા રે, પામીને કરજે વ્યાપાર, અદે મેરા નાયક રે; સત્તાવન સંવર તણી વણઝારારે, પિઠી ભરજે ઉદાર અહે શુભ પરિણામ વિચિત્રતા, વણઝારારે, કારિયાણાં બહુ મૂલ, અહે મેરા નાયક રે... મેક્ષ નગર જાવા, ભણી વણઝારા રે, કરજે ચિત્ત અનુકૂળ, અહેમેરા નાયક રે.... સોહામણું એવું નરભવ રૂપી નગર છે. તે નગરમાં -મહાન પુણ્યના ઉદયે જીવરૂપી વણઝાર લાખ ચોરાશીમાં ભમતા ભમતા આવી પહોંચ્યું છે. કઈ જગ્યાએ આ જીવ રૂપી વણઝારાને વ્યાપાર જામ્યો નથી એટલે સદ્ગુરુ જીવ વણઝારાને હિત શિક્ષા રૂપે કહે છે કે વણઝારા આ મહાન પુણ્યના ઉદયે નરભવ નગરને પામીને તું વ્યાપાર એવો કરજે કે ભવભવની ખોટ અહિંના વ્યાપારમાં ટળી જાય અને ભવભવનું દળદર ફીટી જાય. નરભવ નગરમાં ફરી ફરીને પ્રવેશ અતિ દુર્લભ છે. હતભાગી જી ચૌમેર ચાર ગતિમાં ભટકતા હોય છે પણ આ નરભવ નગરમાં પ્રવેશ પામી શકતા નથી. Page #455 -------------------------------------------------------------------------- ________________ મનાવિજ્ઞાન જેમ આ કાળમાં વ્યાપાર નિમિત્તે મુંબઈ જેવા મહા નગરમાં ગએલા અઢલક ધન ઉપાર્જન કરે છે પણ તે ધન અંતે નાશવંત છે પણ તું તે આ નરભવ નગરમાં સંવર અને નિરાના વ્યાપાર ખરાખર ખેડીસ તેા ધન એવું પ્રાપ્ત કરીસ જેના કોઈ કાળે નાશ ન થાય માટે હું? વણઝારા સત્તાવન સ’વરતણી પાઠમાં શુભ પિરણામ રૂપી કરીયાણા જે મહા મૂલ્યવતા કહેવાય તે કરીયાણા સવરની પેઠમાં તુ ભરજે. સત્તાવન સંવરતણી પાઠમાં કરીયાણા ભરવાનુ કહ્યુ તેનુ કારણ એ છે કે સમિતી-ગુપ્તી-માવીશ પરિષદ, જીતવા દેશ ભેદે યતી ધમ બાર ભાવના પાંચ ભેદે ચારિત્ર આ સંવરના સત્તાવન ભેદ છે. માટે સ ંવર તણી પાઠ એમ કહ્યુ છે. અને નરભવ નગરમાંથી સ`વરની પેાઠ ભરીને તારે મેક્ષ નગર ભણી પ્રસ્થાન કરવાનુ છે. તે માટે તારા ચિત્તને એકદમ અનુકૂળ બનાવજે. તુ ધ્યાન રાખજે આચિત્ત માર્ગોમાં તને દગેા ન દઇદે કારણ કે આ મન કયારેક એવું ચિંતવી નાંખે છે. કે ભલભલા ચેાગીઓને પણ કયાંના કયાં આડા માગે ચડાવી દે છે. માટે એને તું ખરાખર તારા વશમાં રાખજે અને તેાજ એ ચિત્ત તને માક્ષ માર્ગોમાં સા અનુકૂળ રહેશે. ૪૧૮ પહેલાના જમાનામાં ઘઉ-જાર બાજરા વગેરે ધાન્યની ઘેાડાઓ ઉપર કે ઊંટ ઉપર પેાઠા ભરીને વણઝારાએ ગામે ગાંમ વ્યાપાર નિમિત્તે પરિભ્રમણ કરતા અને વ્યાપારમાં જે નફા થાય તેમાંથી પેાતાની આજીવીકા ચલાવતા હાલમાં મેટર ખટારાઓને યુગ આવતા તે રીતે વ્યાપાર કરનાર જવલ્લે રહ્યા છે. પાઠા ભરી ભરીને વણઝારા જે ગાંમા ગાંમ વ્યાપાર નિમિત્તે ભ્રમણ કરતા તે વાતને સજઝાયમાં પૂજ્ય પદ્મમવિજયજી મહારાજે લેાકેાત્તર રીતે ઘટાવી છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ નરભવ નગર અને જીવ વણઝારે ૪૧૯. કોદાવાનળ એલિવે, વણજારા રે, માન વિષમ ગિરિરાજ, અહે મેરાનાયક. ઓલંઘજે હળવે કરી વણજારા રે, સાવધાન કરે કાજ, અહે મેરા નાયક રે. હે વણઝારા? મેક્ષમાર્ગમાં તું આગળને આગળ વધતા જઈસ ત્યાં વચમાં કયાંક કોધરૂપી દાવાનળ આવસે એ દાવાનળને તું ખૂબજ શાંતિથી ઓલવી નાંખજે. સજઝાયના રચયિતા પૂ. પદમવિજયજી મહારાજે ક્રોધને દાવાનળની ઉપમાં આપી કારણ કે મોક્ષમાર્ગમાં ક્રોધ એ મહાવિદનરૂપ છે. ઉપશમ ભાવમાં ઝીલનારા મહાપુરૂષે જ આ દાવાનળને એલવી શકે છે. અર્થાત્ ઉપશમરૂપીજલ વડે જ ક્રોધ દાવાનળને ઠારી શકાય છે. સામાન્ય અગ્નિને ઓલવ સહેલું નથી તે દાવાનળને ઓલવ એ કયાં સહેલું છે. બાકી તે એ દાવાનલ એ ભયંકર છે કે ભલભલા એકવાર એમાં ભમસાત થઈ જાય. ફોધ દાવાનળને એલવીને વણઝારે જ્યાં આગળ ધપે છે ત્યાં મોટા આઠ આઠ શિખરવાળે માનરૂપી વિષમ ગિરિરાજ રસ્તામાં આડે પડેલે દેખાય છે. જીવ વણઝારાને હિત શિક્ષા આપતા જ્ઞાની પુરૂષે કહે છે કે એ ગિરિરાજને તું અત્યંત સાવધાનીથી અને ધીમેથી ઉલ્લંઘી જજે. આ ગિરિરાજ એ છે જે સાવધાનીથી તું નહિ ઉલ્લંઘે તો કયાં કયાં અંતરીયાળમાં રહી જઈસ પછી તે હે વણઝારા તું કયાંયને નહી રહે અને તારી હાલત ઉભય ભ્રષ્ટ થયા જેવી થઈ જસે માટે માન ગિરિરાજને નમ્રતાની કેડી વડે તું ટપી જજે એટલે ઘણા મેટા વિનમાંથી તું પાર થઈ જઈસ. છતાં સદ્ગુર વણઝારાને હિતશિક્ષાપે કહે છે Page #457 -------------------------------------------------------------------------- ________________ :; મનેાવિજ્ઞાન કે મેાટા દાવાનળને એલવીને અને વિષમ ગિરિરાજને ઉલ્લ ઘીને તું થાકી ગયા હઈસ એટલે તને વિશ્રાંતિ લેવાનુ મન થસે પણ ધ્યાન રાખજે કે ૪૨૦ વંશજાળ માયાતણી વણઝારારે, ખાડી મનેારથ ભટતણી, નવ કરજે વિશરામ. અહામારા.... વણઝારારે, પૂરણનુ નહિ કામ. અહેામેારા.... માયા તણી વશજાળ આગળ રસ્તામાં આવસે અને વાંસડાઓની ઘાટી ઝાડીમાં તને શીતળતા જેવુ પણ લાગસે પણ એ વંશજાળ ગમે તેવી શીતલ હાય પણ ત્યાં જરી પણ વિશરામ કરતેા નહી કારણકે તડકો તપે ત્યાં એ વંશ જાળના અંદરના મૂળીયા એવા ફાટે કે કયારેક આપણાં શરીરમાંથી આરપાર નીકળી જાય અને ત્યાં જ આપણે દેહાંત પણ થઈ જાય. માટે વણઝારાને કહે છે કે ગમે તેવા થાક જણાતા હાય પણ ત્યાં વિશરામ લેતા નહી. વંશજાલને ઉલ્લંઘીને આગળ ધપીસ ત્યાં લેાભરૂપી મનારથની વસઇની ખાડી જેવી મેાટી ખાડી આવસે. એ ખાડી એવી કે કાઇપણકાળે પૂરાયજ નહી. માનવીને ગમે તેટલા ઇષ્ટ સંચેાગા અને ધન વૈભવાદ્ધિ મળે પણ માનવીને અવનવા મનારથે જાગ્યા જ કરે છે એની તૃષ્ણાની ખાડી પૂરાતી જ નથી એને જેમ લાભ મળે તેમ તેને લાભ વધતા જ જાય એતા સંતાષના માર્ગે આવે તે જ એ ખાડી અને લેાભ સમુદ્રને પાર કરી શકાય. Page #458 -------------------------------------------------------------------------- ________________ નરભવ નગર અને જીવ વણઝારે ૪૨૧. - રાગ દ્વેષ દેય એરટા, વણઝારારે, વાટમાં કરશે હેરાન. અહેમેરા નાયક રે. વિવિધ વીર્ય ઉલ્લાસથી, વણઝારારે, તે હણજે શિર ઠાણ. અહે મેરા નાયક રે.... સદૂગુર કહે છે હે વણઝારા? ઘણે ખરે પંથ તે વટાવી નાંખે હસે પણ હજી આગળ રાગ-દ્વેષરૂપી ચેરિટા રસ્તામાં એવા ઉભા હશે કે તને વાટમાં હેરાન કર્યા વિના રહેશે નહી. એ બન્ને જાણે બારવટે ચડેલા છે અને કંઈકના જીવન એમણે ઉજ્જડ કરી નાંખ્યા છે. એવા આ બહારવટીયા માર્ગમાં રસ્તો દબાવીને ઉભા હસે એ બન્નેને તું તારા અપૂર્વ વીલ્લાસથી હણું નાંખજે અને તેજ આગળને માર્ગ તારા. માટે નિષ્કટક બનસે એ બન્નેને ઠાર કર્યા એટલે મેક્ષમાર્ગ તારા માટે તદ્દન ઉપદ્રવ રહિત બની ગયે એમ તું સમજજે આ છેલ્લી લડાઈ તારે જમ્બરજસ્ત આપવાની રહેશે તેમાં એ રાગ તો મહા બલવાન ચઢે છે. જે ભલભલાને હંફાવનારે છે કારણ કે એ મીઠગ છે. રાગમાં જીવને ઘણી. મિઠાસ આવે છે પણ એ મીઠાસ અંતે ખતરનાક છે. મીઠા. પિશાબના દદ કરતા એ ખતરનાક છે હજી દાવાનળને કાબુમાં લઈ શકાય પણ વડવાનળને કાબુમાં લે એ ઘણું કઠીન વાત છે. દ્વેષ દાવાનળ સ્વરૂપ છે તે રાગ વડવા નળ સ્વરૂપ છે. વડવાનળ દરીયામાં ઉત્પન્ન થાય છે જે પાણીને પણ બાળી નાંખનારે છે જ્યારે દાવાનળ જંગલમાં લાગે છે, જે વર્ષાદથી કાબુમાં આવી જાય છે. જીવ કનક કામિનીમાં વધારે પડતે રાગ પિષે છે પણ રાગનાઅનર્થો વિચારીને વૈરાગ્ય પોષતે છે અમુક ભવે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ મનેાવિજ્ઞાન વિતરાગ બની જાય. જેમાં જીવ રાગ પેાષતા હાય તેના જે દિવસે વિયેાગ થાય તે દિવસે જીવને માનસિક સતાપના તીવ્રાતિ તીવ્ર દુ:ખ ભાગવવુ પડે છે. જ્યારે વૈરાગીને તેવા કોઈ કષ્ટ ભોગવવાના વખત જ આવતા નથી. તે તેા ચિત્તની સમાધિના અનુપમ આનંદને ભાગવતા હોય છે. એમ સર્વિ વિધન વિદ્યારીને, વણઝારારે, પહેાંચજે શિવપુર વાસ. અહા.... ક્ષય ઉપશમ જે ભાવના, ઝારારે, પેઠે ભર્યાં ગુણરાશ, અહેામેારા નાયક રે ? ઉપરક્ત વિઘ્નાનું વિદારણ કરીને હે વણઝારા ? તુ “અંતે શિવપુર નગરમાં પહેાંચજે અને સંવરની પેાઠમાં ક્ષા પશમભાવ પૂર્વકના કરીયાણા ભર્યાં હસે તે પરંપરાએ ક્ષાયિક ભાવરૂપ થઈ જસે અર્થાત્ શરૂઆતમાં આત્મામાં જે ગુણે! ક્ષાયેાપશમિકભાવે પ્રગટયા હસે તે ક્ષાયિક ભાવમાં પટ્ટા જસે એજ વાત છેલ્લી ગાથામાં લખે છે. ક્ષાયિક ભાવે તે થશે, વણઝારારે, લાભ હાશ તે અપાર; અહેામેારા નાયક રે ઉત્તમ વણજ જે એમકરે વણઝારારે, પદ્મ નમે વારવાર. અહામારા નાયક રે, એ બધા ગુણી જ્યાં ક્ષાયિક ભાવે થશે ત્યાં હે વણઝારા તને કરેલા વ્યાપારમાં અપર પાર લાભ થસે આ રીતે જે કોઈ ઉત્તમ વણજ કરનારા છે તેમને પદ્મમ વિજય જેવા મહાન પુરુષ વારંવાર નમન કરે છે, આ સજજાય લગભગ દોઢસા વર્ષ પહેલા થયેલા પૂ. પદ્મમવિજય મહારાજે રચેલી આ અદ્ભૂત સજઝાય છે. વ્યાપાર તમારા રાજીંદા અનુભવની Page #460 -------------------------------------------------------------------------- ________________ નરભવ નગર અને જીવ વણઝારે ૪૨૩ ચીજ છે. પણ આ સજઝાયમાં વ્યાપાર એ બતાવ્યું છે કે જે મનુષ્ય ભવને પામીને કોઈ વિરલાજ કરી શકે સાધુ પાણું અંગીકાર કરનારા આ વ્યાપારને ઉત્તમ પ્રકારે ખેડી શકે અને ક્ષાયિભાવના ઉત્તમ લાભને પામી શકે, સાધુ પુરૂષે મેક્ષમાર્ગને સર્વથી આરાધે તેને ગૃહસ્થ દેશથી આરાધી શકે છે. પરંપરાએ ગૃહસ્થ પણ ક્ષાયિક ભાવના અપૂર્વ લાભને પામી શકે છે. કર્મના ક્ષયે ક્ષાયિક સમકિત અથવા કેવળજ્ઞાનાદિ ગુણે પ્રગટે તે ક્ષાયિક ભાવ કહેવાય. લાપશમીક સમકિત અથવા મતિજ્ઞાન શ્રુત જ્ઞાનાદિ ગુણે ક્ષાપશીમક ભાવે પ્રગટે છે. ઉદયમાં આવેલા કર્મોનો ક્ષય ચાલતો હોય અને ઉદયમાં નહી આવેલા અનુદિત કર્મોને જીવ દબાવે તે હોય તેને ક્ષાપશમીક ભાવ કહેવાય. ક્ષાપશામક ભાવે પ્રગટેલા ગુણે કયારેક અવરાઈ પણ જાય જ્યારે ક્ષાયિક ભાવે પ્રગટેલા કેવળજ્ઞાનાદિ ગુણે કયારે પણ અવરાતા નથી અને શાશ્વત્ રહે છે. પણ ક્ષાપ શમીક ભાવજ ક્ષાયિક ભાવમાં કારણ બને છે. માટે ક્ષાપ શમીક ભાવ પણ જીવ માટે ઉપકારક નિવડે છે. જેમ જેમ કમેનું ક્ષપશમ–ઉપશમ અથવા ક્ષય થાય તેમ તેમ આત્માના ગુણે પ્રગટે છે. માટે કર્મોના ક્ષપશમ અથવા ક્ષય માટે જીવને પુરૂષાર્થ એજ સત્ય પુરૂષાર્થ છે અને એ રીતના પુરૂષાર્થમાં જ જીવ વણઝારાની' સાચી સફલતા રહેલી છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ છેમનોવિજ્ઞાન පපපපපපපපපපපපපපපපපපපපපපණි సిం000000000000000000000 પૂજ્ય આચાર્ય વિજ્ય ભુવનરત્નસૂરીજી පපපපපපපපපපපපපපා Page #462 -------------------------------------------------------------------------- ________________ MAMAM AAAAAAAA MAA YAAAAAA * corzi lugezi. BHHEITIE.. MO