SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ મને વિજ્ઞાન જેને યૌગિક ભાષામાં ઉન્મનીભાવ કહેવામાં આવે છે. બીજા શબ્દમાં જેને અમનસ્કદશા કહેવામાં આવે છે. અમનપણું એ જ એગ રૂપી પર્વતનું ગિરિ શિખર છે. ઉન્મનીભાવરૂપ નવીન અમૃતનાં કુંડમાં મગ્ન થયેલ યેગી ઉત્કૃષ્ટ તત્વામૃતનાં આસ્વાદને અનુભવ કરે છે. આવા ગી પુરૂષો મેક્ષ થાય છે. અને મોક્ષને ન પામે ત્યાં સુધી અહિં મૃત્યુલોકમાં પણ તેવા યોગીઓ દયાન જનિત અનુપમ આનંદને અનુભવતા હોય છે. જે આનંદની આગળ દુનિયાનાં સમગ્ર સુખ એક સિડેલાં તૃણની માફક પ્રતિભાસે છે. આ છેલ્લામાં છેલ્લું રહસ્ય છે. અને તેની સાથે આ મને વિજ્ઞાનનાં વિષય પરનું પૂર્વાર્ધ પુરૂ થાય છે. ઉત્તરાર્ધ હવે પછીનાં વ્યાખ્યાનમાં વર્ણવાશે, જેમાં પૂ. આનંદઘનજી મહારાજાએ રચેલાં કુંથુનાથ ભગવાનના સ્તવન પર લંબાણથી વિવેચન સંભળાવવામાં આવશે. @ થિી ફીટ શી ફિક જ જી જી જ ફી છે કે ફિક ફુલ ની શ પિતાના માથે દુઃખ આવી પડે ત્યારે માનવી દુઃખ તરફ જુએ છે પણ દુઃખના કારણ તરફ જેતે નથી. દુઃખનું કારણ પાપ છે. એ કારણ જે નાબૂદ કરી નાખે તો કોઈ પણ કાળે દુઃખ માથે પડે જ નહીં પણ હો હો હો હો જી શ શ શ હા હા છે '
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy