________________
ગિરિરાજનાં આઠ શિખા
૨૩૭
ભાંગવું એ સહેલી વાત નથી. પ્રખળ પુરુષાથ ના ખળે અંતર ભાંગે છે. આ રીતે પેાતાના આત્માના સ્વરૂપ અંગેની પ્રતીતિ થાય તેનેજ દન કહેવામાં આવે છે. સગરના સાઠે હજાર પુત્રો તીના દર્શનથી અનુપમ આન ંદને અનુભવે છે.
શુભ કાર્યાંની અનુમાદના
•
અષ્ટાપદ તીની પૂજાની ઢાળમાં પૂ. દીપવિજયજી મહારાજે આ પ્રસંગનું વર્ણન ઘણીજ સુ ંદર શૈલીમાં કર્યુ છે. તેઓશ્રી ફરમાવે છે કે,
“ પચાસ લાખ ક્રોડ સાગરનાં પૂર્વજ પ્રતિ સ`ભારેજી. આપણા કુળમાં ભરત નરેશ્વર કીધા એહ વિહાર સાંભળ સજની જી રે ”
પચાસ લાખ ક્રોડ પ્રમાણ સાગરોપમના કાળ પમાર થઈ ગયા, છતાં સગરના પુત્રો પેાતાના પૂજને સંભારે છે. આપણા કુળમાં થઇ ગએલાં ભરતચક્રિએ આ ભવ્ય જિનમદિરા અષ્ટાપદ્મ ગિરિ પર્વત પર મોંધાવેલા છે. અહા ! આપણા પૂવ જોએ. કેવા મહાન કાર્યાં કર્યાં છે!
ધન ભરતેશ્વર ધન મરૂદેવા, ધન નવાણુ ભાઈ જી, લાભ હેતુએ સુકૃત કીધાં,
એ આપણા પિતરાઈ સાંભળ સજનીજી રે