Page #1
--------------------------------------------------------------------------
________________
+0000000000000000000000000000000
ક્લ્પસૂત્રની વાચનાઓ
(કલ્પસૂત્ર :- સુબોધિકા ટીકાનો ગુજરાતીમાં માવાનુવાદ)
પ્રવચનકાર : પં, ચન્દ્રશેખરવિજયજી મહારાજ
- પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન
કમલ પ્રકાશન હોય
જી.પ્ર.સંસ્કૃતિ ભવન ૨૦૦૦, નિાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧, મૂલ્ય !. ૬૦-૦૦
',
(G3)
(3)>T) SOCKOO)1
Page #2
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ પૂજ્યપાદ પરમતારક સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વર - સદ્ગુરુભ્યો નમોનમઃ | A
- કમલ પ્રકાશન ટ્રસ્ટ પ્રકાશિત પર્વાધિરાજ શ્રી પર્યુષણપર્વના છેલ્લા પાંચ દિવસની ઉપમુત્રની વાયુનાઓ
આવૃત્તિ આઠમી [‘કલ્પસૂત્ર-સુબોધિકા ટીકાને અનુલક્ષીને ગુજરાતીમાં આપેલી વાચનાઓનો ભાવાનુવાદ]
વાચનાદાતા પૂજ્યપાદ સિદ્ધાન્તમહોદધિ, કર્મશાસ્ત્રનિપુણમતિ, સુવિશુદ્ધસંયમમૂર્તિ, પરમવાત્સલ્યવિભૂતિ, સુવિશાલગચ્છાધિ પતિ, સ્વ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પં. ચન્દ્રશેખરવિજયજી
: પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ ૯8
: મૂલ્ય : કમત પ્રકar સ સંસ્કૃતિ ભવન
રૂ. ૬૦ ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૨૩
Page #3
--------------------------------------------------------------------------
________________
(૨)
પ્રકાશક :
કમલ પ્રકાશન ટ્રસ્ટ
જી. પ્ર. સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નીશાપોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧. ફોન ઃ ૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૨૨
પ્રથમ સંસ્કરણ
:
નકલ :
:
નકલ :
:
નકલ
:
:
નકલ :
:
નક્લ :
:
નકલ
નકલ :
નકલ
દ્વીતીય સંસ્કરણ
તૃતીય સંસ્કરણ
ચતુર્થ સંસ્કરણ
પંચમ સંસ્કરણ
છષ્ટમ સંસ્કરણ
સપ્તમ્ સંસ્કરણ અષ્ટમ સંસ્કરણ
:
:
:
૫૦૦
૧૨૫૦
૧૦૦૦
૧૦૦૦
૧૦૦૦
૨૦૦૦
૧૦૦૦
૧૦૦૦ વિ. સં. ૨૦૫૫ તા. ૧૫-૭-૧૯૯૯
ટાઈપ સેટીંગ :
ટાઈપોગ્રાફર્સ, ડી-૨૨, મહાવીર ચેમ્બર્સ, આનંદ ડાઈનીંગ હૉલ પાસે, સલાપસ રોડ, અમદાવાદ-૧
આ વાચનાદાતાનો ‘અષ્ટાલિકા પ્રવચનો' નામનો પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ અંગેનો પ્રતાકાર ગ્રન્થ ‘કમલ પ્રકાશન ટ્રસ્ટ' પાસેથી મંગાવી લો. મૂલ્ય રૂ. ૪૦-૦૦
(૨)
Page #4
--------------------------------------------------------------------------
________________
મા............મ...........
પૃષ્ઠ ૧-૫૩
પર્યુષણ પર્વનો ચોથો દિવસઃ કલ્પસૂત્રની પહેલી વાચના
બીજી વાચના પર્યુષણ પર્વનો પાંચમો દિવસઃ કલ્પસૂત્રની ત્રીજી તથા ચોથી વાચના
ચોથી વાચનાનો જન્મવાંચન ભાગ પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસઃ કલ્પસૂત્રની પાંચમી વાચના
છઠ્ઠી વાચના છે પર્યુષણ પર્વનો સાતમો દિવસઃ કલ્પસૂત્રની સાતમી વાચના
આઠમી વાચના
નવમી વાચના પર્યુષણ પર્વના વ્યાખ્યાનો અથવા કલ્પસૂત્રને સ્વાધ્યાય (બપોરે)
[સવારે] [બપોરે) સિવારે] [બપોરે] સિવારે] [બપોરે] સિવારે]. [બપોરે] [બપોરે]
૫૪-૯૯ ૧૦૦-૧૨૦ ૧૨૧-૧૪૬ ૧૪૭-૧૮૭ ૧૮૮-૨૫૧ ૨૫૨-૨૯૩ ૨૯૪-૩૨૪ ૩૨૫-૩૪૩ ૩૪૪-૩૬૪
છે
(૩)
Page #5
--------------------------------------------------------------------------
________________
છે . બે
અને તમારા કરવાની છે
વિ. સં. ૨૦૩૨ની સાલના શેષકાળમાં અમદાવાદમાં છે. પ્ર. સંસ્કૃતિભવનમાં લાગલગાટ ચાર માસ સુધી લગભગ એકસો વીસ-પસંદગી કરાયેલા - યુવાનો સમક્ષ “કલ્પસૂત્ર સુબોધિકા ટીકા'ના આધારે જે વાચનાઓ થઈ તેને આ ગ્રન્થમાં અક્ષરદેહ આપવામાં આવ્યો છે. જ્યાં પૂજનીય સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ ન હોય ત્યાં આ ગ્રન્થોનો સ્વાધ્યાય ઉચિત રીતે ગૃહસ્થો કરી શકે. બેશક, વ્યાખ્યાનકારે સાધુની અદાથી પાટ ઉપર બેસવાને બદલે સહુની સાથે બેસવું જોઈએ. સામાયિક લઈને બેસવું જોઈએ અને તમામ પ્રકારના ઔચિત્યનું પાલન કરવું જોઈએ. આ ગ્રન્થમાં સૂચિત કર્યા પ્રમાણે તે વાચનાઓને સવાર-સાંજ વાંચીને પૂર્ણ કરવાની છે. કલ્પસૂત્રની ૩જી-૪થી વાચના સવારે જ વાંચી લેવાની હોય છે, અને પ્રભુ વીરના જન્મવાંચનનું બે પૃષ્ઠ જેટલું લખાણ તે જ દિવસે બપોરે સ્વપ્નાં ઊતર્યા પછી વાંચવાનું છે. જેની સૂચના ચોથી વાચનાના તે પૃષ્ઠ ઉપર નિર્દિષ્ટ કરી છે. સંવત્સરી પર્વના છેલ્લા દિવસે બારસા સૂત્ર અંગેનાં જે ઢાળિયાં આપ્યાં છે તે જ વાંચવાનાં હોય છે.
આ ગ્રન્થમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો તેનું અંતઃકરણપૂર્વક “મિચ્છામિ દુક્કડમ્' યાચું છું.
જૈન વિદ્યાશાળા, અમદાવાદ વિ. સં. ૨૦૩૨, ચૈત્રી પૂર્ણિમા.
પરમગુરુ-પ્રેમસૂરીશ્વર-ગુરુપાદપધરેણુ
પં. ચન્દ્રશેખરવિજયજી
Page #6
--------------------------------------------------------------------------
________________
જ્યજી મ. સાહેબ આપ આ પુસ્તકની લોન)
'ઊમળકાભર્યા હૈયે અમે સ્વીકારીએ છીએ
આપનું સ્નેહભર્યું સૌજન્ય. પૂજ્યપાદ પં. ચન્દ્રશેખરવિજ્યજી મ. સાહેબના પુનઃ મુદ્રિત થનારા પુસ્તકો અને પ્રકાશીત થનારા નૂતન પુસ્તકોમાંથી આપે આ પુસ્તક પસંદ કર્યું અને અમને આપના ઔદાર્યને વ્યકત કરતી (વગર વ્યાજની લોન) બે વર્ષ માટે - આપી. ' ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્યશ્રી તરફ્ટી આપના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ
- સૌજન્ય - કાંતાબેન બાલાભાઈ વતી જાસુદબેન મંગળદાસ પ્રેમચંદ પરિવાર
સારંગપુર - તળીયાની પોળ, અમદાવાદ. હસ્તે... સુપુત્રો : ઇન્દ્રવદનભાઈ - સુરેન્દ્રભાઈ (એજીનીઅર)
સુપુત્રી : ઉષાબેન પુત્રવધુ : વીણાબેન - ગીતાબેન સુપત્રો : ડૉ. કલ્પેશ - જેતલ (બી. ઈ. ઇલે.). પૌત્રી : મલ્લિકા, કુ, મીતા (બી. એસ. સી.). પૌત્રવધુ : સુમીરા - દીપા સુખપત્ર : જેમીન, સંજીવકુમાર
Page #7
--------------------------------------------------------------------------
________________
CCCO#C#C# C #C# CCC/CCCCCCC
દાનવીરો ! બીજા તપોવનમાં આપનું મોટું ઔદાર્ય દાખવો રૂા. એક લાખનું દાન આપીને તપોવનના પ્રવેશદ્વારની સામે ઊભા થનારા.
વિરાટ-મારબલ ઉપર જીવનદાતા તરીકે
આપનું નામ લખાવો. આપનું દાન કલમ ૮૦-જી મુજબ કરમુક્ત રહેશે. જીવન જાગૃતિ ટ્રસ્ટ એ નામથી આપનો ચેક કે ડ્રાફ્ટ નીચેના સરનામે મોકલો.
XCEEDITOXICOCCCCCCCCCO. CRC/CCC
જી.પ્ર. સંસ્કૃતિ ભવન, ૨999, નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ - ૧
ફોન : ૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૩૩
Page #8
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणडस्सभगवओ महावीरस्स ॥ પૂજ્યપાદ પરમતારક આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-સૂરીશ્વર-સદ્ગુરુભ્યો નમોનમઃ | ' પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ-કપિસૂત્રની વાયુનાઓ
[કલ્પસૂત્ર-સુબોધિકા ટીકાનો ભાવાવતાર) | પર્યુષણ પર્વનો ચોથો દિવસઃ કલ્પસૂત્રની પહેલી વાચના [સવાર] | હું સૂત્ર પરિચય. છે કલ્પસૂત્રના ગ્રંથકાર શ્રીભદ્રબાહુસ્વામીજી છે. તેઓ ચૌદ પૂર્વોનું જ્ઞાન ધરાવતા હોવાથી છે. છે “શ્રુતકેવલી” કહેવાયા. ભગવાન મહાવીરદેવે ગણધરોને ત્રિપદી આપી. તે ઉપરથી ગણધરોએ છે દ્વાદશાંગીની રચના કરી. ચૌદ પૂર્વધર મહામુનિઓ આ બારેય અંગોના જ્ઞાતા હોય છે. બારમું આ અંગ દષ્ટિવાદ છે. તેમાં ચૌદ પૂર્વો સમાય છે. વર્તમાનમાં બારમાંથી અગિયાર અંગો વિદ્યમાન છે. આ બેશક તે બધાંય ત્રુટક ત્રુટક છે. દૃષ્ટિવાદ નામનું અંગ તો આજે સાવ લુપ્ત થયું છે. ચૌદ પૂર્વધર શ્રી
ભદ્રબાહુસ્વામીજીએ ચૌદ પૂર્વમાંના પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી આ શ્રુત જુદું જ (૧ પાડીને દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે આ કલ્પસૂત્ર તૈયાર કર્યું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
6.
છે ગ્રંથકાર પરિચય (૨) છે પ્રતિષ્ઠાનપુર નામે નગર હતું. ત્યાં બે બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. વરાહમિહિર અને ભદ્રબાહુ છે પહેલી ક૯મસ્ટાન તેમણે યશોધ છે તેમણે યશોભદ્રસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. વરાહમિહિર અગિયાર અંગ ભણ્યા અને ભદ્ર
વાચના વાચનાઓ : મારે અંગ ભણ્યા. ગુરુજીએ ભદ્રબાહુસ્વામીજીને આચાર્યપદે સ્થાપ્યા. આથી વરાહમિહિરને થયું, હું છે.
(સવારે) છે. મોટો ભાઈ હોવા છતાં મને આચાર્યપદ શા માટે નહીં? તેઓ ખૂબ અકળાયા, છેવટે તેમણે ગુરુ પાસે છે છે આચાર્યપદ માટે માગણી કરી. આ માગણીએ પણ તેમને આચાર્યપદ માટે નાલાયક ઠેરવ્યા. આથી છે
વરાહમિહિર ધૂંઆપૂંઆ થઈ ગયા. તેમણે સાધુપદ છોડી દીધું. આવા મહાન વિદ્વાન પણ માન-સન્માનનું છે પદ ન મળતાં ગૃહસ્થ બની ગયા. તેઓ ધુરંધર વિદ્વાન હતા તેથી તેણે રાજ્યપુરોહિત તરીકે કામ કરવાનું છે નક્કી કર્યું. તે રાજા નંદના પુરોહિત બન્યા. ટૂંક સમયમાં જ પ્રથમ પંક્તિના પુરોહિત બની ગયા. આ છે
એક વખત નંદ રાજાને ત્યાં પુત્રજન્મ થયો. વરાહમિહિરે તેની કુંડળી દોરી અને કહ્યું, હું હું “રાજન્ ! આ પુત્રનું આયુષ્ય પૂરાં ૧૦૦ વર્ષનું છે.” રાજાને ત્યાં પુત્રજન્મ થતાં ગામના મોટા છે
શ્રીમંતો, ગુરુઓ, સંતો, સંન્યાસીઓ વધામણી આપવા ગયા. આવા સમયે રાજાને ત્યાં કોણ ન જાય? જરૂર પડે તો જૈન આચાર્યોને પણ શાસનની હીલના ન થાય તે માટે ન છૂટકે જવું પડે. પણ
(૨) છે ભદ્રબાહુસ્વામીજી તો રાજાને ત્યાં સમજપૂર્વક વધામણી આપવા ન ગયા.
Page #10
--------------------------------------------------------------------------
________________
(૩)
આ અંગે એ ક યા બીજી રીતે લોકવાયકા ચાલવા લાગી. શ્રાવકો એ આ વાત હ ભદ્રબાહસ્વામીજીને કરી કે રાજા ક્રોધે ભરાયેલ છે. આથી શ્રાવકોને શાસનની હીલના થવાનો
ભય લાગ્યો. શાસનરક્ષણાર્થે કે સંભવિત શાસનહીલના નિવારવા માટે ગીતાર્થ આચાર્યને જે છે કાંઈ કરવું યોગ્ય લાગે તે બધું કરી શકે છે. પણ જો વિશિષ્ટ સત્ત્વ ઉપર જ ઊભા રહેવામાં વાંધો છે જ ન જણાતો હોય તો આપધ” રૂપે ઝટ કાંઈ પણ તે ન જ કરે, તે સહજ છે. શાસનરક્ષક R ગીતાર્થોએ બધા બૂહ જાણવા જોઈએ અને યોગ્ય સમયે આવશ્યક બૃહનો ઉપયોગ કરવો જ જોઈએ. દરેક પ્રશ્નને ઉકેલવાની એમની પાસે શાસ્ત્રસૂઝ હોવી જોઈએ. ( ભદ્રબાહુસ્વામીજીએ સંઘના આગેવાનોને બોલાવ્યા અને કહ્યું કે, “તમે રાજા પાસે જાઓ છે અને કહો કે, બાળકનું આયુષ્ય ફક્ત સાત દિવસનું છે, ત્યાં વધામણી શી દેવી ?'' આગેવાનો જ રાજા પાસે ગયા અને ભદ્રબાહુસ્વામીજીનો સંદેશો આપ્યો.
આ સાંભળીને રાજા દ્વિધામાં પડી ગયો. તેણે એકદમ વરાહમિહિરને બોલાવીને કહ્યું, “ફરીથી આ કુંડળી જુઓ. તમે એક સો વર્ષનું આયુષ્ય બતાવો છો, અને ભદ્રબાહુજી સાત દિવસનું આયુષ્ય કહે જ છે. આમાં સાચું શું છે?” વરાહમિહિરે ફરીથી કુંડળી દોરી અને જોઈને કહ્યું. “હું ખાતરીપૂર્વક કહું છું કે પુત્રનું આયુષ્ય સો વર્ષનું છે. ભદ્રબાહુએ મારું વેર વાળવા માટે આ કિન્નાખોરી કરી છે.”
Page #11
--------------------------------------------------------------------------
________________
પહેલી વાચના (સવારે)
આ વાત સંઘના આગેવાનોએ ભદ્રબાહસ્વામીજીને કરી. ભદ્રબાહુસ્વામીજીએ પુનઃ કહ્યું કે તે (૪) હૈ “ફરીથી રાજાને કહો કે બાળકનું આયુષ્ય માત્ર સાત દિવસનું છે, એટલું જ નહી, પણ તેનું મોત કલમસૂરાની બિલાડીના નિમિત્તથી થશે.” વાચનાઓ આ આગેવાનો ફરીથી રાજાને મળ્યા અને ભદ્રબાહુસ્વામીજીનો સંદેશો જણાવ્યો. રાજાએ આખા જ
આ ગામમાંથી બિલાડીઓને ગામ બહાર મૂકી દેવા ફરમાવ્યું. થોડા કલાકોમાં આખા ગામમાં એક પણ આ બિલાડી ન મળે તેવી સ્થિતિ થઈ ગઈ. સાતમા દિવસે ધાવમાતા સાથે પુત્રને ભોંયરામાં મોકલી જ દેવામાં આવ્યો, કદાચ બહાર રાખે અને ક્યાંકથી બિલાડી દોડી આવે તો ?
સાતમો દિવસ થયો. ધાવમાતા ભોંયરામાં બારણા આગળ બેસીને બાળકને રમાડતી બેઠી છે જ હતી, ત્યાં ધડાક કરતો ઉપરથી બારણાનો આગળિયો પડ્યો અને તે બાળકના માથા ઉપર પડતાં છે તેની ખોપરી ફાટી ગઈ અને બાળક તત્કાળ મૃત્યુ પામ્યું. રાજા દુઃખી થઈ ગયો. બધા ખરખરો ? કરવા ગયા.
હવે ભદ્રબાહસ્વામીજી પણ રાજાની પાસે તેમને સમાધિ આપવા ગયા અને તેનો શોક શાંત છે કર્યો. સુરિજીએ કહ્યું, “રાજન ! જે બનવાનું હતું તે બની ગયું. હવે શોક કરવો વ્યર્થ છે. આ બધું છે કર્માધીન છે.' ઇત્યાદિ શબ્દોથી રાજાને શાંત કર્યો.
પછી રાજાએ કહ્યું, “સૂરિજી! આપનું કહેવું સાચું પડ્યું છે. પણ આપ કહેતા હતા કે બિલાડીથી હું
()
Page #12
--------------------------------------------------------------------------
________________
(૫)
હ તે બાળક મૃત્યુ પામશે તે ખોટું કર્યું છે. તે તો આગળિયો પડવાથી મૃત્યુ પામેલ છે.''
ભદ્રબાહસ્વામીજી : રાજનું ! જેનાથી મૃત્યુ થયું તે આગળિયો અહીં મંગાવો. તે આગળિયો લાવવામાં આવ્યો. તે બિલાડીના મોઢાની આકૃતિવાળો જ હતો. આ જોઈને રાજા સ્તબ્ધ થઈ આ ગયો. બિલાડીની આકૃતિવાળો આગળિયો પણ બિલાડી જ કહેવાય.
વરાહમિહિરને આ વાતની ખબર પડી. તેને ખૂબ આઘાત લાગ્યો. તેણે જ્યોતિષશાસ્ત્રના તે બધા ગ્રંથો જૂઠા સમજીને પાણીમાં પધરાવવાનું નક્કી કર્યું. ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ તેને કહ્યું કે,
“જ્યોતિષશાસ્ત્ર ખોટું નથી, પણ તેં માંડેલ ગણિત ખોટું છે. શાસ્ત્રમાં ભૂલ ન હોય. જ આમ, તે ગ્રંથો પાણીમાં ફેંકતાં અટકાવવામાં આવ્યા, પણ વરાહમિહિરને તો ભયંકર આઘાત લાગ્યો. અંતે મૃત્યુ પામીને વ્યંતરદેવ તરીકે તે ઉત્પન્ન થયો. તેણે પૂર્વભવના વૈરભાવને કારણે જૈન સંઘ ઉપર ભયંકર ઉપદ્રવ શરૂ કર્યો. જૈનોને ઘેર ઘેર માણસો ટપોટપ મરવા લાગ્યા, ચોમેર છે હાહાકાર મચી ગયો. છેવટે બધા ભદ્રબાહુસ્વામીજી પાસે ગયા અને વિનંતી કરી કે આનો કાંઈક હું ઉપાય કરવો જોઈએ. ભદ્રબાહસ્વામીજીએ જ્ઞાનથી જાણ્યું કે આ વ્યંતરદેવ થયેલા વરાહમિહિરનું છું શું કામ છે. ભદ્રબાહુસ્વામીજીએ “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી. જ્યારે જ્યારે આફત આવે છે
ત્યારે સંઘના સભ્ય ઉવસગ્ગહર સ્તોત્રનો પાઠ કરે. દેવ હાજર થાય, અને આફત દૂર કરે. પણ પાછળથી આ સ્તોત્રનો ઉપયોગ મારી-મારકી જેવા ઉપદ્રવની શાન્તિ માટે થવાને બદલે હવે જે તે
Page #13
--------------------------------------------------------------------------
________________
છે કાર્ય માટે થવા લાગ્યો. તેથી દેવે ભદ્રબાહુસ્વામીજીને વાત કરી. તેઓએ સ્તોત્રના વિશિષ્ટ મહિમાનો છે. (૬) હું અપહાર કરી દીધો જેથી દેવનું પ્રત્યક્ષ આગમન બંધ થયું. હા. એવું કહી શકાય કે પરોક્ષ રીતે તો છે પહેલી કમસૂટાન આજે પણ પાંચ ગાથાનું એ સ્તોત્રજપ દેવસહાય કરે છે.
વાચના વાચનાઓ સૂ આચાર્ય સંભૂતિવિજયજી ભદ્રબાહસ્વામીજીના સમકાલીન પ્રભાવક આચાર્ય હતા. એકે ઉત્તર
(સવારે) આ ભારત સંભાળ્યું અને બીજાએ દક્ષિણ ભારત સંભાળ્યું. આમ, બન્નેએ ભારતભરમાં જૈનશાસનનો વિજયડંકો વગાડ્યો.
એક વખત બાર વર્ષનો દુકાળ પડ્યો. સાધુઓને પણ અન્નજળનાં ફાંફાં પડવા લાગ્યાં. સાધુઓ એ પણ પોતાનો આચાર સાચવવા માટે દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ભદ્રબાહુસ્વામીજીને પાલ ગયા. છે ત્યાં બાર વર્ષે સિદ્ધ થાય તેવા મહાપ્રાણ નામના ધ્યાનની સાધના શરૂ કરી. આ બાર વર્ષના છે
દુકાળમાં કેટલાક સાધુઓ કાળધર્મ પામ્યા. બાર વર્ષ પૂરાં થયાં. જે સાધુઓ બચ્યા તે બધા છે પાટલીપુત્રમાં ભેગા થયા. સહુને વિચાર આવ્યો કે જેટલું શ્રુતજ્ઞાન બચાવાય તેટલું બચાવી લેવું. છે તે વખતે ધારણાશક્તિ તીવ્ર હતી, પણ દુષ્કાળને અંગે સ્મરણશક્તિ ક્ષીણ થઈ હતી. છતાંય જેને હું @ જેટલું યાદ હોય તે બધું અક્ષરશઃ એકત્રિત કરવામાં આવ્યું. જેને જે યાદ હતું તે બધું ટુકડે ટુકડે
જોડતા ગયા. તેથી ૧૧ અંગ તો તૈયાર થઈ ગયાં પણ બારમું અંગ દૃષ્ટિવાદ અતિ ગહન અને કઠિન હતું. તેની ધારણા કોઈને રહી ન હતી.
Page #14
--------------------------------------------------------------------------
________________
(૭)
હવે બારમા અંગનું શું કરવું ? આ અંગના જાણકાર ફક્ત ભદ્રબાહુસ્વામીજી હતા. તેથી સંઘે વિનંતીપત્ર સાથે બે જણાને નેપાલ મોકલ્યા અને જણાવ્યું કે, “દષ્ટિવાદ અંગે શિષ્યોને વાચના છે. આપીને તેને પુનર્જીવિત કરી આપવા માટે આપ અહીં પધારો.”
| ગુફામાં ધ્યાનમગ્ન રહેતા ભદ્રબાહુસ્વામીજીને બારમા અંગની વાચના આપવા પધારવાની આ વિનંતી જણાવવામાં આવી. ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે, “અત્યારે મને ત્યાં આવવાનો સર જ નથી, હાલ મારી સાધના ચાલે છે તેનો ભંગ હું કરી શકું તેમ નથી.” સંદેશાવાહકો પાછા આ પાટલીપુત્રમાં આવ્યા, સંઘ ભેગો થયો અને વિચારણા કરી. આવો પ્રત્યુત્તર જાણીને સંઘને ખૂબ જ દુઃખ લાગ્યું. હાલ પોતાના ધ્યાનનો વિચાર કરવાનો? કે વિશ્વમાત્રનું કલ્યાણ કરવાને સમર્થ એવા જ જ શ્રુતજ્ઞાનની રક્ષાનો વિચાર કરવાનો? ફરીથી સંઘે સંદેશ મોકલ્યો કે, “જો કોઈ સાધુ સંઘની આજ્ઞા છે માન્ય ન રાખે તો તેને કઈ શિક્ષા કરવી જોઈએ? આનો યોગ્ય જવાબ આપશો.” ( ભદ્રબાહસ્વામીજી આ સાંભળીને ચોંકી ગયા. તેમની આંખો ઊઘડી ગઈ. તે સમજી ગયા કે છે હું પોતે ભૂલ કરી છે. હું ભદ્રબાહુસ્વામીએ સંઘને કહેવડાવ્યું કે, “મારી ભૂલ છે, હવે ત્યાંથી મેઘાવી સાધુઓને અહી છે $િ મોકલી આપો. તેમને હું બારમા અંગની વાચના જરૂર આપીશ અને તે છતાં સંઘ જે ફરમાવશે તે છે (૭)
આજ્ઞા માટે માન્ય છે.' આવા જવાબથી સંઘમાં આનંદ વ્યાપી ગયો. જે સાધુઓ હતા તેમાંથી
Page #15
--------------------------------------------------------------------------
________________
છે પસંદ કરીને ચકોર, ચપળ, વિચક્ષણ, વિદ્વાન અને સંયમી એવા ૫00 સાધુઓને નેપાળ મોકલવાનું છે L) & સંઘે નક્કી કર્યું. બાકી જે રહ્યા તે કેટલાક કહેવા લાગ્યા કે, “અમે આ ૫૦૦ સાધુની સેવામાં હું પહેલી કલમમ્ રાનક રહીશું, જેથી વધુ સમય તેઓ સ્વાધ્યાયમાં ગાળી શકે. આમ, ૫૦૦ સાધુની સેવામાં બબ્બે પ્રમાણે વાચના વાચનાઓ એ બીજા ૧૦00 સાધુઓ નેપાળ જવા માટે તૈયાર થયા. ભારે ઉમળકા અને ઉત્સાહ સાથે ૧૫૦૦ (સવારે)
આ સાધુઓ નેપાળ જવા ઊપડ્યા. સંઘે ભાવભરી વિદાય આપી. આ ભદ્રબાહુસ્વામીજી રોજ સાત વાર વાચના આપતા હતા. વાચનાઓ પણ ખૂબ કઠિન હતી. છે આથી ધીમે ધીમે સાધુઓ ખસવા લાગ્યા. છેવટે એક જ મહાત્મા સ્થૂલભદ્રજી રહ્યા. તેઓ વાચના જ બરાબર લેતા.
આટલું છતાં એક વાર સ્થૂલભદ્રજી ઉદાસીન બેઠા હતા. ત્યારે સૂરિજીએ પૂછ્યું, “તું શા માટે છે છે ઉદાસ જણાય છે?” છે સ્થૂલભદ્રજી - “ગુરુદેવ ! હજી વધુ વાચના આપો. આમ તો ક્યારે પૂરું થશે?” છે ભદ્રબાહસ્વામીજી- “વત્સ ! ઉતાવળ ન કર.” સ્થૂલભદ્રજી- ““પણ જિંદગીનો શો ભરોસો ?'' છે સૂરિજી - “વત્સ! તારી વાત સાચી છે. પણ હું મારા ધ્યાનની સાધનામાં ખૂબ વ્યગ્ર છું. છતાં, હવે છે તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યાર બાદ તું ઇચ્છે તેટલો પાઠ આપીશ.” અને સૂરિજીએ તેમજ કર્યું.
Page #16
--------------------------------------------------------------------------
________________
(૯)
સ્થૂલભદ્રજી દસ પૂર્વ શીખી ગયા અને પાટલીપુત્રમાં એક દુઃખદ પ્રસંગ બની ગયો, જેથી તેમનો વિકાસ સ્થગિત થયો. બન્યું એવું કે નેપાળથી પાટલીપુત્ર ગયા બાદ એક વખત સ્થૂલભદ્રજીની સાત સાધ્વી-બહેનો વંદન કરવા આવી. સૂરિજીએ કહ્યું કે, ‘‘સ્થૂલભદ્ર પાસે તમે જઈ શકો છો.’’ જ્ઞાનબળથી સ્થૂલભદ્રજી સમજી ગયા કે પોતાની બહેનો આવી છે. તેમણે પોતાના જ્ઞાનનો પરચો બતાવવાનું વિચાર્યું. બહેનો વંદન કરવા ગઈ. તેમણે એક સિંહને ત્યાં બેઠેલો જોયો. બહેનો ડરીને તરત ચાલી ગઈ. સૂરિજીએ પૂછ્યું, ‘‘કેમ પાછાં આવ્યાં ?''
બહેનો-‘ત્યાં તો સિંહ બેઠો છે.’’ સૂરિજીએ જ્ઞાનથી જાણ્યું કે ભાઈને જ્ઞાનનું અજીર્ણ થયું છે. તેમણે કહ્યું, ‘‘હવે ફરી જાઓ ત્યાં સિંહ નહિ હોય.'' બહેનો ફરી ગઈ તો તે જગ્યાએ હવે ભાઈમુનિને બેઠેલા જોયા.
વાચનાનો સમય થતાં ભદ્રબાહુસ્વામીજી પાસે સ્થૂલભદ્રજી વાચના લેવા ગયા. સૂરિજીએ કહ્યું, ‘“આજથી વાચના બંધ કરવામાં આવે છે. જેને જ્ઞાન પચે નહીં, તેને જ્ઞાન આપવાનો શો અર્થ ?’’
અત્યાર સુધીમાં દસ પૂર્વની અર્થ સહિત વાચના આપી હતી. હવે બાકીના ચાર પૂર્વની વાચના બંધ કરી. સ્થૂલભદ્રજી ધ્રુસકે ધ્રુસકે રડ્યા. વારંવાર અપરાધની માફી માગી. ઘણો પશ્ચાત્તાપ કર્યો. ગુરુના ચરણોને આંસુથી પખાળ્યા.
(૯)
Page #17
--------------------------------------------------------------------------
________________
સૂરિજી જરાયે ન પીગળ્યા. આ બધી વાતની શ્રી સંઘને ખબર પડી. સંઘ વિમાસણમાં પડી છે (૧૦) હું ગયો. સૂરિજી હવે જો વાચના ન આપે તો ચાર પૂર્વનો હંમેશ માટે નાશ થયો સમજવો. શ્રી સંઘે પહેલી કલ્પસૂન સૂરિજીને ખૂબ વિનંતી કરી. પણ તેમણે જવાબ આપ્યો કે, “હવે એમને વાચના ન અપાય, એમને વાચના વાચનાઓ એ જ્ઞાનનું અજીર્ણ થયું છે. મને આથી ખૂબ દુઃખ થાય છે, પણ હું લાચાર છું.”
(સવારે) શ્રી સંઘ–પણ શ્રી સંઘનું શું થશે? આજથી ચાર પૂર્વનું જ્ઞાન નષ્ટ થઈ જશે? માટે અમારી આપને આગ્રહભરી વિનંતી છે કે આપ તેમને ક્ષમા આપીને બાકીનું શ્રત આપો.
સૂરિજી—“ “શ્રીસંઘની એ જ ઇચ્છા હોય તો તે મારે કબૂલ છે. પણ હવે બાકીના ચાર આ સૂત્રથી જ આપીશ. અર્થથી તો નહિ જ.”
વાચના પુનઃ શરૂ થઈ. સ્થૂલભદ્રજી અર્થથી દસ પૂર્વધર થયા અને સૂત્રથી ચૌદ પૂર્વધર થયા. હું
આવું છે; કલ્પસૂત્રકાર સૂરિદેવ શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજીનું અનુપમ ચરિત્ર. શ્રીમદ્ મહોપાધ્યાય છે શ્રી વિનયવિજયજી મહારાજાએ કલ્પસૂત્રને સરળ બનાવવા માટે તેની ઉપર ટીકા તૈયાર કરી છે છે તેનું નામ “સુબોધિકા” છે. આજે “સુબોધિકા'નો ઉપયોગ વિશેષ થાય છે. છે એવું તે શું છે આ કલ્પસૂત્રમાં? એમ પૂછશો નહિ, કલ્પસૂત્રમાં શું નથી ? એ જ પ્રશ્ન છે. હું હું આત્માના વિકાસ માટેની તમામ પ્રેરણાઓ એ પૂર્ણ કરે છે. દેવાધિદેવ શાસનપતિ પરમાત્મા છે.
(૧૦) મહાવીર દેવના જીવનને વિસ્તારથી આલેખીને, એ જીવનની અદ્ભુત બીનાઓ આપણી નજર છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૧)
સમક્ષ મૂકવામાં આવી છે. અત્યંત વૈભવી રાજકુમારના સંસારત્યાગની ઘટના ભલભલા ભાવુકનું માથું નમાવી દે તેવી છે.
કલ્પસૂત્રમાં આવેલા ‘કલ્પ’ શબ્દનો અર્થ આચાર છે. સાધુજીવનનો આચાર જેમાં સમજાવવામાં આવે છે તે કલ્પસૂત્ર. એ સમજૂતી સાથે આચારપ્રદર્શક ચોવીસ તીર્થંકર ભગવંતોના જીવનનું વર્ણન આવે જ, એ વાત કૃતજ્ઞતાગુણની રૂએ સહેલાઈથી સમજાય તેવી છે.
જૈનદર્શન જણાવે છે કે જગતનું કે જાતનું કલ્યાણ અરિહંત પરમાત્માની આજ્ઞાઓના પાલનથી કે ક્ટર પક્ષપાતથી જ શક્ય છે. આચારમાં જે શુદ્ધ રહે તે વિચારમાં સહજ રીતે પ્રાયઃ શુદ્ધ બની શકે છે.
જે આચારથી સમૃદ્ધ નથી અને માત્ર વિચારોથી સમૃદ્ધ છે એ માણસ કદાચ પોતાના વિચારોનો પ્રભાવ કોઈ ઉપર નાખી દે તે બનશે, પણ એ પ્રભાવની લાંબી અસર તો નહિ જ જોવા મળે. વિચારસમૃદ્ધ નહિ બનાય તો ચાલશે, શબ્દસમૃદ્ધ નહિ હશો તોપણ ચાલશે. એના અભાવથી જીવન સમૃદ્ધ બનાવવામાં કોઈ પણ મુશ્કેલી આવી શકતી નથી. એક જ શરત છે, જીવનસિદ્ધિ પામવા માટેની; તે એ કે તમે આચારસમૃદ્ધ બનો.
આચારસમૃદ્ધિના અનેક લાભો છે. જેની પાસે આચારસમૃદ્ધિ છે, તેનું અંતઃકરણ પવિત્ર બને, અને તેના વિચારો પણ રાગાદિના મળોથી નિર્લિપ્ત રહે. આમ, વિચારસમૃદ્ધિની બક્ષિસ તરત પ્રાપ્ત થાય છે.
(૧૧)
Page #19
--------------------------------------------------------------------------
________________
છે આચાર અને વિચારની સમૃદ્ધિનો જે સ્વામી બન્યો, તેનું જાતકલ્યાણ અત્યંત નિશ્ચિત થઈ છે (૧૨) છે જાય છે.
પહેલી કલ્પસૂન જે જાતકલ્યાણ સાધે છે, એ જગતકલ્યાણ કરતો રહે છે. હા, બોલ્યા વિના પોતાના ચારિત્રના છે.
વાચના વાચનાઓ . છે શુદ્ધ પાલન માત્રથી.
(સવારે) છે આત્મલક્ષી સાધક મહાન છે.
દોડધામના રાજસૂ ભાવમાં પણ રાચતા માચતા વિજ્ઞાનયુગમાં માનવને એ વાતની ખબર જ હું નથી કે જગતનાં બાહ્ય સ્થલ બળોની શક્તિ કરતાં સૂક્ષ્મની શક્તિ ઘણી જ પ્રચંડ છે. દોડવા દ્વારા જે છે. છે સિદ્ધિ પ્રાપ્ત કરાય તેથી ઘણી મોટી સિદ્ધિ પલાંઠી લગાવીને નવકારનો જાપ કરવાથી પ્રાપ્ત થાય છે. છે રાડો પાડીને ભાષણો કરનાર પ્રચારક કરતાં મૂંગો રહીને આત્મલક્ષી સાધના કરતો એક સાધક હું ઘણો મહાન છે. એની પાસે પેલો સાવ વામણો છે.
ક્યાં સ્થૂલનાં ઝંઝાવતી બળો અને ક્યાં સૂક્ષ્મની બેઠી તાકાત ? આથી જ લોકાલોકપ્રકાશક છે જ્ઞાનના સ્વામી પરમાત્મા મહાવીરદેવે સાધુઓને પ્રભાવક બનાવ્યા, પ્રચારક નહિ. પ્રભાવક બનવા માટે જે આચારશુદ્ધિની આવશ્યકતા હતી તે તેમણે પ્રકાશિત કરી. કેમ
(૧ ૨) ખાવું? કેમ બેસવું? શું બોલવું? કેટલું ઊંઘવું? વગેરે ઝીણામાં ઝીણી વાતને પણ તે કૃપાળુએ છે
Page #20
--------------------------------------------------------------------------
________________
છે દર્શાવી, કેમકે પરમાત્મા પોતાના જ્ઞાનમાં એ વાત સ્પષ્ટરૂપે જોતા હતા કે સૂક્ષ્મ બાબતની જે છે પૂરતી કાળજી કરે છે એ પોતાના જીવનની ધૂળ બાબતોમાં સ્વસ્થ રહી શકે છે. હું કલ્પસૂત્રના આરંભમાં જ આવા સૂક્ષ્મ સાધ્વાચારનું વર્ણન આવે છે. સંસારી શ્રોતાવર્ગ એ કડક
આચાર-પાલનનું શ્રવણ કરીને એ આચારસંપન્ન મહાત્માઓને ભાવભરી વંદનાઓ અર્પે છે. જે તે સમયમાં સદાચારને દેશવટો દેવાઈ રહ્યો છે એ સમયમાં આચારશુદ્ધિનો મહિમા ગાતા કલ્પસૂત્રનું હું વાંચન જીવોને અત્યંત લાભદાયી બની રહે એ નિર્વિવાદ બીના છે. હું કલ્પસૂત્ર એટલે શું ? હું કલ્પએટલે આચાર. સાધુજીવનના દસ આચારો વગેરે અંગેનું સૂત્ર તે કલ્પસૂત્ર. આ ગ્રંથમાં છે છે સાધુના દસ આચારો વગેરે અંગે હકીકત છે. આપણે પણ સાધુના આચારો જાણવા જોઈએ. કેમકે છે શ્રાવક શ્રાવિકા તે જ કહેવાય, જેને ભાવમાં અવશ્યમેવ સાધુ કે સાધ્વી થવાની તીવ્ર તાલાવેલી છે હોય. હવે જેને ભાવમાં સંસાર ત્યાગવો છે તેણે તે સાધુજીવનના આચારો તો જાણવા જ જોઈએ છે ને? વળી, સાધુના આચારો જાણવાથી ગૃહસ્થો તે સાધુજીવન પાળતા મુનિઓને વધુ અનુકૂળ છે. છે બની સેવા કરી શકે.
છું (૧૩) વસ્તુતઃ મુખ્યત્વે સાધુ-સાધ્વીજી આ કલ્પસૂત્રના યથાયોગ્ય શ્રવણ-વાચનના અધિકારી હતા.
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૪)
પહેલી વાચના (સવારે)
છે પણ વીરનિર્વાણથી ૯૮૦ (મતાંતરે ૯૩૩) વર્ષ વડનગરમાં [આનંદપુરામાં] આ કલ્પવાંચન છે
છે ચતુર્વિધ સંઘ સમક્ષ શરૂ થયું. ત્યારથી આ કલ્પસૂત્રના શ્રવણના અધિકારી શ્રાવક-શ્રાવિકાઓ પણ બન્યા. આ કલ્પસૂત્રની આ
- હવે આપણે ક્રમશઃ સાધુજીવનના દશ આચારોને જોઈએ. વાચનાઓ આ સાધુના દસ આચાર (કલ્પ)
સાધુ-સાધ્વીએ ગોચરી, વસ્ત્ર, વસતિ, વંદન, પ્રાયશ્ચિત્ત, પર્યુષણ, વિહાર વગેરે દસ બાબતો છે આ અંગે શું શું કરવું જોઈએ? તે અહીં દસ કલ્પરૂપે જણાવવામાં આવ્યું છે. જાણે કે આ દસ આચારોનું જ શાસ્ત્ર એ સાધુઓ માટેનું નાગરિક શાસ્ત્ર છે. (૧) આચેલક્ય-કપડાં સંબંધી આચાર
પહેલા તીર્થંકરથી ચોવીસમા તીર્થંકર સુધીના તમામ તીર્થકરોના આચારો એકસરખા હોય છે છે પણ તેમના શાસનના સાધુઓના આચારો એકસરખા નથી. પહેલા અને છેલ્લા તીર્થંકરદેવના શાસનના સાધુના આચારમાં સમાનતા છે; તે સિવાયના બાવીસ તીર્થંકરના શાસનના સાધુઓના આચારમાં સમાનતા છે. સમજવાની સરળતા ખાતર પહેલાં અને ચોવીસમાં તીર્થકરના સાધુઓનો આપણે નાનો પહેલો વિભાગ ગણીશું અને બાકીના બાવીસ તીર્થંકરોના સાધુઓ માટે મોટો બીજો
Page #22
--------------------------------------------------------------------------
________________
હું વિભાગ સમજીશું. ટૂંકમાં જ્યાં પહેલો વિભાગ કહેવાય ત્યાં પહેલા અને છેલ્લા જિનના સાધુઓ હું સમજવા અને શેષ જિનના સાધુઓને બીજો વિભાગ સમજવો.
પહેલા વિભાગના તીર્થકરો અચેલક છે, (વસ્ત્રરહિત) બીજા વિભાગના તીર્થંકરો (વસ્ત્રરહિત) છે સચેલક છે.
પહેલા વિભાગના તીર્થકરોને દીક્ષા વખતે ખભા ઉપર ઇન્દ્ર નાખેલું દેવદૂષ્ય પડ્યું પણ રહે, હું છે અથવા જાય પણ ખરું. એક વાર જાય તે જાય. જતું પણ રહે. પણ તેથી તેઓ ત્યારથી અચેલક છે. છે એટલે વસ્ત્ર વિનાના કહેવાય. ભગવાન મહાવીરદેવનું દેવદૂષ્ય તેર મહિના પછી ગયું. દેવદૂષ્ય છે જે હોય તે સચેલક અને તે ન હોય તે અચેલક કહેવાય. બીજા વિભાગના જિનેશ્વરો સચેલક તથા સાધુ આ સચેલક અને અચેલક પણ હોય છે. લગભગ તમામ – અનંતાનંત - તીર્થકરો દીક્ષાથી નિર્વાણ સમય પર્યન્ત સચેલક હતા. પ્રશ્નઃ આજે સાધુઓ કપડાં પહેરે છે તો તે અચેલક કેમ કહેવાય?
સાધુઓ જીર્ણપ્રાયઃ વસ્ત્ર પહેરનારા છે, તેથી તે કપડાં વિનાના જ ગણાય. અચેલક એટલે હું હું વસ્ત્રરહિત જેવા-નહિવતું વસ્ત્રવાળા.
પૈસાદાર એટલે જેની પાસે પૈસા છે, તે પૈસાવાળો (પૈસાદાર) કહેવાય; પણ એક ગરીબ પાસે
(૧૫)
Page #23
--------------------------------------------------------------------------
________________
હું એક પૈસો છે, તો તે કાંઈ પૈસાદાર નહીં ગણાય. તેની પાસે પૈસો છે, છતાં તે પૈસાદાર ન ગણાય. હું (૧૬) છે કેમકે એક પૈસો તે નહિવત્ પૈસા છે. પૈસાદાર ગણાવવા માટે એક પૈસાની કાંઈ કિંમત નથી. આમ પહેલી કલ્પસૂત્રની પૈસા હોવા છતાં તે પૈસાદાર નથી કહેવાતો, તેમ નહિવતું વસ્ત્રવાળા સાધુ વસ્ત્ર વિનાના-અચેલક વાચના વાચનાઓ એ જ કહેવાય.
(સવારે) છે. હવે બીજા વિભાગના સાધુઓ સંબંધમાં આ આચર વિચારીએ. તેઓ સફેદ, લાલ, પીળાં, આ ચટ્ટાપટ્ટાવાળાં પાંચે ય વર્ણનાં અથવા તુચ્છ વસ્ત્રો પણ વાપરી શકે. તેઓ ઋજુ અને સરળ હોવાથી તેમને વિશિષ્ટ કર્મબંધની શક્યતા રહેતી નથી. (૨) ઔદ્દેશિક
ઔદેશિક એટલે સાધુ માટે બનાવેલો આહાર; વસ્ત્ર પાત્ર વસતિરૂપ પિંડ તેને આધાકર્મી છે. કહેવાય છે. આ ગોચરી અંગેનો દોષ છે. ગોચરી વહોરવા સંબંધમાં બેતાલીસ દોષ છે અને
ગોચરી વાપરવા સંબંધમાં પાંચ દોષ છે. આમ, ગોચરીના કુલ ૪૭ દોષો છે. સાધુ ખૂબ ચીવટ હિ રાખે ત્યારે ય ૪૨ દોષ વગરની ગોચરી પ્રાપ્ત થાય. આટલી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ ગોચરી વાપરતી છે વખતે જો પાંચ દોષમાંના કોઈ પણ દોષથી દૂષિત થઈ જાય તો બધી મહેનત ઉપર પાણી ફરી જાય. | હાઈકોર્ટમાં જીતેલો જો સુપ્રીમમાં હાર્યો તો હાર્યો જ કહેવાય ને? કોઈ પણ સાધુ-સાધ્વી માટે ખાસ હું વસ્તુ બનાવી હોય તો તે તેમને ન ખપે. ઉપાશ્રય વગેરે પણ ખાસ તેમના ઉદ્દેશથી તૈયાર કરાવાયાં છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
હું હોય તો તેમને તે ન ખપે. કોઈ પણ ખાસ કારણ વિના જો સાધુ આસક્તિથી વસ્તુ તૈયાર કરાવીને છે (૧૭) હું વાપરે તો તેને બહુ મોટો દોષ લાગે તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય.
છે (૩) શય્યાતર, છે “શયા'નો અર્થ થાય છે વસતિ. (મકાન વગેરે), “શયાતર એટલે પોતાનું મકાન ત્યાગીઓને છે શું આપીને સંસારસાગર તરી જતો ભાગ્યશાળી શ્રાવક. માલિક પોતાનું મકાન સાધુ-સાધ્વીને વાપરવા છે છે માટે આપે તેમાં તેને ખૂબ લાભ મળે છે, તેથી તે સંસારસાગર તરી જતા હોવાથી શય્યાતર કહેવાય છે છે છે. આ શાતરને ત્યાંથી ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, સોય વગેરે બાર વસ્તુઓ ક નહિ. જિ કદાચ કોઈને પ્રશ્ન થશે કે, “જેના ઘરમાં સાધુ ઊતર્યા હોય તેને આહારપાણીનો લાભ ન મળે તે છે વળી કેવું?” તે સવાલ બરોબર નથી. જેને ઘરે ઊતર્યા તેનાં જ ગોચરી-પાણી વગેરે પણ જો લેવામાં હું આવે તો ક્યારેક કોઈ મકાનમાલિકને મનમાં થઈ જાય કે જો ઓટલો આપ્યો તે રોટલો વગેરે ય છે છે આપણી પાસે જ માગે છે!” આવી રીતે કોઈ આત્મા અધર્મ ન પામે માટે આ વ્યવસ્થા છે. હું છું. સાધુ-સાધ્વીને અપાતું મકાન સાંસારિક વ્યવહારોથી અને વિજાતીય વગેરે વ્યક્તિઓથી તદ્દન હું મુક્ત હોવું જોઈએ. તે મકાનમાં કોઈ જાતનું ફર્નિચર, ફોટા, ચિત્રો, વસ્તુઓ હોવા ન જોઈએ, હું (1) @ જેને જોવાથી સાધુને કોઈ પણ અસદ્ભાવ જાગે, વિકારો પેદા થાય. શય્યાતરને ત્યાંથી રાખ છે.
જરે
Page #25
--------------------------------------------------------------------------
________________
પહેલી વાચના (સવારે)
છે વગેરે બાર વસ્તુ લેવાની છૂટ હોય છે. (૧૮)
જો શય્યાતરના ઘરની કોઈ ભાગ્યશાળી વ્યક્તિ દીક્ષા લેવા તૈયાર હોય તો તેને ઉપાધિ સહિત કલ્પસૂત્રની લઈ લેવાની છૂટ છે. સંસારત્યાગીને રહેવા માટે વસતિ આપવામાં ગૃહસ્થને ગોચરી પાણી વાચનાઓ કરતાં ઘણો વધુ લાભ પ્રાપ્ત થાય છે.
- જો બીજી રીતે આહાર-પાણી મળી શકે તેમ ન હોય તો તે શય્યાતરને ત્યાંથી પણ - કોઈ એના ઘરનો કામચલાઉ ભાડુઆત બનાવીને – બધું વહોરી શકાય. (૪) રાજપિંડ
- આ આચારથી રાજાનાં ગોચરી-પાણી આદિ ન લેવાય. જેને સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, જિ અમાત્ય અને સાર્થવાહ હોય તે મુકુટબદ્ધ વ્યક્તિ રાજા કહેવાય. પહેલા વિભાગના સાધુઓને માથે આ જ મુંડન હોય, રાજા યુદ્ધમાં જતાં કદાચ તે હારી જાય તો તે સાધુ ઉપર ક્રોધે ભરાય અને વિચારે કે,
પેલો મૂંડિયો સામે મળ્યો હતો તેથી આમ થયું.' આમ આવેશમાં ને આવેશમાં કદાચ અયોગ્ય જ કરી બેસે.
કુમારપાળના મૃત્યુથી છ માસ પહેલાં તેમના ગુરુ હેમચંદ્રાચાર્યજી કાળધર્મ પામ્યા. જ્યારે હેમચંદ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થઈ રહ્યો હતો ત્યારે કુમારપાળ ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. તે વખતે છે. વામ્ભટ્ટ જેવા અનેક કુમારપાળને સમજાવે છે કે, “આપને ગુરુદેવે અનેક રીતે ઉપદેશ આપેલ છે, છે
Page #26
--------------------------------------------------------------------------
________________
છે અને આપે તે જીવનમાં ઉતાર્યો છે. પછી આ શોક શા માટે? ગુરુદેવ તો ઉચ્ચગતિ જ પામી ગયા છે હ છે.” કુમારપાળ હીબકાં ભરતાં કહે છે, “એ બધું કબૂલ પણ હું કેટલો દુર્બુદ્ધિ પાક્યો ! મારા છે ઘરના રસોડામાંથી પાણીનું ટીપું પણ ગુરુદેવે ન લીધું! હું રાજા હતો તેથી જ ને ? આજે મને તેનો છે ખ્યાલ આવે છે કે હું જો રાજા ન રહ્યો હોત તો જરૂર આ ગુરુદેવે મને ગોચરી પાણીનો લાભ આપ્યો છે ન હોત. પણ આ ભાન મને પૂર્વે ક્યારેય ન આવ્યું ! હાય ! હું કેવો રાજ્યલોલુપી !” છે એક વાર આદિનાથ પ્રભુ વિનીતા નગરીમાં પધારી રહ્યા હતા. તેમની સાથે હજારો સાધુઓ
હતા. તેમને વહોરાવવા માટે ૫00 ગાડાં ભરીને ભરત મહારાજાએ રસોઈ મંગાવી. ભરતને તે આ વાતની ખબર નથી કે રાજપિંડ સાધુ માટે અકથ્ય છે. તેણે ઋષભદેવ ભગવાનને વિનંતી કરી કે,
આપના સાધુઓને વહોરવા મોકલો.” ભગવાન ઋષભદેવે ચોખ્ખી ના પાડી દીધી.
ભરતની આંખે આંસુ આવી ગયાં. ત્યાં બેઠેલા દ્ર ભરતને આશ્વાસન દેતાં કહ્યું, “આપ શાંત થાઓ.''
ભરત– પણ રસોઈનો મને લાભ નહિ? તેનું શું? ઇંદ્ર-કોઈ ગુણિયલને આ રસવતી જમાડો.
ભરત–ભગવાનની આજ્ઞા પ્રમાણે જે આરાધના કરતા હોય તેવા શ્રાવકો જ ગુણિયલ છે. હું (૧૯) હું તેમને આ બધી રસવતી જમાડીશ.
Page #27
--------------------------------------------------------------------------
________________
પહેલી વાચના (સવારે)
ભરતના આદેશનો અમલ થયો. ભરત સરળ પરિણામી હતા. તેથી તેમને આ રીતે જમાડવામાં (૨) હે ખૂબ ખૂબ આનંદ થયો. તેમને એટલો બધો આનંદ થયો કે આવો લાભ હું હંમેશ માટે ન લઉં? આ કલ્પસૂત્રની તે પછી તેણે તે બધાને જણાવી દીધું કે, “ખેતી, વેપાર બંધ કરો. હવેથી હંમેશ માટે મારા ઘરે જ તે વાચનાઓ જમવાનું.” આ પ્રમાણે ભરતે જીવનભર સ્વામીભક્તિ કરી.
6 (૫) કૃતિકર્મ : તથા (૬) વંદનવિધિ
દીક્ષા-પર્યાયમાં જે મોટો તેને વંદન કરવાનું. આ એક અદ્ભુત વ્યવસ્થા છે. વડા પ્રધાન દીક્ષા આ લે તો બધા સાધુ તેને વંદન કરે તેવું નહીં. ઉત્કૃષ્ટ કોટિનું શ્રાવકજીવન હોય તો પણ તેણે જ પૂર્વ ના
દીક્ષિતને વંદન કરવાનું. જેનો સંયમનો પર્યાય વધારે તે મોટો. ગરીબ, પૈસાદાર ત્યાં ન છે જોવાય. ફક્ત સંયમનો પર્યાય જોવાય. કોઈ સાધુ અજોડ વિદ્વાન હોય, અને કોઈ તેવા ન હોય ? [ પણ સંયમ પર્યાયે મોટો હોય તો તે વિદ્વાને તેને વંદન કરવું પડે.
પણ સાધ્વીજી મહારાજનો સંયમ પર્યાય મોટો હોય અને સાધુ આજના જ દીક્ષિત હોય તો જ પણ સાધ્વીજી મહારાજ.તે નવદીક્ષિત સાધુને વંદન કરે. સાધ્વીજીનો સંયમ પર્યાય ગમે તેટલો છે જ વધારે હોય છતાંય તેમણે નવા કે ઓછા સંયમ પર્યાયવાળા સાધુને વંદન કરવું જોઈએ. કેમકે છે છે સંયમ કરતાં ય મહાન ચીજ (અપેક્ષાએ) શાસન છે. શાસનમાં પ્રધાનતા પુરુષની છે, “નમો છે @ તિથ્થસ' કહીને તીર્થંકરદેવો પણ જેને નમસ્કાર કરે છે તે તીર્થ-તે શાસન-સૌથી મહાન છે. ધિ
Page #28
--------------------------------------------------------------------------
________________
છે શાસનનું સંચાલન પુરુષ જ કરી શકે છે. તેથી તેના સંચાલકની એટલે કે પુરુષની પ્રધાનતા છે. તે (૨૧) હું પહેલા વિભાગના સાધુઓને બે દીક્ષા હોય છે. એક કાચી દીક્ષા અને બીજી પાકી દીક્ષા-વડી છે
છે દીક્ષા (ઉપસ્થાપના). કાચી દીક્ષામાં ફક્ત યાવજીવું સામાયિક આપવામાં આવે છે. કાચી દીક્ષા છે છે તે સામાયિક વ્રતની દીક્ષા છે. સાધુજીવનના શિક્ષણનો એ સમય છે. કેટલીક બાબતો ભૂલી છે. હ જવાય. ક્યાંક અતિચારાદિ દોષો લાગી જાય. આ બધું ન બને માટે ટ્રેઈનિંગ” આપવામાં આવે. હું છે પછી જ્યારે ગુરુદેવને ખાતરી થાય કે આ નવદીક્ષિત બરાબર તૈયાર થઈ ગયો છે, પછી તેને પાકી છે
- વડી દીક્ષા આપવામાં આવે છે. પાકી દીક્ષાને છેદોપસ્થાપના કહે છે. છેદોપસ્થાપના એટલે છે છે વીતી ગયેલા દીક્ષા પર્યાયનો છેદ કરીને દીક્ષા કરવી. જ્યારથી પાકી-વડી-દીક્ષા થઈ હોય છે છે ત્યારથી દીક્ષા પર્યાય ગણાય. પાકી દીક્ષાથી જેનો પર્યાય મોટો તે મોટો કહેવાય. પહેલા વિભાગના ( સાધુઓને પહેલાં કાચી અને પછી પાકી-વડી દીક્ષા હોય છે. બીજા વિભાગના સાધુઓને સીધી છે દીક્ષા હોય છે. ત્યાં કાચી-પાકી દીક્ષા નહીં. સામાયિક વ્રત અને ચતુર્યામ (ચાર મહાવ્રત) સાથે છે જ સ્વીકારવાનાં હોય છે. છે જ્યારે પોતાનો શિષ્ય નવા આચાર્ય થાય ત્યારે જૂના ગુરુ-આચાર્ય નીચે ઊતરે અને તે સ્થાન છે પર નવા આચાર્યને બેસાડે તેમને વંદન કરે. એ રીતે ચતુર્વિધ સંઘ સમક્ષ જાહેરાત કરે કે, “આ છે
(૨૧)
Page #29
--------------------------------------------------------------------------
________________
છે નવા આચાર્ય હવે શાસનના રખેવાળ બને છે. હું તેમને વંદન કરવા દ્વારા જાહેર કરું છું કે તમે સૌ છે (૨૨) હું તેમને વંદનીય માનીને તમારા નેતા તરીકે સ્વીકારજો . શાસનનું સંચાલકત્વ નવા આચાર્યને શિરે છે પહેલી કલ્પસૂત્રની છે આવે છે.'
વાચના વાચનાઓ છે સ્ત્રી તે શરણનું તત્ત્વ છે. પુરુષ તે શૌર્યનું તત્ત્વ છે. પુરુષમાં પરાક્રમ છે, માટે સો સાધ્વી જે કાર્ય છે.
(સવારે) હું ન કરી શકે તે એક સાધુ કરી શકે એમ કહીએ તો ખોટું ન ગણાય. બેશક, આમાં અપવાદભૂત છે. છે વ્યક્તિ જરૂર હોઈ શકે. છે ભારતમાં સ્ત્રી વડા પ્રધાન હોય તો પણ તેમના પ્રધાનમંડળમાં સ્ત્રીઓ કેટલી હોય છે? આખા હું જગતમાં માત્ર બે કે ત્રણ સ્ત્રી વડા પ્રધાન તરીકે છે. નેતા તરીકે સ્ત્રી છતાં તે પણ સ્ત્રીઓને વધુ છે પ્રાધાન્ય આપતાં નથી. તે ઉપરથી સમજવું જોઈએ કે પુરુષની પ્રધાનતા કેટલી સાહજિક છે ? છે વંદનવિધિમાં સંયમ પર્યાયને પ્રાધાન્ય અપાયું છે. સંયમ પર્યાય કરતાં ય અપેક્ષાએ શાસન ચડિયાતું છે છે. આથી શાસનમાં તે શાસનના મુખ્ય સંચાલક સાધુને ચડિયાતા દર્શાવ્યા છે. છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. જો પુત્ર પહેલા દીક્ષા લે અને પિતા પછી દીક્ષા લે તો – પિતાનો છે. છે સંયમ પર્યાય પુત્ર કરતાં ઓછો હોય છતાં – પિતા પુત્રને વંદન ન કરે, આવું જ માતા-દીકરી, (૨૨) છે રાજા-મંત્રી, મોટા-નાના ભાઈમાં સમજવું.
Page #30
--------------------------------------------------------------------------
________________
છે (૭) મહાવ્રતો
પહેલા વિભાગનાં સાધુઓ માટે પાંચ મહાવ્રતો છે. બીજા વિભાગના સાધુઓ માટે ચાર છે યામ છે.
(૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત (૪) સર્વથા મૈથુન વિરમણ વ્રત (૫) સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત આ પાંચ મહાવ્રત સાધુઓ માટે છે. શ્રાવકોને તે પાંચ અણુવ્રતો રૂપે છે.
બીજા વિભાગના સાધુઓ માટે ચતુર્યામ છે. પૂર્વોક્ત પાંચ મહાવ્રતોમાં અહીં ચોથું-પાંચમું (સ્ત્રી એ પણ એક પ્રકારનો પરિગ્રહ છે માટે પરિગ્રહ વિરમણમાં-મૈથુન વિરમણ સમાઈ જાય એ રીતે) સંકલિત બની જાય છે. પહેલા વિભાગના સાધુઓમાં કેટલાક ઋજુ તથા જડ અને વક્ર છે. તેથી કોઈ કહે કે પરિગ્રહની પ્રતિજ્ઞામાં સ્ત્રી વગેરે ન આવે. આથી સર્વથા મૈથુન વિરમણ વ્રત - ચોથું જુદું કરીને મૂકવામાં આવ્યું અને છેલ્લું પાંચમું સર્વથી પરિગ્રહ વિરમણ વ્રત પણ જુદું રાખવામાં આવ્યું.
(૨૩)
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૪)
પહેલી વાચના (સવારે)
છે (૮) પ્રતિક્રમણ
પહેલા વિભાગના સાધુને પાંચ પ્રતિક્રમણ કરવાનાં હોય છે. (૧) રાઈઅ પ્રતિક્રમણ, (૨) કલ્પસૂત્રની છે દેવસિઅ પ્રતિક્રમણ, (૩) પખી પ્રતિક્રમણ, (૪) ચોમાસી પ્રતિક્રમણ અને (૫) સંવત્સરી વાચનાઓ .
છે પ્રતિક્રમણ. રાઈઅ પ્રતિક્રમણ અને દેવસિઅ પ્રતિક્રમણ રોજ કરવાનું હોય છે. પખી પ્રતિક્રમણ છે દર ૧૫ દિવસે કરવાનું હોય છે. ચોમાસી પ્રતિક્રમણ ચાર મહિને કરવાનું હોય છે અને સંવત્સરી આ
પ્રતિક્રમણ સાંવત્સરિક મહાપર્વના દિવસે થાય છે. બીજા વિભાગના સાધુને પાંચ પ્રતિક્રમણ કરવાનાં નથી, પણ જ્યારે દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરવાનું. સવારના દોષ લાગે તો રાઈઅ પ્રતિક્રમણ કરવાનું ત્યાર પછી દોષ લાગે તો દેવસિઅ પ્રતિક્રમણ કરવાનું. પણ ગૃહસ્થોને તો રાઈઅ અને દેવસિઅ પ્રતિક્રમણ યથાસમયે નક્કી કરવાનાં. છે (૯) માસકલ્યા
સાધુએ ચોમાસાના ચાર માસ એક સ્થળે નિશ્ચિત રહેવાનું અને બાકીના આઠ માસમાં આઠ છે સ્થળે રહેવાનું. કોઈ પણ સ્થળે એક માસ કરતાં વધુ સ્થિરતા ન થાય. આઠ માસમાં આઠ ઠેકાણે છે છે સ્થિરતા થાય. અપવાદરૂપે એક માસને બદલે વધુ સ્થિરતા કરવી પડે. નદી-નાળાં ઊભરાયાં છે છે હોય, પાણી ઊભરાયાં હોય, પાણી ઊતર્યું ન હોય તો કાર્તિકી પૂનમ પછી પણ એક માસ વધુ
(૨૪)
Page #32
--------------------------------------------------------------------------
________________
હું રોકાઈ શકાય. તે પ્રમાણે કોઈ જ્યોતિષીએ વધુ વરસાદની આગાહી છે હિક લોચતુમાસ માટે છે. (૨૫) હું વહેલાં પણ આવી જવાય. આમ, ચાતુર્માસ પહેલાં એક માસ અને તે પછી એક માસ એમ છ માસ છે
છે પણ એક જગ્યાએ ચાતુર્માસ રોકાવાય, બાકીના આઠ માસના કલ્પ ગણવાના. છે પણ આ માસકલ્પવિધિ હાલ રદ થઈ છે. હાલ તો ગુરુની આજ્ઞા પ્રમાણે એક ઠેકાણે બે-ચાર છે. દિવસ કે એક ઠેકાણે બેચાર મહિના પણ સ્થિરતા કરી શકાય. પાંચ દસ વર્ષ પણ રહી શકાય. બીજા
મોટા વિભાગના સાધુઓને માસ કેટલા તે નિશ્ચિત નથી. ગીતાર્થને જેમ ઠીક લાગે તેમ તે ક્ષેત્રાવસ્થાન હું કરી શકે. છે (૧૦) પર્યુષણ કલ્પ છે પરિ + ઉષણા = પર્યુષણા.
પરિ = ચારે બાજુ.
- ઉષણા = રહેવું. છે. પર્યુષણા એટલે ચારે બાજુથી એકઠા થઈને રહેવું તે. વળી, પર્યુષણા એટલે વાર્ષિક પર્વ. આ છે
વાર્ષિક પર્વ એક દિવસનું છે. તે દિવસ સંવત્સરી પર્વ. તે એક દિવસને લગતા સાત દિવસો છે (રપ) હું હોવાથી પર્યુષણ પર્વ આઠ દિવસનું કહેવાય છે. સાત દિવસના આયોજન દ્વારા આત્મા કૂણો બની છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
(૨૬)
જાય. તે દિવસો દરમિયાન ભગવાન મહાવીરદેવના જીવનની લોકોત્તર ક્ષમાપના વગેરે વર્ણવાય. આથી આપણો આત્મા પણ પોતાની ફરજ સમજે. અને છેલ્લે દિવસે સર્વ દોષોનું વિસર્જન કરી કલ્પસૂત્રની દેવાને તત્પર બને. બીજા વિભાગના સાધુઓ માટે પર્યુષણ ન હતા, કારણ કે તેમને ત્રણ પ્રતિક્રમણવાચનાઓ કે પક્ખી, ચોમાસી ને સંવત્સરી કરવાનાં ન હતાં. આમ, તેમને સંવત્સરી પર્વ ન હતું. માટે તેને
લગતું પર્યુષણ પર્વ ન હોય.
પહેલા વિભાગના સાધુઓને આજે ચાતુર્માસ ૧૨૦ દિવસનું નક્કી છે. પણ આ પહેલા નાના વિભાગને પૂર્વે તો ૭૦થી ૧૨૦ દિવસની ચાતુર્માસ મર્યાદા હતી. પૂર્વે ૭૦ દિવસનું ચાતુર્માસ તો સહુને નક્કી જ હતું. તેમાં ફેરફાર નહીં, હા, કોઈ ઘોર ઉપસર્ગ થાય, મરકી થાય, આગ લાગે, રાજા કોપે, સાપ વગેરેનો ઉપદ્રવ થાય તો અપવાદરૂપે તેમાં ફેરફાર થાય તે વાત જુદી.
વીરનિર્વાણથી ૯૮૦ (મતાંતરે ૯૯૩) વર્ષે એક પ્રસંગ બન્યો.( આનંદપુર હાલમાં વડનગર) નામનું નગર હતું. ત્યાં ધ્રુવસેન નામે રાજા હતો. રાજાનો પુત્ર મૃત્યુ પામ્યો. રાજાને તથા આખા ગામને પારાવાર આઘાત લાગ્યો. બધા શોકમગ્ન બની ગયા. તે વખતે સંવત્સરી આવી. તે વખતે તો કલ્પસૂત્ર સાધુ-સાધ્વી સમક્ષ વિધિપૂર્વક વંચાતું હતું. રાજાએ તે સમયે ગુરુ મહારાજને વિનંતી કરી કે, “અત્યારે પુત્ર-મરણને કારણે મને આર્તધ્યાન થઈ રહ્યું છે, તેથી મને શાંતિ મળે અને આખા ગામને સમાધિ થાય તે ખાતર આપ કલ્પસૂત્ર-વાંચન અમારા બધાની સમક્ષ કરો તો બહુ
પહેલી
વાચના
(સવારે)
(૨૬)
Page #34
--------------------------------------------------------------------------
________________
છે. સારું.' રાજાની વિનંતી માન્ય રખાઈ, અને રાજાને પાંચમના દિવસની અનુકૂળતા ન હતી એટલે ગીતાર્થ આચાર્યશ્રીએ ચોથના દિવસે વાંચન તથા પર્વની ઉજવણી કરી. કલ્પસૂત્રની વાચના ચતુર્વિધ સંઘ સમક્ષ શરૂ થઈ તે આજ સુધી ચાલે છે.
મોક્ષ માર્ગ એક જ હોવા છતાં તીર્થંકરદેવોના શાસનના સાધુઓમાં નાનો વિભાગ અને મોટો આ વિભાગ એમ બે વિભાગ કેમ પાડવામાં આવ્યા છે? શા માટે તે બે વિભાગમાં ક્યાંક આચરણનો
ભેદ પાડવામાં આવ્યો છે? તે હવે જોઈએ. છે આ ભેદ રાખવાનું મુખ્ય કારણ તેવા પ્રકારના જેવો જ છે. પહેલા તીર્થંકરના સાધુઓ જડ જ બુદ્ધિવાળા અને ઋજુ હૃદયવાળા હતા. જડતા બુદ્ધિની હતી અને ઋજુતા (સરળતા) હૃદયની હતી, છે ચોવીસમાં તીર્થકર દેવના સાધુઓની બુદ્ધિમાં જડતા હતી અને હૃદયમાં વક્રતા હતી. એટલે તેમનો શું આપણે એક પેટા વિભાગ પાડ્યો. બીજા-મોટા-વિભાગના સાધુઓની બુદ્ધિમાં પ્રાજ્ઞતા હતી અને છે છે હૃદયમાં સરળતા હતી. અર્થાત્ તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હતા. છેઆદિજિનના સાધુઓ અંગે દષ્ટાંતો હું એક વાર શૌચાર્થ બહાર ગયેલા મુનિઓને વધુ સમય લાગી ગયો. ગુરુએ પૂછ્યું કે, “આટલી છું છે બધી વાર કેમ લાગી?” શિષ્યોએ કહ્યું, “અમે નાચતા નટને જોવા માટે ઊભા રહ્યા હતા” હું (૨૭) હું ગુરુએ કહ્યું કે, “સાધુથી આવી રીતે નટનું નૃત્ય જોવાય નહિ.” બીજી વખત શિષ્યોને વાર લાગી છે
Page #35
--------------------------------------------------------------------------
________________
છે ત્યારે ગુરુએ તેનું કારણ પૂછતાં શિષ્યોએ કહ્યું કે, “આજે તો નાચતી નટીને જોવા ઊભા રહ્યા છે (૨૮) છે હતા. આપે તો પૂર્વે અમને નટ-નૃત્ય જોવાની જ ના કહી હતી ને ?” ગુરુએ કહ્યું કે “નટના છે પહેલી કલ્પસૂત્રની છે નૃત્યના નિષેધમાં નટીના નૃત્યનો નિષેધ પણ આવી જ જાય.” શિષ્યોએ કહ્યું, “અમને તેવો છે વાચના
છે ખ્યાલ ન આવ્યો, હવે જરૂર ખ્યાલ રાખીશું.' આ સાધુઓમાં બુદ્ધિની જડતા સાથે હૃદયની (સવારે છે સરળતા પણ જોવા મળે છે. છે વીરપ્રભુના સાધુઓનું દષ્ટાંત છે (૧) પૂર્વવતુ નટ-નૃત્ય જોતાં સાધુઓને ગુરુએ નિષેધ્યા, તો બીજી વાર નટી-નૃત્ય જોયું. હું હું ગુરુએ તેનો પણ નિષેધ કર્યો એટલે સાધુઓ બોલી ઊઠ્યા, “ગુરુદેવ ! પહેલેથી જ બન્નેયમાં છે છે નૃત્યનો ભેગો નિષેધ કરી દેવો હતો ને ? જેથી વારંવાર આવી માથાકૂટ ન થાય ! છે વચલા બાવીશ જિનના સાધુઓનું દષ્ટાંત
નટનૃત્યના નિષેધથી જ તેઓ સમજી ગયા કે નટીનૃત્ય પણ આપણાથી જોવાય નહિ, કેમ કે તે છે છે તો નટ કરતાંય વધુ રાગનું કારણ છે ! આથી ક્યારેક નટીનૃત્ય ચાલતું હતું તે જોવા ત્યાં પળભર છે
(૨૮) છે પણ ઊભા રહ્યા નહિ.
આ દૃષ્ટાંતમાં પ્રાજ્ઞતા અને સરળતા સ્પષ્ટ ઊપસી આવે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
છે વક્રતાનાં અન્ય ઉદાહરણો (૨૯) છે. (૧) ખૂની માટે પૂર્વે કોર્ટમાં એવો ન્યાય આપવામાં આવતો કે, “ખૂનીને ફાંસીના માંચડે છે
છે ચડાવવો. એક વખત એવું બન્યું કે જેને આ સજા થઈ તે ખૂની વક્ર હતો, તે ઉસ્તાદ હતો. તેણે છે હું ખૂન કર્યું હતું, તેથી તેને ફાંસીને માંચડે ચડાવ્યો. પણ તરત જ તે બોલી ઊઠ્યો. “બસ, સજા પતી 6 હું ગઈ, હવે મને નીચે ઉતારો. આગળ કાંઈ ન થાય.' કોર્ટના શબ્દો હતા : “ફાંસીના માંચડે છે છે ચડાવવો.' તમે મને ફાંસીના માંચડે ચડાવી દીધો છે, તમારું કામ પતી ગયું, મને નીચે છે છે ઉતારો. ત્યાર પછી તે શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યો, “મરે નહીં ત્યાં સુધી ફાંસીને માંચડે છે. હું ચડાવી રાખવો.' છે (૨) એક બોર્ડમાં લખ્યું હતું : “જોડા પહેરીને ઉપર જવું નહીં, આથી એક ભાઈ હાથમાં છું છે જોડા લઈ ઉપર ચડ્યા. જ્યારે દાદર ઊતર્યા ત્યારે જોડા પહેરીને નીચે ઊતર્યા. તે વખતે તેમને શું જોઈને કોકે વાંધો લેતાં કહ્યું, અરે ! ભાઈ, જોડા કેમ પહેર્યા? આ દાદર ઉપર જોડા પહેરીને છે ન જવાય, તે ભાઈ બોલ્યા, “તમારા લખવા મુજબ હાથમાં જોડા લઈને ઉપર ચડ્યો હતો છે છે ‘જોડા પહેરીને નીચે ન ઊતરાય' એવું લખ્યું ન હતું. તેથી જોડા પહેરીને નીચે ઊતર્યો.' હું (૨૯)
Page #37
--------------------------------------------------------------------------
________________
હું જડતાનું અન્ય ઉદાહરણ (૩૦)
- એક ડોશીમા હતાં. એક વાર નારદજી ધરતી ઉપર પધાર્યા. ફરતાં ફરતાં આ ડોશીમાને ત્યાં છે પહેલી કલ્પસૂત્રની છે આવ્યા અને કહ્યું, “ડોશીમા ! આ બધું શું કરો છો ? પ્રભુભક્તિ કરો, પ્રભુભક્તિ; નહિ તો છે વાચના વાચનાઓ એ દર્ગતિમાં જશો.
(સવારે) છે ડોશીતો શું કરું? નારદ–એક ધર્મ બતાવું, તે કરો તો સદ્ગતિ થાય. ડોશી – બતાવો ! છે નારદજી – “જે હોય તે કૃષ્ણાર્પણ કરો.”ડોશી – સારું ! તેમાં વાંધો નહીં આવે. આ તો સાવ છે સહેલો ધરમ છે. છે ડોશીને ધર્મ સમજાવીને નારદજી ખુશ થતાં થતાં વૈકુંઠમાં ગયા. પણ થોડી જ વાર થઈ ત્યાં છે છે ઊડતો ઊડતો કચરો વૈકુંઠમાં શ્રીકૃષ્ણની પાસે જ આવી પડ્યો. “અરે ! કોઈ દિવસ નહીં ને આજે છે છે આ કચરો?' શ્રીકૃષ્ણ બોલી ઊઠ્યા. શ્રીકૃષ્ણ દેવદૂત પાસે તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે એક છે ડોશીએ કચરો નાંખતાં કહ્યું, “આ કચરો કૃષ્ણાર્પણ.” આથી તે કચરો અહીં આવીને પડ્યો. ત્યાં જ છે. વળી, ડોશી ઝાડે ફરવા ગયાં અને વળી “કૃષ્ણાર્પણ” બોલ્યાં. તો ધબ દઈને તે ઝાડો પણ વૈકુંઠમાં છે પહોંચી ગયો ! ““અરે, નારદજી! આ તમારાં તોફાન લાગે છે. તમે ક્યાં ગયા હતા?” અકળાયેલા છે શ્રીકૃષ્ણ નારદજીને પૂછ્યું.
Page #38
--------------------------------------------------------------------------
________________
(૩૧)
છે નારદજી-અરે, ભગવાન ! આજે હું એક ડોશીને એવો ધર્મ પમાડીને આવ્યો કે તારે બધું છે “કૃષ્ણાર્પણ કરવું. છે કૃષ્ણ–પણ શું કૃષ્ણાર્પણ કરવું તે કહ્યું હતું? 3 નારદજી–ના, ભગવન્! કૃષ્ણ–તો જાઓ જલદી નીચે ધરતી ઉપર, અને તે ડોશીને સમજાવો છે
કે કયી વસ્તુ કૃષ્ણાર્પણ થાય ! એ નારદજી ધરતી ઉપર ડોશીને ઘેર ઝટ આવ્યા. ગુસ્સે ભરાઈને નારદજીએ ડોશીને જોરથી તમાચો છે લગાવી દઈને કહ્યું, “અરે ડોશીમા ! આ તમે કેવું પાપ કર્યું?” પણ અફસોસ! તરત જ ડોશી
“કૃષ્ણાર્પણ' બોલ્યા કે તરત જ તમાચો વૈકુંઠમાં શ્રીકૃષ્ણજીને જોરથી લાગી ગયો. કૃષ્ણ ડોશીને આ સ્વર્ગે બોલાવ્યાં. ભોળિયા ડોશીમાની વાત સાંભળીને કૃષ્ણ ખૂબ હસ્યા. છેવટે તેમને માફી આપી. આ ડોશીમા જડ હોવા છતાં તેમના હૈયામાં અપાર સરળતા હતી.
જડ હજુ ચાલે, પણ વક્ર તો ન ચાલે, છતાં તે કાલાનુસાર જડ અને વક્ર પણ ધર્મની આરાધના પાપોના પ્રાયશ્ચિત્ત કરવા સાથે યથાશક્તિ કરી શકે છે માટે “જડ વક્રમાં સર્વથા ધર્મ ન હોય' તેવું કદી કહેવું નહીં. તેવું જો કોઈ કહે તો તેને જૈનસંઘની બહાર કાઢવો પડે.
(૩૧)
Page #39
--------------------------------------------------------------------------
________________
પહેલી વાચના (સવારે)
હું સાધુને ચાતુર્માસ કરવા માટે ક્ષેત્રના ગુણો (૩૨) છેજે સ્થળ ૧૩ ગુણવાળું હોય તેવા ઉત્કૃષ્ટ સ્થળે સાધુ-સાધ્વીઓ ચાતુર્માસ રહી શકે. છેવટે છે કલ્પસૂત્રની ઓછામાં ઓછા ચાર ગુણો તો જોઈએ જ. વાચનાઓ જ ચાતુર્માસ દરમિયાન અધવચમાં કેટલાંક કારણોસર સાધુ કે સાધ્વીજી વિહાર પણ કરી શકે. તે છે
છે કારણો આ છેઃ (૧) દુષ્કાળ (૨) ભિક્ષાની અપ્રાપ્તિ (૩) રાજભય (૪) રોગ (૫) તિરસ્કાર (૬) તે નિર્દોષ અંડિલ ભૂમિનો અભાવ (૭) જીવાકુલ વસ્તી (૮) કુન્યુઆનો ઉપદ્રવ (૯) આગ (૧૦) આ આ સર્પાદિના ઉપદ્રવ.
વળી, આ ચોમાસું પૂરું થયા બાદ પણ વધુ સમય ત્યાં જ રહી શકાય જો અતિવૃષ્ટિ થતાં જ છે વિહારના માર્ગો ઉપર પુષ્કળ પાણી કાદવ, વનસ્પતિ વગેરે હોય તો. છે જે ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું હોય તે ક્ષેત્રમાં સંયમપાલન સુલભ બને તે માટે તેના ઉત્કૃષ્ટ ગુણો
તેર છે અને જઘન્ય ગુણો ચાર છે. છે તે ગુણો ઃ (૧) કાદવ-કિચ્ચડ વિનાની ભૂમિ (૨) સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિનો અભાવ (૩) છે નિર્દોષ સ્થંડિલ (શૌચ) ભૂમિ (૪) વિજાતીય સંસર્ગરહિત ઉપાશ્રય (૫) ઔષધાદિના અનુપાનાદિ માટે જરૂરી દૂધ વગેરેની પ્રાપ્તિ (૬) ભદ્રક પરિણામી લોકો (૭) સેવાભાવી વૈદ્યો (૮) સુલભ
Page #40
--------------------------------------------------------------------------
________________
છે ઔષધિ (૯) ધનિક વસ્તારી જૈન કુટુંબો (૧૦) સરળ પરિણામી રાજા (૧૧) સરળ અજૈન કોમો (૧૨) સુલભ ભિક્ષા (૧૩) શુદ્ધ સ્વાધ્યાયસ્થાન.
ઓછામાં ઓછા ચાર ગુણો. છે (૧) નજીકમાં દેરાસર હોવું જોઈએ. (૨) ચંડિલ જવા માટે શુદ્ધ ભૂમિ મળવી જોઈએ. (૩) છે છે સ્વાધ્યાયને અનુકૂળ ક્ષેત્ર જોઈએ. જેમકે, ઉપાશ્રય પાસે ઘોંઘાટ ન જોઈએ. ત્યાં પક્ષીઓ વગેરે છે. હાડકાદિનાખતાં હોય તેવું સ્થળ ન જોઈએ, પાસે કતલખાનું ન જોઈએ. ટૂંકમાં, હિંસક પરિણામમાં છે
સ્વાધ્યાય થાય નહીં અને અશાંતિમાં સ્વાધ્યાય થાય નહીં, માટે તે બેથી મુક્ત ભૂમિ જોઈએ. (૪) ભિક્ષા સુલભ હોવી જોઈએ. જ્યાં ભિક્ષા – ગોચરી, આહાર, પાણી સુલભ ન હોય, પણ દુર્લભ છે
હોય એટલે કે એક ઘર અહીં ને બીજું ઘર તહીં હોય. આથી વધુ સમય નીકળી જતો હોય તો આ સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય. તેમજ ગોચરી પ્રેમથી, ભાવથી, ભક્તિથી વહોરાવતા હોય તો તે 2 સુલભ કહેવાય. ઉત્કૃષ્ટ તેર ગુણો અને જઘન્ય ચાર ગુણોની વચ્ચેના ગુણોવાળું ક્ષેત્ર મધ્યમ કહેવાય. ૪ છે હાલ તો જે ક્ષેત્રમાં ગુરુ શિષ્યને ચોમાસાની આજ્ઞા કરે ત્યાં તે શિષ્ય ચોમાસુ કરે અને પર્યુષણ છે. છે પર્વની ઉજવણી કરે. 8 કલ્પસૂત્ર-ઉત્કૃષ્ટ ગ્રંથ
કલ્પસૂત્ર એ ગ્રંથોમાં શિરોમણિ ગ્રન્થ છે. તેના વાંચનથી અને શ્રવણથી અતિ લાભ થાય છે. હું
(૩૩)
Page #41
--------------------------------------------------------------------------
________________
છે જેમ દેવોમાં મહાન ઇન્દ્ર છે, જેમ હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત છે, જેમ રાજાઓમાં મહાન રામ છે, (૩૪) હું જેમ બાણાવળીમાં અર્જુન સર્વશ્રેષ્ઠ છે, તેમ શાસ્ત્રોમાં ઉચ્ચતમ કક્ષાનો ગ્રંથ આ કલ્પસૂત્ર છે. પહેલી કલ્પસૂત્રની વૈદ્યના ત્રીજા ઔષધની જેમ તે સર્વથા લાભકારી છે. તેનું વાંચન “પશ્ચાનુપૂર્વીથી થશે, એટલે હું વાચના વાચનાઓ આ છેલ્લેથી શરૂઆત થશે. પ્રથમ મહાવીર ભગવાનનું જીવનચરિત્ર વંચાશે, પછી ૨૩મા તીર્થંકર (સવારે)
આ પાર્શ્વનાથ ભગવાનનું જીવનચરિત્ર, પછી ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવંતનું ચરિત્ર વંચાશે.
ત્યાર બાદ ૨૧મા, ૨૦માં કરતાં કરતાં બીજા તીર્થંકરદેવ અજિતનાથ સુધી આંતરા જ કહેવાશે. છે. ત્યાર પછી પહેલા પરમાત્મા ઋષભદેવનું જીવનચરિત્ર વંચાશે. આ પ્રમાણે ૨૪ તીર્થકરોનું વર્ણન જ પૂર્ણ થયા પછી પાટ પરંપરા ઇન્દ્રભૂતિ ગૌતમ, સુધર્માસ્વામી, જંબુસ્વામી વગેરેનાં જીવનચરિત્ર જ આવે, ત્યાર પછી સમાચારી વંચાશે. સમાચારી એટલે મુનિજીવનની વિવિધ આરાધનાઓ.
(૧) પશ્ચાનુપૂર્વીથી ૨૪ તીર્થકરોનું જીવનચરિત્ર (૨) સ્થવિરાવલિ પાટ પરંપરા (૩) છે છે સાધુજીવનની આરાધના. છે કલ્પસૂત્ર વિધિપૂર્વક વાંચે, સાંભળે અને સહાય કરે તેને મોટો લાભ થાય. જે ૨૧ વખત સતત
કલ્પસૂત્ર વાંચે, ને તે જે સાંભળે તેમજ સાંભળી ન શકે તો સાંભળવા માટેની સહાય કરે; અનુકૂળતા છે @ કરી આપે, એ બધાયને ઘણો લાભ થાય. પત્ની હોય તે પતિને કહે, “તમે જાવ ને અખંડ છે. (3) છે કલ્પસૂત્ર સાંભળો, હું ઘરનું બધું સંભાળી લઈશ.'' તો પત્નીને પણ લાભ થાય. દેરાણી
Page #42
--------------------------------------------------------------------------
________________
(૩૫)
છે જેઠાણીને કહે, “તમે ખુશીથી બધાં વ્યાખ્યાનો સાંભળો, અને ઘરની રસોઈ વગેરે કામ હું કરી છે હું લઈશ.' તો દેરાણીને પણ કલ્પસૂત્રના શ્રવણમાં અન્યને સહાયક બન્યાનો લાભ મળે. પર્યુષણ છે પર્વમાં દુકાન, વેપાર, ધંધા બંધ રાખવા જોઈએ પરંતુ તેવી શક્યતા ન હોય તો નાનો ભાઈ મોટા છે ભાઈને કે પિતાને કહે, “આપ અખંડિત વ્યાખ્યાન સાંભળો. હું દુકાનનું કામ સંભાળી લઈશ.” છે તો તે નાનો ભાઈ પણ લાભ પામે. હું આ પ્રમાણે વિધિપૂર્વક સતત ૨૧ વખત જે કલ્પસૂત્ર વાંચે તે સાધુ, જે ધ્યાનપૂર્વક સાંભળે તે છે ( શ્રોતા અને સાંભળવા માટે જે સહાયભૂત થાય તે સહાયક - આ ત્રણેય પ્રકારના આત્મા સાત
આઠ ભવે મોક્ષે જાય. 8 કલ્પસૂત્ર વાંચન-શ્રવણના અધિકારી
કલ્પસૂત્રના અધિકારી મુખ્યતઃ સાધુ-સાધ્વી છે. કલ્પસૂત્રનું વાંચન કરવાના અધિકારી યોગ છે કરેલા સાધુ ભગવંતો જ છે. તેનું શ્રવણ કરવાના અધિકારી સાધુ-સાધ્વી છે. વીર ભગવાનના નિર્વાણ પછી ૯૮૦મે વર્ષે મતાંતરે ૯૯૩ મે વર્ષે) પૂર્વે જણાવ્યા મુજબ ચતુર્વિધ સંઘ તે સાંભળવા માટેનો અધિકારી બન્યો.
પર્યુષણ પર્વમાં જેમ કલ્પસૂત્ર સાંભળવાનું છે તેમ બીજા પણ પાંચ કર્તવ્યો (અમારિ-પ્રવર્તન
(૩૫)
Page #43
--------------------------------------------------------------------------
________________
છે. સાધર્મિક વાત્સલ્ય વગેરે કરવાનાં છે. તેમાં અટ્ટમનું તપ તો ખૂબ મહિમાવંતુ છે. તેની ઉપર છે (૩૬) છે આપણે નાગકેતુનું દષ્ટાંત જોઈએ.
પહેલી કલ્પસૂત્રની છે. શ્રી નાગકેતુના અઠ્ઠમ તપની મહત્તા
વાચના વાચનાઓ છે અઠ્ઠમ તપ કરીને, નાગકેતુએ તેના તે જ ભવમાં પ્રત્યક્ષ ફળ મેળવ્યું. શ્રી નાગકેતુ અઠ્ઠમના છે
(સવારે) તપનો સંસ્કાર પૂર્વભવમાંથી જ સાથે લઈ આવ્યા હતા. આ પૂર્વભવમાં શ્રી નાગકેતુ કોઈ એક વણિકના પુત્ર હતા. નાનપણમાં જ એમની માતા મરી ગઈ છે છે અને એથી એમના પિતા બીજી કન્યાને પરણ્યા. આ નવી આવેલી સ્ત્રીને, એની શોક્યનો આ પુત્ર જ શલ્યની માફક ખૂંચવા લાગ્યો અને એથી જે જે પ્રકારે આને પીડી શકાય, તે તે પ્રકારે તે સ્ત્રી. આ જ પોતાની શોક્યના પુત્રને પીડવા લાગી. આમ, આ છોકરાનો પાપોદય તો ખરો જ. [આપણા જ આ પાપોદય વિના તો આપણને કોઈ કશી પણ પીડા ઉપજાવી શકે નહિ.].
શ્રી નાગકેતુનો આત્મા પૂર્વભવમાં આમ તો કારમાં પ્રકારના પાપોદયને ભોગવી રહ્યો હતો, છે પરંતુ એની ભવિતવ્યતા એટલી બધી સારી હતી કે એને જે મિત્ર મળ્યો તે સન્મિત્ર મળ્યો. ખોટી છે. જ સલાહ આપીને ખરાબે ચઢાવી દેનારો મિત્ર ન મળ્યો. પણ યોગ્ય સલાહ આપીને સન્માર્ગે વાળનારો છે છે કલ્યાણમિત્ર મળ્યો. @ મારી અપર માતા મને આવી રીતે અત્યંત પીડા આપે છે' એવી વાત જ્યારે એણે એના છે
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩૭)
હું મિત્રને કહી ત્યારે એના મિત્રે એને કહ્યું કે, “તારો તારી અપર માતા દ્વારા આવો જે પરાભવ થાય છે છે છે, તેનું ખરું કારણ એ છે કે, પૂર્વજન્મમાં તે તપ કર્યો નથી.' છે આ મિત્ર કેટલો ડાહ્યો? એમની અપર માતાને એ ખરાબ કહેતો નથી અને એના બાપાને એ જ આ બાયલો કહેતો નથી. કેમ? એ ગમે તેટલાં ખરાબ હોય તો પણ જો આપણું પુણ્ય ઉદયમાં હોય તો
એ આપણા માટે સારા નીવડે. અને એ ગમે તેટલાં સારાં હોય તો પણ જો આપણું પાપ ઉદયમાં આ જ હોય તો એ આપણા માટે ખરાબ નીવડે. આવું એ સમજતો હશે, માટે જ એણે બીજા કોઈનો પણ છે છે દોષ કાઢવાને બદલે આપણે દુઃખ પામીએ છીએ, તેમાં ખરો દોષ તો આપણો જ છે.' એવી વાત છે સંભળાવી અને સમજાવી. હું નાગકેતુનો જીવ પણ બહુ લાયક છે, માટે એણે એના કલ્યાણમિત્રની આ સલાહને શાંતિથી છે છે સાંભળી અને આનંદથી સ્વીકારી. એના મિત્રે એને એવા પ્રકારની સલાહ આપી, એટલે એ છે “પોતાની અપર માતા પીડા આપે છે.' એ વાતને વીસરી ગયો અને યથાશક્તિ તપનું આચરણ તે કરવામાં રત બની ગયો. એના યોગે એના હૈયામાં એવી ભાવના પેદા થવા પામી કે – “આવતા આ પર્યુષણ પર્વમાં હું અઠ્ઠમનો તપ કરીશ.’ આની મનોવૃત્તિ આટલી બધી બદલાઈ ગઈ તો પણ જ આની અપર માતાને એની કશી ખબર નથી. જેની તરફ બહુ દ્વેષભાવ પેદા થઈ જાય છે, તેના છે ગુણો જોઈ શકાતા નથી. અતિ રાગ, દોષને દોષરૂપે જોવામાં અંતરાય કરે અને અતિ દ્વેષ, ગુણને છે ગુણરૂપે જોવામાં અંતરાય કરે.
Page #45
--------------------------------------------------------------------------
________________
(૩૮)
પેલો તો ‘આવતા પર્યુષણ પર્વમાં હું અઠ્ઠમ તપ અવશ્ય કરીશ.' એવી ભાવનામાં ૨મતો, ઘાસની ઝૂંપડીમાં સૂઈ ગયો. જ્યારે એની અપર માતાને એ દિવસે અને એ જ વખતે, એવો વિચાર કલ્પસૂત્રની આવ્યો કે ‘‘આ છોકરાનું કાસળ કાઢવાની આજે મને બહુ સારી તક મળી ગઈ છે. એ ઘાસની વાચનાઓ ઝૂંપડીમાં સૂઈ ગયો છે, એટલે જો હું આ ઝૂંપડીમાં દેવતા મૂકી દઉં, તો ઝૂંપડી સળગી જાય અને તે ભેગો એ પણ બળી જાય. આમ કરવાથી, મારે માથે શોક્યના પુત્રને મારી નાખ્યાનો લોકાપવાદ પણ આવશે નહિ.’’ એણે તો તરત જ ઘાસની ઝૂંપડી પાસે દેવતાનો તણખો નાંખ્યો. એના યોગે ઘાસની એ કુટિર ભડભડ સળગવા માંડી અને એમાં પેલાનું શરીર બળીને ખાખ થઈ ગયું.
*X*X*XX*X
કોઈના પ્રત્યે દ્વેષ પેદા થાય, અણગમો પેદા થાય એટલે આવી કારમી ક્રૂરતા આવી જવી એ પણ સંભવિત છે ને ? સંસારમાં આવું કેટલું બનતું હશે ? પોતાનું જે કાંઈ માન્યું, તેમાં જેને અતિ મમત્વ હોય છે, તેઓને જે કાંઈ પરાયું લાગે તેના તરફ દ્વેષભાવ પ્રગટતાં પણ વાર લાગતી નથી.
અપર માતાએ તો આવું મહાન કરપીણ કૃત્ય આચર્યું, પણ આનું તો એ રીતિએ મૃત્યુ થવાથી ઊલટું ભલું થયું. કારણ કે એ તો અઠ્ઠમ તપની ભાવનામાં સૂઈ ગયો હતો. બીજા કોઈ અવસરે જો એનું મૃત્યુ થયું હોત તો એ વખતે કોણ જાણે એની કેવી ભાવના હોત ?
નાગકેતુનો જીવ અઠ્ઠમ તપને આચરવાની ભાવનામાં સૂઈ ગયો હતો એટલે એ ત્યાંથી મરીને વિજયસેન નામના રાજાની ચંદ્રકાંતા નગરીમાં શ્રીકાંત નામના શેઠને ત્યાં તેની શ્રીસખી નામની
*
પહેલી
વાચના
(સવારે)
(૩૮)
Page #46
--------------------------------------------------------------------------
________________
(૩૯)
છે ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. અહીં એને માતા પણ ધર્મશીલ મળી અને પિતા પણ છે & ધર્મશીલ મળ્યા. આથી શ્રી પર્યુષણ પર્વ નજદીકમાં આવનાર હોઈને એ કુટુંબમાં અઠ્ઠમ તપની છે આ વાત થઈ અને એ વાત પેલા બાળકના કાને પડી. એ બાળક અઠ્ઠમ તપના સંસ્કારને લઈને તો તે આ આવ્યો જ હતો. એટલે આ વાત એના કાને પડવાથી એના મનમાં એ વાતનો ઊહાપોહ જાગ્યો છે અને એથી એનામાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાનના યોગે એ બાળકે પોતાના પૂર્વભવને આ જાણ્યો અને પૂર્વભવનું અઠ્ઠમનું તપ કરવાની ભાવનાને સફળ કરવાને માટે એ બાળકે પણ શ્રી જ આ પર્યુષણ પર્વનું અક્રમનું તપ આદર્યું.
સંસ્કારોથી પણ જીવને લાભ-હાનિ થાય છે. સંસ્કારોની પણ અસર હોય છે. પહેલા સારા છે. હું સંસ્કાર કોઈ કોઈ વાર માણસની આખી જીવનદશામાં પલટો લાવી દે છે. પૂર્વભવથી સારા છે સંસ્કારોને લઈને આવેલો જીવ જૈન કુળને પામે તો એને ધર્મની પ્રાપ્તિ થવી સુલભ; પણ જૈન 0 કુળોમાં જૈનાચાર જીવન્ત હોય તો ! આપણાં કુળોમાં દિવસે દિવસે જૈનાચાર વધતો જાય છે કે છે Q આપણાં કુળોમાંથી જૈનાચારે વિદાય લેવા માંડી છે? વિચારજો. છે શ્રી નાગકેતુએ અઠ્ઠમ તપ કર્યો. જન્મે બહુ સમય થયો નથી. માત્ર અમુક દિવસો જ અગર 6 મહિના જ થયા હશે. એટલે શરીર કેટલું બધું સુકોમળ હોય ? આત્મામાં જ્ઞાન પ્રગટ્યું એટલે
-. નીમાં એટલું બળ ક્યાં હતું ? નહિ ધાવવાથી એનું શરીર કરમાવા
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪૦)
કલ્પસૂત્રની
વાચનાઓ
માંડ્યું. એનાં માતાપિતાને ખબર નથી કે આ બાળકે તપ કર્યો છે માટે આ ધાવતો નથી. એટલે તેઓએ અનેક ઉપચાર કરવા માંડ્યાં. આ તો ન ધાવે, ન દવા પીએ. પરિણામે અશક્તિ એટલી વધી જવા પામી કે બાળક મૂર્છા પામી ગયો. મૂર્છા પામેલા બાળકને આ લોકોએ મરી ગયેલો માની લીધો અને દાટી દીધો. પોતાનો પુત્ર મરી ગયો એમ માનવાના યોગે શેઠને બહુ આઘાત થયો. શેઠનો આ એક જ પુત્ર હતો. કેટલીય માનતાઓ માનીને મેળવેલો ! પહેલાં નિઃસંતાન હતા. તેમાં આ પુત્ર જન્મ્યો એથી ભારે આનંદ થયો અને એ મરી ગયો એમ લાગ્યું એથી આનંદથી પણ ભારે આઘાત થયો. એ આઘાત ન જીરવી નહિ શકવાથી એ બાળકનો બાપ ખરેખર મૃત્યુ પામ્યો.
મોહ શું કરે છે ? જે એને આધીન બને, તેને એ આવા આનંદના ને શોકનાં નાચ નચાવ્યા કરે છે. આનંદ થોડો અને દુઃખ ઘણું ! દીકરો હતો નહિ ત્યારે જે દુઃખ નહોતું, એ દીકરો થયો ને એને મર્યો માન્યો-એમાંથી તે ઉત્પન્ન થયું.
એ કાળમાં, રાજ્યનો એવો કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે. કોઈપણ માણસ મરી જાય અને જો એને પુત્ર ન હોય તો એના ધનાદિકનો માલિક રાજા થાય. રાજ્યના એ કાયદા મુજબ આ શેઠનું ધન લેવાને માટે રાજાએ પોતાના નોકરોને શેઠના ઘેર મોકલ્યા.
અહીં બન્યું એવું કે બાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. પોતાનું આસન
પહેલી
વાચના
(સવારે)
(૪૦)
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૧)
કંપવાથી ધરણેન્દ્ર ઉપયોગ મૂક્યો. તરત જ ધરણેન્દ્ર ત્યાં આવી, પહેલાં ભૂમિમાં રહેલા બાળકને હું અમૃત છાંટીને આશ્વાસન આપ્યું અને તે પછી ધરણેન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જે રાજસેવકો છે હું ધન લેવાને માટે આવ્યા હતા, તેમને એ શેઠનું ધન ગ્રહણ કરતાં અટકાવ્યા.
રાજસેવકોને ધન ગ્રહણ કરતાં એ બ્રાહ્મણે અટકાવ્યા. એટલે રાજા જાતે ત્યાં આવ્યા. રાજાએ એ આવીને એ બ્રાહ્મણને પૂછયું કે, “આ અમારો પરંપરાગત નિયમ છે કે અપુત્રિયાનું ધન ગ્રહણ કરવું, તો પછી તું આમાં અટકાયત કેમ કરે છે?'
બ્રાહ્મણે કહ્યું કે, “રાજનું ! તમારે ધન તો અપુત્રિયાનું ગ્રહણ કરવાનું છે ને ? આનો પુત્ર તો આ જીવે છે.” જ રાજાએ પૂછયું કે, “ક્યાં જીવે છે? ક્યાં છે એ બાળક ?'
એટલે બ્રાહ્મણે ભૂમિમાં દટાયેલા બાળકને બહાર કાઢીને તેને જીવતો બતાવ્યો. આથી રાજા છે અને બીજા બધા લોકો આશ્ચર્ય પામ્યા. આશ્ચર્યને પામેલા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે, ‘તમે કોણ છે હું છો? અને આ બાળક કોણ છે?' હું બ્રાહ્મણે કહ્યું કે, “હું નાગરાજ ધરણેન્દ્ર છું. બાળ મહાત્માએ અઠ્ઠમનો તપ કર્યો તેથી તેમની છું છે સહાયે હું આવ્યો છું.” હું રાજાના પૂછવાથી ધરણેન્દ્ર આ બાળકના પૂર્વભવનો વૃત્તાંત પણ રાજાને કહી સંભળાવ્યો
Page #49
--------------------------------------------------------------------------
________________
છે અને અંતે કહ્યું કે, “લઘુકર્મી એવો આ મહાપુરુષ આ ભવમાં જ મુક્તિ પામવાનો છે માટે આ છે (૪૨) હું બાળકનું યત્નથી પાલન કરવા જેવું છે.' વધુમાં ધરણેન્દ્ર રાજાને એમ પણ કહ્યું કે, “આ બાળક
પહેલી કલ્પસૂત્રની છે તો તમારા ઉપર પણ મોટા ઉપકારને કરનારો નીવડવાનો છે.”
વાચના વાચનાઓ આમ કહીને નાગરાજ ધરણેન્દ્ર પોતાના ગળાનો હાર કાઢીને એ બાળકના કંઠમાં પહેરાવી છે (સવારે)
દીધો અને પછી પોતાના સ્થાને પાછા ફર્યા. એ પછી એ બાળકનું નાગકેતુ એવું નામ સ્થાપિત આ કરાયું. નાગકેતુનો આ અઠ્ઠમ તપ, પરંપરાએ તેમને પરમપદને મપાડનાર નીવડ્યો.
નાગકેતુ બાળપણથી જિતેન્દ્રિય અને પરમ શ્રાવક બન્યા. તે પછી કેટલાક સમયે એવું બન્યું છે કે આ નગરીનો વિજયસેન નામનો જે રાજા હતો તેણે કોઈ એક માણસ કે જે વસ્તુતઃ ચોર નહિ 9 હતો તેને ચોર ઠરાવીને મારી નંખાવ્યો. આ રીતિએ અપમૃત્યુ પામેલો તે જીવ વ્યંતર થયો. એને છું એ ખ્યાલ આવ્યો કે, અમુક નગરીના રાજાએ મારે માથે ચોરીનું ખોટું કલંક ચડાવી દઈને મને છે. હું મારી નંખાવ્યો હતો. આથી એને રાજા ઉપર બહુ ગુસ્સો આવી ગયો. કોઈ પણ વસ્તુનું જ્ઞાન જો છે તેની સાથે વિવેક ન હોય તો પ્રાયઃ નુકસાનકારક જ થાય. જ્ઞાનથી ફાયદો તો અમાપ થાય છે પણ હું હું તે વિવેક સાથે હોય તો જ. જે જ્ઞાન વિવેકપૂર્વકનું નથી અને જે જ્ઞાન વિવેકને પમાડનારું નથી તે છે @ જ્ઞાન નથી, વસ્તુતઃ જ્ઞાન પણ અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે.
(૪૨) હું વ્યંતરે ગુસ્સામાં આવી જઈને, એ રાજાને તેની આખી નગરી સહિત સાભ કરી નાખવાનો છે
Page #50
--------------------------------------------------------------------------
________________
(૪૩)
છે. કરી છે
છે નિર્ણય કર્યો. એ માટે, એ વ્યંતરે રાજાને લાત મારી સિંહાસન ઉપરથી પાડી દઈને લોહી વમતો છે કરી દીધો. પછી નગરીનો નાશ કરી નાંખે એવી એક મોટી શિલા આકાશમાં રચી.
આકાશમાં રચાયેલી મોટી શિલાને જોઈને, નાગકેતુને ચિંતા થઈ કે આ શિલા જો આ નગરી ઉપર પડશે તો થશે શું? નગરી ભેગું જિનમંદિર પણ સાફ થઈ જશે. હું જીવતો હોઉં અને શ્રીસંઘના જિનમંદિરનો વિધ્વંસ થઈ જાય ? મારાથી એ વિધ્વંસને જોઈ કેમ શકાય? આવી ચિંતા થવાથી નાગકેતુ જિનપ્રાસાદના શિખર ઉપર ચડી ગયા અને આકાશમાં રહેલી શિલાને હાથ દીધો.
નાગકેતુના હાથમાં કેટલી તાકાત હોય? પણ જે તાકાત એમના હાથમાં નહોતી પણ તે છે આ તાકાત એમના પુણ્યમાં હતી. એમણે જે તપ કર્યો હતો, એ તપે એમને એવી શક્તિના સ્વામી શું બનાવી દીધા હતા કે એમની એ શક્તિને પેલો વ્યંતર સહન કરી શક્યો નહિ. વ્યંતરે તરત હું પોતાની વિકર્વેલી શિલાને સંહરી લીધી અને એ વ્યંતર નાગકેતુના પગમાં પડી ગયો. નાગકેતુના છેકહેવાથી તે વ્યંતરે રાજાને નિરુપદ્રવ કરી દીધો. છે. આ પ્રસંગ બની ગયા પછીથી, કોઈ એક દિવસે જ્યારે નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા છે @ હતા તે વખતે પુષ્યના મધ્યમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાય ?
ચલચિત્ત બન્યા નહિ. “સર્પ ડસ્યો છે” એમ જાણીને ધ્યાનરૂઢ બન્યા. એવા ધ્યાનરૂઢ બન્યા કે તે છે ભગવાન બની ગયા. એ વખતે શાસનદેવતાએ આવીને તેમને મુનિવેષ અર્પણ કર્યો. એ વેષને છે
Page #51
--------------------------------------------------------------------------
________________
( ધારણ કરીને કેવલજ્ઞાની એવા નાગકેતુ ધરતી ઉપરવિહરવા લાગ્યા. (૪૪) છે કલ્પસૂત્ર ગ્રન્થારંભ
પહેલી કલ્પસૂત્રની છે ગ્રન્થનો આરંભ જે શ્લોકથી કરવામાં આવ્યો છે, એ શ્લોકનો એવો અર્થ થાય છે કે વર્ધમાન છે વાચના વાચનાઓ | સ્વામીજીના તીર્થમાં પહેલા અને છેલ્લા ભગવાનનો તથા તેમના સાધુ-સાધ્વીજીઓનો આચાર એ છે (સવારે) આ મંગલ છે; આચાર પાળવો તે મંગલ છે; તેમ તે આચાર સાંભળવો તે ય મંગલ છે.
આ ગ્રન્થમાં સાધુ-જીવનના આચારોની વાત પહેલી અને છેલ્લી આવશે. પછી છેલ્લેથી જ જ લઈને અવળા ક્રમથી – તીર્થંકરદેવોના ચરિત્રો શરૂ થશે. તેમાં ખૂબ વિસ્તારથી આપણા શાસનપતિ, જ તરણતારણહાર પરમાત્મા મહાવીરદેવની કથા આવશે. ત્યાર બાદ ૨૩. ૨૨. ૨૧. ૨૦માં છે
યાવતુ પહેલાં તીર્થંકરની વાત આળશે. આમાં ત્રેવીસમાંથી બીજા તીર્થંકરદેવોના નિર્વાણથી નિર્વાણ છે ૨ સુધીમાં કેટલો સમયગાળો હતો ? તેટલું જ આવશે. પહેલા તીર્થકર ભગવંતનું ચરિત્ર થોડાક છે છે વિસ્તારથી આવશે. - આ ચોવીસ તીર્થંકરદેવો ચાલુ અવસર્પિણી કાળમાં ક્યારે થયા? તે વાત સમજાવતાં પહેલાં છે અવસર્પિણી કાળના છ આરાઓ અને તેમનો સમય જણાવવામાં આવશે. અત્યારે (વિ. સં. ૨૦૫૪ની સાલમાં) પાંચમા આરાનું ૨૫૨૪મું વર્ષ ચાલી રહ્યું છે. (હા. આ છે.
(૪૪) હું મજબ ૨૫૦૦ વર્ષનો ત્રાસદાયક ભસ્મગ્રહ ઊતરી ગયો છે. હવે પ્રભુ વીરના વચન પ્રમાણે છે
Page #52
--------------------------------------------------------------------------
________________
(૪૫)
છે જિનધર્મનો અભ્યદયકાળ શરૂ થવો જોઈએ.) છે આરાનું વર્ણના
કાળચક્રના મુખ્ય બે વિભાગ છે : (૧) ઉત્સર્પિણી કાળ અને (૨) અવસર્પિણી કાળ. દરેક કાળનો સમય ૧૦ કોડાકોડી સાગરોપમ. એટલે ઉત્સર્પિણી કાળ ૧૦ કોડાકોડી સાગરોપમનો છે છે અને અવસર્પિણી કાળ પણ તેટલો જ છે. આમ, એક કાળચક્ર ૨૦ કોડાકોડી સાગરોપમનું થાય. એિક સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ.]
ઉત્સર્પિણી અને અવસર્પિણી વારાફરતી આવ્યા કરે. ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય ઊંચાઈ, બુદ્ધિ, છે. બળ, ધર્મ વગેરે વધતાં જાય અને અવસર્પિણી કાળમાં તે બધાં ઉત્તરોત્તર ઘટતાં જાય. છે હાલ ભારતક્ષેત્રમાં અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે એટલે આયુષ્ય, ઊંચાઈ, બુદ્ધિ વગેરે છે હું ઘટતાં જાય છે, અત્યારે મનુષ્યનું ૬૦-૭૦ વર્ષનું આયુષ્ય ગણાય છે. પણ છઠ્ઠા આરામાં તો વધુમાં છે હું વધુ ૨૦ વર્ષનું જ આયુષ્ય રહેશે. હું એક કાળચક્રના બે વિભાગ-ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ થાય. દરેક કાળના છ છે પેટાવિભાગ છે. તેને છ આરા કહે છે. છે અવસર્પિણી કાળ છે. પહેલો આરો ચાંર કોડાકોડી સાગરોપમનો છે. એક ક્રોડને એક ક્રોડ સાથે ગુણતાં એક કોડાકોડી છે.
(૪૫)
Page #53
--------------------------------------------------------------------------
________________
પહેલી વાચના (સવારે)
થાય. દસ ક્રોડને એક ક્રોડ સાથે ગુણતાં દસ કોડાકોડી થાય.]
બીજો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો છે. કલ્પસૂત્રની છે ત્રીજો આરો બે કોડાકોડી સાગરોપમનો છે. વાચનાઓ ચોથો આરો ૪૨૦૦૦ હજાર વર્ષ ઓછા એવા ૧ કોડાકોડી સાગરોપમનો છે.
પાંચમો આરો ૨૧૦૦૦ વર્ષનો, છઠ્ઠો આરો ૨૧૦૦૦ વર્ષનો છે. આમ, છ આરા થઈને જ કુલ ૧૦ કોડાકોડી સાગરોપમ થાય. છે ભગવાન મહાવીરદેવનો જીવનસમય
અત્યારે પાંચમો આરો ચાલે છે. ભગવાન મહાવીર દેવ ચોથા આરાને પૂર્ણ થવાને ૭૫ વર્ષ છે છે અને સાડા આઠ માસ બાકી હતા ત્યારે જન્મ્યા હતા. ભગવાન મહાવીરદેવનું આયુષ્ય ૭૨ વર્ષનું છે
હતું. તેથી ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે ભગવાન નિર્વાણ છે છે પામ્યા. આમ, ભગવાનનો જન્મ અને નિર્વાણ બંનેય ચોથા આરામાં થયાં. છે ભગવાનનું જન્મકલ્યાણક
ભગવાનનો તારક આત્મા છવ્વીસમા ભવમાં દસમા દેવલોકમાં હતો. વીસ સાગરોપમનું છે આયુષ્ય પૂર્ણ કરીને આષાડ સુદ છઠની મધ્યરાત્રિએ દેવાનંદાના ગર્ભમાં આવ્યા.
દેવાનંદાની કુક્ષિમાં ભગવાન ગર્ભરૂપે આવ્યા. દેવાનંદા અર્ધજાગ્રત અવસ્થામાં હતાં ત્યારે
Page #54
--------------------------------------------------------------------------
________________
(૪૭)
છે તેમને ચૌદ સ્વપ્નો આવ્યાં. છે ચૌદ સ્વપ્નોઃ (૧) હાથી (૨) વૃષભ (બળદ) (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર છે (૭) સૂર્ય (૮) ધ્વજ (૯) પૂર્ણ કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) છે રત્નરાશિ (૧૪) ધુમાડા વગરનો અગ્નિ.
જો તારકનો આત્મા સ્વર્ગમાંથી આવે તો બારમા સ્વપ્નમાં દેવવિમાન દેખાય, પણ જો તે આ તે આત્મા નારકીમાંથી આવે તો બારમા સ્વપ્નમાં માતાને ભવન દેખાય.
દેવાનંદાએ ૧૪ સ્વપ્નો જોયાં અને તેઓ જાગી ગયાં. સ્વપ્નોની ધારણા કરી લીધી. ત્યાર આ પછી તે ઊભાં થયાં અને રાજહંસીની માફક મંદમંદ ગતિએ સૌમ્ય અને શાંત અવસ્થામાં જે જ ઓરડામાં પોતાના પતિ ઋષભદત્ત હતા ત્યાં આવ્યા. ત્યાં ભદ્રાસન ઉપર બેસીને ઋષભદત્તને છે છેપોતાનાં સ્વપ્નોની વાત કહી. ઋષભદત્ત વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ વ્યાકરણ, જ્યોતિષ વગેરેના છે. જાણકાર હતા. તેથી સ્વપ્ન-લક્ષણો કહેનારા પાઠકની જરૂર ન પડી. તેમણે શાંતચિત્તે સ્વપ્નોની છે ધારણા કરી. પછી દેવાનંદાને કહ્યું: ““તમને આવેલાં સ્વપ્નો અતિ સુંદર છે. તેથી મને લાગે છે કે છે છે ખુબ સુંદર, સ્વરૂપવાન, આરોગ્ય, સંપત્તિ તથા ઇષ્ટના સંયોગવાળો પુત્ર તમને પ્રાપ્ત થશે. ભવિષ્યમાં છે થનાર પુત્ર અજોડ શક્તિ વગેરે ધરાવનાર હશે.'
Page #55
--------------------------------------------------------------------------
________________
છે આ સાંભળીને માતા હર્ષવિભોર બની ગઈ. તેનાં રોમાંચ ખડા થઈ ગયાં. તે બોલી, “આપ (૪૮) છે એવું કહો છો તેવું જ બનો.”
પહેલી કલ્પસૂત્રની મરીચિના ભવમાં બાંધેલું નિકાચિત નીચ નીચું નબળું ગોત્રકર્મ ઘણુંબધું ખપી ગયું હતું. તે વાચના વાચનાઓ પણ હજી જે ભોગવવાનું બાકી હતું તેના વિપાકરૂપે ભગવાનનો આત્મા દેવાનંદાના ગર્ભ તરીકે છે. (સવારે)
૮૨ દિવસ સુધી રહ્યો. છે હા. એ અશુભ કર્મોદયને લીધે જન્મ વખતે ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું ન હતું. આથી જ જ ઇન્દ્રને પણ ૮૨ દિવસે ખબર પડી. જ્યારે આ રીતે ૮૨ દિવસ પસાર થઈ ગયા ત્યારે ઇન્દ્ર જ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જંબુદ્વીપ તરફ નજર કરી. તે વખતે ભરતક્ષેત્રનો મગધદેશ અને છે તેનું બ્રાહ્મણકુંડનગર જોયું. તે વખતે દેવાનંદાની કુક્ષિમાં તારકનો આત્મા જોયો. આથી પહેલાં તો હું છે આનંદવિભોર બનીને ઇન્દ્ર ૮૨મા દિવસે પ્રભુની સ્તવના કરી.
સૌધર્મેન્દ્ર ઇન્દ્ર તે વખતે સુધર્મસભામાં બેઠેલા હતા ત્યાં ગીત નૃત્ય ચાલી રહ્યાં હતાં. છતાં છે છે ગર્ભમાં તારકના આત્માને જોઈને તરત જ સિંહાસનેથી ઊઠીને સાત-આઠ ડગલાં તે દિશામાં છે. હું આગળ વધ્યા અને ખેસ વડે ભૂમિ પૂજી, પછી ડાબો ઢીંચણ ઊંચો રાખીને અને જમણો પગ ધરતી છે છે સાથે રાખીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. “
નત્થણે અરિહંતાણં ભગવંતાણું વગેરે પદોથી. @ અર્થઃ ઇન્દ્ર સ્તુતિ કરતાં કહ્યું, અરિહંતો, ભગવંતો, ધર્મની આદિ કરનારાઓ, ધર્મતીર્થના છે.
(૪૮)
Page #56
--------------------------------------------------------------------------
________________
(૪૯)
સ્થાપકો, સ્વયં બોધ પામેલાઓ, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં ઉત્તમ એવા કમળ સમાન, પુરુષોમાં ઉત્તમ જાતિના ગંધહસ્તિ સમાન, ભવ્ય લોકમાં ઉત્તમ, ભવ્ય લોકના નાથ, લોકનું હિત કરનારા, સંજ્ઞી લોકમાં પ્રકાશ કરનારા, લોકપ્રદ્યોતકર, જીવોને અભય આપનારા, તત્ત્વચક્ષુ દેનારા, મોક્ષમાર્ગ દેખાડનારા, સંસારથી ભય પામેલાને શરણ દેનારા, સમ્યકત્વ આપનારા, બે ય પ્રકારના ચારિત્ર ધર્મના દાતા, ધર્મોપદેશક, ધર્મનેતા, ધર્મથના સારથિ એવા પરમાત્માઓને મારા ભાવભર્યા નમસ્કાર થાઓ.
અહીં ઇન્દ્ર ભગવંતને ધર્મરથના સારથિ કહ્યા, તે ઉપર મેઘકુમારનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. મેઘકુમારનું દૃષ્ટાંત
મેઘકુમાર એ મહારાજા શ્રેણિકના પુત્ર હતા. તેમની માતાનું નામ ધારિણી હતું. ભગવાનની દેશના સાંભળીને દીક્ષા લીધી. પણ પહેલી જ રાતે તેમને દુર્ધ્યાન થયું.
બન્યું એવું કે સુવાની જગામાં તેમનો નંબર ક્રમ પ્રમાણે છેલ્લો લાગ્યો. તેથી રાત્રે લઘુશંકા વગેરે કરવા માટે જે સાધુઓ આવે અને જાય તેમનાં ચરણોની રજકણ તેમના સંથારામાં પડે. આથી તેમને ઊંઘ આવી નહીં.
તેમને વિચાર આવ્યો, ‘‘ક્યાં એશારામ ભરેલું મારું જીવન અને ક્યાં આ કઠોર જમીન ઉપર
(૪૯)
Page #57
--------------------------------------------------------------------------
________________
(૫)
પહેલી વાચના (સવારે)
છે આળોટવાનું! કેટલી બધી ધૂળ! મારાથી તો આવી દીક્ષા નહિ પળાય-આવું મારાથી સહન નહિ હું થાય. હું પહેલી રાતે જ હેરાન થઈ ગયો ! રે ! હવે આખી જિંદગી વિતાવવી શી રીતે ?''
- સવાર થતાં તેઓ દેવાધિદેવ પાસે ગયા. પોતાની બધી વાત પ્રભુને કહેવાની ઇચ્છા હતી; પણ વાચનાઓ છે જેવા ભગવાને તેમને જોયા કે તરત પ્રભુ બોલ્યા, “મેઘ ! તે રાત્રે કેવો વિચાર કર્યો ?” છે. મેઘમુનિ આશ્ચર્યમુગ્ધ થયા. અરે ! ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે!
ગંગાના ખળખળ વહી જતાં નીરની ઠંડક કરતાં ય અતિ હેતભરી વાણીમાં ભગવાન બોલ્યા : છે છે મેઘ ! પૂર્વભવમાં તે શું સહન કર્યું હતું, તે તું જાણે છે? તું પૂર્વના બીજા અને ત્રીજા ભવમાં ક્યાં છે હતો? છેલ્લા ત્રીજા ભવમાં તું હાથી હતો. તે ત્રીજા ભવની તારી વાત કરું. ત્યારે તું ૧૨૦ વર્ષના આયુષ્યવાળો હાથી હતો. એક વાર જંગલમાં ભયંકર દાવાનળ થયો. પશુ-પક્ષીઓ ચારેકોર ગભરાટમાં આમતેમ નાચવા લાગ્યા. તું દોડતો દોડતો એક તળાવમાં પડ્યો, અને તળાવમાં તું ખૂંપી ગયો. તારાથી બહાર નીકળાયું નહિ. તે વખતે બીજો હાથી કે જે તારો દુશ્મન હતો, તે ત્યાં છે છે આવી પહોંચ્યો. તને કાદવમાં ખૂંપેલ જોઈને પૂર્વ ભવના વેરના કારણે દંકૂશળ વડે તને ઘાયલ હ કર્યો. તારું શરીર લોહીલુહાણ થઈ ગયું અને તું સાત દિવસ સુધી એ દુઃખમાં રિબાઈને મૃત્યુ પામ્યો. ફરીથી ૧૦૦ વર્ષના આયુષ્યવાળા હાથી તરીકે તું ઉત્પન્ન થયો. જે જંગલમાં હાથી તરીકે
(૫૦)
Page #58
--------------------------------------------------------------------------
________________
(૫૧)
તું ઉત્પન્ન થયો હતો ત્યાં પણ દાવાનળ પ્રગટ્યો એ જોઈને તને જાતિસ્મરણ થયું. તેમાં તે પોતાની આ જાતને કાદવમાં ખેંચી ગયેલી અને બીજા દુશ્મન હાથી વડે ઘાયલ થયેલી જોઈ. થોડા દિવસ પછી
આ દાવાનળ શમી ગયો. તે પછી તે એક યોજન [આઠ માઈલ)નું ઘાસના એક પણ તણખલા આ વિનાનું માંડલું બનાવ્યું, ભવિષ્યમાં દાવાનળ જાગે ત્યારે તારી સલામતી માટે તે જગ્યા તૈયાર કરી. આ
ફરીથી દાવાનળ પ્રગટ્યો. તું એ માંડલાની વચ્ચે આવીને ઊભો રહ્યો. ચારે બાજુથી અનેક પશુપંખીઓ ય પોતાના જાન બચાવવા માટે અહીં આવ્યાં. તેઓ પોતાના સ્વાભાવિક વૈરભાવ
ભૂલી ગયાં. બધાં ત્યાં શરણ લેવા આવ્યાં. આ જોઈને તેને ખૂબ આનંદ થયો. ખીચોખીચ પશુઓથી જ જગા ભરાઈ ગઈ. થોડાક સમય પછી તને પેટે ખણજ આવી. આથી તે ખંજવાળવા માટે એક પગ છે જ ઊંચો કર્યો. જેવો પગ ઊંચો કર્યો કે એક સસલું તે જગ્યા ખાલી જોઈને ત્યાં આવી બેસી ગયું. જ્યાં જ
તું પગ નીચે મૂકવા ગયો ત્યાં નીચે સસલું બેસી ગયેલું તે જોયું. બસ, તે દયાથી પ્રેરાઈને પગ તેમ છે ને તેમ ઊંચો રાખ્યો. અઢી દિવસ વીતી ગયા. દાવાનળ શાંત પડી ગયો. બધાં પશુ-પક્ષીઓ | સ્વસ્થાને ચાલ્યાં ગયાં. તે વખતે તે પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો, પણ અઢી દિવસ પગ ઊંચો રાખવાથી લોહી ગંઠાઈ જવાના કારણે તું આખો ને આખો ધરતી ઉપર ઢળી પડ્યો. શેષ જીવન તે ભૂખ અને તરસથી પૂરું કર્યું. તે વખતે તને ભૂખનું દુઃખ ન હતું. એક જ સદ્ભાવના મનમાં રમતી છે હતી કે, “મેં સસલાને બચાવ્યું કેવું સરસ થયું ! આ વિચારના બળે તું મેઘકુમાર થયો.' ભગવંત
(૫૧)
Page #59
--------------------------------------------------------------------------
________________
પહેલી વાચના (સવારે)
બોલ્યા, “મેઘ ! અગ્નિમાં ઝંપાપાત કરીને મરી જવું સારું છે, પણ વ્રતભંગ કરવો એ તો ખૂબ જ (૫૨) છે ખરાબ છે.” કલ્પસૂત્રની છે પરમાત્માની મેઘગંભીર વાણી સાંભળતાં જ મેઘમુનિની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં. વાચનાઓ “અહો ! મેં આ શું વિચારી નાખ્યું ! સાધુપદના ત્યાગના વિચારથી તેનું મન કંપી ઊઠ્ય ? પરમાત્મા છે
પાસે વિધિપૂર્વક પ્રાયશ્ચિત્ત કરીને પ્રતિજ્ઞા કરી કે, ઇર્યાસમિતિ આદિના પાલન માટે આંખોને છે જાળવી રાખવા સિવાય આખુંય શરીર મુનિ ભગવંતોની સેવામાં સમર્પિત કરી દેવું.” છે. મેઘમુનિએ પોતાનું જીવન ફરી કલ્યાણના પંથે ચડાવી દીધું. છે એવા કોઈ કર્મના ઉદયે મુનિજીવનમાં પણ વાસના જાગી જાય તે સંભવિત છે, પણ તેવા સમયે છે સ્વાધ્યાયથી, તપથી, સાધનાથી વાસના દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તોય ચારિત્રત્યાગની
અભાગી પળ આવી લાગે તો વિધિપૂર્વક ગુરુ, સમક્ષ સઘળી હકીકત રજૂ કરવી જોઈએ. અને આ વિધિપૂર્વક રજોહરણ ગુરુને સોંપી દેવું જોઈએ. મુનિવેષમાં રહીને ઘોર પાપો તો ન જ કરાય. એવું છેહરામનું ખાવા કરતાં ગૃહસ્થ જીવન ઓછું ખરાબ ગણાય. છે. મેઘકુમાર પ્રભુ પાસે ગયા તો ભગવાને તેમના ભવ કહ્યા અને તેથી તેમનું પુનઃપરિવર્તન થયું જ અને પરિણામે ઉગ્ર સંયમ પાળીને અંતે મહિનાના ઉપવાસ કરીને કાળધર્મ પામ્યા. દેવલોકમાં થઈને મહાવિદેહમાં જન્મ લઈને તેઓ ત્યાંથી મોક્ષમાં જશે.
(પર)
Page #60
--------------------------------------------------------------------------
________________
છે. જ્ઞાનીઓ કહે છે કે બે રીતે પુણ્યાનુબંધી પુણ્યકર્મ બંધાય. (૧) મોક્ષના લક્ષપૂર્વક ધર્મ કરવાથી છે (૫૩) છે (૨) જીવો પ્રત્યેની કરુણાથી.
| મેઘકુમારના જીવે હાથીના ભવમાં જીવદયા કરીને એવું કર્મ બાંધ્યું કે તેને ત્રણ સુંદર વસ્તુઓ છેપ્રાપ્ત થઈ. (૧) મગધપતિ મહારાજા શ્રેણિક - ભાવી તીર્થંકરનો તે દીકરો થયો. (૨) વર્તમાન ( તીર્થંકર પરમાત્મા મહાવીરદેવનો તે શિષ્ય બન્યો. (૩) વિષમ બનેલી ચિત્તસ્થિતિમાં પ્રભુ તેના
જીવનરથના સારથિ (અર્જુનના સારથિ કૃષ્ણની જેમ) બન્યા. છે પરમાત્મા મહાવીરદેવ મેઘમુનિના જીવનરથના આ રીતે ‘સારથિ' બન્યા. હવે એ “નમુસ્કુર્ણ'શક્રસ્તવનાં જે આગળના પદો દ્વારા દેવેન્દ્ર સ્તુતિ કરે છે તે પદોથી આજે બપોરના સ્વાધ્યાયનો આરંભ કરીશું.
Page #61
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનો ચોથો દિવસઃ બપોરનું કલ્પસૂત્રનું બીજું વ્યાખ્યાન (૫૪).
બીજી કલ્પસૂત્રની ૮૨મા દિવસે ઈદ્રને ખબર પડી કે ભગવાનનો આત્મા દેવાનંદાની કુક્ષિમાં છે, તરત જ વાચના વાચનાઓ તેમને ઇન્દ્ર વંદન કર્યા. તે વખતે “નમુત્થણ'-શકસ્તવ-થી પ્રભુની સ્તુતિ કરતાં, દેવેન્દ્ર આગળ છે (બપોરે)
બોલે છે. આ “ધર્મજગતની ચારેય દિશાઓના જીતનારા ચક્રવર્તી સમાન પ્રભુ સમુદ્રમાં ડૂબતા જીવો માટે આ દ્વીપ સમાન છે, આધારભૂત છે, કર્મથી ગભરાયેલાને માટે શરણરૂપ છે; ગતિ છે, આલંબન છે. જ કેવલજ્ઞાન અને કેવલદર્શનના ધારક છે. ઘાતિકર્મરૂપ સંસારભાવથી નિવૃત્ત થયેલા છે, રાગાદિને
જીતેલા છે અને બીજાઓને જિતાડનાર છે, તરેલા છે અને બીજાઓને તારનારા છે, બુદ્ધ છે અને જ બીજાઓને બોધ પમાડનારા છે; મુક્ત છે અને બીજાઓને સંસારથી મુક્ત કરનારા છે; સર્વજ્ઞ છે છે અને સર્વદર્શી છે. વળી જે શિવ, અચલ, અરૂજ રિોગરહિત] અનંત, અક્ષય, અવ્યાબાધ, જે અપુનરાગમનવાળી છે તે સિદ્ધગતિ નામના સ્થાન પામેલા છે.... આવા તે જિનેશ્વરદેવો કે Q 9 જેઓએ સર્વભયોને જીતી લીધા છે તેમને મારા નમસ્કાર થાઓ.
(૫૪) છે ભગવાનની સ્તુતિ કર્યા બાદ શક્ર કહે છે, “દેવાનંદાની કુક્ષિમાં રહેલા તે તારક ભગવાન છું મહાવીરદેવના આત્માને અહીં રહેલો હું નમસ્કાર કરું છું. હે પ્રભુ! મને આપના જ્ઞાનમાં જુઓ.”
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫૫)
આ વંદન કર્યા પછી સૌધર્મેન્દ્ર વિચાર કર્યો કે એવું કદી પણ બન્યું નથી કે, અરિહંતો, છે ચક્રવર્તીઓ વગેરે યાચક વગેરેના કુળમાં ગર્ભરૂપે આવ્યા હોય, આવતા હોય કે ભવિષ્યમાં હું આવવાના હોય. આ તો ભગવાનના આત્માનું ગોત્ર કર્મ એવું હતું કે તેમના આત્માને અહીં જ છે આવવું પડ્યું. આવું અનન્તકાળે આશ્ચર્ય બની ગયું. છે. આ આશ્ચર્યયુક્ત અને અસંભવપ્રાયઃ ઘટના બની છે. હું આવાં તો દશ આશ્ચર્ય અનંતકાળે આ અવસર્પિણીમાં બન્યાં છે જે અહીં પ્રસંગતઃ જોઈ છે હું લઈએ. છે દસ આશ્ચર્યો ? થીર્થકર ભગવંતને કૈવલ્યપ્રાપ્તિ બાદ ઉપસર્ગ - પહેલું આશ્ચર્ય! છું
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તીર્થંકરદેવને કદી અશાતાનો ઉદય થાય નહીં. તીર્થંકર ભગવાન જ મહાવીરદેવને કૈવલ્યપ્રાપ્તિ બાદ અશાતા વેદનીયકર્મનો ઉદય થયો, તે આશ્ચર્યભૂત ઘટના બની.
એક વખત ભગવાન મહાવીરદેવ શ્રાવસ્તીનગરીમાં પધાર્યા. ત્યાં ગૌતમ ગણધરે જે સાંભળ્યું તે આ આ અંગે તેમણે ભગવાનને પૂછ્યું : “હે, ભગવાન ! આ ગોશાલો પોતાની જાતને બીજા દિન તરીકે (૫૫) ( ઓળખાવે છે, તે આ બીજા જિન કોણ છે? બીજા જિન તો હોઈ શકે નહીં.
Page #63
--------------------------------------------------------------------------
________________
(૫૬) કલ્પસૂત્રની વાચનાઓ
ભગવંતે કહ્યું, ‘‘હે ગૌતમ ! એ સાચો જિન નથી, પણ શરવણ ગામનો વાસી, મંલિ નામે બ્રાહ્મણનો અને સુભદ્રાનો પુત્ર છે. પૂર્વે તે મારો શિષ્ય થઈને રહ્યો હતો. તે ગો-બહુલ બ્રાહ્મણની ગોશાલામાં ઉત્પન્ન થયો હોવાથી ગોશાલો કહેવાય છે. ભવિતવ્યતાના યોગે મારી પાસેથી જ તેજોલેશ્યા અંગેની વિદ્યા શીખ્યો છે. બીજેથી અષ્ટાંગ નિમિત્ત વગેરે જાણી લઈને હવે તે પોતાને જિન તરીકે ઓળખાવે છે.’’
આ વાત સાધુઓમાં પ્રસરી. પછી ધીમે ધીમે આખી શ્રાવસ્તીનગરીમાં પ્રસરી ગઈ. તે જાણીને ગોશાલાનો ઉશ્કેરાટ વધી ગયો. તેને થયું, ‘મહાવી૨ શું ધંધો લઈ બેઠો છે ? મને જ બદનામ કરવાનો ?’ આમ તેનો ગુસ્સો ખૂબ વધી ગયો.
તેવામાં પ્રભુના મુખ્ય સાધુ આનંદમુનિને ગોચરી જતા ગોશાલાએ જોયા. તે રાડ પાડીને બોલ્યો, ‘‘ઓ આનંદ ! ઊભો રહે. તારા ગુરુને જઈને કહેજે કે બહુ ગરબડ ન કરે, આડીઅવળી કોઈ વાત ન કરે કે મારો શિષ્ય થઈને રહ્યો હતો. નહિ તો તમને બધાને બાળીને ખાખ કરી નાખીશ.’’
આ સાંભળીને આનંદમુનિ ગભરાયા. તેમણે ભગવંતને વાત કરી. અને ભગવંતે આનંદમુનિને કહ્યું કે, ‘‘તું ગૌતમ ગણધર આદિને કહે કે, ‘બધા સાધુઓ આઘાપાછા થઈ જાય. ગોશાલક આવી રહ્યો છે. કોઈ તેની સાથે વાત કરશો નહીં.’
બીજી
વાચના
(બપોરે)
(૫૬)
Page #64
--------------------------------------------------------------------------
________________
છે એટલામાં તો ધૂંઆપૂંઆ થતો ધમપછાડા કરતો ગોશાલો ત્યાં આવી પહોંચ્યો અને બોલવા છે (૫૭) છે લાગ્યો : હે મહાવીર ! તું જૂઠો છે, તું જિન નથી. હું જ જિન છું. તું મને મંખલિપુત્ર કહે છે. પણ છે
છે તે મખલિપુત્ર તો મરી ગયો છે, તે અન્ય હતો, હું અન્ય છું. તેના શરીરને પરિષહ સહન કરવામાં છેયોગ્ય સમજીને મેં તેમાં પ્રવેશ કર્યો છે. માટે હવે તું ગરબડ બંધ કર. તે ગોશાલાના શરીરમાં પ્રવેશ છે છે કરેલ હું જિન છું, હું સર્વજ્ઞ છું.” હું ભગવાન બોલ્યા, “હે ગોશાલક ! તું આવું જૂઠ બોલીને શા માટે તારી જાતને દુર્ગતિમાં નાંખે છે હું છે? પોતે જે ગોશાલો હતો તે જ તું આજે છે. કોઈના શરીરમાં પ્રવેશ કર્યાનું જૂઠ તું કેમ બોલે છે
છે?'
આ સાંભળીને આગમાં ઘી હોમાયું હોય તેમ ગોશાલક ભગવાનને જેમ તેમ બોલવા લાગ્યો. છે આથી ત્યાં રહેલ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના મુનિઓથી સહન ન થયું. દિવ, ગુર, ધર્મ ઉપરનું આક્રમણ તો શી રીતે સહન થાય?] તે આગળ આવી ગયા અને ગોશાલાને જ્યાં થોડું કહે
છે ત્યાં ગોશાલાના મોંમાંથી આગ પ્રગટી અને તે બન્નેને બાળીને ભસ્મ કરી નાંખ્યા. સુનક્ષત્ર અને આ સર્વાનુભૂતિ બન્ને કાળ કરીને દેવલોકમાં ગયા. ગુરુ પ્રત્યેની અગાધ ભક્તિને કારણે ભગવાને
બોલવાની ના પાડવા છતાં અંદરનો ભક્તિભાવ ઊછળી આવ્યો. એથી શુભલેશ્યામાં કાળ કરીને સદ્ગતિના ભાગી બન્યા.
(૫૭)
Page #65
--------------------------------------------------------------------------
________________
(૫૮) કલ્પસૂત્રની વાચનાઓ
ત્યાર બાદ ગોશાલાએ પ્રભુ તરફ તેજોલેશ્યા છોડી. તેજોલેશ્યાએ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પાછી ફરી ગોશાલાના શરીરમાં પ્રવેશી કે તે આકુળ-વ્યાકુળ થઈ ગયો. ધમપછાડા કરતો તે ત્યાંથી ચાલ્યો ગયો. જતાં જતાં તે બોલતો ગયો, ‘‘ઓ મહાવીર મારી છોડેલી આગથી તારું મોત છ માસમાં થઈ જશે.’’
ભગવંતે કહ્યું, ‘‘હે ગોશાલક ! હું તો હજી સોળ વર્ષ સુધી આ પૃથ્વી ઉપર વિચરીશ, પણ આ તારા શરીરમાં પાછી ફરીને પ્રવેશેલી તેજોલેશ્યાથી તું સાત દિવસમાં મૃત્યુ પામીશ.’’
ગોશાલો ચાલ્યો ગયો પણ તેના શરીરમાં પ્રવેશેલી તેજોલેશ્યાને અંગે તેને ભયંકર દાહ ઉત્પન્ન થયો. રસ્તામાં તેની ભક્તાણી હાલાહલા કુંભારણનું ઘર આવ્યું. તેમાં પેઠો. કેટલાક દિવસ તો ગમે તેમ કરીને દાહની ભયંકર યાતના સહન કરી. તેની પીડા વધતી જતી જાણીને ભક્તોનાં ટોળાં ગોશાલાને શાતા પૂછવા આવવા લાગ્યાં.
છેલ્લા દિવસે પ્રભુએ ગૌતમસ્વામીજીને તેની પાસે મોકલ્યા. તેને પશ્ચાત્તાપ થાય તેવી જબરી ભૂમિકા કરી. ગૌતમસ્વામીજી નિગ્રહ કૃપા કરીને વિદાય થયા.
ગોશાલાના સદ્ભાગ્યે તેને પોતાનાં પાપો બદલ ઘોલ પશ્ચાત્તાપ થવા લાગ્યો. ખરા દિલના પશ્ચાત્તાપથી તેનાં ઘોર પાપકર્મો બળીને ખાક થવા લાગ્યાં. ગોશાલાએ છેલ્લા દિવસો ભયંકર યાતનામાં પસાર કર્યા.
બીજી
વાચના
(બપોરે)
(૫૮)
Page #66
--------------------------------------------------------------------------
________________
તેણે પોતાના મુખ્ય ભક્તોને બોલાવ્યા. તેમને કહ્યું, ‘હું કહું તેમ કરશો ?” (૫૯) છેભક્તો – “આજ્ઞા કરો, જે કાંઈ પણ કહેશો તે કરવા અમે તૈયાર છીએ. ફરમાવો એટલી જ છે
છે વાર.''
ગોશાલો – ‘તો કરો પ્રતિજ્ઞા. હું જેમ કહું તે કોઈ પણ હિસાબે કરીશું.'
ભક્તોએ ગોશાલાને કબૂલાત આપી કે, “આપ જેવી ઇચ્છા દર્શાવશો, તે કરવા અમે સૌ તૈયાર એ છીએ.” જ ગોશાલો – ““તો સાંભળો, બરાબર સાંભળો. સાંભળ્યા પછી તે પ્રમાણે જ કરવાનું છે. હું મરી જ જાઉં પછી મારા મડદાને જેમ મરેલા કૂતરાને એક પગે દોરી બાંધી, ઘસડી, ખેંચીને કોઈ ભંગી લઈ 8 જાય તેમ આ શ્રાવસ્તીનગરમાં ઘસડી, ખેંચીને રસ્તે રસ્તે ફેરવજો. ઘસડતાં ઘસડતાં મારા મડદાને
લઈ જાઓ ત્યારે મારા મડદા ઉપર બધા થંકજો અને કહેજો કે, ““આ ગોશાલો મહાપાપી છે. તેણે @ સાચા ભગવાન મહાવીર દેવની ઘોર આશાતનાઓ કરી છે.'' છે આવા ઘોર પશ્ચાત્તાપથી ગોશાળાએ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. તે શુભલેશ્યામાં મરીને બારમા છે દેવલોકમાં ગયો.
શ્રેણિક હતા ભગવાનના ભક્ત અને તે નરકમાં ! અને ભગવાનનો હડહડતો શત્રુ ગોશાલો ! અને તે બારમા દેવલોકમાં ! કેવી છે કર્મની રમતો ! બેશક, બારમા દેવલોકમાં ગયેલા ગોશાલાને
(૫૯)
Page #67
--------------------------------------------------------------------------
________________
(૬૦) કલ્પસૂત્રની વાચનાઓ
મળી, અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અર્ધપુદ્ગલ-પરાવર્ત્તથી વધુ સંસાર તો કપાઈ જ ગયો. આ બાજુ તેજોલેશ્યાની ગરમીના પ્રચંડ તાપથી ભગવાનને પિત્તનો પ્રકોપ થયો. તેથી સતત લોહીના ઝાડા થવા લાગ્યા. એથી દિવસે દિવસે શરીર કૃશ થવા લાગ્યું. ત્યારે ય ભગવાન તો સમાધિસ્થ હતા.
એક વાર સિંહ નામના અણગારે આ વાત જાણી. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. જંગલમાં રહીને રડતા સિંહ અણગારને પ્રભુ બોલાવે છે. ભગવાનનું અતિ કૃશ થઈ ગયેલું શરીર તે દેખી શકતા નથી. તેમનાં રુવાંટાં ખડાં થઈ ગયાં.
ભગવાન કહે, ‘‘સિંહ અણગાર ! આ શરીરની એવી શી મોહ, માયા કે મમતા ! રડો નહિ ! મને કશું થવાનું નથી. તમે નચિંત થઈ જાઓ.''
સિંહ અણગાર–‘પણ ભગવંત ! પેલા ગોશાલાએ તો આપનું આયુષ્ય છ માસનું કહ્યું હતું. બસ, આપ જશો ? તો અમે ક્યાં જઈશું ? આપ ઔષધ લો. અમારી ખાતર પણ કાંઈક લો.’'
ભગવાન – ‘‘સિંહ અણગાર ! હું છ માસમાં જવાનો નથી. હજુ મારા આયુષ્યનાં સોળ વર્ષ બાકી છે. માટે ચિંતા ન કરો.’’
પણ જ્યારે ઔષધ લેવાનો સિંહ અણગારે ભારે આગ્રહ જારી રાખ્યો ત્યારે ભગવંતે કહ્યું,
બીજી
વાચના
(બપોરે)
(૬૦)
Page #68
--------------------------------------------------------------------------
________________
(૬૧)
પણ જ્યારે ઔષધ લેવાનો સિંહ અણગારે ભારે આગ્રહ જારી રાખ્યો ત્યારે ભગવંતે કહ્યું, રેવતી શ્રાવિકાને ત્યાં જે નિર્દોષ બીજોરાપાક છે તે વહોરી આવો, પણ ધ્યાન રાખજો કે તે રેવતીએ જે કોળાપાક મારા માટે જ બનાવ્યો છે તે લાવતા નહિ.’’
સિંહ અણગાર આનંદવિભોર બનીને રેવતીને ત્યાં પહોંચ્યા અને નિર્દોષ બીજોરાપાક વહોર્યો. તે બીજોરાપાકના સેવનથી લોહીના ઝાડા બંધ થયા.
આમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર ભગવાનને જે લોહીના ઝાડાની ભયંકર અશાતા થઈ તે આશ્ચર્ય બની ગયું.
ગર્ભાપહાર (બીજું આશ્ચર્ય)
તીર્થંકરોના ગર્ભનું સંક્રમણ કરવું પડતું નથી; પરંતુ ભગવાન મહાવીરદેવના આત્માના ગર્ભનું સંક્રમણ કરવું પડ્યું તે આશ્ચર્ય છે. તીર્થંકરોનો જન્મ ઉચ્ચ કુળમાં થાય.
સ્ત્રી તીર્થંકર (ત્રીજું આશ્ચર્ય)
તીર્થંકર તો પુરુષદેહે જ હોય સ્ત્રીદેહે ન હોય. પણ આ અવસર્પિણી કાળમાં ઓગણીસમા તીર્થંક૨ મલ્લિકુમારી સ્ત્રીદેહે થયા. મલ્લિકુમારીનો આત્મા પૂર્વભવમાં એક રાજા તરીકે હતો. તેમણે પોતાના મિત્રો સાથે દીક્ષા લીધી. તેમને થયું કે ‘મારા મિત્રો મારી માફક તપ-જપ કરશે તો સંસારી જીવનમાં
(૬૧)
Page #69
--------------------------------------------------------------------------
________________
એ ન પડે તે રીતે પારણાં વખતે બહાનાં કાઢીને તપ કરવા લાગ્યા. વિશિષ્ટ તપના પ્રભાવે તીર્થંકર એ નામકર્મ ઉપાર્જન તો કર્યું, પરંતુ માયાના કારણે સ્ત્રીદેહ પ્રાપ્ત થયો. મલ્લિકુમારી રૂપે તીર્થંકર
બન્યા. દિગંબરો મલ્લિકુમારીને કુમાર માને છે, કારણ કે તેમની માન્યતા એવી છે કે સ્ત્રીદેહે કલ્પસૂત્રની
બીજી વાચનાઓ મોક્ષપ્રાપ્તિ થાય જ નહીં.
વાચના નિષ્ફળ દેશના (ચોથું આશ્ચર્ય)
(બપોરે) છે ભગવાનની દેશના કદી નિષ્ફળ ન જાય છતાં પરમાત્મા મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ છે. છે ગઈ. કૈવલ્ય પ્રાપ્ત થયા બાદ તે જ વખતે ભગવંતે દેશના આપી, પણ તેથી કોઈ પણ જીવને છે છે વિરતિનો પરિણામ જાગ્યો નહિ. આથી પ્રભુએ તે દેશના ક્ષણભર આપીને પડતી મૂકી. .
પ્રભુની પહેલી અને છેલ્લી-બે દેશના - લાક્ષણિક હતી. પહેલી દેશનામાં નિષ્ફળતા અને છેલ્લી છે દેશના સોળ પ્રહર (૪૮ કલાક)ની. હું કૃષ્ણનું અપરકંકાગમન - (પાંચમું આશ્ચર્ય) છે એક ક્ષેત્રમાં બે વાસુદેવ કદી ભેગા ન જ થાય. જો તેમ થાય તો તે આશ્ચર્ય કહેવાય. એક ક્ષેત્રમાં છે 0 બે વાસુદેવના શંખોનો અવાજ અથડાયો. આમ બન્નેનું જે શબ્દ રૂપે મિલન થયું તે આશ્ચર્ય
ગણાય.
Page #70
--------------------------------------------------------------------------
________________
(૬૩)
એક વખત દ્રૌપદી મહેલમાં બેઠા હતા ત્યાં નારદજી પધાર્યા. પણ દ્રૌપદીએ તેમનું સન્માન ન કર્યું. દ્રૌપદીને મનમાં થયું કે આ ક્યાં એવા સાચા સાધુ મહાત્મા છે ?
આથી નાદરજીને અપમાન લાગ્યું. તેમને થયું, આ દ્રૌપદીને કાંઈ વિનય-વિવેકની ગતાગમ નથી. તેને અભિમાન આવી ગયું છે તો હવે તેની ખબર લઈ નાખું.
પછી નારદ પહોંચ્યાં ઘાતકીખંડમાં. આપણા જંબુદ્વીપ પછી લવણસમુદ્ર આવે. ત્યાર પછી ઘાતકીખંડ આવે. આ ઘાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નામની રાજધાની હતી. ત્યાંના રાજા પદ્મોત્તર પાસે નારદજી પહોંચ્યા. તે રાજા પાસે દ્રૌપદીના ખૂબ ગુણગાન ગાયાં. જેથી પદ્મોત્તર રાજા એટલો બધો કામાસક્ત થઈ ગયો કે દ્રૌપદીને મિત્રદેવની સહાયથી તે પોતાના મહેલમાં લાવ્યો.
આ બાજુ દ્રૌપદીને ન જોવાથી તેમનાં સાસુ કુંતી રડારોળ કરવા લાગ્યાં. તેણે કૃષ્ણને ઠપકો આપ્યો. કૃષ્ણે દ્રૌપદીની શોધ ચાલુ કરી પણ ક્યાંય પત્તો ન લાગ્યો. એકદા તેઓ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારદજી આવી ચડ્યા.
નારદજી બોલ્યા, ‘કેમ કૃષ્ણ વાસુદેવ ! આમ ઉદાસીન કેમ ?’
‘દ્રૌપદીનું અપહરણ થયું છે ! આપને કાંઈ દ્રૌપદી અંગે ખબર છે ?’
નારદજી—અરે ! ઘાતકીખંડની રાજધાની અપરકંકાના રાજવી પદ્મોત્તરે દ્રૌપદીનું અપહરણ કર્યું છે.
(૬૩)
Page #71
--------------------------------------------------------------------------
________________
છેત્યાર બાદ સુસ્થિત નામના દેવની સહાયથી લવણસમુદ્ર ઉલ્લંઘીને કૃષ્ણ વાસુદેવ અપરકંકામાં છે (૬૪).
હું પહોંચ્યા. ત્યાં નૃસિંહનું રૂપ લઈ પશ્નોત્તર રાજા સાથે લડ્યા. તેને પરાજિત કર્યો અને દ્રૌપદીને છે બીજી કલ્પસૂત્રની છે મેળવી. કૃષ્ણ શત્રુ રાજાને મારી નાંખવા તૈયાર થયા પણ દ્રૌપદીએ કહ્યું, તેને સજા ન કરો, એની આ વાચના વાચનાઓ છે દયા જ વિચારો, આથી કૃષ્ણ તે રાજાને છોડી દીધો.
(બપોરે) છે હવે દ્રૌપદીને લઈને કૃષ્ણ લવણસમુદ્રમાંથી પાછા ફરતા હતા ત્યારે વિજયની ખુશાલીરૂપે કૃષ્ણ પોતાનો જ શંખ ફેંક્યો, શંખનો અવાજ સાંભળીને ઘાતકીખંડના ભરતના કપિલ વાસુદેવેત્યાંનાવિહરમાન શ્રીમુનિસુવ્રત જ તીર્થકરને આ અંગે પૂછયું. શ્રીમુનિસુવ્રત તીર્થકરે કહ્યું, “આ પાંચજન્ય શંખ કૃષ્ણ ફૂંક્યો છે. અત્યારે જ પૌોત્તર રાજાને હરાવીને સમુદ્રમાંથી પસાર થઈ રહેલ છે.”
આવું કૃષ્ણ વાસુદેવનું આગમન જાણીને તેમને મળવા કપિલ વાસુદેવ ઉત્સુક થયા. તે કપિલ વાસુદેવે દરિયાકિનારે ઊભા રહીને જોરથી સામે શંખ ફૂંક્યો. આમ, સામસામા શંખના ફૂકવા રૂપે બે વાસુદેવોનું જે મિલન થયું તે તથા અપરકંકામાં કૃષ્ણનું ગમન વગેરે સર્વ આશ્ચર્યભૂત ઘટના બની.
સ્વવિમાન સાથે સૂર્ય અને ચંદ્રનું આગમન (છઠું આશ્ચર્ય) | ચંદ્ર અને સુર્ય ક્યાંય જાય તો સામાન્યતઃ પોતાના મૂળ વિમાન સાથે ન જાય. તેમ કરે તો ક્યાંય (૬૪) જ પ્રકાશ ન રહે. ચોતરફ અંધકાર ફેલાઈ જાય, છતાં કૌશાંબી નગરમાં ભગવંતને વંદન કરવા સૂર્ય છે અને ચંદ્ર મૂળ વિમાનમાં ગયા હતા તે એક આશ્ચર્ય બની ગયું.
Page #72
--------------------------------------------------------------------------
________________
છે હરિવંશની ઉત્પત્તિ - (સાતમું આશ્ચર્ય). (૬૫) હું વીરક નામે શાલાપતિ હતો. તેને વનમાળા નામે રૂપવતી પત્ની હતી. તે વનમાળાને એ નગરનો છે
છે રાજા ઉપાડી ગયો. વનમાળા ઉપરના અગાધ પ્રેમને લીધે વીરક ગાંડો બની ગયો. વનમાળાએ પણ છે તે રાજાને સ્વીકારી લીધો અને પોતાના પતિને છોડી દીધો. આથી તેનો પતિ ગાંડો બનીને એ છે ગામમાં ભટક્યા કરતો. છે. એક વખત રાજા અને વનમાળા ઝરૂખામાં ચોપાટ રમતાં હતાં. વીરકે વનમાળાને જોઈ અને તે છે છે ગમે તેમ બોલવા લાગ્યો. કોલાહલ સાંભળીને રાજાએ તથા વનમાળાએ નીચે જોયું. તે ગાંડાને છે છે જોઈ રાજાએ કહ્યું, “જોયો આ ગાંડો !' છે વનમાળા તરત જ ઓળખી ગઈ. તેણે કહ્યું, “આ તો મારો પૂર્વનો પતિ છે. આપણા જ કારણે છે છે આ ગાંડો બન્યો લાગે છે.'
તેની કરુણ કફોડી સ્થિતિ જાણીને રાજા તથા વનમાળાને ખૂબ પશ્ચાત્તાપ થયો. હવે જ્યારે તે બેય છે. પશ્ચાત્તાપ કરતાં હતાં ત્યારે તેમની ઉપર વીજળી પડી. તત્કાળ તે બેય મૃત્યુ પામી ગયા. આ જોઈ વીરક આનંદમાં આવી જઈને બોલવા લાગ્યો; “હાશ ! સારું થયું. પાપીઓને પાપનું ફળ મળ્યું છે બસ, મારે તો તે બે મર્યા એટલે નિરાંત વળી.” હવે વીરક સ્વસ્થ થઈ ગયો.
(૬૫)
Page #73
--------------------------------------------------------------------------
________________
(૬૬) કલ્પસૂત્રની વાચનાઓ
રાજા અને વનમાળાનો યુગલિક તરીકે હરિવર્ષક્ષેત્રમાં જન્મ થયો. વીરક પછીથી તાપસ થયો. અને તાપસનું શેષ જીવન પૂરું કરીને સૌધર્મકલ્પમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો કિલ્બિષિક દેવ બન્યો.
એ દેવે જોયું કે રાજા અને વનમાળા યુગલિક તરીકે જન્મ્યા છે અને મોજમજા કરે છે. આ જોઈને તેનું પૂર્વભવનું વેર જાગ્રત થયું. તેને થયું કે પાપીઓ અહીં પણ મજા કરે છે અને મરીને દેવલોકમાંય મજા જ ક૨શે. એટલે તેમને એવા પાપી બનાવું કે તેઓ બે મરીને આ ભવમાંથી નરકે જઈને દુઃખી દુઃખી થઈ જાય.
પછી તે દેવે દેવશક્તિથી બંનેનાં શરીર નાનાં બનાવી દીધાં. તેમને ઊંચકીને ભરતક્ષેત્રની ચંપા નગરીમાં લાવ્યો. ત્યાંના ઇક્ષ્વાકુ કુળના રાજાનું મૃત્યુ થવાથી તે રાજાને સ્થાને યુગલિકને ત્યાંનો હિર નામે રાજા બનાવ્યો. વનમાળાને હિરણી નામે રાણી બનાવી. કુસંગતિએ ચડાવીને બન્નેને સાત પ્રકારનાં વ્યસની બનાવ્યાં. તે વ્યસનોના ઘોર પાપે બન્ને મરીને નરકમાં ગયાં.
આ બન્નેથી જે વંશ ચાલુ થયો તે ‘હરિવંશ’; અને તેમની સંતતિ થઈ તે ‘હરિવંશકુળ’ કહેવાયું. યુગલિકોનું આ ભૂમિ ઉપર આગમન, તેમના શરીરનું સંક્ષેપણ, યુગલિકોનું સાત વ્યસનોનું સેવન અને તેમનું જે નરકગમન થયું, તથા તેમના દ્વારા હિરવંશ કુળની જે ઉત્પત્તિ થઈ તે બધાં આશ્ચર્યો છે.
બીજી
વાચના
(બપોરે)
(૬૬)
Page #74
--------------------------------------------------------------------------
________________
છે ચમરેન્દ્રનો ઉત્પાત (આઠમું આશ્ચર્ય) હું ચમરેન્દ્ર એટલે અસુરકુમાર. તેનો ઉત્પાત આ રીતે થયો. પુરણ નામના ઋષિ હતા. તેઓ તપ છે
તપીને ચમરેન્દ્ર થયા. બરોબર તેમના માથા ઉપર સૌધર્મેન્દ્રનું પાદપીઠ આવતું હતું. આટલી જ વાતે છે ચમરેન્દ્રનો અહં ખૂબ ઘવાયો. આવેશમાં ને આવેશમાં પરિઘ લઈને સૌધર્મેન્દ્રને મારવા ઊપડ્યા. છે વચમાં વીરપ્રભુનું શરણું લઈને સૌધર્મેન્દ્રની સભામાં આવી પહોંચ્યો. ચમરેન્દ્ર સૌધર્મેન્દ્રને ગાળો છે
દેવા લાગ્યો. તેને મારવા દોડ્યો. એ વખતે સૌધર્મેન્દ્ર પોતાનું વજ તેની તરફ છોડ્યું. વજથી એ ગભરાયેલ ચમરેન્દ્ર ભાગવા લાગ્યો. અમરેન્દ્ર રાડો ચીસો પાડતો આગળ દોડતો જાય છે અને તેની પાછળ વજ આવતું જાય છે. તે ભરતક્ષેત્રમાં પહોંચી ગયો. ત્યાં દોડતાં દોડતાં ભગવાન મહાવીરદેવને
ધ્યાનસ્થ મુદ્રામાં ઊભેલા જોયા. તેથી ચમરેન્દ્રને થયું કે, હવે તો વીર ભગવાનનું શરણું લઉં, તો જ આ જ વજથી બચી શકું. એટલે તે ભગવાનના બે પગમાં ભરાઈ ગયો.
સૌધર્મેન્દ્ર આ બધું જોઈ રહ્યા હતા. સડસડાટ આગળ ધસતા વજને ઇન્દ્ર જાતે આવીને અટકાવી આ દીધું. ચમરેન્દ્રને કહ્યું કે, “તું ભગવાનના શરણે ગયો છે, માટે હવે તને જવા દઉં છું.” આમ, ૪ ચમરેન્દ્રના ઉત્પાતને સૌધર્મેન્દ્ર શાંત કર્યો. ચમરેન્દ્ર બાળ તપના પુણ્યથી મેળવેલી શક્તિનો ગર્વ
કર્યો. પરંતુ વીર ભગવાનને શરણે જવાથી સૌધર્મેન્દ્ર તેની માફી આપી. આ ચમરેન્દ્ર સૌધર્મદેવલોકમાં જ પહોંચી ગયો તે સર્વ આશ્ચર્ય સમજવું.
(૬)
Page #75
--------------------------------------------------------------------------
________________
છે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ આત્માઓની એક જ સમયે મુક્તિ (નવમું આશ્ચર્ય) છે (૬૮) છે. આ અવસર્પિણી કાળમાં એક જ સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધો થયા તે એક આશ્ચર્ય છે. છે. બીજી કલ્પસૂત્રની
વાચના છે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ આત્માઓ એટલે ઋષભદેવ + ૯૯ ઋષભદેવના પુત્રો (ભરત છે વાચનાઓ
“ ૩% (બપોરે) $ સિવાય) + ૮ ભરતના પુત્રો (ઋષભદેવના પૌત્રો) = ૧૦૮. હું અસંયતિપૂજા (દસમું આશ્ચર્ય !
સંયતિની પૂજા તો દરેક કાળે દરેક ક્ષેત્રે થાય. પરંતુ સુવિધિનાથ પ્રભુના શાસનકાળ દરમિયાન છે નવમા અને દસમા તીર્થકર વચ્ચેના આંતરામાં - વચલા ભાગમાં - અસંયતિની પૂજા થવા લાગી તે આશ્ચર્યભૂત ઘટના ગણાય. ભરતચક્રીના જે ૮૪ હજાર અભિગમ શ્રાવકો હતા. તેમની જ ભાવી સંતતિ કાળ જતાં શિથિલ થઈ ગઈ. તેઓની જે પૂજા થઈ તે આશ્ચર્યભૂત ઘટના બની. છે ઉપસંહાર
દસ આશ્ચર્યમાંથી પાંચ આશ્ચર્યો ભગવાન મહાવીરદેવના શાસનકાળ દરમિયાન થયાં. અન્ય છે પાંચ, અન્ય તીર્થકરોના સમયમાં થયાં તે આ રીતે - છે (૧) ૧૦૮ આત્માઓનું મોક્ષગમન-આદિનાથજીના સમયમાં. (૨) હરિવંશ કુળની ઉત્પત્તિ- ૧૯) શીતલનાથજીના સમયમાં. (૩) કૃષ્ણનું અપરકંકાગમન-નેમિનાથજીના સમયમાં. (૪) સ્ત્રી-તીર્થકર છું
Page #76
--------------------------------------------------------------------------
________________
(૬૯)
- મલ્લિનાથજીના સમયમાં (૫) અસંયતિની પૂજા-સુવિધિનાથજીના સમયમાં.
બાકીનાં પાંચ આશ્ચર્ય – (૧) કેવળી તીર્થંકરના ઉપસર્ગ (૨) ગર્ભાપહાર (૩) નિષ્ફલ દેશના (૪) ચંદ્ર ને સૂર્યનું મૂળ વિમાનમાં આગમન અને (૫) ચમરેન્દ્રનો ઉત્પાદ-ભગવાન મહાવીરદેવના સમયમાં થયાં.
ભગવાન મહાવીરદેવના સત્યાવીસ ભવ
ભગવાને એવું કયું નિકાચિત નીચ ગોત્રકર્મ બાંધ્યું ? ક્યારે બાંધ્યું ? તે કડી ત્યારે જ મળે જ્યારે પ્રભુના ૨૭ ભવો સારી રીતે સમજી શકાય. ભગવાનના ફક્ત ૨૭ ભવ થયા નથી, તેમના અનંતા ભવ થયા છે. પણ જ્યારથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારથી ભવની ગણતરી કરવામાં આવે છે. મિથ્યાત્વના અધિકારના ભવો ગણતરીમાં લેવાતા નથી. સમ્યકત્વના પ્રકાશની પ્રાપ્તિ પછી જ ભવની ગણતરી થાય છે. એ તારકના આત્માને નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત થયું; તેથી તેને તેમના પહેલા ભવ તરીકે ગણવામાં આવે છે. વળી, તેમના જે ભવો થયા તેમાંના મુખ્ય મુખ્ય ભવોને જ ગણતરીમાં લેવામાં આવ્યા છે. બાકી નયસારના ભવ પછી પણ અસંખ્ય ભવ થયા છે. ગર્ભાપહાર-આશ્ચર્યનું બીજ પ્રભુના સ્થૂલ ૨૭ ભવમાંના મરીચિના ત્રીજા ભવમાં પડેલું છે માટે હવે તે ભવોને આપણે જોઈએ.
(૬૯)
Page #77
--------------------------------------------------------------------------
________________
(૭૦)
છે પહેલો ભવનયસાર
છે. પ્રભુ મહાવીરદેવના ભવથી પશ્ચાનુપૂર્વીએ સત્યાવીસ ભવો ઉપર નજર કરીએ. મહાવિદેહમાં- બીજી કલ્પસૂત્રની
હું એક ગામમાં-નયસાર નામે ગામના મુખી હતા. એ પ્રદેશમાં સંસ્કૃતિની સુવાસ સર્વત્ર પ્રસરેલી વાચના વાચનાઓ હું રહેતી. અહિંસા, કરુણા, સત્ય, સદાચાર, સંયમ તેમજ સેવાની ભાવનાઓ પ્રાયઃ હરકોઈ માનવના છે
(બપોરે) હું મનોમંદિરમાં વિદ્યમાન હતી. સ્વાર્થવૃત્તિ અને સંગ્રહખોરીની પૈશાચિક ભૂતાવળથી પ્રત્યેક માનવ છે દૂર રહેવા સદાય જાગ્રત રહેતો. દાનધર્મ, શીલધર્મ, તપધર્મ અને ભાવધર્મના પ્રવાહો અખ્ખલિત આ પણે તે અવસરે ચારેય બાજુ પથરાયેલા હતા. આવા સંસ્કૃતિમય માનવનો અવતાર મળવો એ જ પ્રબળ ભાગ્યોદય ગણાતો. છે ગ્રામમુખી નયસારનું સંસ્કારી જીવન છે મહાવિદેહનો પ્રદેશ સંસ્કૃતિમય હતો. નયસારનું જીવન પણ સંસ્કારની સૌરભથી મઘમઘતું 0િ હતું. એકદા રાજઆજ્ઞાથી પોતાના માણસો સાથે ગ્રામમુખી નયસાર ભોજન વગેરે સામગ્રીસહિત છે. છે નજીકના કોઈ જંગલ-પ્રદેશમાં પહોંચ્યા. | નયસાર એ ઉચ્ચકક્ષાના ગૃહસ્થ હતા. અટવી પ્રદેશમાં પહોંચ્યા બાદ શુષ્ક થયેલા વૃક્ષમાંથી હું જરૂરી લાકડાં કાપવાનું કાર્ય પોતાના માણસો મારફત શરૂ થયું. મધ્યાહ્નનો સમય થતાં માણસોને હું
(૭૦)
Page #78
--------------------------------------------------------------------------
________________
છે પોતાની સાથે એક પંક્તિમાં ભોજન માટે બેસાડ્યા. “હું માલિક છું આ મારા નોકરો છે,’ એવો છે છે ભેદભાવ નયસારના જીવનમાં ન હતો. નયસાર એમ માનતા કે હું આ મારા માણસોની મદદથી
સુખી છું. સેવકોના દિલમાં સદાય એ ભાવના હતી કે અમો અમારા માલિકના પ્રતાપે સુખી છીએ. છે છે. શેઠ અને નોકર વચ્ચે આવો મીઠો સંબંધ આપણા દેશમાં પ્રાચીન કાળે ઘણો સુંદર હતો અને હું છે ઉભય વર્ગ પોતપોતાની ફરજમાં પરાયણ રહેતો હોવાથી સહુ કોઈના જીવનમાં શાંતિ હતી. ગ્રામમુખી છે છે નયસારના આત્મમંદિરમાં તો તીર્થંકર પદની યોગ્યતા વિદ્યમાન હતી, એટલે એમના જીવનમાં છે છે. સેવકો પ્રત્યે આવી ઉદારતાભરી કૌટુંબિક ભાવના અંગે શું આશ્ચર્ય હોય! છે નોકર-ચાકર પ્રતિ પ્રાચીન કાળની કૌટુંબિકભાવના આપણા સુપ્રસિદ્ધ કલ્પસૂત્રના મૂળમાં છે સેવક કિંવા નોકરવર્ગ માટે (કૌટુંબિક પુરુષ) શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આપણા દેશમાં છે છે જ્યાં સુધી નોકર-ચાકર પ્રતિ શ્રીમંતવર્ગના દિલમાં કૌટુંબિક ભાવના હતી ત્યાં સુધી નોકરિયાત છે. ધારો, સામ્યવાદ કે સમાજવાદને સ્થાન ન હતું. પરંતુ નોકર-ચાકર પ્રતિ શ્રીમંતવર્ગની કૌટુંબિક છે ભાવનામાં જ્યારથી પરિવર્તન થયું અને નોકરિયાત વર્ગ પણ કર્તવ્યમાં જ્યારથી પોતાની છે વફાદારીમાંથી-ક્રમશઃ શિથિલ થતો ગયો ત્યારથી જુદા જુદા ધારાઓ અને વાદોનો પ્રારંભ થયો છે અને ઉભય વર્ગમાં શાંતિ તેમ જ વિશ્વાસના સ્થાને અને અવિશ્વાસનું સ્થાન પ્રગટ્યું.
(૭૧).
Page #79
--------------------------------------------------------------------------
________________
(૭૨) કલ્પસૂત્રની વાચનાઓ
મહાપુરુષોનાં જીવનચરિત્રો ફક્ત વાંચીને કે શ્રવણ કરીને જ સંતોષ માનવામાં વિશેષતા નથી પરંતુ એ મહાપુરુષોના પ્રત્યેક જીવનપ્રસંગોનું ચિંતન-મનન કરીને આપણો જીવનપંથ ઉજ્જ્વળ અને કલ્યાણકારી બને એ એનું મુખ્ય ફળ છે.
નયસારના દિલમાં દાનધર્મની ઉદાર ભાવના
નયસાર અને એના માણસો એક પંક્તિમાં ભોજન માટે બેસી ગયા. ભોજનની સામગ્રી પણ સહુને પીરસવામાં આવી, પરંતુ ભોજનનો પ્રારંભ થાય એ પહેલાં નયસારે પોતાના માણસોને સંબોધીને ઉચ્ચાર્યું કે, ‘‘આવા નિર્જન પ્રદેશમાં આપણે ભોજન કરવા બેઠા છીએ, એટલે કોઈ સંત સાધુ અતિથિની આશા ક્યાંથી રખાય ?’’
ઘરનાં આંગણે તો નયસારનો લગભગ એ નિયમ હતો કે કોઈ સંત સાધુના પાત્રમાં અથવા દીન-દુઃખીના મુખમાં ભોજન આપ્યા સિવાય મુખમાં અન્ન ન નાંખવું. પણ આ તો જંગલ હતું. વિકટ અટવીનો પ્રદેશ હતો. આવા નિર્જન વનવગડાના સ્થાનમાં સંત સાધુ કે સુપાત્રની આશા ક્યાંથી રખાય ? છતાં હૈયામાં રહેલી એ સુંદર ભાવના તો જરૂર પ્રગટ થાય ! હૈયું જરૂર અંતરમાંથી અવાજ આપે કે આજે કમભાગી છું; જેથી સંત સાધુ અથવા કોઈ માનવબંધુની ભક્તિ-સેવા વિના વાંઝિયું અન્ન ખાવાનો પ્રસંગ આવ્યો છે.
નયસાર એ ભાવના ભાવી રહ્યા હતા, એટલું જ નહિ પણ કકડીને ક્ષુધા લાગેલી હોવા છતાં
બીજી
વાચના
(બપોરે)
(૭૨)
Page #80
--------------------------------------------------------------------------
________________
(૭૩)
છે ઊભા થઈ પાંચ દશ મિનિટ ચારેય દિશામાં કોઈ સંત સાધુની પધરામણી માટે પ્રતીક્ષા કરવા ( લાગ્યા. ઉત્તમ આત્માઓની ભાવનાઓ જેમ ઉત્તમ હોય છે તે પ્રમાણે તેઓનું પુણ્યબળ ઘણું છે તે ઉચ્ચકક્ષાનું હોય છે, અને એ પુણ્યબળના પ્રભાવે તેમના ઉત્તમ મનોરથો પણ સહજ રીતે પૂર્ણ છે હું થાય છે. આ ચારેય દિશામાં પ્રતીક્ષા કરી રહેલા ગ્રામમુખી નયસાર પણ ઉત્તમ આત્મા હતા. ભોજન
કરતાં સાધુ સંતની ભક્તિ તેમને વધુ વહાલી હતી. તેના પ્રબલ પુણ્યોદયે તેમણે અતિ વિકટ જ અટવીના પ્રદેશમાં રસ્તો ભૂલી જવાના કારણે જાણે માર્ગ શોધી રહેલા હોય તેવા તપસ્વી મુનિવરોને જ દૂરથી દેખા. મુનિદર્શન થતાં નયસાર આનંદવિભોર બની એ દિશામાં સામે ચાલી મુનિવરોની જ પાસે પહોંચી તે પવિત્ર આત્માઓનાં ચરણોમાં ઝૂકી પડ્યા. મુનિવરોએ “ધર્મલાભ'ના મંગળ હું ઉચ્ચારણ દ્વારા શુભાશિષ સમર્પણ કર્યા. નયસારની વિનંતીથી મુનિવરો જે સ્થાને અન્ય સેવકો છે છે ભોજનની તૈયારીમાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા. નયસાર તેમજ તેના સેવકોના હૈયામાં આનંદ
પ્રગટ થયો. છે નવસારે કરેલ મુનિવરોની ભક્તિ
મુનિવરો યોગ્ય આસને બિરાજમાન થયા બાદ નયસારે તેઓને પૂછ્યું, “કૃપાળુ ! આવા વિકટ ૨ પ્રદેશમાં આપ ક્યાંથી આવી ચડ્યા?”
(૭૩)
Page #81
--------------------------------------------------------------------------
________________
(૭૪) કલ્પસૂત્રની વાચનાઓ
મુનિવરો બોલ્યા, ‘‘મહાનુભાવ ! વિશાળ સાધુ-સમુદાય સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતાં પાછળ રહી જવાના કારણે માર્ગ ભૂલી જવાયો. માર્ગ શોધવા માટે પ્રયાસ કરવા છતાં જે ગામ જવું હતું તે ગામના માર્ગનો પત્તો ન લાગ્યો અને આ અટવી પ્રદેશમાં આવી પહોંચ્યાં. અમો માર્ગ ભૂલી ગયા અને અહીં આવી ચઢ્યા. ક્ષુધાતૃષા વગેરે પરીષહો સહન કરવાનો પ્રસંગ અમને પ્રાપ્ત થયો, તેનું અમારા દિલમાં જરાય દુઃખ નથી, પરંતુ અમારા સમુદાયના સાધુઓ અમારી ચિંતા કરી રહ્યા હશે એ બાબતનું અમારા દિલમાં દુઃખ છે.''
નયસારે એ મુનિવરોને કહ્યું, ‘ગુરુદેવ ! આ ભિક્ષા ગ્રહણ કરી અમોને સુપાત્ર દાનનો લાભ આપો. આપ માર્ગ ભૂલ્યા અને આ અટવીમાં અનેક કાંટા-કાંકરાનાં કષ્ટો સહન કરવાં પડ્યાં એ યદ્યપિ ઠીક નથી થયું. એમ છતાં, અમારું તો આજે અહોભાગ્ય જાગ્યું કે, આવા જંગલ પ્રદેશમાં આપ જેવા તારક પૂજ્ય મુનિવરોના પવિત્ર દર્શનનો અને સુપાત્રદાનનો અમોને લાભ મળ્યો. કૃપાળુ ! આપ યોગ્ય ભિક્ષા ગ્રહણ કરીને સાધુધર્મની મર્યાદા પ્રમાણે આપ આહા૨ વાપરવાનો ઉપયોગ કરી લો. અમો પણ ભોજન કરી લઈએ. પછી આપને જે ગામ જવું છે અને આપના સાધુઓ જે તરફ ગયા છે ત્યાં આપને અમો ભેગા કરી દઈએ.’’
નયસારને મુનિવરે બતાવેલ ભાવ-માર્ગ
ગૃહસ્થ જીવનમાં સાધુ-સંત પ્રત્યે કેવું બહુમાન અને અંતરનો આદર હોવો જોઈએ તેનું આ
બીજી
વાચના
(બપોરે)
(૭૪)
Page #82
--------------------------------------------------------------------------
________________
(૭૫)
અનુપમ દષ્ટાંત છે. આજે તો વિહાર કરીને સાધુઓ કોઈ શહેર અથવા ગામમાં પધારે. જિનાલય કે ઉપાશ્રયના અજાણ એવા સાધુ કપાળમાં પીળો ચાંલ્લો દેખી રસ્તામાં મળતા અથવા દુકાને બેઠેલા શ્રાવકને પૂછે કે, “ભાઈ ! ઉપાશ્રય - દેરાસર કઈ બાજુ આવ્યાં?' જવાબમાં પેલા ભાઈ કહી દે કે “સીધા ચાલ્યા જાઓ, થોડું આગળ ચાલીને ડાબી બાજુ જે રસ્તો આવે તે રસ્તે વળી જજો.” આજની આ લગભગ આ મનોદશા; જ્યારે નયસારના જીવનની કેવી પ્રશંસનીય ઉદારવૃત્તિ !
નયસારની વિનંતીથી સાધુ મુનિરાજોએ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી. બાજુમાં બેસીને સાધુધર્મની મર્યાદાને બાધ ન પહોંચે તે પ્રમાણે ગોચરી વાપરી. નયસાર તેમ જ સેવકોએ પણ અટવી જેવા પ્રદેશમાં તપસ્વી મુનિવરોની ભક્તિનો લાભ મળવા બદલ વારંવાર પરસ્પર અનુમોદના કરતાં કરતાં જમી લીધું. ભોજન થઈ ગયા પછી નયસાર પોતાના કોઈ સેવકને મુનિરાજો સાથે માર્ગ બતાવવા ન મોકલતાં “મને આવો ઉત્તમ લાભ ક્યાંથી મળે ?' આ જ ભાવનાના યોગે પોતે જ મુનિવરો સાથે ચાલતા. રસ્તે ચાલતાં મુનિવરોએ નયસારના આત્માની યોગ્યતા પારખી લીધી અને ધર્મોપદેશ આપ્યો,
ભાવિકાળના ભગવાન મહાવીર પણ વર્તમાનકાળના નયસાર એ ઉત્તમ આત્માઓ સાથે માર્ગે ચાલ્યા જાય છે. નયસાર મુનિરાજને દ્રવ્યમાર્ગ બતાવે છે, જ્યારે મુનિરાજ નયસારને ભાવમાર્ગ છે. - મોક્ષમાર્ગ સમજાવે છે. મુનિરાજના મુખમાંથી ધર્મોપદેશની અમૃતધારા અસ્મલિત ચાલી રહેલ છે
(૭૫)
Page #83
--------------------------------------------------------------------------
________________
છે છે. નયસાર પણ આજ સુધીના જીવનમાં કોઈ વાર નહિ પીધેલા એ ધર્મામૃતના ઘૂંટડા પ્રેમપૂર્વક (૭૬) હું અંતઃકરણમાં ગટગટાવી રહ્યા છે. નયસારના આત્મામાં સમ્યગ્દર્શનાદિ સદ્ગુણો યાવત્ તીર્થંકરપદ છે બીજી કલ્પસૂત્રની છે અને અસંખ્ય આત્માઓના તારણહાર થવાની યોગ્યતા તો ભરેલી પડી હતી. ફક્ત વચ્ચે આછોપાતળો વાચના વાચનાઓ જ છે. સાતછે મોહના આવરણનો પડદો હોવાના કારણે એ યોગ્યતા દબાયેલી હતી. પરંતુ તપસ્વી અને શાન્ત
(બપોરે) છે પ્રશાન્ત મુનિવરના મંગલ વચનામૃતો નયસારના કર્ણવિવર દ્વારા આત્મસ્પર્શી બન્યાં એટલે સૂર્યના
કિરણ દ્વારા અંધકારનો નાશ થાય અને બિડાયેલ કમળપુષ્પ જેમ વિકસ્વર બની જાય; તેમ નયસારના છે આત્મા ઉપરવર્તતું મોહનું આવરણ વિલીન થયું અને સમ્યગદર્શનનું દિવ્યતેજ પ્રગટ થયું. નયસારનું છે ( આત્મકમળ વિકસ્વર બની ગયું અને તે મહાનુભાવ માટે ભાવિકાળના ભગવાન મહાવીર બનવાનો છે પુણ્ય સમયનો આરંભ થયો.
બીજોભવ હું સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમ આયુષ્યવાળા દેવ તરીકેનો હતો. હું ત્રીજો ભવ મરીચિ
આ ત્રીજો ભવ વધુ મહત્ત્વનો ભવ છે. પહેલા ભવમાં પ્રકાશ પ્રાપ્ત થયો, સમ્યકત્વનું બીજારોપણ હું થયું, પણ તેને પુષ્ટિ મળે તે પહેલાં બે અઘટિત ઘટના બની.
Page #84
--------------------------------------------------------------------------
________________
મરીચિના ભવમાં બે વસ્તુનો મોહ જાગ્યો. (૧) શરીરનો મોહ અને (૨) શિષ્યનો મોહ. શરીરના મોહથી ચારિત્ર ગુમાવ્યું. શિષ્યના મોહથી સમ્યકત્વ ગુમાવ્યું.
મરીચિ ભરત ચક્રવર્તીના પુત્ર હતા. આમ, મરીચિ ભગવાન આદિનાથના પૌત્ર હતા. ભગવાનનું સમવસરણ જોઈને મરીચિ સંસારથી વિરક્ત બન્યા અને ભગવાન આદિનાથ પાસે દીક્ષા સ્વીકારી. જ તેઓ ૧૧ અંગ ભણ્યા. છે. એક વખતે એવો પ્રસંગ બન્યો કે કારમો ઉનાળો તપતો હતો. તાપ સખત હતો. ઊની લૂ વાતી આ જ હતી. ત્યારે મરીચિ મુનિના શરીરે અશાતા થઈ. તે વખતે તેમને દુર્બાન થયું કે, “આ વેશ જ આપણાથી જીરવાશે નહીં. આવું કઠોર જીવન કાયમ માટે ટકાવવું મારા માટે ખૂબ મુશ્કેલ છે.” જ પોતાની સુખશીલતાને પોષવા માટે તેણે ત્રિદંડીનો વેશ ધારણ કર્યો. તે આ રીતે : મરીચિએ છે વિચાર કર્યો, “મન, વચન, કાયારૂપી ત્રણ દંડથી મુનિઓ વિરક્ત છે. પણ હું ત્રણ દંડથી યુક્ત છું. આ
માટે તેના પ્રતીક તરીકે હું ત્રિદંડી બનીશ. મુનિઓ અંદરથી ક્રોધ, માન, માયા, લોભ વડે મૂંડ છે. જ હું તો કષાયો ઉપર વિજય મેળવવા માટે અશક્ત છું; માટે હું શસ્ત્ર વડે મુંડન કરાવીશ. વળી, હું તે = મુનિઓની જેમ શીલ નામની સુગંધ રાખી શકતો નથી માટે ચંદનાદિનો ઉપયોગ કરીને મારું શરીર આ સુગંધિત રાખીશ. વળી, આ પવિત્ર સાધુઓ મોહથી આચ્છાદિત નથી મારે તો મોહનું ગાઢ આચ્છાદન જ છે, માટે તેના પ્રતીકરૂપે હું છત્ર રાખીશ. વળી, તેઓ જોડા વિનાના છે, પણ હું તો પગમાં જોડાઇ
(૭૭)
Page #85
--------------------------------------------------------------------------
________________
છે રાખીશ. તેઓ નિષ્કષાય છે, જ્યારે હું તો સકષાય છું, એથી કષાયવસ્ત્ર ધારણ કરીશ.” (૭૮) છે. બધા સાધુઓ સાથે તે રહેતો અને વિહાર કરતો. સાધુઓ કરતાં ભિન્ન વેશ જોઈને લોકો છે. બીજી કલ્પસૂત્રની છે તેને પૂછતા, “તમે કોણ છો? તમે આ બધા સાધુઓ સાથે રહો છો તો તેમના જેવા આચાર-વિચાર છે
વાચના વાચનાઓ કેમ રાખતા નથી?
(બપોરે) છે. મરીચિ – ““ભાઈ સાધુપણું હું પાળી શકતો નથી. બાકી સાચા ભગવાન ઋષભદેવ છે છે તેના સાધુઓ જ છે.” છે. જે કોઈ આત્મા મરીચિથી પ્રતિબોધ પામે તે બધાયને ભગવાન આદિનાથ પાસે જ પ્રવ્રજ્યા લેવા છે તે મોકલતો પણ એટલું ચોક્કસ કે શરીરની મમતાથી મરીચિએ સાચું સાધુપણું ગુમાવ્યું. છેએક વાર ભગવાન આદિનાથ અયોધ્યામાં પધાર્યા. ત્યાં ભરત મહારાજાએ પરમાત્માને પ્રશ્ન છે છે પૂક્યો, ““હે ભગવાન ! આ ધર્મસભામાં કોઈ એવો આત્મા છે ખરો કે જે આ ભરતક્ષેત્રની આ જ આ ચોવીશીમાં તીર્થકર બનશે ?”
ભગવાન - ““હા. તારો પુત્ર મરીચિ આ ચોવીશીમાં તીર્થકર બનશે.'
આ સાંભળીને ભરત મહારાજા આનંદિત થઈ ગયા. તે મરીચિની પાસે ગયા. ત્યાં જઈને તેમને આ ત્રણ પ્રદક્ષિણા દીધી, અને કહ્યું, હું આ જે વંદન કરું છું, તે તમારા આ ત્રિદંડીના મિથ્યાવેશને નહીં, છે પરંતુ તમારો આત્મા ભાવિમાં તીર્થંકર બનનાર છે તે આત્માને વંદન કરું છું.' કેવા નિર્મળ
Page #86
--------------------------------------------------------------------------
________________
(૭૯)
સમ્યક્ત્વના ધારક હશે; ભરત ચક્રવર્તી ?
ત્યાર પછી ભગવંતે જે કહ્યું હતું તે બધું ભરતે મરીચિને કહ્યું કે, ‘‘આ ભરતક્ષેત્રમાં તમે ત્રિપૃષ્ટ નામના પ્રથમ વાસુદેવ બનશો. તમે મહાવિદેહમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી બનશો, અને છેલ્લે આ ચોવીશીના છેલ્લા તીર્થંકર-મહાવીર-બનશો. ચક્રવર્તીની, વાસુદેવની અને તીર્થંકરની ત્રણ પદવી તમે મેળવવાના છો.’’
આટલું કહીને ભરત મહારાજા ચાલ્યા ગયા. આ બધું સાંભળતાં જ મરીચિનું અભિમાન ઊછળી પડ્યું. તેણે તે અભિમાન આ રીતે પ્રદર્શિત કર્યું. ‘“અહો ! હું કેવો મહાન ! હું વાસુદેવ બનવાનો ! હું ચક્રવર્તી બનવાનો ! હું તીર્થંકર બનવાનો !
મરીચિના મદમાં સારો ભાવ નથી, માટે તેણે આ કુલમદ કરીને નીચ ગોત્રકર્મનો તીક્ષ્ણ બંધ કર્યો. વળી મરીચિએ વિચાર્યું કે બીજી પણ ત્રણ અદ્ભુત ઘટનાઓ મારી સાથે સંકળાયેલી છે. મારા દાદા તે પ્રથમ તીર્થંકર ! મારા પિતા ભરત તે પ્રથમ ચક્રવર્તી ! ભારે અભિમાન સાથે મરીચિ ખૂબ નાચ્યા. અહીં સવાલ થશે કે - પોતે તીર્થંકર થવાના હોય તો શું તેનું ગૌરવ ન થાય ? તેનું સમાધાન એ છે કે, અહીં દુર્ગતિમાં લઈ જતી વાસુદેવની પદવીની પ્રાપ્તિનું જે ગૌરવ છે તે સૂચવે છે કે, તીર્થંક૨-પદવીની પ્રાપ્તિમાં આત્મસંપત્તિની પ્રાપ્તિનો આનંદ નથી પણ તેની ભૌતિક સમૃદ્ધિની પ્રાપ્તિનો આનંદ છે.
(૭૯)
Page #87
--------------------------------------------------------------------------
________________
(૮૦) કલ્પસૂત્રની વાચનાઓ
*x*x*x*x*
એક વખત શારીરિક અસ્વસ્થતા થવાથી તેઓ હેરાન થતા હતા, ત્યારે કોઈ પણ સાધુને, તેમની સેવા કરવાનો ઉત્સાહ ન થયો. તેથી તેમને વિચાર આવ્યો કે, “મારા લાયક જો મને કોઈ શિષ્ય મળે તો હવે મારે એક શિષ્ય તો કરી લેવો જોઈએ ?
આમ, જ્યાં તે શિષ્યની શોધમાં હતા ત્યાં તેમને ભાવતું ભોજન મળી ગયું. કપિલ નામે કોઈ રાજકુમાર હતો. તેને મરીચિએ પ્રતિબોધ્યો એથી તે દીક્ષા લેવા તૈયાર થયો.
મરીચિએ કહ્યું, ‘‘તું ભગવાન આદિનાથ પાસે દીક્ષા લે.’’
કપિલ – તો શું તમે મને દીક્ષા નહિ આપો ?
=
મરીચિ – ના, તારું કલ્યાણ ત્યાં જ છે.
પણ પેલો કપિલ જડ અને જિદ્દી હતો. જ્યારે તેણે આગ્રહ રાખ્યો ત્યારે મરીચિને શિષ્યમોહ જાગ્યો. જ્યારે કપિલે પૂછ્યું, ‘‘તમારામાં શું ધર્મ નથી ?’’ ત્યારે મરીચિએ કહ્યું : ``કપિલ ! ધર્મતો ત્યાં પણ છે, અને અહીં પણ છે.’’
આ ઉત્સૂત્રથી મરીચિનો એક કોડાકોડી સાગરોપમ સંસાર વધી ગયો. શરીરના ભયંકર મમત્વથી મરીચિ મુનિ ચારિત્ર હારી ગયા. શિષ્યના ભયંકર મમત્વથી સમ્યક્ત્વ હારી ગયા. પાપની આલોચના કર્યા વગર ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને, મરીને તે દેવલોકમાં ગયા.
બીજી
વાચના
(બપોરે)
(૮૦)
Page #88
--------------------------------------------------------------------------
________________
(૮૧)
છે ચોથો ભવ હું બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. છે પાંચમો ભવ છે. કોલ્લાક નગરમાં ૮૦ લાખ પૂર્વના આયુષ્યવાળા બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી બન્યા. ત્યાર પછી છે પુષ્કળ સંસારભ્રમણ થયું. છે. સંસ્કારોના વડલા કેવા ભયાનક હોય છે ? જે સંસ્કાર પડ્યો હોય તે આગળ ને આગળ છે ચાલ્યા જ કરે. એક વિચારનું વારંવાર જોરદાર પુનરાવર્તન કરો તો તે વિચાર આત્મામાં આ [અનુબંધરૂપ સંસ્કાર બની જાય, ગયા ભવમાં મરીચિ ત્રિદંડી હતો. તે આ ભવમાં પણ મિથ્યા
મત ચલાવનાર ત્રિદંડી થયો. હું છઠ્ઠો ભવ છે ધૂણા નગરીમાં ૭૨ લાખ પૂર્વના આયુવાળો પુષ્પ નામે વિપ્ર બન્યો. ત્યાં ફરી ત્રિદંડી બનીને મિથ્યા મત ફેલાવ્યો. સાતમો ભવા
સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
Page #89
--------------------------------------------------------------------------
________________
(૮૨)
કલ્પસૂત્રની
વાચનાઓ
આઠમો ભવ
ચૈત્ય નામના સન્નિવેશમાં ૬૦ લાખ પૂર્વાયુવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. ત્યાં તેઓ ત્રિદંડી બન્યા, અને મિથ્યા મત ફેલાવ્યો.
નવમો ભવ
ઈશાન દેવલોકમાં દેવ થયા.
દસમો ભવ
મન્દર સન્નિવંશમાં ૫૬ લાખ પૂર્વાયુવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદંડી બન્યા.
અગિયારમો ભવ
ત્રીજા દેવલોકમાં દેવ થયા.
બારમો ભવ
શ્વેતાંબી નગરીમાં ૪૪ લાખ પૂર્વના આયુવાળા ભારદ્વાજ નામના બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદંડી મત ચલાવ્યો.
બીજી
વાચના
(બપોરે)
(૮૨)
Page #90
--------------------------------------------------------------------------
________________
હૈ તેરમો ભવ (૮૩) હું ચોથા દેવલોકમાં દેવ થયા.
છે ચૌદમો ભવ
રાજગૃહીમાં ૩૪ લાખ પૂર્વાયુવાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયા. ત્રિદંડી બનીને વળી છે મિથ્યામત પ્રસરાવ્યો. છે પંદરમો ભવ છે પાંચમા દેવલોકમાં દેવ થયા. આ સોળમો ભવ
આ મહત્ત્વનો ભવ છે. અહીં ૧ કોટિ વર્ષાયુવાળા વિશ્વભૂતિ નામે યુવરાજ પુત્ર થયા. તેણે જ સંભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. મરીચિના ત્રીજા ભવમાં દીક્ષા થઈ હતી પછી હવે અહીં આ સોળમા ભવમાં દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ ઘોર તપશ્ચર્યા કરે છે. જ એકવાર માસખમણના પારણે ગોચરી લેવા ગયા ત્યાં રસ્તામાં જતી ગાય સાથે તે અથડાઈ છે [ પડ્યા. ઉપવાસના કારણે શરીરમાં શક્તિ ઓછી હતી તેથી તે પડી ગયા. લગ્નની જાનમાં આવેલા નવ યુવાનોએ તેમને જોયા. તે યુવાનોમાં તેમના કાકાના દીકરા વિશાખાનંદી પરણવા આવ્યા
Page #91
--------------------------------------------------------------------------
________________
પણ
છે હતા. તેમણે વિશ્વભૂતિ મુનિની મશ્કરી કરી કે, “સંસારીપણાનું કોઠા તોડવાનું બળ ક્યાં ગયું અને (૮૪) હું આજે ગાયે જરા ધક્કો માર્યો ત્યાં તો પડી ગયો !”
બીજી કલ્પસૂત્રની છે. આ સાંભળીને મુનિને કષાય જાગી ગયો. તે આવેશમાં આવી ગયા. તેમને થયું કે આ
વાચના વાચનાઓ છે બતાવી દઉં કે મારામાં કેવી શક્તિ છે ?'
(બપોરે) છેકોઈ કેવી ય વાત કરે બધી સાંભળવી નહીં. તેની ઉપર બહુ વિચાર કરવો નહીં. મૌન રહેવાથી હું છે અને કટુ વચનો સહેવાથી ઘણા બધા લાભ થાય છે.
વિશ્વભૂતિ મુનિએ ગાયને શિંગડાથી પકડી આકાશમાં ભમાવી. આમ, તેમણે પોતાની તાકાત છે બતાવી અને તેમણે નિયાણું કર્યું કે, “આ ઉગ્ર તપના બળથી વિશાખાનંદીનો મારનારો હું ખૂબ છે બળવાન થાઉં.'' હું મુનિએ માંગી માંગીને પુષ્કળ બળ માંગ્યું ! તપ કર્યો હોય ધર્મ કર્યો હોય તે, આપણે જે માગવું છે. છે તે આપણને કદાચ મળી પણ જશે, ધર્મ તો કહે છે કે, ““મારી આપવાની તાકાત ઘણી છે, કલ્પના છે પણ ન કરી હોય તેવુ ન માંગતા મળશે. પણ જો માંગશો તો તો માગ્યા પ્રમાણે જ મળશે.'' કોઈ
ભિખારી અમૂલ્ય ચક્રવર્તી પાસે સવાશેર લોટ માગે તો ? જરૂર તે તેને મળે. પરંતુ તે માગે નહીં હૈ હું તો ? ચક્રવર્તી અમૂલ્ય વીંટી પણ તેને આપી દે.
Page #92
--------------------------------------------------------------------------
________________
(૮૫)
સત્તરમો ભવ
સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા. છે અઢારમો ભવ છેઆ ભવમાં ભગવાન મહાવીરનો આત્મા ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ બન્યો. તેમનું આયુષ્ય ૮૪ એ લાખ વર્ષનું હતું. યુવાનવયમાં તેણે એક સિંહને ચીરી નાંખ્યો હતો. આ સિંહ પૂર્વનો વિશાખાનંદીનો
જીવ હતો. તેને મારવાનું નિયાણું કરીને મેળવેલા બળથી તેને માર્યો; આ સિંહનો જીવ ભાવિમાં
ખેડૂત બનશે; ગૌતમસ્વામીજીથી પ્રતિબોધ પામીને પરમાત્મા મહાવીરદેવ પાસે આવશે, પણ પ્રભુને આ જોતાં જ ભાગી જશે. છે પછી તે વાસુદેવ રાજા થયા. તેમને સંગીતનો અતિ શોખ હતો. પોતે જ્યારે ઊંઘી જાય ત્યારે સંગીત બંધ જ કરવાનું કાર્ય એક શધ્યાપાલકને તેમણે સોંપ્યું હતું. એક વખત સંગીત સાંભળતાં રાજા ઊંઘી ગયા, પણ છે શવ્યાપાલકને ખ્યાલ ન રહ્યો. સંગીતના સૂરોથી રાજા ઝબકીને જાગી ગયા અને અધ્યાપાલક ઉપર ક્રોધ છે ભરાયા. કષાયના આવેશમાં તેને બોલાવ્યો અને કહ્યું, “તને શું કામ સોંપ્યું હતું?' ૬ શય્યાપાલક–મહારાજ ! માફ કરો, હું ભૂલી ગયો. પરંતુ રાજાએ તેના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું છે. એ વખતે વાસુદેવે ભયંકર અશાતાવેદનીયકર્મ બાંધ્યું. જે છેલ્લા ભવે ઉદયમાં આવતાં તેમના કાનમાં ખીલા છે ઠોકાયા. હા. એ શવ્યાપાલક છોકરાના જીવે ગોવાળ બનીને પ્રભુને આ ત્રાસ આપ્યો.
Page #93
--------------------------------------------------------------------------
________________
નાની નાની બાબત કેટલી હેરાન કરે છે ? ખંધક મુનિના આત્માએ પૂર્વભવમાં ચીભડાની અખંડ છાલ ઉતારી ! પછી અહંકાર કર્યો કે મારી માફક તો કોઈ આવું છોલી ન શકે ! આ વખતે કલ્પસૂત્રની છે એવું નિકાચિત કર્મ બાંધ્યું કે તે કર્મનો ઉદય થતાં તેમના આખા શરીરની ચામડી ઊતરી ગઈ.
(૮૬)
વાચનાઓ
શ્રમણ ભગવાન મહાવીરપ્રભુના અઢારમા ભવનું સિંહાવલોકન
હવે ઓગણીસમા ભવથી નિરૂપણ શરૂ કરવાનું છે પરંતુ એ નિરૂપણ શરૂ કરવા પહેલાં અઢારમા ભવનું સિંહાવલોકન કરવાની ખાસ જરૂર છે.
ભગવાન મહાવીરપ્રભુના સત્તાવીસ ભવો પૈકી પ્રથમ નયસારનો ભવ, ત્રીજો મરીચિનો ભવ, સોળમો વિશ્વભૂતિનો ભવ, અઢારમો ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભવ, ત્રેવીસમો પ્રિયમિત્ર ચક્રવર્તીનો ભવ, પચ્ચીસમો નંદન મુનિનો અને સત્તાવીસમો તીર્થંકર તરીકેનો ભવ અનેક વિશિષ્ટ જીવનપ્રસંગોથી સભર છે.
પરમાત્માના આત્માના વિવિધ જીવનપ્રસંગો અંગે જેટલું ચિંતન.... મનન કરીએ તેટલા વધુ પ્રમાણમાં ચિંતન-મનન થઈ શકે તેમ છે.
ભગવાન મહાવીરનો આત્મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાંથી સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામનાનરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થયો, એ બાબત આગળ જણાવવામાં આવેલ છે.
બીજી
વાચના
(બપોરે)
(૮૬)
Page #94
--------------------------------------------------------------------------
________________
(૮૭)
અહીં વિચાર કરવા યોગ્ય બાબત એ છે કે એક બાજુથી માનવ જેવું સર્વોત્તમ જીવન, બીજી છે બાજુથી શારીરિક બલનું વૈશિસ્ય અને ત્રીજી બાજુ ત્રણ ખંડનું એકચક્રી સામ્રાજ્ય, આવી આવી છે અનેક સર્વાગ સુંદર સામગ્રી મળી હોવા છતાં ત્રિપૃષ્ઠ વાસુદેવ મરીને સાતમી નરકના અતિથિ કેમ છે
બન્યા? એમનું આટલું બધું પતન કેમ થયું ? તેનું કારણ એ છે કે એમને એ વિશિષ્ટ સામગ્રી આ પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળી હતી; તેથી એ સુખ-સામગ્રીનો ઉપભોગ કરતાં વાસુદેવ તેમાં જ તીવ્ર ભાવે આસક્ત બન્યા અને તેથી પાપનો ઉત્કટ અનુબંધ કરીને એ પાપોને ભોગવવા માટે
દુર્ગતિમાં હડસેલાઈ ગયા. આ પુણ્ય-પુણ્યમાં તદ્ભવતા
- જે ધર્મ કરવાની પાછળ ભોગસુખ પામવાનો ભાવ હોય કે ધર્મમાં રસ ન હોય તો તે ધર્મથી છે જે પુણ્યકર્મ બંધાય તે પાપાનુબંધી પુણ્યકર્મ કહેવાય. પુણ્યકર્મનો ઉદય થતાં તે જીવ સુખી બને જ ખરો પણ પાપાનુબંધી હોવાથી પાપી પણ બને. પુષ્કળ દોષોથી યુક્ત બને. તે ક્રોડપતિ હોય છે પરન્તુ સાથોસાથ કંજૂસ, ક્રોધી કે કામી જરૂર હોય. છે. જો મોક્ષ પામવાના લક્ષથી કે જીવદયાના પરિણામપૂર્વક ધર્મ કર્યા હોય તો તેનાથી જે પુ $ બંધાય તે પુણ્યાનુબંધી હોય તેવી સ્થિતિમાં તે જીવ સુખી હોય અને ખૂબ ગુણોથી યુક્ત હોય. છે ક્રોડપતિ બને પણ અત્યન્ત ઉદાર, પ્રેમાળ, સરળ હોય.
Page #95
--------------------------------------------------------------------------
________________
હું પુણ્યાનુબંધ સહિતનો પાપકર્મનો ઉદય સારો પણ પાપાનુબંધ સહિતનો પુણ્યકર્મનો ઉદય (૮૮) છે પણ ખરાબ.
બીજી કલ્પસૂત્રની છે. વર્તમાનકાળના ઘણાબધા સુખી લોકો દોષોથી ભરપૂર દેખાય છે તેનું કારણ– તેમનો પુણ્યોદય છે વાચના વાચનાઓ છે પાપાનુબંધી છે – તે છે.
(બપોરે) આ ત્રિપુષ્ઠ વાસુદેવનું પાપાનુબંધી પુણ્યા તે વાસુદેવ ત્રણ ખંડમાં સ્વામી હોવા છતાં પાપાનુબંધી પુણ્યોદયવાળા હતા. અને એથી જ મળેલી છે
ાહ્ય સુખની વિપુલ સામગ્રી પાછળ એ વાસુદેવના હૃદયમાં તીવ્ર અહંકાર અને આસક્તિ હતાં. છે એ ગુલામીના કારણે ઘોર હિંસા વગેરે પાપો કરવામાં પણ વાસુદેવને જરાય આંચકો આવતો નો'તો. તે છે. પોતાની નિદ્રાના સુખમાં જરા ખામી આવી એટલે શવ્યાપાલકના કાનમાં ગરમ કરેલું સીસું છે છે રેડવાનું અને શવ્યાપાલકને યમસદનનો અતિથિ બનાવવાનું ક્રૂર કૃત્ય કરતાં દિલમાં અરેરાટી કે છે છે કંપારી છૂટી ન હતી. પણ આવી કઠોર શિક્ષા દ્વારા સેવકવર્ગમાં આજ્ઞાના ઉલ્લંઘનના ખતરનાક છે પરિણામોનું ભાન કરાવ્યાનો ગર્વ હતો... ઉન્માદ હતો.... આવાં ભયંકર પાપો બાહ્ય સુખોની (૮૮) આસક્તિના કારણે જ થયાં હતાં....
Page #96
--------------------------------------------------------------------------
________________
(૮૯)
એનાં બીજ સોળમાં વિશ્વભૂતિ મુનિના ભવમાં રોપાયાં હતાં... મથુરા નગરીમાં ગાયની હડફેટમાં છે છે આવી જવું, જમીન ઉપર પડી જવું, વિશાખાનંદીએ કરેલ મશ્કરી સાંભળતાં ક્રોધમાં આવી ગાયને છે જ શિંગડાથી પકડી આકાશમાં ભમાવવી અને એટલેથી જ ન અટકતાં માનદશામાં આગળ વધી છેવટે 8 આજ સુધીની મારી સમગ્ર તપશ્ચર્યા અને ઉત્કટ સંયમારાધનાનું જે કોઈ પણ ફળ પ્રાપ્ત થવાનું હોય છે
તે ફળમાં મને ભવાન્તરમાં વધુમાં વધુ શારીરિક બળની પ્રાપ્તિ હો....” આ નિયાણું કરવાના આ અધ્યવસાયો પાપાનુબંધી પુણ્યનું કારણ હતું.
તે કારણથી જ વાસુદેવના ભવમાં ઉગ્ર પાપો કરીને ભવિષ્યમાં ભગવાન થનાર એવો પણ વાસુદેવનો આત્મા એક વાર સાતમી નરકમાં પહોંચી ગયો... છે એકલા ત્રિપૃષ્ઠ વાસુદેવ માટે જ આ પ્રમાણે બન્યું છે એમ સમજવાનું નથી. પરંતુ પ્રત્યેક છે. છે ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં પંદર કર્મભૂમિ પૈકી કોઈ પણ કર્મભૂમિમાં ઉત્પન્ન થનાર દરેકે દરેક આ વાસુદેવ નિયાણાપૂર્વક જ વાસુદેવ બનતા હોય છે. અને વાસુદેવના ભવમાં ઘોર પાપો કરીને
નિયતપણે નરક ગતિમાં ચાલ્યા જાય છે. છે ઓગણીસમો ભવા છે સાતમી નરકે નારક બન્યા. .
Page #97
--------------------------------------------------------------------------
________________
બીજી વાચના (બપોરે)
છે વીસમો ભવ (૯૦) છે સિંહ થયા. કલ્પસૂત્રની
છે એકવીસમો ભવ વાચનાઓ
ચોથી નારકે ગયા. આ બાવીસમો ભવ
મનુષ્ય થયા. આ તો મુખ્ય ભવો જણાવેલ છે પરંતુ તેની વચ્ચે બીજા નાના ભાવો ઘણા થયા છે.] ત્રેવીસમો ભવ | મહાવિદેહમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજા હતો. તેને ધારિણી નામની રાણી હતી. છેપ્રભુ વીરનો આત્મા તેમના પુત્રરૂપે ૮૪ લાખ પૂર્વાયુવાળો પ્રિયમિત્ર ચક્રવર્તી થયો. છે તે પ્રિયમિત્રે પોટિલાચાર્ય પાસે દીક્ષા લીધી અને એક કરોડ:વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. આ
ભવથી તારકના આત્માની એકધારી ઉત્ક્રાન્તિ શરૂ થાય છે. છે ચોવીસમો ભવ
સાતમા દેવલોકમાં દેવ થયા.
(૯૦)
Page #98
--------------------------------------------------------------------------
________________
પચ્ચીસમો ભવ
સૌથી મહત્ત્વનો વિકાસ આ ભવમાં થાય છે. શું છત્રિકા નગરીમાં જિતરાત્રુ રાજા હતો. તેને ભદ્રા નામે રાણી હતી. તેમના પચ્ચીસ લાખ વર્ષવાળા હું નંદન રાજકુમાર રૂપે પુત્ર થયા.
નંદન રાજકુમારે સંસારનાં દુઃખો અને પાપો જોઈને પોટિલાચાર્ય પાસે દીક્ષા સ્વીકારીને સુંદર ચારિત્ર પાલન કર્યું. દીક્ષાદિવસથી ચાવજીવ માસખમણ અને વીસસ્થાનકની સુંદર આરાધના કરી. આમ, એક લાખ વર્ષ સુધી મા ખમણને પારણે (અગિયાર લાખ, એંશી હજાર, છસો છે પિસ્તાલીશ) માસખમણ કર્યા. આ આરાધનાની સાથે સમ્યક્તની વિશિષ્ટ નિર્મળતા તથા દુઃખે છે અને પાપે સબડતા જીવોને મુક્તિમાં પહોંચાડી દેવાની તીવ્ર કરુણાને કારણે નંદનઋષિએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી.
વીસમાંથી એક કે બધા સ્થાનકની આરાધના કરવા સાથે સમ્યકત્વને અત્યંત નિર્મળ કરીને છે જગતના જીવમાત્રને તારવાની ભારોભાર કરુણા તીર્થકરોના આત્મામાં છલકાઈ હોય ત્યારે – છેલ્લેથી ત્રીજા ભવે - તેઓ તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે.
(૯૧)
Page #99
--------------------------------------------------------------------------
________________
(૯૨).
છે છવ્વીસમો ભવ
પ્રાણત નામના દસમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં વીસ સાગરોપમાયુવાળા દેવ થયા. બીજી કલ્પસૂત્રની આ
વાચના વાચનાઓ આ સત્યાવીસમો ભવ
(બપોરે) ત્રિલોકગુરુ ભગવાન મહાવીરદેવ થયા. આ પણ ભગવાનનો આત્મા દેવાનંદની કુક્ષિમાં આવ્યો. એટલે ઇન્દ્ર વિચાર્યું કે આવું બન્યું શા આ માટે ? એનું સમાધાન એણે શોધી કાઢ્યું કે મરીચિના ત્રીજા ભવમાં જે કુલમદ કર્યો તેથી તેમને આ જ આવો ગોત્ર-કર્મનો બંધ થયો. તેનું આ પરિણામ આવ્યું. છે. અહીં નીચ ગોત્રનો અર્થ એકાંતે અધમ ગોત્ર લેવાનો નથી. નીચ એટલે અમુક અપેક્ષાએ નીચો.
કોઈની અપેક્ષાએ કોઈ નીચો હોય તો કોઈની અપેક્ષાએ કોઈ ઊંચો પણ હોય. ક્ષત્રિયોની અપેક્ષાએ આ બ્રાહ્મણો નીચા છે છતાં શૂદ્રો વગેરેની અપેક્ષાએ તેઓ ઊંચા જ છે. બ્રાહ્મણકુળ એ યાચકકુળો જ કહેવાય છે. એટલે અયાચક એવા ક્ષત્રિયકુળની અપેક્ષાએ તે નબળા ગણાય. હા, વિદ્યાધ્યયનાદિની છે
અપેક્ષાએ બ્રાહ્મણો કરતાં ક્ષત્રિયો પણ નીચા ગણી શકાય. પુરુષની અપેક્ષાએ સ્ત્રી નીચી છે પણ ( પુત્રની દષ્ટિએ તે જ સ્ત્રી-માતા તરીકે ખૂબ ઊંચી છે. આમ, પ્રસ્તુત વિધાન પણ સાપેક્ષ રીતે
(૯૨) છે ઘટાવવું જોઈએ.
Page #100
--------------------------------------------------------------------------
________________
ઈદ્ર વિચારે છે કે, કદાચ અનંતકાળે તીર્થંકરનો આત્મા નીચા ગોત્રમાં ગર્ભમાં આવે, પણ છે જન્મક્રિયા તો તે ગોત્રમાં ન જ થવી જોઈએ, અર્થાતુ તીર્થંકરનો આત્મા ગર્ભરૂપે નીચા ગોત્રમાં છે આવે તે એક આશ્ચર્ય છે. પણ ત્યાં ને ત્યાં જન્મ થાય તેવું તો આશ્ચર્ય રૂપે પણ ન બની શકે. છે ઈદ્ર વિચારે છે કે, “ગર્ભ તરીકે દેવાનંદાની કુક્ષિમાં ૮૨ દિવસો પસાર થઈ ગયા છે. આ છે છે સ્થિતિનો મને-ઉપયોગ મૂકતાં-ખ્યાલ આવ્યો તો હવે મારી ફરજ છે કે તે આત્મા જન્મ લે તે છે હું પહેલાં જ યોગ્ય સ્થળે મૂકી દઉં.” છે. આ સમયે જ્ઞાનથી ક્ષત્રિયકુળની શોધ કરતાં ઇન્દ્ર ક્ષત્રિયકુષ્ઠ ગ્રામમાં ત્રિશલાદેવીને જોયા છે છે તેમની કુક્ષિમાં ગર્ભને ગોઠવી દેવાનું ઇન્દ્રને ઉચિત લાગ્યું. બ્રાહ્મણકુષ્ઠ ગામમાં દેવાનંદા રહેતાં છે છે હતાં અને ક્ષત્રિયકર્ડ ગ્રામમાં ત્રિશલાદેવી રહેતા હતા. દેવાનંદા - ત્રિશલાના સંબંધમાં અહીં જે છે
ઘટના બને છે તેનું બીજ તેમના પૂર્વભવમાં દેવાનંદા જેઠાણી હતા અને ત્રિશલા દેરાણી હતા. છે હું જેઠાણી તરીકે દેવાનંદા, દેરાણી ઉપર વધુ પડતો અધિકાર ચલાવતા. એક વખત જેઠાણીએ દેરાણીનો છે હું સુંદર હાર ચોર્યો. તે હારનાં ઘાટ-ઘડામણ ફેરવીને નવો હાર બનાવ્યો અને તે પહેરવા લાગી. હું છે દેરાણીને આ અંગે બધી ખબર પડી તોય તે કાંઈ બોલી નહીં. ગંભીર બનીને બધી જ વાત મનમાં છે.
() હું રાખી. કાલાન્તરે જેઠાણી મૃત્યુ-પથારીએ પડ્યા ત્યારે હાર ચોર્યાનો પશ્ચાત્તાપ થયો. તેને થયું, હું
Page #101
--------------------------------------------------------------------------
________________
(૯૪) કલ્પસૂત્રની વાચનાઓ
‘મારી દેરાણી તો દેવી છે દેવી. આ હાર તેનો છે છતાં એક શબ્દ આજ સુધી ઉચ્ચાર્યો નથી. મેં ઠપકો કેટલો આપ્યો હશે ? પણ તેણે શાંતિથી સહન કર્યો છે તે ખરેખર દેવી છે.’’
આવા પશ્ચાત્તાપથી જેઠાણીનાં ઘણાંખરાં કર્મ ખલાસ થઈ ગયા. થોડાંઘણાં કર્મો બાકી રહ્યાં. આમ, જે હારની ચોરી કરી તેથી દેવાનંદાના ગર્ભની ચોરી થઈ. જેઠાણીએ દેરાણીનો હાર ચોર્યો તો હવે તે શેષ કર્મના ઉદયથી દેવાનંદાનું પુત્રરૂપી રત્ન ત્રિશલાના ગર્ભમાં ચાલી ગયું.
હવે ઇંદ્ર આ ગર્ભનું સંક્રમણ કરવાનું કાર્ય હરિêગમેષી નામના દેવને સોંપે છે. હરિણૈગમેષી દેવ પાયદળનો સેનાપતિ હતો. આ હરિણૈગમેષી દેવ તે જ, ભવિષ્યમાં થનારા દેવર્ધ્વિ ગણિ ક્ષમાશ્રમણ છે, જેમણે વીરનિર્વાણથી લગભગ એક હજાર વર્ષે શાસ્ત્રો લખાવ્યાં. ઇંદ્ર હરિણૈગમેષીને બોલાવ્યો, અને તેને બધી વાત સમજાવી કે ભગવાનનો આત્મા નીચ ગોત્રમાં ગર્ભપણે ઉત્પન્ન થયો છે, તે એક આશ્ચર્ય છે. તારક-આત્માનો જન્મ તો ઉત્તમ કુળમાં જ થવો જોઈએ; માટે તમારે ગર્ભાપહા૨નું કાર્ય કરવાનું છે. ઈંદ્રે તેને આ ગર્ભ-સંક્રમણ કરવાની આજ્ઞા આપી. હિરણૈગમેષીએ કહ્યું, ‘‘જેવી આપની આજ્ઞા, મહારાજ !''
હરિણૈગમેષીને થયું કે, આવા ત્રિલોકનાથ, પરમાત્માના ગર્ભને આ હાથે કેમ ઊંચકાય ! તે
X*X*X*XX
બીજી
વાચના
(બપોરે)
(૯૪)
Page #102
--------------------------------------------------------------------------
________________
(૯૫)
ગર્ભ કેટલો કોમળ અને મારા હાથ કેવા જાડા ! મારી આંગળીઓ કેવી કર્કશ !!! આમ વિચારીને વિવિધ રત્નોના અત્યંત માખણ જેવા કોમલ, પુદ્ગલો એકઠા કરીને તેનું ઉત્તરવૈક્રિય શરીર બનાવ્યું. તેમાં પોતાના આત્મપ્રદેશો મૂક્યા અને તે શરીરથી હિરણૈગમેષી દેવ આકાશ પાર કરીને દેવાનંદાના શયનખંડમાં આવ્યો. ત્યાં અવસ્વાપિની નિદ્રાનો પ્રયોગ કર્યો. દેવાનંદા ભરનિદ્રામાં પડી. ત્યાં તારકના આત્માનાં દર્શન માત્ર થતાં હરિણૈગમેષીએ ભાવપૂર્વક ગર્ભને પ્રણામ કર્યા. ચારે બાજુના અશુદ્ધ પુદ્ગલો દૂર કર્યા; શુદ્ધ પુદ્ગલો ત્યાં નાંખ્યા.
પછી બે હાથ જોડીને તે બોલ્યો, હે બાળપ્રભુ ! આપને ઊંચકવાની મને આજ્ઞા આપો, આમ કહીને તે પ્રભુના ગર્ભને ઉપાડે છે, અને જ્યાં ત્રિશલાદેવી હતાં ત્યાં આવે છે. ત્રિશલાની કુક્ષિમાં છોકરીનો ગર્ભ હતો, તેને બહાર કાઢી અને તે સ્થાને તારકના આત્માના ગર્ભને મૂકી દીધો. પછી હરિણૈગમેષી દેવ ઇન્દ્ર પાસે આવ્યો અને કહ્યું, ‘‘મહારાજ! આપની આજ્ઞા અનુસાર બધું કરવામાં આવ્યું છે.’’
આધુનિક યુગનો દાખલો જોઈએ. એક બાઈની શારીરિક સ્થિતિ બગડી જતાં ઓપરેશન કરવાની જરૂર પડી. પેટમાં ગર્ભ હતો અને શસ્ત્રક્રિયાથી ગર્ભને હાનિ પહોંચે તેમ હતું. તેથી
(૯૫)
Page #103
--------------------------------------------------------------------------
________________
હું ડોક્ટરે પહેલાં બકરીના શરીરમાં રહેલ ગર્ભને બહાર કાઢીને, તેને રેફ્રિજરેટરમાં સુરક્ષિત રાખ્યો. (૯૬) છે પછી પેલી બાઈનો ગર્ભ બહાર કાઢીને તે બકરીના પેટમાં રાખ્યો, ત્યાર પછી ઓપરેશન કર્યું. હું બીજી કલ્પસૂત્રની છે ત્યાર બાદ બકરીના પેટમાંથી મનુષ્ય-ગર્ભ લઈને માતાના શરીરમાં ગોઠવી દીધો અને
વાચના વાચનાઓ
(બપોરે) છે રેફ્રિજીરેટરમાંથી બકરીનો ગર્ભ કાઢી બકરીના પેટમાં ગોઠવી દીધો.
આ ગર્ભસંક્રમણની વાત નક્કર હકીક્ત છે. તેમાં કોઈ અવાસ્તવિક્તાની શંકા કરવાની જરૂર છે જ નથી. ભગવાનની મહત્તા વધારવા માટે પણ જો કાંઈ કહેવું હોય તો ય આવું નિરૂપણ ન જ કરાય. છે કેમ કે આ પ્રસંગમાં તો ભગવંતની મહત્તા ઘટે તેવી બાબતો છે. આમ છતાં ય આવું નિરૂપણ છે. શાસ્ત્રકારોએ કર્યું છે એ જ જિનશાસનના અટલ ન્યાયાધીશપણાની સ્પષ્ટ પ્રતીતિ છે. ભગવંતના શું છે. ભૂતકાલીન ભવોના આત્માની ભૂલોને પણ યથાવત્ રીતે જ નિરૂપવાની વાત બીજે ક્યાંય ભાગ્યે જ છે િજોવા મળશે. . જ્યારે દેવાનંદાની કુક્ષિમાંથી ગર્ભપહરણ થયું ત્યારે તેને થાય છે કે જાણે પોતાનાં સ્વપ્નો ત્રિશલા હરી રહી છે. ખરેખર, ત્રિશલા તે ૧૪ સ્વપ્નો હરી જ રહી હતી. હવે દેવાનંદાને આવેલાં # ૧૪ સ્વપ્નો ત્રિશલાને આવવા લાગ્યાં.
Page #104
--------------------------------------------------------------------------
________________
છે. સ્વપ્નો તેનાં તે જ, તેમાં કોઈ ફરક નહીં; ચક્રવર્તીનો જન્મ થવાનો હોય કે તીર્થંકરનો જન્મ છે (૭) છે. થવાનો હોય, તો તેમની માતાને આ ૧૪ સ્વપ્નો અચૂક આવે જ. ચક્રવર્તી થનારની માતાને ૧૪ છે
છે સ્વપ્નો ઝાંખાં દેખાય. જ્યારે ત્રણ લોકના નાથ થનારની માતાને તે જ ૧૪ સ્વપ્નો સ્પષ્ટ દેખાય. હું ત્રિશલાદેવીની શય્યા
તે સુંદર શય્યા હતી ત્રિશલાદેવીની. તે રત્નજડિત હતી. વિવિધ સુગંધિત ધૂપ પ્રસરી રહ્યો હતો. સુગંધી હારોથી શય્યા અલંકૃત થઈ હતી. ચારે તરફ સૌંદર્ય અને સૌરભથી વાતાવરણ મઘમઘતું ? હતું. ત્રિશલાદેવી અર્ધજાગ્રત અવસ્થામાં હતાં ત્યારે ચૌદ સ્વપ્નો એક પછી એક આવવાં શરૂ થયાં.
છે ચૌદ સ્વપ્નો
પહેલા સ્વપ્ન તરીકે ઋષભદેવની માતાએ “ઋષભ' જોયો હતો. અને મહાવીર પ્રભુની છે માતાએ “સિંહ જોયો હતો. બાકીના બધા તીર્થકરોની માતાએ “ગજ” જોયો હતો. તેથી પ્રથમ છે સ્વપ્ન “ગજ' ગણાય છે. છે (૧) હાથી તે ચાર દંકૂશળવાળો, વરસી ગયેલા વાદળ જેવો, સફેદ મુક્તાહાર જેવો શુભ્ર, છે (૯૭) છે ક્ષીરસમદ્ર જેવો શલ્ય તથા ચંદ્રકિરણ જેવો ધવલ હતો. તેના ગંડસ્થળમાંથી મદ ઝરતો હતો. તેની છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
છે ઉપર ભ્રમરોનાં ટોળા જામ્યાં હતાં. તે ઇદ્રના હાથી-ઐરાવત જેવો મલપતો હતો, મહા મેઘની છે (૯૮) હું માફક ગંભીર ગર્જના કરતો અને સર્વ લક્ષણોથી યુક્ત હતો.
બીજી કલ્પસૂત્રની છે.
વાચના છે આવા હાથીને ત્રિશલાદેવીએ પોતાના મુખમાં પ્રવેશતો જોયો. વાચનાઓ
(બપોરે) (૨) વૃષભ તે સફેદ કમળોથી વધુ સફેદ હતો. સુંદર ખૂંધવાળો, અતિ સુકુમાર રુવાંટીવાળો, માંસલ અંગોવાળો, સુંદર આકૃતિવાળો, શિંગડાવાળો, તથા શુભ્ર-નિર્દોષ દંતપંક્તિવાળો હતો.
(૩) સિંહતેક્ષીરસાગર જેવો સફેદ, તીણ દાઢવાળો, હૃષ્ટપુષ્ટહોઠવાળો, લાલ કમળ જેવા તાળવાવાળો, એ લપલપતીમોટી જીભવાળો, ચકરવકર થતીઆંખોવાળો, વિશાળ ઉર-સાથળ-વાળો, લાંબી કેશવાળીવાળો,
વાંકી વળેલ પૂંછડીવાળો, સૌમ્ય દેખાવવાળો અને તીણ નખવાળો હતો. છે (૪) લક્ષ્મી તે મૂળ (મુખ્ય) કમળમાં બેઠા છે. તેની ચોપાસ કમળનાં ૬ વલય છે. તેમાં એક છે કરતાં બીજું મોટું છે. કમળનાં ૬ વલયોની વચ્ચે મૂળ કમળ ઉપર લક્ષ્મીદેવી બેઠા છે. આ વલયનાં છે હું કુલ કમળો ૧,૨૦,૫૦,૧૨૦થાય છે. લક્ષ્મીજીના પગ મનોહર તથા કાચબા જેવા છે; તેના નખ
લાલ છે, સુકુમાર ચરણ છે, શ્રેષ્ઠ આંગળીઓ છે. તેના સાથળ હાથીની સૂંઢ જેવા માંસલ છે. છે સોનાનો સુંદર કંદોરો તેણે પહેર્યો છે. તેની સુકુમાર રોમરાજી છે. વિવિધ પ્રકારના આભૂષણવાળા,
(૯૮).
Page #106
--------------------------------------------------------------------------
________________
(૯૯)
ખભા પર લટકતા બે કાન-કુંડળવાળા, દેદીપ્યમાન કાંતિવાળા, મનોહર લોચનવાળા લક્ષ્મીજી છે. તેમની બે બાજુએ બે હાથીઓ સૂંઢમાં એકેક કમળ લઈને ઊભા છે. તેમની આસપાસ પંખો શોભે છે, તેમનો અંબોડો મોટો, કાળો-ભમર, ભરાવદાર શોભે છે.
[અહીં આ બીજું વ્યાખ્યાન પૂર્ણ થાય છે. શેષ દસ સ્વપ્નોના વર્ણનથી આગામી વ્યાખ્યાન શરૂ થશે.]
(૯૯)
Page #107
--------------------------------------------------------------------------
________________
વાચના
પર્યુષણ પર્વનો પાંચમો દિવસઃ કલ્પસૂત્રનું ત્રીજું સવારનું વ્યાખ્યાન (૧૦૦)
ત્રીજી કલ્પસૂત્રની છે સ્વપ્ન-વર્ણન [ચાલુ]. વાચનાઓ
(૫) પુષ્પમાળા પંચરંગી અને સુગંધિત પુષ્પોવાળી તે માળા છે. તેમાં ચંપક, અશોક, આંબાની છે (સવારે) આ મંજરી વગેરે શ્રેષ્ઠ સુગંધિત પુષ્પો છે. તે માળામાં બધી ઋતુનાં પુષ્પો ગૂંથાયાં છે. તે માળાનાં આ આ પુષ્પોની સૌરભ ચોતરફ ફેલાઈ છે. તેથી આકર્ષાઈને અનેક ભમરાઓનાં ટોળાં ત્યાં આવી રહ્યાં છે.
ન્દ્ર જગતની સર્વ શ્વેત ચીજો જેવી કે જલકણ, રજત વગેરે જેવો તે ચન્દ્ર સફેદ હતો. આ લોકોને આહાદક, તેમના જીવનને આનંદ આપનાર, અંધકારનાશક કમળોનો પ્રબોધક, રાત્રિની
શોભા વધારનારો, હંસ તથા અરીસા જેવો શ્વેત હતો. તેમજ તે જ્યોતિષચક્રનો શોભાકર, અંધકારનો છે વૈરી, ગગનના તિલક જેવો હતો. હું (૭) સૂર્ય તે અંધકારનાશક, તેના વિમાનના પૃથ્વીકાયના જીવો આતપ નામકર્મના ઉદયવાળા છે છે હતા. એટલે સ્વયં શીત-ઠંડા હોવા છતાં તેનાં કિરણો ગરમ હતાં. તે બાલ સૂર્ય છે, લાલ છે,
ચોરોનો શત્રુ છે, ઠંડીનો નાશ કરનાર છે, મેરુપર્વતને પ્રદક્ષિણા દેનાર છે. તે જુદી જુદી ઋતુમાં છે (૧૦૦) હું ન્યૂનાધિક કિરણોવાળો છે. આસો માસમાં સૂર્યનાં સૌથી વધુ ૧૬૦૦ કિરણો હોય છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
(૧૦૧)
(૮) ધ્વજ સોનાના દંડ ઉપર ફરફરતો, અગ્રભાગે મોરપીંછથી યુક્ત વિવિધરંગી ધજાવાળો છે. તેમાં સિંહની આકૃતિ છે. તે ધ્વજ જ્યારે ઊંચે આકાશમાં ઊડે, ફરફરે ત્યારે આકાશને ચીરી નાંખવા માટે જાણે સિંહ કૂદતો હોય તેવું લાગતું હતું.
(૯) ચાંદીનો પૂર્ણ કળશ તે નિર્મળ જળથી ભરપૂર, ચારે બાજુ કમળોના સમૂહવાળો, સર્વમંગલોથી યુક્ત, નયન-મનોહર, નિરૂપમ અને સર્વ દિશાઓને પ્રકાશિત કરતો હતો. તેની ઉપર સુંદર-સુગંધિત પુષ્પોની માળાઓ ટીંગાઈ હતી.
(૧૦) પદ્મસરોવર કમળોના પરાગથી લાલ થયેલ પાણીવાળું, દેદીપ્યમાન પ્રકાશિત, અનેક કમળોથી યુક્ત, કમળ પર જામેલ ભમરોના ટોળાવાળું, અનેક નરમાદા પક્ષીઓ, જેવા કે હંસહંસી, સારસ–સારસી વગેરે યુગલોવાળું, કિલ્લોલ કરતાં અનેકવિધ નાનાં-મોટાં પક્ષીવાળું તે સરોવર હતું.
તે સરોવરનાં કમળોનાં પાન ઉપર ઝાકળનાં બિંદુઓ ઝૂમી રહ્યાં હતાં. હૃદયને આનંદ આપનાર અનુપમ તે સરોવર હતું.
(૧૦૧)
Page #109
--------------------------------------------------------------------------
________________
કરી
(૧૧) ક્ષીરસાગર તેનો મધ્યભાગ ચન્દ્ર જેવો શુભ ને ઉજ્જવળ હતો, જેમાં ચારે બાજુ પાણીની (૧૦) હું ભરતી આવતી હતી. મોજાંઓ ઊછળી ઊછળીને પછડાતાં હતાં. તેથી ફીણથી ભરપૂર તે સાગર ત્રીજી કલ્પસૂત્રની ( હતો. અનેકવિધ મગરો પોતાનું પૂછડું પછાડતા હતા. તેથી તે ફીણવાળો બનતો હતો. તે સાગરના
વાચના વાચનાઓ છે પાણીનાં મોજાં કિનારે અથડાઈને પાછાં ફરતાં હતાં. અનેક પ્રકારના મગરમચ્છોનાં ટોળાં તેમાં છે (સવારે)
દેખાતાં હતાં. છે(૧૨) વિમાનવર પુંડરીક તે દેદીપ્યમાન, અનેક લટકતી માળાવાળું, તેની દીવાલ ઉપર હાથી, આ ઘોડા, હંસ, મગર વગેરે ચિત્રવાળું, મેઘ જેવું ગંભીર અવાજ કરતું, ચોતરફ પ્રકાશ પાથરતું દેવોથી જ યુક્ત વિમાન હતું. ૨ (૧૩) રત્નનો ઢગલો જગતનાં શ્રેષ્ઠ રત્નો જેવાં કે વજ, નીલ, વૈર્ય, પુલક વગેરેથી યુક્ત તે છે
ઢગલો હતો. તે ઢગલો આકાશને અડતો હતો અને મેરુપર્વત સમાન ઊંચો હતો. છે (૧૪) ધુમાડાવિનાનો અગ્નિતે અગ્નિ. લાલચોળ જ્વાળાઓ ચોતરફ પ્રસરેલી હતી. જ્વાળાઓ છે એક-બીજામાં મળી જતી હતી ને તેથી લાલ, પીળી દેખાતી હતી. આકાશને જાણે અડવા પ્રયત્ન @ કરતી હોય તેવી દેખાતી હતી. તેમાં ધુમાડો બિલકુલ ન હતો. હું આ ચૌદ સ્વપ્નો ત્રિશલાદેવીએ અર્ધજાગ્રત અવસ્થામાં સ્પષ્ટ જોયાં.
(૧૦૦)
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
છે સ્વપ્નોનું વર્ણન સાંભળતાં કદી કંટાળો ન આવે. ઊલટું, પ્રભુ પ્રત્યેના અગાધ પ્રેમના કારણે છે તેમની માતાને આવતાં સ્વપ્નોનું વર્ણન પણ ભારે ઉત્સુકતાથી સાંભળવાનું દિલ થાય. જ્યાં રસ ત્યાં છે ઉત્સુકતા. છે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો ઉપર આવે ત્યારે બધા કેવા રેડિયો પકડીને બેસી જાય છે ! ખાવા( પીવાનું ત્યાં આવે, રસોડામાં જવાનું નહીં. કોઈ “આઉટ” થાય કે “સિક્સર' લગાવે તો તમે આ ચિચિયારીઓ પાડો. ક્રિકેટ જોવામાં જેટલો રસ પડે તેટલો જ રસ તેની કૉમેન્ટ્રી સાંભળવામાં
લોકોને પડે છે. “રન' જાણવાની કેટલી ઉત્સુકતા રહે છે? ગામમાં લોકોનાં ટોળેટોળાં વળે. એટલો જ બધો રસ પડે કે બીજી બધી પ્રવૃત્તિ બંધ કરી દેવાય છે. જેમાં રસ હોય તે સાંભળવાની લાલસા હોય. જ મા પોતાના બાબાનું વર્ણન કેવા રસથી કરે છે ! તેની માતાના ઉરમાં હરખ ન માય. તે કહે કે,
“અમે જોષી પાસે કુંડલી કઢાવી છે, અમારો બાબો મહાન થવાનો છે. વગેરે” એમાંય વળી પહેલો બાબો હોય તો તો જોઈ લો મજા ! જો મોહજનક બાબતમાં આટલો રસ પેદા થતો હોય તો ત્રિલોકનાથ - પરમાત્મા, તરણતારણહાર ભગવાન અંગેનું વર્ણન સાંભળવામાં કેવો રસ હોવો જોઈએ? છે જ્યારે જાગ્રત થયેલા ત્રિશલામાતાનાં સ્વપ્નોની વાત સાંભળીએ ત્યારે આપણને ઝોકાં આવે છે
ખરાં ? ગ્રંથકાર મહાવીર પ્રભના પરમ ભક્ત છે. તેમણે ત્રિશલાદેવીના શયનખંડનું વર્ણન પણ હું ઝીણવટભર્યું અને રસપ્રદ કર્યું છે!
(૧૦૩)
Page #111
--------------------------------------------------------------------------
________________
મહાન પુરુષની નાનકડી વાત પણ મહાન હોય છે. પીકાસો સુપ્રસિદ્ધ કલાકાર હતો. તેની પાસે (૧૦૪) હું એક ગરીબ માણસ આવ્યો અને યાચના કરવા લાગ્યો, “મને કાંઈક આપો.” પીકાસોએ પાસે ત્રીજી કલ્પસૂત્રની પડેલ તારનું ગૂંચળું લઈને આમ તેમ વાળીને પેલાને આપ્યું અને તેને કહ્યું, “જો આ અમુક મોટા વાચના વાચનાઓ આ & શેઠ પાસે લઈ જા.” તે શેઠ પકાસોની કલાકૃતિના પ્રશંસક હતાં. પેલો ગરીબ માણસ તે શેઠ પાસે છે
(સવારે) • છે ગયો અને તારનું ગૂંચળું તેને આપ્યું, અને કહ્યું, “આ પકાસોની કલાકૃતિ છે.' છે શેઠ–ઓહ! પીકાસોની કલાકૃતિ ! કેવી અદ્ભુત ! અહો ! આ કૃતિ બનાવતાં કોણ જાણે
કેટલાય દિવસો ગયા હશે! શેઠ તો તે તારના ગૂંચળા ઉપર ઓવારી ગયા અને પેલા માણસને ૧૦૦ છે ડોલર આપીને તે ગૂંચળું ખરીદી લીધું. વસ્તુની કિંમત નથી, તે બનાવનારના નામની કિંમત છે. - ગાંધીજીનાં ચશ્માં, થુંકદાની કે પાવડીની હરાજી કરાય તો ? ૫૦-૬૦ લાખ રૂપિયા તો સહેજે ઊપજી જાય. ભલે પછી તે ચશમાં તુટેલાં હોય, કે પાવડી તૂટેલી હોય, વસ્તુની કિંમત નથી, છે ગાંધીજીના નામની કિંમત છે. છે આપણને એમ થવું જોઈએ કે, આ કોની માતાનાં સ્વપ્નોનું વર્ણન છે? શાસનપતિ, વિશ્વના છે છે જીવ માત્રનું હિત ચિંતવનાર, ત્રણ લોકના નાથ તીર્થંકરદેવની માતાના સ્વપ્નોનું વર્ણન છે. મહાન છે (૧૦૪) હું જિનના માતા મહાન ! મહાન માતાનાં સ્વપ્નો મહાન !
Page #112
--------------------------------------------------------------------------
________________
ત્રિશલામાતાએ ચૌદ સ્વપ્નો જોયા પછી તે સૂતાં નહીં. પણ સ્વપ્નોની મનમાં ધારણા કરી. પછી (૧૦૫) છે પથારીમાંથી ઊઠીને રાજહંસીની ગંભીર ગતિએ તે પોતાના પતિ સિદ્ધાર્થ રાજા પાસે આવ્યા. છે
છે “ત્રિશલામાતા અહીંથી ત્યાં પતિ પાસે ગયા.” આ વાક્યમાં પણ આર્યદેશની ગૃહસ્થ-વ્યવસ્થાનું છે. છે એક મહાન પાસું છુપાયેલું છે. તે એ છે કે પતિ-પત્નીએ હંમેશાં સાથે સૂવું ન જોઈએ. તેમના છે શયનખંડ અલગ રહેવા જોઈએ. દેદાશા ઉચ્ચકોટિનું શ્રાવક-જીવન ગાળતા. તેમના પુત્ર હતા, પેથડશા. એક દિવસ દેદાશા તથા તેમનાં પત્ની વ્યાખ્યાન સાંભળીને ઘેર આવ્યા. પછી ભોજન છે કરતાં દેદાશાએ પત્નીને કહ્યું કે, “આજે વ્યાખ્યાનમાં તે સાંભળ્યું કે ત્રિશલાદેવી સ્વપ્નોનું વર્ણન છે કરવા બીજા શયનખંડમાં ગયાં, જ્યાં તેમના પતિ સિદ્ધાર્થ હતા? આનો અર્થ એ થયો કે પતિછે પત્નીએ પણ હંમેશાં ભેગા સૂવું ન જોઈએ. તું કહે તો આજથી આપણે તે રીતનો અમલ કરીએ.” છે અને એ જ ક્ષણમાં ધર્મપત્નીએ તે વાત સ્વીકારી લીધી.
આવા સંયમી પતિ-પત્નીના પેથડ જેવા પુત્ર શીલવાન, ચારિત્ર્યવાન, શાસનના રખેવાળ થાય છે તેમાં શી નવાઈ ? વળી પેથડના પુત્ર ઝાંઝણ મહાન ધર્માત્મા થાય તેમાં શી નવાઈ ? પ્રભુના હું શાસનમાં મુનિજીવન બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવા માટે છે; તો ગૃહસ્થજીવન બ્રહ્મચર્યનો અભ્યાસ છે
$ (૧૦૫). છે કરવા માટે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
ત્રીજી
છે ધર્મસંસ્થાઓના મુખ્ય પદો પર આવા વંશવારસાગત પવિત્ર માણસો હોવા જોઈએ. ચૂંટણથી (૧૦૬) છે ચૂંટાએલા નહિ. કલ્પસૂત્રની છે ત્રિશલાએ ભદ્રાસન ઉપર બેસીને પોતાના પતિની સમક્ષ સ્વપ્નવર્ણન કર્યું અને પૂછ્યું કે, “હે વાચના વાચનાઓ સ્વામીનાથ ! આ સ્વપ્નનું ફળ મને શું મળશે? સિદ્ધાર્થરાજા જ્યોતિષશાસ્ત્રના જાણકાર ન હતા તે (સવારે)
આ તેથી સામાન્ય રીતે તેમણે કહ્યું કે, “તારો પુત્ર મહાન દેવકુમાર જેવો થશે. વળી, વિરાટ રાજ્ય આ અઢળક સંપત્તિ અને ઐશ્વર્યનો સ્વામી થાય તેવો ઉચ્ચ કક્ષાનો પુત્ર થશે. વગેરે.” આ પતિની વાત ત્રિશલાએ આદરપૂર્વક માન્ય રાખી. ત્યાર બાદ આદરપૂર્વક સિદ્ધાર્થે ત્રિશલાદેવીને વિદાય આપી.
આપણે ત્યાં આદરની કેવી અરસ-પરસની મર્યાદાઓ હતી! આજે તો સ્ત્રી એ પુરુષનું રમકડું છે ૨ મનાય છે. સ્ત્રી માટે પુરુષને આદર નથી, અને સ્ત્રીને પુરુષ માટે પણ આદર નથી. આજનો પુરુષ છે. જે સ્ત્રીને વાસના પોષણના સાધનથી વધુ કંઈ પણ માનતો હોય તેવું લાગતું નથી. આજનો પુરુષ જે સ્ત્રીને વાસનાની રમત માટેનું રમકડું ગણે છે, તેથી જ નારીતત્ત્વ સાવ નીચી કક્ષાએ ઊતરી ગયું છે. છે તે બિચારી કંગાળ ગરીબડી બની છે. નારીતત્ત્વની પવિત્ર ભાવનાનો ખ્યાલ ઊડી ગયો છે. આવા છે યુગમાં નિર્માલ્ય સંતતિની પ્રાપ્તિ સિવાય બીજું જોવા ય શું મળે? ચાલો, મૂળ વાતે આવીએ.
(૧૦૬) રાજહંસીની ગતિએ ત્રિશલા પોતાના શયનખંડમાં પાછાં ફર્યા.
Page #114
--------------------------------------------------------------------------
________________
: - Sતા .
છે એ ખ્યાલ રાખવો કે સારું સ્વપ્ન આવે તો સૂવું નહીં. ખરાબ સ્વપ્ન આવે તો અવશ્ય સૂઈ જવું. છે (૧૦૭) છે સૂઈ જવાથી જે સ્વપ્ન આવ્યું હોય તેનું ફળ હણાઈ જાય છે. સારું સ્વપ્ન આવ્યા બાદ રાત્રિભર છે
છે જાગવું, અને ધર્મજાગરિકા કરવી. તે વખતે નવકારમંત્રનો જપ કરવો. સ્તવનો બોલવા વગેરે. છે
પ્રભાત થયું. સિદ્ધાર્થ અને ત્રિશલાદેવીનો પુત્રપ્રાપ્તિનો આનંદ સમાતો ન હતો. રાજાએ કૌટુંબિક છું માણસોને વહેલી સવારે બોલાવ્યા.
કૌટુંબિક માણસો એટલે સેવકો, નોકર, ચાકરોને, કુટુંબના માણસો' કહેવાતા. આ શબ્દપ્રયોગની પાછળ વિજ્ઞાન છે. તે એ છે કે નોકરોને નોકરની જેમ નહિ પણ કુટુંબીજન-સ્વજનની છે જેમ રાખવા. આજે નોકરોનાં તન, મન અને જીવન જે વધુમાં વધુ નીચોવી શકે તે જ શ્રેષ્ઠ શેઠ 2 ગણાય છે. લુચ્ચા અને સ્વાર્થી મિત્રો પાછળ હોટલ વગેરેમાં કેટલું ધન ખર્ચી નંખાય છે? જ્યારે છે
આપણો નોકર ગંદાં કપડાં ધૂએ છે, ગંદાં વાસણ સાફ કરે છે. ગંધાતા ઓરડા સાફ કરે છે, અને હું છે છતાં તેના પ્રત્યે લેશમાત્ર દયાભાવ નહિ ! તેના પ્રત્યે હમદર્દી પણ નહિ ! ફક્ત સો રૂપિયાના છે પગાર-વધારાની હમદર્દી બતાવો તોય તે ખુશ થઈ જશે. પણ આજના સુખી લોકો તો જેટલો નીચોવાય તેટલો તેને નીચોવે છે. જેટલો સતાવાય તેટલો સતાવે છે. આ શોષણખોરીના છે પ્રત્યાઘાતરૂપે શેઠ લોકોના ખૂન કે તેમના ઘરોમાં લૂંટફાટ વગેરે આવ્યા વિના રહેવાના નથી.]
Page #115
--------------------------------------------------------------------------
________________
રાજા સિદ્ધાર્થે પોતાના કૌટુંબિક માણસોને બોલાવ્યા અને તેમને કહ્યું, “જાઓ, કચેરીને સુંદર (૧૦૮) જે રીતે સજાવો, સુગંધિત પુષ્પોની માળાઓના હાર ચોતરફ લટકાવો. સુગંધિત ધૂપનાં કચોળાં મૂકો. હું ત્રીજી કલ્પસૂત્રની છે બધી રીતે કચેરીને સુવાસિત અને સુંદર બનાવો. પછી વચમાં સિંહાસન મૂકો. તેની એક બાજુએ છે વાચના વાચનાઓ , પડદો નાંખો, પડદાની પાછળ ભદ્રાસન મૂકો. આ બધી વ્યવસ્થા કરીને મને તેની જાણ કરો.”
(સવારે) છે. વડીલે જે આજ્ઞા આપી હોય તે પરિપૂર્ણ થયાના સમાચાર આપવા તે તેને આજ્ઞા પાછી આપી છે છેકહેવાય. આ ઉત્તમ કક્ષાનો વિનયવ્યવહાર છે. આજે આજ્ઞા પાછી આપવાની વાત ભુલાઈ ગઈ છે. છેકૌટુંબિક પુરષો રાજાની આજ્ઞાથી ખુશ થઈ ગયા. “રાજા સાહેબે આજ્ઞા કરી !' આમ બોલતાં હું છે બોલતાં આજ્ઞા મુજબ વ્યવસ્થા કરવા ઝટપટ રવાના થયા. છે આ વાત બતાવે છે કે રાજા વારંવાર હુકમ છોડતા જ નહીં હોય. ખાસ જરૂર પડતી હશે ત્યારે જ છે છે આજ્ઞા કરતા હશે. તેથી જ સેવકોને આજ્ઞા મળ્યાનો અપાર આનંદ થાય છે. છે જ્યારે સિદ્ધાર્થ રાજા શયનખંડમાંથી બહાર આવ્યા ત્યારે બાલસૂર્યનો ઉદય થયો હતો. આકાશ છે છે લાલવર્ણી બન્યું હતું. ગ્રંથકાર પરમર્ષિ રાજા સિદ્ધાર્થની દિનચર્યા દર્શાવવા દ્વારા તેમનો પુણ્ય- છે છે વૈભવ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય વગેરે દર્શાવે છે. આવી અઢળક સંપત્તિનો, સમૃદ્ધિનો વર્ધમાનકુમારે હું ત્યાગ કર્યો હતો એ હકીકત આ વર્ણન દ્વારા આપણા ચિત્તપટમાં ઊપસે છે.
(૧૦૮)
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૦૯)
હવે સિદ્ધાર્થ મહારાજા વ્યાયામ શાળામાં પ્રવેશ કરે છે. વ્યાયામશાળાની ક્રિયાઓ રજૂ કરતાં હું પહેલાં પ્રસંગતઃ અહીં એટલું જણાવવું જરૂરી છે કે, આર્યાવર્તમાં મોક્ષને જ સાચો સાધ્ય પુરુષાર્થ છે
ગણવામાં આવ્યો છે. તેને સિદ્ધ કરવા માટે અત્યંત જરૂરી કેટલાક ગુણોમાં નિર્વિકારિતાનું સ્થાન છે છે. આ નિર્વિકારિતાને સિદ્ધ કરવા માટે કેટલાક મુમુક્ષુઓને વ્યાયામ સાધક બની જતો હોય છે. આથી વ્યાયામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી બ્રહ્મચર્ય સહજ બને છે. શક્તિનું ઊર્ધ્વકરણ કરવા માટે વ્યાયામની આવશ્યકતા અને અગત્યતા માનવામાં આવી છે. શરીરમાં સાત ધાતુ છે ખોરાકમાંથી ઉત્પન્ન થાય છે. તે સાત ધાતુ તૈયાર થવાને ૪૯ દિવસ લાગે છે. લોહી, મેદ, મજ્જા, માંસ, અસ્થિ વગેરે પ્રત્યેકને તૈયાર થવા માટે સાત દિવસ લાગે છે. એટલે કે સાત દિવસે એક ધાતુ હું તૈયાર થાય છે. સાતમા અઠવાડિયામાં એટલે કે ૪રમા દિવસથી તે ૪૯મા દિવસ સુધીના ગાળામાં છે હ મુખ્ય શક્તિ તૈયાર થાય છે. ટૂંકમાં આહારનું પૂરું પરિણામ ૪૯ દિવસે તૈયાર થાય છે. વીર્ય એ છે શરીરની શક્તિ છે. વાસના સામે વિશિષ્ટ વીર્યનું બળ ટક્કર ઝીલી શકે છે. જેના વડે નિર્વિકારપણું 6 પ્રાપ્ત કરી શકાય તે ખૂબ મહત્ત્વની બાબત ગણાય. મારી-પીટીને નહિ પરંતુ સહજ સ્વાભાવિક રીતે છે મનને બ્રહ્મચર્ય તરફ વાળી દેવું હોય તો શક્તિનું ઊર્વીકરણ કરવું જ રહ્યું. જે આખા શરીરમાં જ ન બનીને પ્રસરી જાય, પછી તે ઓજ, ‘તેજ' બની જાય. જેઓ આ સિદ્ધિ હાંસલ કરી શકતા નથી
(૧૦૦)
Page #117
--------------------------------------------------------------------------
________________
છે તેઓ અશુદ્ધ તન અને મન દ્વારા તીવ્ર વેગે દુર્ગતિની ખાઈ તરફ ધકેલાઈ રહ્યા છે. આથી જ છે (૧૧૦) છે. વ્યાયામને અગત્યનું સ્થાન આપેલ છે.
ત્રીજી કલ્પસૂત્રની છે હવે મૂળ વાત પર આવીએ.
વાચના વાચનાઓ છે મહારાજા સિદ્ધાર્થના થાકને દૂર કરવા માટે વિવિધ ઔષધમિશ્રિત શતપાક, લક્ષપાક, સહસ્રપાક
(સવારે) છે વગેરે સુગંધિત તેલથી તૈલમર્દકોએ મર્દન કર્યું. અનેક ઔષધિઓ સાથે જેને શાસ્ત્રવિધિથી ભઠ્ઠીમાં હ સો વખત પકવવામાં આવે તે શતપાક તેલ કહેવાય, લાખ વાર પકવવામાં આવે તે તેલ લક્ષપાક
કહેવાય. આ તેલ અતિ મૂલ્યવાન અને ગુણકારક હોય છે. માલિશ કરનાર કેટલાક માણસો તેલને છે શરીરની અંદર ઉતારે. બીજા માલિશ કરનારા કેટલાક માણસો ચામડીનાં છિદ્રો દ્વારા ઊતરેલા તેલને
બહાર કાઢે, આથી ફક્ત સ્નિગ્ધતા જળવાય. થાક ઊતરી જાય. અંદર ગયેલા તેલને બહાર કાઢવું જ જોઈએ; નહિ તો તેનું અજીર્ણ થવાનો સંભવ રહે. છે સ્નાનવિધિ છે ત્યાર બાદ સિદ્ધાર્થ મહારાજા સ્નાનગૃહમાં ગયા. ત્યાં અનેક પ્રકારના પાણીથી વિધિપૂર્વક છું છે નિષ્ણાતોએ સ્નાન કરાવ્યું. કલ્યાણપ્રદ ઉત્તમ સ્નાન કર્યા પછી મુલાયમ સુગંધિત વસ્ત્ર (ટુવાલ)થી છે શરીર લૂછવામાં આવ્યું.
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૧૧)
છે વસ્ત્રપરિધાન છે. - ત્યાર પછી શ્રેષ્ઠ, નવાં, અતિ મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા, કેસરમિશ્રિત સુગંધિત ચૂર્ણનો ઉપયોગ છે કર્યો. અલંકાર-સજાવટ
ત્યાર પછી અતિ મૂલ્યવાન આભૂષણો સિદ્ધાર્થે ધારણ કર્યા. મણિજડિત, રત્નજડિત સોનાનાં આભૂષણો, અનેક સેરના હાર, સોનાનાં કડાં, બાજુબંધ, વીંટી વગેરેથી સિદ્ધાર્થ મહારાજા ભવ્ય દેખાવા લાગ્યા. તેમનું મુખ દર્શનીય બન્યું. તેમણે મૂલ્યવાન ઉત્તરાસન ધારણ કર્યું. વિવિધ જ મણિરત્નોથી જડિત શ્રેષ્ઠ, બહુ મૂલ્યવાન સુંદર વીરવલય તેમણે પહેર્યા.
મસ્તક ઉપર છત્ર ધારણ કરીને ચામરોથી વીંઝાતા મહારાજા સિદ્ધાર્થ મહેલ બહાર આવ્યા. તે વખતે જાણે વાદળમાંથી સૂર્ય બહાર આવતો હોય તેવા મહાપ્રતાપી દિવ્ય, દેદીપ્યમાન સિદ્ધાર્થ જણાતા હતા. મહેલની બહાર આમજનતા, અધિકારીઓ, કૌટુંબિક પુરુષો, સ્વજનો વગેરે ઊભેલા હતા. સિદ્ધાર્થ રાજાને જોતાં જ બધા બોલવા લાગ્યા, “જય થાઓ, જય થાઓ, મહારાજા સિદ્ધાર્થનો.”
Page #119
--------------------------------------------------------------------------
________________
છે. તે વખતે ગણનાયકો, દંડનાયકો, યુવરાજ, કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, અમાત્યો, (૧૧૨) છે જ્યોતિષીઓ, નગરજનો, ચતુરંગ સેનાધિપતિઓ, સાર્થવાહો, દૂતો, દાસ-સેવકો વગેરે હાજર છે ત્રીજી કલ્પસૂત્રની છે હતા. તેઓથી ઘેરાયેલા સિદ્ધાર્થ ઉપસ્થાનશાળા (રાજસભા)માં આવ્યા. તે વખતે મહામેઘમાંથી હું
વાચના વાચનાઓ છે શ્વેત ચંદ્ર નીકળે તેમ તેઓ શોભતા હતા. તેમજ ગ્રહ, નક્ષત્ર, તારાગણોની વચ્ચે જાણે ચંદ્ર હોય તેવું છે.
(સવારે) | લાગતું હતું. ( રાજસભા (ક્વેરી) છેપછી મહારાજા સિદ્ધાર્થ રાજસભામાં પધાર્યા. ત્યાં તે પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પછી તે છે ઈશાન ખૂણામાં શ્વેત વસ્ત્રથી આચ્છાદિત માંગલિક આઠ ભદ્રાસન ગોઠવ્યાં. ત્યાં મણિરત્નજડિત છે. 2 અતિ દર્શનીય અને મહામૂલ્યવાન જાજમ પાથરેલી હતી. તે પર મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, છે છે મગર, પક્ષીઓ, સૂર્ય, કિન્નર, ચમરી ગાય, હાથી, વનલત્તા, પદ્મલત્તા વગેરે ચિત્રો દોરેલાં હતાં, છે
અંતઃપુરને યોગ્ય પડદો બાંધેલો હતો. તે પડદાની અંદર મણિ-રત્નજડિત, વિવિધ તકિયાવાળું, છે. હું મુલાયમ ગાદીવાળું, સફેદ વસ્ત્રથી આચ્છાદિત, અતિ મૃદુ, સુખકર સ્પર્શવાળું વિશિષ્ટ ભદ્રાસન છે. (૧૨) હું ત્રિશલાદેવી માટે મૂકેલું હતું.
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૧૩)
છે રાજવૈભવ-વર્ણન-હેતુ છે એવો સવાલ થઈ શકે કે કલ્પસૂત્રના ગ્રંથકાર શ્રી ભદ્રબાહુસ્વામીને મહારાજા સિદ્ધાર્થના અઢળક છે છે વિપુલ વૈભવનું વર્ણન કરવાની જરૂરી શી હતી? તેમનો શયનખંડ, શવ્યા, વ્યાયામશાળા, મદનવિધિ, છે છે સ્નાનવિધિ, વેશપરિધાન, અલંકાર-પરિધાન, કચેરી, પડદા, ભદ્રાસન વગેરેનું વર્ણન એટલા માટે છે હું કર્યું લાગે છે કે, તે સાંભળવાથી તેના ત્યાગી કુમાર વર્ધમાન ઉપર આપણને ભારે અહોભાવ છે હું અંતરમાં જાગ્રત થાય. કેવો આ દેવાધિદેવનો જન્મ, આવાં ઐશ્વર્ય, વૈભવ, સમૃદ્ધિ, સંપત્તિ વચ્ચે છે
રહેનારે શું આ બધું એક જ ઝાટકે ત્યાગી દીધું !” વગેરે તેમના પ્રતિ અદ્ભુત અને અવનવો છે આ અહોભાવ ઉત્પન્ન થાય છે. જેની પાસે વૈભવ, સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્ય હોય અને તે બધાનો જે ત્યાગ ન કરે તેની જગતના બાળબુદ્ધિ જીવો ઉપર તો ખૂબ અસર પડે.
- ત્રિશલા મહારાણી જાહેરમાં સિંહાસન ઉપર નથી બેસતા પણ તેઓ પડદાની પાછળ ગોઠવાયેલા * ભદ્રાસન ઉપર બિરાજે છે જેથી તેમનું મોં કોઈ જઈ શકે નહીં. અહીં નારીની શીલરક્ષાનો અગત્યનો ૨ મુદ્દો પડેલો છે.
- આપણા આર્યાવર્તમાં ગામોમાં સ્ત્રી પાણી ભરવા જતી તો રસ્તામાં કોઈ વડીલ કે ગામના અગ્રેસર હું નીકળે તો આડું મોટું કરી તે ઊભી રહેતી. જૂના જમાનાના ઘરની મર્યાદા વિચારીશું તો જણાશે કે છે (૧૧૩) છે સસરા કે જેઠની હાજરીમાં વહુ ઘૂમટો તાણતી અને ઊંચે સાદે કે છૂટથી તે બોલી પણ ન શકતી. છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
છે અરે, શું વાત કરું? સસરાના મરણ બાદ પણ જે ઓટલે બેસીને સસરા રોજ દાતણ કરતાં તે (૧૧) છે ઓટલેથી પસાર થતી વહુ લાજ કાઢતી ! આજે આવી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની મશ્કરી કરીને ત્રીજી કલ્પસૂત્રની છે તેની ઘોર હાંસી ઉડાવાઈ છે. એના જે કટું પરિણામો આવ્યાં છે તે આજે સ્પષ્ટરૂપે કુટુંબોમાં જોવા વાચના
હું મળે છે. મર્યાદાભ્રષ્ટ બનેલાં કુટુંબોમાં દુરાચાર અને ક્લેશ સિવાય કશું જોવા મળતું નથી. સુંદર (સવારે)
મજાની જિનવાણી સાંભળનાર કોક ભાગ્યશાળીના જીવન પણ જ્યારે વાસનાપીડિત જોવા મળે છે છે ત્યારે પારાવાર દુઃખ થાય છે. વાસના ભૂખારડી બની ગઈ છે. છપ્પનીઆ દુકાળના દુકાળિયાની જ અદાથી જાણે કે વાસના પીડિતો વાસના-ભોજન ઉપર તૂટી પડેલાં જોવા મળે છે. આ આજના કેટલાક યુવાનો ને યુવતીઓ જાહેર સ્થળોએ હોટલ રૂમમાં, કૉલેજના કમ્પાઉન્ડમાં છે જ કેવા અશ્લીલ ચેનચાળા ખડા કરે છે ! ચોતરફ વાસના કે વિકારની ભૂતાવળો ખડી થઈ ગઈ છે. હું ૨ વિકૃતિનો વાયરો અતિ ભયાનકરૂપ લઈને હિન્દુપ્રજા ઉપર ત્રાટક્યો છે. શત્રુઓની ઇચ્છા છે કે છે
આ પ્રજા તનથી અને મનથી જો ભ્રષ્ટ થઈને સાવ દુર્બળ થઈ જાય તો હિન્દુસ્તાનનો કબજો ફરીથી લેવાનું કામ સાવ સરળ થઈ પડે. એની ધરતીમાં ધરબાયેલી અઢળક ખનીજ સંપત્તિ પામીને માલંમાલ છું થઈ જવાય. આ માટે તે લોકોએ ભારતીય પ્રજાના માથે સહશિક્ષણ, વિદેશી-સ્ટાઈલનું શિક્ષણ, અધાર્મિક
(૧૧૪) શિક્ષણ, વિકતિજનક શિક્ષણ ઠોકી બેસાડ્યું છે. તેના ધાર્યા પરિણામ મળ્યાં છે. નવી પેઢી દારૂ,
Page #122
--------------------------------------------------------------------------
________________
દુરાચાર, પબ, ક્લબ, ટી. વી. ઈન્ટરનેટ, કે નવરાત્રિના ગરબા દ્વારા કૌમાર્યભંગ, શિક્ષણસંસ્થાઓના છે રોઝ ડે, વેલેન્ટીન ડે, મોટી વયના લગ્નો, નારીને નોકરી દ્વારા સ્વચ્છંદતા, પ્રચારમાધ્યમો દ્વારા સ્ત્રીઓના અંગોપાંગોનું બિભત્સ પ્રદર્શન અને ભરપૂર લખાણના સાગરમાં ડૂબી ગઈ છે.
હવે તો ભગવાન બચાવે. કોઈ “માણસ”થી આ બધું સુલટાવી શકાય તેમ નથી. બહુ બહુ તો કુટુંબને કે છેવટે જાતને બચાવી શકાય.
જોકે વિકૃતિના વાવાઝોડામાં તો સંસારત્યાગીઓરૂપી વડલાઓ પણ હાલમડોલમ થયા છે : આ જડમૂળથી ઉખડી ગયા છે. જ જેમને આપણે અનાર્યશા કહીએ છીએ તે બ્રિટનની ગોરી પ્રજાનાં મહારાણી એલિઝાબેથ' # જ્યારે એક વાર ભારતમાં આવ્યાં હતાં, ત્યારે ડો. રાધાકૃષ્ણન સાથે હસ્તધૂનન કરતી વખતે તેમણે આ રિ હાથમાં મોજાં પહેરેલાં હતાં. અણુપરમાણુઓની અસરને એ ગોરા લોકોએ કેવી જોરદાર માન્યતા િઆપી હશે ! છે એ જ રાજવી કુટુંબના નબીરા એડવર્ડ આઠમાએ પરજ્ઞાતિની કન્યા સાથે પ્રેમલગ્ન કર્યા તેથી છે તેમને રાજગાદી છોડવી પડી; કેમકે રાજકુમારમાં રાજવંશી શુદ્ધ લોહી જોઈએ એવી ચુસ્ત માન્યતા હું હતી. એડવર્ડ આઠમા પ્રત્યે પાર્લમેન્ટ કે પ્રજાએ હમદર્દી ન બતાવી, તેને રાજ્ય છોડવું જ પડ્યું. હું છે. આજે આપણાં ઘરોમાં જુઓ. છૂટછાટોને નામે કેવી ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે ? ભાઈ
(૧૧૫)
Page #123
--------------------------------------------------------------------------
________________
છે ભાભી, દિયર-ભોજાઈ, સસરો-વહુ, સાસુ-જમાઈ કેવી વિચિત્ર છૂટછાટો લે છે? એનાં કેવાં છે (૧૧૬) ( ભયંકર પરિણામો આવ્યાં છે?
ત્રીજી કલ્પસૂત્રની એક વખતે એક સંન્યાસી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઈએ નિર્વિકારી મને વાચના વાચનાઓ જ ભક્તિપૂર્વક તેમના ચરણનો સ્પર્શ કર્યો. તરત જ આ સંન્યાસી રાડ પાડીને બોલી ઊઠ્યા, “મા મા
(સવારે) છે ! તેં શું કર્યું?” પછી તેમણે એક ગુફામાં જઈને ત્રણ દિવસ સુધી ઉપવાસ કરીને ઈશ્વરનું ધ્યાન કર્યું
અને ચરણને લાગેલા સૂક્ષ્મ અણુ-પરમાણુની આ રીતે શુદ્ધિ કરી. છે. આપણને તો તારક ભગવાનનું શાસન મળ્યું છે. આપણા આચાર-વિચાર તો કેવા ચડિયાતા
હોવા જોઈએ? જો આપણે નીચે ઊતરી જઈશું તો સમગ્ર પ્રજાને ત્યાગ અને તપનો અમૂલ્ય આદર્શ છે કોણ પૂરો પાડશે? એક જગ્યાએ એક ચિંતકે લખ્યું છે કે, “રાત્રે રાતો છેડો સ્વપ્નમાં પણ દેખાઈ ન જાય તો તે પુરુષ ! બીજે દી ઉપવાસ કરી લેજે.” કહેવાનો આશય એ છે કે સ્વપ્નમાં પણ વિકાર છે છે જાગે, તો તેને શાંત કરવા સખત તપ આદિની જરૂર છે.
શીલની મર્યાદાઓનાં ઉત્કૃષ્ટ પાલક મહારાણી ત્રિશલાદેવી પડદાની અંદર બેઠા. મહારાજા સિદ્ધાર્થ છે જાહેરમાં બેઠા. સિદ્ધાર્થ મહારાજા સ્વપ્ન પાઠકોને બોલાવે છે. સેવકો મહારાજાની આજ્ઞા લઈને . (૧૧૬) સ્વખપાઠકોના વાસમાં ગયા. સ્વપ્નપાઠકોનો વાસ જુદો હતો. ત્યાં સ્વપ્ન પાઠકો રહેતા હતા.
Page #124
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિના કે ધંધાના માધ્યમથી આપણે ત્યાં જુદા જુદા મહોલ્લાઓનું નગરમાં આયોજન થતું જ હતું. આની પાછળ જબરદસ્ત સાંસ્કૃતિક હેતુઓ પડેલા છે. આજે ય અનેક નગરોમાં વાણિયાવાડ, બ્રાહ્મણવાડ, હરિજનવાડ વગેરે જુદા જુદા વાડા છે. આથી ત્યાં સંસ્કૃતિ સચવાઈ રહી છે. જ્યારે
આજે તો એક ફલેટમાં જૈન રહેતો હોય, બાજુમાં વૈદિક હોય, તેની બાજુમાં મુસલમાન હોય, પછી આ પાટીદાર હોય. આવી સ્થિતિમાં સંસ્કારોની જાળવણી ખતમ થઈ જાય છે. બધું સમાન કરવા જતાં આ સંસ્કારનું સત્યાનાશ નીકળી ગયું છે ! જ્યાં બધાં જૈન કુટુંબો વસતાં હોય ત્યાં જૈનની દીકરી રાત્રે નીકળી કે ફરી શકે ખરી? નહિ જ. કેમકે બધા તેને ઓળખે. આવી તો અનેક મર્યાદાઓ આવા જ જ સહવાસોને કારણે આપમેળે પળાઈ જતી. જ્યાં એક જ જ્ઞાતિ-જાતિનાં કુટુંબો રહેતાં હોય ત્યાં છે ધર્મનો સંબંધ હોય છે. લોહીનો સંબંધ હોય છે તેમજ એક ભગવાનનો પણ સંબંધ હોય છે. આથી છે શીલ સારી રીતે પળાય અને મર્યાદાઓ બધી જળવાય. વળી, એક પ્રકારના તે સહુના ધંધા-વ્યાપાર છે છું હોય એટલે નિવૃત્તિના સમયમાં તક મળતાં તે ભાઈઓ જે ચર્ચા-વિચારણા કરે તેનાથી તેમના હું ધંધાઓ પણ વધુ વિકસિત થાય. અષ્ટાંગ વગેરે નિમિત્ત શાસ્ત્રની ચર્ચા થાય, તેમાંથી અનેક પ્રશ્નો છે ઉદ્ભવે તેના ઉકેલો મળે. આમ, જ્ઞાનની પણ વૃદ્ધિ થાય. પણ વકીલ ને ડોક્ટર પાસે રહેતા હોય તો છે છે કોના જ્ઞાનની વૃદ્ધિ થાય? તે મળે તો શું કરે ? તીન પત્તી રમે ! એકસરખા સમાન ધંધા અને સમાન હું ધર્મવાળા સાથે રહેવાથી ધર્મ અને ધંધો બન્નેયનો વિકાસ થાય અને ગૃહસ્થોને મોક્ષલક્ષી જીવનનું છે
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) કલ્પસૂત્રની વાચનાઓ
ઉત્તમ ધાર્મિક જીવન જીવી શકાય. આથી મોટો સદાચારી વર્ગ તૈયાર થતો રહે. મહોલ્લાઓની આવી વ્યવસ્થા પાછળ આવું વૈજ્ઞાનિક રહસ્ય પડેલું છે. વગર ભણે દીકરાને બાપનો જે ધંધો મળી જાય તે ખરો ધંધો, ભણ્યા વગર દીકરાને બાપનો જે ધંધો ન મળે તે ખોટો ધંધો, બાપ વકીલ હોય કે ડૉક્ટર હોય તો તેના દીકરાને વકીલ કે ડૉક્ટર થવા માટે ભણવું પડે. ભણવાના માધ્યમ વગર બાપનો ધંધો ન કરી શકે. માટે આ આર્યધંધો નથી. વેપાર, ખેતી એ આર્યધંધો છે. તેમાં ભણવાનું કંઈ નહીં. સર્ટિફિકેટ કે ડિગ્રીની કોઈ જરૂર નહીં. બાપનો અનુભવ દીકરાને મળે. બાપની કુનેહ, ધંધાની રીતરસમ દીકરાને વારસાગત સહજ પ્રાપ્ત થાય તેથી તેને આર્યધંધો કહી શકાય.
સ્વપ્નપાઠકો પોતપોતાના ઘરેથી નીકળ્યા. રાજાનું આમંત્રણ મળવાથી તેઓ ઘણા ખુશ હતા. સ્વપ્નલક્ષપાઠકોએ પોતપોતાના મોભા પ્રમાણે વસ્ત્રો અને અલંકાર પહેર્યાં હતાં.
એ સમયમાં એવી માન્યતા હતી કે કપડાં મોભાસર હોવાં જોઈએ. તેથી દાનાદિ ચારેય ધર્મોનો લાભ થાય છે. દા.ત., (૧) દાનવૃત્તિ જાગ્રત થાય છે. (૨) શીલનું રક્ષણ થાય છે. (૩) ઇચ્છાનિરોધ નામનો તપ થાય છે. (૪) શુભ ભાવનાના ઉછાળા આવે છે. સારાં કપડાં પહેર્યાં હોય તો તે જોઈને યાચકો પોતાનો હાથ લંબાવે તેથી દાન આપવા ઇચ્છા સહેજે જાગે, વ્યવસ્થિત સીવેલાં કપડાં હોય તો શીલનું સહજ રીતે રક્ષણ થાય પણ ચુસ્ત-તંગ કપડાં પહેર્યાં હોય તો કેટલાય જોનારાના મનમાં પણ વિકાર જાગે. શીલનો નાશ કરવામાં ઉદ્દ્ભટ કપડાંનો ઘણો મોટો હિસ્સો છે. મોભા
ત્રીજી
વાચના
(સવારે)
(૧૧૮)
Page #126
--------------------------------------------------------------------------
________________
પણે કપડાં પહેર્યા હોય તો સંસ્કાર સચવાય, હૃદયમાં ઉન્નત ભાવ જાગે, ધોતિયું પહેરવાથી જે છે ભાવ જન્મ, તે પેન્ટ પહેરવાથી નહીં જન્મે, ધોતિયું પહેર્યું હોય, પ૬ ઇંચનો લાંબો કોટ પહેર્યો છે હોય, માથા પર પાઘડી ને ખભે ખેસ હોય તેવી વ્યક્તિને તમે સિગારેટ પીતી જોઈ છે ખરી? છે ભયંકર વિકારોને નાથવાની તાકાત કપડામાં છે. યોગ્ય વેશ-પહેરવેશ ઉપર આપણી સંસ્કૃતિનો છે મોટો ભાગ ટકી જાય છે. છે બધા સ્વપ્નલક્ષણપાઠકો રાજમહેલના પ્રવેશદ્વાર આગળ એકઠા થયા છે, અને ત્યાં તેઓ છે છે પોતાનો એક અગ્રેસર નીમે છે. સિદ્ધાર્થ મહારાજા જે પ્રશ્ન પૂછે તેનો જવાબ તે નેતા આપે. છે સ્વપ્નલક્ષણપાઠકો રાજસભામાં આવીને, હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરી, ““જય હો, જય છે છે હો.” કહી આશીર્વચનોથી રાજાને વધાવે છે. તેઓએ રાજા સિદ્ધાર્થને આશીર્વાદ આપ્યો કે તમે છે છે સંપત્તિમાન, ધનવાન, વૈભવને ઐશ્વર્યથી ભરપૂર ભંડારવાળા થાઓ, દીર્ધાયુષ્યને ભોગવો, છે
રાજસંપત્તિ ભોગવો અને ધર્મપ્રેમી થાઓ. છે. જોકે આ ભોગ-ઉપભોગ સંસારની વૃદ્ધિ કરનારા છે, તે ઝેરી છે, છતાંય તેના આશીર્વાદ આપેલ છે જ છે. પણ અંતે તો તે ઝેર ઉતારતી એક વાત સ્વપ્નપાઠકોએ કરી દીધી કે, હે રાજા સિદ્ધાર્થ ! છે તમારા કુળમાં જિનભક્તિ સતત ચાલુ રહો. વૃદ્ધિ પામતી રહો.''
Page #127
--------------------------------------------------------------------------
________________
છે જિનભક્તિ એ એક વિશિષ્ટ ગૃહ-સંસ્કાર છે. તેનોળવેલ સમાન છે. દરેક પ્રકારનાં ઝેર ઉતારનારું છે (૧૨૦) છે ઉત્તમ અનુષ્ઠાન છે. લગ્ન વખતે હાથે જે મીંઢળ બાંધવામાં આવે છે તેનું કાર્ય ઝેર ઉતારવાનું છે. ત્રીજી કલ્પસૂત્રની છે લગ્નની ધામધૂમની ઇર્ષ્યાથી કોઈ કંઈક ખવરાવી દે તો તેનું ઝેર ઉતારવા માટે મીંઢળ છે.
વાચના વાચનાઓ છે. જિનભક્તિ મીંઢળની ગરજ સારે છે.
(સવારે) [અહીં ત્રીજું વ્યાખ્યાન પૂર્ણ થયું. આની સાથે અત્યારે જ ચોથું વ્યાખ્યાન શરૂ કરી દેવું.] [આજે બપોરે ૧૪ સ્વપ્નો ઉતારવાનાં હોવાથી.]
(૧૨૦)
Page #128
--------------------------------------------------------------------------
________________
(૧૨૧)
પર્યુષણ પર્વનો પાંચમો દિવસ : કલ્પસૂત્ર-ચોથી વાચના
સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નલક્ષણપાઠકોના તેમના ગુણોની સ્તુતિ કરીને વંદન કર્યું. ફળ, ફૂલ, વસ્ત્ર વગેરેથી તેમનું સન્માન કર્યું. ત્યાર પછી તે સ્વપ્નપાઠકો આસનો ઉપર બેઠા. સિદ્ધાર્થે ઘણા વિનયપૂર્વક ત્રિશલા મહારાણીને આવેલ ચૌદ સ્વપ્નો અંગેની વાત તે સ્વપ્નપાઠકોને કરી અને તે અંગેનું પરિણામ શું હશે તે જણાવવા વિનંતી કરી. અહીં આર્યદેશની પ્રણાલિકા દર્શાવી છે કે રાજા (ભગવાન) કે ગુરુ તથા (વિશેષતઃ) નૈમિત્તિકાદિને ખાલી હાથે કદાપિ મળવું નહીં, કેમકે ફળના દાનથી ફળ મળે છે. અફસોસ ! આજે તો ભગવાન પાસે ૧૦ પૈસાની બદામ મુકાય છે ! ગુરુ પાસે મફતિયો વાસક્ષેપ નંખાવાય છે !
આર્યદેશની પ્રણાલિકા મુજબ સિદ્ધાર્થ રાજાએ ઊભા થઈને અતિ નમ્ર બનીને, યોગ્ય સન્માન કરીને જે સ્વપ્ન અંગેના ફળ વિષે પૂછ્યું તે સાંભળીને તેઓ ખૂબ હર્ષ પામ્યા. ત્યાર પછી તેઓ બધાએ તે સ્વપ્નોને હૃદયમાં ધારી રાખીને, તેમના અર્થનો વિચાર કરીને, પરસ્પર મસલત કરવા લાગ્યા. આમ, સંવાદ-વિચાર-વિનિમય કરીને સ્વપ્નોના અર્થ જાણ્યા તેઓએ તે વિષયમાં પરસ્પર એકબીજાના અભિપ્રાય પૂછ્યા અને છેવટે નિશ્ચિત મત નક્કી કરીને એકમત થઈ ગયા. પછી સિદ્ધાર્થ રાજા સમક્ષ શાસ્ત્રો અનુસાર કહેવા લાગ્યા.
(૧૨૧)
Page #129
--------------------------------------------------------------------------
________________
છે તેમણે કહ્યું કે, ““રાત્રિના પ્રથમ પહોરમાં દીઠેલ સ્વપ્ન બાર માસમાં ફળદાયક થાય છે. બીજા
પહોરમાંનું સ્વપ્ન છ માસમાં ફળદાયક થાય છે. ત્રીજા પહોરમાંનું સ્વપ્ન ત્રણ માસમાં, અને કલ્પસૂત્રની ચોથા પહોરમાંનું સ્વપ્ન એક માસમાં ફળદાયક થાય છે. સૂર્યોદયથી બે ઘડી પૂર્વે જોયેલ સ્વપ્ન દશ એ
ચોથી વાચનાઓ જ દિવસમાં ફળે છે અને સૂર્યોદય વખતે દીઠેલ સ્વપ્ન તરત ફળે છે. ખરાબ સ્વપ્ન કોઈને ન કહેવાથી તે વાચના
% અથવા ખરાબ સ્વપ્ન આવ્યા પછી સૂઈ જવાથી તે સ્વપ્નનું ફળ હણાઈ જાય છે, એટલે તેનું ફળ છે (સવારે) જ નાશ પામે છે. સારાં સ્વપ્નને કોઈ ગુરુ કે યોગ્ય વ્યક્તિને અથવા તેમના અભાવમાં ગાયના કાનમાં જ હું કહી દેવું જોઈએ. સારું સ્વપ્ન આવ્યા પછી પાછું ફરી સૂવું ન જોઈએ. સૂવાથી તે સ્વપ્નનું ફળ નષ્ટ
પામે છે. બાકી રહેલ રાત્રિ ધર્મધ્યાનમાં અને ભગવાન પરમાત્માના સ્મરણમાં પસાર કરવી છું જોઈએ.”
સ્વપ્નપાઠકોએ આ પ્રમાણે શુભ અને અશુભ સ્વપ્નોનું વિસ્તૃત વર્ણન કરીને કહ્યું, ““હે છે દેવાનુપ્રિય ! હે સિદ્ધાર્થ રાજનું ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૭૨ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવેલ છે. હિં છે. તેમાંથી ૪૨ સ્વપ્ન સામાન્ય ફળ આપનારાં અને ૩૦ મહાસ્વપ્ન ઉત્તમ ફળ આપનારાં કહેલાં છે છે. અરિહંતની કે ચક્રવર્તીની માતા બનનારને ૩૦ મહાસ્વપ્નોમાંથી ૧૪ સ્વપ્ન આવે છે : જેવાં કે છે
વૃષભ, હાથી વગેરે. વાસુદેવની માતા ૧૪ મહાસ્વપ્નમાંથી કોઈ પણ ૭ સ્વપ્ન જોઈને જાગ્રત થાય છે છે છે. બળદેવની માતા બનનાર ચૌદ મહાસ્વપ્નમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્ન જોઈને જાગ્રત થાય છે
Page #130
--------------------------------------------------------------------------
________________
છે. માંડલિક રાજાની માતા બનનાર તે ચૌદ મહાસ્વપ્નમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને જાગ્રત
(૧૨૩) એ થાય છે.)
ત્રિશલા મહારાણીએ જે ચૌદ મહાસ્વપ્નો જોયાં છે તે મંગલકારી છે. તે પુત્રલાભ, અર્થલાભ, રિ સુખલાભ, રાજ્યલાભ, ભોગલાભ વગેરે કરાવનારાં છે.' છે “ત્રિશલા મહારાણી નવ માસ અને સાડા સાત દિવસ પસાર થતાં પુત્રરત્નને જન્મ આપશે. તે છે
કળમાં દીપક સમાન, ધ્વજ સમાન, પર્વત સમાન, મુગટ સમાન, તિલક સમાન થશે. તે કીર્તિ છે વધાવનાર, કુળની સમૃદ્ધિ કરનાર, સરહદને જીતનાર, દુશ્મનો-દુષ્ટોને પ્રિય બનનાર થશે.” છે ત્યાર પછી સ્વપ્નપાઠકોએ ચૌદ મહાસ્વપ્નોનો જુદો જુદો અર્થ બતાવ્યો. સ્વપ્નપાઠકો કહે છે છે છે કે આ પુત્રરત્ન કાં તો અરિહંત થશે અથવા તો ચક્રવર્તી રાજા થશે. એટલે શૂરવીર, ચતુરંગી જ સેનાયુક્ત, ચારેય દિશાના અંત સુધી ભૂમંડળના સ્વામી ચક્રવર્તી રાજ્યપતિ રાજા થશે. અથવા તો છે આ ત્રણ લોકના નાથ-ધર્મ-ચક્રવર્તી, ધર્મચક્રનું પ્રવર્તન કરનારા ચક્રવર્તી જિનેશ્વર થશે. સિદ્ધાર્થ રાજા આ સ્વપ્નપાઠકો પાસેથી સ્વપ્નનું ફળ સાંભળી, સમજીને અત્યંત પ્રસન્ન થયા, હૈયું હર્ષવિભોર બની ગયું અને તેમણે કહ્યું, “આપે જે કહેલ છે, તે સત્ય છે, તેનો હું વિનયપૂર્વક સ્વીકાર કરું છું.' સ્વપ્નપાઠકોને પ્રીતિદાન
છે. (૧૨૩) પ્રસન્ન થયેલા સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નપાઠકોને વિપુલ પુષ્પસુગંધિત ચૂર્ણ, પુષ્પમાળાઓ, છે
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૨૪) કલ્પસૂત્રની વાચનાઓ
વસ્ત્રો, આભૂષણો તથા અઢળક ધનસંપત્તિ આપીને તેમનું વિનયપૂર્વક સન્માન કર્યું. દાતા પ્રસન્ન થઈને જે દાન પોતાની ઇચ્છાથી આપે તે પ્રીતિદાન કહેવાય છે. પ્રીતિદાન આપીને સિદ્ધાર્થે સ્વપ્નપાઠકોને બહુમાનપૂર્વક વિદાયગીરી આપી.
ત્રિશલાદેવીને સ્વપ્નફ્ળની જાણ
ત્યાર પછી સિદ્ધાર્થ મહારાજા પડદાની અંદર બેઠેલા ત્રિશલા પાસે જઈને સ્વપ્નપાઠકોએ કહેલ તમામ હકીકત વિગતથી કહે છે. સારી, રુચિકર વાતનું પુનરાવર્તન કરવામાં રસ વધે છે માટે તેમાં કંટાળો આવતો નથી. સિદ્ધાર્થ મહારાજાએ જે વિસ્તૃત વર્ણન ફરીથી કર્યું તેનો ત્રિશલાદેવીએ શાંતિથી, અને પ્રસન્નતાથી સ્વીકાર કર્યો, પછી ત્રિશલાદેવી બોલ્યાં, ‘આપે જે કહેલ છે, તેવું જ બનો, મને તેવો જ પુત્ર પ્રાપ્ત થાઓ.'' ત્યાર પછી સિદ્ધાર્થરાજાની આજ્ઞા લઈને, ભદ્રાસન ઉપરથી ઊભા થઈને, ચપળતારહિત, વેગરહિત, શીઘ્રતા (ઉતાવળ) રહિત, રાજહંસી જેવી ગતિથી ચાલીને ત્રિશલાદેવી પોતાના નિવાસે ગયાં.
ઐશ્વર્યની વૃદ્ધિ
જ્યારથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ જ્ઞાતકુળમાં આવ્યા તે દિવસથી તિર્યક્ જ઼ભક દેવોએ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે જે અત્યંત પ્રાચીન, જમીનમાં દટાયેલા ખજાના-મહાનિધાનો હતાં તે
******
ચોથી
વાચના
(સવારે)
(૧૨૪)
Page #132
--------------------------------------------------------------------------
________________
લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનના ભંડારો છલકાવી દીધા. આટલું બધું અઢળક ધન, વિપુલ (૧૨૫) છે ?
સંપત્તિ, તિગુ-જંભક દેવો ક્યાંકથી ચોરીને ઉપાડી લાવતા નથી; પરંતુ જે ધનભંડારોના વર્તમાનમાં કોઈ અધિકારી ન હોય, જે એમ ને એમ દટાયેલા પડ્યા હોય, જે ધનભંડારોના સ્વામીના ગોત્રમાં કોઈન હોય, જેનાં ઘરબારનાં નામનિશાન, અવશેષ રહ્યાં ન હોય તેવા ભંડારોના માલિક સૌધર્મેન્દ્ર છે જ ગણાય. તે ઈન્દ્રની આજ્ઞાથી ઇન્દ્રની માલિકીના ધનભંડારો લાવીને સિદ્ધાર્થ રાજાના ભંડારમાં દેવો જ ભરે છે. આટલી બધી સંપત્તિ દેવો જો વૈક્રિય પુદ્ગલમાંથી વિમુર્વે, તો તે પંદર દિવસથી વધુ વખત જ ન ટકે. ૧૫ દિવસ પછી વિસર્જન થઈ જાય. માટે અહીં તો ઔદારિક પુગલનું ધન જોઈએ. કોઈ જ જ ગામ - નગર - જિલ્લા - પર્વત - કિલ્લા - તીર્થસ્થળ - તાપ નિવાસ - આશ્રમ - ખેતર- રાજમાર્ગ - દેવાલય - નિર્જનસ્થાન – પર્વતની ગુફાઓ - વનખંડ – સભાસ્થળ - સ્મશાન - શૂન્યગૃહ અને
શાંતિગૃહ વગેરે જગ્યાએથી ખોદીને ત્યાંથી સમૃદ્ધિ લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં જૈભક દેવો ? છે સ્થાપિત કરે છે.
આ બાબત તદ્દન સાચી છે તેનો એક પુરાવો નીચેના પ્રસંગથી મળે છે. અમદાવાદ દૈનિકપત્ર “ગુજરાત સમાચાર' (૪-૯-”૬૬)માં પ્રગટ થયેલ આ પ્રસંગ છે. એક પ્રેતાત્મા સાથે ભાદરણવાળા સ્વામી કૃષ્ણાનંદજીના વાર્તાલાપ'નો જરૂરી હપ્તો અહીં લઈએ.
Page #133
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નોત્તરી એવી છે કે જેનાથી પ્રેતલોક અંગેનાં જિન-આગમમાંના ઘણાંબધાં વિધાનોની જે પરિપૂર્ણ સત્યતા સિદ્ધ થઈ જાય છે. પ્રેતાત્માએ પ્રેતલોક અંગે જે જે વાતો કરી તે બધી વાતો (૧૨) છે.
આ જિનાગમોમાં કહેવાઈ ચૂકેલી છે. કલ્પસૂત્રની વાચનાઓ જ
ચોથી બન્યું એવું કે એક વખત સ્વામી કૃષ્ણાનંદ મહારાષ્ટ્રમાં એક ખેતરમાં સૂઈ રહ્યા હતા. તેટલામાં છે ૨ એક વિચિત્ર વસ્તુની હાજરી જણાઈ. તેમણે ઊંચે જોયું તો એક રૂપેરી રેખાવાળી માનવ આકૃતિ છે
વાચના
(સવારે) છે જેવું કાંઈક દેખાવા લાગ્યું. તે આકૃતિ તેમનાથી દશ ફૂટ દૂર હતી અને જમીનથી થોડીક અધ્ધર છે
છે હતી.
છે બૃહત્ સંગ્રહણિ'ની ૧૮૯મી ગાથામાં જણાવ્યું છે કે, “ચરિંગુલેણ ભૂમિ ન છિદંતિ સુરા છે છે જિણા બિતિ.” દેવો જમીનથી અધ્ધર ચાર આંગળ જેટલા રહે છે. છે પૂર્વજન્મના સંસ્કારને લીધે આ પ્રેતાત્મા પોતાના મનુષ્યજીવનમાં અંગ્રેજી ભાષા બોલતો છે છે હતો. એ પ્રેતાત્માએ વાર્તાલાપમાં કહ્યું કે, “કેટલાક પ્રેતાત્માઓ કોઈની દુકાનમાંથી કે તિજોરીમાંથી છે છે કે જમીન વગેરેમાંથી ધન ઉપાડી લાવીને બીજાને આપે છે.' આ વિધાન આપણી ઉપર્યુક્ત વાતનું છે. સંપૂર્ણ સમર્થન કરે છે. સ્વામી કૃષ્ણાનંદે દેવને પૂછેલા સત્યાવીસ પ્રશ્નોના દેવે જે જવાબો આપ્યા છે છે છે તે જ વાત જૈનશાસ્ત્રમાં વાંચવા મળતા જિ “વિજ્ઞાન અને ધર્મ' પુસ્તકમાં સવિસ્તાર આપવામાં હું આવેલ છે.] તે ભલભલો નાસ્તિક આસ્તિક બની જાય. આથી તો જિનાગમ ઉપરની આપણી છે
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા વધુ મજબૂત બની જાય છે. આ પ્રમાણે એ ચોક્કસ કહી શકાય કે જિનાગમમાં કહેલ બાબત છે (૧૨૭) છે.
નગદ સત્ય છે, નક્કર હકીકત છે. “નરક છે, સ્વર્ગ છે, દેવલોક છે, પ્રેતયોનિ છે, પરલોક છે, પુનર્જન્મ છે, પુણ્ય-પાપ છે,' ઇત્યાદિ તમામ જિનશાસ્ત્રોક્ત વાતોને આપણે આંખ મીંચીને જ સ્વીકારવી જ જોઈએ. સર્વતોમુખી વૃદ્ધિ
જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે જ રાત્રિથી જ્ઞાતકુળ છે ચાંદીથી-સોનાથી, ચાર પ્રકારના ધન-ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્ર(જનપદ)થી, વાહનથી, કોશ (ભંડાર)થી, કોઠાર (ધાન્યગૃહ)થી, નગરથી, યશ અને કીર્તિથી એમ સર્વ શુભ પદાર્થોથી વધવા લાગ્યું. ગુણસંપન્ન નામસંસ્કાર
આવી સર્વતોમુખી વૃદ્ધિ થવાને કારણે ભગવાન મહાવીરદેવનાં માતાપિતાને મનમાં થયું કે, જ્યારથી આ પુત્ર કુક્ષિમાં ગર્ભપણે આવ્યો છે ત્યારથી અમે હિરણયથી, ચાંદીથી, સૈન્યથી, ધન વગેરેથી વૃદ્ધિ જ પામી રહ્યા છીએ. માટે જે જીવ જન્મ લેશે તેનું નામ, તેના ગુણ અનુસાર વર્ધમાન' એવું રાખીશું.
છે (૧૨૭) વર્ધમાન' એ ભગવાનનું મૂળ નામ છે, અને જ્યારે દેવે ઉપસર્ગ કર્યા અને તે બધા છે
Page #135
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગોને સમતાપૂર્વક સહન કર્યા ત્યારથી તે “મહાવીર' કહેવાયા.
વીર તેને કહેવાય જે કોઈથી ન ડરે; મહાવીર તેને કહેવાય જેનાથી કોઈ ન ડરે. નામ હંમેશાં મેં (૧૨૮).
સાર્થક જોઈએ. તેથી યોગ્ય ગુણ પ્રમાણે નામ પાડવું જોઈએ. એક બાઈ પાસે તેના દીકરાના કલ્પસૂત્રની છે.
કંઠણપાળ' એવા નામ વિશે કોઈએ આશ્ચર્ય બતાવ્યું ત્યારે તે બાઈએ જવાબ આપ્યો કે, “લફ વાચનાઓ
હું ચોથી
વાચના છાણાં વીણતી, ભીખંતો ધનપાળ; અમર બિચારો મરી ગયો, ભલો મારો ઠંઠણપાળ.'
હૈ (સવારે) “નામ છે લક્ષ્મી, અને વીણે છે છાણાં, નામ છે ધનપાળ (કુબેર) અને માગે છે ભીખ; નામ છે છે અમરચંદ અને તે મરી ગયો છે. માટે પેલી બાઈ કહે છે કે, “તો પછી મારા દીકરાનું નામ
કંઠણપાળ શું ખોટું છે ?'' ગર્ભ સ્થિર થતાં ફ્લાયેલું શોકમય વાતાવરણ | શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનો ત્રણ જ્ઞાનવાળો આત્મા ગર્ભમાં માતા પ્રત્યેની છે ભક્તિથી પ્રેરાઈને, ગર્ભમાં મારા હલનચલનથી માતાને કષ્ટ થશે” એવું વિચારીને એક દિવસ છે નિશ્ચલ થઈ ગયો. તેણે હલન-ચલન બંધ કરી દીધું. આ હલન-ચલન બંધ કરવાના બે હેતુ હતા : છે એક તો પોતાના હલન-ચલનથી માતાને કષ્ટ ન થાય અને બીજું, ભવિષ્યની મારી સંતતિ પણ આ રીતે માતાની ભક્તિ કરે; માતા પ્રત્યે વિનય-વિવેક જાળવે. આવું જણાવવા માટે પણ પોતે સ્થિર
(૧૨૮) રહ્યા.
Page #136
--------------------------------------------------------------------------
________________
(૧૨૯)
ભગવાનનું પુણ્યાનુબંધી પુણ્યકર્મ ઉત્કૃષ્ટ હતું. આવા કર્મોદયવાળા આત્માની એ વિશિષ્ટતા હોય છે કે તે ઉચિતને અચૂક સેવે. સંતાનોએ માતાપિતાની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. જે માતાપિતાના ભક્ત નથી, તે સાધુ બનીને ગુરુના પણ ભક્ત બની શકતા નથી. માતાપિતાને કદાચ છેલ્લે દીક્ષા લેવા માટે છોડવા પડે તોય તરછોડાય તો કદી નહિ. સંસારી માતાપિતાનો ઉપકાર ઘણો છે, જેણે જ્ઞાન-ધ્યાન આપ્યાં, પ્રતિબોધ પમાડ્યો ને દીક્ષા અપાવી, હા. દીક્ષા લેવા માટેની શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ માબાપને છોડી શકાય, પણ તે વખતેય તેમને તરછોડી તો ન જ શકાય.
કાવડમાં લઈને બે ભાઈઓ પોતાનાં વૃદ્ધ માબાપને જાત્રાએ લઈ જતા હતા. રસ્તામાં માબાપને સખત તરસ લાગી. એક ભાઈએ વિચાર્યું કે, ‘‘હું પાણી લેવા જઈશ અને અહીં માબાપનું પ્રાણપંખેરુ ઊડી જશે તો ? માટે મારે માબાપને છોડવાં જોઈએ નહિ, હું તો અહીં જ બેસી રહીશ.’’ બીજા ભાઈએ વિચાર્યું કે, ‘‘માબાપને તરસ લાગી છે. મારે તેમને છોડીને પાણી લેવા જવું જ જોઈએ.’’ પછી તે છોકરો આમતેમ ભટકીને પાણી લઈ આવ્યો અને તેણે માબાપને તે પીવડાવ્યું. માબાપ જીવી ગયા. આ દષ્ટાંતમાં દેખીતી રીતે જેણે માબાપને છોડ્યાં છે તેણે તરછોડ્યાં તો નથી જ. માટે તેણે વસ્તુતઃ માતાપિતાને છોડ્યાં જ નથી એમ કહેવાય. વળી પાણી લાવીને માબાપનો જીવ બચાવ્યો તેથી તે જ ખરો દીકરો કહેવાય. માત્ર પાસે બેસી રહેલો દીકરો દીકરો ન કહેવાય. આ ગ્લાન – ઔષધ – ન્યાય કહેવામાં આવ્યો છે.
(૧૨૯)
Page #137
--------------------------------------------------------------------------
________________
ચોથી
- ત્રિશલાદેવીને ખ્યાલ આવ્યો કે પોતાને રહેલ ગર્ભ હલન-ચલન કરતો નથી. તેમને શંકા
છેકુશંકા થવા લાગી. તેમણે કલ્પના કરી કે, “શું કોઈ દેવ વગેરેએ મારો ગર્ભ હરી લીધો છે? કે તે છે (૧૩૦). કલ્પસૂત્રની
જ મૃત્યુ પામ્યો છે? અથવા તો તે ગર્ભ ગળી ગયો છે ?' આવા પ્રકારના અનેક વિચારો કરીને તે વાચનાઓ ખિન્ન મનવાળાં બનીને શોકના સાગરમાં ડૂબી ગયાં. હથેલીમાં મોં રાખીને આર્તધ્યાન કરવા
વાચના લાગ્યાં. ત્રિશલા અકથ્ય કરુણ-કલ્પાંત કરવા લાગ્યાં ને ધ્રુસકે રડીને હૈયાફાટ વિલાપ કરવા
(સવારે) લાગ્યાં. તે બોલવા લાગ્યાં, “હે ભગવાન ! એવાં મેં કેવાં ભયંકર પાપ કર્યા હશે કે જેને પરિણામે આવો અનર્થ થયો ? ખરેખર ભાગ્યહીનને ત્યાં ચિંતામણિ રત્ન રહી શકતું નથી. કમભાગી મારવાડ દેશમાં કલ્પવૃક્ષ ઊગતું નથી. પુણ્યરહિત એવા તૃષાતુર માણસને અમૃતજલ મળતું નથી. ધિક્કાર છે મારા નસીબને ! અરે ! હે દેવ ! આ તે શું કર્યું? મારા મનોરથરૂપી વૃક્ષને મૂળમાંથી જ ઉખેડી નાખ્યું ? સુંદર આંખો આપીને તેં ફોડી નાખી ! આવું મહાન પુત્રરત્ન આપીને તે છીનવી લીધું ! હે પાપી દેવ! તેં મને મેરુ પર્વત ઉપર ચડાવીને ભયંકર ખીણમાં ફેંકી ! સુંદર-સરસ ભોજન ' પીરસીને તેં થાળી ખૂંચવી લીધી ! મેં શો અપરાધ કર્યો છે? હવે હું ક્યાં જઉં? કોને આ વાત કહું? બસ. છે મારે હવે રત્નો આભૂષણો, ફૂલશઠા, મહેલ કોઈની જરૂર નથી. આ સંસાર અસાર છે. અથવા
તો મારું જ કરેલ મારે ભોગવવાનું આવ્યું છે. મેં કોઈક દુષ્કર્મ ભૂતકાળમાં - પૂર્વભવમાં-કરેલ હશે, હું પશુ-પંખીનાં ઈંડાં ફોડ્યાં હશે, નાના બાળને તેમનાં માતાપિતાથી વિખૂટું પાડ્યું હશે, મેં બાળહત્યા છે
(૧૩)
Page #138
--------------------------------------------------------------------------
________________
જ કરી હશે, મેં કોઈ ઉપર કામણ-ટ્રમણ કર્યો હશે. કોઈ ઉંદરના દરમાં ગરમ પાણી નાખીને તેમનાં
બચ્ચાંઓનો ઘાત કર્યો હશે. કે જેથી મારો ગર્ભ હણાઈ ગયો. (૧૩૧) છે
મોહ તો ભાગ્યે જ કોકને ન સતાવે. શાલિભદ્ર જ્યારે ગૃહત્યાગ કરે છે ત્યારેય ભદ્રા જેવી સુશ્રાવિકા માતા પણ બેભાન થઈ ગયા હતા. નંદિવર્ધનના કહેવા મુજબ વર્ધમાન બે વરસ વધુ છે સંસારમાં રહ્યા છતાં છેવટે તે બેચેન બની ગયા હતા. આવું છે મોહનું તોફાન !
મહારાણી ત્રિશલાનું કરણ કલ્પાંત સાંભળીને દાસીઓ દોડી આવી. તે ત્રિશલાને આશ્વાસને આપવા લાગી. કુલવૃદ્ધાઓ ત્યાં આવી. તે પૂછવા લાગી, “હે દેવી ! આપ શા માટે રડો છો ?
આપનું મુખ-કમળ કેમ કરમાઈ ગયું છે? આપનો દેહ સ્વસ્થ છે ને? ખાસ કરીને આપના ગર્ભને છે તો ક્ષેમ-કુશળ છે ને?''
મહારાણીએ નિસાસો નાખ્યો અને કહ્યું. ““શું કહું તમને ? મારું હૃદય કેમ ફાટી જતું નથી ? છે વેદનાના વીંછી મને ડંખ મારી રહ્યા છે. મારો લાડલો લાલ....” કહેતાં રાણીનું ગળું રૂંધાઈ ગયું. છે છે તેની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. રાણી મૂચ્છિત થઈને ભૂમિ પર ઢળી પડ્યા. છે મહારાણીની આ દશા જોઈને દાસીઓ ગભરાઈ ગઈ. તેઓ તેમને પંખાથી હવા નાંખવા લાગી છે
અને ચોતરફ શોકનું મોજનું પ્રસરી રહ્યું. મહારાણીને સ્વસ્થ બનાવવા અનેક ઉપચારો કુલવૃદ્ધા કરવા લાગી.
Page #139
--------------------------------------------------------------------------
________________
મહારાજા સિદ્ધાર્થે આ કરુણ સમાચાર સાંભળ્યા છે તે પણ દિ મૂઢ થઈ ગયા. રાજમહેલમાં આ છે
વાત પ્રસરી ગઈ. પછી તો સમગ્ર નગરમાં ચોતરફ સન્નાટો છવાઈ ગયો. બધા શોકાકુલ થઈ (૧૩૨) છે. કલ્પસૂત્રની ( ગયા. નાટક, ચેટક, ગીત-સંગીત, રાસ, ખેલ વગેરે બંધ થઈ ગયાં. સર્વત્ર શુન્યતા વ્યાપી ગઈ.
ચોથી વાચનાઓ તેમજ સૌનાં મુખ ઉપર ઉદાસીનતાનાં કાળાં વાદળાં ઊમટવાં લાગ્યાં.
વાચના એટલામાં શ્રમણ ભગવાન મહાવીરે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને બની ગયેલી વિચિત્ર છે (સવારે) આ પરિસ્થિતિને નિહાળી. તે જોઈને વિચાર કરવા લાગ્યા, ““હવે શું કરવું ? અથવા કોને કહેવું ? આ મોહની ગતિ જ આવી છે. આ મેં શું કર્યું? મેં તો માતાના સુખને માટે કર્યું પણ તે તો દુઃખનું કારણ એ જ બની ગયું !' “જેવી રીતે સંસ્કૃતમાં ‘દુષ' ધાતુનો ગુણ કરવાથી “દોષ' થાય છે તેવી જ રીતે મેં આ આ સુખને [ગુણને] માટે જે કર્યું, તેથી ઊલટું દુઃખ [દોષ] જ પેદા થયું !” આવું વિચારીને તેમણે શરીરનો એક ભાગ હલાવ્યો.
ભગવાને જોયું કે પંચમ-આરાનું ભાવિ જ વિષમ જણાય છે કે સારું કરવા જતાં ય જીવોને હું ઊંધું પડશે. તે વખતે ભગવાને પ્રતિજ્ઞા કરી કે, “મારાં માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી હું દીક્ષા જ છે નહીં લઉં.' [આનો ભાવ એ છે કે, માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી જ હું સંસારમાં રહીશ.] આવી પ્રતિજ્ઞા કરવા પાછળ કારણ હતું. તે આ પ્રમાણે
છે (૧૩૨)
Page #140
--------------------------------------------------------------------------
________________
છે પ્રતિજ્ઞા-હેતુ (૧૩૩) છે. ભગવાને જ્ઞાનથી જોયું કે મારું ચારિત્રમોહનીયકર્મ તૂટે તેવું છે. જો હું પ્રયત્ન કરું તો તે તૂટી છે.
જાય. પણ સાથે સાથે માતાપિતાનું આયુષ્ય પણ તૂટી જાય તેમ છે. હું દીક્ષા લઉં કે માતા-પિતાને આઘાત લાગે અને તે આઘાતથી તેઓ મરી જાય અને આમ થતાં દીક્ષા લેતાં લોકદષ્ટિએ અમંગળ છે. બની જાય. આવી પરિસ્થિતિને કારણે ભગવંતે પ્રતિજ્ઞા કરીને-દીક્ષા લેવા અંગેના પ્રયત્નથી પોતાને છે વેગળા રાખવાની ફરજ પડી. છે જે ક્ષણે ભગવાને હલન-ચલન કર્યું તે જ ક્ષણે ત્રિશલાદેવી હર્ષ પામ્યા. તે કહેવા લાગ્યા, હું
અરે ! મારો ગર્ભ હરાયેલો નથી, મૃત્યુ પામેલો નથી, તે ગળી ગયો નથી. પહેલાં જે મારો ગર્ભ છે હાલતો ન હતો, તે હવે હાલે છે !”
આ શબ્દો સાંભળતાં ચોતરફ આનંદનું મોજું ફરી વળ્યું. ખુશાલીને વ્યક્ત કરતાં સંગીતના છે મધુર ધ્વનિ પ્રસરી રહ્યા. ચોતરફ ઉલ્લાસ, ઉમંગ ને ઉત્સાહના સાગરો ઊમટ્યા. આ સમાચાર સાંભળતાં સિદ્ધાર્થ પણ આનંદવિભોર બની ગયા.
“પ્રભુ કરવા ગયા સારું ને કેવું થઈ ગયું ખરાબ !”
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) કલ્પસૂત્રની વાચનાઓ
આ અંગે એક ઉદાહરણ છે. ભાગવત સપ્તાહમાં એક કથક વ્યાસપીઠ ઉપર બેઠા હતા. સપ્તાહ પૂર્ણ થતાં તેમના રિવાજ મુજબ ફંડ કરવા લાગ્યા. જે યજમાન હતા તેમણે કહ્યું : લખો મારા ૧૦૧ રૂપિયા.'' ’’ મહારાજે તેને આશીર્વાદ આપતાં કહ્યું, ‘‘તારો ધંધો વધતો વધતો બમણો થાઓ.''
આ સાંભળીને સભામાં સન્નાટો ફેલાઈ ગયો. પછી કોઈ ફૂંકે ચાં ન કરે. એક રૂપિયો કોઈ ન બોલે. મહારાજ ઉપદેશ આપવા લાગ્યા પણ હવે એક પૈસો ય લખાવે તે બીજો ! આનું કારણ મહારાજે પૂછ્યું, ત્યારે એક સભાજન બોલ્યો, ‘‘મહારાજ, તમે તો હદ કરી નાખી. પેલા યજમાનને તમે કેવા આશિષ આપી દીધા ?’’
મહારાજ – મેં શું ખોટા આશીર્વાદ આપ્યા છે ? મેં કહ્યું, ‘‘તારો ધંધો બમણો થાય.’
,,
સભાજન – પણ સાહેબ ! આપને ખબર છે કે તેનો ધંધો મસાણમાં લાકડાં પૂરાં પાડવાનો છે, તે બમણો થાય એટલે તેટલા વધુ માણસો આ ગામમાં મરે એમ જ ને ?
મહારાજ - હાય ! મને તો તેની ખબર જ ન હતી. મહારાજે આપ્યા આશીર્વાદ, પણ તે આશીર્વાદ બની ગયો અભિશાપ. આવું જ પ્રભુને માતાની ભક્તિ સંબંધમાં થયું.
ચોથી
વાચના
(સવારે)
(૧૩૪)
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૩૫)
અભિગ્રહ ધારણ
ગર્ભકાળને સાડા છ માસ થયા ત્યારે શ્રમણ ભગવાન મહાવી૨ ગર્ભમાં રહ્યા-આવી જાતનો અભિગ્રહ કર્યો. ભગવાનને થયું કે હજુ હું ગર્ભમાં છું, મારું મોઢું મારા માતાપિતાએ જોયું નથી. છતાં, આટલો બધો મોહ છે, તો જન્મ બાદ કેટલો મોહ હશે ?
વડીલો ત૨ફ અનન્યભક્તિ દર્શાવવાના દષ્ટાંતરૂપ આ અભિગ્રહ છે. વિશિષ્ટ કોટિના આત્માઓમાં આવું ઉત્કૃષ્ટ ઔચિત્ય હોય જ.
ગર્ભ-પરિપાલન
ત્યાર પછી ત્રિશલાદેવીએ સ્નાન કર્યું. તેમણે બળિકર્મ કર્યું. કૌતુકમંગળ કર્યું. તેમણે ગર્ભના પોષણ ખાતર અત્યંત ઠંડા, અત્યંત ગરમ, અત્યંત તીખાં, તૂરાં, ખાટાં-મીઠાં, ચીકણાં, સૂકાં અથવા અત્યંત આર્દ્ર અને ઋતુને પ્રતિકૂળ એવાં ભોજનનો ત્યાગ કર્યો. તેમણે ઋતુને અનુકૂળ સુખાકારી ભોજન, વસ્ત્ર, ગંધમાળા, ધારણ કર્યાં. તે રોગરહિત, શોકરહિત, મોહરહિત, ત્રાસરહિત, સારી રીતે રહેવા લાગ્યાં. તે ગર્ભને હિતકર, પથ્યને પોષણ આપનાર આહારાદિ કરવા લાગ્યાં. આયુર્વેદમાં કહ્યું છે કે, ‘‘માતા વાયુવાળા પદાર્થ ખાય તો ગર્ભમાં રહેલ બાળક કૂબડો, અંધ, મૂર્ખ અને વામન થાય છે. માતા પિત્તપ્રધાન કફવાળો આહાર કરે તો બાળક ટાલિયો
(૧૩૫)
Page #143
--------------------------------------------------------------------------
________________
અને પીતવર્ણ શરીરવાળો થાય છે. માતા કફવાળો આહાર કરે તો બાળક કોઢિયો થાય છે. માતા
અત્યંત ઉષ્ણ આહાર લે તો ગર્ભના બાળકનું બળ નાશ પામે છે. અત્યંત શીત આહારથી ગર્ભના (૧૩૬). કલ્પસૂત્રની છે બાળકને વાયુપ્રકોપ થાય છે. ઘીપ્રધાન અત્યંત ચીકણો આહાર કરવાથી પાચનક્રિયા વિકૃત થાય
ચોથી વાચનીઓ છે. અતિ ખારો આહાર લેવાથી બાળક આંધળું થાય છે. અતિ કામ સેવવાથી બાળક વહેલું મરણ
વાચના જ પામે છે.''
(સવારે) સુશ્રુતમાં કહ્યું છે કે, “જો ગર્ભવતી સ્ત્રી દિવસે સૂએ તો તેનું સંતાન આળસુ અને ઊંઘણશી થાય. જો નેત્રોમાં આંજણ આંજે તો આંધળું થાય. જો તે રડે તો સંતાનની આંખ કાણી થાય. જો તે છે ખૂબ સ્નાન કરે, વિલેપન કરે તો સંતાન દુરાચારી થાય. શરીર ઉપર તેલનું મર્દન કરે તો સંતાન છે કોઢિયું થાય. જો સ્ત્રી વારંવાર નખ કાપે તો તેના સંતાનના નખ વિકૃત થાય.'
સંતાન એ કોઈ મામૂલી વસ્તુ નથી, માટે તેનું શારીરિક જતન તો માતાએ કરવું રહ્યું પણ જ માનસિક અને આધ્યાત્મિક બળ પણ તેણે તૈયાર કરવું જોઈએ. આથી જ બાળક ગર્ભમાં હોય છે
ત્યારથી જ આર્યાવર્તની સ્ત્રીઓ પોતાના બાળકની બધી રીતે કાળજી કરતી. એકાદ પણ વિકાર છે બાળકના જન્મ પછી પણ તેના જીવનમાં ન પ્રવેશી જાય તેની પૂરી સજાગતા માતા રાખતી અને છતાં ય જો પોતાની ભૂલ થઈ જાય તો ક્યારેક આઘાતથી પ્રાણત્યાગ કરી દેતી. એક બહારવટિયાની છે માતાનો આવો પ્રસંગ જાણવા જેવો છે.
રરરર
Page #144
--------------------------------------------------------------------------
________________
ચાંપરાજવાળો બહારવટિયો.
જીવનના પાછલા ભાગે ચાંપરાજે બહારવટું મૂકી દઈને રેસિડન્ટ સાહેબની નોકરી સ્વીકારી ( હતી. એક વાર લેડી સાહેબ ગર્ભની પીડાથી કરુણ ચીસો પાડતાં હતાં તે આનાથી જોવાયું નહીં.
સાહેબે મુંબઈ જઈને હજારો રૂપિયા વાપરી નાંખ્યા હતા પરંતુ બધું પાણીમાં ગયું હતું. વફાદાર નોકર ચાંપરાજે આજીજીપૂર્વક એક ગ્લાસ પાણી પીવા માટે કહ્યું. લેડીસાહેબ પાણી પી ગયાં અને ફક્ત દસ મિનિટમાં વેદના તદ્દન શાંત થઈ ગઈ. સાહેબે ચાંપરાજને દવા પૂછી. ખૂબ આગ્રહ કર્યો છે છે ત્યારે તેણે કહ્યું કે, “મારા શરીરના પસીનાનાં બે ટીપાં પાણીમાં નાંખીને તે પાણી મેં બાસાહેબને છે પીવડાવ્યું છે.'
આ સાંભળીને સાહેબ સ્તબ્ધ થઈ ગયાં, ત્યારે તેની પાછળનું રહસ્ય સમજાવતાં ચાંપરાજે કહ્યું,
જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે મારા પિતાએ મારી માતાના ગાલ ઉપર પ્રેમથી ટપલી મારવાનું છે છે જરાક અડપલું કર્યું. તે વખતે તરત જ માને મારી હાજરીનો ખ્યાલ આવતાં “હું તે જોઈ તો નથી છે છે ગયો ને?” એ જાણવા માટે મારી તરફ નજર કરી. પણ હું તો ખરેખર એ તરફ જ જોતો હતો. આ છે જાણ થતાં માને એટલો આઘાત લાગ્યો કે સાંજ પડતાં તો તેણે જીભ કચરી નાંખીને આપઘાત કર્યો. છે છે સાહેબ ! આવા પવિત્ર માતાપિતાનું હું સંતાન છું. બ્રહ્મચારી હોઉં તેમાં નવાઈ નથી. આ જ મારા છે (૧૩૭) છે પરસેવારૂપ ઔષધનું રહસ્ય છે.”
Page #145
--------------------------------------------------------------------------
________________
છે વાચના
કેવો બોધક પ્રસંગ છે ! “બીજનું જતન કરજો.” “જરાય આડાઅવળા જશો મા !” આ “ઓલાદની પવિત્રતા જાળવી રાખજો”... “જે કૂવામાં તે હવાડામાં.” વગેરે વગેરે વાતો આપણા (૧૩૮).
કાનમાં કહી જાય છે. કલ્પસૂત્રની છે
જે માનવીઓના સંસ્કારમાં જ મોટી ખામી હોય તેમનાં સંતાનો બધી રીતે પૂરાં અને શૂરાં વાચનાઓ
ચોથી નીકળે તો ય જરા ય આશ્ચર્ય થાય તેમ નથી. ખાનદાનીના નાતે હજી વડીલ કાયિક પાપોથી કદાચ
(સવારે) ઊગરી જશે, પરંતુ એમના બીજમાં તો એ માનસિક વાસનાઓના કોહવાટ વ્યાપીને જ રહેશે. છે અને તેથી એ બીજનાં સંતાનો ખાનદાનીના પાતળા વસ્ત્રને ફગાવી દે અને સાવ છેલ્લી પાટલીએ છે
જઈને બેસે તો જરાય નવાઈ નહીં. આવાં સંતાનોને ઠપકો આપવા જેટલો પણ અધિકાર એવાં
માતાપિતાને હશે ખરો? હું નર્તકી નમુંજાલા
મહારાજા સિદ્ધરાજ જયસિંહના પિતા રાજા કર્ણદેવ. એમનાં પટરાણી મીનળદેવી. મીનળ રૂપે શ્યામ હતાં. એ રૂપે જ એમના પતિપ્રેમનો ઘડો-લાડવો કરી નાખ્યો હતો. મહારાજા કર્ણદેવ એમને છે. ક્યારેય બોલાવતા નહિ.
- કોણ જાણે કેમ પણ એક દિવસ રાજા કર્ણદેવને પોતાની રાજનર્તકી નમંજુલા ઉપર કામરાગ છે (૧૩૮) છે જાગી પડ્યો. પ્રજા રાજા પાસે ઘણા ઉન્નત સદાચારની અપેક્ષા રાખતી હતી એટલે રાજા કર્ણદેવ હું
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૩૯)
આ વ્યથા કોઈને જણાવી પણ શકતા ન હતા. દિવસે દિવસે શરીર કૃશ થતું ચાલ્યું. કામજ્વર ભયંકર પીડા આપવા લાગ્યો. વિચક્ષણ મંત્રી બધું પામી ગયો. એણે ખાનગીમાં રાજાને પૂછ્યું, ‘‘સત્ય કહો, આપ ક્ષીણ કેમ થતા જાઓ છો ?’’ મંત્રીના ભારે આગ્રહને વશ થઈને રાજાને મનની સઘળી વાત કરી દેવી પડી.
મંત્રીએ કહ્યું, ‘‘રાજનર્તકી પોતાનો દેહ સોંપે એ વાત મને સંભવિત લાગતી નથી. રાજન્ ! એ સિવાય કાંઈ પણ આજ્ઞા કરો. સેવક હરપળે તૈયાર છે.''
‘‘તો બીજી એક જ આજ્ઞા છે. ચિતા તૈયાર કરાવો. નમુંજલા વિના હું હવે એક દિવસ પણ રહી શકું તેમ નથી.'' રાજાએ કહ્યું.
મંત્રી ભારે મૂંઝવણમાં મુકાયા. છેવટે ખૂબ વિચાર કરીને રાત્રે નમુંજલા પાસે ગયા. રાજા માટે દેહની યાચના કરી. માંગે તેટલું ધન આપવાની તૈયારી બતાડી.
પણ એ સાંભળતાં જ નમુંજલા ક્રોધથી સળગી ઊઠી. તેણે કહ્યું, ‘‘મન્ત્રીશ્વર ! મારા મડદાને તમે ગમે તેમ કરી શકો છો. બાકી આ નમુંજલાને જીવતા દેહે અડવાની વાત તો કદાપિ નહિ બની શકે, રાજેશ્વરને કહી દેજો કે ‘‘નમુંજલા નર્તકી છે; વેશ્યા નથી.’’
મન્ત્રીએ ધાર્યું હતું તે જ તેને સાંભળવા મળ્યું પણ મન્ત્રી તો અત્યન્ત વિચક્ષણ રાજપુરુષ હતા. મનમાં એક અદ્ભુત વ્યૂહ ઘડીને જ તે આવ્યા હતા. નમંજુલાના નૃત્ય સમયના સર્વ વસ્ત્રાલંકારો
(૧૩૯)
Page #147
--------------------------------------------------------------------------
________________
ચોથી
માગ્યા. નમુંજલાએ નફરત દાખવવા સાથે ઝટ આપી દીધા.
એ વસ્ત્રો લઈને મન્દીશ્વર મીનળદેવી પાસે ગયા અને નમુંજલાનાં વસ્ત્રો પહેરીને સંધ્યા (૧૪૦)
સમયે રાજા કર્ણદેવ પાસે હાજર થવાની સૂચના કરી દીધી. ત્યાંથી રાજા પાસે જઈ મન્ત્રીએ રાજાને કલ્પસૂત્રની વાચનાઓ કહ્યું કે, “ઘણી સમજાવટ બાદ નમુંજલાએ વાત સ્વીકારી છે પણ એણે શરત કરી છે કે તે સંધ્યા
વાચના સમયે જ આવશે અને આવતાંની સાથે બધા દીવા બુઝાવી દેવા પડશે.''
(સવારે) રાજા કર્ણદેવે એ શરતનો સ્વીકાર કર્યો. સંધ્યા થતાં નમુંજલાના વેશમાં મસ્ત્રી દ્વારા તૈયાર છે કરાયેલા મીનળદેવીએ પ્રવેશ કર્યો. દીપક બુઝાયા. મત્રીશ્વરની સૂચના મુજબ મીનળદેવીએ છે શયામાં રાજાની વીંટી આંગળીયેથી ખેંચીને કાઢી લીધી. છે સવાર પડી. વાસના શાંત થતાં રાજા કર્ણના પશ્ચાત્તાપનો આરોવારો ન રહ્યો. મન્ત્રીના આવતાં છે જેમાં બે હાથે ઢાંકી દઈને કહ્યું, “હમણાં જ ચિતા સળગાવ. મેં ઘોર પાપ કર્યું છે. મારી બદચાલનું છે છે કાલે મારી પ્રજા અનુકરણ કરશે ! હાય ! હું શું કરી બેઠો !''
રાજાનો સાચો પશ્ચાત્તાપ જાણીને મસ્ત્રીએ સાચી વાત જણાવી. મીનળદેવી પાસેથી વીંટી પણ છે વાતની સાક્ષી તરીકે બતાડી. રાજાને શાત્તિ થઈ. મસ્ત્રીએ મહાબુદ્ધિમત્તાથી પોતાને બચાવી લીધો છે એ બદલ રાજા કર્ણ મંત્રીનો પુનઃ પુનઃ આભાર માનવા લાગ્યો.
હું (૧૪૦) એ રાત્રે જ મીનળદેવીને ગર્ભ રહ્યો. એ ગર્ભ તે જ ભાવિનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ. હું
Page #148
--------------------------------------------------------------------------
________________
રાજા કર્ણદેવે કાયિક અનાચાર ભલે ન સેવ્યો પરન્તુ તેણે જે માનસિક અનાચાર સેવ્યો તેણે સિદ્ધરાજના કામાન્ય જીવનમાં શું મહત્ત્વનો હિસ્સો નહિ નોંધાવ્યો હોય ?
માતાપિતાના મનના પણ વિકારો સંતાનને બરબાદ કરવામાં કેવો મોટો ભાગ ભજવે છે? એ સત્ય ઉપર્યુક્ત પ્રસંગથી આંખ સામે આવીને ઊભું રહી જાય છે. એ ત્રિશલાદેવીને દોહદ
ગર્ભના પ્રભાવથી ત્રિશલાદેવીને શુભદોહદ થવા લાગ્યા કે, “હું મારા હાથથી દાન આપું. સદ્ગુરુઓની જ સેવા કરું. દેશમાં ‘અમારિ પડહ વગડાવું, કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કરાવું, સમુદ્ર, ચંદ્ર અને અમૃતનું છે
પાન કરું. ઉત્તમ પ્રકારનાં ભોજન કરું, આભૂષણો ધારણ કર્યું અને હાથી ઉપર બેસીને ઉદ્યાનમાં આમોદજ પ્રમોદ કરું.” આ બધા રાણીના દોહદ મહારાજા સિદ્ધાર્થે પરિપૂર્ણ કર્યા.
છે સૂચના
છે. અહીં આપણે આ વ્યાખ્યાન અધૂરું મૂકી દેવાનું છે. કલ્પસૂત્રના આ ચાલુ ચોથા વ્યાખ્યાનનું એક છે
સૂત્ર હજી બાકી રહે છે. તેમાં પ્રભુના જન્મનું વાંચન આવે છે. આ સૂત્રનો ભાવ બપોરે સ્વપ્નમાં હું હું ઊતરી ગયા બાદ પાંચ મિનિટમાં જણાવવામાં આવશે. આ સૂત્ર બપોરે વંચાય એટલે પ્રભુના હૈ ,
મ છે (૧૪૧) જન્મની વધામણીની ખુશાલીમાં શ્રીસંઘના શ્રાવકો અને શ્રાવિકાઓ ત્યાં જ શ્રીફળ વધેરીને તેની શેષ
Page #149
--------------------------------------------------------------------------
________________
કે વાપરે છે. આ શ્રીફળ વધેરવાની ક્રિયા પાછળ મહાન આશય છે. ધર્મના બધા યોગો મહાન છે. તેની આ (૧૪૨) છે.
આ પાછળના વિજ્ઞાનને આપણે સમજવું જોઈએ. કલ્પસૂત્રની છે શ્રીળ વધેરવાની ક્રિયા પાછળનો ભાવ
ચોથી વાચનાઓ
પર્યુષણ પર્વના ત્રણ દિવસ સુધી વિવિધ કર્તવ્યો સાંભળીને ભાવુક આત્મા સરળ ને શુદ્ધ બને છે. વાચના છે ભગવાનના ગર્ભના અપહરણ વિષે, માતાને આવેલ ચૌદ સ્વપ્નો અંગે, તેના ફળ વિષે, ત્યાર (સવારે) છે બાદ ભગવાનની માતા પ્રત્યે ભક્તિ, માતાને થતું દુઃખ, માતાનો મોહ વગેરે સાંભળીને ભગવાનના છે જન્મ અંગે સાંભળવા ભાવુકજનો કેટલા ઉત્સુક બને ! કેવો ઉમંગ હૈયામાં હોય ! તે ભાવુક હૈયાને એક એક ચીજ મહાન લાગે એવું તેનું હૈયું તૈયાર થઈ જાય છે. પછી જ્યારે આવા ભગવાન છે ગર્ભની કાળી કોટડીમાંથી બહાર આવે ત્યારે કેટલો હર્ષ થાય? ભાવુકાત્માનું હૈયું બોલી ઊઠે કે, આ “હે ભગવાન ! તારા જન્મે તો વિશ્વના જીવમાત્રનું કલ્યાણ કર્યું છે. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં તમે નિર્વાણ પામ્યા ! હે દેવાધિદેવ ! આપે શાસન સ્થાપવા દ્વારા સર્વનું કલ્યાણ કર્યું. આવા આ મહાન શાસન ઉપર કોઈ પણ આક્રમણ આવશે ત્યારે અમે અમારું માથું દઈને પણ તેનું જતન કરશું. આ વાત આજે જન્મ વાંચન સાંભળતાં જ શ્રીફળ ફોડીને વ્યક્ત કરશું કે શાસન ઉપરના
છે (૧૪૨) આક્રમણ સામે લડત આપતી વખતે શ્રીફળની માફક અમારું માથું વધેરી નાંખશું.''
Page #150
--------------------------------------------------------------------------
________________
બલિદાનની આ વિરાટ સંકલ્પગાથાથી રોમરોમમાં આવતાં પ્રશસ્ત શૌર્યની બાહ્ય અભિવ્યક્તિ કરતી આ ક્રિયામાં, હિંસા થવાની વાત ઊભી કરશું તો જિનપૂજાદિમાં ક્યાંય ઊભા નહિ રહી શકીએ એની સહુ નોંધ લે.
એવો કોઈ પણ ધર્મ આપણા વર્તમાન જીવનમાં છે ખરો કે જેમાં લેશ પણ હિંસા થતી ન હોય ? છે અરે ! માસખમણનું તપ કરશું તો ય તે વખતે આપણા પેટમાંના અનેક કીડા-કરમિયા વગર
ખોરાકે મરી જ જવાના છે ! દેરાસર બંધાય કે સ્થાનક બંધાય, મુહપત્તિ બાંધીને બોલાય કે છેસાધર્મિકોનો જમણવાર કરાય; બધે હિંસા છે. છે હવે વાત એટલી જ છે કે, હિંસારૂપે પાવલી ખોઈને શુભભાવોની અદ્ભુત વૃદ્ધિ કરવારૂપ છે 8 રૂપિયા કમાઈ લેવો જોઈએ. જો પાવલી ખોવાની પણ ના, તો ગૃહસ્થથી રૂપિયો કદી કમાઈ શકાય છે
તેમ નથી. છે (ચોથા વ્યાખ્યાનમાંનું બાકી રાખેલું નીચેનું વ્યાખ્યાન બપોરે સ્વપ્ન ઊતર્યા બાદ વાંચવાનું. તે છે & વખતે જ્યારે “ત્રિશલા દેવીએ જન્મ આપ્યો” શબ્દો બોલાય ત્યારે તે બોલતાંની સાથે જ શ્રીફળ છે
વધેરાય.) શ્રીફળ ઉપાશ્રયની બહાર વધેરાય તો ત્યાં જ સાંજે થનારા પ્રતિક્રમણમાં મુસીબત ન
છે (૧૪૩)
આવે.]
Page #151
--------------------------------------------------------------------------
________________
છે સ્વપ્ન વાંચના (જો હો તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા બાદ જ્યારે ગ્રીષ્મ છે કલ્પસૂત્રની આ ત્રસ્ત ચાલતી હતી. ચૈત્ર માસના શુકલ પક્ષનો તેરમો દિવસ હતો. ચૈત્ર સુદ ૧૩ના દિવસે પ્રભુને
છે ચોથી વાચનાઓ . ગર્ભમાં આવ્યાને કુલ નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા હતા.
વાચના બધા તીર્થકરોના ગર્ભકાળ સમાન નથી. તે આ રીતે :
(સવારે) પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુ ૯ માસ ને ૪ દિવસ ગર્ભમાં રહ્યા બીજા
,, શ્રી અજિતનાથ પ્રભુ આ ત્રીજા , શ્રી સંભવનાથ ચોથા શ્રી અભિનંદન
ને ૨૮ ,, પાંચમાં શ્રી સુમતિનાથ છઠ્ઠા
શ્રી પદ્મપ્રભ સાતમાં
શ્રી સુપાર્શ્વનાથ આઠમાં શ્રી ચંદ્રપ્રભ નવમાં ,, શ્રી સુવિધિનાથ
(૧૪૪)
૮
y.
=
=
=
=
=
Page #152
--------------------------------------------------------------------------
________________
»
(૧૪૫) A
સ્વામી
+ + + +:
દશમાં અગિયારમા ,, બારમાં તેરમાં ચૌદમાં પંદરમાં સોળમાં સત્તરમાં અઢારમાં
ઓગણીસમાં , વિસમાં , એકવીસમાં , બાવીસમાં ,, ત્રેવીસમાં ચોવીસમાં ,,
શ્રી શીતલનાથ શ્રી શ્રેયાંશનાથ શ્રી વાસુપૂજ્ય શ્રી વિમલનાથ શ્રી અનંતનાથ શ્રી ધર્મનાથ શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ શ્રી અરનાથ શ્રી મલ્લિનાથ ,, શ્રી મુનિસુવ્રત શ્રી નમિનાથ શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી મહાવી
vyuuuuyyy :3
+ + +
સ્વામી ૯
+ + + + O
ને
૮
,,
+
સ્વામી ૯
(૧૪૫)
Page #153
--------------------------------------------------------------------------
________________
વૃષભ
પ્રભુ મહાવીરદેવના તારક આત્માના જન્મ વખતે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાતેય ગ્રહો ઉચ્ચ
સ્થાનમાં હતા. એ આ રીતે – (૧૪૬)
૧. મેષ રાશિમાં સૂર્ય ૧૦ અંશનો હતો કલ્પસૂત્રની છે.
ચોથી
સોમ વાચનાઓ
૩ ,, ,
વાચના ૩. મૃગ મંગળ ૨૮ ,
છે (સવારે) ૪. કન્યા ,
બધ ૧૫ ,, ,, ૫. કર્ક ,,
ગુર ૫ ... ૬. મીન
શુક્ર ૨૭ ૭. તુલા , શનિ ૨૦ આમ, જે વખતે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા હતા. ચંદ્રનો ઉત્તમ (પ્રથમ) યોગ ચાલી રહેલ હતો, દિશાઓ સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી. શીતળ, મંદ અને સુગંધિત પવન છે વાતો હતો. કાગડા, ઘુવડ વગેરેના પણ જય-વિજયના સૂચક બધી જાતનાં શુભ શુકન થતાં હતાં. છે છે પૃથ્વી ધન-ધાન્યથી સુસમૃદ્ધ હતી, સુકાળ પ્રવર્તતો હતો. દેશના લોકોના મનમાં આનંદ-પ્રમોદ છે
હર્ષનો સાગર ઊમટ્યો હતો, ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે ચંદ્રના યોગ સમયે આરોગ્યસંપન્ન તે ત્રિશલા દેવીએ નીરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યો.
Page #154
--------------------------------------------------------------------------
________________
- પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસઃ કલ્પસૂત્ર-પાંચમું સવારનું વ્યાખ્યાન (૧૪૭) છે.
પરમાત્માના તારક આત્માનો જન્મ થયો ત્યારે રાત્રે ઘણા દેવ-દેવીઓનું ઉપર-નીચે આવાગમન થવાથી ચારે બાજુ હલબલ મચી ગઈ અને આનંદ ફેલાઈ ગયો. ચોતરફ પ્રકાશ વ્યાપી ગયો. દિશાઓ ચેતનવંતી બની ગઈ. અનુકુળ થઈને મંદ મંદ વાયુ વહેવા લાગ્યો. નારકોમાં પણ જીવોને ક્ષણભર પરમ શાતાનો અનુભવ થયો. તેથી તે સર્વ જીવો આનંદિત બન્યા. કલ્યાણક શબ્દનો અર્થ
ત્રણ લોકના જીવમાત્રનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવતા શાસનની સ્થાપના જે આત્મા કરે તે આત્માના ચ્યવન, જન્મ વગેરે પાંચેયને કલ્યાણક કહેવાય. તેને “કલ્યાણક' જ કહેવા જોઈએ. ત્યાં “જયંતિ' વગેરે શબ્દોનો પ્રયોગ થઈ શકે નહિ. અન્ય વ્યક્તિઓના જન્મ વગેરે સાથે “કલ્યાણક' આ કે નિર્વાણ વગેરે શબ્દ ન કહેવાય. ત્યાં “જયંતિ' વગેરે શબ્દો જોડાય. સામાન્ય કેવળીઓના કેવલજ્ઞાન આદિ જોડે પણ “કલ્યાણક’ શબ્દ લગાડાય નહિ.
જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે કુદરત સોળે કળાએ ખીલી હતી. ચોતરફથી આનંદના છે.
હું (૧૪૭)
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૪૮)
કલ્પસૂત્રની વાચનાઓ
ઉછાળા આવતા હતા. આકાશમાં દુંદુભિ વાગવા લાગી હતી. તે વખતે ભગવાનનું સૂતિકર્મ કરવા માટે ૫૬ દિક્કુમારિકાઓ આવી.
૧. દિક્કુમારિઓનું આગમન અધોલોકમાં રહેનારી આઠ દિક્કુમારિકાઓ (૧) ભોગંકરા (૨) ભોગવતી (૩) સુભોગા (૪) ભોગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) આનંદિતાએ આવીને પ્રભુને તથા તેમની માતાને નમસ્કાર કરીને ઈશાનદિશામાં સૂતિકાગૃહ તૈયા૨ કર્યું અને યોજન સુધીની પૃથ્વીને સંવર્તક વાયુથી શુદ્ધ કરી.
૨. ઊર્ધ્વલોકમાં રહેનારી આઠ દિક્કુમારિકાઓ (૯) મેથંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તોયધરા (૧૪) વિચિત્રા (૧૫) વારિષણા (૧૬) બલાકા નામની આઠ દિક્કુમારિકાઓએ આવીને બંનેને નમસ્કાર કરીને હર્ષપૂર્વક સુગંધિત જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી.
૩. રુચક પર્વતની પૂર્વદિશાની રહેનારી આઠ દિકુમારિકાઓ (૧૭) નંદા (૧૮) ઉત્તરનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધના (૨૧) વિજયા (૨૨) વૈજયન્તી (૨૩) જયંતી (૨૪) અપરાજિતા, આ દિક્કુમારિકાઓ મુખ દેખાડવાના હેતુથી સામે દર્પણ ધરીને ઊભી રહી.
૪. રુચક પર્વતની દક્ષિણ દિશામાં રહેનારી આઠ દિકુમારિકાઓ (૨૫) સમાહારા (૨૬)
પાંચમી
વાચના
(સવારે)
(૧૪૮)
Page #156
--------------------------------------------------------------------------
________________
સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા નામની આ દિકકુમારિકાઓ સ્નાન માટે ભરેલા કળશોને હાથમાં રાખીને ગીતગાન કરવા લાગી.
૫. રૂચક પર્વતની પશ્ચિમદિશામાં રહેનારી આઠ દિકકુમારીકાઓ (૩૩) ઇલાદેવી (૩૪) આ આ સુરાદેવી (૩૫) પૃથ્વી (૩૬) પદ્માવતી (૩૭) એકનાસા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા. આ દિકુમારિકાઓ પવન નાખવા માટે હાથમાં પંખાઓ લઈને આવી.
૬.રુચકપર્વતની ઉત્તર દિશામાં ઉપર રહેનારી આઠ દિકકુમારિકાઓ (૪૧) અલંબુસા (૪૨) ચિત્તકેદી (૪૩) પુંડરિકા (૪૪) વારુણી (૪૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) ડ્રી નામની કુમારિકાઓ આવીને બન્ને માતા-પુત્રને નમસ્કાર કરીને ચામર વીંઝવા લાગી.
૭. ચકપર્વતની વિદિશામાં રહેનારી ચાર દિકકમારિકાઓ (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) શતેરા (પર) વસુદામિની નામની દિક્યુમારિકાઓ આવીને દીપક લઈ તે વિદિશામાં ઊભી રહી.
૮રુચક દ્વીપમાં રહેનારી ચાર દિકકુમારિકાઓ (૫૩) રૂપાસિકા (૫૪) રૂપા (૫૫) સુરૂપા છે , (૫૬) રૂપકાવતી નામની કુમારિકાઓએ ભગવાનની નાળનું છેદન કર્યું.
Page #157
--------------------------------------------------------------------------
________________
ત્યાર પછી ઔષધિયુક્ત તેલ વડે મર્દન કરી સ્નાન કરાવ્યું. ચાર આંગળ દૂર તે નાળને છેદીને તે
ખોદેલા ખાડામાં તેને દાટી તથા તે ખાડાને વૈડૂર્યમણિથી પૂરીને તેની ઉપર પાદપીઠ બનાવ્યું. પછી (૧૫૦) છે. કલ્પસૂત્રની છે તેને દૂર્વાથી બાંધી. ત્યાર પછી જન્મગૃહથી પૂર્વદિશામાં અને ઉત્તર દિશામાં, એમ ત્રણ દિશામાં
પાંચમી વાચનીઓ ત્રણ કલદીગૃહ (કેળનાં ઘરો) બનાવ્યાં. પછી દક્ષિણ તરફના કલદીગૃહમાં તે બંને માતા-પુત્રને આ
વાચના લઈ જઈને તૈલમર્દન (માલિશ) કર્યું. પછી પૂર્વ તરફના કલદીગૃહમાં તે બંને માતા-પુત્રને લઈમ (સવારે) જઈને સ્નાન કરાવી કપડાં તથા આભૂષણો પહેરાવ્યાં. પછી ઉત્તર તરફના કલદીગૃહમાં માતાપુત્રને લઈ જઈને, ત્યાં બે અરણીનાં લાકડાં ઘસીને, અગ્નિ પ્રગટાવી, તેમાં ચંદનનો હોમ કરીને તેની રાખની રક્ષા પોટલી બનાવી અને તે બંનેને તે રક્ષાપોટલી બાંધી. ત્યાર પછી મણિના બે ગોળા અથડાવીને, “પર્વત જેટલા લાખો વર્ષના આયુષ્યવાળા થાઓ,” એમ કહીને પ્રભુને તથા છે તેમની માતાને જન્મસ્થાનકે મૂકીને તે બધી દિકુમારિકાઓ પોતપોતાને સ્થાને ગઈ. આ પૃથ્વી ઉપર દેવોનું આગમન
આ બાજુ પર્વત જેવું અચળ ઈદ્રનું સિંહાસન ચલાયમાન થયું. તેથી તે આવેશમાં આવીને “કોણે મારા સિંહાસનને ચલિત કર્યું એ વિચારથી ક્રોધે ભરાયા. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને છે જોયું તો જિનેશ્વર ભગવાનનો જન્મ જાણ્યો. તેથી ઇન્દ્ર ખૂબ ખુશ થયા. પ્રભુની પુણ્યપ્રકૃતિ
છે (૧૫૦)
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૫૧)
એટલી તો જોરદાર હોય છે કે તેમના જન્માદિ થાય કે તે જ ક્ષણે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન
થાય.
ઇન્દ્ર પ્રભુનો જન્મોત્સવ કરવાનો નિર્ણય કર્યો. હરિêગમેષી દેવ પાસે વજ્રમય એવી એક યોજનની સુઘોષા નામની ઘંટા વગડાવી. આ ઘંટાના ધ્વનિ-પ્રતિધ્વનિઓ દ્વારા દૂર દૂરનાં દેવવિમાનોની ઘંટાઓ પણ વાગવા લાગી. ત્યાર પછી તે હરિણૈગમેષી દેવે સહુને ઇન્દ્રનો હુકમ જણાવ્યો કે, ‘‘ભગવાન તીર્થંક૨ ૫૨માત્માનો જન્મ થયો છે, તે ઊજવવા માટે બધા જલ્દી આવો.'' સુઘોષા ઘંટાની એક કરામત હોય છે કે એક શબ્દનો પ્રતિઘોષ લાખો શબ્દોમાં થાય છે. તેમાંથી નવા નવા શબ્દો છૂટે. એક શબ્દનું પરિવર્તન લાખો શબ્દોમાં થાય. સુઘોષા ઘંટાથી વાસિત થતો ધ્વનિ બધા દેવોના વિમાનમાં અથડાય. તેથી તેઓને ઇન્દ્રની આજ્ઞાની ખબર પડે.
આજે કર્ણાટક બીજાપુરમાં આવેલ ગોળગુંબજમાં એવી કરામત છે કે, એક જગ્યાએ બોલો તો તે શબ્દો છ-સાત વખત પુનરાવર્તન પામે છે. રેડિયો, ટેલિવિઝનમાં આનો અનુભવ થાય છે. આકાશવાણીના મુખ્ય મથકે એક જણ જે બોલે તે શબ્દમાંથી અનેક સજાતીય શબ્દો ઉત્પન્ન થતાં આગળ વધતા જાય છે અને જેને ત્યાં રેડિયો હોય તે માણસ તે શબ્દોને ઝડપથી સાંભળી શકે છે.
ઇન્દ્રની આજ્ઞા સાંભળીને બધા દેવો હર્ષિત થાય છે, અને જન્મ મહોત્સવ ઊજવવા બનતી ઝડપે આવે છે. દેવ-દેવીઓમાં ભૌતિક સુખસમૃદ્ધિ અને વૈભવ એટલા બધા હોય કે તેની સરખામણી
(૧૫૧)
Page #159
--------------------------------------------------------------------------
________________
છે ન થઈ શકે. છતાં, સમ્યગુદષ્ટિ દેવોને ભગવાનની ભક્તિનો આનંદ માણવામાં વધુ રસ આવે છે. આ (૧૫૨) છે "
તે વખતે પોતાના વિલાસી જીવનમાં સુખ પણ તેમને તણખલાં જેવાં લાગે છે. કલ્પસૂત્રની
અનેક દેવો સાથે ઇન્દ્રને આવવાનું થાય છે. માટે પાલક નામના દેવ પાસે લાખ યોજનના આ
પાંચમી વાચનાઓ પ્રમાણવાળું પાલક નામનું વિમાન તૈયાર કરાવ્યું. તે વિમાનમાં ઇન્દ્ર બેઠા. તેના આસનની સન્મુખ
વાચના મુખ્ય પટ્ટરાણીઓનાં આઠ ભદ્રાસનો હતાં. ડાબી બાજુએ ચોરાશી હજાર સામાનિક દેવોનાં ચોરાશી
(સવારે) હજાર ભદ્રાસનો હતાં. દક્ષિણ બાજુએ બાર હજાર અત્યંતર પર્ષદાના દેવોનાં બાર હજાર ભદ્રાસનો હતાં. તથા ચૌદ હજાર મધ્યપર્ષદાના દેવોનાં ચૌદ હજાર ભદ્રાસનો હતાં અને સોળ હજાર બાહ્યપર્ષદાના દેવોનાં સોળ હજાર ભદ્રાસનો હતાં. પાછળના ભાગમાં સાત સેનાપતિનાં સાત # ભદ્રાસનો હતાં. ચારે દિશાઓમાં – પ્રત્યેકમાં ચોરાશી હજાર આત્મરક્ષક દેવોનાં ચોરાશી હજાર જ આ ભદ્રાસનો હતાં.
આ સિવાય પણ બીજા અનેક દેવોથી વીંટળાયેલા ઇન્દ્ર આગળ ચાલવા લાગ્યા. કેટલાક તો આ ઈન્દ્રના હુકમથી, કેટલાક મિત્ર ભાવે, કેટલાક સ્ત્રી (દેવી)થી પ્રેરાયેલા, કેટલાક પોતાના આંતરિક જ ભાવથી, કેટલાક કૌતુક ઉત્પન્ન થવાથી, અને કેટલાક ભક્તિના કારણે પોતપોતાના વિવિધ
(૧૫૨) પ્રકારનાં વિમાનમાં બેસીને પણ આવવા લાગ્યા. તે સમયે વિવિધ પ્રકારનાં વાજિંત્રોના સ્વરથી,
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૫૩)
ઘંટનાદથી, વાહનોના આગળ વધવાના ટકરાવાથી થયેલ કોલાહલથી આખું બ્રહ્માણ્ડ ગાજી રહ્યું. એટલાં બધાં વિમાનો હતાં કે વિશાળ આકાશમાર્ગ પણ સાંકડો થઈ ગયો. પાલક વિમાન એટલું બધું વિશાળ હતું કે તેને ઉતારવા માટે આખું ભરતક્ષેત્ર પણ ટૂંકું પડે. તેથી ઇન્દ્રે નંદીશ્વર દ્વીપ પાસે તે વિમાનને સંક્ષેપી લીધું.
જન્માભિષેક-મહોત્સવ
ત્યાર પછી ઇન્દ્ર પ્રભુના જન્મસ્થાને આવ્યા. ત્યાં જિનેન્દ્ર અને તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી તથા તેમને નમસ્કાર કરીને તે કહેવા લાગ્યા, “હે રત્નકુક્ષી ! જગતમાં દીપિકા સમાન માતા ! આપને મારા નમસ્કાર હો. હું દેવોનો સ્વામી ઇન્દ્ર છું. તથા દેવલોકથી અહીં આવ્યો છું. મારે આ પ્રભુનો જન્મ-મહોત્સવ કરવાનો છે, માટે હે માતા ! આપ ડરશો નહીં’’.
આટલું કહીને ઇન્દ્રે માતાને અવસ્વાપિની નિદ્રા આપી. આથી માતા ગાઢ નિદ્રામાં પડી ગયા ત્યાર પછી જિનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ કરીને તે માતાની પાસે રાખ્યું. પછી તીર્થંકર પ્રભુને તેણે પોતાની હથેળીમાં લીધા અને બધો લ્હાવો જાતે લેવા માટે ઇન્દ્રે પોતાનાં પાંચ રૂપો કર્યાં. એક રૂપે પ્રભુને હથેળીમાં રાખ્યા. બે રૂપો પ્રભુની પડખે રહીને બે ચામરો વીંઝવા લાગ્યા. એક રૂપે પ્રભુ ઉપર છત્ર ધર્યું. એક રૂપે વજ્ર ધારણ કરીને આગળ ચાલવા લાગ્યા.
(૧૫૩)
Page #161
--------------------------------------------------------------------------
________________
આવી રીતે ઈન્દ્ર મેરુ પર્વતના શિખર ઉપર જઈને ત્યાં દક્ષિણ દિશામાં આવેલ પાંડુક વનની
વિરાટ શિલા પર જઈને પ્રભુને પોતાના ખોળામાં લઈને પૂર્વસમ્મુખ તે બેઠા. તે વખતે દસ વૈમાનિક (૧૫૪) છેિ. તે
ઇન્દ્રો, વીસ ભવનપતિના ઇન્દ્રો, બત્રીશ વ્યંતરેન્દ્રો તથા બે જ્યોતિષ્ક ઇન્દ્રો એમ કુલ ૬૪ ઇન્દ્રો કલ્પસૂત્રની.
છે. પાંચમી વાચનાઓ
ઉપસ્થિત હતા. ત્યાં સોનાના, રૂપાના, રત્નોના, સોના-રૂપાના, સોના ને રત્નોના, રૂપા ને રત્નોના, સોના-રૂપા ને રત્નોના તથા માટીના આવા આઠ જાતિના દરેકના એક હજાર ને આઠ
વાચના
(સવારે) છે. કળશો તૈયાર કરવામાં આવ્યા. આ કળશ ૨૫ યોજન ઊંચા, બાર યોજન પહોળા અને એક છે યોજનના નાળચાવાળા હતા. સર્વ દેવોના મળીને એક કરોડ અને સાઠ લાખ કળશો અભિષેક છે
થયા. કળશોની માફક શૃંગાર, દર્પણ, રત્નકરંડક સુપ્રતિષ્ઠ એવા થાળ, પુષ્પ ચંગેરિકા વગેરે છે પૂજાનાં ઉપકરણો પણ દરેક જાતનાં એક હજાર ને આઠ તૈયાર કરવામાં આવ્યાં. તથા માગધ છે. છે વગેરેની તીર્થની માટી, ગંગા વગેરે નદીનાં જળ, પદ્મસરોવર વગેરેનાં પાણી અને કમળો, છે છે ક્ષુલ્લહિમવંત, વર્ષધર, વૈતાઢ્ય, વિજય તથા વક્ષસ્કાર વગેરે પર્વત પરથી સરસવ, પુષ્પ, ગંધ છે વગેરે સર્વ પ્રકારની ઔષધિઓને અચ્યતેન્દ્ર આભિયોગિક દેવોની મારફત મંગાવી લીધી. છે મેરુ-કંપના છે જે વખતે નાનકડા બાળ-ભગવાન સૌધર્મેન્દ્રના ખોળામાં છે. ત્યારે ઇન્દ્રને શંકા પડી કે છે (૧૫૪) વિરાટકાય કળશો વડે ૬૪ ઇન્દ્રો અને અસંખ્ય દેવો અભિષેક કરશે એ વખતે જે ધોધમાર ધારા
Page #162
--------------------------------------------------------------------------
________________
છૂટશે તેને આ બાળ શી રીતે સહન કરી શકશે? (૧૫૫) છે.
આ વખતે જ ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો હતો તેથી ઇન્દ્રના મનની શંકાની તેમને ખબર પડી. વિશુદ્ધ અવધિજ્ઞાન વડે મનના ભાવોની પણ ખબર પડી શકે છે. ઇન્દ્રના મનમાં ઉપસ્થિત થયેલ શંકાને દૂર કરવા ભગવાને પોતાના પગનો જમણો અંગૂઠો મેરુ પર્વતની ઉપર દબાવ્યો. એ જ ક્ષણે મેરુ પર્વત કંપાયમાન થયો. આખું વાતાવરણ સંક્ષુબ્ધ બની ગયું. આથી જ ઇન્દ્રને ક્રોધ ચડ્યો. તે બોલી ઊઠ્યા, “દેવાત્માઓ ! તપાસ કરો કે આવા વિશિષ્ટ પ્રસંગે આવું છું અકાર્ય કોણ કરી રહ્યું છે?' ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણ્યું કે, “ઓહ! આ બધું બાળ-ભગવાને જ કર્યું છે.' આ મેરુનું કંપન કરીને બાળપ્રભુ ઇન્દ્રને એવો સંકેત આપી રહ્યા છે કે તેણે તે ચિંતા કરવી નહિ. ત્યાર પછી ઇન્દ્ર પોતાની ભૂલની ક્ષમા માગી.
કવિ અહીં કલ્પના કરે છે કે આજ સુધીમાં કેટલાયે તીર્થંકરો થયા પણ તેમાંથી આજ સુધી છે કોઈએ પોતાના પગનો સ્પર્શ મેરુને કર્યો નથી. આજે વીરપ્રભુનો જ પહેલી વખત ચરણસ્પર્શ છે થયો. તેના આનંદથી મેરુપર્વત જાણે નાચતો હોય તેમ લાગે છે. - ત્યાર પછી ઈશાનેન્દ્ર પ્રાર્થના કરી કે, “થોડો સમય પ્રભુને મને લેવા દો.” આથી સૌધર્મેન્દ્ર છે ઊભા થઈને ઈશાનેન્દ્રના ખોળે પ્રભુને પધરાવ્યા. ત્યાર બાદ સૌધર્મેન્દ્ર પોતે ચાર બળદનું રૂપ
(૧૫૫) લઈને તેનાં આઠ શિંગડામાંથી દૂધનું ઝરણ કરીને પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. પહેલાં ઇન્દ્ર
Page #163
--------------------------------------------------------------------------
________________
પોતાનાં દૈવી પાંચ સ્વરૂપો વિકુવ્ય હતાં. હવે અહીં તો બળદોનું સ્વરૂપ ધારણ કરે છે. (૧૫) હું તે જાણે એમ કહેવા માગે છે કે, “હે પ્રભુ! અમે આપની પાસે દેવ નહીં, રે ! મનુષ્ય પણ છે. કલ્પસ રાની નહીં, કિન્તુ પશુ જેવા અજ્ઞ, અને જડ છીએ !'' પછી ઇન્દ્ર દિવ્ય વસ્ત્ર વડે પ્રભુનાં અંગોને
પાંચમી વાચનાઓ છે લૂછીને અને ચંદન વગેરેથી વિલેપન કરીને, પુષ્પો વડે તેમની પૂજા કરી.
છે વાચના છે. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રત્નના પાટલા પર રૂપાના ચોખા વડે દર્પણ, વર્ધમાન, કળશ, હું સવાર) છે મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત તથા સિંહાસન એ આઠ મંગળો આલેખીને પ્રભુની છે સ્તુતિ કરી. ત્યાર પછી મંગલ દીવો તથા આરતી કરીને તેઓ નૃત્ય, ગીત, વાદ્ય, વગેરે વડે છે વિવિધ પ્રકારે મહોત્સવ કરવા લાગ્યા. ત્યાર બાદ પ્રભુને તેમની માતા પાસે લાવીને મૂક્યા તથા છે.
પેલું પ્રતિબિંબ અને અવસ્થાપિની નિદ્રાને પોતાની શક્તિથી ખેંચી લીધાં. પછી ઓશીકા પાસે હું કુંડળની જોડી તથા રેશમી કપડાંની જોડી મૂકી તથા પ્રભુને રમવા માટે માળાયુક્ત સોનાનો દડો મૂક્યો. ત્યાર બાદ બત્રીસ કરોડ રત્ન, સોના અને રૂપાની વૃષ્ટિ કરીને ઇન્દ્ર આભિયોગિક દેવો દ્વારા ઘોષણા કરાવી કે, ““પ્રભુ અથવા પ્રભુની માતાનું જે કોઈ આત્મા અશુભ ચિંતવશે તેના મસ્તકના “એરંડ વનસ્પતિની મંજરીમાંથી છૂટતા ફળની પેઠે સાત ટુકડા થઈ જશે. તેમના પ્રત્યેનો અણગમો-અવિનય-તિરસ્કાર લેશમાત્ર ચલાવી લેવામાં આવશે નહીં.'
(૧૫૬)
Page #164
--------------------------------------------------------------------------
________________
ભારતના વડાપ્રધાનના રક્ષણ માટે કેટકેટલી તકેદારી રખાય છે? કેટલા માણસો રાખવામાં
આવે છે? તેમની બધી ટપાલ ભારે ચોકસાઈથી તપાસાય છે. તેની પાસે જનાર માણસની અથવા (૧૫૭) છે.
તેમના આવાસની આસપાસ ફરનાર માણસની પણ સખત જડતી લેવામાં આવે છે. જો ભારતના વડાપ્રધાનના રક્ષણ માટે આટલી બધી કાળજી કરવામાં આવે ત્યારે આ તો ભગવાન છે. જીવમાત્રનું કલ્યાણ કરવાનું સામર્થ્ય ધરાવતા ત્રિલોકપતિનો આત્મા છે. તેમની કાળજી માટે તેમનો ભક્ત ઇન્દ્ર આવી ઉદ્ઘોષણા કરે તો તે તદ્દન યથાર્ય છે. પ્રભુના ભક્તો કાંઈ રાગરહિત-વીતરાગ બન્યા નથી. એટલે એમને તો દેવ-ગુરુ પ્રત્યે ખૂબ રાગ હોય અને તેના વિરોધી પ્રત્યે રોષ હોય તો તે સહજ છે. આવી મનઃસ્થિતિ એ તો ભક્તોની ભક્તિનું સુંદર લક્ષણ છે.
પુત્રજન્મના સમાચાર પ્રિયંવદા નામની દાસીએ મહારાજા સિદ્ધાર્થને આપ્યા. તેથી રાજા એટલો છું બધો હર્ષિત થયો કે મુગટ સિવાયનાં બધાં આભૂષણો તેને ભેટ આપી દીધાં. જે રાત્રિએ ભગવાન છે
જન્મ્યા, તે રાત્રે કુબેરની આજ્ઞાનુસાર તિર્યગજુંભક નામના દેવતાઓ સિદ્ધાર્થ રાજના ભવનમાં છેસુવર્ણાદિ અનેક દ્રવ્યોની વૃષ્ટિ કરવા લાગ્યા. નગરનો શણગાર
ભગવાનના જન્મદિન પછીના સુપ્રભાતે સિદ્ધાર્થ રાજાએ નગરના આરક્ષકોને બોલાવ્યા છે અને આદેશ આપ્યો, કે “કારાગારમાંથી સર્વ કેદીઓને મુક્ત કરો.'
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) કલ્પસૂત્રની વાચનાઓ
*X*X*X*
જ્યારે જ્યારે યુવરાજના અભિષેકનો પ્રસંગ હોય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરેલ હોય, તથા પુત્ર-જન્મનો મહોત્સવ હોય તે દિવસે કેદીઓને બંધનમુક્ત કરાય છે.
બીજો આદેશ હતો માનોન્માન વધારો. અને ત્રીજો આદેશ હતો કે કુંડનપુરનગર દબદબાપૂર્વક શણગારો. માન-ઉન્માન વધારો એટલે જે કિંમતમાં જેટલું આવતું હોય તેના કરતાં અતિ વધારે પ્રમાણમાં તે જ કિંમતમાં આપો. ઘરાકને વધુ પ્રમાણમાં વસ્તુ આપો. પછી રાજાએ કહ્યું કે, ‘‘ક્ષત્રિયકુંડ ગ્રામને અંદરથી તેમજ બહારથી અત્યંત શોભાયમાન કરો. ચોતરફ સુગંધીજળનો છંટકાવ કરો. કચરો વગેરે દૂર કરો અને છાણ લીંપાવો. વળી, ચોરા ચૌટા, રાજમાર્ગો વગેરે પાણીથી સાફ કરો. ત્યાંનો કચરો દૂર કરો, નગરના મધ્યમાર્ગો દુકાનો, બજારો, બધાની સાફસૂફી કરી શોભાયમાન બનાવો. વળી, ગામમાં મંચ વગેરે ઉપર બેસીને લોકો વિવિધ આકર્ષણો જોઈ શકે તેવી વ્યવસ્થા કરો. આવા માંચડા ઠેર ઠેર તૈયા૨ કરો. સિંહ વગેરે આકૃતિવાળી હજારો મોટી ધજા-પતાકાઓ ફરકાવો. નાના નાના ધ્વજથી શહે૨ના માર્ગો શોભાવો. છાણથી ભૂમિ લીંપો. ચૂનાથી ભીંતો ધોળાવો. મંગલ કરવા માટે ગોશીર્ષ ચંદન વગેરે વડે પાંચ આંગળી યુક્ત થાપા દો. ઘરમાં તથા બારસાખ વગેરે ઉપર ચંદનના કળશો મૂકો. પુષ્પોની માળાઓ લટકાવો. શ્રેષ્ઠ પ્રકારના અગર વગેરે ધૂપ વડે શહેરને મઘમઘતું બનાવો. વળી, નટોને નૃત્ય કરવા કહો. મદારીઓને, મલ્લોને, વિદૂષકોને, કૂદકા મારનારાઓને, તરવૈયાઓને-વાર્તાકથા કહેનારાઓને, રાસ
પાંચમી
વાચના
(સવારે)
(૧૫૮)
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
રમનારાઓને, ગીત ગાનારાઓને, વાદ્ય વગાડનારાઓને–દરેકને કહો કે સહુ પોતાની કળા ઉલ્લાસપૂર્વક નગરમાં બતાવે. ભીખ માગનાર ગૌરીપુત્રો, તૂણ નામનું વાજિંત્ર વગાડનારા, તાલ દેનારા, ઢોલક વગાડનારા વગેરે પોત-પોતાની આગવી વિદ્યા કળા નગરજનોને બતાડે તેવું કરો. ખાંડવા-ફૂટવાનું, દળવાનું, ખેતી કરવાનું, હળ હાંકવાનું બધું બંધ ક૨વાનું કહો. આ પ્રમાણે બધું કાર્ય વ્યવસ્થિત રીતે પતાવીને મારી આજ્ઞા પાછી આપો.
""
ત્રણ લોકના જીવોનું એકાંતે હિત કરવાનું સામર્થ્ય ધરાવતા આત્માના જન્મ વખતે ચારે બાજુનું વાતાવરણ રાજા સિદ્ધાર્થે આનંદ-વિભોર બનાવવારૂપે, ‘મહામંગલ'ની હવા જમાવી દેવા માટે આવા અનેક આદેશો આપ્યા. આ બધું કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યા બાદ સેવકોએ રાજાને સમાચાર આપ્યા કે, ‘‘આપની આજ્ઞા અનુસાર બધું કાર્ય વ્યવસ્થિત રીતે પાર પડી ગયું છે.’’ દસ દિવસનો કુલમર્યાદારૂપ મહોત્સવ
ન
કુળમર્યાદા તે લૌકિક વ્યવહા૨ છે. લોકોત્તર ધર્મોને બાધ ન આવે અને સત્ય પ્રત્યેની હાર્દિક આદરવૃત્તિ જાગ્રત રહે તે ઉચિત-લૌકિક મર્યાદાઓનું પાલન કરી શકાય. સિદ્ધાર્થ રાજાએ ૧૦ દિવસ સુધી કુલમર્યાદાપાલનરૂપ મહોત્સવ ઊજવ્યો. આ ઉત્સવના સમયે નગરમાંથી જકાત તથા કર લેવાનું બંધ કરવામાં આવ્યું. કોઈ પણ વસ્તુ કોઈ પણ દુકાનમાંથી તેનું મૂલ્ય આપ્યા વગર લેવાની વ્યવસ્થા કરી. નગરના તથા દેશના બધા માનવો આનંદિત, ક્રીડાપરાયણ થયા. આ દશ
(૧૫૯)
Page #167
--------------------------------------------------------------------------
________________
એ દિવસ સિદ્ધાર્થ રાજા દાન આપતા, અપાવતા અને ભેટોનો સ્વીકાર કરતા અને સ્વીકાર કરાવતા
(૧૬૦)
છે હતા.
કલ્પસૂત્રની દસ દિવસો
પાંચમી વાચનાઓ પહેલે દિવસે બધું મફત લેવાનું. દાણ-જકાત બધું માફ. કોઈનું મૂલ્ય ચૂકવવાનું નહીં. ગમે
વાચના તે વસ્તુ ગમે ત્યાંથી મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી.
(સવારે) બીજે દિવસે : કોઈ વસ્તુનું વજન કરવાનું નહી. કોઈને ત્યાં સિપાઈનો પ્રવેશ નહીં. કોઈને કાંઈ ભરવાનું નહીં. બધું દેવું રાજા ભરે. આ મહોત્સવમાં રાજા તથા રાણીએ હજારો જિનપ્રતિમાનાં પૂજન કર્યા અને કરાવ્યાં. અનેક પ્રકારનાં વધામણાં આપ્યાં અને લોકોને આનંદિત કર્યો.
ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દેખાડવાનો મહોત્સવ ઊજવ્યો. તે દિવસે ગૃહસ્થગુરુ અરિહંત પ્રભુની પ્રતિમા પાસે રૂપાની ચંદ્રમૂર્તિને પ્રતિષ્ઠિત કરીને, પૂજી વિધિપૂર્વક સ્થાપે છે ત્યાર પછી સ્નાન કરેલાં ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરેલા પ્રભુની માતાને અને તેના પુત્રને જ્યારે ચંદ્રનો ઉદય થાય ત્યારે જ પ્રત્યક્ષ ચંદ્રની સન્મુખ લઈ જઈને ચંદ્રનો મંત્ર ઉચ્ચારતાં ઉચ્ચારતાં ચંદ્રનું દર્શન કરાવ્યું. પછી પુત્ર છે સાથે માતા ગુરુને નમ્યા. ગુરુએ પણ ત્યારે આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે સૂર્યનું પણ દર્શન , કરાવવામાં આવ્યું. આજે હવે સૂર્યચંદ્રનાં દર્શનને બદલે અરીસો બતાવવામાં આવે છે.]
છે (૧૬૦)
Page #168
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠ દિવસે પ્રભુભક્તિના ગીતો ગાવાં વગેરે રૂપે ધર્મજાગરિકા કરી. (૧૬૧) છે.
અગિયારમે દિવસે : અશુચિકર્મની શુદ્ધિ વગેરે કરવામાં આવ્યા.
બારમે દિવસે પ્રભુનાં માતાપિતાએ વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં.
મિત્રોને, જ્ઞાતિજનોને, સગાં-વહાલાંને, દાસ-દાસીને, ક્ષત્રિયો વગેરેને જમવાનું આમંત્રણ આપ્યું અને પ્રભુનાં માતા-પિતાએ તેમની સાથે ભોજન કર્યું. જમ્યા પછી, પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા તથા આભૂષણો વગેરેથી તે બધાનાં સત્કાર-સન્માન કર્યા. ત્યાર પછી સર્વેને પ્રભુનાં માતાપિતાએ કહ્યું કે, “હે સ્વજનો ! જ્યારથી આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી સુવર્ણાદિ અનેક પ્રકારનાં દ્રવ્યોથી, લોકોની પ્રીતિથી, સર્વ રીતે અમે વૃદ્ધિ પામતાં રહ્યાં છીએ. તેથી આ બાળકનું ગુણસંપન્ન એવું ‘વર્ધમાન' નામ પાડવામાં આવે છે.' બધા બોલી ઊઠ્યા: “બરાબર બરાબર.'' ભગવાનનાં ત્રણ નામ
શ્રમણભગવંત શ્રી મહાવીર પ્રભુનાં ત્રણ નામો છે : પહેલું નામ “વર્ધમાન'' તે માતાપિતાએ પાડ્યું. બીજું નામ ““શ્રમણ'. તે તપ-શ્રમ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ તેથી પડ્યું. ત્રીજું નામ
છે (૧૬૧) “વીર” અથવા “મહાવીર'. આ નામ ઉપસર્ગાદિમાં અભય રહેલા પ્રભુને જોઈને દેવોએ
Page #169
--------------------------------------------------------------------------
________________
એ પાડ્યું હતું. પ્રભુએ ભૂખ, તરસ વગેરે બાવીસ પરિષહો, દેવતાઈ ઉપસર્ગો સહન કર્યા છે. એટલું
જ નહીં પ્રભુ ઘોર અભિગ્રહના પાલક, ત્રણ જ્ઞાનથી યુક્ત, હર્ષ-શોક, રતિ-અરતિથી વિરક્ત કલ્પસૂત્રની છે ? અને પરાક્રમો કરીને સંપન્ન છે એથી પણ દેવોએ “શ્રમણ ભગવાનું મહાવીર” નામ પાડ્યું.
પાંચમી વાચનીઓ વીરપ્રભુ બીજના ચંદ્રની જેમ વધતા હતા. ચંદ્ર સમાન તેમનું મુખ હતું. ઐરાવત હાથી જેવી છે
વાચના તેમની ચાલ હતી. કમળ સમાન હાથ હતા. તેમનો શ્વાસોચ્છુવાસ સુગંધિત હતો. તેમને મતિ, તે (સવારે) શ્રુત તથા અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, તેમને પૂર્વભવનું પણ સ્મરણ હતું. તેઓ રોગરહિત હતા તે તથા ધીરતા, વીરતા, ગંભીરતા આદિ ગુણોથી તેઓ જગતમાં તિલક સમાન હતા. આમલકી ક્રીડા
એક વાર બાળ વર્ધમાન કુતૂહલરહિત છતાં મિત્રોના આગ્રહથી આમલકી ક્રીડા કરવા માટે નગરની બહાર ગયા. વર્ધમાનને રમવાનો રસ ન હતો. છતાં, બાળકોના આગ્રહથી વૃક્ષ ઉપર ચડવા-ઊતરવાની રમત રમવા લાગ્યા. તે સમયે સૌધર્મેન્દ્ર વીર પ્રભુના પૈર્ય વગેરે ગુણોની
પ્રશંસા કરતાં કહ્યું કે, “હમણાં મનુષ્યલોકમાં શ્રી વર્ધમાનકુમાર બાળક હોવા છતાં મહાપરાક્રમી જ છે. દેવો પણ તેમને બીવડાવવા સમર્થ નથી.' આ સાંભળીને કોઈ મિથ્યાદષ્ટિ દેવે વિચાર્યું કે હૈ (૧૨)
“ઇન્દ્ર નાહકની શેખી કરે છે ! એક મનુષ્યકીટને આટલી હદે શા માટે ઊંચે ચડાવે છે? આજે જ
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૬૩)
ત્યાં જઈને તેને હરાવી દઉં.’' આવો સંકલ્પ કરીને મિથ્યાર્દષ્ટિદેવ સાંબેલા જેવો જાડો, લપલપતી બે જીભવાળો, ભયંકર ફૂંકાડા મારતો, અત્યંત ક્રૂર આકૃતિવાળો, ફેલાવેલી ફણાવાળો, ક્રોધથી ધમધમતો સાપ બનીને આવ્યો અને બાળકોના ક્રીડા કરવા માટેના વૃક્ષનો ભરડો લઈ લીધો. બીજા છોકરાઓ તો આવા ભયંકર સાપને જોઈને છળી ગયા અને ત્યાંથી નાસી ગયા. પણ પેલા આઠ વર્ષના નાનકડા વર્ધમાને તો કશા ય ભય વગર વૃક્ષ પાસે જઈને સાપને હાથમાં લઈને દૂર ફેંકી દીધો. પેલો દેવ તો હેબતાઈ ગયો ! પણ પોતાની યોજના નિષ્ફળ ગઈ તેથી તે બમણો વિફર્યો અને પેલાં છોકરાં ફરીથી ભેગાં થઈને દડાની રમત રમવા લાગ્યાં ત્યારે બાળકનું રૂપ લઈને તેમની સાથે ૨મવા લાગ્યો. રમતમાં એક શરત હતી કે, ‘જે કોઈ હારી જાય તે જીતેલાને પોતાની પીઠ ઉપર બેસાડે.'' દેવકુમાર તો જાણી જોઈને જ હારી ગયો અને શરત મુજબ વર્ધમાનને પોતાની પીઠ ઉપર બેસાડ્યા. ત્યાર પછી તેણે તાડ જેટલું ઊંચું શરીર કર્યું. ભગવાન અવધિજ્ઞાનથી આ દેવમાયા સમજી ગયા. તેમણે વજ્ર સરખી કઠિન મુઠ્ઠી તેની પીઠ ઉપર લગાવી. આ મુષ્ટિપ્રહારથી ખૂબ 1 બેચેન થઈ ગયો અને મચ્છરની જેમ સંકોચાઈ ગયો. દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને બે હાથ જોડીને કહ્યું, ‘‘હે ભગવાન ! મારી ભૂલ માટે મને ક્ષમા આપો.’' પછી તે દેવે સૌધર્મેન્દ્ર પાસે જઈને બનેલી બધી હકીકત કહી. ઇંદ્રે સંતુષ્ટ થઈને પ્રભુનું નામ ‘‘વીર’’ [મહાવીર] પાડ્યું. આજે તો ‘વીર’ પદ જેને ને તેને મળે છે. માટે જ જેણે આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવ્યો
તે
(૧૬૩)
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૬૪)
કલ્પસૂત્રની
વાચનાઓ
છે. જેઓ મોવિજેતા બન્યા છે, તે તો પેલા વીરોના ય વી-એટલે ‘મહાવીર’ છે. આઠ વર્ષના બાળ-વર્ધમાન મહાવીર બન્યા.
લેખશાળા-ગમન
મા-બાપને ખબર હતી કે વર્ધમાન કોઈ મહાન આત્મા છે. છતાંય મોહદશાને કારણે પ્રભુને ભણવા મૂકવા માટે પ્રભુને સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યાં. લેખશાળાએ પ્રભુને લઈ જતાં પહેલાં તેમનાં માતાપિતા પંડિત માટે જુદાં જુદાં પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો, નાળિયેર વગેરે લાવ્યા. નિશાળિયાને વહેંચવા માટે સોપારી, ખજૂર, સાકર, ખાંડ, દ્રાક્ષ વગેરે ખાવાની વસ્તુઓ લીધી તથા સુંદર ખડિયા, લેખન તથા પાટીઓ સાથે લીધા. સરસ્વતી દેવીની મૂર્તિની પૂજા માટે મનોહર નવું રત્નજડિત સોનાનું આભૂષણ પણ લઈ લીધું. પછી કુળવૃદ્ધાઓએ બાળ વર્ધમાનને સ્નાન કરાવ્યું. સુંદર વસ્ત્રો તથા અલંકારો પહેરાવ્યાં. તેમના માથા ઉપર છત્ર ધરવામાં આવ્યું. પછી ચામરોથી વીંઝાતા, ચતુરંગી સેના સાથે, વિવિધ વાજિંત્રોના સૂર સાથે વીરપ્રભુ પંડિતને ઘેર
જવા રવાના થયા.
પંડિતને ખબર પડી કે સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાન ભણવા માટે આવે છે એટલે તેણે પણ તે પ્રસંગે ઉજ્જવલ ધોતિયું તથા પીતામ્બર પહેર્યું. સોનાની જનોઈ પહેરી અને કેસરનું તિલક કર્યું.
પાંચમી
વાચના
(સવારે)
(૧૬૪)
Page #172
--------------------------------------------------------------------------
________________
એ વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનના ઉપયોગથી તેણે જાણ્યું કે ત્રણ (૧૬૫) છે.
જ્ઞાનના ધણી પ્રભુને પણ લેખશાળામાં ભણવા માટે મોકલવામાં આવે છે. આથી તેને ભારે આશ્ચર્ય થયું. તીર્થકરના આત્માને વિદ્યા શીખવવી એ તો “મા પાસે મામાનું વર્ણન કરવા બરાબર છે કે સમુદ્રને મીઠાની ભેટ આપવા જેવી વાત છે.'
અજૈન શાસ્ત્રોમાં તપ કરતા ઋષિઓના ચિત્તને ઇન્દ્ર ચલિત કરે છે એવું સાંભળવા મળે છે. ઋષિ ખૂબ તપ કરે તો ઇન્દ્રનું આસન આંચકી લે, તે ભયથી ઋષિને તપમાંથી ચલિત કરવા માટે ઇન્દ્ર, ઉર્વશી કે અપ્સરાને ઋષિ પાસે મોકલે છે. જ્યારે અહીં ભગવાનનું પુણ્ય ઈન્દ્રના સિંહાસનને હું ચલિત કરે છે. પ્રભુનું સૂક્ષ્મ બળ ઇન્દ્રનાં સ્કૂલબળોને ચલિત કરે છે. પ્રભુનું પુણ્યતત્ત્વ એટલું જ ઉત્કૃષ્ટ હોય છે કે ધર્મમહાસત્તા પ્રભુની ચિંતા કરે છે.
વર્ધમાન નીચે બેસે અને પંડિત ઉપર બેસે તે કેમ બને? તેથી ધર્મમહાસત્તાએ ઇન્દ્રના આસનને છે ચલાયમાન કર્યું. આવો અવિવેક ન થાય તેટલા માટે ઇન્દ્ર વિપ્રનું રૂપ લઈને નીચે આવ્યો. ઇન્દ્ર છે.
જાણતા હતા કે જિનેશ્વરો તો ભણ્યા વગરના વિદ્યાવાન હોય છે, ધન વિનાના પરમેશ્વર છે, અને છે
આભૂષણ વિના ય મનોહર છે. ઇન્દ્ર પંડિતના ઘેર આવીને પ્રભુને પંડિતના આસન ઉપર બેસાડી છે આ દીધા અને પંડિતના પોતાના મનમાં જે સંદેહો હતા તે સંદેહો વિપ્રવેશધારી ઇન્દ્ર પ્રભુને પૂછવા છે (પ)
લાગ્યા. તે સાંભળીને લોકોને થયું કે આવા કઠિન પ્રશ્નોના ઉત્તર આ નાનકડો બાળ કેવી રીતે
દે
છે
,
Page #173
--------------------------------------------------------------------------
________________
કલ્પસૂત્રની વાચનાઓ
આપશે? પરંતુ શ્રી વીરપ્રભુએ તે બધા પ્રશ્નોના ઉત્તર તુરત જ આપ્યા. આથી બધા લોકો આશ્ચર્ય પામ્યા. પંડિત પણ મનમાં ચિંતવવા લાગ્યા કે, “આ બાળકે કુમારે આટલી બધી વિદ્યાનો અભ્યાસ ક્યાં કર્યો હશે ? અરે ! નવાઈની વાત એ છે કે બાળપણથી મને જે સંદેહો હતા, તેનું નિરાકરણ આજ સુધી કોઈ કરી શક્યા નથી એવા બધા સંદેહો બાળકે દૂર કર્યા. એથી ય વધુ
પાંચમી
વાચના નવાઈની વાત તો એ છે કે કેવા ધીર, ગંભીર ! આટલી બધી વિદ્યા હોવા છતાં તેનું લગીરે
(સવારે) અભિમાન નથી ! આવા વિચારો પંડિત કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્ર તેમને કહ્યું, “હે વિપ્ર ! આમને તમે માત્ર મનુષ્ય-બાળક સમજશો નહિ. આ ત્રણ જગતના નાથ, સર્વજ્ઞ અને સર્વશાસ્ત્રપારંગત શ્રી વીર જિનેશ્વર છે. ત્યાર પછી શ્રી વીરપ્રભુની સ્તુતિ કરીને ઇન્દ્ર પોતાના છે સ્થાને ગયા. શ્રી વીરપ્રભુ પોતાના ઘેર આવ્યા. ભગવાનનો સાંસારિક પરિવાર ,
શ્રમણભગવંત શ્રી મહાવીરપ્રભુના પિતા કાશ્યપ ગોત્રવાળા હતા. તેમનાં ત્રણ નામ હતા : (૧) સિદ્ધાર્થ (૨) શ્રેયાંસ અને (૩) યશસ્વી.
પ્રભુની માતાનાં ત્રણ નામ હતાં (૧) ત્રિશલા (૨) વિદેહદિના અને (૩) પ્રીતિકારિણી.
પ્રભુના કાકા સુપાર્શ્વ હતા. મોટાભાઈ નંદિવર્ધન હતા. બેન સુદર્શના, પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના તથા પૌત્રી શેષવતી અથવા યશસ્વિની હતી.
છે
Page #174
--------------------------------------------------------------------------
________________
લગ્નપ્રસંગો
માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ ઝંખે છે, વહુના મુખનું દર્શન કરવાનું ! જુદી જુદી રીતો અજમાવે છે, વર્ધમાનને સમજાવવાની. પણ સહુ જાણતું હતું કે વર્ધમાન વિરાગી છે. એની પાસે રાગની વાતો શી રીતે કરવી? કોણ કરે એ વાતો? એમાં ય વર્ધમાનના પોતાના જ રાગવાસિત સંસારના લગ્નની વાતો તો એમને કહેવી જ શી રીતે ? છતાંય પ્રયત્નો થઈ ચૂક્યા.
એક વખત સમરવીર રાજા પોતાના મંત્રી સાથે પુત્રી યશોદાને રાજા સિદ્ધાર્થ પાસે મોકલે છે. જે વર્ધમાનના પાણિગ્રહણ માટેસ્તો! માતા ત્રિશલા પોતાનો પુત્ર ભાવી ચોવિસમા વીતરાગ-તીર્થકરનું પદ પામવાનો છે એ સુનિશ્ચિત હકીકતને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જાણતી હોવા છતાં મોહના હલ્લાને છે એ ખાળી શકતી નથી. એની નજરમાં એવા અનેક તીર્થકરોનાં ગૃહસ્થ જીવન ચડે છે, જેમણે છે ગૃહવાસ સેવ્યો હતો.
એકદા વડીલોએ વર્ધમાનના મિત્રોને તૈયાર કરીને એમની પાસે મોકલ્યા, “જાઓ, ફત્તેહ છે. કરો, કુમાર વર્ધમાનને યશોદાનો પ્રિયતમ બનાવો.'
મિત્રો ગયા. એમના અંતરમાં ફફડાટ હતો. દહેશત હતી કે આ વાત વર્ધમાન પાસે મૂકવી શી છે રીતે ? આજન્મ વિરાગી વર્ધમાન રાગની વાતો સાંભળશે? વિચારતાં મિત્રો કુમારના મહેલમાં છે
ગયા. કુમારે સહુને આવકાર્યા. આડી-અવળી વાતો થઈ. પછી એક મિત્ર બોલ્યો, “આજ અમારે
)
Page #175
--------------------------------------------------------------------------
________________
તે એક વાત કરવી છે. તમે સ્વીકારો તો જ કરીએ. આ વાતનું અમારે મન તો ઘણું જ મહત્ત્વ છે તે
છે એટલે સ્વીકાર્યા વિના તો છુટકો જ નથી હોં! પણ છતાં હા કહી દો, એટલે પાકું થઈ જાય ” . (૧૬૮) કલ્પસૂત્રની છે મિત્રોએ ચાલાકી વાપરી. પછી તેઓ બોલ્યા:
છે પાંચમી વાચનાઓ છે “લો સાંભળો ત્યારે, સમરવીર રાજાની પુત્રી યશોદા અહીં આવ્યા છે, તમે તેનો સ્વીકાર છે વાચના છે કરો.”
(સવારે) છે વળી, એક બોલી ઊઠ્યો, “તમારાં માતાજી અને પિતાજી પોતે જ તમે ગૃહસ્થજીવન જીવો છું વુિં એ જોવા ઝંખે છે ! રે, અમને પણ એમણે જ તમને સમજાવવા મોકલ્યા છે !'' હું આ વાત સાંભળતાં જ કુમાર ચમકી ગયા ! એના મોંમાંથી શબ્દો નીકળી ગયા, “અરે ! . છે મોહરાજ ! તારી માયા !'
માતા-પિતાના નામે ચડી ગયેલી વાત સામે એકદમ વિરોધ શ કરાય? એ તો પૂજ્યોનું અપમાન જ કહેવાય ને? એમ વિચારીને કુમાર શાન્ત બેસી રહ્યા. થોડી વાર બાદ તેમણે કહ્યું, “મિત્રો ! સ્ત્રીનો પરિગ્રહ એ સંસાર ભ્રમણનું કારણ છે. મારે તો મોક્ષગમન કરવું છે. તમે જાઓ આવી
(૧૬૮) વાત મને ન કરો.'
Page #176
--------------------------------------------------------------------------
________________
એટલામાં કોઈનો પગરવ સંભળાયો. માતા ત્રિશલા પાત જ આવી રહ્યા હતા. કુમાર એમને (૧૬૯) છે જાતા જઉ
જોતા જ ઊભા થઈ ગયા. ખૂબ જ સંભ્રમ સાથે સામે આવીને, ““માતાજી !.. માતાજી! આપ !'' કહેતા પગમાં પડ્યા. ઊઠીને નમસ્કાર કર્યા. ““માતાજી ! મને કેમ ન બોલાવ્યો ?''
બેટા ! સમરવીર નૃપતિની રૂપવતી કન્યા યશોદા આવી છે. તારી મા ત્રિશલા ઇચ્છે છે કે તું છે તેની સાથે પાણિગ્રહણ કરી લે !'
કુમાર વર્ધમાનને તો જાણે માથે વીજળી પડી. પણ કુમાર મહાવિરાગી વર્ધમાન હતા ! એમણે છે. એ વખતે જ્ઞાનબળથી પોતાની ભાવિ કર્મોદયની પરિસ્થિતિ જોઈ. એથી એ મૌન રહ્યા.
માતા ત્રિશલાએ એ મૌનમાં જ સંમતિ વાંચી લીધી. તરત જ આનંદ વ્યક્ત કરીને, કુમારને છાતીસરસા ચાંપી, એને વહાલ કરીને ત્રિશલા ઝડપભેર પગલાં ભરતાં વિદાય થઈ ગયાં. મોહની લીલા વિચારતા કુમાર વર્ધમાન ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા !
“ધન્ય હો ! રાજકુમાર વર્ધમાન !'' મહેલ જેલ બને છે.
લગ્નનાં ગીત ગવાઈ ગયાં ! વર્ધમાન અને યશોદા છેડે બંધાઈ ગયાં ! ચોરીમાં ફેરા ફરાઈ ગયા ! એક નાટક ભજવાઈ ગયું! કુમાર વર્ધમાનનું ભોગાવલિ કર્મ ખરતું ચાલ્યું !
Page #177
--------------------------------------------------------------------------
________________
વર્ધમાનનો સંસાર ચાલ્યો જાય છે. યશોદાએ પિર્યદર્શનાને જન્મ આપ્યો. પ્રિયદર્શનાનું જમાલિ
(૧૦૦) છે સાથે લગ્ન થયું !
ચી છે કાળપુરુષે હંટર ઉગામ્યો ! માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ માહેન્દ્ર નામના ચોથા સ્વર્ગે છે
પાંચમી વાચનાઓ . ગયા !
વાચના કુમારના વડીલબંધુ નંદિવર્ધન હતા. હવે મોટા ભાઈ પિતાના સ્થાને હતા. વિરાગી કુમારનો
(સવારે) આત્મા હવે અધીરો થયો હતો, અગાર મટીને અણગાર બનવા.
શોકાતુર હતા પ્રજાજનો, પ્રજાપાલક ગુમાવ્યા બદલ. શોકાતુર હતા નંદિવર્ધન, પિતા ગુમાવ્યા બદલ. શોકાતુર હતો મંત્રીગણ, સ્વામી ગુમાવ્યા બદલ. મોહ જેને પજવે તેને બધા પજવે. રોગ અને શોક એના ઘેર ધામા નાખીને જ પડ્યા હોય. નિર્મોહી વર્ધમાનને શોક ન હતો, ન સંતાપ હતો.
કર્મની અકળ લીલાના એ પ્રખર અભ્યાસી હતા! કર્મના કુટિલ દાવપેચોના એ અચ્છા જાણકારી હતા ! કર્મરાજના સૈન્યના ભુક્કા ઉડાવી દેવાની ધૂહરચનાના એ કાબેલ ખેલાડી હતા! એમને તે વળી શોક શા? સંતાપ શા! કુમાર તો ચાલ્યા જ્યેષ્ઠ બંધુની પાસે.
(૧૦૦)
Page #178
--------------------------------------------------------------------------
________________
મોટાભાઈ ! મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. માતા-પિતા કાળધર્મ પામ્યાં છે. હવે મને સર્વ(૧૭૧) છે.
સંગ ત્યાગના પંથે જવાની અનુજ્ઞા આપો.” કુમારે મોટાભાઈને કહ્યું.
માતાપિતાના અવસાને અવાચક જેવા થઈ ગયેલા નંદિવર્ધન તો સાંભળીને સાવ ગયા ! એ કશું ય ન બોલ્યા.
એમની આંખો ફફક ફફક આંસુ સારવા લાગી. એમનું હૃદય ધડક ધડક ધડકવા લાગ્યું ! ફટકા ઉપર ફટકો ! પડેલાને પાટુ ! આફત ઉપર આફત ! હૈયું ખાલી થયું ત્યાં સુધી રડ્યા જ કર્યું. કુમાર વર્તમાન સ્થિર ઊભા રહ્યા, ઉત્તરની રાહ જોતા.
મોટાભાઈનાં આંસુએ એમને જરાય ન ડગાવ્યા ! મેરુને ધ્રુજાવી નાંખનારા આંસુથી ધ્રુજી ઊઠે ? અસંભવ !
ડૂસકાં લેતાં નંદિવર્ધન બોલ્યા, “કુમાર વર્ધમાન ! હજી તો હમણાં જ માતાજી અને પિતાજીનો વિરહ થયો છે ! મારાં બેય શિરચ્છત્ર તૂટી પડ્યાં છે અને તું આ શી વાત લાવ્યો ! હું શું સાંભળું છું, તે ય મને સમજાતું નથી. આ તે સ્વપ્ન છે કે સત્ય !
““મોટા ભાઈ, સત્ય છે, સાવ સત્ય. હવે આપ મને સત્વર અનુજ્ઞા આપો-અણગાર બનવાની.” કુમારે કહ્યું.
લઘુબંધુ ! મારો કશો જ વિચાર તારે કરવો નથી? હું નબાપો બન્યો, માવિહોણો અનાથ છે
"
Page #179
--------------------------------------------------------------------------
________________
બન્યો. તને એની જરાય દયા નથી આવતી? ઓ દયાના સાગર ! શા માટે દાઝા ઉપર ડામ દે #
છે? તાજા લાગેલા ઘા ઉપર મીઠું ભભરાવે છે ?' (૧૭૨) કલ્પસૂત્રની “પણ મોટા ભાઈ! હવે તો હું આ કારાવાસથી ત્રાસી ગયો છું. મારા માટે આ મહેલ કારાગાર
પાંચમી વાચનાઓ જ બની ગયો છે. એકેકો સમય હું શી રીતે પસાર કરું છું એ મારું મન જાણે છે !
વાચના છે “સાચું જ કહું છું ભાઈ! પાણી વિનાની માછલીની જેમ તરફડિયાં મારું છું. મારું અંતર રડ્યા છે (સવારે) છે જ કરે છે! અગણિત જીવો પેલા દુષતિદુષ્ટ કર્મરાજની હથેલીમાં સપડાતા જાય છે અને મોહરાજ છે મગતરાની જેમ એમને ચોળી નાંખે છે. મારે કોઈ પણ ભોગે એમને બચાવવા છે, એ માટે મારે છે જ એમને કર્મનાં ગણિત સમજાવવાં છે. ધર્મનું બળ બતાડવું છે, પુણ્ય-પાપના ભેદ દેખાડવા છે. છે. મોટા ભાઈ ! નારકોમાં અને નિગોદોમાં ઝીંકાયે જતા અગણિત આત્માઓને મારે બચાવી લેવા છે છે. તમે મને અહીં શાને સારુ રોકી રાખો છો?” છે “આ રંગરાગમાં કોઈ રંગ નથી; લલનાના સંગમાં કોઈ સુખ નથી; મમતાના પોષણમાં કોઈ છે હું શાંતિ નથી. મોટાભાઈ ! જડના આ રાગે તો અગણિત જીવોના જીવન બરબાદ કર્યા છે. મને અહીં ક્યાંય ગોઠતું નથી. મારું આ સ્થાન નથી, મારું અહીં જીવન નથી; મારું અહીં કોઈ કાર્ય
છે (૧૭૨)
નથી. ?
Page #180
--------------------------------------------------------------------------
________________
હું તો બનવા માગું છું વ્યોમવિહારી ગરુડ ! ગગન મારું સ્થાન; મારે તો જોઈએ છે, જીવત્વના વિકાસનું જીવન. જે મને અનંતસુખની દેન કરે, મારું તો કાર્ય છે, જીવોના ભેદભરમોને ઉકેલવાનું; એમને અનંતના સ્વામી બનાવવાનું.
“મોટા ભાઈ ! સત્વર અનુજ્ઞા કરો. મારે જાવું છે, સાધનાની ભૂમિમાં, ગવડાવવાં છે, ગીત આ સહુને આતમનાં !'
લઘુબંધુના વિરહનું વાદળ ભાવિના ગગનમાં દોડ્યું આવતું જોઈને ભયભીત થઈ ગયેલા છે નંદિવર્ધન શું બોલે ? શી અનુજ્ઞા આપે ? ફરી આંખો રોવા લાગી ! હૈયું હીબકા ભરીને રોવા છે છે લાગ્યું ! નંદિવર્ધને મોટેથી પોક મૂકી ! છે અંતે નિર્ણય થયો કે કુમારે બીજા બે વર્ષ ગૃહવાસમાં રહેવું. એમાં કુમારની ઇચ્છા મુજબ એ છે છે. બ્રહ્મચર્ય પાળી શકે, અચિત્ત પાણી વાપરી શકે, તથા એમના નિમિત્તે કોઈ ભોજન બનાવવું નહિ વગેરે નક્કી થયું.
જેઓ નિશ્ચિત ચરમ શરીરી હતા, ચોવીસમા જિનપતિ થવાના હતા, તેમને ય કર્મની કેવી છે પરાધીનતા ! વીરાગની વૃત્તિ પ્રકૃષ્ટ બને ત્યારે સામાન્યતઃ એ પ્રવૃત્તિ બને. વૃત્તિમાં વિરાગ અને છે (12) આચારમાં રાગ - એ વાતને ઝટ ઝટ મેળ બેસે તેમ નથી.
Page #181
--------------------------------------------------------------------------
________________
છે વાચના
- કુમાર વર્ધમાન વિરક્તિનું જીવન જીવે છે. એય જો કે મોટાભાઈ નંદિવર્ધનને દુખે છે. છતાં, તે
એમ કરીનેય કુમાર સંસારમાં રહ્યા એનો સંતોષ એને જરાય ઓછો નથી. (૧૭૪) છે. કલ્પસૂત્રની છે. ધાર્યું સઘળું તો કોઈનું ય થતું નથી.
છે પાંચમી વાચનાઓ છે મોહનું કાળું કલ્પાંત એક વર્ષ પૂર્ણ થયું. વિરાગમૂર્તિ વર્ધમાનનો આત્મા અણગાર બનવાના પવિત્રતમ દિનને
(સવારે) નજદીકમાં જોઈને થનગની રહ્યો છે. તક જોઈને એક દિવસ મોટા ભાઈ નંદિવર્ધનની પાસે કુમાર વર્ધમાન ગયા.
કુમારના મુખ ઉપરના હાવભાવ જોતાં જ કેમ જાણે નંદિવર્ધન બધું પામી ગયા હોય તેમ છે કુમારને લાગ્યું.
મોટા ભાઈ ! અવધિ પૂર્ણ થાય છે. હવે આનંદથી અનુજ્ઞા આપો. મારે સર્વસંગના ત્યાગી છે શું બનવું છે.”
નંદિવર્ધન શું બોલે ? મોહે દબાયા ‘હા’ નથી કહેતાઃ પ્રતિજ્ઞાએ બંધાયેલા ‘ના’ પણ નથી કહી શકતા. એ એકદમ ગમગીન થઈ ગયા. મન વિચારે ચડ્યું, “ફરી મુદત નાખું ?' ના, ના. હું એ તો અન્યાય કહેવાય. તો ઘસીને ના કહી દઉં? એ તો અધમતા કહેવાય. “તો ખોટી માંદગીનો (૧૭૪) ડોળ કરું?” ના, એ તો દંભ કહેવાય.
Page #182
--------------------------------------------------------------------------
________________
હું ભલે એક સંસારી માણસ છું, પણ ભગવાન પાર્શ્વનાથનો શ્રાવક છું. વળી ભાવિ ભગવાન મહાવીરનો સંસારી વડીલબંધુ છું. એ જો કાવાદાવા કરશે તો જગત શું નહિ કરે ? રાજા નંદિવર્ધન અન્યાય આચરશે તો એની પ્રજા શું શીખશે?
તો શું હવે રજા જ આપી દેવી ? હાસ્તો વળી. એમાં હવે વિચાર શો? અંદરનો આત્મા બોલી છે ઊઠ્યો.
““પણ આ રજા એટલે મારે માટે તો કારાવાસની કડકમાં કડક સજા ! આ મહેલ જેલ બની છે જશે; હું એકલો પડી જઈશ; પાગલની જેમ લવારા કરતો ફરીશ. આ જેલમાં આંટા માર્યા કરીશ. આ મને ખાવું નહિ ભાવે, મધુર પીણાં નહિ ભાવે. અરે ! હું સાવ ગાંડો થઈ જઈશ. વર્ધમાન તો મારો આ પ્રાણ છે ! મારું જિગર છે ! એના વિનાના મારા જીવનની કલ્પના કરતાં હું ધ્રૂજી ઊઠું છું. જેની પાછળ જગત ઘેલું બન્યું છે, જેના મુખદર્શન કરવા પ્રજાજનોનાં ટોળેટોળાં પ્રભાતના સમયે મારા આંગણામાં ઊભરાય છે અને જેના એક સ્મિતે પ્રજા ગાંડીઘેલી થઈ જાય છે એ મારો નાનકડો ભાઈ વર્ધમાન. એનો હું મોટો બંધુ. કેવું ગૌરવવંતુ પદ ! એ તો ઠીક છે પણ મારા વર્ધમાનના પગની ચંપી કરવાનું મને મળ્યું હોય તોય મારે મન પખંડનાં સામ્રાજ્યનું સ્વામિત્વ પ્રાપ્ત થયું હતું. મારો ભાઈ વર્ધમાનઃ નાનકડો બંધુ વર્ધમાન !
(૧૭૫)
Page #183
--------------------------------------------------------------------------
________________
બેઠા હતા. જાણે કે ધર્મરાજ અને મારી છેપાંચમી
નંદિવર્ધનના આત્માના તમામ પ્રદેશ ઉપર મોહરાજે પોતાનાં થાણાં નાખી દીધાં હતાં ! એનું છે આ તોફાન અંતરમાં ચાલુ થઈ ગયું હતું. (૧૭૬) છે. વિરાગી વર્ધમાન મહારાગી નંદિવર્ધન સામસામા બેઠા હતા. જાણે કે ધર્મરાજ અને મોહરાજ વાચનાઓ એ સામ-સામા આવી ગયા હતા - મંત્રણાના મેજ ઉપર.
વાચના કેટલાક સમય સુધી સાવ શાન્તિ રહી. કોઈ બોલતું નથી. કુમાર વર્ધમાને તો પોતાનો પ્રસ્તાવ (સવાર) જ મૂકી દીધો હતો એટલે હવે રાજા નંદિને જ કાંઈક બોલવાનું હતું. છે અને... નંદિએ શાંતિનો એ શૂન્યાવકાશ તોડ્યો, “મારા પ્રાણપ્યારા બંધુ ! હક્કથી તો હવે નું કશું માગી શકું તેમ નથી, પણ છતાં એક વિનંતી કરું? તું મારી વાતનો ઇન્કાર કરીશ તો મારી આ સ્થિતિ અત્યારે કફોડી થઈ જશે, અને સ્વીકાર કરીશ તો મારા જેવો આનંદ અનુત્તરવાસી દેવ પણ નહિ માણી શકે. જો જે હોં!''...
પણ વાતને અધવચ કાપીને કુમાર બોલી ઊઠ્યો, “મોટા ભાઈ ! મારે હવે બીજું કાંઈ સાંભળવાનું રહેતું નથી. મને અનુજ્ઞા આપો એટલે પત્યું.' કુમારે જરાય ખચકાયા વિના એકદમ સ્પષ્ટ ભાષામાં કહી દીધું.
છે (૧૭૬) રાજા નંદિને આંચકો લાગ્યો અને મૂચ્છિત થઈને ધરતી ઉપર ઢળી પડ્યો.
Page #184
--------------------------------------------------------------------------
________________
બાંધવબેલડીની વાતોને દૂરથી સાંભળતા રાજાના અંગરક્ષકો દોડી આવ્યા. યોગ્ય ઉપચારો (૧૭૭) છે.
કરવા લાગ્યા. અંતઃપુરમાંથી રાણીઓ દોડી આવી. દવાખાનેથી વૈદ્યો દોડતા આવ્યા ! આ કમાર વર્ધમાન તો જ્યાં ઊભા હતા ત્યાં તે મુદ્રામાં ટટ્ટાર ઊભા રહ્યા છે. અત્યારે એને શુક્રૂષાનો વિનય પણ મોહના ઉછાળામાં વૃદ્ધિ કરનારો દેખાય છે, એ કાંઈ કરતા નથી.
રાજા નંદિએ આંખો ખોલી. નાના ભાઈને જોતાં, “બંધુ ! લઘુબંધુ !' કહેતાં જ ફરી મૂચ્છિત થઈ ગયા. વારંવાર મૂર્છાઓ આવતી ગઈ; પણ કુમારે આજે તો કમાલ કરી હતી, દયાળુનો આત્મા આજે સાવ નિષ્ફર બની ગયો લાગતો હતો. કરુણાનું સરવરિયું જાણે તદન સુકાઈ ગયું છે લાગતું હતું.
વાતાવરણ ખૂબ જ ગમગીન બન્યું હતું. રાજા નંદિની કાકલૂદીભરી માગણીઓ સહુનાં હૈયાં રડાવી નાખ્યાં હતાં. આંસુ વહાવતી સહુની આંખો કુમારની સામે જોઈ રહી હતી. સેંકડો આંખો સર્વાનુમતે એ જોવા આતુર હતી કે કુમાર, રાજા નંદિની માંગણીમાં સંમતિ સૂચવતું મસ્તક હલાવે. બધા કાન એકમતિએ સાંભળવા તલસ્યા હતા, કુમારનો ‘હકાર'
પણ કુમારની આજની વર્તણૂક સહુને ગજબનાક જણાઈ. સહુના અંતરમાં કુમાર પ્રત્યે કોઈક અણગમો જાગ્યો ! આટલી નિષ્ફરતા ! સર્વ જીવો પ્રત્યે દયાળુ કુમાર રાજા નંદિને જ અપવાદમાં છે. મૂકે છે ! પિતાતુલ્ય મોટા ભાઈના અંતરને દુભાવીને કુમાર કેવી આશિષો પામશે? માંગલ્યમયી છે
Page #185
--------------------------------------------------------------------------
________________
આશિષ વિના સાધનામાં શી સફળતા મેળવશે ?
રાજા નંદિએ ફરી એક વાર આંખો ખોલી. કુમારે એક તક ઝડપી લીધી. તે બોલ્યા, ““મોટા (૧૦૮)
ભાઈ ! માતાપિતાજીના સ્વર્ગલોકગમન વખતના આપના શબ્દો યાદ કરો ! “ફક્ત બે વર્ષ !' કલ્પસૂત્રની
હવે, રાજા નંદિ જો વચનથી પાછા પડશે તો પ્રજાનું શું થશે?'' વાચનાઓ .
હું પાંચમી
છે વાચના રાજા નંદિ ખૂબ જ ન્યાયી અને વચનપ્રતિબદ્ધ રાજા ગણાતા. મોહરાજાના તમાચે આજે એને
(સવારે) અસ્વસ્થ કર્યો હતો એટલું જ, પણ રાજા નંદિની ન્યાયપ્રિયતાની કુમારે આપેલી યાદીએ મોહરાજને વળતી સફલ તમાચ લગાવી દીધી. છે કુમારના વાગ્માણે એના અંતરને વીંધી નાખ્યું ! રાજા નંદિએ સ્મિત કર્યું, “લઘુબંધુ વર્ધમાન ! હું છે આવ, મારી નજદીકમાં આવ. મને ક્ષમા આપ.'
કુમાર પાસે સરકતા બોલ્યા, “મોટા ભાઈ ! આપને ક્ષમા આપવાની હોય? અપરાધી તો હું બન્યો કે હું આપને ક્ષમા આપવામાં નિમિત્ત બન્યો !'' આમ બોલતાં કુમાર મોટાભાઈની શયામાં પગ પાસે બેઠા. રાજા નંદિ ઊઠ્યા. કુમારને છાતીસરસા ચાંપ્યા.
ભાઈ ! નાનકડા બંધુ ! જા, જા. મારી તને અનુજ્ઞા છે, આશિષ છે, તું તારું કલ્યાણ કર અને સંસારસાગરમાં એક એવું નાવડું તરતું મૂક કે જેને પકડીને મારા જેવા પામરો પોતાનો ઉદ્ધાર
(૧૭૮)
કરે.''
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૭૯)
‘“વર્ધમાન ! તારું તો સુખ તું મેળવી લઈશ. પણ મારું સઘળું સુખ તારી સાથે આ રાજમહેલમાંથી વિદાય લેશે.
‘‘મારે એક વર્ધમાન હતા તે પણ હવે જશે... મારું કાંઈ જ નહિ રહે. ૨હેશે માત્ર વિરાટ શૂન્ય.
‘ખેર, મારા દુ:ખને, મારે શું રડવું ? જા, ભાઈ ! ખુશીથી જા. તું વિરાગી અને હું રાગી. મારો ને તારો મેળ મળી શકે તેવુંય ક્યાં છે ? પણ છતાં નાનાભાઈ ! કોઈ કોઈ વાર તારા બંધુનેનંદિને-ના, ના, ઓ વીતરાગ ભગવાન મહાવીર ! તમારા આ સેવક નંદિને યાદ કરજો. યાદ કરશો ને ? નંદિ એટલે બળદિયો ! સદા મહાદેવ (મહાવીર)નું મુખદર્શન કરીને જીવનનું સાફલ્ય અનુભવતો !’’
એટલું બોલીને રાજા નંદિ ધ્રુસકે રડવા લાગ્યા. છાતીએ ચાંપેલા કુમારના મસ્તકે રાજા નંદિના અશ્રુનો પ્રક્ષાલ થવા લાગ્યો.
સહુ રડે છે. હસે છે; અંતર માત્ર કુમારનું.
હવે દીક્ષાનું એક વર્ષ બાકી રહેતું હતું એટલે પોતાનો આચાર જાણીને લોકાંતિક દેવોએ એ તારક આત્મા પાસે આવીને વિનંતી કરી. ‘હે કુંમાર ! હે ભગવંત ! વિશ્વ માત્રના સર્વ જીવોનું એકાન્તે હિત સાધવા ધર્મતીર્થને હવે આપ પ્રવર્તાવો.’' આમ, વિનંતી કરીને દેવો સ્વસ્થાને
(૧૭૯)
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૮૦)
કલ્પસૂત્રની
વાચનાઓ
વિદાય થયા. બીજા દિવસથી એક વર્ષના મહાદાનનો આરંભ થયો. એક વર્ષમાં ૩૮૮ ક્રોડ સોનૈયાનું દાન કુમારે દીધું.
બસ આટલું જ ! શું લેનારની જગતમાં ક્યારેય ખોટ પડી છે ? તો શું દયાળુ કુમારે દેવામાં કૃપણતા રાખી હતી ?
ના, ના. પણ એ સોનૈયા વગેરે દેવાની કુમારની રીત એવી હતી કે જે જોઈને માગનારા માગતાં શરમાઈ ગયા ! માગવાની ઇચ્છા શમી ગઈ.
એટલે મહાપુરુષના હાથની શેષ લઈને ઘર તરફ વળ્યા. એ શેષનું દાન ૩૮૮ ક્રોડ સોનૈયા થયું ! દીક્ષાનો વરઘોડો
એક વર્ષ સુધી દાન દઈને ફરીથી ભગવાને નંદિવર્ધનને પૂછ્યું કે ‘‘હે રાજન્ ! તમારા કહેવા પ્રમાણે સમયની મર્યાદા પૂરી થઈ છે, માટે હવે હું દીક્ષા લઉં છું.’
તે સાંભળીને નંદિવર્ધને બ્રાહ્મણકુંડ ગ્રામ તથા ક્ષત્રિયકુંડ ગ્રામ એમ આખાય કુંડનપુરને ધ્વજ, તોરણ વગેરેથી બજાર, ચૌટા વગેરેને શણગારાવીને શોભાયમાન બનાવરાવ્યું. આખા કુંડનપુર નગરને દેવલોક સરખું બનાવ્યું. નંદિવર્ધને સોનાના, રૂપાના, મણિના, સોના-રૂપાના, સોનામણિના, રૂપા-મણિના, સોના-રૂપા-મણિના તથા માટીના-દરેકના એક હજા૨-ને આઠ કળશો
પાંચમી
વાચના
(સવારે)
(૧૮૦)
Page #188
--------------------------------------------------------------------------
________________
શું તૈયાર કર્યા. તેમજ બીજી ઘણી સામગ્રી તૈયાર કરાવી. અય્યતેન્દ્ર વગેરે દેવોએ પણ ૧૦૦૮
કળશો વૈક્રિય શક્તિથી તૈયાર કર્યા અને તેમને દૈવી પ્રભાવથી નંદિવર્ધનના કળશોમાં સમાવ્યા. તે અત્યંત શોભવા લાગ્યા.
પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વસમ્મુખ બેસાડીને દેવોએ લાવેલ ક્ષીર સમુદ્રના પાણીથી તથા સર્વ તીર્થની માટીથી તથા સર્વ ઔષધિથી અભિષેક કર્યો. મોટા ભાઈ નાના ભાઈને પીઠી ચોળે છે, સ્નાન કરાવે છે, વિલેપન કરે છે અને આંખમાંથી બોર બોર જેટલાં આંસુ સારે છે. મનમાં મોહનો વિચાર જાગે છે અને આ મોહ તેમને કલ્પાંત કરાવે છે. પણ તે સ્વસ્થ થઈ જાય છે, કારણ કે જીવમાત્રને દુર્ગતિમાંથી બચાવવા ધર્મશાસન વર્ધમાનકુમારે સ્થાપવાનું છે. જ્યારે શું ધર્મશાસન સ્થપાશે ત્યારે અગણિત જીવો દુર્ગતિમાં જતાં અટકી જશે. આ વિચારે આનંદ થઈ જાય છે. પ્રભુને સ્નાન કરાવ્યા પછી તેમનું શરીર ઉત્તમ વસ્ત્રથી લૂંછી નાખવામાં આવે છે. પછી હું તેમના શરીર ઉપર ચંદન વગેરે સુગંધિત વિલેપન કરવામાં આવે છે. તેમના કંઠમાં કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા આરોપવામાં આવે છે. પછી સ્વચ્છ, ઉજ્જવલ અને મૂલ્યવાન શ્વેતવસ્ત્રો છે છે. પહેરાવવામાં આવે છે. છાતી પર હાર શોભે છે. ભુજાઓ બાજુબંધ અને કડાથી શોભે છે, કાને છે કુંડળ શોભે છે. આવી રીતે પ્રભુને તૈયાર કર્યા.
છે (૧૮૧) પછી નંદિવર્ધન રાજાએ જે પાલખી તૈયાર કરાવી હતી તે પાલખી પચાસ ધનુષ લાંબી,
Page #189
--------------------------------------------------------------------------
________________
ઝ
છે પચીસ ધનુષ પહોળી અને છત્રીસ ધનુષ ઊંચી હતી, તથા ઘણા અંભોથી શોભતી, મણિને આ
સુવર્ણથી જડિત હતી. દેવોએ તેવી પાલખી વિકર્વીને આ નંદિવર્ધનની પાલખીમાં તેનું સંક્રમણ (૧૮૨). કલ્પસૂત્રની કર્યું તેથી તે પાલખી અદ્ભુત શોભતી હતી. આ પાલખીનું નામ ચન્દ્રપ્રભા હતું. તેમાં વર્ધમાન
પાંચમી વાચનાઓ બેઠા હતા. માગશર વદ ૧૦નો દિવસ હતો [ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ ૧૦] સુવ્રત
વાચના નામનો દિવસ હતો. પ્રભુને છઠ્ઠનું પચ્ચકખાણ હતું. પ્રભુની જમણી બાજુએ કુલ-મહત્તરિકા
(સવારે) હંસના જેવા સફેદ વસ્ત્રને લઈને બેઠી. ડાબી બાજુએ પ્રભુની ધાવમાતા દીક્ષાનાં ઉપકરણો લઈને બેઠી. પાછળના ભાગમાં એક તરુણ સ્ત્રી ઉત્તમ શૃંગાર પહેરીને તથા હાથમાં શ્વેત છત્ર લઈને
બેઠી. ઈશાન ખૂણામાં એક સ્ત્રી સંપૂર્ણ કળશ લઈને બેઠી. અગ્નિ ખૂણામાં એક સ્ત્રી મણિમય છે પંખો લઈને બેઠી.
પછી રાજા નંદિવર્ધને આદેશ આપ્યો એટલે નક્કી કરેલ વ્યક્તિઓએ તે પાલખી સંભાળપુર છે ઉપાડી. શક્રેન્દ્ર દક્ષિણ તરફથી ઉપરની બાહા ઉપાડી. ઇશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહા ઉપાડી. ચમરેન્દ્ર પૂર્વ તરફની જમણી બાહા ઉપાડી. બલિન્દ્ર ઉત્તર તરફથી ડાબી બાહા ઉપાડી. બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા વૈમાનિક દેવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે પાલખીને ઉપાડતા હતા. ત્યાર પછી શકેન્દ્ર તથા ઈશાનેન્દ્ર બાહાને છોડીને પ્રભુને ચામર વીંઝવા શું લાગ્યા. ભેરી, મૃદંગ, દુંદુભિ, શંખ વગેરેના વિવિધ અવાજોથી આકાશ ભરાઈ ગયું.
Page #190
--------------------------------------------------------------------------
________________
આ અવાજ સાંભળીને નગરની સ્ત્રીઓ પોતપોતાનાં કાર્યો ત્યજીને દોડી આવી. તેમની વિચિત્ર ચેષ્ટાથી લોકો નવાઈ પામ્યા.
સ્ત્રીને પણ ત્રણ ચીજ પ્રિય છે: (૧) કજિયો (૨) કાજળ (૩) અને સિંદૂર. બીજી ત્રણ ચીજ છે આ તો અત્યંત પ્રિય હોય છે : (૧) દૂધ (૨) જમાઈ અને (૩) વાજિંત્ર. વાજિંત્રોના અવાજ સાંભળીને જે
સ્ત્રીઓ ત્યાં દોડી આવી. કોઈએ ગાલ ઉપર કાજળ લગાવ્યું હતું. કોઈએ આંખમાં કસ્તૂરી નાંખી છે હતી. કોઈએ ગળામાં ઝાંઝર પહેર્યું હતું. કોઈએ ઘૂઘરીવાળો કંદોરો ગળામાં પહેર્યો હતો, કોઈએ અળતાથી શરીર રંગ્યું હતું, કોઈ સ્ત્રી અડધું સ્નાન કરેલી અવસ્થામાં જ દોડી હતી. પ્રભુને જોવામાં ઉત્સુક થયેલ સ્ત્રીઓ, પુરુષો ગમે તેમ વસ્ત્ર, આભૂષણો પહેરીને ઊભા હતા. કોઈ યુવાન સ્ત્રી તો ઉત્સુકપણાથી પોતાના રમતા બાળકને બદલે ત્યાં રમતી બિલાડીના બચ્ચાને જ કેડે છે ઉપાડી લાવી. પ્રભુને જોવામાં સહ તન્મય થઈ ગયા હતા. કેટલીક સ્ત્રીઓ પવિત્ર મોતીથી પ્રભુને છે વધાવવા લાગી. તો કોઈક મધુર સ્વરે ગાવા લાગી, તો કોઈક હર્ષોન્મત્ત બનીને નાચવા લાગી. કેટલીક સ્ત્રીઓ પ્રભુનાં ઓવારણાં લઈ રહી હતી. વરઘોડાનો ક્રમ
(૧) પ્રથમ રત્નમય અષ્ટમંગલ-સ્વસ્તિક, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ છે અને દર્પણ ચાલતાં હતાં. (૨) પછી પૂર્ણ કલશ, ઝારી, ચામર, ત્યાર બાદ મોટો ધ્વજ, છત્ર ને છે
(૧૮૩).
Page #191
--------------------------------------------------------------------------
________________
મણિ તથા સુવર્ણમય પાદપીઠવાળાં સિંહાસન હતાં. (૩) સવાર વિનાના ૧૦૮ ઉત્તમ હાથી, હું
છે. ૧૦૮ ઘોડા ચાલતા હતા. (૪) ત્યાર પછી ઘંટા અને ધજા પતાકાથી શણગારેલ અને શસ્ત્રપૂર્ણ (૧૮૪).
૧૦૮ રથો હતા. (૫) પછી ૧૦૮ ઉત્તમ પુરુષો હતા. (૬) તેમની પાછળ અશ્વદળ, ગજદળ, કલ્પસૂત્રની
પાંચમી વાચનાઓ રથદળ, પાયદળનાં ચતુરંગી સૈન્યો હતો. (૭) પછી એક હજાર નાની પતાકાઓથી શણગારેલા
વાચના અને એક હજાર જોજન ઊંચો મહેન્દ્ર ધ્વજ રાખવામાં આવ્યો હતો. (૮) ત્યાર પછી તલવારધારીઓ,
(સવારે) ભાલાવાળા, ઢાલવાળા હતા. (૯) પછી વિદૂષકો, નટો અને જય જય પોકારતા કંદર્પો હતા. (૧૦) પછી ઉગ્રકુળના રાજાઓ, ક્ષત્રિયો, કોટવાળો, માંડલિકો, કુટુંબીજનો, શેઠિયાઓ, છે સાર્થવાહો, દેવો, દેવીઓ પ્રભુની આગળ ચાલતા હતા. (૧૧) પછી સ્વર્ગના દેવો, મૃત્યુલોકના
મનુષ્યો અને પાતાળલોકના અસુરો ચાલતા હતા. (૧૨) પછી શંખ વગાડનારા, ચક્ર ધારણ છે. 9 કરનારા, હળ ધારણ કરનારા, ચાટુ વચન બોલનારા, ખભા ઉપર માણસને બેસાડનારાઓ, છે છે બિરદાવલી બોલનારા ઘંટા લઈને ચાલનારા હતા. (૧૩) પછી કુળના વડીલો-સ્વજનો ચાલતા હું
હતા. છે. આ બધા પ્રભુને અભિનંદતા હતા અને ““જય જય નંદા, જય જય ભદ્રા,” વગેરે મંગલ છે
શબ્દો બોલતા હતા. આવા વિજયઘોષ વચ્ચે શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાં થઈને જ્ઞાતખંડ નામે વનમાં આવ્યા. તે વનમાંના અશોક વૃક્ષ નીચે પ્રભુ આવી ઊભા.
Page #192
--------------------------------------------------------------------------
________________
પાલખી નીચે મુકાઈ. કુમાર ગંભીર વદને નીચે ઊતર્યા. ચોતરફ માનવ ને દેવનો મહેરામણ (૧૮૫) છે
ઊછળી રહ્યો છે. વાજિંત્રોના સુમધુર સ્વર રેલાઈ રહ્યા છે.
દેવેન્દ્રના એક અવાજે બધો કોલાહલ શાન્ત થઈ ગયો. ત્યાર પછી ભગવાન પોતાની મેળે જ ઘરેણાં, માળા વગેરે આભૂષણો ઉતારવા લાગ્યા. આંગળીઓ પરથી વીંટી, હાથ પરથી વીરવલય, ભૂજા પરથી બાજુબંધ, ગળામાંથી હાર, કાનમાંથી કુંડળ તથા મસ્તક પરથી મુગટ વગેરે આભુષણો દૂર કર્યા. તે બધા આભૂષણો કુલમહત્તરાએ (માતા ત્રિશલાની ગેરહાજરીમાં પાલક માતાએ) શ્વેત વસ્ત્રપટમાં લઈ લીધાં.
કોઈથી આ દશ્ય જોયું જતું નથી! ન જાણે કેટલીક વૃદ્ધાઓ તો આ ભીષણ ત્યાગનું દર્શન કરતાં જ છે ચક્કરી ખાઈને ધરતી ઉપર પડી હશે. કુમારિકાઓ પોક મૂકીને રડવા લાગી હશે. વજની છાતી ધરાવતો સેનાપતિગણ પણ ડૂસકું ખાઈ રહ્યો હશે. રાજા નંદિવર્ધન પણ અસ્વસ્થ થતા જણાતા હતા.
કુલમહત્તરાએ તે વખતે કુમાર વર્ધમાનને ગંભીર સ્વરે વિદાયનો અંતિમ બોધ આપતાં કહ્યું છે કે, “હે વર્ધમાન ! ઓ, વત્સ ! ઇક્વાકુ નામના ઉત્તમ કોટિના કુળમાં તારો જન્મ થયો છે. કાશ્યપ
નામનું તારું ઉચ્ચ ગોત્ર છે. જ્ઞાતકુળના ગગનમાં ચન્દ્રની જેમ શોભતા મહારાજા સિદ્ધાર્થ જેવા ઉત્તમ કોટિના પવિત્ર કુળમાં તારો જન્મ થયો છે. નારી ગણમાં રત્નસમી ત્રિશલા ક્ષત્રિયાણીનો તું લાડકવાયો લાલ છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
અરે ! દીકરા, શું વાત કરું? દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પણ તારી ઉજ્જવળ કીર્તિના ગુણો છે.
(૧૮) છે ગાયા છે.
છે (સવારે)
કલ્પસૂત્રની છે માટે હે પુત્ર! ભાગવતી પ્રવ્રજ્યાના આ મહામંગલકારી માર્ગે તું શીધ્ર સફળતા પામજે. કઠોર તે પાંચમી વાચનાઓ પુરુષાર્થ આદરજે; ખાંડાની ધારસમાં મહાવ્રતોના પાલનમાં અત્યંત ઊંચું પરાક્રમ દાખવજે. આ વાચના
બાબતમાં જરાક પણ પ્રમાદ કરીશ નહિ.”
કુળમહત્તરા આ રીતે કુમાર વર્ધમાનને છેલ્લી શીખ આપીને બાજુ ઉપર સરકી ગઈ.
કેટલા ઊંચા શિખામણના શબ્દો છે ! કુમારનાં કુળ, જાતિ, યશ વગેરેનું સ્મરણ કરાવીને કુમારને જાણે કે કહેતી હોય કે, “આવી ઉત્તમ કોટિની તમારી ખાનદાનીને સતત નજરમાં રાખીને એને કોઈ એબ ન લાગી જાય તેની પૂરી કાળજી કરજો.”
તીર્થંકર દેવના તારક આત્માને આવી શીખની કશી જરૂર નથી પરંતુ જેણે તેમનું બાળવયમાં છેલાલન પાલન કર્યું છે તેવી કુલમહત્તરાના હૈયાની નારી-સહજ વાત્સલ્યની ઊર્મિઓ અંતરમાંથી છે ઊછળી પડીને શબ્દરૂપે બહાર આવી છે.
પછી પાંચ મૂઠીમાં પ્રભુએ લોન્ચ કરી નાખ્યો. ત્યાર બાદ સર્વવિરતિ સામાયિકની ભીષ્મ છે પ્રતિજ્ઞા કરવાનો સમય આવી લાગ્યો. તે વિધિ ચાલતા દેવેન્દ્ર સહુને એકદમ શાન્ત કરી દીધા !
વારિ બાલિકની ભીડ ૧૦)
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૮૭) છે
ઉત્તરા ફાલ્વની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયો ત્યારે બન્ને પ્રભુના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય સ્થાપ્યું.
પ્રભુ એકલા-અદ્વિતીય-અણગાર થયા. એકલા એટલા માટે કે રાગદ્વેષની સહાય વિના અને અદ્વિતીય એટલા માટે કે ઋષભદેવ પ્રભુએ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ ત્રણસો સાથે, વાસુપૂજ્ય છસો સાથે, અને બાકીના તીર્થકરોએ એક હજાર આત્માઓ સાથે દીક્ષા છે લીધી હતી પરંતુ પ્રભુ વીર એકલાએ એકાકી દીક્ષા લીધી.
““નમો સિદ્ધાણં' પદ બોલીને મેઘગંભીરઘોષે પ્રભુ “કરેમિ સામાઈય' ઇત્યાદિ પ્રતિજ્ઞા- છે છે. સૂત્ર બોલ્યા.
આ વખતે પ્રભુને ચોથું મન પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યાર પછી ઇન્દ્ર વગેરે દેવો પ્રભુને વંદીને નંદીશ્વર દ્વીપમાં અષ્ટાલિકા મહોત્સવ કરી પોતપોતાને સ્થાને જવા માટે ત્યાંથી નીકળી ગયા.
Sાલા,
છે (૧૮૭)
Page #195
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસઃ કલ્પસૂત્ર છઠ્ઠ બપોરનું વ્યાખ્યાન (૧૮૮) કલ્પસૂત્રની છે. શ્રમણ ભગવાન મહાવીર હવે વન તરફ જવા માટે પગ ઉપાડવાની તૈયારી કરે છે એટલે રાજા છે છઠ્ઠી વાચનાઓ છે નંદિ અને સમગ્ર પ્રજાજન એમને વંદના કરે છે. રાજા નંદિવર્ધન પ્રભુ પાસે જઈને તેમના પગ છે વાચના છે પકડે છે. શ્રમણ ભગવાન મહાવીરનાં ચરણોને પોતાનું મસ્તક અડાડે છે ! લાખોનો સ્વામી રાજા
(બપોરે) છે નંદિ માથું ઊંચકી શકતો નથી. એ ચોધાર આંસુએ રડ્યે જાય છે! જ્યાં સ્વામી પોક મૂકીને આક્રંદ છે હ કરે ત્યાં પ્રજાજનના હૈયાની તો શી વાત કરવી? શું વૃદ્ધ કે શું બાળ? શું બળવાન? શું દુર્બળ? શું છે આ સ્ત્રી કે શું પુરુષ? સહુ રડે છે ! કેમ જાણે સ્વજન પરલોકમાં ન ગયો હોય ! કર્મરાજની સામે આ ખેલાનારા ભીષણ સંગ્રામ માટે સજ્જ થયેલા કુમાર વર્ધમાનનું આ સ્વરૂપ જોઈને સહુ સ્તબ્ધ બની છે
ગૈયા છે. દેવોની દુનિયા પણ હચમચી ઊઠી છે. “અખૂટવૈભવોને છોડવાનું અને તરછોડી નાખવાનું બળ એક માનવમાં હોઈ શકે! અમે મહાબલીઓ આ વિષયમાં સાવ જ દુર્બળ! રાજા નંદિનું માથું અત્યારે પાંચ-મણિયું બની ગયું છે, કેમેય કરી ઊંચું કરી શકાતું નથી. જાણે માથું કહે છે, “શું ઊંચું . કરું? ભોગવિલાસો ભોગવ્યા પછી ય વિરાગ જાગતો નથી, નાનાભાઈની સામે માથું ઊંચકીને શું ઊભા રહેવું? અંતે શ્રમણાર્થે પગ ઉપાડ્યો. રાજા નંદિએ પ્રભુને નમસ્કાર કર્યા.
છે (૧૮૮) અત્યાર સુધી ગુહસ્થ જીવનમાં જેમણે વિરાગભાવે ભોગવીને રાગનાં બંધનો તોડવાની સાધના
Page #196
--------------------------------------------------------------------------
________________
કરી હતી તે આત્મા હવે સ્વેચ્છાએ દુ:ખ ભોગવીને પાપકર્મનો ક્ષય કરવાની સાધનાના માર્ગે ચાલ્યા. ઉપસર્ગો - સાડા બાર વર્ષ સુધી ઘોર પરિષદો અને ઉપસર્ગોની અગનવર્ષાને એકાકીપણે ઝીલનારા છે ભગવાનને આપણે હવે ભગવાન તરીકે જોઈએ તેના કરતાં તેમને “મા” તરીકે જોઈએ એ વધુ છે ઉચિત છે. “મા પોતે કષ્ટ સહીને સંતાનોને શાંતિ આપે છે. ભગવાન પોતે ઉપસર્ગ સહીને, કૈવલ્ય પામીને જીવમાત્રને સુખ-શાંતિ આપે છે, જાણે કે વિશ્વનું જય-મંગલ કરવા માટે જ ભગવાન પોતે બધું સહન કરે છે. મા ગરીબ હોય તોય દળણાં દળીને, પાણી ભરીને, પાટા બાંધીને દીકરાને ભણાવશે, મોટો કરશે. મા જે પુરુષાર્થ કરે છે, તેથી અધિક પુરુષાર્થ ભગવાન કરે છે. કેમકે તેમને તો વિશ્વના સર્વ જીવોનો અભ્યદય કરવો છે. પચ્ચીસમા ભવમાં એક લાખ વર્ષ સુધી ભગવાન છે લગાતાર માસખમણ ને પારણે માસખમણ કરે છે. કુલ અગિયાર લાખે અંસી હજાર છસો પિસ્તાલીસ છે મા ખમણ કરે છે. આવી ઘોર તપશ્ચર્યા શું પોતાના જ મોક્ષ માટે કરી? હા, તેમ તો ખરું જ પરંતુ એ પણ ખરું જ ને કે આવા ઉગ્ર તપના યોગ સાથે જે જીવમાત્રનું હિત આરાધવાની પૂર્વથી જ છે.
9િ (૧૮૯) કરુણા હતી તેણે જ મુખ્યત્વે તેમને તીર્થંકરદેવ બનાવ્યા છે ને? આ દષ્ટિથી એમ પણ કહી શકાય
Page #197
--------------------------------------------------------------------------
________________
છે કે, કરુણામય એ આત્માની સાધનામાં વિશ્વમાત્રના સર્વજીવોનો મોક્ષ પણ લક્ષમાં હતો જ. આથી છે
આપણે ઉપસર્ગોના કાળમાં સંતાનો ખાતર પણ સહન કરતી માતા તરીકે તેમને જોઈશું; (૧૯૦) કલ્પસૂત્રની છે નીરોગી રહેવાને સર્જાયેલા વિશ્વના આત્માઓને જ્યારે દુઃખ અને પાપના રોગથી ઘેરાઈ છે
છે છઠ્ઠી વાચનાઓ આ ગયેલા એ જુએ છે; ત્યારે તે બધાયને બચાવી લેવા માટે એમણે એકલાએ જ ઘોર અને ઉગ્ર આ
આ છે વાચના પુરુષાર્થ આદર્યો. લગાતાર એક લાખ વર્ષ સુધી માસખમણની જે ઘંટી ચલાવી તેમાં કેટલાંય આ બપોરે) કર્મોનો ભુક્કો બોલાવી દીધો, તેમને બાળી નાખ્યા. મગ સિઝાવતી વખતે કેટલાક કોરડું મગ સીઝતાં રહી જ જાય, તેમ કેટલાંક નિકાચિત વગેરે કર્મ આખાં ને આખા રહી ગયાં. તે પીલાયાં જ નહીં. તેવાં કર્મોને પીલવા માટે સાડા બાર વર્ષનો ઘોર તપ કર્યો જે સાંભળતાં આપણી આંખોમાંથી આંસુની ધાર વહી જાય તેવા ઉપસર્ગો આ મહાન આત્માએ સહન કર્યા છે. વિશ્વના જીવમાત્ર પ્રત્યે હૈયે ઊભરાયેલી કરુણા એમને જગદંબા બનાવે છે. જે માતાએ આપણને લક્ષમાં લઈને છે આટલું બધું સહન કર્યું હોય, તેમનાં દુઃખો સાંભળતાં હૈયામાં અપાર વેદના થાય, એ તદ્દન સહજ
છે. તે ભગવાન જ્યાં ને ત્યાં આગ સાથે રમત રમ્યા છે. છે ચંડકૌશિકે પ્રભુ ઉપર આગ છોડી, ગોશાળાએ તેજલેશ્યાની આગ છોડી, સંગમે કાળચક્રની
આગ ભભુકાવી, ગોવાળિયાએ પ્રભુના બે પગનો ચૂલો બનાવીને આગ લગાડી. બસ આગ, આગ ને આગ ! છતાં ય ભગવાનની રુવાંટી પણ ફરકી નથી. લેશમાત્ર ધ્રુજારી આવી નથી. બસ.
દીકરી માટે
Page #198
--------------------------------------------------------------------------
________________
એ જ વિરલ પ્રસન્નતાનો પ્રકાશ મુખ ઉપર છવાયેલો નજરે પડે છે. ભગવાનની એક જ ઝંખના (૧૯૧) છે.
કે, “સર્વ જીવોને સર્વ પાપોમાંથી છોડાવું, દુઃખોથી મુક્ત કરું, તે માટે ધર્મશાસનની સ્થાપના કરું.
જીવ માત્ર માટે પ્રભુએ જે વાત્સલ્ય (કરુણા) દાખવ્યું, તેના જ ફળરૂપે તે ભગવાન બની ગયા.
ઉપસર્ગોની અગનવર્ષા સહન કરતા, વાત્સલ્યમૂર્તિ પ્રભુની સાડાબાર વર્ષના કાળની સાધનામાંથી મુખ્યત્વે ત્રણ પ્રેરણાઓ ફલિત થાય છે. | પહેલી પ્રેરણા : “સંકટોનો સામનો કરશો, પણ તેમનો સ્વીકાર કરજો.' ભગવાનનું સામર્થ્ય પ્રચંડ હતું. નાનકડા બાળ વર્ધમાન પોતાના અંગૂઠાથી મહાન, મેરુપર્વતને ચલાયમાન કરી શક્યા,
તે શું આવા સંગમ કે ગોશાળાને ખતમ ન કરી શકત? પણ નહિ. પ્રભુનું સૂત્ર હતું, “સામનો જ કરશો નહીં. લેતી દેતી ચૂકતે કરો, કર્મોની સાથે ખૂંખાર યુદ્ધ ખેલી નાંખો. માનવભવ સિવાય આ તક મળતી નથી.
બીજી પ્રેરણાઃ જગતને સ્થૂલ બળોથી નહિ પમાડી શકાય પણ સૂક્ષ્મ બળથી જ પમાડી શકાશે. આંતરિક વિશુદ્ધિ દ્વારા સૂક્ષ્મ બળનું ઉત્પાદન કરો. લાકડાની તલવાર લઈને બાહ્ય કે કોઈ જંગ નહીં ખેલી શકાય. તમે તેરો; પછી જ બીજાને તારવાની પ્રવૃત્તિમાં પડો.
(૧૯૧)
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૯૨) કલ્પસૂત્રની
વાચનાઓ
ત્રીજી પ્રેરણા : આત્માના સૂક્ષ્મ બળોના ઉત્પાદન માટે ભીતરમાં પલાંઠી લગાવીને બેસો. જગતથી વધુ નિષ્ક્રિય બનો. એ નિષ્ક્રિયતામાંથી પ્રેરણા મેળવીને જગત ધર્મમાર્ગે સક્રિય બની જશે.
નગર તરફ પીઠ કરીને વન તરફ ડગ માંડતા પ્રભુને નંદિવર્ધન વિલાપ કરતાં બોલે છે કે, હવે ‘હે બંધુ ! હે વીર ! એમ સંબોધીને હું કોને બોલાવીશ ? કોની સાથે વાતચીત કરીને ગોષ્ઠીસુખ ભોગવીશ ? બધાં કાર્યોમાં હે વીર ! હે વીર ! કહીને હું કેવો આનંદવિભોર બની જતો હતો ? રે ભઈલા ! તારા મુખ દર્શનથી તથા તારા પ્રેમથી અમે જે હર્ષ પામતા હતા તે હર્ષ હવે ક્યાં મેળવવો ? રે ! અમારે હવે આધાર પણ કોનો રહ્યો ? વગેરે. આમ કહેતાં લથડતે પગે નંદિવર્ધન ત્યાં જ ઊભા રહ્યા અને ભગવાન વન તરફ આગળ વધ્યા.
સાધનાનો કાળ
હવે એ તારક આત્મા ઉપર આફતોનો શરૂ ઝંઝાવાત ! ઉપસર્ગો આવ્યા !
કર્મની કેવી બલિહારી છે ? પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે દેવોએ જે ગોશીર્ષચંદન ભગવાનના શરીર ઉપર લગાડ્યું હતું, તેના થર જામી ગયા હતા; તેમજ જે પુષ્પોની માળાઓથી ભગવાનને પૂજ્યા હતા, તેની સુગંધ લાંબા સમય સુધી રહી હતી. તે સુગંધથી આકર્ષાઈને જંગલી ભમરાઓ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૧૯૨)
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૯૩)
પ્રભુને ડંખ દેવા લાગ્યા. જોરદાર ચટકા ભરવા લાગ્યા. લોહીની ધાર વહેવા લાગી. જે ચંદનના લેપ હતા, તેની માગણી કેટલાક યુવાનો કરવા લાગ્યા. તે ગંધપૂટીને ઉખેડીને લઈ જવા લાગ્યા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભુત રૂપવાળા અને સુગંધયુક્ત શરીરવાળા જોઈને કામાતુર બનીને ભગવાનને અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી, પણ ભગવાન મૌન રહ્યા અને મેરુ જેવા અડગ રહ્યા. પહેલો ઉપસર્ગ ગોવાળિયાનો
એક ગોવાળિયાએ આખો દિવસ બળદોને હળમાં જોડીને સંધ્યા સમયે તે બળદો સાચવવા પ્રભુ પાસે મૂક્યા, અને પોતે ગાયો દોહવા માટે ઘેર ગયો. બળદો છૂટા હતા તેથી વનમાં ચરવા ચાલ્યા ગયા. પછી તે ગોવાળિયો પાછો ત્યાં આવ્યો અને તેણે પ્રભુને પૂછ્યું; ‘હે દેવાર્ય ! મારા બળદો ક્યાં છે ?’ પ્રભુ કાંઈ બોલ્યા નહીં એટલે ગોવળિયાને લાગ્યું કે આને ખબર લાગતી નથી. આથી તે આખી રાત વનમાં રખડ્યો, પણ બળદો મળ્યા જ નહીં. જ્યારે થોડી રાત્રિ બાકી રહી ત્યાં તે બળદો પોતાની મેળે ભગવાન પાસે આવી બેઠા. તે વખતે પેલો ગોવાળિયો ત્યાં આવી ગયો. તેણે પોતાના બળદોને ત્યાં જ બેઠેલા જોયા. તેથી તે ખૂબ ગુસ્સે થયો. તેણે વિચાર્યું, ‘જરૂર આણે જ આ બળદો સંતાડ્યા હશે ! તેથી જ બોલતો નહીં હોય ! જાણી જોઈને મને સતાવવાનો ધંધો કર્યો લાગે છે ! પણ હવે હું એ સાધુડાને સીધો કરીને જ જંપીશ.
એક તો ગોવાળ ભૂખ્યો હતો, આખા દિવસના કામથી થાકી ગયો હતો અને આખી રાત
(૧૯૩)
Page #201
--------------------------------------------------------------------------
________________
છે છઠ્ઠી છે વાચના
(બપોરે)
બળદની શોધમાં ભૂખ્યો ને તરસ્યો આથડ્યો એટલે તેનો મિજાજ ગયો. બળદ બાંધવાનું જાડું
દોરડું (રાસ) લઈને પ્રભુને મારવા દોડવાની જ્યાં તૈયારી કરે છે તે જ સમયે ઈદ્રને મનમાં થયું કે (૧૯૪)
પ્રભુ અત્યારે ક્યાં હશે? તેણે અવધિજ્ઞાનથી જોયું કે ગોવાળિયો ભગવાનને મારવાની તૈયારી કરી કલ્પસૂત્રની છે વાચનાઓ
રહ્યો છે! તરત જ ઇંદ્ર પૃથ્વી પર ઘસી આવ્યા અને ગોવાળિયાના હાથ પકડી લીધા અને ભગવાનની રક્ષા કરી લીધી. ગોવાળિયાને શિક્ષા કરીને કાઢી મૂક્યો.
પછી ઇન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે પ્રભુ! આપને ઘણા ઉપસર્ગો થવાના છે, માટે સેવા માટે છે. હું આપની પાસે રહું.” છે પ્રભુઃ “હે દેવેન્દ્ર ! એવું કદાપિ થયું નથી, થતું નથી, થશે નહિ કે બીજાની સહાયથી કોઈ છે તીર્થકર કેવળજ્ઞાનનું ઉપાર્જન કરે. એ તો ફક્ત પોતાના પરાક્રમથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.'
છેવટે મરણાંત ઉપસર્ગોને ટાળવા માટે પ્રભુના સંસારી માસીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની હું વૈયાવચ્ચ માટે મૂકીને ઇન્દ્ર દેવલોકમાં ગયા. આશ્ચર્યની વાત એ છે કે અણીના સમયે વ્યન્તર છે ક્યાંક આઘોપાછો થઈ જતો. પ્રભુ પીટાઈ જતા. હાય ! કર્મોનું કારસ્તાન !
ત્યાર બાદ કોલ્લાગ નામના ગામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં પ્રભુએ છઠ્ઠનું પારણું કર્યું. ભગવાને પ્રથમ પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું, તે એટલા માટે કે ભવિષ્યને પોતાના સાધુઓ પાત્રમાં આહાર વાપરે. પ્રભુ તો કરપાત્રી હતા. તે રીતે સાધુઓએ કરપાત્રી નહીં બનવાનો અને
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૫)
પાત્ર-ભોજન કરવાનો તેની પાછળ સંકેત હતો. ભગવાનની લબ્ધિ એવી તો મહાન હતી કે બે હાથના ખોબામાંથી લેશમાત્ર પણ નીચે ન પડે એટલે તેઓ જ કરપાત્રી બની શકે. આપણે તેમનું અનુકરણ કરીએ તો તે ઉચિત ન ગણાય.
તે વખતે પાંચ દિવ્યો પ્રગટ થયા. જ્યારે વૃષ્ટિ થાય ત્યારે ઓછામાં ઓછા સાડા બાર લાખ સોનૈયાની અને વધુમાં વધુ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય. ત્યાંથી વિહાર કરી પ્રભુ મોરાક નામના ગામમાં દુઇજ્જત નામના તાપસના આશ્રમમાં ગયા. તે સિદ્ધાર્થરાજાનો મિત્ર છે હતો. હાલ કુલપતિ હતો. પહેલાં સિદ્ધાર્થરાજાને મળવા વારંવાર આવતો તેથી તેમના પુત્ર વર્ધમાનને ઓળખતો હતો. આ ઓળખાણને લીધે તે પ્રભુને મળવા સામે આવ્યો. ગૃહસ્થજીવનના સંસ્કારની રૂએ પ્રભુએ તેને પ્રેમથી ભેટવા માટે હાથ પહોળા કર્યા, પણ બીજી જ પળે સ્વસ્થ બની ગયા અને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. કુલપતિએ વિરાગી પ્રભુને વિનંતી કરી, “આપ ભલે
હમણાં યથેચ્છ વિહાર કરો. પરંતુ ચોમાસું અહીં કરજો.' પ્રભુ તે રાત્રિ ત્યાં રહીને, ચોમાસા છે માટેની સંમતિ આપીને પ્રભુએ અન્ય સ્થળે વિહાર કર્યો.
આઠ માસ સુધી વિહાર કરીને પાછા પ્રભુ વર્ષાઋતુ ગાળવા માટે મોરાક ગામે આવ્યા. છે છે તાપસે પ્રભુને ઘાસની ઝૂંપડી રહેવા માટે આપી. તે ઝૂંપડીમાં પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા, છે (૧૫) છે તે સમયે ઘાસચારો દુર્લભ હોવાથી ગાયો અન્ય તાપસીનાં ઝૂંપડાનું ઘાસ ખાવા જતાં તાપસોથી છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
છે પિટાવા લાગી તેથી પ્રભુના ઝૂંપડાંનું ઘાસ રોકટોક વગર ખાવા લાગી. આથી આ અંગેની ફરિયાદ છે
કુલપતિ પાસે ગઈ કે આ ગાયોને પણ આ સાધુ રોકી શકતા નથી. આથી કુલપતિ પ્રભુ પાસે (૧૯૬) છે.
આવ્યા અને તેમને કહેવા લાગ્યા, “હે વર્ધમાન ! પક્ષીઓ પણ પોતપોતાના માળાનું રક્ષણ કલ્પસૂત્રની છે
હું છઠ્ઠી વાચનાઓ કરવામાં સાવધ હોય છે. તમે તો રાજકુમાર છો, ક્ષત્રિય છો, તમારામાં પ્રતિકાર કરવાની તાકાત
છે વાચના શક્તિ છે તો આ ગાયોને પણ અટકાવી શકતા નથી?' પ્રભુએ જોયું કે મારા અહીં રહેવાથી બપોરે)
અપ્રીતિ થાય છે, તેથી હજુ ચોમાસાના પંદર જ દિવસ થયા હતા તોપણ પાંચ અભિગ્રહો લઈને જ પ્રભુએ અસ્થિક ગ્રામે વિહાર કરી દીધો ! પ્રભુએ નીચે મુજબ પાંચ અભિગ્રહો લીધા : જ પ્રભુએ કરેલા પાંચ અભિગ્રહો
(૧) અપ્રીતિ ઊપજે એવા સ્થાનમાં વાસ કરવો નહીં. (૨) હંમેશાં કાયોત્સર્ગમાં રહેવું. (૩) ગૃહસ્થનો વિનય કરવો નહીં. (૪) બનતાં સુધી મૌન રહેવું. (૫) ભોજન હાથમાં જ કરવું. છે દેવદૂષ્ય-નિવારણ પ્રસંગ છે શ્રમણ ભગવંત શ્રીમહાવીરસ્વામી એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્રધારી રહ્યા. ત્યાર પછી હું હું તે વસ્ત્રરહિત રહ્યા; તથા કરપાત્રી (હાથરૂપ પાત્રવાળા) રહ્યા.
હું (૧૯૬) પ્રભુને વસ્ત્રરહિત થવામાં એક પ્રસંગ બની ગયો. દીક્ષા પહેલાં વર્ધમાનકુમારે એક વર્ષ સુધી હું
Page #204
--------------------------------------------------------------------------
________________
દાન દીધું. તે વખતે એક બ્રાહ્મણ બહાર ગામ હતો. દુર્ભાગ્યે કાંઈ ન મળવાથી, તે રખડીને ઘરે
પાછો આવ્યો એટલે તેની પત્નીએ તેનો ઊઘડો લીધો અને તેને ઘરમાં પ્રવેશવા ન દીધો. તે (૧૯૭) છે
બોલી : “હે અભાગ્ય-શિરોમણિ ! જ્યારે શ્રી વર્ધમાને સુવર્ણનો વરસાદ વરસાવ્યો ત્યારે તમે પરદેશ ગયા હતા. ખેર, હજુ વર્ધમાન પાસે જાઓ, તે જરૂરી કાંઈક આપશે.
સ્ત્રીના કહેવાથી તે બ્રાહ્મણ પ્રભુની પાછળ પાછળ ગયો અને તેણે યાચના કરી, “હે પ્રભુ! . તમોએ આખા જગતનું દારિદ્રય દૂર કર્યું પણ હું દુર્ભાગી છું. આપ કરુણાના સાગર છો, મારા પર થોડી દયા કરો. કરુણા વરસાવો.” - કરુણાવંત ભગવાને તે જ વખતે અડધું દેવદૂષ્ય ફાડીને તે બ્રાહ્મણને આપ્યું. તે દેવદૂષ્ય ઓટવા છે માટે વણકરને આપ્યું. તેણે કહ્યું, “તું એ પ્રભુ પાસે જા, અને બાકી રહેલ અડધું વસ્ત્ર માગી આવ. તે લાવીશ એટલે તદ્દન આખું વસ્ત્ર સીવી આપીશ. પછી તેની એક લાખ સોનામહોર ઊપજશે.''
બ્રાહ્મણને લોભ જાગ્યો. લોભ ખાતર તે બ્રાહ્મણ પ્રભુની પાછળ દોડ્યો પણ હવે લજ્જાને કારણે તે અડધું વસ્ત્ર માંગી શકતો નથી. તે તેમની પાછળ પાછળ જાય છે અને વિચાર કરે છે કે, આ આ વસ્ત્ર કાં તો પવનથી ખભેથી સરકી જઈને નીચે પડે અથવા કાંટા-ઝાંખરામાં ભરાઈ જાય તો તે હું લઈ લઉં.
(૧૯૭
Page #205
--------------------------------------------------------------------------
________________
છે (બપોરે)
ખરેખર થોડા જ સમયમાં કાંટામાં તે વસ્ત્ર ભરાઈ ગયું અને ખેંચાઈને ખભા ઉપરથી નીકળી
ગયું. પ્રભુને તો તે વસ્ત્ર પાછું લેવાની પરવા ન હતી. પડી ગયેલા તે વસ્ત્રને કાંટામાંથી કાઢી તે (૧૯૮) છે
બ્રાહ્મણ ચાલતો થયો. કલ્પસૂત્રની છે
છે છઠ્ઠી વાચનાઓ
વસ્ત્ર ક્યાં પડ્યું? તે જાણવા માટે (કે અન્ય કારણે) પ્રભુએ પાછળ જોયું. પોતાની ભાવિ જવાચન પેઢીના અમંગળનો સંકેત થયો.
પ્રભુએ સવસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્ર ધારણ કર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પહેલું પારણું ગૃહસ્થપાત્રમાં કર્યું. ત્યાર પછી જીવનપર્યત પ્રભુ વસ્ત્રરહિત અને પાત્રરહિત રહ્યા. સામુદ્રિક પ્રસંગ
વિહાર કરતાં કરતાં પ્રભુ ગંગાને કાંઠે ચાલવા લાગ્યા. ત્યાં તેમનાં પગલાંનાં ચિહ્નો રેતીમાં હું પડી ગયાં. રેતીમાં પડેલાં ચક્ર, ધ્વજ, અંકુશ વગેરે લક્ષણો જોઈને પુષ્પક નામનો સામુદ્રિક વિચારવા છે લાગ્યો કે, “આગળ કોઈ ચક્રવર્તી એકાકી ચાલ્યો જાય છે. તે હાલ મુસીબતમાં હશે. હું તેની સેવા
કરું તો મારું કામ થઈ જાય.' આમ વિચાર કરીને તે સામુદ્રિક પગલાંને અનુસરીને પ્રભુની પાસે હૈ (૧૯૮). હું આવ્યો અને જુએ છે તો માથે મુંડનવાળો નગ્ન બાવો ! અરે, આ ક્યાં ચક્રવર્તી છે ? આ તો છે
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૯૯૯)
અકિંચન ભિક્ષુક છે ! હાય ! મારું સામુદ્રિકશાસ્ત્ર સાવ ખોટું નીકળ્યું !' આમ વિચારીને તે સામુદ્રિક ગ્રંથો ગંગા નદીમાં પધરાવવા ચાલ્યો.
તે વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો હતો. તેણે જોયું તો સામુદ્રિક પોતાના ગ્રંથને ગંગા નદીમાં પધરાવવા જઈ રહ્યો છે. પ્રભુ ત્યાં ઊભા છે. ઇન્દ્ર ત્યાં આવ્યા; તેણે કહ્યું, “અરે હું સામુદ્રિક ! આ તું શું કરે છે?” સામુદ્રિકે સઘળી વાત કરી. ઇન્દ્ર કહ્યું, “હે સામુદ્રિક!તારું શાસ્ત્ર છે ખોટું નથી. આ કોઈ ભિખારી નથી, ચક્રવર્તી પણ નથી પરંતુ ચક્રવર્તીના ય ચક્રવર્તી, ત્રણ લોકના નાથ પરમાત્મા મહાવીરદેવ છે'' પછી તે પુષ્પકને વિપુલ ધન આપીને ઇન્દ્ર પોતાના સ્થાનકે ગયા.
સાડાબાર વર્ષ સુધી ભગવાન ઉપર જે કાંઈ ઉપસર્ગો થયા તે દેવાદિએ કરેલ ઉપસર્ગો અનુકૂળ છે તથા પ્રતિકૂળ પણ હતા. બધા ઉપસર્ગો પ્રભુએ નિર્ભયપણે સમ્યપ્રકારે જરાય ઉદ્વેગ કર્યા વિના, દીનતા દર્શાવ્યા વિના, નિશ્ચલપણે સહન કર્યા. દેવે કરેલ ઉપસર્ગ ઃ શૂલપાણિ યક્ષ પ્રભુએ પ્રથમ ચાતુર્માસ મોરાક નામના ગામમાં કર્યું. ત્યાર પછી શૂલપાણિ યક્ષના ચૈત્યમાં
છે (૧૯૯૯) રહ્યા. તે યક્ષ પર્વભવમાં ધનદેવ નામના વેપારીનો બળદ હતો. એક વાર તે વેપારી નદી ઊતરતો
Page #207
--------------------------------------------------------------------------
________________
આ હતો ત્યારે તેનાં પાંચસો ગાડાં કાદવમાં ખેંચી ગયાં. ત્યારે શેઠ પ્રત્યેની કૃતજ્ઞતાથી તેણે વિચાર્યું કે, આ
મારી જે શક્તિ છે તેને કારણે જો હું જોરથી આંચકો લગાવી આ ગાડાં ખેચે તો તે કાદવમાંથી જ (૨૦) છે.
= બહાર નીકળી જાય. લાવ, પ્રયત્ન તો કરું.” પોતાનો અહોભાવ દર્શાવવા તેણે એવો જોરથી આ કલ્પસૂત્રની છે. તારો જ આંચકો લગાવ્યો કે કાદવમાં ખેંચી ગયેલાં પૈડાં બહાર આવ્યાં અને ગાડાંઓ કાદવની બહાર જ છે છે કિનારે આવીને ઊભાં. પણ....જોરથી લગાવેલ આંચકાથી તેનું શરીર ખલાસ થઈ ગયું. આંચકાને
' છે વાચના (બપોરે)
93). કારણે શરીરના સાંધાઓ તૂટી ગયા. પાંસળીઓ તૂટી ગઈ, અને તે ત્યાં જમીન ઉપર ઢળી પડ્યો. છે ધનદેવને આગળ લઈ જવાનું અશક્ય જણાતાં પાસેના વર્ધમાન (વઢવાણ) ગામમાં જઈને ત્યાંના | મુખીને ધન આપીને જીવનપર્યત બળદની સાર-સંભાળ રાખવા તેને સોંપ્યો.
પણ મુખી તો લુચ્ચો નીકળ્યો. બે-ચાર દિવસ ચારાપાણી નાંખ્યા નહિ. આથી તે બળદીઓ ભૂખ તરસથી પીડાવા લાગ્યો. અસહ્ય પીડા છતાં અંત સમયે શુભલેશ્યાને પરિણામે તે યક્ષ થયો. વ્યંતર બન્યા પછી જ્ઞાનથી પૂર્વભવ જોયો. પોતાને પીડનાર લોકો ઉપર ગુસ્સે થયો. આથી મારી અને ઉપદ્રવ ફેલાવીને ગામના કેટલાક લોકોને મારી નાંખ્યા. એટલા બધા મરણ થયા કે સ્મશાનમાં છે. હાડકાંનો મોટો ઢગલો થઈ ગયો. આથી તે સ્થળનું નામ અસ્થિકગ્રામ પડી ગયું.
પછી ત્રાસી ગયેલા લોકો એક દિવસ આકાશ તરફ હાથ લાંબો કરી બોલ્યા કે, ““આપ કોણ હું છો? આવો ઉપદ્રવ કરનાર જરૂર આપ દેવાત્મા છો. આપ અવ્યક્ત રહીને અમોને સતાવો છો. હું
(૨૦)
Page #208
--------------------------------------------------------------------------
________________
(૨o૧)
આપ શું ઇચ્છો છો? આપ કહો તે કરીએ, પણ આ ઉપદ્રવ બંધ કરો.'
યક્ષે પોતાના પૂર્વભવની હકીકત કહી. પછી કહ્યું, ““મારું ચૈત્ય બનાવો. તેમાં મારી મૂર્તિની છેસ્થાપના કરો. તે મૂર્તિનાં દર્શન-પૂજન કરો. આથી બધો ઉપદ્રવ શાંત થઈ જશે.' લોકોએ તેમ છે
કર્યું. - આ યક્ષને પ્રબોધવા માટે પ્રભુ તે ચૈત્યમાં આવ્યા. લોકોએ પ્રભુને ઘણા વાર્યા પણ પ્રભુ મક્કમ રહ્યા અને તે ચૈત્યમાં જઈને કાયોત્સર્ગ કર્યો. રાત્રિ પડી. શૂલપાણિ પ્રગટ થયો અને તેણે પ્રભુને ક્ષોભ પમાડવા માટે પૃથ્વી ફાટી જાય તેવું અટ્ટહાસ્ય કર્યું. પછી હાથીનું અને સર્પનું રૂપ લઈ ભયંકર ઉપસર્ગો કર્યા. છતાંય પ્રભુ ચલાયમાન ન થયા. છેવટે પ્રભુને મસ્તકમાં કાનમાં, આંખમાં, દાંતમાં, પીઠમાં, નખમાં વગેરે સુકોમળ સ્થળે તીવ્ર વેદના કરવા લાગ્યો. તો ય પ્રભુ નિષ્કપ ઊભા રહ્યા. તે વખતે સિદ્ધાર્થ વ્યંતર આવી ચડ્યો. તેણે શૂલપાણિ યક્ષને ઠપકો આપ્યો કે ““હે છે નિભંગી શૂલપાણિ ! તેં આ શું કર્યું? ઇન્દ્રને પણ પૂજનીય પ્રભુને તે ત્રાસ આપ્યો ! ઈન્દ્રને આની ખબર પડશે, તો તારું ધનોતપનોત નીકળી જશે.'
આ સાંભળીને ગભરાઈ ગયેલો યક્ષ ઇન્દ્રને ખુશ કરવા ખાતર પ્રભુની ભક્તિરૂપ નૃત્યાદિ કરવા લાગ્યો. આથી લોકો એમ માનવા લાગ્યા કે, “શૂલપાણિએ મહાત્માને મારી નાંખ્યા લાગે
(૨૦૦૧)
Page #209
--------------------------------------------------------------------------
________________
છે. તેના આનંદમાં એ ગીતનૃત્ય કરી રહ્યો લાગે છે.' પણ હકીકત જુદી જ હતી.
આખી રાત્રિ સખત વેદના પ્રથમ વાર સહન કરવાથી પ્રભુને ખૂબ શ્રમ પડ્યો એટલે પ્રભાતે
(૨૦૨)
કલ્પસૂત્રની પ્રભુને ઊભાં ઊભાં અલ્પ નિદ્રા આવી ગઈ. રાત્રે શું થયું ? તે જાણવા નગરના લોકો ત્યાં આવ્યા.
વાચનાઓ
તેમની સાથે ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામે અષ્ટાંગ નિમિત્તના જાણનારા બે નિમિત્તિકો પણ આવ્યા. પ્રભુનું મુખ જોઈને તેઓ સમજી ગયા કે પ્રભુને અલ્પ નિદ્રામાં દશ સ્વપ્નો આવ્યાં છે. તેમાં નવ સ્વપ્નોનું ફળ તેઓ જાણી શક્યા હતા પણ દસમા સ્વપ્નના ફળ અંગે સમજણ પડતી ન હતી. આથી ઉત્પલે કહ્યું, ‘હે દેવાર્ય ! આપે રાત્રિને અંતે જે દસ સ્વપ્નો જોયાં છે, તેનું ફળ આપ તો જાણો છો છતાં પણ હું તે કહું છું. દસમા સ્વપ્નના ફળ અંગે કાંઈ સમજ પડતી નથી. તે મને આપ કહેજો. '
દસ સ્વપ્નો અને તેનું ફ્ળ
(૧) આપે તાલપિશાય હણ્યો. તેનું ફળ એ છે કે થોડા સમયમાં આપ મોહનીય કર્મને હણશો. (૨) નિર્દોષ આનંદ કરતું નરમાદાનું યુગલ આપે જોયું, આથી આપ શુક્લધ્યાનને ધારણ કરશો. (૩) સેવન કરતા કોકિલને જોયું તેથી આપ દ્વાદશાંગી વિસ્તારશો. (૪) ગાયોના વર્ગને સેવા કરતો જોયો, તેથી સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. (૫) આપ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૦૨)
Page #210
--------------------------------------------------------------------------
________________
છે. સમુદ્ર તરી ગયા, તેથી આપ સંસારરૂપી સમુદ્ર તરી જશો. (૬) આપે ઊગતા સૂર્યને જોયો તેથી તે
આપને તરત કેવલજ્ઞાન થશે. (૭) આપે આંતરડાથી માનુષોત્તર પર્વત વીંટ્યો, તેથી આપની (૨૦૩) છે.
કીર્તિ ત્રણ ભુવનમાં ફેલાશે. (૮) આપ મંદરાચલના શિખર ઉપર ચડ્યા, તેથી આપ સિંહાસન ઉપર બેસીને દેવ અને મનુષ્યની પર્ષદામાં ધર્મને પ્રરુપશો. (૯) આપે દેવોએ સેવેલ સુશોભિત પદ્મસરોવર જોયું તેથી ચાર નિકાયના દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક આપની સેવા કરશે. (૧૦) પણ આપે જે બે માળાઓ જોઈ તેનું ફળ હું સમજી શકતો નથી.
ભગવંતે કહ્યું, ““હે ઉત્પલ ! મેં જે બે માળાઓ જોઈ, તેથી હું સાધુધર્મ તથા શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મ પ્રરુપીશ.”
પછી તે ઉત્પલ પ્રભને વાંદીને ચાલતા થયા. ત્યાં પ્રભુને આઠ પક્ષખમણ (પંદર દિવસના છે ઉપવાસ) કરવા દ્વારા તે ચોમાસું પૂર્ણ કરીને મોરાક નામના ગામમાં ગયા. ત્યાર પછી પ્રભુ છે
કનકખલ નામે તાપસના આશ્રમમાં ચંડકૌશિક નાગને પ્રતિબોધવા માટે ગયા. ચંડકૌશિક નાગા
ચંડકૌશિકનો જીવ આગલા ભવમાં મહાતપસ્વી સાધુ હતો. પારણાને દિવસે ગોચરી જતાં રસ્તામાં નાનકડી દેડકાની વિરાધના થઈ. તો તે માટે પ્રાયશ્ચિત્ત કરવાની બાળ સાધુએ યાદી આપી કે, “ગુરુદેવ ! પેલી દેડકીને વિરાધના અંગે પ્રાયશ્ચિત્ત કરી લેજો.''
(૨૦૩).
Page #211
--------------------------------------------------------------------------
________________
આમ તે નાના શિષ્ય વારંવાર ગુરુને પ્રાયશ્ચિત્ત લેવાની યાદી આપી. તેથી ગુરુજીને એકદમ
ક્રોધ ચડ્યો, અને શિષ્યને મારવા માટે ઓઘો લઈને દોડ્યા. દોડવા જતાં વચમાં થાંભલો આવી (૨૦૪) છે.
જ ગયો. એની સાથે માથું જોરથી ભટકાતાં તે મૃત્યુ પામી ગયા. કલ્પસૂત્રની છે. વાચનાઓ છે
છે છઠ્ઠી ત્યાર બાદના ભવમાં કોઈ આશ્રમમાં પાંચસો તાપસીનો કૌશિક નામે અધિપતિ થયો. યુવાન ! આ વયે જ તેને કુલપતિનું પદ મળ્યું. સમગ્ર આશ્રમ ઉપર તેને કારમી મૂર્છા હતી. તેથી આશ્રમના આ બપોરે)
છે વાચના બગીચામાં કોઈને કદી ફળ-ફૂલ પણ લેવા દેતો નહિ. એના ત્રાસથી ૫૦૦ તાપસ ચાલ્યા ગયા. હું એક વાર બપોરના સમયે તે કુલપતિ આરામ કરતો હતો, ત્યારે કેટલાક રાજકુમારો બગીચાના છે છે પાછલા રસ્તેથી ચૂપચાપ અંદર ઘૂસ્યા. કોઈ કેરીના ઝાડ ઉપર, તો કોઈ સફરજનના ઝાડ ઉપર છે ચડ્યા પણ તેમાં જરાક અવાજ થઈ ગયો. તાપસને ખબર પડી ગઈ. તે એકદમ ઊભો થઈને હાથમાં કુહાડી લઈને રાજકુમારોને મારવા દોડ્યો. ત્યાં રસ્તામાં કૂવો આવ્યો. ક્રોધમાં ભાન ભૂલેલા તાપસને તેની ખબર ન પડી. તે કૂવામાં પડ્યો. અને હાથમાં રહેલ કુહાડી ખોપરીમાં ઝીંકાઈ ગઈ. ખોપરી ફાટી ગઈ અને તે તત્કાળ મૃત્યુ પામ્યો. ત્યાર બાદ તે દૃષ્ટિવિષ સાપ થયો. આ સાપની આંખોમાં એવી વિશેષતા હતી કે તે સૂર્યની સામે જુએ કે તરત આંખમાં આગ ઉત્પન્ન થાય. તેથી બધું બળીને ખાખ થઈ જાય.
(૨૦૪) લોકોની ઘણી ના છતાં પ્રભુ આ સાપને પ્રતિબોધવા માટે તે વનમાં ગયા અને ત્યાં કાયોત્સર્ગ
Page #212
--------------------------------------------------------------------------
________________
(૨૦૫)
***
કરીને ઊભા રહ્યા. જ્યારે સાપે તેને જોયા ત્યારે તે ધમપછાડા કરવા લાગ્યો. દૂરથી દોડતો તે ધસી આવ્યો અને ભગવાન ઉ૫૨ જો૨થી ત્રાટકીને પગે ડંશ દીધો. તેને એમ હતું કે હમણાં જ આ માણસ ખલાસ થઈ જશે અને તેની કાયા ધબાક કરીને ધરતી ઉપર પડશે. આથી પોતે ચગદાઈ ન જાય તે માટે ડંશ દઈને દૂર ખસી ગયો. પણ જ્યારે ડંખની કોઈ અસર પ્રભુ ઉપર જોવા ન મળી ત્યારે ફરી ડંશ દીધો પણ તોય નિષ્ફળતા મળી. એક તો આ વાતનું સાપને અચરજ થયું. અને બીજું ડંશવાળા ભાગેથી લાલ લોહીને બદલે ધોળું દૂધ નીકળ્યું તેનું ભારે અચરજ થયું.
પ્રભુએ જ્ઞાનથી સાપનો પૂર્વભવ જોઈ લીધો હતો. સાપ પણ અચરજમાં અટવાયો હતો. તેને બોધ પમાડવાની એ સુંદર પળ જાણીને પ્રભુએ પૂર્વભવનું કૌશિક નામસ્મરણ કરાવતાં કહ્યું, ‘‘બુજ્સ, બુઝ્ઝ, ચંડકોસિયા !'' (ચંડ એટલે ક્રોધી) પ્રભુનાં વચનો સાંભળતાં જ ચંડકૌશિકને જાતિસ્મરણ જ્ઞાન થયું. ચંડકૌશિકે પોતાના પૂર્વભવો જોયા. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને તેણે ચિંતવ્યું, ‘‘અહો ! કરુણાસાહાર હે પ્રભુ ! આપે મારો દુર્ગતિરૂપી કૂવામાંથી ઉદ્ધાર કર્યો-મને કષાયથી બચાવ્યો.’’ પછી તેણે પોતાનું મુખ બીલમાં નાખી દીધું, જેથી તેની આંખોમાં સૂર્યકિરણો ન પડે. કોઈ તે આગથી બળી ન જાય. તેણે જીવનપર્યંતનું અનશન સ્વીકારી લીધું.
હવે જીવ માત્ર પ્રત્યે તેને સ્નેહ પરિણામ જાગ્રત થઈ ગયો હતો. સ્થિર પડેલા સાપને જોઈને નિર્ભિક બનેલા લોકો તેને નાગદેવતા માનીને ઘી વગેરેથી પૂજવા લાગ્યા, પણ આથી તો જંગલની
(૨૦૫)
Page #213
--------------------------------------------------------------------------
________________
છે છઠ્ઠી
છે લાલ કીડીઓ આવી. ચંડકૌશિકના શરીરને ચટકા ભરવા લાગી. અંદર જાય ને બહાર નીકળે.
આમ તેનું શરીર ચાળણી જેવું કરી નાખ્યું. પૂરી સમતા ધરીને સાપ ચૂપચાપ પડી રહ્યો. ભગવાન કલ્પસૂત્રની છે 15
પણ જાણે કહેતા હતા કે ““હવે બાજી બગાડીશ નહિ. સૌ સારાં વાનાં થશે.' અત્યંત સમાધિપૂર્વક વાચનાઓ છે અનશન કરીને સાપનો જીવ મૃત્યુ પામીને સહસ્રાર નામનાં આઠમા દેવલોકમાં દેવ થયો. પ્રભુએ છે
* છે વાચના છે તેના આત્માની સમાધિ કાયમ રાખવા માટે પંદર દિવસ સુધી ત્યાં જ ઊભા રહ્યા.
(બપોરે) છે. કોઈ પણ પાપ-સંસ્કારને માર્યા વિના જો મરવાનું થાય તો તે પાપ-સંસ્કાર ઉત્તરોત્તર કેવો
ફલતો-ફાલતો જાય છે ? અને તેને માટે અનુકૂળ એવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કેવા સામે * આવીને પડે છે કે જેથી તે સંસ્કાર વધુ ને વધુ મજબૂત થતો જાય. ચંડકૌશિકના પ્રસંગમાં જ આબેહૂબ જોવા મળે છે.
| મુનિ જીવનના ભવમાં તે આત્મા પાસે મારવા માટે રજોહરણ-દ્રવ્ય હતું, પછીના બે જીવનમાં છે કુહાડો અને દષ્ટિવિષ દ્રવ્યો આવી ગયાં. એકેકથી બીજું ભયંકર.
આવી રીતે ક્ષેત્રનો પણ વિસ્તાર થતો ગયો. ઉપાશ્રય, ઉપવન અને છેલ્લે વિરાટ વન. કાળ પણ વ્યાપક થતો ગયો. માત્ર વૃદ્ધાવસ્થાનો કાળ, યૌવનથી તમામ કાળ અને જન્મથી જ ક્રોધનો કાળ.
Page #214
--------------------------------------------------------------------------
________________
(૨૦૭) છે.
ભાવ પણ કેવો પ્રજ્વલિત થતો ચાલ્યો ! પહેલાં બાળમુનિને મારવાના ભાવ; પછી બધા રાજકુમારોને મારવાનો ભાવ અને છેલ્લે તો વીરપ્રભુને ખતમ કરી નાખવાનો ભાવ.
સહુ સાવધાન રહેજો. મરતાં પહેલાં વિષય કે કષાયની વાસનાઓને જેટલી બને તેટલી ખતમ કરી નાખજો. અશુભ સંસ્કારોને નબળા પાડ્યા વિના જેનું મરણ થાય તે કૂતરાના મોતે મર્યા કહેવાય. ભલું થયું ચંડકૌશિકનું કે એને વીરપ્રભુ મળી ગયા.
એક વાત ધ્યાનમાં રાખવી કે સમાધિથી મરણ પામવાની વાત અમલમાં અત્યન્ત અઘરી છે. એટલે સમાધિમરણને આદર્શમાં રાખીને જો સમાધિભર્યું (સુખે વિરાગ અને દુ:ખે સહિષ્ણુતા) જીવન જીવી લેવાય તો ય સારું. અસમાધિ-મરણ થતાં જીવ દુર્ગતિમાં જાય ખરો પણ ત્યાં તેને પ્રભુ વીર જેવા પરમાત્મા મળી જાય અને તેનો બેડો પાર થઈ જાય.
ટૂંકમાં જો પાછલે બારણેથી વણબોલાવ્યા વીર પધારવાના હોય અને હાથ ઝાલવાના હોય તો એ અસમાધિમરણ પણ કબૂલ રાખવામાં ઝાઝી મુશ્કેલી ન રહે. કંબલ-શંબલનો પ્રસંગ
પછી ઉત્તરા વાચાલામાં નાગસેને પ્રભુને ક્ષીર વહોરાવી. ત્યાં પાંચ દિવો પ્રગટ થયાં. ત્યાં શ્વેતાંબી નગરીમાં રાજાએ પ્રભુનો મહિમા કર્યો. પછી સુરભિપુર નગરમાં નૈયકા ગોત્રવાળા
છે (૨૦)
Page #215
--------------------------------------------------------------------------
________________
(બપોરે)
રાજાઓએ સ્વાગત કરીને પ્રભુને વાંદ્યા. ત્યાંથી ગંગા નદીને કાંઠે સિદ્ધદત્ત નામના નાવિકની
નાવમાં બેઠા. તેમની સાથે એક ફેમિલ નામનો નિમિત્તિઓ બેઠો હતો. જ્યારે નાવ ઊપડી ત્યારે (૨૦૮) છે.
છે ઘુવડનો અવાજ સંભળાયો, આથી તે નિમિત્તકે કહ્યું કે, “આજે આપણને મરણાંત કષ્ટ આવશે. વાચનાઓ છે પણ આ મહાત્માના પ્રભાવથી તે સંકટનો નાશ થશે.''
વાચના ગંગા નદી ઊતરતાં પ્રભુએ ત્રિપુષ્ઠના ભવમાં મારેલા સિંહના જીવ સુંદષ્ટ્ર નામના દેવે નાવને ( ડુબાડવા પ્રયત્ન કર્યો પણ તે સમયે કંબલ અને શંબલ નામના નાગકુમારોએ ત્યાં આવીને બધાને છે ઉગારી લીધા.
કંબલ અને શંબલ દેવો પૂર્વભવમાં બળદિયા હતા. મથુરામાં એક ગોવાલણને ત્યાં ઊછરેલા. છે તે મથુરામાં સાધુદાસી અને જિનદાસ નામે પરમ શ્રાવિકા અને પરમ શ્રાવક રહેતા હતા. તેમણે છે
બાર વ્રત લીધા હતા. તેમાં પાંચમા સ્થૂલ, પરિગ્રહ પરિણામ વ્રતમાં સર્વ પ્રકારે ચોપગાં પશુ નહિ છે રાખવાનું પચ્ચખાણ કર્યું હતું. કોઈ ભરવાડણ ગોરસ લાવીને સાધુદાસીને આપતી હતી, અને છે છે તેના બદલામાં તેને ધી મળતું હતું. આથી બન્ને વચ્ચે પ્રીતિ બંધાઈ. એક વખત ભરવાડણને ત્યાં વિવાહનો પ્રસંગ આવવાથી જોઈતી બધી વસ્તુઓ શેઠને ત્યાંથી લઈ ગઈ. આથી વિવાહ સુંદર
થયો. તેથી ભરવાડ અને ભરવાડણે ખુશ થઈને મનોહર અને સમાન વયવાળાં તે બે વાછરડાં છે તેમને ભેટ ધર્યો. શેઠ-શેઠાણીને ચોપગાં પશુનો ત્યાગ હોવાથી તે લેવાની ના પાડી પણ તે ભરવાડણ હું
Page #216
--------------------------------------------------------------------------
________________
તો પરાણે વાછરડાંઓને ખીલે બાંધી આવી. પછી શેઠે વિચાર્યું કે આ વાછરડાને પાછો આપીશ તો (૨૦૯) છે.
ભાર ઉપાડવા વગેરેથી તેઓ દુઃખી થશે. આથી તે પોતાને ત્યાં ઘાસચારાથી તેમનું પોષણ કરવા લાગ્યા. આથી તે બંને હૃષ્ટપુષ્ટ બન્યા. ધર્માત્મા એવા શેઠ-શેઠાણીના સતત સહવાસથી આ બળદો પણ ધર્માત્મા બની ગયા.
એક વખત કોઈ મિત્ર લગ્નપ્રસંગે જાનમાં જવા માટે તે બળદોને છોડીને ગાડામાં જોડી લઈ ગયો. બીજા બળદગાડા કરતાં પોતાના ગાડાને સૌથી આગળ રાખવાના ભાવથી તેણે તે બાળદોને ખૂબ દોડાવ્યા. આથી બળદોના સાંધા તૂટી ગયા. પરોણાના ઘાથી શરીર પર લોહીલુહાણ થઈ ગયું.
સવાર પડતા પહેલાં તે મિત્ર તે બન્ને બળદોને જિનદાસને ત્યાં મૂકી ગયો. જ્યારે જિનદાસે છે તેમને જોયા ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં. આ પરમ શ્રાવકને ત્યાં ઊછરવાથી બળદો આશ્ચર્યકારક ધર્મજીવન જીવતા હતા. આઠમ અને ચૌદસને દિવસે શેઠ-શેઠાણી બંનેને ઉપવાસ હોય એટલે રસોડું બંધ રહેતું. બંને બળદો પણ તે દિવસે ખાવાનું બંધ રાખતા. આથી જિનદાસને થયું કે આ શ્રાવક થઈ ગયા છે. શેઠ-શેઠાણી જ્યારે ધર્મગ્રંથ વાંચતાં ત્યારે તે બળદો પણ સાંભળવા પાસે આવીને ઊભા રહેતા. આમ, સાધર્મિકપણાને કારણે તે બંને શ્રાવકને અત્યંત પ્રિય થઈ છે પડ્યા. શ્રાવકને ત્યાં ઊછરેલ ઢોર પણ ધર્મી હોય અને શ્રાવકને ત્યાં ઊછરતાં બાળકો ઢોર કરતાં
(૨૦૯) ય ખરાબ જીવન જીવતાં હોય તો તે કેવું દુઃખદ કહેવાય?
Page #217
--------------------------------------------------------------------------
________________
બળદોનો અંત સમય પાસે આવ્યો ત્યારે શેઠે તેમને ચાર આહારના પચ્ચખાણ કરાવ્યા,
નવકાર વગેરે સંભળાવ્યા. આથી શુભલેશ્યામાં તે બંને મૃત્યુ પામીને નાગકુમાર દેવો કંબલ અને (૨૧૦) કલ્પસૂત્રની છે શંબલ થયા. આ બંનેમાંથી એકે તે નાવનું રક્ષણ કર્યું અને બીજાએ પ્રભુને ઉપસર્ગ કરતા સુદંષ્ટ્ર
છે છઠ્ઠી વાચનાઓ આ દેવની સામે જઈને તેને પરાજિત કરીને કાઢી મૂક્યો.
છે વાચના ગોશાલક
(બપોરે) ત્યાર પછી પ્રભુ રાજગૃહી નગરીમાં નાલંદા નામના સ્થળે શાળવીની શાળાના એક ભાગમાં તેની રજા લઈને પહેલું મા ખમણ કરી રહ્યા. ત્યાં મંખ અને સુભદ્રાનો પુત્ર મંખલી હતો. તે બહુલ નામના બ્રાહ્મણની ગોશાળામાં જન્મ્યો હતો તેથી તેનું નામ ગોશાળો પડ્યું હતું. તે મખલી પુત્ર ગોશાળો એક વખત ભગવાન પાસે આવ્યો. ત્યાં ભગવાનને મા ખમણને પારણે વિજય
નામના શેઠે કૂર વગેરે સરસ ભોજન વહોરાવ્યું. તે વખતે દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. આ આ જોઈને ગોશાળાને થયું કે, “જો હું આમનો શિષ્ય થઈ જાઉં તો ખાવા-પીવાની ખૂબ મજા આવે.' તે
આથી તેણે ભગવાનને કહ્યું, ““હું તમારો શિષ્ય છું. આમ, પોતાની મેળે તે ગોશાળો ભગવાનનો શિષ્ય થઈ પડ્યો.” માસખમણનું બીજું પારણું નંદશેઠે પકવાન વગેરેથી કરાવ્યું. ત્રીજું પારણું સુનંદશેઠે ખીર વગેરેથી
હું (૨૧૦)
Page #218
--------------------------------------------------------------------------
________________
કરાવ્યું અને ચોથા માસખમણ વખતે પ્રભુ કોલ્લાક નામના ગામમાં પધાર્યા. ત્યાં બહુલ નામના () એ બ્રાહ્મણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ગોશાળો પોતાનું મસ્તક છે
મુંડાવી પ્રભુ સાથે રહેવા લાગ્યો. જ્યાં ને ત્યાં તે અશિષ્ટ આચરણ કરવા લાગ્યો અને પ્રભુને મુશ્કેલીમાં મૂકવા લાગ્યો.
પોતાના નિકાચિત કર્મની નિર્જરા કરવા માટે, ભયંકર વેદના-પીડા સહન કરવા માટે પ્રભુ અનાર્ય દેશમાં ગયા ત્યાં પણ ઘોર પરિસહ-ઉપસર્ગો આવ્યા. ઘણું દુઃખ પડ્યું.
પછી ભદ્રિકા નગરીમાં ચોમાસું કરીને તથા ચોથા મા ખમણનું પારણું કરીને પ્રભુ તંબાલગ્રામ ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય નંદિષેણ નામના આચાર્ય ઘણા શિષ્યો સાથે કાયોત્સર્ગમાં ઊભા હતા. તેમને ચોર માની કોટવાલપુત્રે મારી નાખ્યા. પ્રભુ ત્યાંથી કૂપિક ગામે ગયા. ત્યાં ગામના રક્ષકોએ તેમને પકડ્યા પણ પાછળથી પાર્શ્વનાથ પ્રભુની શિષ્યા અને પાછળથી થયેલ છે સાધ્વીજી વિજયા પ્રગભાએ પ્રભુને છોડાવ્યા. ત્યાંથી ગોશાળો છૂટો પડી ગયો. પ્રભુ વૈશાલી નગરીમાં લુહારની નિર્જનશાળામાં કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. તે લુહાર છ માસ પછી પોતાની શાળામાં આવ્યો ત્યારે શાળામાં પ્રભુને ઊભેલા જોઈ તેને અપશુકન માની ઘણ લઈને પ્રભુને મારવા જાય છે ત્યાં જ અવધિજ્ઞાનથી ઇન્દ્ર આ જાણ્યું. તરત તે ત્યાં આવ્યા અને તે ઘણથી લુહારને ટીપ્યો. પછી પ્રભુ ગ્રામક ગામે ગયા. ત્યાં ઉદ્યાનમાં બિભેલક નામના યક્ષે પ્રભુનો મહિમા કર્યો.
Page #219
--------------------------------------------------------------------------
________________
તે કટપૂટના વ્યન્તરી (૨૧૨)
ત્યાંથી પ્રભુ શાલિશીર્ષ નામે ગામના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને ઊભા હતા. તે વખતે મહા કલ્પસૂત્રની મહિનો હતો. ત્યાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે અણમાનીતી રાણી હતી તેની ભૂલ અંગે વાસુદેવે છે ,
ગવાતુ છે છઠ્ઠી વાચનાઓ છેતેને કાઢી મૂકી હતી. તે મરીને કટપૂતના નામની વ્યંતરી થઈ હતી. પૂર્વભવનું વૈર સ્મરણમાં
વાચના આવતાં પ્રભુને શાન્ત જોઈને તે ઉપસર્ગો કરવા લાગી. તે વ્યંતરી તાપસનું રૂપ લઈને પોતાની આ બપોરે) જટામાં હિમ જેવું શીતલ પાણી ભરીને ઝીંકવા લાગી. આ ખૂબ ભયંકર ઉપસર્ગ હતો. પણ પ્રભુને નિશ્ચલ જોઈને છેવટે તે શાંત થઈ અને પ્રભુની સ્તુતિ કરવા લાગી. આ ઉપસર્ગ વખતે પ્રભુને છઠ્ઠનો તપ હતો. તે ઉપસર્ગ સમતાપૂર્વક સહન કરવાથી પ્રભુને વિશુદ્ધિ પ્રાપ્ત થઈ અને તેમને લોકાવવિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુ ભદ્રિકા નગરીમાં છઠ્ઠી ચોમાસામાં તપ અને વિવિધ પ્રકારના અભિગ્રહો કરતા હતા.
ત્યાં ફરી છ માસને અંતે પાછો ગોશાળાનો મેળાપ થયો. પ્રભુ પારણું બહાર કરીને શેષકાળમાં મગધ ભૂમિમાં ઉપસર્ગોરહિત વિહાર કરવા લાગ્યા. પછી આલંભિકામાં સાતમું ચોમાસું રહ્યા.
ત્યાં ચાર માસખમણ કરીને પારણું બહાર કર્યું. પ્રભુએ આઠમું ચોમાસું રાજગૃહીમાં કર્યું, તથા છે ચતુર્માસી તપ કર્યું અને ઉદ્યાનમાં પારણું કર્યું. પછી સાંભળ્યું કે વ્રજભૂમિમાં ઘણા ઉપસર્ગોની છે. (૧૨) છે. સુલભતા છે તેથી ભારે કષ્ટો સહન કરવા માટે પ્રભુએ નવમું ચોમાસું ત્યાં કર્યું અને ચતુર્માસી તપ છે
Page #220
--------------------------------------------------------------------------
________________
પણ કર્યું. હે વીરપ્રભુ ! કર્મોને ખતમ કરવાની આપની કેવી તાલાવેલી ! સ્થાનના અભાવથી (૨૧૩) છેનવમું ચોમાસું અનિયત થયું. .
ને ત્યાંથી પ્રભુ કૂર્મ ગામમાં ગયા. ત્યાં વૈશ્યાયન તાપસે આતાપના ગ્રહણ કરવા માટે જટા છૂટી છે મૂકી હતી. તેમાં ઘણી જૂ જોઈને ગોશાળે તેને યૂકાશયાતર' કહીને તેની મશ્કરી કરી. તેથી તે છે તાપસે ક્રોધાયમાન થઈને તેના ઉપર તેજોલેશ્યા મૂકી. તે વખતે ભગવાનને થયું: ““ગમે તેમ તો છે ય આ મારો આશ્રિત છે.” તેથી દયારસના સાગર પ્રભુએ શીતલેશ્યા છોડીને તેજલેશ્યા ઠારી છે નાંખીને ગોશાળાને ઉગારી લીધો. ગોશાળાએ પ્રભુને તેજલેશ્યાની સિદ્ધિનો ઉપાય પૂછળ્યો. છે. અવશ્ય ભાવિભાવના યોગથી-સર્પને દૂધ પાવાની પેઠે-તેજોલેશ્યાની વિધિ પ્રભુએ ગોશાળાને છે શીખવી.
વિધિ જાણીને ગોશાળો પ્રભુથી છૂટો પડ્યો. ગોશાળાએ શ્રાવસ્તી નગરીમાં જઈને પ્રભુએ છે બતાવેલા ઉપાયથી કુંભારની કોઢમાં તેજલેશ્યા સાધી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિથિલાચારી છે શિષ્યો પાસેથી અષ્ટાંગ નિમિત્તનો પણ જાણકાર થયો. હવે તે પોતાને સર્વજ્ઞ મનાવવા લાગ્યો. હું
પ્રભુએ દસમું ચોમાસું શ્રાવસ્તીમાં કર્યું. ત્યાં ઘણું તપ કર્યું. પ્રભુ પછી પ્લેચ્છોવાળી દઢ ભૂમિમાં છે (૨૧૩) ગયા.
Page #221
--------------------------------------------------------------------------
________________
છે સંગમનો ઉપસર્ગ
ત્યાં પેઢાલ ગામની બહાર આવેલ પોલાસ-મંદિરમાં અઠ્ઠમનો તપ ભદ્રપ્રતિમા અભિગ્રહ(૨૧૪) છે. કલ્પસત્રની શ કરીને પ્રભુ એક રાત્રિ કાયોત્સર્ગમાં રહ્યા. તે વખતે સભામાં સૌધર્મેન્દ્ર કહ્યું : “મહાવીર પ્રભુના
રમભા છે છઠ્ઠી વાચનાઓ આ ચિત્તને ચલાયમાન કરવા માટે ત્રણ લોકના રહેવાસીઓ પણ અસમર્થ છે.' ઇન્દ્ર પ્રભુની વીરતા, વાચના ધીરતા, સમતા વગેરેની યથાર્થ પ્રશંસા કરી. આ સાંભળીને સંગમ નામના દેવને ખૂબ ઈર્ષા
(બપોરે) જ આવી. સંગમ અભવ્ય આત્મા હતો. તેણે પ્રતિજ્ઞા કરી કે, “તેને ચલાયમાન કરીને જ જંપીશ.” છે પછી તે પ્રભુની પાસે આવ્યો. તેણે ઘોર ઉપસર્ગો શરૂ કર્યા. તેણે ધૂળની સખત આંધી વરસાવી છે તેથી પ્રભુના આંખ, કાન, ભરાઈ ગયાં. પ્રભુને શ્વાસ લેવાનું મુશ્કેલ થયું. પછી વજ જેવા સખત છે મોઢાવાળી કીડીઓએ પ્રભુના આખા શરીરને ચાળણી જેવું કરી મૂક્યું. તે કીડીઓ એક બાજુથી છે. પ્રવેશ કરીને બીજી બાજુથી નીકળવા લાગી. પછી વજ સરખા મુખવાળા ડાંસ-મચ્છર, તીક્ષ્ણ છે. છે. મુખવાળી ધીમેલો, વીંછી, નોળિયા, સાપ તથા મોટા જંગલી ઉંદરોએ પ્રભુના શરીરના માંસના છે છે લોચેલોચા કાઢી નાખ્યા, તોડી ખાધા. હાથી-હાથણીઓએ સૂંઢ વતી ઊંચકી પ્રભુને નીચે પછાડ્યા છે
અને પગ તળે કચર્યા. પિશાચો અટ્ટહાસ્ય કરવા લાગ્યા. ભયંકર વાઘો પોતાના મુખ તથા નખથી છે પ્રભુને ચીરવા લાગ્યા.
છે (૨૧૪) જ્યારે કાંઈ ન વળ્યું ત્યારે દેવે ત્રિશલા અને સિદ્ધાર્થને કરુણાજનક વિલાપ કરતા બતાવ્યા.
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૧૫) છે
છે“અરે વર્ધમાન ! અમે જીવતા છીએ. અમને આ લોકો મારે છે. અમને છોડાવો. હવે ઘેર પાછા ચાલો, વગેરે.' પણ આ તો પ્રભુ હતા, એની કશી અસર ન થઈ.
પછી પગના બે પંજા વચ્ચે અગ્નિ સળગાવવામાં આવ્યો. તેના પર વાસણ મૂકીને રસોઈ કરવામાં આવી. પછી ચાંડાળોએ પક્ષીઓનાં પાંજરાને પ્રભુના કાન પાસે, હાથ પાસે રાખ્યાં. તેમાંથી અનેક ભયંકર પક્ષીઓ બહાર આવીને મોંમાંથી, કાનમાંથી, હાથમાંથી માંસ ખેંચવા લાગ્યા, અને પોતાની તીક્ષ્ણ ચાંચ વડે તે ખાવા લાગ્યાં. પછી પ્રચંડ પવન સુસવાટા મારવા લાગ્યો. પર્વતોને ફેંકી દે તેવો પવન પ્રભુને ઉછાળીને નીચે પછાડતો હતો. છેવટે સફળતા ન મળવાથી ધૂંઆપૂંઆ થઈ ગયેલા સંગમે હજાર ભારના પ્રમાણવાળા ચક્રનું નિર્માણ કર્યું. મેરુ પર્વતની વિરાટ શિલાના પણ તે ચૂરેચૂરા કરી નાંખે તેવું કાળચક્ર ખૂબ ઘુમાવીને સનનન કરતું છે છોડ્યું. તેનો વેગ અતિ ભયંકર હતો. પ્રભુના માથા સાથે જોરથી અથડાતા, પ્રભુ જમીનમાં છેક ઘૂંટણ સુધી ખેંચી ગયા પણ પળમાં જ સ્વસ્થ થઈને પ્રભુ બહાર આવ્યા અને પહેલાં હતા તેવા છે નિશ્ચલ ઊભા રહ્યા.
આ કાળચક્ર જ્યારે ધસમસતું પ્રભુ તરફ આવી રહ્યું હતું, ત્યારે બધા દેવો, ઈન્દ્ર વગેરે તેને છે જોઈ રહ્યા, પરંતુ કોઈએ કાંઈ કર્યું નહીં; કેમ કે જો કોઈએ તેને રોકવા કે પ્રભુને બચાવવા પ્રયત્ન
)
Page #223
--------------------------------------------------------------------------
________________
(૨૧૬) કલ્પસૂત્રની વાચનાઓ
કર્યો હોત તો સામાનિક દેવ બડાશ હાંકત કે, ‘‘તમે વચમાં આવ્યા એટલે કાંઈ થયું નહીં. નહીંતર તે માનવ-કીટને હું ચલિત કરી જ દેત.’’ [આફતને હજારો દેવો અને દેવેન્દ્ર આંખ સામે જોઈ રહ્યા છે છતાં કાંઈ કરી શકાય નહિ તો આજે તો દેવોની ભરતક્ષેત્ર પ્રતિ સાવ ઉપેક્ષા જણાય છે ત્યારે તેમની સહાયની આપણે શી રીતે અપેક્ષા રાખી શકીએ.]
પછી સંગમે પોતાની દૈવી શક્તિથી પ્રભાત કર્યું, અને કહ્યું : ‘‘હે મહર્ષિ ! હે દેવાર્ય ! આપ હજુ કેમ ઊભા છો ? પ્રભાત થઈ ગયું છે, ચાલો હવે.’' પ્રભુએ જ્ઞાનથી જોઈ લીધું કે હજુ રાત્રિ છે, પ્રભાત થયું નથી. પછી સંગમે સ્ત્રી આદિના અનુકૂળ ઉપસર્ગો કર્યા કિન્તુ તેમાં તે નિષ્ફળ ગયો. આમ, એક રાતમાં તેણે વીસ ભયંકર ઉપસર્ગો કર્યા, તોય પ્રભુ લગીરે ચલાયમાન થયા નહિ. પ્રભુનું બળ આખા જગતનો નાશ કરવાને અને રક્ષણ કરવાને સમર્થ હતું, છતાં ઘોર અપરાધી સંગમ ઉપર તેમણે અગાધ દયા દર્શાવી !!! કેવી આશ્ચર્યની બિના !
સવારે સમય થતાં પ્રભુ ભિક્ષાર્થે નીકળ્યા પણ સંગમે હજી કેડો મૂક્યો ન હતો. તેણે હંમેશ ભિક્ષા દોષિત કરી. આવું લગાતાર છ માસ સુધી રોજ થવા લાગ્યું. પ્રભુને છ માસના ઉપવાસ થઈ ગયા ! કમાલ તો એ હતી કે આટઆટલું વીતવા છતાં પ્રભુની ચિત્ત-પ્રસન્નતા કદી લગીરે નંદવાઈ ન હતી. બલ્કે એ વધતી જતી હતી ! સંગમે જોયું કે પ્રભુ કોઈ પણ રીતે ચલાયમાન થયા નથી, એટલે છેવટે તેને ઇન્દ્રની બીક લાગી એથી પ્રભુને વાંદવાનો દેખાવ કરીને તે દેવલોક જવા રવાના થયો.
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૧૬)
Page #224
--------------------------------------------------------------------------
________________
(૨૧૭) છે.
જ્યારે તે પાછો જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ તેની તરફ જોઈ રહ્યા ! તેમની આંખો આંસુથી ઊભરાઈ ગઈ ! સંગમનાં દુષ્કૃત્યોથી સર્જાનારા તેના ભયાનક ભાવિને જોતાં પ્રભુ ધ્રૂજી ગયા ! એમનો અંતરાત્મા રડી ઊઠતાં બોલ્યો, “મારા કર્મો ખપાવી આપનારને હું તારી શક્યો નહિ !''
હે દેવાધિદેવ ! અમે તો અમારા દુઃખે આંસુ પાડીએ. આપની ઉપર અતિશય ત્રાસ ગુજારાયો છે તેનો જરાય ઊંહકારો ન કર્યો અને સંગમના ભાવી દુ:ખોને વિચારતાં કરુણાથી દ્રવી ઊઠ્યા. છે
જેટલો સમય સંગમે પ્રભુની સતામણી કરી તેટલો સમય દેવલોકમાં ગીત, નૃત્ય, નાટક બધું છે બંધ રહ્યું, સૌધર્મેન્દ્રને થયું કે પ્રભુના આવા ભયંકર ઉપસર્ગોનું કારણ હું બન્યો છું. એથી સૌધર્મેન્દ્ર છે ખૂબ દુઃખી, દીન, ગરીબડા થઈને દિલગીર બનીને દિમૂઢ થઈ ગયા હતા. ત્યાં સામેથી માફી માગતા, પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલા, કાળા બની ગયેલા મુખવાળા સંગમને ઇન્દ્ર આવતો જોયો. તરત
તેમણે પોતાનું મોં ફેરવી લીધું. ઓ પ્રભુ ! તમારા ગાલ ઉપર પડેલાં આંસુના એ ટીપનું અમે આ $િ દર્શન કરીએ તો ય અમારું કલ્યાણ થઈ જાય. ચંદના તો રડી. ગૌતમ પણ રડ્યા. ઓલા સિંહ છે
અણગાર રહ્યા. પણ વહાલા પ્રભુ ! તમે રડ્યા એમાં તો અમે આશ્ચર્યમૂઢ બની ગયા છીએ. ઇન્દ્ર દેવોને હુકમ કર્યો, “હે દેવો ! તમે એ કાળમુખાને કાઢી મૂકો. તેનું મુખ જોવું એ ભયંકર પાપ છે. તેણે ભયંકર અપરાધ કર્યા છે. આપણા સ્વામીની ઘોર કદર્થના કરી છે. તે પાપી આપણાથી તો ડર્યો નથી પણ તેના પાપથી પણ ડર્યો નથી. તેવા તે દુષ્ટ અને અપવિત્ર દેવને સ્વર્ગમાંથી હમણાં જ કાઢી મૂકો.'
Page #225
--------------------------------------------------------------------------
________________
(બપોરે)
ઇન્દ્રની આજ્ઞા થતાં દેવ-સુભટો નિર્દય રીતે તેને મારવા લાગ્યા. ચોરની પેઠે આમતેમ જોતા, જ ઠરી ગયેલા અંગારાની જેમ નિસ્તેજ બનેલા, પરિવાર વિનાના-એકલા-હડકાયા કૂતરાની જેમ (૨૧૮) છે કલ્પસૂત્રની છે
આ સંગમને દેવલોકમાંથી કાઢી મૂકવામાં આવ્યો. મંદરાચલના શિખરે પોતાનું બાકી રહેલ એક વાચનાઓ . સાગરોપમનું આયુષ્ય તે પૂર્ણ કરશે. તેની દીનમુખવાળી પટરાણીઓ પણ ઇન્દ્રની આજ્ઞાથી તે છે
છે વાચના સંગમની પાછળ ગઈ.
આ તરફ હરિકાંત તથા શ્વેતાંબિકા નગરીમાં હરિસિંહ નામે તે વિદ્યુત કુમારોના ઇન્દ્ર પ્રભુને કુશળ સમાચાર પૂછવા આવ્યા. કૌશાંબી નગરીમાં પ્રભુને વાંદવા સૂર્યને ચંદ્ર આવ્યા. વારાણસીમાં આ જ ઇન્દ્ર રાજગૃહીમાં ઇશાને તથા મિથિલા નગરીમાં જનકરાજાએ અને ધરણેન્દ્ર પ્રભુની કુશળતા જ પૂછી. ત્યાર બાદ પ્રભુનું અગિયારમું ચોમાસું વૈશાલીમાં થયું. [કર્મોની કેવી વિડંબના કે સંગમઉપસર્ગ વખતે આમાંનું કોઈ ફરક્યું ય નહિ.] ચંદનબાળા
ત્યાર પછી પ્રભુ કૌશાંબી નગરીમાં આવ્યા. પ્રભુએ પોષ વદી એકમે અભિગ્રહ લીધો. તે આ પ્રમાણે : દ્રવ્યથી-સૂપડાના એક ખૂણામાં અડદના બાકુળા હોય, ક્ષેત્રથી એક પગ ઉંબરાની અંદર તથા એક પગ ઉબરાની બહાર રાખેલ હોય, કાળથી-ગોચરીનો સમય પૂર્ણ થઈ ગયો હોય.
Page #226
--------------------------------------------------------------------------
________________
(૨૧૯) છે
ભાવથી જે રાજપુત્રી હોય, દાસી બની હોય; માથું મૂંડાવેલું હોય, જેના પગમાં બેડી હોય, જે રડતી હોય અને જેને અઠ્ઠમનું તપ થયેલ હોય તેવી કોઈ સ્ત્રી ભિક્ષા આપશે તો તે હું ગ્રહણ કરીશ. આવો અભિગ્રહ કરીને પ્રભુ ગોચરી માટે જાય છે, પણ કોઈ જગ્યાએ એક શરત પૂરી થતી હોય, તો કોઈ જગ્યાએ બીજી, પણ ક્યાંય અભિગ્રહ પૂર્ણ થતો નથી. આમ કરતાં કરતાં પાંચ માસ ને પચીસ દિવસ નીકળી ગયા.
આ બાજુ શતાનિક રાજાએ ચંપાનગરી ઉપર હુમલો કર્યો હતો અને ચંપાનગરી જીતી લીધી હતી. દધિવાહન રાજાની રાણી ધારિણી તથા તેની પુત્રી વસુમતીને કોઈ સુભટે પકડી. સુભટ જેવા હલકી કક્ષાના માણસે ધારિણીને પોતાની પત્ની બનવા કહ્યું. આવી હલકી વાત સાંભળીને હું ધારિણીને સખત આઘાત લાગ્યો, અને તે જીભ કચરીને મૃત્યુ પામી. આથી વસુમતી ખૂબ ગભરાઈ ગઈ. તે રડવા લાગી. સુભટને દયા આવી ગઈ. તેને થયું કે એકે તો જીભ કચરી નાખી, હવે બીજી તેમ ન કરે તો સારું. તેણે વસુમતીને કહ્યું, “તું મારી દીકરી બરોબર છે. હું તને કાંઈ જ નહીં કરું.”
ત્યાર પછી વસુમતીને ધનાવહ નામના શેઠે પોતાને ઘેર રાખી લીધી. તેનું નામ ચંદના રાખ્યું છે અને દીકરીની જેમ તેનું પાલન કરવા લાગ્યા. ચંદનાની સેવાથી શેઠને તેના પ્રત્યે ખૂબ વાત્સલ્ય $િ જાગ્યું. એક વાર શેઠ બહારગામથી આવ્યા, ત્યારે ચંદનબાળા શેઠના પગ ધોવડાવવા લાગી, છે (૨૧૯)
ત્યારે તેનો ચોટલો વચમાં આડો આવ્યો. વાળની લટ નીચે પડીને મેલા પાણીમાં બગડે નહિ માટે
Page #227
--------------------------------------------------------------------------
________________
(બપોરે)
શેઠે તે વાળની લટ ઊંચી કરીને સરખી કરી. બસ ! આટલામાં ભાગ્ય પલટાઈ ગયું, ચંદનબાળાનું !
' મૂલા શેઠાણીએ આ દશ્ય જોયું. એના હૈયામાં ઇર્ષાની આગ ભભૂકી ઊઠી. તેનો કાંટો કાઢી આ (૨૨૦) છે.
૪ નાખવાના મૂલાએ પ્રયત્ન શરૂ કરી દીધા. એક વખત શેઠ કામ પ્રસંગે બહારગામ ગયા. તે તકનો જ કલ્પસૂત્રની
લાભ લઈને મૂલાએ ચંદનબાળાનું માથું મુંડાવીને પગમાં બેડી નાંખીને ભોયરામાં ધકેલી મુકી. વાચનાઓ
છે છઠ્ઠી
છે વાચના ત્રણ ત્રણ દિવસ થયા. ભૂખી અને તરસી તે પોતાના કર્મના દોષને વિચારતી પડી રહી. ““ક્યાં હું રાજપુત્રી અને આજે ક્યાં હું બેડીમાં જકડાયેલી અપમાનિત સ્ત્રી !' - જ્યારે શેઠ ઘરે આવ્યા ત્યારે તેમણે ચંદનબાળાને જોઈ નહીં, આવીને પૂછપરછ કરી પણ છે મુલાએ નોકર-ચાકરને એવા ધમકાવેલા કે, ““ખબરદાર ! કોઈએ ચંદનબાળાની કોઈ વાત શેઠને છે કહી છે તો !
છેવટે શેઠને એક દાસી દ્વારા ખબર પડી કે ચંદનબાળા ભોંયરામાં છે ! હાંફળાફાંફળા થતા શેઠ ત્યાં દોડ્યા ! ચંદનબાળાને જોતાં જ શેઠની આંખે આંસુ ઊભરાયાં. ચંદનબાળાને ઉપર લાવીને બારણે બેસાડી. તે ત્રણ દિવસની ભૂખી હતી. એક બાજુ સુપડામાં ઢોરને ખવડાવવા માટેના અડદના બાકુળા પડ્યા હતા, તે ચંદનાને ખાવા આપીને લુહારને બોલાવવા શેઠ નીકળી ગયા.
તે સમયે ચંદનબાળા કોઈ અતિથિની રાહ જોતી હતી ત્યાં તે બાજુ પ્રભુને પધારતા જોયા. પ્રભુનાં દર્શન માત્રથી ચંદના હર્ષમાં આવી ગઈ. તે બોલી : “પ્રભુ ! આ બાજુ પધારો; આથી
Page #228
--------------------------------------------------------------------------
________________
(૨૨૧)
પ્રભુ પાછા વળી ગયા. પ્રભુ જેવા પાછા વળ્યા કે ચંદનાબાળાને આઘાત લાગ્યો. તે વિચારવા લાગી કે, ‘મારું બીજું ભાગ્ય તો પ૨વા૨ી ચૂક્યું પણ આટલું ય ભાગ્ય પરવારી ગયું.'' તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના રુદનનો અવાજ પ્રભુએ સાંભળ્યો. અને આનંદો ! પ્રભુની બધી શરતો પૂરી થઈ. પ્રભુ પાછા ફર્યા. ચંદનબાળાના હાથે અડદના બાકુળા વહોર્યા. ચંદનબાળા ધન્ય થઈ ગઈ. તે વખતે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. પાંચ દિવ્યો પ્રગટ્યાં.
ચંદનાના માથા ઉપર કેશ આવી ગયા.
બેડી ઝાંઝર બની ગઈ.
શરીર અલંકારોથી ભરાઈ ગયું !
કાનમાં ખીલાનો ઉપસર્ગ
પછી શૃંભિકા ગામે ઇન્દ્રે નાટ્યવિધિ દેખાડીને કહ્યું, ‘‘પ્રભુને હવે થોડા સમયમાં આપને કેવળજ્ઞાન થશે.’’ શક્રેન્દ્ર પ્રભુની ભક્તિ કરી અને જુદા જુદા દેવો આવી પ્રભુને સુખશાતા પૂછી ગયા. પછી ષણ્માણી ગામની બહાર કાયોત્સર્ગમાં રહ્યા. ત્યાં એક ગોવાળિયો પોતાના બળદો સોંપીને ગામમાં ગયો. આ છેલ્લો ઉપસર્ગ ગોવાળિયાએ કર્યો અને પહેલો ઉપસર્ગ પણ ગોવાળિયાએ કર્યો હતો. બળદો ત્યાંથી ચરવા ચાલ્યા ગયા. ગામમાંથી ગોવાળિયો પાછો આવ્યો. પોતાના
(૨૨૧)
Page #229
--------------------------------------------------------------------------
________________
હરસ
આ બળદ ત્યાં ન જોવાથી પ્રભુને પૂછ્યું: “હે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા?' પ્રભુ મૌન રહ્યા.
ગોવાળિયો આખી રાત શોધતો ખૂબ ગુસ્સે થયો અને લાકડું છોલીને બનાવેલા ખીલા (લાકડાંની (૨૨૨)
જાડી સળીઓ) પ્રભુના બે ય કાનમાં ઠોકી દીધા. કોઈ તે ખીલા કાઢી ન લે તે માટે બહાર નો ભાગ કલ્પસૂત્રની છે.
છઠ્ઠી વાચનાઓ કાપી નાખ્યો. ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં કાનમાં સીસું રેડતાં બાંધેલ નિકાચિત કર્મનો ઉદય અહીં
વાચનાં 2 થયો. જેના કાનમાં પ્રભુના આત્માએ સજારૂપે સીસાનો રસ નાંખ્યો તે જ જીવે પ્રભુના કાનમાં છે
(બપોરે) ગોવાળના રૂપમાં ખીલા ઠોક્યા ! છે ત્યાર બાદ સિદ્ધાર્થ નામના વણિકને ત્યાં પ્રભુ વહોરવા ગયા. ત્યાં ખરક નામના વૈધે પ્રભુને
જોયા. તેમના મુખ ઉપરથી વેદના જોઈને તે ખરક સમજી ગયો કે આ મહાત્માને શરીરમાં જરૂર છે કાંઈ પીડા છે. તેણે સિદ્ધાર્થને વાત કરી. બન્ને શલ્યનો ઉદ્ધાર કરવાની સામગ્રી લઈને ચાલ્યા. છે જ્યારે પ્રભુ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા ત્યારે ખરક વૈધે તેમના શરીરની તપાસ કરી. કાનમાં જોતાં છે કીલક દેખાયા, તે કાઢવા માટેની વિધિ શરૂ કરી. પછી સાણસા લાવીને બન્નેએ એકી સાથે બન્ને છે કાનમાંથી ખીલા ખેંચી કાઢ્યા. તે વખતે પ્રભુને ભયંકર વેદના થઈ. તેથી એક તીણી ચીસ મુખમાંથી
નીકળી ગઈ. વેદનાની તે ચીસ એટલી તો ભયાનક હતી કે જાણે પર્વતોમાં ફાટ પડી. ચારે તરફ પશુ-પંખીની દુનિયામાં હાહાકાર મચી ગયો. ખીલા કાઢ્યા પછી રૂઝ લાવવા માટે સંરોહિણી નામનું ઔષધ લગાડવામાં આવ્યું, પછી તે બન્નેએ પ્રભુની ક્ષમાપના યાચી. તે વૈદ્ય અને વણિક
Page #230
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગમાં ગયા અને ગોવાળિયો સાતમી નરકે ગયો. ઉપસર્ગો ગોવાળિયાથી શરૂ થયા અને (૨૨૩) છે ગોવાળિયાથી પૂર્ણ થયા.
પ્રભુને ત્રણ પ્રકારના ઉપસર્ગો થયા : જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ - જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાનો શીતોપસર્ગ ગણાય, મધ્યમમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ છે હું સંગમનો કાળચક્ર છોડવાનો ગણાય, ઉત્કૃષ્ટ ઉપસર્ગ કાનમાંથી ખીલા ખેંચવાનો ગણાય. છે
પ્રભુ શંખની માફક રાગદ્વેષથી અલિપ્ત હતા; જીવની જેમ સર્વ જગ્યાએ સ્કૂલનારહિત ફરનારા હતા, ગગન જેવા નિરાલંબી હતા. વાયુની જેમ અપ્રતિબદ્ધ, શરદઋતુના સ્વચ્છ પાણી જેવા અકલંકિત, કમળના પાન સમાન નિર્લેપ, કાચબાની જેમ પાંચેય ઇન્દ્રિયોને ગુપ્ત કરી દેનારા, ગેંડાના એક શિંગડાની જેમ એકાકી, પક્ષીની માફક વિપ્રમુક્ત અને ભારડ પક્ષીની જેમ અપ્રમાદી
હતા. પ્રભુ સિંહ જેવા અજેય હતા, મેરુ જેવા અચળ હતા, સમુદ્ર જેવા ગંભીર હતા, ચન્દ્ર જેવા છે સૌમ્ય વેશ્યાવાળા હતા, સૂર્ય સમાન દેદીપ્યમાન તેજવાળા હતા, પૃથ્વી જેવા સહિષ્ણુ હતા. દ્રવ્ય, છે. ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રભુને કોઈ જગ્યાએ પ્રતિબંધ ન હતો.
શુદ્ધ અધ્યવસાયવાળા, શુદ્ધ દૃષ્ટિવાળા, શુદ્ધસ્વભાવવાળા, આલોક ને પરલોકમાં પ્રતિબંધ છે (૨૩) વગરના, સંસારસમુદ્રને પાર પહોંચેલા, કર્મોરૂપી શત્રુઓને હણવા માટે ઉદ્યમવંત બનીને પ્રભુ છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૨૪) કલ્પસૂત્રની વાચનાઓ
વિચરવા લાગ્યા. અનુપમ જ્ઞાન, દર્શન, ચારિત્રયુક્ત પ્રભુ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત થયા. આમ, ભાવના ભાવતાં સાડા બાર વર્ષ વીતી ગયાં.
બાર વર્ષની સાધનામાં પ્રભુએ નીચે પ્રમાણે તપ કર્યા;
છમાસી તપ એક વખત, છ માસમાં પાંચ દિવસ ઓછા એવી એક છમાસી. ચોમાસી તપ નવ વખત; ત્રિમાસી અઢીમાસી તપ બે વખત, બેમાસી છ વખત, દોઢમાસી બે વખત, માસખમણ ૧૨ વખત, અને પક્ષખમણ ૭૨ વખત કર્યાં. બે દિવસની ભદ્ર પ્રતિમા કરી, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા કરી, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા કરી. બસો ઓગણત્રીશ છઠ્ઠ કરી, બાર અઠ્ઠમ કર્યાં, ત્રણસોને ઓગણપચાસ પારણાં કર્યાં, એક દિવસ દીક્ષાનો થયો. આ પ્રમાણે બાર વર્ષ છ માસ અને પંદર દિવસની ઘોર સાધના પ્રભુએ કરી. આ બધો ઘોર તપ ચોવિહાર ઉપવાસથી કર્યો.
પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ
જ્યારે તે૨મું વર્ષ ચાલતું હતું, વૈશાખ સુદ દશમ હતી, સૂર્ય પશ્ચિમ તરફ ઢળ્યો હતો. તે વખતે સુવ્રત નામના દિવસે વિજય મુહૂર્તો, શૃંભિકગ્રામ નગરની બહાર ઋજુવાલિકા નદીને કાંઠે વ્યાવૃત્ત નામે વ્યંતરના દેવાલયની લગભગ પાસે, શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૨૪)
Page #232
--------------------------------------------------------------------------
________________
(રપ)
નામના વૃક્ષ નીચે, ગોદોહિકા નામના ઉત્કટિક આસને પ્રભુ આતાપના લેતા હતા, જે વખતે છે સૂર્યની ગરમી પ્રચંડ પડી રહી હતી, ચોવિહાર છઠ્ઠનું તપ હતું અને ઉત્તર ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો છે યોગ હતો, પ્રભુ શુક્લધ્યાનના મધ્યમાં વર્તતા હતા ત્યારે અનેત, અનુપમ, બાધારહિત, આવરણરહિત, સંપૂર્ણ તથા સર્વ અવયવયુક્ત એવા કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયા. કેવલજ્ઞાન થયા બાદ શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ “અહંનું” થયા એટલે અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યથી પૂજવા યોગ્ય બન્યા. તે રાગદ્વેષને જીતનારા જિન થયા તથા સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. શ્રમણ ભગવાન અરિહંત થયા. સર્વલોકના સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના પર્યાયોને જાણનારા અને જોનારા થયા. કાયયોગથી પ્રભુ બહાર વિહાર આદિ કરતા હતા. વચન યોગથી દેશના વગેરે આપતા હતા. અને મનોયોગથી ભગવાન અનુત્તરવાસી દેવોના સંશયના ઉત્તરો આપતા હતા. ભગવંતને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થતાં દેવોએ સમવસરણની રચના કરી. પણ આ દેશનામાં કોઈને ય વિરતિનો પરિણામ જાગ્યો નહિ, તેથી ક્ષણભર દેશના આપી પ્રભુ વિહાર કરી ગયા. આમ, પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તે આશ્ચર્ય થયું.
જોકે નિષ્ફળ ગયેલી કહેવાતી દેશના એવો વિચાર રાખીએ તો સફળ થઈ જ છે કે પ્રભુના હ જ્ઞાનમાં સ્વ-પરનું - સર્વનું - હિત સર્વવિરતિધર્મના સ્વીકાર અને સુંદર પાલન વિના શક્ય નથી. હું (રપ)
જે આત્માએ સ્વનું હિત કરવું હોય; જેને પર - જીવો પ્રત્યે હૈયામાં કરુણા છલકાતી હોય તેઓ છે
Page #233
--------------------------------------------------------------------------
________________
(૨૨૬) કલ્પસૂત્રની વાચનાઓ
ધનાદિના દાન દ્વારા કે સત્તાના ઉપયોગ દ્વારા સાચા અર્થમાં પરહિત કરી શકતા નથી. પોતાને કે પરને દુઃખમુક્ત કરવારૂપ હિત કરતાં દોષમુક્ત કરવાનું હિત ઉત્કૃષ્ટ ગણાય. આજે આખા વિશ્વના જીવો જાતજાતના દુઃખો અને દોષોમાં પુષ્કળ ફસાયેલા છે. જે તેમને તેમાંથી મુક્ત કરવા માંગતા હોય તેમણે સર્વવિરતિધર્મનો સ્વીકાર અને સુંદર પાલન તરફ જ નજર રાખવી જોઈએ. એનાથી જે પુણ્ય ઉત્પન્ન થશે તે પરજીવોના દુઃખો દૂર કરશે અને જે શુદ્ધિ ઉત્પન્ન થશે તે મુખ્યત્વે સ્વના દોષોને નબળા પાડી દેશે. તે પછી તે આત્મા પરજીવોના દોષોને નબળા પાડી દેવાની લબ્ધિ પણ પ્રાપ્ત કરશે.
દેવાધિદેવની એક જ વાત છે કે, અતિ દુર્લભ માનવભવમાં જો શક્તિ હોય તો સર્વવિરતિનો જ સ્વીકા૨ ક૨વો જોઈએ.
‘‘સમ્યક્ત્વનું તિલક કરો; વિરતિની તલવાર હાથમાં લો. કર્મરાજાની સાથે સંગ્રામ ખેલી નાંખો.’’
ત્યાર પછી પ્રભુ અપાપાપુરીમાં મહસેન નામે વનમાં ગયા. અપાપામાં સોમિલ નામે એક ધનાઢ્ય બ્રાહ્મણ યજ્ઞ કરાવતો હતો. એમાં એણે વેદશાસ્ત્રના પંડિત, ચૌદ વિદ્યાના નિષ્ણાત એવા મુખ્ય ૧૧ બ્રાહ્મણોને નોતર્યા હતા. તે દરેકની સાથે સેંકડો શિષ્યો હતા. દરેક પોતાને સર્વશ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૨૬)
Page #234
--------------------------------------------------------------------------
________________
માનતા હતા, પરંતુ ખામી એ હતી કે વેદમાંના વિરુદ્ધ જણાતાં વચનોથી દરેકને ભિન્ન ભિન્ન (૨૨૭) હું તત્ત્વના વિષયમાં સંદેહ હતો,
છે સંશય - (૧) ઇન્દ્રભૂતિ ગૌતમને જીવનો સંશય હતો “જગતમાં સ્વતંત્ર સનાતન આત્મા
જેવી કોઈ વસ્તુ હશે કે કેમ?” (૨) અગ્નિભૂતિ ગૌતમને કર્મનો સંશય હતો, “કર્મ છે કે નહિ?” (૩) વાયુભૂતિ ગૌતમને સંશય હતો કે “આ શરીર તે જીવ હશે કે શરીરથી જુદો જ છે કોઈ જીવ હશે?” આ ત્રણે સગા ભાઈઓ હતા. તે દરેકને ૫૦૦ શિષ્યો હતા. (૪) વ્યક્ત પંડિતને-પાંચ ભૂત અંગે સંશય હતો. જગતમાં જણાતા પૃથ્વી, અય, તેજ, વાયુને આકાશ સાચા હશે કે સ્વપ્નવતું હશે ? (૫) સુધર્માને-“જે જેવો હોય તેવો જ બીજે ભવે થાય કે જુદો બને ?'' એવો સંશય હતો. આ બંને પાસે ૫૦૦-૫૦૦ શિષ્યો હતા. (૬) મંડિત બ્રાહ્મણને-‘બંધ’ વિષે સંશય હતો. ““જીવો સદા શુદ્ધ-બુદ્ધ મુક્ત રહે છે કે બંધનયુક્ત છે ?” અને પછી ઉપાયથી મુક્ત થાય છે ? (૭) મૌર્યપુત્રને “દેવ'નો સંશય હતો. “સ્વર્ગ જેવી કોઈ વસ્તુ હશે કે કેમ ?' આ બન્નેય ને ૩૫૦-૩૫૦ શિષ્યો હતા. (૮) અકંપિતને - “નારકી’ વિષે સંશય હતો. (૯) અચલભ્રાતાને - “પુણ્ય” વિશે શંકા હતી. ‘પાપના ક્ષયને જ પુણ્ય કહેવાતું હશે કે પુણ્ય સ્વતંત્ર તત્ત્વ હશે?' (૧૦) મેતાર્યને “પરલોક' વિશે સંશય હતો. (૧૧) પ્રભાસને - “મોક્ષ' વિશે સંશય
હું (૨૨૭)
Page #235
--------------------------------------------------------------------------
________________
એ હતો. એટલે “મોક્ષ જેવી કોઈ ચોક્કસ સ્થિતિ હશે? કે સંસાર પૂરો થયેલી જીવ તદન નાશ પામી ૫
જતો હશે ?' છેલ્લા ચારને દરેકને ૩૦૦ શિષ્યો હતા. (૨૨૮) કલ્પસૂત્રની ગણધરો અને તેમના સંશયની મુખ્ય બાબત
છઠ્ઠી વાચનાઓ (૧) ઇન્દ્રભૂતિ-આત્મા (૨) અગ્નિભૂતિ-કર્મ (૩) વાયુભૂતિ-શરીર એ જ આત્મા (૪) વ્યક્ત- હું વાચના
પંચભૂત (૫) સુધર્મા-સદશ જન્માંતર (૬) મંડિત-કર્મબંધ (૭) મૌર્યપુત્ર-દેવલોક (૮) અકંપિત- તે (બપોરે)
નારક (૯) અચલભ્રાતા-પુણ્ય (૧૦) મેતાર્ય-પરલોક (૧૧) પ્રભાસ-મોક્ષ. આ મુખ્ય ૧૧ બ્રાહ્મણો આ જ હતા. તેમના કુલ શિષ્યો ૪૪00 હતા. આ ઇન્દ્રભૂતિનું અભિમાન
લોકોના ગમનાગમન અને વાતચીતથી ઇન્દ્રભૂતિએ જાણ્યું કે કોઈ સર્વજ્ઞ આવ્યા છે. બીજી બાજુ આકાશમાંથી દેવોને પણ નીચે ઊતરતા જુએ છે. આથી બ્રાહ્મણો ખુશી થઈને ગાજી ઊઠે છે,
અહો ! જુઓ, આપણા યજ્ઞનો કેવો અદ્ભુત મહિમા છે કે દેવો ખેંચાઈને આવે છે !' પણ છે જ્યારે દેવો યજ્ઞમંડપ છોડી આગળ ચાલ્યા, ત્યારે નિરાશ થયેલા ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે કે, અરે ! આ અજ્ઞાની દેવો ક્યાં ભ્રમણામાં પડી ગયા? મહાન ગંગાતીર્થનાં પાણી મૂકી કાગડાની
. (૨૨૮) જેમ ખાબોચિયાનાં પાણીમાં ક્યાં લીન થઈ ગયા! હું સર્વજ્ઞ છતાં બીજા સર્વજ્ઞ પાસે જઈ રહ્યા છે !
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૯)
એ કોણ વળી નવો સર્વજ્ઞ પાક્યો છે? અહો ! ધુતારાથી તો મૂર્ખાઓ ઠગાય. પણ આ તો દેવો ય ઠગાયા !'' આમ વિચારીને ઇન્દ્રભૂતિ મન વાળવા જાય છે, પરંતુ નવા સર્વજ્ઞને સ્વીકારી શકતા નથી. પોતાના સિવાય બીજો કોઈ સર્વજ્ઞ કહેવાય તે એનાથી ખમાતું નથી. તેથી એ ધુંવાપૂવા થઈ ચિંતવી રહ્યા છે : “જગતમાં સૂર્ય એક જ હોય, મ્યાનમાં તલવાર એક જ રહે. ગુફામાં સિંહ એક જ રહે. એ જ રીતે જગતમાં સર્વજ્ઞ એક જ હોય, બીજા સર્વજ્ઞને હું ચલાવી લેનાર નથી.'
આવા વિચારો અન્ય બ્રાહ્મણોને પણ આવ્યા.
લોકો તરફ થતી પ્રભુની પ્રશંસા સાંભળીને ઇન્દ્રભૂતિ વાદ માટે તૈયારી કરીને જવાની તૈયારી કરે છે, ત્યાં નાના ભાઈ અગ્નિભૂતિએ કહ્યું: “ભાઈ ! આમાં તમારે જવાનું શું કામ ? એક છે કમળને ઉખેડવા માટે શું ઐરાવત હાથીની જરૂર પડતી હશે? તમે બેસો, હું જ તેને જીતીને આવું છે છું,' ઇન્દ્રભૂતિએ કહ્યું : ““અરે, તું તો શું, પણ મારો નાનકડો એક શિષ્ય પણ તેને જીતી શકે તેમ છે છે! પરંતુ આ તો મારાથી બીજા સર્વજ્ઞનું નામ સહન નથી થતું, અને જીત્યા વિના હવે રહેવાય છે નહીં.” બસ ! ઇન્દ્રભૂતિ જવા નીકળ્યા. આ ઇન્દ્રભૂતિ ગૌતમ એ જ ભવમાં પ્રભુના પ્રથમ ગણધર અને પરમ વિનીત શિષ્ય થવાના
(૨૨૯) હતા. ભાવિના આવા વિનયી, વિવેકી, જ્ઞાનવંત આત્માની વર્તમાન સ્થિતિ કેટલી વિષમ દેખાય
Page #237
--------------------------------------------------------------------------
________________
આ છે ! પણ અભિમાની, જ્ઞાનના મદથી ઉન્મત્ત બનેલા, પોતાને સર્વજ્ઞ માનનારા તે ઇન્દ્રભૂતિને
છે. ભગવાને સાવ નમાવી દીધા. કેવી કમાલ કરી ભગવાને ! (૨૩૦) છે.
- અહંકારના વિવિધ વિચારમાં ને વિચારમાં ઇન્દ્રભૂતિની વાટ પૂરી થઈ ગઈ, અને ઇન્દ્રભૂતિ કલ્પસૂત્રની છે.
છે છઠ્ઠી વાચનાઓ છે. પોતાના ૫૦૦ શિષ્યો સાથે એકદમ પ્રભુના દિવ્ય સમવસરણમાં આવી ઊભા ! જ્યાં ઊંચે જુએ
છે વાચના છે ત્યાં અનુપમ, અદ્વિતીય, કલ્પનાતીત, સૌંદર્યશાળી રૂપને ધરનારા, ચામરોથી વીંઝાતા, જ
ત્રિભુવનગુરુ ચરમ તીર્થપતિ મહાવીર પરમાત્માને જોઈને ઇન્દ્રભૂતિ વિચારમાં પડી ગયા કે ““આ છે કોણ હશે !” શું આ વિષ્ણુ છે? ના, વિષ્ણુ તો શ્યામ છે. ત્યારે આ બ્રહ્મા હશે? ના બ્રહ્મા તો વૃદ્ધ છે છે છે, આ તો યુવાન લાગે છે. તો આમને શંકર કહું? ના, શંકર તો શરીર રાખોળી ચોળેલા છે, હું છે હાથમાં ને ગળામાં સર્પવાળા છે, આમને એમાંનું કાંઈ નથી ! તો શું આ મેરુ હશે? સૂર્ય હશે? હું
ચન્દ્ર હશે? પણ તે બધાની સરખામણી ભગવાન સાથે કરતાં ઇન્દ્રભૂતિને આમાંનું કાંઈ ન લાગ્યું. છે ત્યાં એક વિચાર આવ્યો : ““હા, આ તો જૈનોએ માનેલા સર્વ દોષોથી રહિત, અનંતગુણસંપન્ન છે ચોવીસમા તીર્થંકર હોવા જોઈએ.'
ઇન્દ્રભૂતિને ખબર પડી તેથી હવે તે પસ્તાયા : ““અરે ! હું અહીં ક્યાં આવી ચડ્યો ? આમની છે સામે હું વાદી તરીકે આવ્યો? આ એક વાદી ન જિતાયો હોત તો શું બગડી જવાનું હતું ? આ તો છે
હું મુર્ખ, કે એક ખીલી ખાતર મારા ચોમેર વ્યાપી રહેલી કીર્તિરૂપી મહેલને તોડવા તૈયાર થયો !
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૧)
હવે ક્યાં જાઉં? શું થાય? હે શિવ ! મારી કીર્તિનું રક્ષણ કરો !''
વળી, પાછા શેખચલ્લીના તરંગમાં તે ચડે છે. તે વિચારે છે કે, “મારા બધા શાસ્ત્ર-જ્ઞાનથી જ જો આ એકને હું જીતી લઉં તો તો મારી કીર્તિ ત્રણે લોકમાં પ્રસરી જાય ! અહા ! પછી તો મારું મહત્ત્વ, મારું સ્થાન... કેવું? અદ્ભુત !
એટલામાં સર્વજ્ઞ શ્રી વર્ધમાનસ્વામી સાગર જેવી ગંભીર, અને અમૃત જેવી મીઠી વાણી બોલ્યા : “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! સુખપૂર્વક તમે આવ્યા?''
આ સાંભળીને ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યા કે, ““અહો ! મારું નામ પણ જાણે છે ! પણ સબુર !ત્રણ જગતમાં આબાલગોપાલ વિખ્યાત એવું મારું નામ કોણ જાણતું નથી ? મારું નામ છે કહે એમાં કાંઈ જ નવાઈ નથી. પણ હા, જો મારા હૃદયના સંદેહને કહી દે તો એમને સાચા સર્વજ્ઞ જાણું.'
પ્રભુની વાણીમાં કેટલું માધુર્ય હોય છે તે અંગે એક ડોશીનું સુંદર ઉદાહરણ આવે છે. એક છે ડોશી હતા, ૮૦ વર્ષના, શેઠાણીએ લાકડાનો ભારો લાવવાનું કહ્યું. જંગલમાં જઈ માંડ લાકડાં છે છે કાપ્યાં. તેનો ભારો લઈને ભરબપોરે ઘરે આવ્યાં. ત્યાં શેઠાણી તાડુક્યા : “આટલાં જ લાકડાં છે
લાવી ? મૂઈ ! આ તો તને બાળવા માટે ય પૂરા થાય તેમ નથી. જા, ફરી જા અને બીજાં લઈ આવ.''
Page #239
--------------------------------------------------------------------------
________________
છે (બપોરે)
પેટિયા ખાતર મરતી તે ડોશી પાછી ગઈ જંગલમાં. ભૂખી, તરસી અને થાકીને લોથ થઈ આ ગયેલી ! જેમ તેમ લાકડાં કાપીને, માથે ભારી મૂકીને લથડતે પગે આવતી હતી ત્યાં પ્રભુના જ (૨૩૨) છે.
સમવસરણ પાસેથી પસાર થઈ. એ જ વખતે ભારીમાંથી એક લાકડું પડી ગયું. જ્યાં વાંકી વળીને ૨ કલ્પસૂત્રની છે , લાકડું લેવા જતી હતી ત્યાં તેના કાને પ્રભુની મધથી ય મીઠી વાણી પડી. વાણીની મીઠાશથી તે
છે છઠ્ઠી વાચનાઓ એવી સ્તબ્ધ થઈ ગઈ કે ન હાલે કે ન ચાલે ! થાક, ભૂખ અને તરસ બધું ભૂલી ગઈ ! આવી હતી
છે વાચના અભુત મીઠાશ પ્રભુની વાણીમાં! જાણે કે ખળખળ વહી જતા ગંગાના નીર. છે પ્રભુની મીઠાશ ભરેલી વાણીથી ઇન્દ્રભૂતિ સ્તબ્ધ થઈ ગયા. તરત જ પ્રભુ બોલ્યા, “હે
ઇન્દ્રભૂતિ ગૌતમ ! શું તમને જીવના અસ્તિત્વ અંગે સંદેહ છે કે આ જગતમાં જીવ જેવી વસ્તુ હશે
કે નહિ? વેદની એક પંક્તિથી “જીવ છે.' બીજી પંક્તિથી “જીવ નથી', એવો અર્થ તમે તારવ્યો છે છે. આથી તમને શંકા પડી છે ને? પણ વેદનું એ વાક્ય વિરોધવાળું નથી. તે બંને વાક્યોનો હું સમન્વય થઈ શકે છે.” ભગવાને એમ ન કહ્યું કે “તમારા વેદની બે પંક્તિઓમાં વિરોધ છે તે છે વુિં બતાવે છે કે તમારા વેદ જુઠ્ઠા છે! માટે છોડી દો તે જુઠ્ઠા શાસ્ત્રને !''
તેમણે કહ્યું : ““યાદ્વાદ-દષ્ટિએ આ વેદપંક્તિઓ સાચી ઠરે છે પણ બન્ને પંક્તિઓનો સમન્વય છે કરવામાં તમે પાછા પડ્યા છો.” આમ કહીને પ્રભુને તેના હૃદયમાં પેસવાની-સંભાવના છે છે પ્રગટાવવાની-સુંદર ભૂમિકા તૈયાર થઈ. એક વાર પ્રભુ હૃદયમાં વસી જાય એટલે પછી આગળની છે. (૩)
દરેક વાત સીધી ઊતરી જાય.
Page #240
--------------------------------------------------------------------------
________________
પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ (૨૩૩) છે. અગિયાર ગણધરોના મનમાં જે સંદેહો છે તેનાં શાસ્ત્રીય નિરાકરણોને આપણે જરૂર વિચારીશું છે
પણ તે પહેલાં એક વાત સમજી લઈ એ કે આત્મા, સ્વર્ગ, નરક વગેરે અગમ અગોચર તત્ત્વો છે. એને તર્કથી સિદ્ધ કરવા કરતાં વિશ્વાસથી સિદ્ધ કરવાનું કાર્ય ખૂબ સરળ અને તદ્દન બિનજોખમી છે છે. હજારો પ્રશ્નોના હજારો ઉકેલો ! વળી આપણું જીવન ઘણું ટૂંકું ! આ સ્થિતિમાં તર્કસિદ્ધિનો માર્ગ લેવા કરતાં જેમણે એ ક્ષેત્રમાં પૂર્ણસિદ્ધિ મેળવી હોય તે પરમાત્મા ઉપર જો પૂર્ણ વિશ્વાસ મૂકી છે શકાય તો ગણી મહેનત ઓછી થઈ જાય. ભગવાન પર આપણો વિશ્વાસ બેસી ગયા પછી તે જ ભગવાને “આત્મા છે, નરક છે, નરક સાત છે, દેવલોક છે, તેના પ્રકાર ચાર છે,” વગેરે તમામ બાબતો કહી છે. આથી તે તમામ બાબતોની સિદ્ધિ કરવાની આપણને જરૂર રહેતી નથી.
જે ડૉક્ટર ઉપર જેને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો છે તે ડૉક્ટરની કોઈ પણ દવાને મોંમાં મૂકી દેતાં પહેલાં તે દર્દી કદી દવાના સંબંધમાં અવિશ્વાસ કરતો નથી, તર્કની જાળ ઊભી કરતો નથી. આપણી ઘણીખરી દુનિયા વિશ્વાસ ઉપર જ ચાલે છે. એક, બે કે પાંચ વિષયનું આપણને જ્ઞાન
હોય પરંતુ બીજા હજારો વિષયો છે તે બધાયનું જ્ઞાન શી રીતે મેળવવું ? આવા વખતે તેના તે જ્ઞાતાઓ ઉપર પૂર્ણવિશ્વાસ મૂકવો પડે. તે સિવાય જીવન-વ્યવહાર ચાલી શકે નહિ. આ રીતે છે
(૨૩૩)
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મના વિષયમાં તેના જ્ઞાતા પરમાત્મા ઉપર જો આપણે વિશ્વાસ મૂકી દઈએ તો ગણધરોના
પ્રશ્નો ઉપર તાર્કિક રીતે વિચારવાની આપણને જરૂર ન રહે. તો ચાલો, એક વખત તો આપણે (૨૩૪) છે.
પરમાત્મા ઉપર વિશ્વાસ મુકી દેવાના માર્ગે જવાનો થોડો પ્રયત્ન કરીએ. એ માટે ઝાઝી મહેનત કલ્પસૂત્રની છે
છે છઠ્ઠી વાચનાઓ કરવાની જરૂર પણ નથી.
વાચના એટલું જ નક્કી કરવાનું છે કે તે પરમાત્મા રાગ વિનાના દ્વેષ વિનાના અને અજ્ઞાન વિનાના આ બપોરે) હતા કે નહિ? છે જુઠું બોલવાનાં ત્રણ કારણો છે : રાગ, દ્વેષ અને અજ્ઞાન. તે ત્રણે ય જેનામાં સંપૂર્ણપણે ન હોય છે તે સત્યવાદી જ હોય. તીર્થકરોના જીવનને, સ્વરૂપને અને મૂર્તિને તમે નિહાળો. તેમાં ક્યાંય
ઉપર્યુક્ત ત્રણ દોષો શોધ્યા નહિ જડે. આથી તેઓ સત્યવાદી સાબિત થશે અને એમ થતાં એમણે નિરૂપેલા આત્મા, કર્મ, પુણ્ય, સ્વર્ગ, નરક વગેરે પદાર્થોને વગર તર્કે આપણે આંખ મીંચીને છે સ્વીકારી શકીશું.
“પરમાત્મા મહાવીરદેવ સર્વજ્ઞ હતા એ વાત આજની વૈજ્ઞાનિક શોધોથી અસંદિગ્ધપણે નિશ્ચિત હું થઈ જાય છે. તેવી કેટલીક બાબતો આપણે અહીં વિચારીએ. જે સર્વજ્ઞ સાબિત થાય તે રાગદ્વેષ વિનાના હોય જ, કેમ કે રાગાદિનો નાશ કર્યા વિના સર્વજ્ઞ બની શકાતું નથી, અને જે સર્વજ્ઞ થાય તે સત્યવાદી હોય. તેમને આત્મા વગેરે પદાર્થો સંબંધમાં જઠું બોલવાનું કોઈ પ્રયોજન નથી.
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૩૫)
પૃથ્વી, વનસ્પતિ વગેરેમાં જીવત્વ, શબ્દનું પૌદ્ગલિકત્વ, ફોટોગ્રાફી પાછળ રહેલો ‘રશ્મિ’નો સિદ્ધાંત, વાયુનું મૂળ કારણ પાણી, છઠ્ઠો આરો, વિભંગજ્ઞાન, પરમાણુવાદ, ઇંદ્રિયો દ્વારા જીવોના પાંચ વિભાગો, જીવમાં રહેલી આહાર-મૈથુન વગેરે સંજ્ઞાઓ અલોક આકાશ, ધર્માસ્તિકાય, અસંખ્ય વગેરેનું ગણિત, આકાશમાં બે સૂર્યનું અસ્તિત્વ, પૂર્વજન્મ અને પુનર્જન્મ, ઈશ્વરની જગત્કરર્તૃત્વની અમાન્યતા, આરોગ્યને સુરક્ષિત રાખતા અનેક નિયમો વગેરે કેટલી ય શાસ્ત્રોક્ત બાબતો એવી છે કે જેને આજે વૈજ્ઞાનિકોએ માન્ય કરી છે. જો આ રીતે શાસ્ત્રોક્ત ૫૦-૧૦૦ બાબતો સત્ય સાબિત થાય તો તે શાસ્ત્રોના પ્રણેતા પરમાત્મા તીર્થંકરદેવોની સત્યવાદિતામાં આપણને પૂર્ણવિશ્વાસ બેસી જવો જોઈએ. પછી તેમણે પ્રરૂપેલા આત્મા કર્મ, ના૨ક વગેરે તત્ત્વો સંબંધમાં તર્કસિદ્ધિની આપણને કશી જરૂર રહેતી નથી.
સગડીએ મૂકેલા ભાત ચડી ગયા છે કે નહિ તેનો નિર્ણય ભાતના ૨-૪ દાણા ઉપરથી જ થાય છે ને ? આયુર્વેદશાસ્ત્રની સત્યતાનો નિર્ણય તેના ૨-૫ ઔષધોના અનુભવથી જ થાય છે ને ? આવું જ પ્રસ્તુતમાં પણ સ્વીકારવું જોઈએ.
ચાલો, તો હવે તે ગણધરોના સંદેહોને આપણે સંક્ષેપમાં તર્કથી વિચારીએ.
૧. ઇન્દ્રભૂતિ ઃ ઇન્દ્રભૂતિને ‘આત્મા’ના અસ્તિત્વની શંકા છે, કેમ કે તે દેખાતો નથી. આપણી વર્તમાન યુક્તિઓથી પણ આ આશંકા બરોબર નથી. (૧) કેમકે આપણને આત્મા દેખાતો ન
(૨૩૫)
Page #243
--------------------------------------------------------------------------
________________
જ હોય તો ય જો બીજાને-સર્વજ્ઞને-પ્રત્યક્ષ હોય તો તેનું અસ્તિત્વ કબૂલવું જ પડે. આફ્રિકાના હાથી છે
જ નથી દેખાતા છતાં બીજા દેખેલા તે હાથીને આપણે કબૂલીએ છીએ ને? (૨) વળી, આત્મા પ્રત્યક્ષ (૨૩૬)
દેખાતો નથી પણ પ્રક્રિયાથી તે જરૂર જાણી શકાય છે. ઘણી ચીજો દેખાય નહીં, છતાંય અમુક કલ્પસૂત્રની છે
છે છઠ્ઠી વાચનાઓ છે પ્રક્રિયા બાદ તેનું અસ્તિત્વ પ્રત્યક્ષ થઈ જતું હોય છે. શું દૂધમાં ઘી છે? તે દેખાય છે? ના. પરંતુ
આ છે વાચના દૂધ ઉપર અમુક પ્રક્રિયા કરવાથી ઘી દેખાય છે. દૂધમાં ઘી હતું તો તે દેખાયું. જો નહિ દેખાવાથી, બપોર) છે. ઘી હોત જ નહીં, તો ગમે તેટલી પ્રક્રિયા કરત તોય ઘી તો ન જ નીકળત. પાણી ઉપર તેવી જ છે $ પ્રક્રિયા કરશો, તો ઘી નહીં મળે. કેમ કે તેમાં ઘી છે જ નહિ. આમ ઘી દેખાતું નથી, છતાં ય દૂધમાં છે છે. ઘી છે તે નિશ્ચિત છે. તેમ તલમાં તેલ છે, લાકડામાં અગ્નિ છે. પુષ્પમાં સુગંધ છે. ટાયરમાં હવા ઈ છે. આકાશમાં વિવિધ જગાથી છૂટેલા શબ્દો છે. તેમ આ શરીરમાં આત્મા છે. ભલે તે બધા ન છે દેખાતા હોય.
શરીર એ જ આત્મા નથી. શરીર અને આત્મા ભિન્ન છે. ભલે આત્મા દેખાતો નથી પણ છે દૂધમાં ઘીની માફક શરીરમાં આત્મા વ્યાપ્ત છે.
(૩) છતાંય કોઈ કહે કે, “ન દેખેલું અમે માનતા નથી, અને બીજાએ દેખેલું પણ નથી હું માનતા.” તો તે પૂછવાનું કે, “તમારામાં બુદ્ધિ છે? જો હોય તો દેખાડ'' અને તે ન દેખાડી શકે છે. (૨૩૬)
તો મારે શું માનવું? બુદ્ધિ નથી દેખાડી શકાતી, છતાંય બુદ્ધિશાળી જીવમાં બુદ્ધિનું અસ્તિત્વ માન્ય
Page #244
--------------------------------------------------------------------------
________________
હોય છે. અરે ! પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરતી આપણે કોઈએ જોઈ નથી છતાં વિજ્ઞાનપરસ્તોએ (૨૩૭) છે.
આંખ મીંચીને એ વાત આપણી પાસે સ્વીકારાવી? (૪) ક્યારેક માથામાં કે દાંતના પેઢા વગેરેમાં વેદના થાય છે ને? બતાવો; તે વેદના ક્યાં થાય છે? અરે ! તો તમે તો દાંત, માથું વગેરે બતાવો છો? મને વેદના બતાવો. (૫) નવજાત બાળક સ્તનપાનની ક્રિયા કરે છે. માતા તેનું મુખ ગોઠવે પણ તેની ક્રિયા તેને કોણે શીખવી ? તે છે. પૂર્વભવના સંસ્કાર, એથી બાળક તે ક્રિયા કરે છે. વળી, ૧૫-૨૦ વર્ષના છોકરાં-છોકરીઓને વાસનાના જીવનની આપોઆપ ખબર પડતી હોય
છે. તે શી રીતે ખબર પડી? આ શરીરને તો તેનો અનુભવ નથી. તો પછી કોણે અનુભવ કર્યો @ હતો? કોને સ્મરણ થયું ? જેને સ્મરણ થાય છે તે જ આત્મા. (૬) વળી, શરીરમાં આત્મા નથી. Q
તે વાક્ય બતાવે છે કે આત્મા છે. ““ઘરમાં હરિલાલ નથી.' તે વાક્ય જ બતાવે છે કે “હરિલાલ' અન્ય સ્થળે તો હોવો જોઈએ. હવે નિર્ણય એ જ કરવાનો રહે કે આત્મા છે તો ક્યાં છે? (૭) જે
ચીજનો ભ્રમ થાય તે ચીજ જગતમાં હોય જ. દોરડામાં સાપનો ભ્રમ થાય છે એ ઉપરથી નક્કી છે. છે થાય છે કે જગતમાં સાપ જેવી કોઈ ચીજ છે. આ જ રીતે શરીરમાં આત્માનો ભ્રમ થાય છે ને? છે. છે બસ ! તે ભ્રમ જ બતાવે છે કે આત્મા છે. (૮) આંખમાં મરચાંની કણી પડી. ત્યાં વેદના થાય છે. છે હાથ આંખને મસળવા અને કણ કાઢવા ઊંચો થાય છે. અહીં આંખ બંધ થવી, તેને વેદના થવી, હું (૨૩૭
હાથ ઊંચો થવો, આંખ પાસે હાથનું જવું- આ બધું કર્યું કોણે ? આ બધા નિર્ણયો લેનાર ને છે
Page #245
--------------------------------------------------------------------------
________________
આ આદેશો આપનાર કોણ? પગમાં કાંટો વાગ્યો. તેથી તે પગ માટે પગને ઊંચો થવાનો આદેશ
આપનાર કોણ? તે કાંટો કાઢી નાખવાનો નિર્ણય લેનાર કોણ ? તે કાઢી નાખવા માટે હાથને (૨૩૮)
આદેશ આપનાર કોણ? વળી, ઘણી વખત વિરોધી નિર્ણયમાંથી એક નિર્ણય કોણ લેવડાવે છે? કલ્પસૂત્રની છે
(૯) મડદાને અને જીવંત માનવને સાથે સુવાડો. મડદામાં શું નથી કે જેથી તેનામાં હલનચલન છે. વાચનાઓ છે
વાચના શું થતું નથી? જો તમે કહો કે ““તેમાંથી એક પ્રકારનો વાયુ ચાલ્યો ગયો છે, અથવા કોઈ ફ્યુઝ ઊડી
છે અથવા કોઈ ફયુઝ ઊડી બપોર) હું ગયો છે, અથવા શક્તિ નીકળી ગઈ છે.” તો આ એ વાયુ, એ ફયુઝ, એ શક્તિ, જે કાંઈ છે, તેને છે છે જ અમે આત્મા કહીએ છીએ. આત્મા માટે ગમે તે શબ્દ વાપરો. શબ્દ સાથે અમારે કોઈ ઝઘડો નથી. હું છે પ્રભુએ જે યુક્તિઓ આપી તેનાથી ઇન્દ્રભૂતિના મનનો સંશય દૂર થઈ ગયો. છે ૨. અગ્નિભૂતિ : પોતાના ભાઈ ઇન્દ્રભૂતિને ૫00 શિષ્યોના પરિવાર સાથે દીક્ષિત થયેલા છે છે સાંભળીને અગ્નિભૂતિ અકળાઈને નીકળ્યા. જેવા પ્રભુ સન્મુખ આવ્યા કે પ્રભુ બોલ્યા, “હે છે છે ગૌતમગૌત્રી અગ્નિભૂતિ! તમને કર્મ અંગે સંદેહ છે ને? વેદની બે વિરોધી પંક્તિઓ મળતાં ભલે છે છે તે સંદેહ થયો પણ તે પંક્તિનો સમન્વય કરશો તો કર્મનું અસ્તિત્વ નિશ્ચિત થઈ જશે. જ ખરી વાત તો એ છે કે આ વિરાટ જગતમાં વિચિત્રતા કેટલી છે? એક સુખી તો બીજો દુઃખી, જ એક પૈસાદાર તો બીજો ગરીબ. એક જન્મથી આંધળો, બીજો જન્મથી જ દેખતો. કોઈ જન્મથી જ . (૩૮) ભિખારી તો કોઈ જન્મથી ગર્ભશ્રીમંત, એક માબાપના સંતાનોમાં એક બુદ્ધિશાળી, બીજો
Page #246
--------------------------------------------------------------------------
________________
હું અક્કલહીન. એક રૂપાળો, બીજો કદરૂપો. એક સ્વરૂપવાન તો બીજો કોઢિયો શું આ બધું ભગવાન (૨૩૯) છે.
કરે છે? ભગવાન તો મહાકરુણાસાગર છે, મહાશક્તિમાનું છે. તો પછી બધાયને સમાન જ કેમ
ન બનાવે ? “ભગવાને કર્યું.’ એમ કહેનારાને પણ કહેવું પડે છે કે, “ભલા, એ તો તે જીવોના જ પૂર્વભવનાં કર્મો પ્રમાણે ભગવાને સજા કરી કે ભગવાને ધનવાન બનાવ્યો. સારાં કર્મ કરે તેને શું ભગવાન સારું ફળ આપે. ખરાબ કર્મ કરે તેને ખરાબ ફળ આપે.'
આમ છેવટે પણ ‘કર્મને તો માનવાં જ પડે છે ને ? હવે જ્યારે છેલ્લે પણ ઈશ્વરકર્તુત્વવાદીઓને “કર્મ' માનવાં પડે છે તો પહેલાં જ કેમ કર્મ ન માનવાં? ભગવાનને વચ્ચે
વવાની કોઈ જરૂર જ રહેતી નથી ! વળી. કેટલીય વાર પરષાર્થ કરવા છતાં સીધું જ પરિણામ છે આવે એવું બનતું નથી. ઊંધું પરિણામ પણ આવતું જોવા મળે છે. પરીક્ષા માટે રાત-દિવસ Q વાંચવા છતાં કોઈ વિદ્યાર્થી નાપાસ કેમ થાય છે? પુરુષાર્થ તો પાસ થવાનો છે જ ને ? જેવો છે
પુરુષાર્થ, તેવું ફળ ન મળ્યું ને? તો આ ફળનું કારણ કર્મ સિવાય બીજું કોણ છે? દર્દીને જીવાડવા છે ઘણા પુરુષાર્થ કર્યા, છતાં તે દર્દી કેમ મરી ગયો? તેનું કારણ શું? કર્મ જ ને? આપણે જોઈએ છે. છે છીએ કે સાચો ધર્મી માણસ પણ ક્યારેક ભિખારી જોવા મળે છે, અને નાસ્તિક છતાં કોઈ માણસ હૈ
અમનચમન ઉડાવતો હોય છે. નાલાયક, દુરાચારી, વ્યભિચારી, છેલ્લામાં છેલ્લી કક્ષાનું પાપ છે કરતાં અચકાય નહીં, છતાંય જુઓ તો તેવા કોકનું શરીર હૃષ્ટપુષ્ટ હોય છે. શરીરને ગમે તેમ ફેકે,
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૪૦) કલ્પસૂત્રની
વાચનાઓ
છતાં તે લાલ તાંબા જેવો હોય છે. અને કોક સારા ધર્મી માણસનું શરીર રોગિષ્ટ જોવા મળે છે. આની પાછળ કયું કારણ કામ કરે છે ? આપણે માનવું જ પડશે કે તેની પાછળ પૂર્વભવનું કર્મ કામ કરે છે.
આપણે ખાઈએ છીએ, તે ખોરાક હોજરીમાં જતાં પહેલાં અન્નનળીમાંથી ઊતરે છે. તેની પાસે જ શ્વાસનળી છે. એક વાલ્વ ખૂલે તો બીજો બંધ થાય. જો ક્યારેક પણ ખોરાકનો કણ શ્વાસનળીમાં ઊતરી જાય તો પરિણામે મોત આવે તો પછી અહીં કોણ તેવી તકેદારી રાખે છે ? આ જ વાલ્વ ખૂલે આ ન જ ખૂલે-એવું તંત્ર કોણ ચલાવે છે ? મોટરની કે સ્કૂટરની બ્રેક ગમે ત્યારે ફેઈલ થાય છે, અને તેમ થાય એટલે મોત જ આવે છતાં તેને ચલાવનાર-આંખ મીંચીને દોડાવનારા જીવતા કેમ રહ્યા છે ? બસ.... તેનું કારણ એક જ છે.... જેનાં જેવાં કર્મો.
જે કુદરતી કોપમાં હજારો માણસો મરી જાય તેમાં ‘ઈશ્વરે’ મારી નાંખ્યા ! તેવું કહીશ તો ઈશ્વર પ્રત્યે ધિક્કાર થશે.
ભગવાન અગ્નિભૂતિને કહે છે કે, તને કર્મનો સંદેહ પડી ગયો છે. તું વેદના અર્થને બરાબર વિચારતો નથી માટે તને આ સંદેહ પડ્યો છે. વેદમાં જે કહ્યું છે કે, ‘‘જે કાંઈ થઈ ગયું છે, જે કાંઈ થાય છે તે આત્મા સિવાય કશું જ નથી.'' વેદાંતશાસ્ત્ર એવું માને છે કે જે દેખાય છે તે આત્મા છે, આત્મા સિવાય કશું નથી. વેદનાં આ પદો કર્મ નામના પદાર્થનો નિષેધ કરતાં નથી પણ આત્મારૂપી
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૪૦)
Page #248
--------------------------------------------------------------------------
________________
(૨૪૧)
પુરુષની સ્તુતિ કરનારાં છે. કેટલાંક વાક્યો વિધિ બતાવનારાં હોય છે, કેટલાંક વાક્યો અનુવાદ કરનારાં હોય છે, અને કેટલાંક વાક્યો સ્તુતિને કરનારાં હોય છે. આથી અહીં આત્મારૂપી પુરુષનો મહિમા બતાવવા ‘‘પુરુષ સિવાય કશું જ નથી.'' એમ કહ્યું છે એથી કર્મનો અભાવ ન હોઈ શકે. જેમ વિષ્ણુ-મહિમા કહેનારાં આ વાક્યો છે કે ‘‘જલે વિષ્ણુઃ સ્થળે વિષ્ણુઃ, વિષ્ણુઃ પર્વતમસ્તકે.' જલમાં કે સ્થળમાં બધે વિષ્ણુ છે એમ મનાય તો થાય શું ? માણસ ઊભો ક્યાં રહે ? એટલે જ્ઞાન રૂપે ભગવાન સર્વત્ર છે. વ્યક્તિરૂપે સર્વત્ર નથી. જ્યાં જ્યાં વિષ્ણુ જ્ઞાનરૂપે રહેલા છે ત્યાં ત્યાં બીજી વસ્તુનો અભાવ થતો નથી એમ આ વાક્યથી માનવું જોઈએ તેમ આત્માનો મહિમા પ્રગટ કરતા વાક્યથી કર્મનો અભાવ સાબિત થતો નથી. હવે તારો જે સવાલ છે કે અમૂર્ત આત્માને મૂર્ત કર્મથી અનુગ્રહ અને ઉપઘાત કેમ થાય ? તો તેનો જવાબ એ છે કે જ્ઞાન એ રૂપી છે કે અરૂપી ? અરૂપી એવા પણ આત્માના જ્ઞાનગુણનો બ્રાહ્મી આદિ રૂપી વસ્તુથી અનુગ્રહ થાય છે, મદિરાથી ઉપઘાત થાય છે.
તદુપરાંત, કર્મ વિના કોઈ સુખી-દુઃખી કોઈ રાજા-રંક એવું વૈચિત્ર્ય ઘટે નહિ. આટલું થાય એટલે કર્મનું જ્ઞાન થઈ જાય.’'
અગ્નિભૂત પણ ભગવાનની પાસે તેમના શિષ્ય થઈ બેસી ગયા. સાથેનો ૫૦૦નો પરિવાર પણ તેમની સાથે સાધુપણું સ્વીકારી લેવા તૈયાર થઈ ગયો.
******
(૨૪૧)
Page #249
--------------------------------------------------------------------------
________________
બાકીના નવા મુખ્ય બ્રાહ્મણોને આ સમાચાર મળ્યા એટલે તેમને વિચાર આવ્યો કે અમારે પણ
વડીલોની જેમ એમના શિષ્ય થઈને બેસી જવું જોઈએ. અમારું સર્વશપણું ખોટું હોવું જોઈએ. જેમ (૨૪૨). કલ્પસૂત્રની છે.
એ બેનો ઉદ્ધાર થઈ ગયો અને અમારો પણ ઉદ્ધાર થઈ જશે. તે બધા જેમ જેમ આવતા ગયા તેમ
તેમ ભગવાન એ બધાને બોલાવતા ગયા અને ભગવાન જાણતા હતા કે આ બધાને બોલાવવામાં વાચનાઓ
છે છઠ્ઠી
વાચના લાભ જ રહેલો છે. ભગવાને જોયેલું કે એ બધા સ્વાર્થી નથી પણ સમજવાના અર્થી છે. શંકા ટળી
(બપોરે) જાય તો ઘેર પાછા જાય તેમ નથી, અહીં જ રહી જાય તેવા સરળ છે.
૩. વાયુભૂતિ: ત્રીજા વાયુભૂતિને - “જીવ અને શરીર જુદા છે કે નહિ ?” એ બાબતમાં હું સંદેહ હતો. વેદની બે શ્રુતિનો ખોટી રીતે અર્થ કરવાથી તેમને સંદેહ પેદા થયો હતો. વેદની બે છે શ્રતિનો વિરોધાભાસ પ્રભુએ ટાળી આપીને કહ્યું કે ‘વિજ્ઞાનધન એવ....' વગેરે પંક્તિનો અર્થ )
એટલો જ છે કે આત્મા જે વખતે જે ભૂત [પૃથ્વી, પાણી વગેરે પાંચના ઉપયોગવાળો થાય તે વખતે આત્મા તે સ્વરૂપ બની જાય : તન્મય બની જાય, પરંતુ તેનો અર્થ એમ ન કરવો કે આત્મા હું કાયમ માટે પૃથ્વી આદિ સ્વરૂપ જ છે.
કેમ કે પૃથ્વી આદિ પાંચ ભૂતોનો ગુણ અને આત્માનો ગુણ બન્ને-સાવ જુદા છે. એક જડ છે, છે તો બીજો ચેતન છે; જડનો જ્ઞાનગુણ બિલકુલ નથી. જ્યારે ચેતન તો જ્ઞાનસ્વરૂપ છે. માટે શરીરરૂપી પંચ-ભૂત સ્વરૂપ જડ તે જ આત્મા નથી. આત્મા તેનાથી સ્વતંત્ર પદાર્થ છે એમ માનવું જોઈએ.
(૨૪)
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૪૩) છે
આ સમજૂતી થતાં વાયુભૂતિ પણ પ્રતિબોધ પામીને પોતાના ૫૦૦ શિષ્યો સાથે પ્રભુના શિષ્ય થવા માટે તૈયાર થયા.
૪. વ્યક્ત પંડિતઃ ચોથા વ્યક્ત નામના પંડિતને પાંચ ભૂત છે કે નહિ તે અંગે સંશય હતો. ભગવાને કહ્યું કે તમે વેદની શ્રુતિનો ઊંધો અર્થ કરો છો. ભગવાને કહ્યું કે આત્મધ્યાન કરવાના છે પ્રસંગે સ્ત્રી-પુત્ર, પૈસા-ટકા, રિદ્ધિ-સિદ્ધિના સંબંધો જાગ્રત અવસ્થાના સ્વપ્નની જેમ અસત્ છે. માટે તેમાં રાગ-દ્વેષાદિ કરવા નહિ એમ ઉપદેશ સૂચવનારાં છે. પરંતુ સર્વથા ભૂતનો અભાવ સૂચવનાર નથી.
પાંચ ભૂતો પ્રમાણથી સિદ્ધ છે કારણ કે જગમાં જે ચીજ હોય તેનો જ સંશય થાય, માટે પણ છે પાંચ ભૂત છે.'
આ રીતે તેમની પણ શંકા દૂર થવાથી પોતાના ૫૦૦ શિષ્યો સાથે ભગવાનના શરણે બેસી છું ગયા.
૫. સુધર્મા પાંચમાં સુધર્મા નામના પંડિતને શંકા હતી કે જે જેવો હોય તેવો જ થાય કે પછી હું બીજું કાંઈ થાય ?
આ વાક્યથી મનુષ્ય મનુષ્ય જ થાય છે અને પશુ પશુ જ થાય છે એમ તમે માનેલું. વળી જેને વિષ્ટા સહિત બાળવામાં આવે તે મનુષ્ય શિયાળ થાય છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
વાચનાઓ એ મત છે.)
(બપોર)
આવા પરસ્પર વિરોધી વાક્યોથી તમને સંશય થયેલો. ભગવાન સંદેહનું નિરાકરણ કરતાં
કહે છે કે, પુરુષ પુરુષપણાને પામે ખરો પણ તે ક્યારે કે પુરુષ જો પુરુષ જેવાં કૃત્યો કરે તો. (૨૪૪) છે.
પુરુષપણાને પામીને પશુ જેવું જીવન જીવે તો પશુ જ થાય. (અર્વાચીન બ્રહ્મકુમારીનો આ જ કલ્પસૂત્રની છે.
છે છઠ્ઠી
વાચના ભદ્રિકતા આદિ ગુણોથી મનુષ્યપણાને યોગ્ય પુરુષાર્થ કરે તો મનુષ્ય જરૂર મનુષ્યગતિમાં @ જાય. જેનામાં સમકિત ન હોય તેને પણ મોક્ષની ઇચ્છા થાય તોપણ તે દેવલોક અથવા મનુષ્યપણામાં જાય. પરંતુ બધા મનુષ્ય જ થાય એવું નહિ, પશુ પણ થાય. સારું કરે તો મનુષ્ય મનુષ્ય પણ થાય
અને બહુ સારું કરે તો મોક્ષે પણ જાય. છું. આ રીતે તેમની પણ શંકા ટળતા તે પણ પોતાના પરિવાર સાથે ભગવાનના શિષ્ય થઈ ગયા. હું
૬. મંડિતઃ છઠ્ઠા મંડિત નામના પંડિતને બંધમાં શંકા હતી.
એક વેદપંક્તિનો અર્થ એ કર્યો કે જીવ (સત્ત્વાદિ ગુણરહિત) સર્વ જગતમાં વ્યાપીને રહેલો છે. છે. પય-પાપથી બંધાતો નથી. સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કર્મરૂપી બંધન ન હોવાથી છુટતો નથી અને કર્તા ન હોવાથી અન્યને છોડાવતો નથી. આમ, બંધ જેવી કોઈ વસ્તુ નથી.
પરંતુ બીજું વાક્ય એવું મળ્યું જેનો અર્થ એ થાય છે કે, દેહધારી જીવને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે અને દેહરહિત જીવને સુખ-દુઃખ સ્પર્શતા નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
આ પરસ્પર વિરોધી અર્થોથી બંધ અને મોક્ષનો સંશય થયો. પરંતુ ભગવાને કહ્યું કે (૨૪૫) છે.
કેવળજ્ઞાન-દર્શન દ્વારા સમગ્ર જગતનો જ્ઞાતા અને દ્રષ્ટા એવો જીવ ઘાતી કર્મોના ક્ષયવાળો અને તે ક્ષયોપથમિક-ઔદયિક ગુણોથી રહિત થવાથી નવાં કર્મોથી બંધાતો નથી અને બંધના અભાવે છૂટતો પણ નથી. પરન્તુ બાકીના જીવોના તો બંધ અને મોક્ષ બેય છે જ. પ્રભુનાં આવાં વચનોથી તેમનો પણ સંશય દૂર થયો. પોતાના શિષ્યો સાથે મંડિત પણ ભગવાન પાસે દીક્ષિત થયા. | ૭. મૌર્યપુત્ર: સાતમા પંડિત મૌર્યપુત્રને દેવમાં શંકા હતી. ઇન્દ્રજાલરૂપ માયા જેવા ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે દેવોને કોણે જોયા છે? બીજું વિધાન એવું મળ્યું કે યજ્ઞ કરનારા યાજ્ઞિક છે તુર્ત દેવલોકમાં જાય છે. આવાં પરસ્પર વિરોધી વાક્યોથી તેને દેવમાં અને દેવગતિમાં સંદેહ થયો. પરંતુ ભગવાને સમવસરણમાં દેવો બતાવ્યા અને કહ્યું કે દેવો પણ માયાજાળની જેમ અનિત્ય છે. દેવોનાં સુખો પણ શાશ્વતાં નથી.' આમ, તેમનો સંદેહ ટળતાં તે પણ પોતાના ૩૫૦ શિષ્યો સાથે ભગવાનના શિષ્ય થયા.
૮. અકંપિત ઃ આઠમા અકંપિત નામના પંડિતને નરકમાં શંકા હતી. (૧) નરકમાં નારકો છે ઊપજતા નથી જે શૂદ્રનું અન્ન ખાય છે તે મરીને નારક થાય છે; આવા વિરોધી બે વાક્યો મળતાં નરકના અસ્તિત્વમાં શંકા પડી, પણ ભગવંતે કહ્યું કે જો કોઈ પાપ આચરે તે નારકી થાય છે અને નારકી મારીને અનંતર ભવે નારકી થતાં નથી.'
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૪૬) છે.'
ભગવાનના વચનોથી તેમનો પણ સંશય ટળ્યો અને તેઓ પોતાના ૩૦૦ શિષ્યો સાથે
ભગવાનની પાસે દીક્ષિત થયા. કલ્પસૂત્રની છે ૯, અચલત ભ્રાતા નવમા અચલભ્રાતા નામના પંડિતને પુણ્ય વિશે સંદેહ હતો. ભગવાન છે
છઠ્ઠી વાચનાઓ કહે છે કે, ““કર્મ તો આત્માને રખડાવનારું છે એટલે પાપરૂપ જ છે. સુખ આપનારું કર્મ અને પુણ્ય
છે વાચના કહેવાય અને દુઃખ આપનારું કર્મ એને પાપ કહેવાય. કર્મ અસલમાં સારું છે જ નહિ. કર્મ એ (બપોરે) પુણ્યરૂપ હોઈ શકે છે એટલા પૂરતું કે એ સુખ આપે છે.
આમ તેમનો પણ સંશય ટળતાં એ પણ પોતાના શિષ્યો સાથે ભગવાનનું શરણું સ્વીકારે છે. ૧૦. મેતાર્ય દશમા મેતાર્યનામના પંડિતને પરલોક વિશે શંકા હતી. તેમને પણ પ્રભુ સમજાવે છે એટલે તેઓ પણ પોતાના 300 શિષ્યો સાથે ભગવાનનું શિષ્યપદ સ્વીકારે છે.
૧૧. પ્રભાસ ગણધર : અગિયારના પ્રભાસ નામના પંડિતને મોક્ષ વિશે શંકા હતી કે વેદમાં કહ્યું છે કે સદા માટે યજ્ઞ કરવો. તે ક્રિયા સ્વર્ગ માટે થાય. વેદાંતીઓ યજ્ઞાદિ ક્રિયાને સ્વર્ગનું કારણ માને છે, મોક્ષનું કારણ માનતા નથી માટે મોક્ષ શું નહિ હોય ? પરંતુ ભગવાન તેમને બરાબર સમજાવી તેમના સંદેહને દૂર કરે છે. અને તે પણ ૩૦૦ શિષ્યો સાથે ભગવાનના સિષ્યપણાને સ્વીકારી લે છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
ગણધરપદ સ્થાપના દ્વાદશાંગીની રચના પ્રત્યેક ગણધર અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચે છે, (૨૪૭) છે.
ભગવાન તેને મહોર લગાવે છે. આનું નામ છે ગણતર ભગવંતોની સ્થાપના.
સુધર્મા સ્વામીજીને ગણની અનુજ્ઞા : અગિયારમાંથી નવ ગણધર ભગવંતો ભગવાનની હાજરીમાં નિર્વાણ પામવાના છે. ભગવાન નિર્વાણ પછી ૧૨ વર્ષે શ્રી ગૌતમ મહારાજા નિર્વાણ પામવાના છે. એટલે ભગવાન શ્રી સુધર્મા સ્વામીજીને ગણ સોંપે છે. કારણ કે તેમનું આયુષ્ય ૨૦ વર્ષ વધારે હતું. આજની પાટ શ્રી સુધર્મા સ્વામીજીની પાટ કહેવાય છે. પછી ગણ શ્રી સુધર્માસ્વામીજીને સોંપે છે અને માથા પર બીજી વાર વાસક્ષેપ નાંખે છે.
છેલ્લા ચોમાસામાં પ્રભુ મધ્યમ પાપાનગરીમાં હસ્તિપાલ રાજાની લેખશાળામાં આવ્યા. ત્યારે ચોમાસાનો છેલ્લો માસ આસો હતો અને અમાસ હતી. ત્યારે પ્રભુ નિર્વાણ પામ્યા.
જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી વીર પ્રભુ નિર્વાણ પામ્યા. તે રાત્રિ, સ્વર્ગથી આવતાં-જતાં છે. છે ઘણાં દેવદેવીઓને લીધે પ્રકાશિત થઈ. ગૌતમ સ્વામીજીને સવાર પડતાં એટલે કે કારતક સુદ છે
એકમને દિવસે વહેલી સવારે કેવળજ્ઞાન ને કેવળદર્શન પ્રાપ્ત થયાં. તેમને પ્રભુ ઉપર ધર્મરાગ હતો, તેમ સાથે જ પૂર્વભાવનો સ્નેહરાગ પણ હતો. આ સ્નેહરાગને કારણે જ ગૌતમસ્વામીજીને હું (૨) કેવળજ્ઞાન થતું ન હતું. સ્નેહરાગ તોડવા ખાતર ભગવાને પોતાના નિર્વાણ સમયે કોઈક ગામમાં
Page #255
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠી
દેવશર્માને પ્રતિબોધવા માટે ગૌતમ સ્વામીને મોકલ્યા હતા. ત્યાંથી પાછા આવતાં રસ્તામાં શ્રી
વીર પ્રભુનું નિર્વાણ સાંભળીને જાણે વજથી હણાયા હોય તેમ તેઓ ક્ષણવાર અવાક બની ગયા (૨૪૮) છે.
છે અને ઘોર વિલાપ કરવા લાગ્યા કે, “આજે હવે ચોતરફ અંધકાર છવાઈ ગયો છે, હું કોના કલ્પસૂત્રની
ચરણોને નમીશ? વીર ! વીર ! એમ કોને કહીશ? “ગોયમા’ કહીને મને કોણ બોલાવશે ! ઓ વાચનાઓ
છે પ્રભુ ! તમે આ શું કર્યું?” બાળકની પેઠે શું હું તમને આંગળીએ વળગત? કેવળજ્ઞાનમાંથી શું હું જ છે) તમારી પાસે ભાગ પડાવત? મારાથી શું મોક્ષમાં સંકડાશ થાત ?'
પછી તેઓ વિચારવા લાગ્યા કે વીતરાગ તો નિઃસ્નેહી હોય, એમને રાગ શું અને દ્વેષ શું? તો છે મારે શા માટે સ્નેહરાગ કરવો જોઈએ? આમ વિચારતાં તેમને પણ કૈવલ્ય પ્રાપ્ત થયું. ગૌતમ છે.
સ્વામીજી બાર વર્ષ સુધી કેવલિપર્યાય પાળીને મોક્ષે ગયા. પાછળથી સુધર્માસ્વામીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પણ ત્યાર પછી આઠ વર્ષ સુધી વિહાર કરીને પછી આર્ય જંબૂસ્વામીને પોતાનો ગણ સોંપીને મોક્ષે ગયા. જે રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા; ત્યારે નવ મલ્લકી જાતિના કાશીના રાજાઓએ તથા નવ લિચ્છવી જાતિના કોશલના રાજાઓએ-ચેટક રાજાના અઢાર સામંતોએ ઉપવાસ કરી પૌષધ કર્યો હતો. ભાવઉદ્યોત સ્વરૂપ ભગવાન ગયા માટે આ રાજાઓએ દ્રવ્યઉદ્યોત કર્યો. ઘણા દીપકો પ્રગટાવ્યા. આમ, “દિપાવલી' મહોત્સવ શરૂ થયો.
છે (૨૪૮) કારતક સુદ એકમને દિવસે શ્રી ગૌતમસ્વામીજીના કેવળજ્ઞાનનો મહોત્સવ થયો. પ્રભુના
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૪૯) છે
નિર્વાણ પામવાથી નંદિવર્ધનને તે દિવસે અતિ શોક થવાથી તેને સાંત્વન આપવા તેમની બહેન સુદર્શનાએ તેમને ખૂબ સમજાવીને આદર સહિત બીજને દિવસે પોતાને ઘેર જમાડ્યા. ત્યારથી ભાઈબીજનું પર્વ શરૂ થયું. ભસ્મરાશિગ્રહ
જે રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા, તે રાત્રિએ ક્રૂર સ્વભાવવાળો ભમ્મરાશિગ્રહ ભગવાનના જન્મ નક્ષત્રમાં (ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં) સંક્રાંત થયો હતો. તેનો કાળ બે હજાર વર્ષનો ગણાય. વિક્રીભવનનાં ૫૦૦ વર્ષ બીજાં ગણીએ તો ૨૫૦૦ વર્ષનો કાળ ગણાય.] આ કારણે નિર્વાણ પૂર્વે ઈન્દ્ર પ્રભુને વિનંતિ કરી કે, “હે સ્વામિન્ ! એક ક્ષણવાર આપનું આયુષ્ય વધારો કે જેથી આપ જીવતા હોવાથી આપના જન્મનક્ષત્રમાં સંક્રાંત થયેલો આ ભસ્મરાશિગ્રહતિ આપની દષ્ટિ પડી છે જતાં-આપના શાસનને પીડા કરી શકે નહીં.” ત્યારે પ્રભુએ કહ્યું, “હે ઇન્દ્ર ! આવું પૂર્વે કદાપિ બન્યું નથી કે ક્ષીણ થયેલું આયુષ્ય જિનેન્દ્રો પણ વધારી શકે. તીર્થની આપત્તિને કોઈ મિથ્યા કરી છે શકનાર નથી.” [ભગવાનને નિર્વાણ પામ્યાને આજે ૨૫૨૪ વર્ષ થયાં છે. હવે ધર્મશાસનનો અભ્યદય થશે તેમ કલ્પી શકાય.]
તે સમયે કુંથુ આદિ જીવો પુષ્કળ ઉત્પન્ન થવાથી સુવિહિત મુનિઓએ જાણ્યું કે હવે સંયમપાલન છે
(૨૪૯).
Page #257
--------------------------------------------------------------------------
________________
જ દુષ્કર થશે, સંયમને યોગ્ય ક્ષેત્ર મળી શકશે નહીં અને પાખંડીઓ વધતા જશે. આથી ઘણા (૨૫૦) હે મુનિઓ વગેરેએ અનશન કર્યું. કલ્પસત્રની ભગવંતના અહીં દરેક પરિવારમાં ઘણી મોટી સંખ્યા હતી. અહીં તેમાંનાં જે ઉત્કૃષ્ટ આત્માઓ વાચનાઓ જ હતા તેમની સંખ્યા આપણે જોઈએ.
છે વાચના ભગવાનનો પરિવાર
(બપોરે) (૧) ઇન્દ્રભૂતિ આદિ ૧૪ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા. (૨) ચંદનબાળા આદિ ૩૬ હજાર સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા. (૩) શંખ, શતક આદિ એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા.
સુલસા, રેવતી આદિ ત્રણ લાખ અઢાર શ્રાવિકોની ઉત્કૃષ્ટ સંપદા. (૫) ત્રણસો ચૌદ પૂર્વધરો. (૬) તેરસો અવધિજ્ઞાનીઓ. (૭) સાતસો કેવલજ્ઞાનીઓ. (૮) સાતસો વૈક્રિય લબ્ધિવાળા
(૨૫૦) (૯) પાંચસો વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાનવાળા
Page #258
--------------------------------------------------------------------------
________________
છે (૧૦) ચારસો ઉત્કૃષ્ટવાદીઓ. (૨૫૧) છે.
ભગવાનના સાતસો શિષ્યો મુક્તિ પામ્યા અને ચૌદસો સાધ્વીઓ મુક્તિપદે પહોંચી. આઠસો મુનિઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. મહાવીર પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી ચાર વર્ષ સુધી આ કોઈ કેવળી મોક્ષે ગયા ન હતા. ચાર વર્ષ પછી મોક્ષ-માર્ગ ચાલુ થયો તે છેલ્લે જંબુસ્વામી સુધી ચાલુ રહ્યો. પછી મોક્ષમાર્ગ બંધ થયો છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ ત્રીસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. લગભગ સાડા બાર વર્ષ છબસ્થાવસ્થામાં રહ્યા. ત્રીશ વર્ષમાં થોડા દિવસ ઓછા-સુધી કેવલી પર્યાય પાળ્યો. આમ, એકંદરે બેતાલીશ વર્ષ ચારિત્રપર્યાય પાળીને બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રભુ નિર્વાણ પામ્યા.
હજુ જ્યારે ચોથો આરો પૂર્ણ થવાને ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા, જ્યારે પ્રભુને છે હું ચોવિહાર છઠ્ઠનો ઉપવાસ હતો, જ્યારે સ્વાતિનક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. રાત્રિ મુહૂર્ત બાકી છે
હતી, પ્રભુ પદ્માસને બેઠા હતા, ત્યારે સોળ પ્રહરની દેશના આપીને પ્રભુ સિદ્ધ થયા, બુદ્ધ થયા, છે મુક્ત થયા, નિર્વાણપદ પામ્યા. આ વીર નિર્વાણ પછી ૯૮૦ મે વર્ષે કિ ૯૯૩ મે વર્ષે આ કલ્પસૂત્ર ગ્રંથાકારે લખાયું અને સાથે જ જાહેરમાં વાંચવાનું શરૂ થયું.
છે (૨૫૧)
Page #259
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનો સાતમો દિવસઃ કલ્પસૂત્ર-સવારનું સાતમું વ્યાખ્યાન (૨૫૨) કલ્પસૂત્રની હું પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર
સાતમી વાચનાઓ હવે ૨૩માં, ૨૨માં અને પહેલા પ્રભુનું જીવનચરિત્ર કહેવાશે. બાકીના પ્રભુના આંતરા જ
વાચના
(સવારે) છે કહેવાશે. શ્રી પાર્શ્વપ્રભુના પાંચ કલ્યાણકો, વિશાખા નક્ષત્રમાં થયા હતા. પાર્થપ્રભુ વિશાખા છે. છે નક્ષત્રમાં દેવલોકથી ઍવીને વારાણસીના અશ્વસેન રાજાના વામાદેવી રાણીના ગર્ભમાં ઉત્પન્ન
થયા અને નવ માસ તથા સાડા સાત દિવસ પછી માગશર વદ ૧૦ (મારવાડીમાં પોષ વદ દશમ)ના દિવસે વિશાખા નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો. [મારવાડી તિથિ અને ગુજરાતી તિથિમાં વદમાં એક | માસનો ફરક છે. સુદમાં કોઈ ફરક ગણવાનો નથી. મારવાડી તિથિ પોષ વદ દશમ હોય તો તે છે છે ગુજરાતી તિથિ માગશર વદ દશમ કહેવાય છે. તેથી માગશર વદ ૧૦ ને પોષ દશમી કહેવાય છે
પુરષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વપ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે સૂતેલા માતાએ પોતાની પડખેથી પસાર થતા કાળા સાપને જોયો હતો તેથી તેમનું પાર્શ્વ નામ આપવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત છે (ઉપર) થતાં કુશસ્થળના રાજા પ્રસેનજિતની પ્રભાવતી નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. એક વખત
Page #260
--------------------------------------------------------------------------
________________
પાર્શ્વકુમાર ઝરૂખામાં બેઠા હતા ત્યારે નગરજનોને પુષ્પના પૂજાના થાળ લઈને જતા જોયા. આ (૨૫૩)
અંગે પૂછતાં જણાયું કે કમઠ નામનો તાપસ બહાર આવેલ છે. તે મહાતપસ્વી છે. તેની પૂજાવંદના અર્થે લોકો ત્યાં જઈ રહ્યા છે. પ્રભુ પણ ત્યાં પધાર્યા. આ કમઠ ગરીબ મા-બાપનો બ્રાહ્મણપુત્ર હતો. એક વખત રત્ન વગેરેથી અલંકૃત શ્રીમંતોને જોઈને તેને થયું છે કે, “આ બધી રિદ્ધિસિદ્ધિ પૂર્વ જન્મના તપનું ફળ છે તો હું પણ હવે ઘોર તપ કરું કે જેથી આવી રિદ્ધિસિદ્ધિ મને પણ મળે.' આવો વિચાર કરીને તે પંચાગ્નિ તપ કરવા લાગ્યો. ત્યાં પાર્શ્વકુમારે અવધિજ્ઞાનથી જોયું તો અગ્નિમાં જે લાકડાં સળગતાં હતાં તેમાં એક કાષ્ઠમાં નાનકડો સાપ ફસાયો હતો. પાર્શ્વકુમાર ત્યાં ગયા. ઘોડા ઉપરથી નીચે ઊતર્યા અને તપ અંગે પૂછપરછ કરી. પાર્શ્વકુમારે કહ્યું : દયા વિના કોઈ ધર્મ નથી. દયા તો નદી સમાન છે. નદી કાઠે ઊગેલાં વૃક્ષો નદીના પાણીથી પોષાય છે તેમ તપ, છે સંયમ વગેરે દયાથી પોષાય છે. તમારા આ અગ્નિમાં તો સર્પ જલી રહ્યો છે. આમ કહીને તે સળગતું કાષ્ઠ કઢાવીને ફડાવ્યું. તરત લગભગ બળી ગયેલો સર્પ તરફડતો બહાર પડ્યો. આ
જોઈને કમઠ તો સ્તબ્ધ થઈ ગયો. લોકો પણ પાર્શ્વકુમારના જ્ઞાન ઉપર સ્તબ્ધ થઈ ગયા. બળેલા છે સાપને અંત સમયે નવકાર મંત્ર સંભળાવવામાં આવ્યો. તેથી મરીને તે ધરણેન્દ્ર થયો. કમઠ તપ છે છે. તપીને મેઘકુમારોમાં મેઘમાળી નામે દેવ થયો.
છે (૨૫૩) શ્રી પાર્શ્વપ્રભુ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. વૈશાખ વદ અગિયારસને દિવસે વિશાખા હું
Page #261
--------------------------------------------------------------------------
________________
એ નામની પાલખીમાં બેસીને આશ્રમપદ નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે આભૂષણો ઉતારીને તે
પંચ મુષ્ટિ લોન્ચ કર્યો. ત્યારે પ્રભુને અઠ્ઠમનું તપ હતું. પ્રભુએ “કરેમિ' વગેરે પાઠ ઉચ્ચારપૂર્વક (૨૫૪)
છે૩૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને મનઃ પર્યવજ્ઞાન પ્રગટ થયું. પાર્શ્વપ્રભુએ કલ્પસૂત્રની
સાતમી વાચનાઓ છદ્મસ્થપણે ૮૪ દિવસની સાધના કરી. પાર્શ્વપ્રભુને દેવ, મનુષ્ય અને તિર્યંચના પ્રતિકૂળ અને
વાચના અનુકૂળ ઉપસર્ગો થયા. તે બધાં સારી રીતે સહન કર્યા.
(સવારે) કમઠનો ઉપસર્ગ : પાર્થપ્રભુ તાપસના આશ્રમમાં એક કૂવાની પાસે વટ-વૃક્ષ નીચે રાત્રે છે કાયોત્સર્ગમાં ઊભા હતા ત્યારે કમઠ – જે મેઘમાળી દેવ બનેલ તે પૂર્વભવના વૈરભાવને લીધે છે સતાવવા આવ્યો. ક્રોધાન્ધ બનેલા મેઘમાળીએ વાઘ, વીંછી તથા ભયંકર જીવજંતુઓ વગેરે પ્રગટ કર્યો. છતાંય પ્રભુને ભયરહિત જોઈને તેણે પ્રલય કાળનો મેઘ વરસાવ્યો. ચોમેર ઘોર અંધકાર છવાઈ ગયો. વીજળીઓ કડાકા કરવા લાગી. બ્રહ્માંડ ફાટી જાય તેવી ભયંકર ગર્જના થવા લાગી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું. પાણી વધવા લાગ્યું. ઠેઠ પ્રભુના નાક સુધી પહોંચ્યું ત્યાં ધરણેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. તે તરત ત્યાં આવી પહોંચ્યો. મેઘમાળીને સજા કરી. ધરણેન્દ્ર ફણાથી છત્ર કર્યું. મેઘમાળીએ પ્રભુની ક્ષમા માગી. ધરણેન્દ્ર પ્રભુની પૂજા કરીને પોતાના સ્થાનકે ગયા. છે.
ચૈત્ર વદ ચોથના દિવસે ધાતકી નામના વૃક્ષ નીચે જ્યારે પ્રભુને છઠ્ઠનો તપ હતો. વિશાખા નક્ષત્ર હતું ત્યારે પ્રભુ પાર્શ્વનાથને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયાં. પાર્શ્વ પ્રભુને આઠ ગણ
Page #262
--------------------------------------------------------------------------
________________
અને આઠ ગણધર હતા. પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન થયું ત્યાર પછી ત્રણ વર્ષે મોક્ષનો આરંભ થયો તે (૨૫) છે.
ચોથી પાટ સુધી રહ્યો. - પાર્થપ્રભુનો પરિવાર ઃ (૧) આઠ ગણ ને શુભ વગેરે આઠ ગણધર. (૨) આર્યદત્તાદિ ૧૬ હજાર ઉત્કૃષ્ટ સાધુઓ. (૩) પુષ્પચૂલાદિ વગેરે ૩૮ હજાર ઉત્કૃષ્ટ સાધ્વીઓ, (૪) સુવ્રતાદિ ૧ લાખ ૬૪ હજાર ઉત્કૃષ્ટ શ્રાવકો. (૫) સુનંદાદિ ૩ લાખ ૨૭ હજાર ઉત્કૃષ્ટ શ્રાવિકાઓ. (૬) ૩૫૦ ચોદ પૂર્વી હતા - ૧૪૦૦ અવધિજ્ઞાનની - ૧૦૦૦ કેવલજ્ઞાની. (૭) ૧૧૦૦ વૈક્રિય લબ્ધિધારી. (૮) ૬૦૦ઋજુમતિ મનઃ પર્યવજ્ઞાની મુનિઓ તથા ૭૫ વિપુલમતિ મન:પર્યવજ્ઞાની છે મુનિઓ હતા. ૧૦૦૦ સાધુઓ મોક્ષે ગયા. ૨૦૦૦ સાધ્વીઓ મોક્ષે ગઈ. ૧૨00 અનુત્તર વિમાનમાં ગયા. છે જીવનકાળ : પાર્થપ્રભુનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. તેમાં ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં છે
રહ્યા. ૮૪ દિવસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. ૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા કેટલા સમય કેવળી
પર્યાય પાળ્યો. આમ, પૂરેપૂરાં ૭૦ વર્ષ ચારિત્રપર્યાય પાળ્યો. ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શ્રાવણ સુદ છે છે. આઠમે સમેતશિખર ઉપર ૩૩ સાધુઓ સાથે, માસખમણનો તપ પૂર્ણ કરીને વિશાખા નક્ષત્રમાં
(૨૫૫) પાર્થપ્રભુ મોક્ષે પધાર્યા. પાર્શ્વપ્રભુના નિર્વાણ બાદ ૧૨૩૦ વર્ષે આ ગ્રંથ લેખનકાર્ય થયું.
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૫૬). કલ્પસૂત્રની વાચનાઓ
નેમિનાથ ચારિત્ર નેમિનાથ ભગવાનના પાંચ કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયા છે. ભરતક્ષેત્રમાં શૌર્યપુર નગરમાં સમુદ્ર વિજય નામના રાજાની રાણી શિવાદેવીની કુક્ષિએ
સાતમી જ ચિત્રાનક્ષત્રમાં રિષ્ટનેમિ (નેમિનાથ ભગવાન)નો જન્મ થયો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે
વાચના માતાએ સ્વપ્નમાં રિષ્ટ નામનું રત્નયુક્ત નેમિ (ચક્ર) જોયું તેથી પ્રભુનું નામ “રિષ્ટનેમિ' રાખવામાં
(સવારે) આવ્યું. પણ “રિષ્ટ' શબ્દ બીજા અર્થમાં અમંગળવાચક શબ્દ હોવાથી ‘રિષ્ટ'ની આગળ “અ” છે છે લગાડીને “અરિષ્ટનેમિ' નામ રાખવામાં આવ્યું. અરિષ્ટનેમિ યુવાન થયા ત્યારે માતાએ લગ્ન છે કરવાનું કહ્યું, કમારે જવાબ આપ્યો : ““યોગ્ય કન્યા મળશે, ત્યારે પરણીશ.' આમ, વારંવાર છે તેઓ લગ્નની વાત ટાળતા રહ્યા.
એક વાર નેમિકુમાર મિત્રોના આગ્રહથી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં ગયા. નેમિકુમારે હું છે વાસુદેવનું અતિ ભારે સુદર્શન ચક્ર આંગળીના ટેરવા ઉપર લઈને કુંભારના ચાકડાની માફક છે.
સહેલાઈથી ફેરવ્યું. તેમનું ધનુષ્ય કમળની દાંડીની માફક નમાવ્યું. કૌમુદીની ગદાને લાકડીની માફક ઊંચકી લીધી. અને તેનો પાંચજન્ય શંખ જોરથી ફેંક્યો. પાંચજન્ય શંખના આ અવાજથી ચોમેર ખળભળાટ થઈ ગયો. ચારે બાજુ ધમાલ મચી રહી. હાથી, ઘોડા, પોતાનાં બંધનો તોડી
છે (૨૫૬). નાસભાગ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને આ અવાજ સાંભળતાં વિચાર આવ્યો કે શું કોઈ શત્રુ ઉત્પન્ન
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૫૭)
થયો છે ? તે આયુધશાળામાં આવ્યા અને ત્યાં નેમિકુમારને જોઈ આશ્ચર્ય પામ્યા. તેમને થયું કે નેમિકુમારના બળની પરીક્ષા તો મારે કરી જ લેવી જોઈએ. તે મારાથી વધુ બળિયો હોય તો મારા રાજ્ય માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય. તેથી કૃષ્ણે તેમને યુદ્ધ કરવાનું કહ્યું, પણ નેમિકુમાર બોલ્યા કે : ‘બળની પરીક્ષા કરવા માટે મલ્લ યુદ્ધ કરવાનું આપણને ન શોભે. તેના કરતાં હાથ લાંબો કરીએ અને એકબીજા વારાફરતી એકબીજાનો હાથ વાળી આપે એમાં બળની પરીક્ષા સહેલાઈથી થઈ જાય.''
આ વાત માનીને પહેલાં શ્રીકૃષ્ણે પોતાનો હાથ લંબાવ્યો. નેમિકુમારે નેતરની લાકડી માફક સહેજ માત્રમાં તેને વાળી નાખ્યો. પછી નેમિકુમારે પોતાનો હાથ લંબાવ્યો. શ્રીકૃષ્ણે ખૂબ મથામણ કરી. તે વાળી શક્યા નહીં, છેવટે વૃક્ષની ડાળી જેવા હાથને શ્રીકૃષ્ણ વાંદરાની પેઠે લટકી પડ્યા પણ તો ય હાથ તો ન જ નમાવી શક્યા. તેથી તેમને મનમાં ઘણી ચિંતા થઈ કે આવા બળવાન નેમિકુમાર આવતી કાલે મારું રાજ્ય લઈ લેશે તો ? આથી શ્રીકૃષ્ણે તેમના મોટાભાઈ બલભદ્ર સાથે વિચારણા કરી કે, ‘હવે આપણે શું કરવું ? નેમિ તો ખૂબ બળવાન છે. અને રાજ્યની
ઇચ્છાવાળા છે !'
એ વખતે આકાશવાણી થઈ કે, ‘હે કૃષ્ણ વાસુદેવ ! પૂર્વે નમિનાથ પ્રભુએ કહેલ છે કે, ‘બાવીસમા તીર્થંકર નેમિનાથ કુમારાવસ્થામાં દીક્ષા લેશે.’
(૨૫૭)
Page #265
--------------------------------------------------------------------------
________________
આ સાંભળીને કૃષ્ણ કાંઈક નિશ્ચિત તો થયા, પણ પાકું કરી લેવા માટે તેમણે જળક્રીડા ગોઠવી.
શ્રીકૃષ્ણ પોતાની રાણીઓ સાથે સરોવરે ગયા ત્યાં નેમિ સાથે નિઃશંકપણે ક્રીડા કરવાનું શ્રીકૃષ્ણ (૨૫૮).
રકુમણિ વગેરે રાણીઓને વગેરે કહી રાખ્યું. તેથી ત્યાં કૃષ્ણની રાણીઓ નેમિનાથને હેરાન કરવા કલ્પસૂત્રની લાગી. પુષ્પોના દડા મારવા લાગી. કેશરવર્તી જળ તેમની ઉપર છાંટવા લાગી, જાતજાતની
સાતમી વાચનાઓ
છે મશ્કરી કરવા લાગી. કામયુક્ત હાસ્ય કરવા લાગી. રંગની પિચકારીઓ ભરી ભરીને નેમિકુમાર છે. વાચના છે ઉપર રંગ નાંખવા લાગી.
(સવારે) તે વખતે ફરીથી આકાશવાણી થઈ કે, “હે સ્ત્રીઓ ! તમે ભોળી છો, કારણ કે આ પ્રભુનો તો બાળપણમાં ચોસઠ ઇન્દ્રોએ યોજનના મોટા પહોળા મુખવાળા હજારો મોટા કળશોથી મેરુ પર્વત ઉપર અભિષેક કર્યો હતો, તો પણ તે જરા ય વ્યાકુળ થયા ન હતા. તમારા આ ફૂલના દડાના પ્રહારથી કે પિચકારીથી મૂંઝાઈ જશે શું ?' પછી નેમિકુમારને કાંઠે બેસાડ્યા. તેની આસપાસ છે જે સ્ત્રીઓ ઊભી રહી.
રમણિએ કહ્યું : હે નેમિકુમાર તમે આજીવિકાના ભયથી ડરીને પરણતા નથી તે અયોગ્ય છે. છે તમારા ભાઈ તે માટે સમર્થ છે. તમારી પત્નીને પણ તે પાળશે.
સત્યભાવના બોલી : ઋષભદેવ અને અન્ય તીર્થકરોએ લગ્ન કર્યા હતાં, રાજ્ય ભોગવ્યું હતું, તેમને પુત્રો થયા હતા અને તો ય છેવટે મોક્ષે ગયા છે. તો આપ કોઈ નવા મોક્ષગામી પાક્યા
(૨૫૮) છે છો શું?
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૫૯) છે
જાંબુવતી બોલી : આપણા કુળના મુનિસુવ્રત તીર્થંકર પણ ગૃહવેશમાં રહીને પુત્ર થયા પછી દીક્ષા લઈને મોક્ષે ગયા છે.
પદ્માવતીએ કહ્યું : સ્ત્રી વગર પુરુષની શોભા નથી. સ્ત્રી વગરના પુરુષોનો કોઈ વિશ્વાસ કરતું નથી.
ગાંધારીએ કહ્યું : આતિથ્ય કરવા માટે, સંઘ કાઢવા માટે, વિવાહ, ઉજાણી, પોંખણું કરવા વગેરેમાં સ્ત્રીની જરૂર રહે છે.
ગૌરી બોલી : પક્ષી પણ પોતાની સ્ત્રી સાથે રહે છે. તમે પક્ષી કરતાં પણ ગયા! લક્ષ્મણાએ કહ્યું : સ્ત્રી વગર તો બધું શૂન્ય છે.
આવું ઘણું કહ્યા છતાં નેમિકુમાર મૌન રહ્યા. મૌનને બધાએ સંમતિ માની લીધી. “જ્યાં નિષેધ નહીં, ત્યાં સ્વીકાર.' એવું માનીને બધી ગોપીઓ કહેવા લાગી કે “નેમિકુમારે લગ્નની સંમતિ આપી છે.”
તરફ કૃષ્ણ ક્રોષ્ટકી નામના જ્યોતિષીને બોલાવ્યા. તેણે ચોમાસામાં લગ્નનો નિષેધ જણાવ્યો. હું સમુદ્ર વિજય રાજાએ કહ્યું કે, ““માંડ માંડ નેમિકુમારે હા પાડી છે, તો ગમે તેમ કરીને નજીકનું મહર્ત શોધવું જ રહ્યું.'' જ્યોતિષીએ શ્રાવણ સુદ છઠ્ઠનો દિવસ બતાવ્યો. તાબડતોબ તૈયારી થઈ
તે
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૬૦)
કલ્પસૂત્રની
વાચનાઓ
ગઈ. લગ્નનો વરઘોડો નીકળ્યો. આગળ ચાલતાં સફેદ મહેલ દેખાયો. નેમિકુમારે પૂછ્યું, ‘આ મહેલ કોનો છે ?’
સારથિ : તે મહેલ તમારા સસરા ઉગ્રસેન રાજાનો છે.
તે મહેલના ઝરૂખામાં રાજીમતીની સખીઓ-મૃગલોચના અને ચંદ્રાનના-વાતચીત કરી રહી હતી. ત્યાં રાજીમતી વચ્ચે આવીને ઊભી. સખીઓ વરનાં વખાણ કરતી હતી, અને આવા પતિને મેળવવા બદલ રાજીમતીને ભાગ્યશાળી ગણતી હતી. રાજીમતી નેમિકુમારને જોઈને આશ્ચર્ય પામી ગઈ, ‘‘શું આ પાતાલ કુમાર છે ? કામદેવ છે ? ઇન્દ્ર છે કે સાક્ષાત્ પુણ્ય છે ? વિધાતાએ કેવો અદ્ભુત પુરુષ સર્જ્યો છે ?’’
આ વખતે સખીઓને ટીખળ કરવાનું સૂઝ્યું, મૃગલોચનાએ ચંદ્રાનનાને કહ્યું : આ વર ભલે સર્વગુણસંપન્ન હોય પણ તેનામાં એક દોષ જરૂર છે કે તે કાળિયો છે.
આ સાંભળીને રાજીમતીએ કહ્યું કે, “આજે તમારી બુદ્ધિમત્તા અંગેનો મારો ભ્રમ ભાગી ગયો. ચિત્રાવેલી, અગરુ, કસ્તૂરી, મેઘ, આંખની કીકી, કેશ, કસોટીનો પથ્થર, મેંશ વગેરે શ્યામ રંગનાં હોવા છતાં મહા ફળવાળાં છે. આંખમાં કીકી, ભોજનમાં મરી તથા ચિત્રમાં રેખા શ્યામ રંગનાં હોવા છતાં ગુણવાળાં છે. વળી, મીઠું સફેદ છે છતાં ખારું છે, બરફ ધોળો છે છતાં દહન કરનારો છે. આમ, ધોળા રંગમાં અવગુણો છે.’’
KEE
સાતમી
વાચના
(સવારે)
(૨૬૦)
Page #268
--------------------------------------------------------------------------
________________
આ બાજુ રથ આગળ વધ્યો ત્યાં પશુના કરુણ સ્વરો સાંભળવા લાગ્યા. નેમિકુમારે સારથિને કારણ પૂછ્યું. સારથિએ કહ્યું કે આપના સસરા ઉગ્રસેન તો ક્ષત્રિય રાજા છે. પણ તેમને અજૈનક્ષત્રિય રાજાઓ-મિત્રો હોય; તેમના ભોજન માટેના માંસ માટે આ પશુ-પક્ષીઓ એકઠાં કર્યા છે. આ (જોકે મહેમાનો માટે ય માંસ રાંઘવું તે યોગ્ય તો નથી જ.) આ સાંભળતા નેમિકુમારને ઝાટકો લાગ્યો. નેમિકુમારે કહ્યું, “અરે ! આ શું મારા લગ્નના ઉત્સવમાં આ જીવોનો અનુત્સવ ! ધિક્કાર છે, આવાં પશુઓનું મોત લાવતા મહોત્સવને ! સારથિ ! હમણાં જ રથ પાછો વાળ.”
તે સમયે રાજીમતીની જમણી આંખ ફરકી. સ્ત્રિીની જમણી આંખ ફરકે તે અમંગળસૂચક છે. પુરુષની ડાબી આંખ ફરકે તે અમંગળસૂચક છે.] રાજીમતી બોલી : ““મારી જમણી આંખ અત્યારે કેમ ફરકે છે ?'
સખીઓ થૂ થૂ કરવા લાગી અને બોલી. ““અમંગલ નાશ પામો.” “અમંગલ નાશ પામો.' હું કવિ કલ્પના કરે છે કે એ વખતે પશુવાડામાં કોઈ હરિણ પોતાની ગરદનથી હરિણીની ગરદન છે છે ઢાંકીને સૂનમૂન ઊભો રહ્યો હતો. હરિણી જાણે કે તેને કહેતી હતી કે, “તમે ચિંતા ન કરો. આ છે. વિશ્વના જીવમાત્રનો ઉદ્ધાર કરનાર નેમિકુમાર છે. તેને વાત કરો તો જરૂર આપણને તે છોડાવી દેશે.” તે હરિણ પણ જાણે એમ કહેવા લાગ્યો કે, ““હે ત્રણ ભુવનના સ્વામી ! અમે જંગલનાં
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૨)
તરણાં ખાઈએ છીએ, અને ઝરણામાં પાણી પીને સંતોષ માનીએ છીએ. માનવજાતિથી કેટલાય
ગાઉ દૂર રહીએ છીએ, તો પછી અમારા જેવા નિરપરાધીનો જીવ લઈને અમોને શા માટે હેરાન કલ્પસૂત્રની કરો છો?' તે વખતે નેમિકુમારે પશુરક્ષકોને કહ્યું, “ઉઘાડી નાખો દરવાજા અને છોડી દો આ છે
સાતમી વાચનાઓ આ બધાં પશુ-પક્ષીઓને; મારે લગ્ન નથી કરવાં.'
વાચના જેવા દરવાજા ખૂલ્યા કે પશુઓ હર્ષની ચિચિયારીઓ કરતાં દોડવા લાગ્યાં. આ વખતે કવિ
(સવારે) છેકલ્પના કરે છે કે હરિણ એટલે રંગમાં ભંગ પડાવનાર પશુ. માટે જ તેને સંસ્કૃતમાં કુરંગ કહેવાય છે
છે તે સાચું છે. રામ ને સીતાનો વિરહ હરિણે કરાવ્યો. ચંદ્રને કલંકિત કરનાર હરિણ છે, અને જ નેમિકુમાર ને રાજીમતીનો વિરહ કરાવનાર પણ આ હરિણ છે.
આ વખતે સમુદ્રવિજય તથા શિવાદેવી માતાએ આડા ઊભા રહીને રથને અટકાવ્યો. # શિવાદેવીએ આંખમાં આંસુ લાવીને લગ્ન કરવા વિનંતિ કરી. ત્યારે નેમિકુમારે કહ્યું, “હે માતા ! શું તમે આ આગ્રહ છોડી દો, રાગી ઉપર પણ વિરાગી (વિશેષ રાગી) થાય તેવી માનવી - સ્ત્રી માટે જ પરણવી નથી. મારે તો વિરાગી ઉપર રાગ કરે તેવી મુક્તિરૂપી સ્ત્રીને જ પરણવી છે.
પિતા સમુદ્રવિજયે કહ્યું, “વત્સ ! કાંઈક વહેવાર તો સમજ. આમ પાછા ફરી જવું તે ઉચિ નથી.'
છે (૨૬૨)
Page #270
--------------------------------------------------------------------------
________________
(૨૬૩)
:
નેમિકુમાર ઃ ‘પિતાજી ! મને આવો આગ્રહ ન કરો. સંસારની ભોગક્રિયા અનેક પ્રાણોનો ઘાણ કાઢનારી છે. એક વખત સંસારનું સુખ ભોગવવા જતાં બેથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવો તથા અસંખ્ય સંમૂર્છિમ જીવોનો નાશ થાય છે.
સમુદ્રવિજય રાજાએ કહ્યું, ‘‘વત્સ ! ઋષભદેવ આદિ જિનેશ્વરો વિવાહ કરીને મોક્ષે ગયા છે તો શું તું નવાઈનો મોક્ષ પામવા માગે છે !
નેમિકુમાર ઉત્તર આપતાં પિતાને કહ્યું, ‘‘પિતાજી ! તેમનાં નિકાચિત ભોગાવલિ કર્મો બાકી હતાં. મારું ભોગાવલી કર્મ હમણાં ક્ષીણ થયું છે. એટલે હવે હું એક ક્ષણ પણ સંસારમાં રહીશ નહિ. મને આ સંસારસુખમાં જરા ય રસ નથી.’’
આ બાજુ રથને પાછો વળેલો જોઈને રાજીમતી બોલી : ‘હે દૈવ ! આ શું થયું ?’ એમ કહીને બેભાન થઈ ગઈ. સખીઓએ ઉપચાર કરીને તેને શુદ્ધિમાં આણી. પછી રાજીમતી આક્રંદ કરતી ભાગ્યને વખોડતી પોતાને જ ઉપાલંભ આપવા લાગી. એ વખતે સખીઓ બોલી, “અમે કહ્યું જ હતું કે કાળાનો કદી વિશ્વાસ ન કરવો તે વાત સાચી પડી. પણ કાંઈ નહિ, રાજુલ ! હવે તારા માટે અમે બીજો પતિ શોધી કાઢીશું.''
આ શબ્દો સાંભળતાં રાજીમતીએ કાને હાથ દીધા અને કહ્યું, ‘‘આવા પાપ શબ્દો સાંભળવા માટે હું તૈયાર નથી. સૂર્ય પશ્ચિમમાં ઊગે તો ય હવે જેને એક વાર પતિ માન્યો છે તે જ મારો પતિ રહેશે.’’
(૨૬૩)
Page #271
--------------------------------------------------------------------------
________________
(૨૬૪)
કલ્પસૂત્રની
વાચનાઓ
આવો હતો આર્ય સંસ્કૃતિનો ઉત્કૃષ્ટ આદર્શ ! જાણતાં-અજાણતાં ય મનથી પણ જે સંબંધ થાય તેમાં ફેરફાર થઈ શકતો નહિ.
એક વખત હીરસૂરિજી મહારાજ સીરોહીમાં હતા ત્યારે ઘણા યુવકો પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયે આવતા. શિયાળાનો સમય હોવાથી બધા કામળી ઓઢીને બેસતા હતા. જાણે બધા ય સાધુ જ લાગે ! ત્યાં એક બાઈ વંદનાર્થે આવી. તેણે એક યુવકશ્રાવકને સાધુ માનીને વંદના કરી. પછી જ્યાં કહેવા જાય છે, ‘‘સ્વામી ! શાતા છે જી !'' ત્યાં જ તે યુવકે માથું ઊંચું કરીને કહ્યું, ‘“અરે ! હું સાધુ નથી.'' જોઈને બાઈ ચોંકી ઊઠી. કેમકે આ યુવક સાથે જે તે બાઈનું વેવિશાળ થયું હતું. તે બાઈએ ઘેર આવીને માતાપિતાને વાત કરી કે, ‘‘હવે એ મારા જિંદગીભર ગુરુના સ્થાને રહેશે. હવે હું કોઈની પણ સાથે લગ્ન કરીશ નહિં.’' અજાણતા થઈ ગયેલ વંદન હતું છતાં ય તે યુવકને ગુરુ તરીકે માન્ય રાખ્યા અને તે બાઈ જિંદગીભર બ્રહ્મચારિણી રહી. પાછળથી તેણે દીક્ષા લીધી.
હલકી કોમના ગણાતા પેલા લોચનદાસે તો ભૂલમાં પોતાની ભાવી પત્નીને ‘બહેન’ તરીકે સંબોધી તો તેઓ લગ્ન કરીને પણ આજીવન સગા ભાઈ-બેન બનીને રહ્યા ! પિતાએ કોઢીયાને પતિ કહ્યો... તેની સાથે જ મયણાએ તેનો હાથ પકડી લીધો ? હાય ! આજે? અરે; બધું ખતમ થઈ ગયું છે. ગોરા લોકો એ દેશી ગોરાઓને હાથવગા કરી લઈને આર્ય- સંસ્કૃતિ ઉપર જીવલેણ
સાતમી
વાચના
(સવારે)
(૨૬૪)
Page #272
--------------------------------------------------------------------------
________________
હુમલો કરી દીધો છે. મા- સંસ્કૃતિ કલસી રહી છે. ડચકાં લઈ રહી છે. ઓ, કોકતો જાગો.
સખીઓને બીજા પતિની વાત અસંભવિત જણાવીને રાજીમતી નેમિકુમારને કહેવા લાગી : છે “હે પ્રભુ ! તમારી પાસે આવેલા વાચકોને તેમની ઇચ્છાનુસાર તમે આપો છો, પરંતુ જેની હું છે
માગણી કરતી હતી તે હાથ આપે મને આપ્યો નહિ! ખેર, કંઈ વાંધો નહિ. આપે મારા હાથ ઉપર હાથ આપ્યો નહીં, પણ યાદ રાખજો કે હું દીક્ષા વખતે હવે મારા મસ્તક ઉપર હાથે લઈને જંપીશ.” - ત્યાર પછી પ્રભુએ એક વર્ષનું વર્ષીદાન આપવાનું શરૂ કરી દીધું. એક વર્ષ પૂરું થતાં પ્રભુનો છે
દીક્ષાનો વરઘોડો નીકળ્યો. શ્રાવણ સુદ છઠ્ઠના રોજ ઉત્તરકુરા નામની પાલખીમાં બેસીને દ્વારકા આ નગરીની મધ્યમાંથી થઈને રૈવતક ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે ઊતર્યા ત્યાં આભૂષણોનો ત્યાગ સ કરીને છઠ્ઠના તપ પૂર્વ પંચ મુષ્ટિ લોન્ચ કર્યો. દેવે દેવદૂષ્ય આપ્યું. એક હજાર પુરુષોની સાથે ચિત્રા આ નક્ષત્રમાં પ્રભુએ દીક્ષા લીધી. | શ્રી નેમિનાથ પ્રભુએ ૫૪ દિવસની છદ્મસ્થપણે સાધના કરી. પછી આસો વદ અમાસને દિવસે ગિરનાર પર્વતના શિખર ઉપર, વેતસ નામના વૃક્ષ નીચે, અઠ્ઠમના તે તપસ્વીને ચિત્રા નક્ષત્રમાં સહસ્રામ્ર વનમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયાં. શ્રીકૃષ્ણ મોટા આડંબરથી પ્રભુને વાંદવા આવ્યા. તે વખતે રાજીમતી પણ ત્યાં આવ્યા. પછી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત
Page #273
--------------------------------------------------------------------------
________________
છે. રાજાએ બે હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. પછી શ્રીકૃષ્ણ રાજીમતીના સ્નેહનું કારણ પૂછ્યું,
છે એટલે પ્રભુએ ધનવતીના ભવથી માંડીને તેની સાથેનો પોતાનો નવ ભવનો સંબંધ કહી સંભળાવ્યો. (૨૬૬) કલ્પસૂત્રની છે નેમિ-રાજુલના નવ ભવ
સાતમી વાચનાઓ પ્રભુને કહ્યું (૧) પહેલા ભવમાં હું ધન રાજપુત્ર હતો તે ધનવતી પત્ની હતી. (૨) બીજા
વાચના ભવમાં અમે બન્ને પહેલા દેવલોકમાં દેવદેવી હતાં. (૩) ત્રીજા ભવમાં હું ચિત્રગતિ વિદ્યાધર છે (સવારે) ન હતો, તે રત્નાવતી મારી સ્ત્રી હતી. (૪) ચોથા ભવમાં અમે બન્ને ચોથા દેવલોકમાં દેવ હતા. (૫) આ પાંચમા ભાવમાં હું અપરાજિત રાજા હતો તે મારી પ્રિયતમા રાણી હતી. (૬) છઠ્ઠા ભવમાં અમે આ બન્ને અગિયારમા દેવલોકમાં દેવ હતા. (૭) સાતમા ભાવમાં હું શંખ નામે રાજા હતો, તે યશોમતી એ નામે રાણી હતી. (૮) આઠમા ભવમાં અમે અપરાજિત દેવલોકમાં દેવ હતા. (૯) નવમા ભાવમાં છે
હું નેમિનાથ છું, તે રાજીમતી છે. રથનેમિ પ્રસંગ
ત્યાંથી વિહાર કરીને પ્રભુ પાછા એકદા ગિરનાર પધાર્યા. ત્યાં રાજીમતીએ તથા રથનેમિએ દીક્ષા લીધી. હવે એક વખત રાજીમતી પ્રભુને વંદના કરવા જતી હતી ત્યાં રસ્તામાં વરસાદ પડ્યો. તેથી સાધ્વીવંદ આમતેમ રક્ષણ લેવા વિખરાઈ ગયું. રાજીમતીએ એક ગુફામાં આશરો
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૬૭)
લીધો. આ જ ગુફામાં રથનેમિ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. આની રાજીમતીને ખબર ન હતી. તેણે પોતાનાં ભીનાં વસ્ત્રોની વિરાધનાથી બચવા માટે શિલા ઉપર નાંખ્યાં, રથનેમિમાં ઉત્કૃષ્ટ સંયમની ભાવના હતી, તેઓ શાસ્ત્રના પ્રખર અભ્યાસી હતા. પણ તો ય જુઓ; નિમિત્ત મળતાં આ જ કેવા ભયંકર વિચારો તેમના અંતરમાં ઊભરાઈ ગયા ! રાજીમતીને વસ્ત્રરહિત જોઈને દિયર રથનેમિનું મન વિકારયુક્ત બન્યું. કુલલજ્જા છોડીને રાજીમતીને કહેવા લાગ્યા : ““આપણે ભોગવિલાસથી આપણો જન્મ સફળ કરીએ. અને પછી છેવટે આપણે તપશ્ચર્યા આદરીશું.' કામની ભાષા સાંભળતાં જ રાજીમતી ચમકી ગયાં. તરત જ ભીનાં કપડાં પહેરી લીધાં.
રથનેમિના કામયુક્ત શબ્દો સાંભળીને રાજીમતી આવેશમાં આવી ગયાં. તે બોલ્યાં, “અરે ! આ તમે શું બોલો છો ? દેવરિયા (દિયર) મુનિવર ! આવી અઘટિત માગણી કાં કરો ! તમે કેવી છે છે ઘોર તપશ્ચર્યા કરી છે ? ઘરબાર સંસાર, સાવદ્ય કામકાજ-બધું-છોડ્યા પછી આવી ઇચ્છા કરતાં Q લજ્જા પણ નથી આવતી ! અગંધન કુળના નાગ કોઈને કરડે પછી ગાડિક તેને દીધેલ ડંખમાંથી છે
ઝેર ચૂસી લેવા કહે, એટલે માથું ડોલાવીને તે નાગ સ્પષ્ટ ના પાડે, પછી ગાડિક ગુસ્સે થઈ છે કહે : “ખબર છે ને! આ ના પાડવાનું પરિણામ? આ ભડભડતા અગ્નિમાં ખાખ થવું પડશે. પરંતુ છે તો ય તે નાગ ઝેર ચૂસતો નથી, પણ અગ્નિમાં બળીને ખાખ થાય છે.' રાજીમતી કહે છે કે, “અગંધન કુળમાં જન્મેલ સાપ પણ પોતાનું વમેલ-ઊલટી કરેલ-પાછું
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૬૮)
કલ્પસૂત્રની વાચનાઓ
લેતો નથી તો શું તેનાથી પણ વધુ હલકા, અધમ તમે છો ?’
આ શબ્દો સાંભળીને રથનેમિને પોતાની ભૂલ સમજાઈ. તેમણે રાજીમતીની માફી માગી. તે બોલ્યા : ‘તમે મને બચાવી લીધો !' પછી પાપની આલોચના કરવા ભગવાન પાસે ગયા. ત્યાં દેશના સાંભળી ભગવાન સમક્ષ દુષ્કૃત્ય જણાવ્યું. પ્રભુએ ફરમાવેલ પ્રાયશ્ચિત્ત કરીને કેવલી થઈ મોક્ષે ગયા. રાજીમતી પણ દીક્ષા પાળીને કેવલી થઈ મોક્ષે ગયાં.
હાય ! કામરાજની કેવી પ્રચંડ શક્તિ ! ઇન્દ્રિય પરાજય શતક ગ્રન્થમાં કહ્યું છે કે, જો કામવાસનાના ઝંઝાવાતી પવનમાં રહનેમિ જેવા સાધક મુનિઓરૂપી મેરુ-પર્વત હચમચી ગયો તો પીપળાના ઝાડ ઉપર લટકીને રહેલા પાકાં પાદડાંની તો આ ઝંઝાવાત સામે ટકવાની શી ગુંજાયશ ! અધ્યાત્મસાર ગ્રન્થમાં કામને ચંડાલ કહ્યો છે નિર્દય કહ્યો છે કેમકે તે શાસ્ત્રોના જાણકાર પંડિતોને (ના. જ્ઞાનીઓને નહિ.) પળવાર ધૂળ ચાટતો કરી શકે છે. ત્યાં કહ્યું છે કે જેની ઉપર ગીતાર્થ ગુરુની કૃપા ઊતરી હોય તેને તે પીડી પણ શકતો નથી.
રહનેમિ, સિંહગુફાવાસી મુનિ, કંડરિક મુનિ, સંભૂતિ મુનિ જેવા ઘોર તપસ્વીઓને પણ જો કામ તમતમતી લપડાક મારી શકે તો નિત્ય દૂધ-ઘી વગેરેનું સેવન કરનારા જીવોને તો તે લોહી વમતા કરીને, ભૂમિ ઉપર પછાડીને મારી જ નાંખે ને !
સાતમી
વાચના
(સવારે)
(૨૬૮)
Page #276
--------------------------------------------------------------------------
________________
પાલો પત્તી ખાતા હૈ, ઉન સતાવે કામ. જો હલવા-પૂરી નિગલતે, ઉનકી જાને રામ. (૨૬૯) છે
અન્યત્ર કહ્યું છે કે, પૌષ્ટિક પદાર્થોનું વારંવાર સેવન કરનારા જીવો જો ઉત્તમ બ્રહ્મચર્ય પાળી શકશે તો વિધ્યાચળ પર્વત સાગરને જરૂર તરી જશે.
રહનેમિનું પતન નિમિત્ત ભટકાઈ જવાથી થયું. સહુ નિમિત્તોથી બાર ગાઉ છેટા રહેજો. પછી તે તમે મહાબ્રહ્મચારી.
આગને જે અડે તે દાઝે એવો જેમ એક નિયમ છે તેમ બીજો પણ નિયમ છે કે આગને ન અડે તે ન જ દાઝે. નેમિનાથ પ્રભુનો પરિવાર
(૧) શ્રી નેમિનાથ પ્રભુને ૧૮ વર્ષ ગણધરો થયા. (૨) વરદત્ત વગેરે ૧૮ હજાર ઉત્કૃષ્ટ છે સાધુઓ થયા. (૩) આર્ય યક્ષિણી વગેરે ૪૦ હજાર ઉત્કૃષ્ટ સાધ્વીઓ થઈ. (૪) નંદ વગેરે ૧ $ 9 લાખ ૬૯ હજાર શ્રાવકો હતા. (૫) મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ ૩૬ હજાર શ્રાવિકાઓ હતી. હું
(૬) ૪00 ચૌદ પૂર્વી હતા, સાથે ૧૫૦૦ અવધિજ્ઞાની હતા. (૭) ૧૫૦૦ કેવલજ્ઞાની, ૧૫૦૦ વૈક્રિય લબ્ધિશાળી હતા. (૮) ૧000 વિપુલમતિ હતા, ૮૦૦ વાદીઓ, અને ૧૬૦૦ અનુત્તર વિમાનવાસી સાધુઓ હતા. અને ૩૦૦૦ સાધ્વીઓ મોક્ષે ગયા. પ્રભુના કેવલજ્ઞાન પછી ૨ વર્ષે છે. મોક્ષ શરૂ થયો અને આઠમી પાટ સુધી તે માર્ગ ખુલ્લો રહ્યો.
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૭૦).
સાતમી વાચના (સવારે)
પ્રભુનો જીવનકાળા
શ્રી નેમિનાથ પ્રભુ ત્રણસો વર્ષ કુમારાવસ્થામાં રહ્યા. ૫૪ દિવસ છદ્મસ્થ પર્યાયમાં રહ્યા. ૫૪
દિવસ ઓછા એવાં ૭૦૦ વર્ષ કેવલી પર્યાયમાં રહ્યા. આમ પૂરેપૂરાં ૭૦૦ વર્ષ પ્રભુ ચારિત્ર કલ્પસૂત્રની વાચનાઓ
પર્યાયમાં રહ્યા. આવી રીતે ૧૦૦૦ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરીને આઠ કર્મનો ક્ષય કરીને આ જ જ અવસર્પિણીમાં આષાડ સુદ આઠમના દિવસે ગિરનાર પર્વત ઉપર ૫૩૬ સાધુઓ સાથે એક
મહિનાનું અનશન કરીને ચિત્રા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. શ્રી અરિષ્ટનેમિના નિર્વાણ પછી છે ૮૪૯૮૦ વર્ષ પસાર થયા બાદ ગ્રન્થલેખન થયું.
નેમિનાથથી અજિતનાથ સુધીના જિનેશ્વરોના અંતર કાલા | શ્રી નમિનાથના નિર્વાણ પછી ૫ લાખ વર્ષે શ્રી નેમિનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી છે. ૮૪૯૮૦ કે મતાંતરે ૮૪૯૯૩ વર્ષે ગ્રન્થવાચના થઈ. શ્રી મુનિસુવ્રતના નિર્વાણથી ૬ લાખ વર્ષે
શ્રી નેમિનાથ નિર્વાણ પામ્યા, અને ત્યાર પછી ૫ લાખ ૮૪૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ, શ્રી મલ્લિનાથના નિર્વાણથી ૫૪ લાખ વર્ષ પૂર્વે શ્રી મુનિસુવ્રત સ્વામી નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૧૧ લાખ, ૮૪ હજાર ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી અરનાથના નિર્વાણથી કોટિસહસ્ર વર્ષે શ્રી મલ્લિનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૬૫ લાખ, ૮૪ હજા૨ ૯૮૦ વર્ષે ગ્રંથ વાચના થઈ. શ્રી કુંથુનાથના નિર્વાણથી કોટિસહસ્ર વર્ષે જૂન પલ્યોપમને ચોથે શ્રી અરનાથ નિર્વાણ પામ્યા.
(૨૭)
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૭૧) છે
અને ત્યાર પછી સહગ્નકોટિ, ૬૫ લાખ, ૮૪ હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી શાંતિનાથના નિર્વાણથી અર્ધ પલ્યોપમે શ્રી કુંથુનાથ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પ્લોયામનો ચોથો ભાગ તથા ૬૫ લાખ, ૮૪ હજા૨, ૯૮૦વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રીધર્મનાથના નિર્વાણથી પોણા પલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમે શ્રી શાંતિનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી પોણું પલ્યોપમ ૬૫ લાખ ૮૪ હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી અનંતનાથ નિર્વાણથી ચાર સાગરોપમે શ્રી ધર્મનાથ જ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ સાગરોપમ, ૬૫ લાખ, ૮૪ હજાર૯૮૦ વર્ષે ગ્રંથવાચના જ થઈ. શ્રી વિમલનાથના નિર્વાણથી ૯ સાગરોપમે શ્રી અનંતનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૭ સાગરોપમ ૬૫ લાખ, ૮૪ હજાર ૯૮૦વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી વાસુપૂજ્યના નિર્વાણથી ૩૦ છે સાગરોપમે શ્રી વિમલનાથ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૧૬ સાગરોપમ, ૬૫ લાખ, ૮૪ છે હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી શ્રેયાંસનાથના નિર્વાણથી ૫૪ સાગરોપમે શ્રી વાસુપૂજ્ય છે નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૪૬ સાગરોપમ, ૬૫ લાખ, ૮૪ હજાર, ૯૮૦ વર્ષે ગ્રંથવાચના છે થઈ. શ્રી શીતલનાથના નિર્વાણથી ૧૦૦ સાગરોપમ, ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ ઓછા એક કોટિ છે. સાગરોપમે શ્રી શ્રેયાંસનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ, ૮ માસ અને ૪૨ હજાર છે વર્ષે ઓછાં એવા ૬૬ લાખ, અને ૨૬ હજાર વર્ષ વધારે ૧૦૦ સાગરોપમ શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી સુવિધિનાથના નિર્વાણથી ૯
Page #279
--------------------------------------------------------------------------
________________
(૨૭૨)
કોટિ સાગરોપમે શ્રી શીતલનાથ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૪૨ હજાર વર્ષ ૩ વર્ષ ૮ માસ ઓછા એવા એક કરોડ સાગરોપમ શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૯૮૦ વર્ષે
ગ્રંથવાચના થઈ. શ્રી સુપાર્શ્વનાથના નિર્વાણથી ૯૦ કોટિ સાગરોપમે શ્રી ચંદ્રપ્રભુ નિર્વાણ પામ્યા કલ્પસૂત્રની
સાતમી છે અને ત્યાર પછી ૪૨ હજાર વર્ષ ૩ વર્ષ, ૮ માસ, ઓછા ૧૦૦ કરોડ સાગરોપમ શ્રી વીર પ્રભુ આ વાચનાઓ
વાચના નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી પદ્મપ્રભુસ્વામીજીના નિર્વાણ
(સવારે) પછી ૯000 કોટિ સાગરોપમે શ્રી સુપાર્શ્વ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ ૮ માસ અને ૪૩ હજાર વર્ષે ઓછા, ૧૦૦૦ કરોડ સાગરોપમે શ્રી મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦વર્ષે ગ્રંથવાચના થઈ; શ્રી સુમતિનાથના નિર્વાણ પછી ૯૦ હજાર કોટી સાગરોપમે શ્રી પદ્મપ્રભ નિર્વાણ પામ્યા, અને ત્યાર પછી ૩ વર્ષ ૮ માસ, અને ૪૨ હજાર વર્ષે ઓછા દશ હજાર કરોડ સાગરોપમે શ્રી વીર ભગવા નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ, ૮ માસ, ૪૨ છે હજાર વર્ષે ઓછા એક લાખ કોટિ સાગરોપમ શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી છે.
૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી સંભવનાથના નિર્વાણ પછી ૧૦ લાખ કોટિ સાગરોપમે શ્રી
અભિનંદન સ્વામી નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ ૮ માસ અને ૪૨ હજાર વર્ષે ઓછા છે દશ લાખ સાગરોપમ શ્રી વીર પ્રભુ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના શરૂ છે (૨૭૨). થઈ. શ્રી અજિતનાથના નિર્વાણથી ૩૦ લાખ કોટિ સાગરોપમે શ્રી સંભવનાથ પ્રભુ નિર્વાણ છે
GEEEEEEEEEEEEE
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૭૩)
પામ્યા, અને ત્યાર પછી ૩વર્ષ, ૮ માસ અને ૪૨ હજાર વર્ષે ઓછા, ૨૦લાખ કોટિ સાગરોપમે છે શ્રી વીર પ્રભુ નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી ઋષભદેવના છે નિર્વાણથી ૩ વર્ષ ૮ માસ અધિક ૫૦ લાખ કોટિ સાગરોપમે શ્રી અજિતનાથ નિર્વાણ પામ્યા. અને ત્યાર પછી ૩ વર્ષ, ૮ માસ, અને ૪૨ હજાર વર્ષ ઓછા, ૫૦ લાખ કોટિ સાગરોપમે શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા અને ત્યાર પછી ૯૮૦ વર્ષે ગ્રંથવાચના થઈ. શ્રી બદષભદેવ-ચરિત્ર - આ અવસર્પિણીમાં ધર્મના પ્રથમ પ્રવર્તક ઉપકારી પ્રભુ શ્રી ઋષભદેવ થયા. અઢાર કોટાકોટિના
અસંખ્ય વર્ષો સુધી ભરતક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને તેમણે ખતમ કર્યો. અયોધ્યામાં છે છે જન્મેલા અર્ધનું શ્રી ઋષભદેવ પ્રભુના ચાર કલ્યાણકો-ચ્યવન, જન્મ, દીક્ષા ને કેવલજ્ઞાન ઉત્તરાષાઢા છે
નક્ષત્રોમાં થયાં. પાંચમું મોક્ષ કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયું, અષાડ વદ ચોથના દિવસે ૩૩
સાગરોપમની સ્થિતિવાળા સવાર્થસિદ્ધ નામના મહાવિમાનથી ચ્યવન કરીને આજ જંબૂદ્વીપમાં છે છે આવેલા ભરતક્ષેત્રની ઇક્વાકુ ભૂમિમાં નાભિ નામે કુલકરની મરુદેવા નામની સ્ત્રીની કુક્ષિમાં છે ગર્ભપણે ઉત્પન્ન થયા.
છે (૨૭૩) સ્વપ્નો તીર્થંકરની માતા ૧૪ સ્વપ્નો જુએ. પ્રથમ તીર્થંકર ઋષભદેવની માતા મરુદેવાએ છે
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૭૪) કલ્પસૂત્રની
વાચનાઓ
વૃષભને પ્રથમ સ્વપ્ન તરીકે અને શ્રી વીર પ્રભુની માતાએ સિંહને પ્રથમ સ્વપ્ન તરીકે જોયા હતા. શેષ માતાઓએ હાથીને પ્રથમ સ્વપ્નમાં જોયો હતો. તે સમયે સ્વપ્નપાઠકો ન હોવાથી નાભિ કુલકરે પોતે સ્વપ્નફળ કહ્યું .
જન્મદિન અદ્ભુ કૌશલિક શ્રી ઋષભદેવ ગર્ભમાં નવ માસ અને ચાર દિવસ રહ્યા પછી તેમનો જન્મ ચૈત્ર વદ ૮ના દિને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રના યોગ વખતે થયો હતો.
યુગલિક તે સમય યુગલિકોનો હતો. યુગલિક એટલે જોડકું, પુત્ર-પુત્રીનું યુગલ સાથે જે જન્મે તેમને કષાય બહુ થોડો હોય, વાસના પાતળી હોય, તેઓ મરીને દેવલોકમાં જાય અને મૃત્યુના છ માસ બાકી રહે તે સમયે યુગલને જન્મ આપે.
કલ્પવૃક્ષ ખાવાનું, પીવાનું, પહેરવા-ઓઢવાનું, રહેવાનું સ્થાન વગેરે જે કાંઈ ઇચ્છા તે સર્વ ઇચ્છા તે કલ્પવૃક્ષથી પૂર્ણ કરે. શ્રી ઋષભદેવે દીક્ષા લેતાં પહેલાં સુધી આ નીતિ ચાલતી હતી.
જિનવંશાદિની સ્થાપના તે સમયે વંશ, કુળ, રાજ્ય, રાજા કાંઈ ન હતું, વળી, આ બધાની જરૂર પણ ન હતી, કેમ કે પ્રજા સ્વયં પોતાનાં કર્તવ્યો સમજીને બજાવતી હતી, પણ સમય જતાં પરિસ્થિતિ પલટાતી ગઈ એટલે વંશાદિની સ્થાપના જરૂરી બની.
‘‘પ્રથમ જિનના વંશની સ્થાપના કરવી તે ઇન્દ્રનો આચાર છે.’’ એમ વિચારીને એક મોટો શેરડીનો સાંઠો લઈને નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઇન્દ્ર ઊભા રહ્યા. આ
સાતમી
વાચના
(સવારે)
(૨૭૪)
Page #282
--------------------------------------------------------------------------
________________
એ વખતે શેરડીના સાંઠાને જોઈને હર્ષિત થયેલ પ્રભુએ તે લેવા હાથ લાંબો કર્યો. આમ ઈશુની (૨૭૫) છે
ઇચ્છાવાળા જોઈને ઇન્દ્ર તે પ્રભુનો વંશ ઇક્વાકુ ગણ્યો અને ઇન્દ્ર તેમના ગોત્રનું નામ કાશ્યપ ગોત્ર આપ્યું. આમ, ઇન્દ્ર વંશની સ્થાપના કરી.
લગ્નપ્રથાની શરૂઆત હવે બન્યું એમ કે કોઈ યુગલને તેનાં માતાપિતાએ તાડવૃક્ષની નીચે મૂક્યું હતું. તે વખતે ઉપરથી તાડી-ફળ પડ્યું અને પુરુષ બાળક મૃત્યુ પામ્યું. આવી રીતે આ પહેલું અકાળ મૃત્યુ થયું. બાકી રહેલ કન્યાનાં માતાપિતા મૃત્યુ પામ્યાં એટલે તે એકલી જંગલમાં ભટકવા લાગી. તે સ્ત્રીને જોઈને યુગલિયાઓ તેને નાભિ કુલકર પાસે લઈ ગયા. નાભિ કુલકર રાજા ન હતા પણ પ્રજાની માન્ય વ્યક્તિ હતા. નાભિ કુલકરે આ સ્ત્રી-સુનંદાને ઋષભદેવની પત્ની તરીકે સ્વીકારી. ઋષભ અને સુમંગલાનું યુગલ હતું. હવે ઋષભની પત્ની તરીકે સુનંદા પણ થઈ. આ બે પત્નીઓથી ઋષભદેવને સો પુત્રો થયા. ઇન્દ્ર સુનંદા અને સુમંગલાના લગ્ન ષભદેવ સાથે કર્યા.
લગ્નજીવન અને પાંચ નામ સુમંગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ યુગલને જન્મ આપ્યો. અને છે. સુનંદાએ બાહુબલી અને સુંદરી રૂપ યુગલને જન્મ આપ્યો. ત્યાર બાદ સુમંગલાએ બીજા છે ઓગણપચાસ પુત્ર યુગલને જન્મ આપ્યો. અહન કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુનાં પાંચ નામો છે (૧) ઋષભ (૨) પ્રથમ રાજા (૩) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન અને (૫) પ્રથમ તીર્થંકર એ પ્રમાણે હતાં.
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રથમ રાજા પડતા કાળના પ્રભાવે ધીમે ધીમે કષાયો વધવા લાગ્યા. પરસ્પર ઝઘડા કરતા - આ યુગલિયાને શરૂઆતમાં સજારૂપે હત્ હર્ કહે તો તેમને આઘાત લાગતો. વિમલવાહન અને આ (૨૭૬) છે.
ચક્ષુખતું કુલકરના વખતમાં નજીવી ભૂલ માટે “હક્કાર' કરવામાં આવે તો તે મરવા જેવું લાગતું, કલ્પસૂત્રની છે.
સાતમી વાચનાઓ પછી ભૂલો વધતાં હક્કારની અસર ન થવા લાગી તેથી “મટું મટુ - “મક્કાર એવા વધારે કડક
વાચના શબ્દો આવ્યા. જ્યારે તેની પણ અસર ન થવા લાગી તેથી અને અપરાધ વધતા ગયા ત્યારે છેવટે ૪ (સવાર) છે “ધિક વિક” રૂપ ધિક્કારની દંડનીતિ દાખલ થઈ. પરંતુ હજી કષાયો વધવા લાગ્યા. આથી જ યુગલિકો જ્ઞાની ઋષભદેવ પાસે આવ્યા અને સઘળી પરિસ્થિતિ જણાવી. પ્રભુએ રાજાની નિમણુક કરવાની જરૂર જાણીને યુગલિકોને નાભિ કુલકર પાસે જઈને રાજાની માગણી કરવા કહ્યું. આ
વાત નાભિકુલકરને યુગલિકોએ કરી. નાભિ કુલકરે કહ્યું કે, “ઋષભને જ તમારો રાજા બનાવો.' છેરાજ્યાભિષેક માટે યુગલિકો પાણી લેવા ગયા તે વખતે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. છે
રાજ્યભિષેકનો પોતાનો આચાર જાણીને ઇન્દ્ર રાજ્યાભિષેકની ક્રિયા કરી. યુગલિકો જ્યારે અભિષેકની સામગ્રી લઈને આવ્યા ત્યારે તો ષભનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. સમસ્ત અંગે શણગાર સાથે તેઓ સિંહાસન ઉપર બેઠા હતા. ખૂબ વિનીત યુગલિકોએ પોતે આણેલા જળ વગેરેથી ઋષભના ખુલ્લા રહેલા અંગૂઠા ઉપર અભિષેક કરીને સંતોષ વાળ્યો. તેથી ““અહો ! આ છે. પુરુષો ખૂબ વિનીત છે.” એમ વિચારીને ઇન્દ્ર તેમના માટે વૈશ્રમણદેવ દ્વારા બાર યોજન છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
આ વિસ્તારવાળી અને નવ યોજન લાંબી વિનીતા નગર રચાવી. (૨૭) છે. ચાર કુળની સ્થાપના પ્રભુએ ઉગ્ર, ભોજ, રાજન્ય અને ક્ષત્રિય એમ ચાર કુળો સ્થાપ્યાં.
૧. ઉગ્રકુળ ઉગ્ર સ્વભાવવાળા, રાજ્યનું રક્ષણ કરવા સમર્થ – શક્તિશાળી હોય, મંત્રી, પ્રધાન, સિપાઈ, અમલદાર વગેરે પ્રકારના આરક્ષકોનું જે સંગઠન કર્યું તેને ઉગ્રકુળ નામ આપ્યું. આ
૨. ભોગકુળ જેના સ્વભાવમાં ઉગ્રતા ન હતી પણ માદવતા હતી, જેઓ મોજમજા કરનારા હતા તેમનું જે કુળ બનાવ્યું તેનું નામ ભોગકુળ આપ્યું.
૩. રાજન્યકુળ જેઓ રાજાની સમાન હતા, રાજાના મિત્રો હતા, રાજાની માફક જે ઠાઠમાઠથી રહેતા હતા તે બધાનું રાજન્યકુળ કહેવાયું.
૪. ક્ષત્રિયકુળ બીજી પ્રજાનું રક્ષણ કરનારાઓનું કુળ ક્ષત્રિય કુળ કહેવાયું.
કહેવાય છે કે મનુસ્મૃતિના રચયિતા મનુ મહારાજે જે વર્ણવ્યવસ્થા કરો તેમાં બ્રાહ્મણ ક્ષત્રિય, છે વૈશ્ય અને શુદ્ર - એમ ચાર વિભાગમાં કરી. છે. ક્રમશઃ કાળ ઘસાતો ગયો. પુણ્ય ઘટતું ચાલ્યું તેની સાથે લોકોમાં પાપ વધવા માંડ્યું. કલ્પવૃક્ષોએ છે છે ફળાદિ દેવાનું બંધ કરતાં ખાવાનો પ્રશ્ન ઊભો થયો. પ્રભુએ અનાજ ખાવાનું કહ્યું. બધા કાચું છે (૨૭૭) છે અનાજ ખાવા લાગ્યા, તેથી અજીર્ણ થયું. તેથી પ્રભુએ તેમને કાંખમાં રાખી ગરમીથી કાંઈક પક્વ છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
થયે ખાવાનું કહ્યું. એ ય ન પચ્યું એટલે પાણીમાં ભીંજવીને પછી કાંખમાં રાખવા કહ્યું. પછી આ
પણ ન પચ્યું. (૨૭૮).
એવામાં ગ્રીષ્મઋતુમાં ઝાડોનાં ડાળાં ઘસાતાં પ્રથમ અગ્નિ પ્રગટ થયો, તેથી પ્રભુએ પ્રજાજનોને કલ્પસૂત્રની
સાતમી વાચનાઓ છે તે અગ્નિમાં અનાજ શેકીને ખાવા કહ્યું. તો તેઓ સીધું અગ્નિમાં અનાજ નાંખવા લાગ્યા અને
વાચના છે. કલ્પવૃક્ષની જેમ માગવા લાગ્યા પણ જ્યારે તે બળી જવા લાગ્યું. ત્યાર પછી પ્રભુએ પાકવિદ્યા છે
(સવારે) શીખવી. પહેલું હાથીના ગંડસ્થળ ઉપર માટી લગડાવીને કુડું બનાવતાં શીખવ્યું. અને કહ્યું કે, આમાં પાણી નાખો, અનાજ નાખો, ઘડાને અગ્નિ ઉપર મૂકો-પછી પાક્યા બાદ તે ખાઓ.”
પાંચ કળાઓ અને તેના સો ભેદઃ આમ, પ્રભુએ પ્રથમ કુંભારની કળા શીખવી, પછી અન્ય છે ચાર કળાઓઃ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિત (હજામ)ની કળા શીખવી. આ પાંચ $ હું કળાના-પ્રત્યેકના વીશ ભેદ થયા. તેની કુલ એકસો પ્રકારની શિલ્પકળા થઈ. છે ૭૨ કળા-પુરુષો માટે : શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા, પછી છે ૬૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહ્યા તે દરમિયાન પ્રભુએ પુરુષો માટેની ૭૨ કળાઓ શીખવી. ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, અલંકાર, વ્યાકરણ, કાવ્ય, ગજારોહણ, તુરંગારોહણ, શસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર, વિષે, પ્રાકૃત, સંસ્કૃત, સ્મૃતિ, પુરાણ, સિદ્ધાંત, તર્ક, વૈદક, આગમ, ઇતિહાસ, રસાયન વગેરે ૭૨ કળાઓ હતી. હંસ લિપિ વગેરે ૧૮ જાતની લિપિ પ્રભુએ
Page #286
--------------------------------------------------------------------------
________________
જમણે હાથે બ્રાહ્મીને શીખવી અને એક દશ, સો, હજાર, લાખ યાવત્ પરાર્ધ સુધીનું દશાંશ (૨૭૯) છે.
ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. ભરતને કાષ્ટકર્માદિ કર્મ તથા સો શિલ્પ અને બાહુબલિને પુરુષ આદિનાં લક્ષણ શીખવ્યાં.
૬૪ કળાઓ સ્ત્રીઓ માટે : નૃત્ય, ચિત્ર, વાજિંત્ર, મંત્ર, તંત્ર, ધનવૃષ્ટિ, જ્ઞાન, વિજ્ઞાન, જ દિંભ, ગીતગાન, તાલમાન નર લક્ષણ, ધર્માચાર, શુકન વિચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગેહાચાર, વ્યાકરણ, રાંધન (રસોઈ), કેશબંધ, કથા-કથન વગેરે ૬૪ કળાઓ સ્ત્રી માટેની શીખવી.
શ્રી ઋષભદેવ પ્રભુને સો પુત્ર હતા. રાજ્યનું વિભાગીકરણઃ પ્રભુએ સો પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. સો પુત્રોમાંથી ભરતને વિનીતા અને બાહુબલીને તક્ષશિલાનાં રાજ્ય વહેંચી આપ્યાં. અન્યને જુદાં જુદાં રાજ્યો વહેંચી છે દીધાં. આ બધી વ્યવસ્થા પ્રભુએ દીક્ષા લીધા પહેલાં કરી હતી.
વૈરાગ્ય પામ્યા પછી, દીક્ષા લીધા પછી કોઈ સાંસારિક કાર્ય પ્રભુએ કર્યું નથી. કમનસીબે બુદ્ધિજીવીઓ દ્વારા ઋષભદેવ પ્રભુનું નામ ખોટું વગોવવામાં આવે છે. તેઓ પ્રશ્ન કરે છે કે, આ પ્રજાના હિત ખાતર ઋષભદેવે રાજ્યવ્યવસ્થા વગેરે કરી હતી તો આજે સાધુઓ પણ તેમને આ પગલે કેમ ન ચાલે? સાધુઓએ સમાજવ્યવસ્થા કરવી જોઈએ.' પણ આવું કહેનારા ભીંત ભૂલે
(૨૭૯)
Page #287
--------------------------------------------------------------------------
________________
(૨૮૦) કલ્પસૂત્રની વાચનાઓ
છે. પ્રભુ ઋષભદેવે જે કર્યું તે બધું તેમની ગૃહસ્થાવસ્થામાં કર્યું હતું, દીક્ષા પછી નહીં. સાધુઓએ સંસાર છોડ્યો છે, દીક્ષા લીધી છે, તે સંસારના વ્યવહારમાં કેમ પડે ? દીક્ષિત થયેલા આદિનાથ પ્રભુ પાસે નમિ-વિનમિ રાજ્ય લેવા આવ્યા ત્યારે એ જ પ્રભુ કેવા મૌન રહ્યા હતા તેની નોંધ આ બુદ્ધિજીવીઓ કેમ લેતા નહિ હોય ?
આ અવસર્પિણી કાળ હતો. કષાયો, અવ્યવસ્થા, દુરાચાર વગેરે વધતાં જતા હતા. તેની વ્યવસ્થા અને નિયંત્રણ કરવા માટે રાજા તરીકે ઋષભદેવે કાર્ય કર્યું હતું, તેમાં જરૂર દેખીતું તો પાપ હતું. પરંતુ તે નાનું પાપ, મહાપાપને ટાળવા માટે હતું. મહા અવ્યવસ્થા, મહાપાપ, મહા અત્યાચાર, અનાચાર, દુરાચાર નાબૂદ કરવા માટે એ કરવામાં આવ્યું હતું. મોટા દોષનો અભાવ કરવા માટે કે મોટા ગુણની પ્રાપ્તિ માટે કરાતું નાનું પાપ તે સામાન્યતઃ પાપ ગણાતું નથી. તેને ગણીએ તોય તે નિરનુબન્ધ (ફળમાં લાભદાયી) પાપ ગણાય છે. નાનું પાપ એકાંતે અક્ષન્તવ્ય કોટિનું પાપ ગણાતું નથી.
એક બાળક ખાડામાં પડી ગયું અને ત્યાં જ સાપ ફરતો હતો. રોટલી કરતી માતાને જાણ થતાં જ રોટલી બળવા દઈને માતા ઊભી થઈ, અને ખાડા તરફ દોડી. ત્યાં તેણે જોયું કે સાપ બાળકને દંશ મારવાની તૈયારીમાં છે ! ધડ દેતીને માતા બાળકનો હાથ પકડી ઊંચકીને બહાર કાઢે છે. આ વખતે ખાડાની ભીંતથી છોકરાને ઉઝરડા પડે છે. તેનું શરીર લોહીલુહાણ થઈ જાય છે. કહો,
*X*X*X*X
સાતમી
વાચના
(સવારે)
(૨૮૦)
Page #288
--------------------------------------------------------------------------
________________
અહીં આ સ્ત્રીએ બાળક ઉપર દયા કરી કે ક્રૂરતા કરી? મૃત્યુની અપેક્ષાએ થોડું લોહી નીકળવું કે આ થોડા ઉઝરડા પડવા તે બિલકુલ મામૂલી બાબત છે. વળી, માતાનો આશય બાળકને લોહી કાઢવાનો છે નથી, મોતમાંથી બચાવવાનો છે. માટે તે રા ય દોષિત નથી. યુગલિક જીવનની વ્યવસ્થા નષ્ટ થતાં જો બીજી કોઈ વ્યવસ્થા ન બતાવાય તો તે યુવાન-યુવતી દુ:ખો અને દુર્ગુણોનો ભોગ બને. વાસનાઓ ભયંકર રીતે બહેકી જાય. પ્રજામાં સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ જાય. મૂર્તિ, મંદિર વગેરેની હિંસક રક્ષા જો ગૃહસ્થો ન જ કરે તો સાધુઓને તે વાત હાથમાં લેવાનું જ્ઞાનીઓએ જણાવ્યું છે. આ દીક્ષા મહોત્સવ
ચૈત્ર વદ આઠમના દિવસે વરઘોડામાં સુદર્શના નામે પાલખીમાં બેસીને સિદ્ધાર્થવન નામના જ ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે પ્રભુ આવ્યા ત્યાં પોતે ચાર મૂઠીથી લોચ કર્યો. પછી સુવર્ણકળશ પર શોભતી નીલકમલની માળા સમાન જે સુવર્ણમય ખભા ઉપર શ્યામ લટો લટકતી હતી તેનો એ પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યાં ઇન્દ્ર સુંદર દેખાતી તે લટોનો લોચ ન કરવા વિનંતિ કરી. પ્રભુએ તે બે લટ એમ જ રહેવા દીધી. આ સમયે પ્રભુને છઠ્ઠનો તપ હતો. ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો ત્યારે પ્રભુએ દીક્ષા લીધી. તેમની સાથે ઉગ્રભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ અને મહાકચ્છ સહિત ચાર હજાર પુરુષોએ દીક્ષા લીધી.
Page #289
--------------------------------------------------------------------------
________________
છે તાપસ બનેલા કચ્છ-મહાકચ્છ (૨૮૨) છે
દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ વખતે કોઈ ભિખારી જ ન હતું. તેથી લોકોને ભિક્ષાચાર અંગે કાંઈ ખ્યાલ ન હતો. એટલે લોકો હીરા, માણેક, રત્ન,
સાતમી વાચનાઓ . કન્યાઓ વગેરે આપવા લાગ્યા. પણ ભગવાનને તો આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે
વાચના માનતું નહીં. તેમને થતું કે આવા અઢળક સંપત્તિવાળા રાજાને આહાર તે વળી માગવો પડે છે. (સવારે) ખરો ? આમ, કોઈ પણ ખાવાનું આપતું નહીં. ભગવાન તો સહન કરે પણ અકળાયેલા અન્ય જ સાધુઓએ કચ્છ-મહાકચ્છને પૂછ્યું. તેમને પણ ખબર ન હતી. તેઓ પણ ભૂખથી ખૂબ હેરાન 0 થવા લાગ્યા હતા. તેથી ઘરે પાછા જવાનો વિચાર આવ્યો, પરંતુ શરમના માર્યા ધરે ન જતાં છેવટે છે છે ગંગાતટે રહીને ખરી પડેલ પાંદડાં ખાઈને જટાધારી તાપસ બનીને તપોવનોમાં “બાવા'નું જીવન છે. છે વીતાવવા. છે વિધાધર ઉત્પત્તિ છે. કચ્છ-મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિને ભગવાને ગૃહસ્થ જીવનમાં પુત્રવતું રાખેલા. છે તેઓ દેશાંતરેથી આવ્યા અને ખબર પડી કે રાજ્યના ભાગ પાડી દેવામાં આવ્યા છે. તેથી તેમણે
વ્યવસ્થા અંગે ભરતને પૂછ્યું. ભરતે પોતાના રાજ્યમાંથી ભાગ આપવાનું કહ્યું, પણ હું (૨૨) તેમણે ઇન્કાર કર્યો અને તેઓ ઋષભદેવ પાસે ગયા. અભિગ્રહવાળા મૌન રહેલ શ્રી ઋષભદેવ
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૮૩) છે
પ્રભુની નમિ-વિનમિ સેવા કરવા લાગ્યા. વંદન નમસ્કાર કરીને અનુકૂળતાએ પોતાને રાજ્યભાગ આપવાનું જણાવતા રહ્યા. પણ પ્રભુ તો મૌન હતા. તેથી નમિ-વિનમિ તેમની પાછળ ભમવા લાગ્યા.
એક દિવસ પ્રભુને વંદન કરવા ધરણેન્દ્ર આવ્યો. પ્રભુની ઉત્કૃષ્ટ સેવા ભક્તિ કરતા નમિવિનમિને જોઈને ઇન્દ્ર ખુશ થઈ ગયો. સઘળી વાત જાણીને તેણે કહ્યું, “અરે ! પ્રભુ તો વિરાગી છે, તેમની પાસે આપવાનું કાંઈ ન હોય પણ પ્રભુની ભક્તિથી તુષ્ટ બનેલો હું તમને કાંઈક આપીશ.' પછી ધરણેન્દ્ર તે બંને ભાઈઓને ૪૮ હજાર વિદ્યાઓ આપી. ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિ-એ ચાર મહાવિદ્યા આપી અને તેમને માટે વૈતત્ર્ય પર્વત ઉપર બે શ્રેણિમાં મહાનગરો સર્યા. પછી બંને ભાઈઓમાંથી નમિ દક્ષિણ શ્રેણિમાં અને વિનમિ ઉત્તર શ્રેણિમાં જઈ વસ્યા. રષભદેવને પ્રથમ પારણું
લોકો પ્રભુને ધન, સંપત્તિ, સમૃદ્ધિ, કન્યાઓ વગેરે વહોરાવતા પરંતુ યોગ્ય નિર્દોષ ગોચરી ન મળતા પ્રભુ હસ્તિનાપુર તરફ ગયા. ત્યાં બાહુબલિના પુત્ર સોમપ્રભના પુત્ર શ્રેયાંસકુમાર હતા. શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગરશેઠ સુબુદ્ધિને, શ્રેયાંસને લાગુ થતાં સ્વપ્ન આવ્યાં. સવાર પડતા રાજ્યસભામાં પોતપોતાનાં સ્વપ્નો જણાવ્યાં. તેથી એ નિશ્ચિત થયું કે
Page #291
--------------------------------------------------------------------------
________________
શ્રેયાંસને કોઈ પણ મોટો લાભ થવાનો છે. તે ઝરૂખામાં બેઠા હતા. ત્યાં લોકોના ટોળેટોળાં જતાં તે
હતાં. ખુબ કોલાહલ થતો હતો. બધાની એક જ વાત હતી, “ભગવાન કેમ કાંઈ લેતા નથી ?' (૨૮૪) કલ્પસૂત્રની આમ, તેર માસના ઉપવાસ થઈ ગયા, ત્યાં શ્રેયાંસે ભગવાનને જોયા, અને તરત સાધુવેશ જોઈ છે
9 છે સાતમી વાચનાઓ છે જાતિસ્મરણજ્ઞાન થયું.
વાચના જ તેણે જોયું કે હું પૂર્વભવમાં આ ભગવાનનો સારથિ હતો અને તેમની સાથે મેં દીક્ષા લીધી હતી તે (સવારે)
અને તે વખતે ત્યાંના વજસેન તીર્થકર આવા વેશમાં હતા અને તે તીર્થકરે કહ્યું હતું કે, “આ છે વજનાભમુનિ, ભરત ક્ષેત્રમાં પહેલા તીર્થંકર થશે.” તે આ ભગવાન છે. છે ઇક્ષુરસ વડે પારણું
તે વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ તરીકે આપ્યા. તેમાંથી એક છે ઘડો લઈને શ્રેયાંસ બોલ્યા: “પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો.” પ્રભુએ પણ પોતાના હાથ છે છે પ્રસાર્યા એટલે શ્રેયાંસે બધા ઘડાનો રસ રેડી દીધો. એક પણ ટીપું નીચે પડ્યું નહીં. આ પ્રમાણે છે છે પ્રભુએ ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસના હાથે કર્યું. શ્રેયાંસકુમારે દાન આપ્યું તે વખતે છે છે દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યા. લોકોએ શ્રેયાંસને પૂછ્યું કે, “તમોને આ નિર્દોષ આહાર અંગે છે (૨૮૪).
શી રીતે ખબર પડી?'' ત્યારે શ્રેયાંસે ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.
Page #292
--------------------------------------------------------------------------
________________
(૨૮૫)
આઠ ભવનો સંબંધ
૧. જ્યારે પ્રભુ ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે તે હું નિર્નામિકા તેમની સ્વયંપ્રભા નામે દેવી હતી. ૨. પછી પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં વજજંઘ નામે રાજા હતા, ત્યારે હું શ્રીમતી નામે તેમની રાણી હતી. ૩. ત્યાંથી ઉત્તરકુરૂમાં ભગવાન યુગલિક હતા અને હું તેમની યુગલિની હતો. ૪. ત્યાંથી સૌધર્મ દેવલોકમાં અમે બંને મિત્ર દેવ થયા હતા. ૫. ત્યાર પછી અપરવિદેહમાં પ્રભુ વૈદ્યપુત્ર હતા, ત્યારે હું જીર્ણ શેઠનો પુત્ર
કેશવ નામે તેમનો મિત્ર હતો. ૬. ત્યાંથી અશ્રુત દેવલોકમાં અમે બંને દેવ થયા હતા. ૭. ત્યાંથી છે પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજનાભ ચક્રી હતા, તે વખતે હું પ્રભુનો સારથિ હતો. ૮. ત્યાંથી છે સવાર્થસિદ્ધ વિમાનમાં અમે બંને દેવ થયા હતા અને આજે હું પ્રભુનો પ્રપૌત્ર થયો છું.
લોકો સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “ઋષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ સમાન નિરવદ્ય છે. દાન અને શ્રેયાંસના જેવો ભાવ, જો પૂર્વનું ભાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય.” આયુક્રમ
દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ પ્રભુ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. આ સમયમાં કુલ ફક્ત એક જ છે અહોરાત્રનો પ્રસાદ કાળ હતો. મહા વદ ૧૧ના દિવસે પુરિમતાલ નામના વિનીત નગરીના શાખા નગરની બહાર, શકટ મુખ નામના ઉદ્યાનમાં, ન્યગ્રોધ નામના વૃક્ષ નીચે, નિર્જળ છ8નો છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
તપ હતો ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ધ્યાનાંતર દશામાં પ્રભુને કેવલજ્ઞાન થયું.
જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારે જ ભરત રાજાને ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. ભરતને વિચાર (૨૮૬)
આવ્યો કે, “હું પહેલાં ચક્રરત્નની પૂજા કરું કે પિતાની ? પણ બીજી જ પળે મનમાં સમાધાન થયું કલ્પસૂત્રની
સાતમી વાચનાઓ . કે ભગવાનની પૂજામાં ચક્રરત્નની પૂજા આવી જાય છે. ભગવાનની પૂજા ઈહલોક તથા પરલોકના
વાચના સુખ માટે છે. બાકી ચક્ર સંહારક છે. કેવળજ્ઞાન તો અનંત જીવોને અભયદાતા છે. આમ ચક્રરત્ન
(સવારે) પડતું મૂકીને કેવળી પિતાના વંદન-પૂજનાદિ કરવાની તૈયારી કરી. છે. ભરતના દાદીમા મરુદેવા હમેશ ભરતને કહ્યા કરતા કે, “ઋષભ પાસે મને લઈ જા. તે શું છે શું કરતો હશે? ઋષભ શું ખાતો હશે? ક્યાં રહેતો હશે?'' આવા અનેક તર્કવિતર્ક કરી કરીને રડ્યા
કરતા. એક હજાર વર્ષ રડી રડીને મરદેવાની આંખે પીયાનાં પડળ જામ થઈ ગયાં. તેથી કાંઈ છે છે દેખાતું ન હતું. ભરતે મરુદેવાને કહ્યું, “ચાલો દાદીમા ! આજે તમારો ઋષભ બતાવું !'' છે. છે મરુદેવાને હાથી ઉપર બેસાડીને ઠાઠમાઠથી ભરત સમવસરણના સ્થળે લઈ ગયા. નજીક છે છે આવતાં દુંદુભિના દિવ્યનાદ સાંભળીને મરુદેવા પૂછે છે કે, “આ શાનો નાદ છે ?” ભરતે કહ્યું, ને
“ઋષભદેવ પ્રભુ તીર્થકર થયા એની ખુશાલીમાં થતો દેવોના વાજિંત્રનો આ નાદ છે.” એ સાંભળી મરુદેવાની આંખે એટલાં બધાં હર્ષનાં આંસુ ઊભરાયાં કે આંખનાં પડળ ધોવાઈને છે (૨૮૬) નીકળી ગયાં ! પછી જ્યાં જુએ છે, ત્યાં મનોમન બોલવા લાગ્યા, “અહોહો ! આટલો બધો વૈભવ
Page #294
--------------------------------------------------------------------------
________________
! કરોડો દેવ દેવીઓ ઋષભની સેવામાં હાજર ! છત્ર, ચામર, સિંહાસન વગેરેથી દેદીપ્યમાન (૨૮૭) છે.
ક્ષભદેવને જોઈને મરુદેવા વિચાર કરવા લાગ્યા, અહો ! ઋષભ તો કેવા ભાગ્યશાળી ! પરંતુ અરે ! મને બોલાવતો ય નથી ! આ ઋષભ કેટલો સ્વાર્થી! આખો સંસાર જ સ્વાર્થથી ભરેલો છે !
હું ઋષભના વિરહથી રડતી હતી. રડી રડીને આંખોનું તેજહીન બનાવી અને આ આટલી બધી આ સમૃદ્ધિ ભોગવવા છતાં તે મને યાદ પણ કરતો નથી ! ધિક્કાર છે મારા આ સ્નેહને ! ધિક્કાર છે , આ સંસારને ! સહુ પરાયા છે : કોઈ આપણું નથી.'
આવી અન્યત્વ ભાવના ભાવતા મરદેવાને કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ ક્ષણે હાથી ઉપર આયુષ્યનો ક્ષય થવાથી તે મોક્ષે ગયા. અજોડ માતા અને અજોડ પુત્ર
કવિ કલ્પના કરે છે કે, જગતમાં ઋષભદેવ સમાન પુત્ર નથી, જેમણે એક હજાર વર્ષ સુધી છે પૃથ્વી પર ભમી ભમીને જે કેવળજ્ઞાનરૂપી ઉત્તમ રત્ન મેળવ્યું, તે સ્નેહથી તરત જ પોતાની માતાને છે આપી દીધું. વળી, મરુદેવા સમાન માતા પણ નથી, જે પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને છે
જોવા પ્રથમ મોક્ષે ગયા. દેશનાનો પ્રભાવ
છે. (૨૮૭) પ્રભુએ સમવસરણમાં બેસી ધર્મદેશના આપી. તે વખતે ઋષભસેન વગેરે ૫૦૦ભરત પુત્રોએ
Page #295
--------------------------------------------------------------------------
________________
છે અને ૭00 ભરત પૌત્રોએ દીક્ષા લીધી. તેમાંથી ઋષભસેન વગેરે ૮૪ને ગણધર પદે સ્થાપ્યા. 8
આ બ્રાહ્મી દીક્ષા લઈને પ્રથમ સાધ્વી થયા. ભરત શ્રાવક થયા. પોતાનું સ્ત્રીરત્ન બનાવવાના લોભે (૨૮૮) છે કલ્પસત્રની & ભરતે સુંદરીને દીક્ષા લેતાં અટકાવી. તે શ્રાવિકા બની. તેને ચારિત્ર પ્રાપ્ત થયું. ચારિત્ર મોહનીય છે
ચારિત્ર સાત . બાદનાલ છે સાતમી વાચનાઓ છે કર્મ તોડવા માટે ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ કર્યો ! આમ, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. હું
વાચના
(સવારે) છે ચક્રવર્તી થવા માટે મથામણ છે ભરત રાજા ચક્રરત્નની પૂજા કરીને શુભ દિવસે પ્રયાણ કરીને સાઠ હજાર વર્ષ ભરત ક્ષેત્રના છે
ખંડ જીતીને પોતાના નગરે આવ્યા, પરંતુ હજી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. તેને ખબર પડી કે હજુ પોતાના ૯૯ ભાઈઓને જીતવાના બાકી છે એટલે ભારતે પોતાના ભાઈઓને
સંદેશો મોકલ્યો કે, “મારી આજ્ઞામાં આવી જાઓ.' ત્યારે ૯૯ ભાઈઓએ વિચાર્યું કે પિતાએ $ જેમ ભરતને રાજ્ય આપેલ છે, તેમ અમને પણ આપેલ છે. તો શા માટે ભારતનું દાસત્વ સ્વીકારવું.” છે પછી બધા એકઠા થઈને, “અમારે ભારતની આજ્ઞા નથી માનવી તો તેની સાથે યુદ્ધ કરવું એ પડશે?' એ પૂછવા પ્રભુ પાસે ગયા, પ્રભુએ વૈતાલીય અધ્યયનની પ્રરૂપણા વડે તેમને પ્રતિબોધ
છે (૨૮૮) છે પમાડીને દીક્ષા આપી.
Page #296
--------------------------------------------------------------------------
________________
(૨૮૯)
બાહુબલી અને ભરત
હજુ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશતું ન હતું. કેમ કે જીતવાના બાકી હતા એક બાહુબલી. ભરતે દૂત સાથે સંદેશો મોકલ્યો : ‘‘શરણે આવો અને આજ્ઞા સ્વીકારો.'' બાહુબલીને ક્રોધ ચડ્યો. તે પોતાના બળ ઉપર મુસ્તાક હતા. ભરત સાથે બાર વર્ષ સુધી યુદ્ધ ખેલ્યું. લોહીની નદીઓ વહાવી. મડદાના ઢગ ખડકાયા, પણ કોઈએ મચક ન આપી. પારાવાર સંહારલીલા જોઈને ઇન્દ્રે તેમને વિનંતી કરી કે, ‘‘આ લોહીની નદીઓ વહાવવા કરતાં તમે બન્ને એકલા યુદ્ધ ખેલી લો.’’ એમ કરતાં બધા યુદ્ધમાં ભરત પરાજય પામતો ગયો. છેવટે એક દાવપેચમાં બાહુબલીએ ભરતને ભીંસમાં લઈ લીધો. ભરતે છેલ્લે બાહુબલી ઉપર ચક્રરત્ન મૂક્યું. પણ એક ગોત્રમાં ચક્ર ના ચાલે તેથી તે પાછું ફર્યું, એમ અન્યાયનું યુદ્ધ જાણીને મૂઠી મા૨ીને ખોપરીના ચૂરેચૂરા કરી નાંખવા માટે બાહુબલીએ મૂઠી ઉપાડી. પણ ત્યાં એક વિચાર તેને આવી ગયો કે, આ રીતે ભાઈની હત્યા કરવી એ મારા માટે બિલકુલ યોગ્ય નથી. આ કૃત્ય મારા પિતાને અને તેમના કુળને લાંછન લગાડશે. હવે ઉગામેલી મૂઠીનું શું કરવું ? એ વિચારતાં પોતાના મસ્તક ઉપરના કેશનો લોચ કરી નાંખ્યો. અને સર્વસ્વનો ત્યાગ કરીને સાધુ થઈને ત્યાં ઊભા રહી ગયા. ભરત પોતાની ભૂલની ત્યાં જ ક્ષમા યાચીને પોતાના નગરે આવ્યા.
(૨૮૯)
Page #297
--------------------------------------------------------------------------
________________
(૨૯૦) કલ્પસૂત્રની વાચનાઓ
વીરા મોરા ગજ થકી ઊતરો
બાહુબલી પોતાનાથી નાના દીક્ષિત ૯૮ ભાઈઓને વંદન કરવા માટે લાચાર થતા હતા. એટલે તેણે નક્કી કર્યું કે કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને જ પ્રભુની પાસે જવું. કેવળજ્ઞાન-પ્રાપ્તિની આશાથી બાહુબલી કાયોત્સર્ગમાં એવા અડોલ ઊભા હતા કે તેમના વધી ગયેલાં દાઢી મૂછમાંય પક્ષીઓએ માળા નાખ્યા. એક વર્ષ વીતી ગયું પણ હજી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને બાહુબલી પાસે મોકલ્યા. જટાધારી બાહુબલીને બ્રાહ્મી અને સુંદરીએ વંદન કરીને કહ્યું, ‘‘વીરા મોરા ! ગજ થકી ઊતરો ! હે બંધુ ! માનરૂપી હાથીથી નીચે ઊતરો.'' આ સાંભળતાં જ બાહુબલીનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. અજ્ઞાનનાં-અહંકારનાં પડળ ચાલ્યાં ગયા ! તે સમજી ગયા કે અહંકારરૂપી હાથી પરથી ઊતરવાનું કહે છે ! તેમને ભારે પશ્ચાત્તાપ થયો અને જ્યાં પોતાના ભાઈઓને વંદન કરવાના ઉમંગ સાથે પગ ઉપાડ્યો ત્યાં જ કૈવલ્ય પ્રગટ થયું. અરીસા-ભવનમાં ભરતને કૈવલ્યપ્રાપ્તિ
ચક્રવર્તી તરીકેની સંપત્તિ અને સમૃદ્ધિની છોળોમાં ઊછળી રહેલ અનાસક્ત ભરત એક વખત અરીસા-ભવનમાં પોતાના દેહ-લાલિત્યનું, અંગ-આભૂષણોનું સૌંદર્ય જોઈ રહ્યા હતા. ત્યાં નાજુક આંગળીએથી રત્નજડિત વીંટી સરી ગઈ અને આંગળીને અરીસામાં જોતાં તેની કુરૂપતા જોઈ ભરતનું મન હચમચી ઊઠ્યું. બધાં જ આભૂષણો ઉતારી નાંખીને જોતાં, ‘“શું દેહનું સૌંદર્ય
સાતમી
વાચના
(સવારે)
(૨૯૦)
Page #298
--------------------------------------------------------------------------
________________
પરાધીન છે? આભૂષણ વગરની કાયા કેવી બીભત્સ લાગે છે !' આમ ભાવના ભાવમાં ભારતને (૨૯૧)
કૈવલ્ય પ્રગટ થયું. ઇન્દ્ર અરીસા ભવનમાં આવ્યા. કેવલજ્ઞાની ભરતને વંદન કરતાં પહેલાં સાધુવેશ આપ્યો. ભરત સાથે દશ હજાર રાજાઓએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. પ્રભુ કષભદેવનો પરિવાર :
(૧) શ્રી ઋષભદેવ પ્રભુને ૮૪ ગણ અને ૮૪ ગણધરો થયા. (૨) ઋષભસેન વગેરે ૮૪ હજાર સાધુઓ થયા. (૩) બ્રાહ્મી, સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓ થઈ. (૪) શ્રેયાંસ વગેરે ૩ લાખ ને પાંચ હજા૨ શ્રાવકો થયા. (૫) સુભદ્રા વગેરે પાંચ લાખ ને ચોપન હજાર શ્રાવિકાઓ થઈ. (૬) ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધર હતા. (૭) નવ હજાર અવધિજ્ઞાની, ૨૦ હજાર છસો વૈક્રિય લબ્ધિવાળા હતા. (૮) બાર હજાર છસો પચાસ વિપુલમતિ હતા. બાર બજાર છસો પચાસ વાદી હતા. આમાંથી ૨૦ હજાર સાધુઓ તથા ૪૦ હજાર સાધ્વીઓ મોક્ષે ગયા. (૧૦) શ્રી ઋષભદેવ પ્રભુના પરિવારમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અને આગામી છે
મનુષ્ય ગતિમાં મોક્ષે જનારા બાવીસ હજાર અને નવસો મુનિઓ થયા. ભગવંતને કેવલજ્ઞાન છે ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત મરુદેવા માતા અંતકૃત કેવળી થઈને મોક્ષે ગયાં. આ મોક્ષ-માર્ગ
અસંખ્યાતા રાજપુરુષો સુધી ચાલુ રહ્યો.
(૨૯૧)
Page #299
--------------------------------------------------------------------------
________________
સાતમી
છે આયુષ્યકાળ
શ્રી ઋષભદેવ પ્રભુ વીસ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. ૬૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં (૨૯૨). કલ્પસૂત્રની છે
આ રહ્યા. આમ, ૮૩લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ સાધનાકાળમાં છબસ્થ પર્યાયમાં વાચનાઓ જ રહ્યા. એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ઓછા જેટલો સમય કેળવી અવસ્થામાં રહ્યા. આમ
વાચના પ્રભુનું કુલ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું.
(સવારે) આ અવસર્પિણી સુષમદુષમ નામના ત્રીજા આરાને પૂર્ણ થવાને ૮૯ પખવાડિયાં બાકી હતાં, છે ત્યારે મહા વદ ૧૩ના દિવસે અષ્ટાપદ પર્વતના શિખર પર દશ હજાર સાધુઓ સાથે નિર્જળા છે ઉપવાસનો તપ કરીને અભિજિત નક્ષત્રમાં પધંકાસને દિવસના આગલા પ્રહરે પ્રભુ નિર્વાણ પામ્યા. અંતિમ સંસ્કાર
શ્રી ઋષભદેવ મોક્ષે ગયા તે વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. ઇન્દ્ર અવધિજ્ઞાનના 6 ઉપયોગથી પ્રભુનું નિર્વાણ જાણી અગ્રમહિષી લોકપાલ વગેરે દેવોના પરિવાર સહિત આવીને પ્રભુના શરીરને ત્રણ પ્રદક્ષિણા દીધી. ઈશાનેન્દ્ર વગેરે દેવો ત્યાં આવ્યા. ત્યાર પછી ઈન્દ્ર ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો પાસે નંદનવનથી ગોશીષ ચંદનનાં લાકડાં મંગાવીને ત્રણ ચિતા તૈયાર કરાવી. એક ચિતા તીર્થંકરના શરીર માટે, બીજી ગણધરોના શરીર માટે અને ત્રીજી (ર૯ર) બાકીના મુનિઓના શરીર માટે હતી. આભિયોગિક દેવો પાસે ક્ષીર સમુદ્રનું પાણી મંગાવીને
ટકોર કરી કરી
Page #300
--------------------------------------------------------------------------
________________
તીર્થકરના શરીરને નવડાવ્યું, તાજા ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું, હંસ લક્ષણયુક્ત વસ્ત્ર ઓઢાડ્યું, તે પ્રમાણે બીજા-દેવોએ ગણધરોના અને મુનિઓનાં શરીરના સંસ્કાર કર્યા પછી ત્રણ શિબિકા તૈયાર કરી, તેમાં ક્રમશ શરીર પધરાવ્યાં. પછી ચિતા પર તે શિબિકાઓ મૂકી. અગ્નિકુમાર દેવોએ અગ્નિ સળગાવ્યો. વાયુકમાર દેવોએ વાયુ વિકર્યો. અન્ય દેવોએ ચિતાને ઠારી. પછી સૌધર્માદિ ઇન્દોએ યથાયોગ્ય પ્રભુના દેહની દાઢાઓ અને શેષ દેવોએ અસ્થિ લીધાં. - ઇન્દ્ર ત્રણ રત્નમય સૂપ બનાવ્યા પછી નંદીશ્વર દ્વીપે જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરીને વજમય છે દાબડીમાં જિનદાઢાં મૂકીને પૂજા કરવા લાગ્યા. કોઈ ઉપદ્રવ થાય ત્યારે આ દાઢાનો અભિષેક કરી તે જળ છાંટવાથી શાંતિ થાય છે.
શ્રી ષભદેવ પ્રભુના નિર્વાણ બાદ ત્રણ વર્ષ અને સાડા આઠ માસે ત્રીજો આરો પૂર્ણ થયો. શ્રી ઋષભદેવ પ્રભુના નિર્વાણ બાદ ૪૨ હજાર વર્ષ તથા ત્રણ વર્ષ ને સાડા આઠ માસ જેટલો જ સમર્થ ઓછો એવા એક કોટાકોટિ સાગરોપમ વર્ષે પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા. વીર નિર્વાણ પછી ૯૮૦ વર્ષે ગ્રંથ વાચના થઈ.
(૨૯૩)
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૯૪). કલ્પસૂત્રની વાચનાઓ
પર્યુષણ પર્વનો સાતમો દિવસઃ કલ્પસૂત્ર આઠમુંઃ બપોરનું વ્યાખ્યાન સ્થવિરાવલિ
આઠમી
વાચના શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુને નવ ગણ અને અગિયાર ગણધરો હતા. અિન્ય જિનેશ્વરોને આ
(બપોરે) ગણ અને ગણધરની સંખ્યા સમાન હતી.] નવ ગણ અને અગિયાર ગણધર
ગૌતમ ગોત્રવાળા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ ત્રણે-પ્રત્યેક ૫OO-૫00સાધુઓને અલગ વાચના આપતા હતા, તેથી તે ત્રણ ગણ અને ત્રણ ગણધર થયા. - ભારદ્વાજ ગોત્રવાળા આર્ય વ્યક્ત નામે સ્થવિર અને અગ્નિ વૈશ્યાયન ગોત્રવાળા આર્ય સુધર્મા સ્થવિર બન્ને પ્રત્યેક ૫૦૦-૫૦૦ સાધુઓને અલગ વાચના આપતા હતા, તેથી બે ગણ અને બે ગણધર થયા. વસિષ્ઠ ગોત્રવાળા મંડિત પુત્ર સ્થવિર અને કાશ્યપ ગોત્રવાળા મોર્યપુત્ર સ્થવિર-બને ૩૫૦
છે (૨૯૪) ૩૫૦ સાધુઓને અલગ વાચના આપતા હતા. તેથી તે બે ગણ બે ગણધર થયા.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૫A
ગૌતમ ગોત્રવાળા અકંપિત વિર અને હારિતાયન ગોત્રવાળા અચલભ્રાતા સ્થવિર તે બન્ને ૩૦૦-૩૦૦ સાધુઓને સાથે વાચના આપતા હતા, તેથી એક ગણ અને બે ગણધર થયા.
કૌડિન્ય ગોત્રવાળા મેતાર્ય અને પ્રભાસ સ્થવિર એ બન્ને ૩૦૦-૩૦૦ સાધુઓને સાથે વાચના આપતા હતા, તેથી એક ગણ અને બે ગણધર થયા.
આમ, શ્રી મહાવીર પ્રભને નવ ગણ અને અગિયાર ગણધરો થયા, એ વાચનાવાળો સાધુ સમુદાય તે એક “ગણ' કહેવાય છે. ગણધરોનું જ્ઞાન
ગણધરો આચારાંગથી દષ્ટિવાદ પયંત બાર અંગના જાણકાર હતા. તેઓ પોતે જ તેના રચનાર છે હતા, ચૌદપૂર્વના પણ જાણકાર હતા, તેથી દ્વાદશાંગીના જાણકાર હતા. આમ, તેઓ દ્વાદશાંગીધર છે ચૌદપૂર્વધર હતા. તેઓ એક માસના ઉપવાસ સાથે પાદપોપગમન અનશન વડે રાજગૃહ નગરે મોક્ષે ગયા. ૧૧ ગણધરોમાંથી ઇન્દ્રભૂતિ અને સુધર્માસ્વામી સિવાયના નવ ગણધરો, ભગવાન છે
મહાવીરદેવ વિદ્યમાન હતા ત્યારે મોક્ષ પામ્યા છે. અત્યારના સઘળાય નિગ્રંથ સાધુઓ આર્ય છે છે સુધર્માસ્વામીના શિષ્યો છે. બાકીના ગણધરો પોતપોતાના ગણને નિર્વાણ સમયે સુધર્માસ્વામીને હું (રા)
સોંપીને મોક્ષે ગયા હતા.
Page #303
--------------------------------------------------------------------------
________________
સુધર્માસ્વામીજી : શ્રી વીર પ્રભુની પાટે શ્રી સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા. આર્ય
સુધર્માસ્વામીનું ગોત્ર “અગ્નિવૈશાયન” હતું. કોલ્લાગ નગરમાં ધમ્મિલ નામે બ્રાહ્મણને ભદ્વિલા (૨૯૬)
નામે સ્ત્રી હતી. તેમના પુત્રે (સુધર્માસ્વામીએ) ચૌદ વિદ્યાના પારગામી થઈને ૫૦ વર્ષે પ્રભુ પાસે કલ્પસૂત્રની
આઠમી વાચનાઓ જ દીક્ષા લીધી અને ૩૦ વર્ષ સુધી વીર પ્રભુની સેવા કરી. વીર પ્રભુના નિર્વાણ પછી ૧૨ વર્ષે અથવા
વાચના જન્મથી ૯૨ વર્ષે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૮ વર્ષ કેળવણીપણું પાળીને, ૧૦૦વર્ષનું આયુષ્ય
(બપોરે) છે પૂર્ણ કરીને પોતાની પાટે જંબૂસ્વામીને સ્થાપીને તેઓ મોક્ષે ગયા.
જંબુસ્વામી : આર્ય જંબૂસ્વામીનું ગૌત્ર “કાશ્યપ હતું. રાજગૃહ નગરમાં ષભદત્ત નામે શેઠ જ રહેતો હતો. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્ય રાત્રિએ ધારિણીએ સ્વપ્નમાં જંબુવક્ષ
જોયું. પ્રાતઃકાળે તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કહી. ઋષભદત્તે પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે છે “તારે જંબુસરખા ગુણોવાળો પુત્ર થશે.' ધારિણી ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. માબાપે સ્વપ્નને છે અનુસરી તેનું નામ જંબુકુમાર પાડ્યું. જંબૂકુમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામ્યો. માતહું પિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો.
એક વખત રાજગૃહનગરમાં આર્ય સુધર્માસ્વામીજી પધાર્યા, કોણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો. જંબૂકમાર પણ તે દેશનામાં ગયા. સુધર્માસ્વામીએ દેશનામાં શું કહ્યું, “જીવન ચંચળ છે. જેમ પાણીનો પરપોટો સહેજ ફૂટી જાય છે તેમ આ જીવન નશ્વર છે' છે
Page #304
--------------------------------------------------------------------------
________________
(૨૯૭)
સુધર્માસ્વામીની દેશના જંબૂકુમારના હૃદયમાં આરપાર ઊતરી. તેને જીવન અસ્થિર સમજાયું અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સૂઝ્યું. તે ઊભા થયા અને પોતાનો ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધર્માસ્વામીએ ‘મા ડિવંથં ુખદુ’ ‘‘સારી ભાવનામાં તું વિલંબ ન કરે’’ તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું.
‘હું માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરુમહારાજને કહી જંબૂ નગર તરફ વળ્યા. માર્ગમાં જતાં શસ્ત્રો વાપરવાનો અભ્યાસ કરતા કુમારો તરફથી ફેંકાયેલ મોટો લોઢાનો ગોળો તેમની નજીક પડ્યો. જંબૂકુમારની વિચારધારા પલટાણી. તેમને લાગ્યું કે, ‘જીવનમાં ક્ષણનો ય ક્યાં ભરોસો છે ? મને આ લોઢાનો ગોળો વાગ્યો હોત તો હું મરી જાત અને મનની મનમાં રહી જાત.’’
જંબૂકુમાર પાછા વળ્યા અને સુધર્માસ્વામી પાસે આવ્યા. તેમણે ત્યાં બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું પછી માત-પિતાની પાસે આવ્યા. માત-પિતાની આગળ દીક્ષા લેવાનો વિચાર જણાવ્યો. પુત્રનાં આ વચન સાંભળી ઋષભદત્ત અને ધારિણી મૂર્છિત થયા. થોડી વારે સમાધિ પામીને તેમણે જંબૂકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબુકુમારે પણ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો. છેવટે માત-પિતાએ એટલી માગણી કરી કે, પુત્ર, જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે તેની સાથે તું લગ્ન કર. આ લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તો સુખેથી બીજે દિવસે દીક્ષા લેજે.' આમ
(૨૯૭)
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૯૮)
કલ્પસૂત્રની વાચનાઓ
કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપટાઈ આપોઆપ દીક્ષાનો વિચાર માંડી વાળશે.
પરણ્યા પહેલાં કન્યાઓના માતપિતાને જાહે૨ ક૨વામાં આવ્યું કે, ‘પરણ્યા પછી જંબુકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે.’ કન્યાઓનાં માતાપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે, ‘‘તેમની ઇચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તો અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ, અને આમ છતાં પણ અમારાથી નહિ સમજે તો તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.’’ લગ્નોત્સવ ઊજવાયો
એક એક કન્યાના કરિયાવરમાં નવ નવ ક્રોડ એમ કુલ ૭૨ ક્રોડ સોનામહો૨ જંબૂકુમારને આપવામાં આવી. આઠ ક્રોડ સોનામહોર કન્યાઓના મોસાળ તરફથી મળી. એક ક્રોડ સોનામહોર જંબૂકુમારને પોતાના મોસાળ તરફથી મળી, અને અઢાર ક્રોડ સોનમહોર જેટલી મિલક્ત પોતાના પિતાની હતી. આમ, નવ્વાણું ક્રોડ સોનામહોરનો અધિપતિ જંબૂકુમા૨ થયો.
જંબૂકુમાર પ્રથમ રાત્રિએ આઠ વધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા પણ જંબુકુમાર સ્થિર રહ્યા. ઊલટું સહુને સંસારવિરક્ત કર્યા. આ પ્રસંગે ચોરી
આઠમી
વાચના
(બપોરે)
(૨૯૮)
Page #306
--------------------------------------------------------------------------
________________
(૨૯૯)
કરવા પ્રભવ નામનો ચોર પોતાના પાંચસો સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબૂકુમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તે આઠ સ્ત્રીઓ સાથેનો જંબૂકુમા૨નો વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો.
પ્રાતઃકાળે જંબૂકુમાર અને માત-પિતા, પ્રભવ ચોર તથા તેના પાંચસો સાથીદારો, આઠ સ્ત્રીઓ, સાસુ-સસરા, એમ કુલ ૫૨૭ સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબુસ્વામીજી નિરતિચાર શુદ્ધ ચારિત્ર પાળી ચૌદપૂર્વી થયા, અને અનુક્રમે ચાર ઘાતી કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા.
જંબુસ્વામી પછી તેમની પાટે પ્રભવસ્વામી થયા.
૧૬ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૨૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ને ૪૪ વર્ષ કેવળીપણામાં રહીને કુલ ૮૦ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં પોતાની પાટે પ્રભવસ્વામીને સ્થાપીને જંબૂસ્વામીજી મોક્ષે ગયા. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી બાર વર્ષે ગૌતમસ્વામી, વીશ વર્ષે સુધર્માસ્વામી અને ચોસઠ વર્ષે જબૂસ્વામીજી મોક્ષે ગયા. કિવી કમાલ ! એક વખતનો ખૂંખાર ચોર પ્રભવ જૈનશાસનના યુગપ્રધાન આચાર્ય બન્યા.]
જંબુસ્વામીજીના કૈવલ્યની સાથે દસ વસ્તુનો નાશ થયો.
(૨૯૯)
Page #307
--------------------------------------------------------------------------
________________
આઠમી
આ દસ વસ્તુ (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમાવધિજ્ઞાન [કે જેના ઉત્પનન થયા પછી એક
જે અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય.] (૩) પુલાકલબ્ધિ [જેમાં પુષ્કળ બળ હોય] (૪) આહારક (૩૦૦) શું
છે શરીર લબ્ધિ (૫) ક્ષપક શ્રેણી (૬) ઉપશમ શ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક [પરિહાર વિશુદ્ધિ કલ્પસૂત્રની વાચનાઓ આ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતચારિત્ર] (૯) કેવળજ્ઞાન (૧૦) મોક્ષ.
વાચના આર્ય પ્રભવસ્વામી તેઓ જંબુસ્વામીની પાટે આવ્યા. ત્યાર પછી તેમણે શäભવસૂરિજીને
(બપોરે) પોતાની પાટે સ્થાપ્યા.
શય્યભવસ્વામી આર્યપ્રભવ સ્વામીજીએ પોતાના જ્ઞાનના ઉપયોગથી રાજગૃહમાં યજ્ઞ કરતાં શથંભવને પોતાની પાટે સ્થાપ્યા. પાટ સંભાળી શકે તેવા તે યોગ્ય જણાયા, તેથી ત્યાં બે સાધુઓને છે
મોકલ્યા. યજ્ઞમાં જઈને તે સાધુઓ બોલ્યા, “અહો કષ્ટ ! અહો કષ્ટ ! તત્ત્વ ન જ્ઞાયતે પરે, છે છે અફસોસ ! અફસોસ ! તત્ત્વ શું છે, તેની જ તમને ખબર નથી !' તે સાંભળીને શયંભવ ભટ્ટ
સાધુઓને “તત્ત્વ શું છે?” તે પૂછ્યું. તેના પરિણામે સાધુઓએ યજ્ઞસ્તંભ નીચે રહેલા શ્રી શાંતિનાથ છું. ભગવાનનાં દર્શન કરાવ્યાં. તેથી પ્રતિબોધ પામીને શઠંભવ બ્રાહ્મણે પ્રભસ્વામી પાસે દીક્ષા લીધી. પછી આર્ય પ્રભવસ્વામીજી શäભવસૂરિજીને પોતાના પટ્ટઘર બનાવી સ્વર્ગે ગયા. જ્યારે છે શäભવે દીક્ષા લીધી હતી ત્યારે તેમની પત્ની સગર્ભા હતા. તેને મનક નામનો પુત્ર થયો. તેને છે દીક્ષા આપી તે પુત્રનું આયુ અતિ અલ્પ જાણીને તેના હિત ખાતર શય્યભવસૂરિએ દશવૈકાલિક છે
Page #308
--------------------------------------------------------------------------
________________
આ સૂત્ર રચ્યું. અને પોતાની પાટે યશોભદ્રસૂરિજીને સ્થાપીને શ્રી વીર પ્રભુના નિર્વાણ પછી ૯૮ વર્ષે મેં (૩૦૧) છે.
સ્વર્ગે ગયા. આવા તો કેટલાય બ્રાહ્મણોએ જિનશાસનના દીવડામાં દીક્ષા લઈને દિગ્ગજ આચાર્ય એ બનીને પુષ્કળ ઘી પૂર્યું છે.]
યશોભદ્રસૂરિજીઃ યશોભદ્રસૂરિ પોતાની પાટે શ્રી ભદ્રબાહુસ્વામીજી અને સંભૂતિવિજયને સ્થાપીને સ્વર્ગલોકમાં ગયા.
ભદ્રબાહુસ્વામીજી: પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બ્રાહ્મણોએ દીક્ષા લીધી. આ પ્રસંગ પૂર્વે પ્રથમ વ્યાખ્યાનમાં આવી ગયો હોવાથી અહીં આપણે ફરી લેતા નથી.
સ્થૂલભદ્રજી પાટલીપુરમાં શકટાલ મંત્રીના પુત્ર શ્રી સ્થૂલભદ્ર હતા. શકટાલ પ્રજાપ્રિય મંત્રી હતા. તેમની વિરુદ્ધ અનેક કાવતરાં ચાલતાં હતાં. તેમાં વરરુચિ નામનો મસ્ત્રી તેમની વિરુદ્ધમાં રાજાના કાન સતત ભંભેરતો. શકટાલ મંત્રી રાજા પાસે તેનું કાંઈ ચાલવા દેતો નહિ.
એક વખત શકટાલે નાના દીકરા શ્રીયકના લગ્નોત્સવ નિમિત્તે રાજાને ઘરે આમન્ત્રીને શસ્ત્રોની આ ભેટથી સન્માનિત કરવા માટે શસ્ત્રસંગ્રહ કર્યો અને જમીનમાં દાટ્યો. આ પરિસ્થિતિનો ગેરલાભ છે લેવા માટે વરરુચિએ રાજાને કહ્યું કે, “આપનું રાજ્ય ઝૂંટવી લેવા શકટાલ શસ્ત્ર ભેગાં કરી રહ્યા
છે. (૩૧) છે.' રાજાએ તેની તપાસ કરી. શસ્ત્રસંગ્રહની વાત ખરી નીકળી તેથી રાજા કોપાયમાન થયો.
Page #309
--------------------------------------------------------------------------
________________
“મારુ અન્ન ખાનાર આવો નિમકહરામ ! આવો કૃતઘ્ની !' રાજાએ શકટાલના આખા વંશને આ
સાફ કરવાનો સંકલ્પ કર્યો. (૩૦૨) કલ્પસૂત્રની શકટાલને તેની ગંધ આવી ગઈ. તેણે પોતાના પુત્ર શ્રીયકને બોલાવ્યો અને બધી બાબતથી
આઠમી વાચનાઓ આ વાકેફ કર્યો અને કહ્યું : ““આવતી કાલે રાજસભામાં ગુપ્ત રીતે હું તાલપુર ઝેર ખાઈ લેવાનો છું, તે છે વાચના
આ વખતે તારે મારું માથું ઉડાવી દેવું. આ સિવાય રાજાનો કોપ શમશે નહિ. નહિ તો કદાચ આપણા (બપોરે) આખા વંશનો ઉચ્છેદ કરશે.'
શ્રીયકને ન છૂટકે પિતાની આજ્ઞા સ્વીકારવી પડી. બીજો દિવસ થયો. રાજસભા ભરચક હતી. શકટાલ રાજા પાસે આવીને જ્યાં નમે છે ત્યાં જ શ્રીયકે તલવાર ઉગામીને ગરદન પર ઝીંકી અને પિતાનાં ધડ અને માથું જુદાં કરી નાંખ્યાં.
રાજા બોલી ઊઠ્યા: “અરે ! અરે ! શ્રીયક? આ તે શું કર્યું?” છે શ્રીયક: “પહેલા રાજા અને પછી પિતા. આવા રાજદ્રોહી બાપને આવી જ સજા થવી જોઈએ.”
રાજસભામાં હોહા થઈ ગઈ. અરેરાટી ફેલાઈ ગઈ. શસ્ત્રો અંગે સાચો ખુલાસો થયો તેથી રાજાનો ભભૂકતો ક્રોધાગ્નિ ઠંડોગાર થઈ ગયો. રાજાએ શ્રીયકને મસ્ત્રીમુદ્રા સ્વીકારવા કહ્યું. છેમોટાભાઈ સ્થૂલભદ્રની તે પદ માટે ભલામણ કરીને શ્રીયકે તેનો ઇન્કાર કર્યો. મોટો ભાઈ થૂલભદ્ર
Page #310
--------------------------------------------------------------------------
________________
(૩૦૩)
મગધની રાજનર્તકી રૂપકોશાના રૂપમાં પાગલ બન્યો હતો. ઘરબાર ત્યાગીને, કુટુમ્બના માણસોનો તિરસ્કાર પામીને તે સદા રૂપભવનમાં રહેતો. એક ક્ષણ માટે પણ રૂપકોશાના સુંવાળા સંગને તે વેગળો કરી શકવા મજબૂર હતો.
આવો કામુક જીવ, કામવિજેતા તરીકે ચોર્યાસી ચોવીસી સુધી અમર બની જાય એ કેટલી છે આશ્ચર્યજનક વાત કહેવાય.
રૂપકોશાનો પ્રિયતમ શી રીતે જિનશાસનનો નિકટતમ બન્યો? શી રીતે જિનશાસનનો શણગાર છે એવો અણગાર બન્યો? શી રીતે કામણગારીનો કંત જિનશાસનનો સંત બન્યો? તે હવે આપણે છે
જોઈએ. | મોટાભાઈ જ મગધના મન્દીશ્વર થવાને લાયક ગણાય એમ સમજીને નાનો ભાઈ શ્રીયક રાજા નંદની આજ્ઞા લઈને લોહી નીગળતી તલવાર સાથે રૂપભવન તરફ દોડ્યો.
શૂલભદ્ર લોહીવાળી તલવાર જોઈ. તે સ્તબ્ધ થઈ ગયો. આ પિતૃહત્યાએ સ્થૂલભદ્રને સખત છે આઘાત લગાડ્યો. સૌંદર્યના ઘોડાપુરમાં તણાતો સ્થૂલભદ્ર ચોંકી ઊઠ્યો. “આ શું? મોત ! લોહી ! છે હત્યા ! આ સંસાર ! આવો વિશ્વાસઘાતી !' શ્રીયકે મંત્રીપદ સ્વીકારવાની ના કહી. રાજાના આમંત્રણની વાત કરી. બે રાજા પાસે ગયા. સુનમુન બનેલા સ્થૂલભદ્રને ઉદ્યાનમાં બેસીને રાજા
(૩૦૩)
Page #311
--------------------------------------------------------------------------
________________
(૩૦૪) કલ્પસૂત્રની
વાચનાઓ
નંદે વિચારવાની [આલોચવાની] તક આપી. ઉદ્યાનમાં બેઠેલા સ્થૂલભદ્રે વિરક્ત થઈને માથાના વાળને ત્યાં જ લોચ કરી નાંખ્યો. મુનિ બન્યા અને રાજાને ‘“ધર્મલાભ !'' કહીને રાજમાર્ગ ઉપર આગળ વધ્યા.
કોશાના રૂપભવન પાસે આવ્યા. મોં ફેરવીને ત્યાંથી પણ સડેડાટ આગળ વધ્યા. સંભૂતિવિજયજી મહારાજ પાસે જઈને વિધિસર દીક્ષા લીધી. કેટલોક સાધનાકાળ પસાર થયા બાદ તેમણે વિચાર્યું કે ‘‘જે સ્ત્રી મારા દ્વારા પાપિણી બની છે તે સ્ત્રીનો ઉદ્ધાર કરું.’’
સ્થૂલભદ્રે રૂપકોશાને ત્યાં ચાતુર્માસનો વિચાર કર્યો. જ્યારે અન્ય મુનિઓ વિષમ જગ્યાએ ચાતુર્માસ માટે ગયા. એક સિંહગુફા પાસે, બીજા સર્પના રાફડા પાસે, ત્રીજા કૂવાના કાંઠા ઉપર. ત્યારે સ્થૂલભદ્રે કોશાને ત્યાં ચાતુર્માસ કરવાની રજા માગી. જ્ઞાની ગુરુએ સંમતિ આપી. સ્થૂલભદ્રજી વિહાર કરીને કોશાને ત્યાં ગયા. ત્યાં જઈને ચાતુર્માસ માટે થોડી જગ્યા માગી. કોશાને થયું : ‘અંતે આવ્યા તો ખરા. મને ખાતરી જ હતી કે મારા પ્રિયતમ આવ્યા વગર નહીં રહે.’
:
સાડા ત્રણ હાથ દૂર રહીને બધી છૂટ આપવા સાથે સ્થૂલભદ્ર ચાતુર્માસ રહ્યા. રૂપકોશાને પુરુષ સામે વિજયડંકો વગાડતી નારીશક્તિ ઉપર ભારે ભરોસો હતો. એક વખતના ભુક્ત ભોગીએ આજે પોતાની જાતને હોડમાં મૂકી દીધી ! એમણે ય એક પતિતના ઉદ્ધારાર્થે જંગ આદર્યો. કોશાના હાવભાવ, અંગમરોડ, ઉન્માદક નૃત્ય, સ્થૂલભદ્ર ઉપર કોઈ અસર કરી શકતા નથી.
આઠમી
વાચના
(બપોરે)
(૩૦૪)
Page #312
--------------------------------------------------------------------------
________________
(૩૦૫) છે
અનેકવિધ પ્રયત્નો સ્થૂલભદ્રને ચલિત કરવા માટે કોશાએ કર્યા. ચાર માસ વીતી ગયા. પણ તેની કારી વાગી નહિ. છેવટે કોશા થાકી ગઈ. ચાતુર્માસ પૂર્ણ થતાં જ તેણે પોતાનો પરાજય સ્વીકાર્યો. તેણે કહ્યું, “હે ગુરુદેવ ! હું તમારી સેવિકા છું, હવે આપ કહો, મારે શું કરવું?' - હવે સ્થૂલભદ્ર બોધની ધારા વરસાવી. કોશા સાંભળતી જ રહી. અને એક ધન્ય પળે એ છે વારાંગનામાંથી વીરાંગના બની. તેણે બાર વ્રત સ્વીકાર્યા. રાજાએ મોકલેલા મહેમાનના અપવાદપૂર્વક ચતુર્થ વ્રત-બ્રહ્મચર્ય-સ્વીકાર્યું.
રાજનર્તકી હવે બ્રહ્મચારિણી બની ! સાધુઓ ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુ પાસે આવ્યા. ગુરુ છે જ્ઞાની છે. તેમણે ત્રણ સાધુને “દુષ્કર' કાર્ય કર્યાનું કહ્યું. પણ સ્થૂલભદ્રજીને “દુષ્કર દુષ્કર' કાર્ય છે કર્યાનું કહ્યું. વળી પેલાંનું બેઠાં બેઠાં સ્વાગત કર્યું. તો સ્થૂલભદ્રજી સામે બે ત્રણ ડગલા જઈને હું સન્માનિત કર્યા. [આજની ભાષામાં તેને “રેડ કાર્પેટ-સન્માન” કહેવાય].
પેલા ત્રણમાંના એક સાધુને ઈર્ષા આવી. મારે સિંહની ગુફા પાસે ચાર માસના ઉપવાસ અને છે સાથે સાથે અખંડ કાયોત્સર્ગ છતાં મારું કાર્ય માત્ર “દુષ્કર' ! અને પેલા સ્થૂલભદ્રને માલંમાલ ખાવું-પીવું છતાં ય તેનું કાર્ય “દુષ્કર, દુષ્કર !” ગુરુનો આ તો કેવો ઘોર પક્ષપાત ! તેમણે બીજે વર્ષે કોશાને ત્યાં ચાતુર્માસ કરવાનો સંકલ્પ કર્યો.
(૩૦૫)
Page #313
--------------------------------------------------------------------------
________________
એક વાર કોઈ રથકારને-રૂપકોશાને ત્યાં-મહેમાન તરીકે રાજાએ મોકલ્યો ! આજ સુધી તે
સંપૂર્ણ શીલવતી રહી હતી. અપવાદ રાખેલ હતો, પણ તેણી તેનો લાભ લેવા ઇચ્છતી ન હતી. આ (૩૬)
કોશા તો પોતાના પરમ ઉપકારી સ્થૂલભદ્રજીના ધ્યાનમાં લીન હતી. સંધ્યાનો સમય હતો. બગીચામાં કલ્પસૂત્રની
જ રથકાર અને રૂપકોશા બેઠાં હતાં. રથકારે ઉત્તેજિત થઈને પોતાની કળા બતાવવા વિચાર્યું. તેણે એક વાચનાઓ
છે આઠમી
વાચના બાણ છોડ્યું. દૂર રહેલાં આંબા ઉપર રહેલી કેરીના ઝૂમખાને લાગ્યું. પછી બીજું બાણ છોડ્યું. તે
છે (બપોરે) પહેલા બાણના છેડાના ભાગમાં ચોંટી ગયું. આમ કરતાં કરતાં બાણોની હારમાળા રથકાર અને @ કોશા બેઠા હતા ત્યાં સુધી લંબાઈને આવી ગઈ. પછી રથકારે તે છેલ્લાં બાણને એવી રીતે ઝાટકો છે લગાવી ખેંચ્યો કે આખી કેરીની લૂમ ખેંચાઈને પોતાના હાથમાં આવી ગઈ.
રથકારે કોશાને કહ્યું : “જોઈ મારી કળા ! છે આવી કળા તારી પાસે ?''
કોશાએ કહ્યું કે, “એના કરતાં ય સરસ કળા મારી પાસે છે.'' છે એક વિરાગમાં મગ્ન છે, બીજો વિકારમાં મસ્ત છે.
કોશાએ જમીન ઉપર સરસવનો ઢગલો કરાવ્યો. તે ઢગલાની મધ્યમાં સોય અને તે સોય છે ઉપર કમલ મુકાવ્યું. તેની ઉપર કોશા નૃત્ય કરવા લાગી. પ્રાણાયામથી વાયુનો નિરોધ કરીને છે છે હલકંકૂલ જેવું શરીર કરીને તેણે નૃત્ય કર્યું. તે નૃત્ય જોઈને રથકાર સ્તબ્ધ થઈ ગયો અને કહ્યું કે,
“મારી કળા તો, તારી આ કળાની આગળ કાંઈ વિસાતમાં નથી.'
Page #314
--------------------------------------------------------------------------
________________
રૂપકોશાએ સ્મિત કરતાં કહ્યું કે “કળા તો તમારી અને મારી-એકેયની-વિસાતમાં નથી. કળા (૩૦૭) છે.
તો મહાત્મા સ્થૂળભદ્રજીની અનાસક્તિની છે, જે સાચી કળા કહેવાય. જગત્ની બધી કલાઓ આ જ કલાની પાસે પાણી ભરે.'
ત્યાર બાદ રૂપકોશાએ સ્થૂલભદ્રજીના રોમાંચક વિરાગની વાત કરી. એ સાંભળતાં રથકારનો કામ વિકાર શમી ગયો.
આ બાજુ બીજા ચાતુર્માસ સમયે સિંહ ગુફાવાસી મુનિ કોશાને ત્યાં આવ્યા. કોશાનું સૌન્દર્ય જોતાં તે થીજી ગયા. સિંહને પરાજય આપતો સાધુ સ્ત્રીથી પરાજય પામ્યો ! અને જ્યાં કોશાની છે કોયલ જેવી વાણી સાંભળી ત્યાં આંતર-વિરાગના રામ રમી ગયા. હાય ! સામે ચડીને તેના છે દેહસુખની માગણી કરી.
ખુબ જ દક્ષ એવી મહાશ્રાવિકા કોશાએ તેમને કહ્યું કે, તેની એક શરત છે : નેપાળના રાજા છે. હંમેશ પહેલા યાચકને સવા લાખની એક રત્નકંબલ આપે છે. જો તે લાવી અપાય તો જ દેહસુખ મળી શકે.
વિકારે પીડાતા સાધુ ભરચોમાસામાં કાદવ ખૂંદતા, નદીનાળાં ઓળંગતા, જંગલ કાપતાં છે નેપાળ પહોંચ્યા. સાધુજીવનની બધી મર્યાદાઓને ધુળ ચાટતી કરી. રસ્તામાં ચોર લોકોએ તેમને છે માર્યા પણ ખરા. હાય, વાસનાનું વળગણ.
SCC SCL.
Page #315
--------------------------------------------------------------------------
________________
રત્નકંબલ મેળવીને સાધુ પાછા આવ્યા. રત્નકંબલ કોશાને આપી. તે વખતે ધોધમાર વરસાદ
પડ્યો હતો, જેથી ગટરમાં પાણી વહેતું હતું, તેમાં તે રત્નકંબલ કોશાએ ઝીંકી દીધી ! (૩૦૮) છે
| મુનિ : “અરેરે ! આ શું કર્યું? આટલી મહામૂલી કંબલની આ દશા કરી ?' કલ્પસૂત્રની
આઠમી કોશા હસવા લાગી, તે બોલી : “હજારો-લાખો રત્નો કરતાં ય અધિક કીમતી ચારિત્રરત્ન વાચનાઓ
વાચના હું મારી ગંદી કાયાની ગટર ભેગું કરવા તૈયાર થયા છો, તો આ કંબલ તો શી વિસાતમાં?'
(બપોરે) આ શબ્દો સાંભળતાં મુનિની આંખો ઊઘડી થઈ. કામવિકાર શમી ગયો. ગુરુ પાસે જઈને છે શુદ્ધિ કરી.
આવા હતા શ્રી સ્થૂલભદ્રજી ! ૮૪ ચોવીસીઓ સુધી જેમના શીલની અમર ગાથા ગવાતી છું છું રહેશે. તે સ્થૂલભદ્રજીને આપણા કોટિ કોટિ વંદન !
છ શ્રુતકેવળીના નામો (૧) પ્રભવસ્વામીજી (૨) શય્યભવસ્વામીજી (૩) યશોભદ્રસૂરિજી (૪) છે છે સંભૂતિવિજયજી (૫) ભદ્રબાહુસ્વામીજી અને (૬) સ્થૂલભદ્રજી.
આર્ય સ્થૂલભદ્રજીને બે સ્થવિર શિષ્યો હતા : (૧) આર્યમહાગિરિ અને (૨) આર્યસહસ્તી.
આર્યસહસ્તી મહારાજા: એક વખત દુકાળનો સમય હતો. સાધુઓને ગોચરી મળવી મુશ્કેલ બની હતી. તે વખતે ભૂખથી પીડાતો એક ભિખારી સાધુઓની પાછળ પડી ગયો. એણે કહ્યું, છે (૩૦૮). ‘ગમે તેમ કરીને મને ખાવાનું આપો.
WINAN
Page #316
--------------------------------------------------------------------------
________________
તે ભિખારીને આર્યસુહસ્તીજી પાસે સાધુઓ લાવ્યા. તેમણે દીક્ષા આપવાપૂર્વક ખાવાનું આપ્યું, કદી ન ખાધેલી વસ્તુઓ મળતાં તેણે કરાંજીને ખાધું, તેથી રાત્રે શૂળ ઊપડ્યું. નગરના શેઠિયાઓ તેની સેવા કરવા લાગ્યા. આ બધું જોઈને તેને થયું કે હજી ગઈ કાલ સુધી આ જ લોકો મને ધક્કો મારીને કાઢી મૂકતા હતા, અને આજે મારી સેવાભક્તિ કરે છે !! અહો ! વેશ માત્રનો કેટલો છે
પ્રભાવ ! આ આવી શુભલેશ્યામાં તે રાતે મૃત્યુ પામીને અશોકના પુત્ર કુણાલના પુત્ર સંપ્રતિ તરીકે છે જન્મ પામ્યો.
કાલાંતરે સંપ્રતિને રાજ્ય મળ્યું. તેની માતા શ્રાવિકા હોવાથી તે પોતે ક્રમશઃ ચુસ્ત જૈન બન્યો. આર્ય સુહસ્તિસૂરિજીના ઉપદેશથી તેણે સવા લાખ જિનાલય બંધાવ્યા. સવા કરોડ જિનમૂર્તિ ભરાવી. છે છત્રીસ હજાર જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, પંચાણું હજાર પિત્તળની પ્રતિમાઓ ભરાવી અને હજારો દાનશાળાઓ બંધાવી.
એક વખત રથયાત્રા નીકળી. તેમાં સંપ્રતિએ જૈન મુનિને જોયા, તેમને જોતાં જ સંપ્રતિને જાતિસ્મરણ થયું : “અહો ! મારા ઉપકારી સાધુ! આ મારા ગુરુદેવ ! હું ક્યાં પેલો ભિખારી અને છે ક્યાં આજનો સંપ્રતિ રાજા !'' ગુરુદેવ પાસે આવીને તેણે પોતાના પૂર્વભવની ઓળખાણ આપી. ગુરુદેવે તેને પ્રભુશાસનમાં ખૂબ સ્થિર કર્યો. તેણે ચારે બાજુ જૈન ધર્મ ફેલાવ્યો. પછી અનાર્ય દેશમાં ભાડૂતી સાધુઓને મોકલી સાધુઓને વિહાર યોગ્ય તે દેશ બનાવ્યો. પોતાના ખંડિયા છે રાજાઓને જૈનધર્મના પ્રેમી બનાવ્યા. તેણે ધર્મનો વ્યાપક પ્રચાર કર્યો.
Page #317
--------------------------------------------------------------------------
________________
આર્યસહસ્તીજીને બે શિષ્યો હતા (૧) સુસ્થિત અને (૨) સુપ્રતિબદ્ધ. સુપ્રતિબદ્ધના શિષ્ય
ઈન્દ્રદિન હતા. ઇન્દ્રદિનના શિષ્ય આર્યદિન હતા. આર્યદિન્તના શિષ્ય આર્યસિંહગિરિ હતા. (૩૧૦)
આર્યસિંહગિરિના શિષ્ય આર્યવજ હતા. આર્યવજના શિષ્ય આર્યવજસેન હતા. આર્યવજસેનના કલ્પસૂત્રની ચાર શિષ્યો હતા : (૧) આર્યનાગિલ (૨) આર્યપૌમિલ (૩) આર્યજયંત (૪) આર્યતાપસ. આ
આઠમી વાચનાઓ ચારની ચાર શાખાઓ નીકળી : (૧) નાગિલા શાખા (૨) પૌમિલા શાખા (૩) જયંતી શાખા અને
વાચના
(બપોરે) છે (૪) તાપસી શાખા.
કુળ ને શાખાનું વર્ણનઃ “કુળ” એટલે એક આચાર્યનો પરિવાર સમજવો. ગણ' એટલે એક વાચના લેનાર મુનિ-સમુદાય સમજવો. શાખા એટલે એક આચાર્યના પરિવારમાં જ ઉત્તમ પુરુષોના જુદા જુદા વંશ સમજવા.
આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે આર્યયશોભદ્રને બે શિષ્યો હતા : (૧) આર્યભદ્રબાહુજી અને (૨) આર્યસંભૂતિવિજયજી. - આર્યભદ્રબાહુજીને ચાર શિષ્યો હતા : (૧) ગોદાસ, (૨) અગ્નિદત્ત, (૩) યજ્ઞદત્ત (૪) @ સોમદત્ત. આર્યગોદાસથી ગોદાસ નામનો ગણ શરૂ થયો. તેમાંથી ચાર શાખાઓ નીકળી.
આર્યસંભૂતિવિજયજીને બાર શિષ્યો હતા, અને સાત શિષ્યાઓ હતી. (૧) યક્ષા (૨) ક્ષદિન્ના છે (૩) ભૂતા (૪) ભૂતદિન્ના, (૫) સેણા (૬) વેણા અને (૭) રેણા. સાતે ય સ્થૂલભદ્રજીની બહેનો છું (૩૧) $ હતી.
Page #318
--------------------------------------------------------------------------
________________
(૩૧૧) છે
આવ્યો હતો. તે ખૂબ જ
આર્યસ્થૂલભદ્રજીને બે શિષ્યો હતા : (૧) આર્યમહાગિરિ અને (૨) આર્યસહસ્તી. આર્યમહાગિરિજીને આઠ શિષ્યો હતાઃ (૧) ઉત્તર (૨) બલિસ્મહ (૩) ઘનાઢ્ય (૪) શ્રીભદ્ર (૫) કૌડિન્ય (૬) નાગ (૭) નાગમિત્ર (૮) રોહગુપ્ત.
રોહગુપ્તથી વૈરાશિક શાખા શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે આંતરજિકા નગરીમાં છે ભૂત વ્યંતરના ચૈત્યમાં રહેલા ગુરુ શ્રીગુપ્ત આચાર્યને વંદન કરવા માટે લાંબા સમય બાદ રોહગુપ્ત છે નામના શિષ્ય વદીએ વગડાવેલા પડહને ઝીલી લીધો.
વાત એવી બની હતી કે, બલશ્રી રાજાની સભામાં પોટ્ટશાલ પરિવ્રાજક આવ્યો હતો. ઝનૂની હતો. શ્રીગુપ્ત આચાર્યું જોયું કે તેના પડહને ઝીલીને વાદ કરીએ તો જિતાય ખરું પરંતુ તો ય હેરાનગતિ છે; કેમકે તે શત્રુ બનીને સમગ્ર સંઘને સતાવશે, માટે મૌન બેસી રહેવું સારું. પણ રોહગુપ્ત મનસ્વીપણે પડહ ઝીલી લીધો.
ત્યાર બાદ ઉપાશ્રયે આવીને ગુરુને વાત કરી. ગુરુને આ ન ગમ્યું, છતાં ગુરુએ શાસનરક્ષા છે ખાતર મયૂરી, નકુલી, બિલાડી, વ્યાઘી, સિંહ, ઉલ્કી અને શુકનિકા એવી સાત વિદ્યાઓ તેને આપી. અને કોઈ પણ વધુ ઉપદ્રવ આવે તો તેને સમાવવા માટે પોતાનો મન્નિત ઓઘો પણ ગુરુએ શિષ્યને આપ્યો.
(૩૧૧)
Page #319
--------------------------------------------------------------------------
________________
આઠમી
સાત વિદ્યાઓ અને મંત્રિત ઓઘા સાથે રોહગુપ્ત મુનિ પેલા પરિવ્રાજક સાથે વાદ કરવા માટે છે
રાજસભામાં ગયા. વાદ શરૂ કરતાં પહેલાં કોઈ “મત'નું સ્થાપન કરવું જોઈએ; તેથી રોહગુણે કહ્યું (૩૧૨) છે. કલ્પસૂત્રની છે
કે, “પરિવ્રાજક જે કહે તેનું મારે ખંડન કરવું.' ઉત્સાદ પરિવ્રાજકે “જગતમાં બે રાશિ છે : વાચનાઓ દિવસ અને રાત, જ્ઞાન અને ક્રિયા, શંકર અને પાર્વતી' એમ કહીને એની સાથે જૈન સિદ્ધાંત
વાચના મૂક્યો. તેણે કહ્યું, ‘જીવ અને અજીવ એ બે તત્ત્વ છે.” રોહગુપ્ત માટે આ મૂંઝવનાર પ્રશ્ન બન્યો.
(બપોરે) જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ અને અજીવ એમ બે જ તત્ત્વ છે. હવે આનું ખંડન કરવું કેવી રીતે? તો છે
ય રોહગુએ કહ્યું કે, “ના, રાશિ ત્રણ છે : સત્ત્વ, રજસ્ અને તમસુ; ઊર્ધ્વલોક, અધોલોક, @ મધ્યલોક. આ રીતે જીવ, અજીવ અને નોજીવ-એમ ત્રણ તત્ત્વ છે.'' અને ભારે કુતર્કો કરીને આ
વાત તેણે સાબિત કરી આપી. - પરિવ્રાજકે જોયું કે મુશ્કેલી થઈ એટલે તેણે વીંછી, સર્પ, ઉંદર, મૃગી, વરાહી, કાગડી અને હું છે શકુનિકા એમ સાત વિદ્યાનો ઉપયોગ કર્યો. રોહગુએ તેની સામે ગુરએ આપેલ વિદ્યાથી તેને છે. હરાવ્યો. આમ, રોહગુપ્તનો પુનઃ વિજય થયો.
છેલ્લે ઉશ્કેરાયેલા પરિવ્રાજકે ગધેડી છોડી. લૂંકતી લૂંકતી તે દોડી અને રોહગુપ્ત પાસે પહોંચી, પણ તેણે તેની ઉપર રજોહરણ ફેરવ્યું કે તરત ગધેડી પાછી હઠી, અને પરિવ્રાજક ઉપર જઈને છે મૂતરી. આમ, અહીં પણ રોહગુપ્તનો વિજય થયો. પછી રાજાના આદેશથી વાજતે-ગાજતે લોકો છે
Page #320
--------------------------------------------------------------------------
________________
(૩૧૩) છે
વિજેતા રોહગુપ્તને ગુરુ પાસે લાવ્યા, બધી વાત કરી. ગુરુએ કહ્યું: “હે વત્સ, તે તેને જીત્યો તે છે સારું કર્યું. પણ જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ તત્ત્વની ઉત્સુત્ર પ્રરુપણા કરી તે ઠીક નથી કર્યું. હું ખોટા રસ્તા દ્વારા મેળવેલો વિજય મને જરાય માન્ય નથી.'
રોહગુપ્ત કહે કે, “મેં જે કહ્યું તે સાબિત કરી આપવા હું તૈયાર છું.' પછી એ જ રાજસભા રોહગુપ્ત સાથે ગુરુદેવનો છ માસ સુધી વાદ ચાલ્યો. અત્તે રોહગુપ્તનો ઘોર પરાજય થયો. પછી રોહગુપ્તને સંઘ સમક્ષ માફી માગવા માટે ગુરુએ કહ્યું, પણ તેણે સાફ ઇન્કાર કર્યો. પછી રોહગુપ્તને શિક્ષાપૂર્વક સંઘ બહાર જાહેર કરી દેવામાં આવ્યો. શાસનની રક્ષા માટે શિષ્ય સામે પણ આવાં આકરાં પગલાં લેવાં પડે, ગમે તેમ ચલાવી લેવાય તો શાસન જોખમમાં આવી પડે. બગડેલી જ કેરીને, સડેલા હાથને દૂર જ કરવા પડે નહિ તો બાકીનું બધું બગાડે.
ઉત્તર બલિસહ અને તેની ચાર શાખાઓઃ સ્થવિર ઉત્તર-બલિસહ નામ પરથી ઉત્તર બલિસહજ ગણ શરૂ થયો. તેની કૌશિમ્બિકા વગેરે ચાર શાખાઓ થઈ. - આર્ય સહસ્તીજીને બાર શિષ્યો હતા. ત્યાર પછી આગળ ચાલતાં ચાલતાં આ ર્યસિંહગિરિ થયા. તેમને ચાર શિષ્યો હતા : (૧) ધનગિરિ (૨) આર્યવજ (૩) આર્યસમિત ને (૪)
છે (૩૧૩) આર્યઅદિન્ન
Page #321
--------------------------------------------------------------------------
________________
આર્ય વજસ્વામીજી તુંબવન નામના ગામમાં સુનંદા નામની પોતાની સગર્ભા પત્નીને મૂકીને
ધનગિરિએ દીક્ષા લીધી હતી. તે દીક્ષા પછી વજનો જન્મ થયો એટલે ઘરમાં દીક્ષાનું નામ સાંભળતાં (૩૧૪). કલ્પસૂત્રની છે. તેમને જાતિ-સ્મરણ થયું. પછી દીક્ષા માટે અનુમતિ મેળવવા માતા પ્રત્યે પૂજ્યભાવ છતાં માને
આઠમી વાચનાઓ છે હેરાન કરવા વજે રડ્યા કર્યું. આમ છ માસ રડ્યા કર્યું. આથી સુનંદા કંટાળી ગઈ અને ગોચરીએ
વાચના આવેલા ધનગિરિને સુનંદાએ છ માસના વજને વહોરાવી દીધો. ધનગિરિએ ગુરુને વાત કરી
(બપોરે) અને આ બાળકને ઝોળીમાં લાવ્યા. તે ઝોળી વજની જેમ વજનમાંય ખૂબ ભારે લાગવાથી ગુરુએ છે તેનું નામ “વજ' પાડ્યું. અને ગુરુએ તે બાળક સાધ્વીજીને સોંપ્યો. તે એટલા માટે કે સાધ્વીજી છે.
પાસે આવતી સ્ત્રીઓ તેનું પાલન કરે. તે સમયની સાધ્વીઓને અંગોનો અભ્યાસ કરવાની અનુજ્ઞા છે હતી. તેઓ જે અભ્યાસ કરે તેનું શ્રવણ કરીને ઘોડિયામાં પડ્યા પડ્યા બાળ વજે ૧૧ અંગ શીખી છે.
લીધાં. છે વજ ત્રણ વર્ષનો થયો ત્યારે સુનંદાને પુત્ર મોહ જાગ્યો. તેણે પોતાનો પુત્ર પાછો માગ્યો. તે હું છે જ્યારે તેને ન મળ્યો, ત્યારે તેણે રાજદરબારમાં ફરિયાદ નોંધાવી. રાજાએ ન્યાય આપ્યો : ““માતાએ અને પિતાએ પોતાની ચીજો-રમકડાં વગેરે બાળક સમક્ષ મૂકવાં, જેની ચીજ તે લે તેનો તે બાળક.''
સુનંદાએ મૂકેલી વસ્તુઓ સામે વજે નજર સરખી પણ ન કરી અને વજને ધનગિરિએ છે (૩૧૪) પોતાનો ઓઘો બતાડ્યો કે તરત વજે દોડતાં આવીને તે ઓઘો લઈ લીધો, પછી તે નાચવા કૂદવા
Page #322
--------------------------------------------------------------------------
________________
લાગ્યો. રાજા આ જોઈ ખુશખુશ થઈ ગયા. ત્રણ વર્ષના વજને ગુરુએ દીક્ષા આપી. (૩૧૫) છે
વજમુનિ આઠ વર્ષના થયા ત્યારે તેમની પરીક્ષા કરવા પૂર્વભવના મિત્ર જે દેવ બનેલા હતા - તે આવ્યા. અને કોળાપાક વહોરાવવા માંડ્યા, વજ મુનિએ જોયું કે આમની આંખ ફરકતી નથી, તેથી ચોક્કસ તે દેવ હોવા હોઈએ. “સાધુને દેવપિંડ અકથ્ય છે.' એથી ભિક્ષા ન લીધી અને કહ્યું છે
કે : “તમે દેવ છો, તમારી ભિક્ષા ન ખપે.' વજમુનિની સાવધાનીથી દેવ ખુશ થયો અને તેમને છે છે વૈક્રિયલબ્ધિ આપી. છે તેવી જ રીતે તે દેવે એક વાર ઘેબર વહોરાવવા પ્રયત્ન કર્યો. તે લેવાની લેશમાત્ર લાલસા છે છે વજ મુનિએ ન રાખી, અને પહેલાંની માફક ભિક્ષા લેવાની ના પાડી. આ મિત્રદેવે પુનઃ વજસ્વામીને બીજી આકાશગામિની વિદ્યા આપી. જ્યારે તે પાટલિપુત્રમાં હતા ત્યારે સાધ્વીજી પાસેથી તેમની વાણી, તેમનાં રૂપ, સૌન્દર્ય અને તેમની દેશના વગેરેનાં ગુણગાન, સાંભળીને ત્યાંના નગરશેઠની પુત્રી રૂકમણિ, તેમના પર મોહી પડી અને પ્રતિજ્ઞા લીધી કે, “હું વજમુનિને જ વરીશ.' પુત્રીની પ્રતિજ્ઞા જાણીને તેના પિતાજીએ વજસ્વામીજી પાસે જઈને કરોડ સોનામહોર ભેટ ધરીને કહ્યું કે, ““મારી પુત્રીને આપ સ્વીકારો.'' પણ વજસ્વામીનું રૂંવાડુંય ફરક્યું નહિ. ઉપરથી, વૈરાગ્યની રસધારા વહાવીને રુકિમણિની વાસના શાન્ત કરીને સાધ્વી બનાવી. કોટિ
છે (૩૧૫) કોટિ વંદન આવા કામવિજેતા : વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલક મહાત્માઓને !
Page #323
--------------------------------------------------------------------------
________________
મૃત્યુની આગાહી : વૃદ્ધત્વ આવ્યા બાદ વજસ્વામીને એક વાર કફનો પ્રકોપ થયો. તેથી તે
આહાર કર્યા પછી સુંઠ લેવા માટે સુંઠનો ગાંગડો મંગાવ્યો. તે કાન ઉપર રાખી મુક્યો અને ત્યાં જ (૩૧૬) કલ્પસૂત્રની રહી ગયો. પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે કાનને હાથ સ્પર્શતા સૂઠનો ગાંગડો યાદ આવ્યો. આનું છે
આઠમી વાચનાઓ વિસ્મરણ જાણીને પોતાનું મૃત્યુ નજદિક આવેલું જાણ્યું. શ્રી વજસેન નામના શિષ્યને કહ્યું કે, ““જે
વાચના ૬ દિવસે વિષમિશ્રિત લાખ મૂલ્યવાળા ભાત તને રંધાતા જોવા મળે, તેના બીજા દિવસે બાર વર્ષના આ બપોરે) દુકાળનો અંત આવશે.'
ત્યાર બાદ વજસેન સૂરિએ અન્ય સાધુઓ સાથે વિહાર કર્યો અને વજસ્વામીજી પોતાની સાથે છું રહેલા સાધુઓને લઈને રથાવત પર્વત ઉપર અનશન કરીને દેવલોકે ગયા. તેમની સાથેના છે હું બાળસાધુએ જીદ કરીને પણ ગુરુદેવની સાથે ધગધગતી શિલા ઉપર અનશન કર્યું. એક જ દિવસમાં શું છે કાળધર્મ પામ્યા. તે વખતે સંઘયણ અને દશમું પૂર્વ વિચ્છેદ પામ્યા. છે. આ બાજુ બાર વર્ષનો દુષ્કાળ પડ્યો. સોપારક (નાલાસોપાળા) નામે નગરમાં જિનદત્ત નામે છે. છે શેઠ હતા. એને ઈશ્વરી નામે પત્ની હતી. કારમાં દુષ્કાળથી તેઓ હવે જીવવાને લાચાર બની ગયા છે
હતા. તેમણે લાખ સોનામહોરો આપીને થોડાક ચોખા મેળવ્યા. તેનો ભાત કરીને તેમાં ઝેર નાખીને છે બધા મૃત્યુની ગોદમાં સુવાની તૈયારી કરતા હતા ત્યાં ધર્મલાભ” કહેતા વજસેનસૂરિજી પધાર્યા. છે (૩૧).
હકીક્ત જણાઈને ગુરુનું વચન યાદ આવતાં તે કુટુંબને વિષપ્રયોગથી નિવારીને ઉગારી દીધું.
Page #324
--------------------------------------------------------------------------
________________
(૩૧૭)
ત્યાર પછી જિનદત્ત શેઠ, ઈશ્વરી શેઠાણી અને તેના નાગેંદ્ર ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર નામના ચાર પુત્રોએ દીક્ષા લીધી. આ ચારનાં નામ ઉપરથી ચાર શાખાઓ શરૂ થઈ. વજ્રસેનસૂરિજીની શિષ્ય પરંપરા અને તેની શાખાઓ આગળ વધતાં છેલ્લે ‘આર્ય દેશિગણિ' ‘ક્ષમાશ્રમણ’ થયા. અહીં વિસ્તારભયથી વર્ણનને સંક્ષિપ્ત કર્યું છે. ત્યાર બાદ ‘સ્થિર ગુપ્ત’ ક્ષમાશ્રમણ થયા અને ત્યાર બાદ ‘કુમાર ધર્મ’ ક્ષમાશ્રમણ થયા. અને છેલ્લે ‘દેવર્દ્રિ ગણિ’ ક્ષમાશ્રમણ થયા, જેમણે કલ્પસૂત્ર વગેરે શાસ્ત્રોને ગ્રન્થારૂઢ કર્યાં.
ઉપસંહાર
ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવના શાસનની ધુરાને વહન કરનારા મહાપુરુષો કેટલું ઉજ્જવળ જીવન જીવ્યા છે ? કેવી બેજોડ શાસનરક્ષા કરી છે ? તે-આપણે આ વાચનામાં જોયું. આ બધા ય મહાપુરુષોનો આપણી ઉપર કેટલો બધો ઉપકાર થયો છે ?
જો આ રીતે તે મહાપુરુષોએ શાસનરક્ષા ન કરી હોત તો આજે જયવંતુ જિનશાસન આપણા હાથમાં આવત ખરું ?
કેવી કમનસીબીની વાત છે કે આ શાસનસેવાના કાર્યમાં આજનો શ્રીસંઘ નબળો પડ્યો છે ! શું એમ નથી લાગતું કે ‘શાસન’ છિન્નભિન્ન થઈ રહ્યું છે ? ગામેગામના સંઘો કેટલાક કારણસર તૂટી રહ્યા છે !
(૩૧૭)
Page #325
--------------------------------------------------------------------------
________________
સુંદર મજાની આરાધનાઓ આબાલવૃદ્ધમાં જોવા મળતાં છતાં અંતર વલોપાત કરતું બોલે આ છે, “પણ મહાવીર શાસન ક્યાં છે ? એના સ્થાપેલા સંઘની શી દશા થઈ છે ? એના પ્રરૂપેલાં (૩૧૮) છે.
શાસ્ત્રોનાં પોસ્ટમોર્ટમ કેવી નિર્દયતા સાથે થઈ રહ્યાં છે ? એણે દાખવેલાં સાત ક્ષેત્રોની સંપત્તિ કલ્પસૂત્રની છે.
આઠમી વાચનાઓ બેંકોમાં ફરજિયાત જમા થઈ સરકાર દ્વારા કેવા રસ્તે વપરાઈ રહી છે ? એણે દાખવેલા
વાચના રાગદ્વેષભાવના નાશના ધર્મની વૃદ્ધિ આજે ક્યાં બધે જોવા મળે છે ! ઓ મહાવીર ! તારું કહી
(બપોરે) શકાય તેવું બધું ક્યાંય દેખાતું નથી !!!”
વૈષ્ણવ બોર્ડ સામે થયેલા કેસની બાબતમાં ન્યાયમૂર્તિ ગજેન્દ્રગડકરના શબ્દો આજે મગજમાં છે ઘૂમે છે અને ચક્કર આવી જાય છે. તેમણે કહ્યું હતું : “માળા ઉપર તમારી આંગળી ફરે એ ક્રિયા તમારી છે પણ માળા તો સેક્યુલર જ છે.”
હાય ! ક્રિયા અમારી અને વસ્તુ તમારી - સરકારની ? પૂજા અમારી અને મંદિર તમારું ? કેવું બિહામણું અને કેટલું ભેદી સત્ય?
ઓ વીર ! તું મને બતાવ કે હવે ક્યાં છે તારું શાસન? ક્યાં છે તારાં ક્ષેત્રોની સંપત્તિ ? ક્યાં છે (૩૧૮) પડ્યાં તારાં શસ્ત્રો ? ક્યાં છે તારો ધર્મ ?
Page #326
--------------------------------------------------------------------------
________________
સંવત્સરી મહાપર્વની આપણે સહુ અવશ્ય ઉજવણી કરીએ પણ એની સાથે સાથે પરમાત્માની પાસે જઈને પ્રાર્થના કરજો : “ઓ પ્રભુ ! અમે સાવ નિર્માલ્ય થઈ ગયા છીએ, અમને બળવાન
બનાવ.'
““અમણે અર્થકામના રસિયા બન્યા છીએ. અમને એનાથી વિરક્ત બનાવતું બળ આપ. અમે ધર્મગુરુઓથી વિમુખ બનીને એમની અદબને ખતમ કરી છે. અમને હવે તેમનાં ચરણોમાં આળોટવાનું સદાનું સૌભાગ્ય આપ.
અમે બળવાન બનીને, વિરાગી બનીને, સંત-સેવક બનીને ફરી તારા શાસનની ઝંડી ઊંચકીશું. ગગનભેદી નાદ સાથે વીરશાસનનો જયજયકાર મચાવીશું, આક્રમકોને હઠાવીશું, આતતાયીઓને સજા કરીશું, તારી સામે બિછાવેલી ભેદી જાળોને ચીરી નાખશું, સર્વને મુક્તિમાર્ગના પથિક બનાવીશું. દે.... દે.... ઓ દયાના સાગર ! તારી કૃપા જ દે.... પછી “બધું ય' અમે જ સંભાળી છે લઈશું.”
દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા, શાસનપતિ મહાવીર સ્વામીજીએ સ્થાપેલ ચતુર્વિધ સંઘની છે હું કોઈ પણ ગૃહસ્થ વ્યક્તિ ન તો બહુમતિથી નિર્ણય લે ન તો સર્વાનુમતિથી; નિર્ણય તો માત્ર ગીતાર્થ મહાત્માઓ જ લઈ શકે.
જેમ જેમ શાસ્ત્રમતિને આપણે અવગણતા જઈશું એની સીધી અવગણના કરવાને બદલે
હું (૩૧૯)
Page #327
--------------------------------------------------------------------------
________________
છે “દેશ' “કાળ', “જમાનો' વગેરેના નામો આડક્તરી પણ અવગણના કરીશું તો સંઘબળની ઇમારતના છે (૩૨૦) છે.
પાયા હલબલી ઊઠશે. અને જો આ સંઘબળ વેરવિખેર થશે તો વિશ્વની તમામ ધર્મસંસ્કૃતિઓનાં
બળો છિન્નભિન્ન થઈ જવા લાગશે. કલ્પસૂત્રની
આઠમી વાચનાઓ દેશ, કાળ કે જમાનાને આપણે બદલીએ, પણ એનાં વિઘાતક બળો જોર કરે એટલા માત્રથી
વાચના આપણે બદલાઈ જવાની જરા પણ જરૂર નથી, છતાંય એ કામ પણ સુવિદિત ગીતાર્થ આચાર્ય
(બપોરે) ભગવંતોનું છે તેઓને ઠીક લાગે તે કરી શકે. પ્રત્યેક વ્યક્તિ દેશકાળની વાતો કરીને ચર્ચાનું મેદાન છે. ઊભું કરવાની લાયકાત ધરાવતી નથી. - આ વિચારની સાથે સાથે આજ સુધીમાં ઊભી થયેલી આધુનિક સંસ્થાઓ અંગે આપણે થોડો હું વિચાર કરીએ. કોઈ પણ સંસ્થાને પ્રમુખ, ટ્રસ્ટી વગેરે હોય જ. કોઈ પણ નિર્ણય બહુમતના ધોરણે હું
જ લેવાય. આ બેય બાબતો ઘણી વધુ કહી શકાય તેટલી ગંભીર છે, આવી સંસ્થા ઉપર સંવિગ્નછે ગીતાર્થ શ્રમણનું માર્ગદર્શન નહિ? આજના ડિગ્રીધારી કે કોઈ શ્રીમંતનું પ્રમુખ તરીકે માર્ગદર્શન? હું છે ઓહ! એમને શાસ્ત્રનું કેટલું જ્ઞાન? ધાર્મિક સંસ્થા! અને એને શાસ્ત્રજ્ઞાનવિહોણાનું માર્ગદર્શન ! છે. છે. વળી, તે નિર્ણય લેવાય તે બહુમતીથી થાય કે શાસ્ત્રમતિથી? દેશકાળના વાદીઓ બહુમતીથી છે
નક્કી કરે કે “આપણી નીચે ચાલતી ભોજનશાળામાં રાત્રી ભોજન અને કંદમૂળ આપવું જરૂર છે? છે તો શું તે ઠરાવ પસાર? ત્યાં શાસ્ત્રમતિનો વિચાર થઈ શકે જ નહિ?
Page #328
--------------------------------------------------------------------------
________________
(૩૨૧)
જો આ જ વસ્તુસ્થિતિ હોય તો જિનશાસનના મૂળમાં જ અજાણતાં ય સુરંગ ચંપાઈ ગઈ. બહુમતી તો શાસ્ત્રના અભણ માણસોની જ હોય ને ? નવા જમાનાની મોહિનીમાં ઝડપાયેલાઓની જ હોય ને ! વનમાં બહુમતી કોની ? સિંહની કે શિયાળની ? એટલે શું વનનું રાજ શિયાળિયાઓ ભેગાં મળીને ચલાવશે ?
ઓહ ! તો તો જુલમ મચી જાય !
જો સંસ્થાઓનું વિસર્જન શક્ય જ ન હોય, તોપણ પ્રત્યેક સંસ્થાએ પોતાના સર્વોપરી વડા તરીકે કોઈને કોઈ સંવિગ્ન-ગીતાર્થ મુનિને કે પદસ્થને નક્કી કરી લેવા જોઈએ.
એમની વિરુદ્ધ જતા બહુમતીના પણ વિચારને ફગાવી દેવાનો પાકો નિર્ણય કરી લેવો જોઈએ. નહિ તો આ સંસ્થાઓ શું કરશે તે કલ્પના કરી શકાય તેવું નથી.
ભગવાન જિનેશ્વરદેવના શાસનમાં માત્ર જિનમતિ (જિનાજ્ઞાને જ શિર ઝુકાવાય.) એનાથી વિરુદ્ધ જતી બહુમતી તો શું પણ સર્વાનુમતિને પણ માન્ય કરી શકાય નહિ.
શ્રી મહાનિશીથ સૂત્રમાં એક પ્રસંગ આવે છે. એમાં એક સંવિગ્ન ગીતાર્થ ગુરુના નવા થયેલા અપરિણત પાંચસો શિષ્યો સર્વાનુમતિએ નિર્ણય લે છે કે, ‘ચાતુર્માસ પૂર્ણ થતાં જ મુનિસુવ્રત સ્વામીના તીર્થની યાત્રા કરવા જવું, ગીતાર્થ ગુરુવરે શાસ્ત્રમતિથી વિચારીને શિષ્યોને કહ્યું કે,
(૩૨૧)
Page #329
--------------------------------------------------------------------------
________________
‘આ ચાતુર્માસમાં ખૂબ વરસાદ થયો હોવાથી હાલ તુરત વિહાર કરવા જતાં ઘણી હિંસા થશે. તે
છે. ક્યારેક એ તીર્થ તરફ સહજ રીતે જવાનો પ્રસંગ પડશે ત્યારે તમને યાત્રા કરાવી દઈશ.' (૩૨૨) કલ્પસત્રની છે મુનિઓ ન માન્યા અને પોતાનું ધાર્યું કરવાની દુષ્ટ બુદ્ધિએ તેમને વિરાધક બનાવ્યા. ગુરુદેવ છે આઠમી વાચનાઓ છે જિનમતિને વફાદાર રહીને આરાધક બન્યા.
વાચના છે સ્વમતિ, બહુમતિ અને સર્વાનુમતી-બધાંય ધર્મનાં ઘાતક તત્ત્વો છે. એ વાત જિનમતિના છે (બપોર), છે પ્રેમીઓ તો સારી રીતે સમજે છે; પરંતુ પાશ્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ પામીને તૈયાર થતાં નવી પેઢીના છે હું બિરાદરોને આ વાત ખૂબ સારી રીતે સમજાવવી જોઈશે. આપણી મહાસંસ્કૃતિનો નાશ કરવા માટે છે છે બહુમતીવાદ જેવું તીક્ષ્ણ એક પણ શાસ્ત્ર કદાચ આધુનિક દુનિયામાં નહિ હોય.
કોઈ એમ માનતું હોય કે, વિશ્વભરની ધર્મસંસ્થાઓમાં બહુમતી ઉપર જ બધા નિર્ણયો લેવાય છે છે તો તે વાત પણ સત્ય નથી. થોડા જ વખત પૂર્વે કેથોલિક સંપ્રદાયના કરોડો ખ્રિસ્તી અનુયાયીઓના છે. ધર્મગુરુ પોપ પોલે સંતતિ નિયમનનાં સાધનોનો ઉપયોગ નહિ કરવાનું પોતાના અનુયાયી-વર્ગને છે હે જણાવ્યું હતું. આની સામે મોટો વિરોધ પ્રગટ્યો, છેવટે બિશપ વગેરે ઉચ્ચ કક્ષાના સિત્તેર માણસોની
એક કમિટીની રચના કરીને આ પ્રશ્ન તેને સોંપવામાં આવ્યો. કમિટીએ ૬૬ વિરુદ્ધ ૪ મતે “સંતતિનિયમનનાં સાધનોનો ઉપયોગ કરવામાં કશો ધાર્મિક બાધ નથી.' એમ જણાવ્યું.
Page #330
--------------------------------------------------------------------------
________________
આપણને સહુને એ જાણીને આશ્ચર્ય થશે કે, આવી જંગી બહુમતિના વિચારને પણ પોપ પોલે (૩૨૩) છે.
ફગાવી દેતા જાહેર કર્યું કે “બાઈબલના અધ્યયનના આધારે મારું સ્પષ્ટ મન્તવ્ય છે કે ઇસુના અનુયાયીઓ સંતતિનિયમનનાં સાધનોનો ઉપયોગ કરી શકે જ નહિ, માટે કમિટીના નિર્ણયની વિરુદ્ધમાં મારું ફરમાન છે કે કોઈએ એ સાધનો વાપરવાં નહિ !'
જો આ રીતે ઈસુના પણ ધર્મપ્રચારકો પોતાના માનેલા શાસ્ત્રના આધારે જ ચાલતા હોય તો હું ત્રિલોકનાથ સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્માના આદેશો અનુસાર જ આપણે ચાલવું ન જોઈએ શું? શા માટે નાહકની બૂમો દેશ, કાળ કે જમાનાની પાડવી જોઈએ ? જિનમતિ સિવાય બીજી કોઈ મતિમાં પડો જમા ! બીજી કોઈ વાતનો આગ્રહ રાખો જ મા ! જો તમે કોઈ સંસ્થામાં હું જોડાયેલા હો તો ખૂબ સાવધાન બનજો. શાસ્ત્રની વિરુદ્ધ કાંઈ પણ ન બની જાય તે માટે તમારા સર્વોપરી વડા તરીકે આજ ને આજ કોઈ સંવિગ્ન-ગીતાર્થસાધુ-ભગવંતનું માર્ગદર્શન લઈને જ કામ કરવા માટેની એક કલમ તમારી નિયમાવલિમાં ઉમેરી દેજો. છેવટનો રસ્તો આ છે.
જો તમે તેવા ગીતાર્થ ગુરની ભાવનાને અવગણશો તો તમને તેમની એવી હાય લાગશે કે તે પરચો મળ્યા વિના નહિ રહે. ગુરદ્રોહ એ એટલું ભયાનક – અબ્રહ્મના સેવનથી પણ વધુ ભયાનક-પાપ છે જેનો પરચો આ જ ભવે ભયંકર રીતે મળ્યા વિના રહેતો નથી. જો તમે સ્વભાવના છે ખતરનાક હો તો ધર્મ કરવાનું છોડી દેજો. તેથી ઓછું પાપ લાગશે પણ ધર્મગુરુના દ્રોહનું પાપ તો છે સ્વપ્નમાં ય કરતા નહિ.
Page #331
--------------------------------------------------------------------------
________________
પચ્ચીસસો વર્ષમાં થયેલી શ્રમણ સંસ્થાના ઘોર તપત્યાગે શ્રીસંઘ જે ગૌરવભેર ઊભો રહી
આ શક્યો છે તે જ ગૌરવને આપણે દીર્ઘજીવી બનાવવા હોય તો, શાસ્ત્રમતિના જીવન વિના એક (૩૨૪) છે
પળભર પણ આપણને ચાલી શકશે નહિ. કલ્પસૂત્રની
આઠમી વાચનાઓ બહુમતવાદના ચોકઠામાં એ બધા ય જકડાઈ ગયા નથી શું? આપણે જિનમતિમાં માનનારા કે
વાચના, બહુમતીમાં? સર્વાનુમતિ પણ આપણને મંજૂર ન જ હોઈ શકે ને? ધર્મગુરુઓને વેગળા મૂકીને
(બપોરે) શાસન સંસ્થાઓ અને પ્રભુએ સ્થાપેલા શાસનનો સંચાલક સંઘ બન્ને વેગળા મુકાયા છે. બહુમત ઉપર ચાલતી નવી સંસ્થાઓએ જન્મ લીધો છે. આ સંસ્થાઓ ભલે શાસ્ત્રાનુસારી વહીવટની
વાતો કરતી હોય પણ એની લાચારીઓ-કાયરતાઓ-વેરારી મનોવૃત્તિઓએ એના વહીવટને હિં ઘણોબધો અશાસ્ત્રીય બનાવી મૂક્યો છે.
ભૂતકાળના મહાન ધર્મગુરુઓનાં મહાન કાર્યોના જ્વલંત ઇતિહાસને આજે સહુ સાંભળે છું અને તેની સાથે વર્તમાનકાળમાં વ્યાપેલાં દર્દોની જાણકારી મેળવીને હૈયામાં અરેરાટી ઉત્પન્ન શું કરે. સમગ્ર શ્રમણસંઘ એકઠો થાય. એકબીજાની ભૂલોને ભૂલી જઈને પુનઃ એ મંગળમય શાસનની છે. છે ધરાને સ્થિર કરે તો જ પટ્ટાવલિનાં પ્રવચનો સાંભળ્યાની સાર્થક્તા ગણાશે.
છે (૩૨૪)
S
S
=
Page #332
--------------------------------------------------------------------------
________________
(૩૨૫)
પર્યુષણ પર્વનો સાતમો દિવસ : કલ્પસૂત્ર નવમું વ્યાખ્યાન
-
સાધુ-સાધ્વીજીની સમાચારીનું સંક્ષિપ્ત વર્ણન :
શ્રમણપતિ પરમાત્મા મહાવીરદેવ તથા ગણધરોએ આષાઢી ચોમાસી બાદ ૫૦મા દિવસે પર્યુષણ કર્યાં હતાં. તથા તેમની પાટપરંપરામાં આવેલ આજ સુધીના તમામ આચાર્યાદિ મુનિવરો પણ આષાઢી ચોમાસી બાદ ૫૦મા દિવસે પર્યુષણ કરે છે, કારણ કે તે વખતે ગૃહસ્થના ઘર વાછંટ આદિથી રક્ષણ માટે સાદડી આદિથી બંધાયા હોય છે. ચૂના, ખડી આદિથી ધવલ કરાયા હોય છે, ઘાસ વગેરેથી ઢંકાયેલા હોય છે, છાણ આદિથી લીંપાયા હોય છે, ઇત્યાદિ રીતિઓથી જીવદયાનું પરિપાલન થાય તેવો એ કાળ હોય છે. વળી, ૫૦ દિવસ બાદ સાધુએ શેષ ચાતુર્માસ રહેવાનું જણાવવું, જેથી મુનિના નિમિત્તે કોઈ આરંભ-સમારંભ ન થાય. ‘પર્યુષણા' પર + ઉષણા એમ બે શબ્દોથી બન્યો છે. પરિ એટલે સમગ્ર પ્રકારે, ઉષણા એટલે (આત્માની સમીપે આવી) વસવું. સાધુ-સાધ્વીઓએ જ્યાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હોય ત્યાંથી ચારે દિશામાં ૨।। ગાઉ સુધી જઈ શકે. ચોમાસું રહેવા સાધુઓને ગુરુ-આજ્ઞા પ્રમાણે ગ્લાનાદિ માટે અને પોતાના આહાર ગ્રહણ કરવો કલ્પે. તથા હૃષ્ટ, તરુણવયી નીરોગી અને બલિષ્ઠ સાધુ-સાધ્વીને નિષ્કારણ વિગઈઓ કલ્પે
(૩૨૫)
Page #333
--------------------------------------------------------------------------
________________
(૩૨૬)
કલ્પસૂત્રની વાચનાઓ
નહિ. કારણે કલ્પે. સામાન્ય રીતે સાધુઓએ એક વાર જ ભોજન કરવું. કારણે ૨-૩ વાર વાપરી શકે. શય્યાતરના ઘરનું વહોરવું સાધુને કલ્પે નહિ. જ્યાં ઘણાં જમનારાં હોય (સંખિડ) તેવા જમણવારમાં જવું કલ્પે નહિ. ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે વહો૨વા જવું તે સાધુને કલ્પે નહિ. તપસ્વી કે ગ્લાનાદિ મુનિને માટે સકારણે અલ્પ વરસાદમાં જવું કલ્પે. વરસાદની વિરાધનાથી બચવા માટે સાધુઓને અને સાધ્વીઓને બગીચા નીચે, ઉપાશ્રય નીચે કે ઝાડ નીચે ઊભા રહેવું કલ્પે. પરંતુ સૂર્યાસ્ત થઈ જાય તે પછી ત્યાં ઊભા રહેવું જોઈએ નહીં, અર્થાત્ ઉપાશ્રયની બહાર રાત્રિ ન રહેવું. કુદરતી રીતે વરસાદની વિરાધનાથી બચવા સાધુ-સાધ્વીજીઓ એક જ વૃક્ષાદિ નીચે ભેગા થઈ જાય તો એક સાધુ-એક સાધ્વી અથવા એક સાધુ-બે સાધ્વી અથવા બે સાધુ-બે સાધ્વીએ સાથે ઊભા રહેવું નહીં, પરંતુ પાંચમો બાળ એવો પણ સાધુ કે સાધ્વી હોય તો ઊભા રહેવાય. અથવા અન્ય માણસોની દૃષ્ટિ પડતી હોય તો ચાર સાધુ-સાધ્વી ઊભા રહી શકે. ઉત્સર્ગથી ઓછામાં ઓછા બે સાધુઓએ સાથે વિચરવું અને ત્રણ અને તેથી વધુ સાધ્વીઓએ સાથે વિચરવું. સાધુ-સાધ્વીઓએ ગોચરી આદિ વહોરવા પણ આચાર્ય કે ગણનાયક વગેરે વડીલની અનુજ્ઞા લઈને જ જવું જોઈએ. આ જ રીતે વિગઈઓનો ઉપયોગ કરવો હોય; રોગની ચિકિત્સા-તપશ્ચર્યાદિ કરવું હોય, જિનમંદિરમાં દર્શનાર્થે જવું હોય, વિહાર સ્થંડિલ-માત્ર ઇત્યાદિ તમામ કાર્યો આચાર્યાદિ વડીલની આજ્ઞા લઈને જ કરવું જોઈએ, કારણ આચાર્ય ગીતાર્થ હોવાથી સઘળાં લાભ અલાભના
નવમી
વાચના
(બપોરે)
Page #334
--------------------------------------------------------------------------
________________
(૩૨૭)
જાણકાર હોય છે. પોતાની ઉપાધિ રેઢી મૂકીને સાધુ ગોચરી આદિ માટે બહાર જઈ શકે નહીં, પરંતુ અન્ય સાધુને ભળાવીને જ જઈ શકે, અન્યથા વરસાદજન્ય વિરાધના તથા ચૌર્યાદિનો ભય રહે. વળી, સાધુ-સાધ્વીઓએ ચાતુર્માસમાં અવિચલ પાટ-પાટલા આદિનો ઉપયોગ કરવો જોઈએ. અન્યથા જીવાદિની વિરાધનાનું પાપ લાગે છે.
સાધુ-સાધ્વીઓને ભાદરવા સુદ ૪ પૂર્વે લોચ કરાવી જ નાંખવો જોઈએ, કારણ કે લોચ વગર સંવત્સરિક પ્રતિક્રમણ કરવું સંયમીઓને કલ્પે નહીં. તાવ આદિવાળા અને રુદન કરતા બાળ સંયમીને અસ્ત્રાથી અપવાદ માર્ગે મુંડન કરાવી શકાય. અસ્ત્રાથી મુંડન કરાવનારે દર મહિને તથા કાતરથી વાળ કપાવનારે દર પખવાડિયે મુંડન કરાવવું જોઈએ.
સાધુ-સાધ્વીઓએ સંવત્સરીના પ્રતિક્રમણ સમયે પોતાના ક્રોધાદિ ભાવોની ક્ષમાપના કરી લેવી અને સંવત્સરી બાદ કલેશકારી વચનો બોલવાં નહીં. કોઈ બોલે તો તેને અન્ય સાધુઓએ વારવા. વારંવાર વા૨વા છતાં જો તે બોલે જ રાખે, તો તેવા અનન્તાનુબંધી કષાયવાળા સાધુને સંઘ બહાર મૂકવો. કેમકે એવો સાધુ બીજાઓના કષાયાદિમાં નિમિત્ત બને છે. અરસપરસ સંઘર્ષ થયો હોય તો ખમતખામણાં કરવા. નાના મોટાને ખમાવે, મોટા નાનાને ખમાવે. પોતે ઉપશાંત થાય અને બીજાને પણ ઉપશાંત કરે. જે ઉપશાંત થતો નથી, બીજાને ખમાવતો નથી તે વિરાધક છે. જે ઉપશાંત થાય છે, ખમાવે છે એ આરાધક છે, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘‘ઉવસમસારું ખુ સામણું !'' શ્રમણ જીવનનો સાર ઉપશમભાવ છે.
(૩૨૭)
Page #335
--------------------------------------------------------------------------
________________
સાધુ-સાધ્વીઓએ આ ચાતુર્માસ સિવાયના કાળમાં બે વાર ઉપાશ્રયમાં કાજો લેવો અને તે ચાતુર્માસમાં ત્રણ વાર કાજો લેવો, જીવાત આદિનો ઉપદ્રવ હોય તો વારંવાર પણ ભૂમિપ્રમાર્જન
(૩૨૮)
જે કરવું.
કલ્પસૂત્રની સાધુ-સાધ્વીઓએ ગોચરી-પાણી બહાર જતાં પોતે કઈ વિદિશામાં જાય છે. તે અન્ય સાધુને
નવમી વાચનાઓ છે. કહીને જવું, જેથી તપશ્ચર્યાદિ કોઈ કારણે સાધુ રસ્તામાં મૂર્શિત થઈ જાય અથવા અન્ય કંઈ પણ
વાચના | થાય તો તેનું નિવારણ કરાવી શકાય. વળી, ઔષધ-વૈદ્યાદિ જે કાર્યો સાધુ આદિને બહાર જવું પડે, છે
(બપોરે) છે તો તે કાર્ય પૂર્ણ થતાં તરત પાછા ફરવું. છે આ રીતે સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્ર્યની આરાધના કરવાપૂર્વક, સમ્યગુ મન-વચન અને કાયાના યોગથી અતિચારથી આત્માને રક્ષીને, જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ સ્થવિરકલ્પને
(સાધ્વાચારને) જે ઉત્તમ રીતે પાળે છે, તે આત્મા તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ (કેવલી) થાય જ છે, કર્મપિંજરથી મુક્ત બને છે, સમગ્ર સંતાપથી રહિત થાય છે, અને શારીરિક તથા માનસિક છે દુ:ખોનો નાશ કરે છે. આમ, સાધ્વાચારના ઉત્તમ પાલનથી તે જ ભવે અથવા બીજે ભવે આત્માની
મુક્તિ થાય છે. મધ્યમ પાલન વડે ત્રીજે ભવે, અને જઘન્ય પાલન વડે પણ સાત-આઠ ભવમાં છે. આત્મા મોક્ષની વરમાળા વરે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ પ્રરૂપણા થઈ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડ.
કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો સંપૂર્ણ
Page #336
--------------------------------------------------------------------------
________________
(૩૨૯)
પર્યુષણા પર્વના વ્યાખ્યાનનો અથવા કલ્પસૂત્રનો સ્વાધ્યાય
[સંવત્સરી પર્વના દિવસે સવારે વાંચવાની સજ્ઝયા.] પ્રથમ વ્યાખ્યાનની પ્રથમ સજ્ઝાય
ઢાળ પહેલી
પર્વપજુષણ આવિયાં, આનંદ અંગે ન માય રે ઘર ઘર ઉત્સવ અતિ ઘણા, શ્રી સંઘ આવીને જાય રે. પર્વ પશુષણ આવિયાં (એ આંકણી) ૧. જીવ અમારી લાવિયે, કીજિયે વ્રત પચ્ચખાણ રે, ભાવ ધરિ ગુરુ વંદિયે, સુણિએ સુત્ર વખાણ રે. પર્વ ૦૨. આઠ દિવસ એમ પાલિયે, આરંભનો પરિહારો રે, નાવણ ધોવણ. ખંડણ, લિપણ, પીસાણ, વારો રે. પર્વ ૦૩. શક્તિ હોય તો પચ્ચક્ખીયે, અન્નાયે અતિસારો રે, પરમ ભક્તિ લાવીયે, સાધુને ચાર આહારો. પર્વ ૦૪. ગાય સોહાગણ સવિ મલિ, ધવલ મંગલ ગીત રે, પકવાને કકર પોષીયે, પારણે સામિ મન પ્રીત ૨. પર્વ ૦૫. સત્તરભેદી પૂજા રચી, પૂજિયે શ્રીજિનરાય રે; આગલ ભાવના ભાવિયે, પાતક મલ ધોવાય રે. પર્વ ૦૬. લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણાં માંડી રે; શિર વિલેપન કીજિયે, આલસ અંગથી છાંડી રે. ૫ર્વ ૦૭. ગજગતિ ચાલ ચાલતી સોહાગણ નારી તે આવે રે; કુંકુમ ચંદન ગંડૂલી, મોતિયે ચોક પુરાવે રે. પર્વ ૦૮. રૂપા મોહર પ્રભાવના, કરિયે તવ સુખકારી રે શ્રી ક્ષમાવિજય કવિરાયનો, બુધમાણેક વિજય જયકારી રે. પર્વ ૦૯,
(૩૨૯)
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાનની બીજી સઝાય (૩૩૦)
ઢાળ બીજી કલ્પસૂત્રની (એ છીંડી કિહાં રાખી - એ દેશી)
નવમી વાચનાઓ
વાચના પહેલા દિન આદર બહુ આણી, કલ્પસૂત્ર ઘર આણો; કુસુમ વસ્ત્ર કેસરશું પૂજી, રાતિજગે
(બપોરે) લિએ લાહો રે. પ્રાણી કલ્પસૂત્ર આરાધો, આરાધી શિવ સુખ સાધો રે ભવિજન કલ્પસૂત્ર આરાધો. છે (એ આંકણી) ૧. પ્રહ ઊઠીને ઉપાશ્રયે આવી, પૂજી ગુરુ નવ અંગે; વાજિંત્ર વાજતા મંગલ
ગાવતાં, ગહેલી દિયે મન રંગ રે. પ્રાણી કલ્પ૦ ૨. મન વચ કાયા એ ત્રિકરણ શુદ્ધ શ્રી જિનશાસન માંહે, સુવિહિત સાધુ મુખ સુણિયે ઉત્તમ સૂત્ર ઉમાહી રે. પ્રા ૦ ક ૦ ૩. ગિરમાંહે જિમ મેરુ વડો, છે મંત્રમાંહે નવકાર; વૃક્ષમાંહે કલ્પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાંહે કલ્પસાર રે. પ્રા ૦ ક૦ ૪. નવમા છે પૂર્વનું દશાશ્રુત, અધ્યયન આઠમું જેહ; ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ, ઉદ્ધર્યું શ્રી કલ્પ એહ રે. પ્ર૦ છે. છે ક0 ૫. પહેલાં મુનિ દશ કલ્પ વખાણો. ક્ષેત્ર ગુણ કહ્યા તેર; તૃતીય રસાયન સરીખું એ, સૂત્ર છે છે પૂરવમાં નહિ ફેર રે. પ્રા૦ ક0 ૬. નવ ત્રાણું વરસે વીરથી સદા કલ્પ વખાણ ધ્રુવસેન રાજા છે પુત્રની અરતી આનંદપુર મંડાણ રે. પ્રા ૦ ક0 ૭. અઠ્ઠમ તપ મહિમા ઉપર નાગકેતુ દષ્ટાંત, એ તો પીઠિકા હવે સુત્ર વાચના વીરચરિત્ર સુણો સંત રે. પ્રા૦ ક0૮. જંબૂદ્વીપમાં દક્ષિણ ભરતે, માહણકુંડ
Page #338
--------------------------------------------------------------------------
________________
સુઠામ, આષાડ સુદિ છઠે ચવિયા, સુરલોકથી અભિરામ રે. પ્રા) ક0૯, ઋષભદત્ત ઘરે દેવાનંદા,
કુખે અવતરિયા સ્વામી ચૌદ સુપન દેખી મન હરખી. પિયુ આગલ કહી તામ રે. પ્રા) ક0 ૧૦ આ સુપનઅર્થ કહ્યો સુત હોંશે એહવે ઇંદ્ર આલોચે બ્રાહ્મણ ઘર અવતરિયા દેખી, બેઠો સુર લોક સોચે છે
૨. પ્રા૦ ક0 ૧૧ ઇન્દ્રસ્તવી ઊલટ આણી. પૂરણ પ્રથમ વખાણ, મેઘકુમાર કથાથી સાંજે, કહે બુધ માણેક જાણ રે. પ્રા) ક૦ ૧૨.
દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય
ઢાળ ત્રીજી
(પ્રથમ ગોવાલતણે ભવેજી - એ દેશી) ઇન્દ્ર વિચારે ચિત્તમાં, જી એ તો અચરીજ વાત, નીચ કુલ નાવ્યા કદા જી. ઉત્તમ પુરુષ અવદાત, સુગુણ નર, જુઓ કર્મ પ્રધાન, કર્મ સબલ બલવાન. સુ0 જુ0 (એ આંકણી) ૧. આવે તો જન્મે નહીં જી, જિન ચક્રી હરિ રામ; ઉગ્ર ભોગ રાજનકુલે જી. આવે ઉત્તમ ઠામ. સુ) ૨. કાલ અનંત ઉપના જી. દસ અચ્છરાં રે હોય તિણે અચ્છેરું એ થયું છે, ગર્ભહરણ દશમાંહે સુ૦ ૩. અથવા પ્રભુ સત્યાવીશમાં જી, ભવમાં ત્રીજે જન્મ મરિચીભવ કુલમદ કીયો છે, તેથી બાંધ્યું નીચ કર્મ. સુ૦ ૪ ગોત્રકર્મ ઉદયે કરી જી, મહાકુલે ઉવવાય, ઉત્તમ કુલે જે અવતરે જી, ઇન્દ્રજિત તે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
થાય. સુ૦૫. હરિબૈગમેલી તેડીને જી, હરિ કુણે એહ વિચાર; વિપ્રકુલથી લઈ પ્રભુજી; ક્ષત્રિયકુલે છે
અવતાર. સુO ૬. રાય સિદ્ધારથ ઘર ભલી જી, રાણી ત્રિશલા દેવી; તાસ કુખે અવતારિયા જી, (૩૩૨) કહ્યસની હરિસેવક તતખેવ. સુ) ૭. ગજ વૃષભાદિક સુંદરું જી, ચૌદ સુપન તિણિ વાર, દેખી રાણી જેહ
નવમી છેજી, વર્ણવ્યાં સૂત્રે સાર. સુ૦ ૮. વર્ણન કરી સુપનતણું જી, મૂકી બીજું વખાણ; શ્રી ક્ષમાવિજયજી
વાચના છેગુરુ તણો જી, કહે માણેક ગુણખાણ. સુ૦ ૯.
(બપોરે) તૃતીય વ્યાખ્યાન સઝાય
ઢાળ ચોથી
(મારી સહી રે સમાણી - એ દેશી) છેદેખી સુપન તવ જાગી રાણી, એ તો હિયડે હેત જ આણી રે; પ્રભુ અર્થ પ્રકાશે. (એ આંકણી)
ઊઠીને પિયુ પાસે તે આવે, કોમલ વચને જગાવે રે. પ્ર0૧. કર જોડીને સુપન સુણાવે. ભૂપતિને છે હું મન ભાવે રે પ્ર ૦; કહે રાજા સુણ પ્રાણ પિયારી; તુમ પુત્ર હોશે સુખકારી રે. પ્ર. ૦૨. જાઓ છે છે સુભગ સુખસક્ઝાયે, શયન કરોને સક્ઝાયે રે પ્ર૦, નિજ ઘર આવી રાત્રિ વિહાઈ, ધર્મકથા કહે છે
બાઈ રે. પ્ર) ૩. પ્રાતઃ સમય થયો સૂરજ ઊગ્યો, ઊઠ્યો રાય ઉમાયો રે પ્ર૦; કૌટુંબિક નર વેગે
Page #340
--------------------------------------------------------------------------
________________
છે બોલાવે, સુપન પાઠક તેડાવે રે. પ્ર૭ ૪. આવ્યા પાઠક આદર પાવે સુપનઅર્થ સમજાવે રે, દ્વિજ (૩૩૩) છે.
અર્થ પ્રકાશે (એ આંકણી); જિનવર ચક્રી જનની પેખે, ચૌદ સુપન સુવિશેષે ૨. દ્વિ૦૫. વાસુદેવની માતા સાત, ચાર બલદેવની માત રે દ્વિવે; તે માટે એ જિન ચક્રી સારો, હોશે પુત્ર તમારો રે દ્વિ૦ ૬.
સુપનવિચાર સુણી પાઠકને, સંતોષ નૃપ બહુ દાને રે દ્વિવ, સુપન પાઠક ઘરે બોલાવી નૃપ રાણી જ પાસે આવે રે. દ્વિ૦ ૭. સુપન કહ્યાં તે સંખેવે, સુખ પામી પ્રિયા તતખેવે રે. દ્વિ૦ ગર્ભપોષણ કરે, આ છેહવે હર્ષે રાણી અંગ આનંદ વર્ષે ૨. દ્વિ- ૮, પાંચ વિષય સુખ રંગે વિલસે, અબ પુણ્ય મનોરથ ફલશે રે. દ્વિવ એટલે પૂરું ત્રીજું વખાણ, કરે માણેક જિનગુણ જ્ઞાન રે, દ્ર. ૯.
ચતુર્થ વ્યાખ્યાનની સાચી
- ઢાળ પાંચમી
(મન મોહના રે લાલ-એ દેશી) ધનદ તણે આદેશથી રે, મન મોહના રે લાલ, તિયંગજુંભક દેવ રે, જગ સોહના રે લોલ, રાય સિદ્ધારથને ઘરે રે. મ0 વૃષ્ટિ કરે નિત્યમેવ રે, જ0 ૧. કનક રયણ મણિ રૌથ્યની રે મ૦, ધણ કણ ભૂષ્ણ પાન રે જઈ વરસાવે ફલ ફૂલની રે મ૦ નૂતન વસ્ત્ર નિજાન રે. જ0 ૨. વાધ દોલત દિન પ્રત્યે રે મ0, તેણે વર્ધમાન હેત રે જ0 દેશું નામ જ તેહનું રે. મ0, માતાપિતા સંકેત રે. જ0 છે
(૩૩૩)
Page #341
--------------------------------------------------------------------------
________________
નવમી
છે. ૩. માતાની ભક્તિ કરી રે મ0નિશ્ચલ પ્રભુ રહ્યા તામ રે જ0માતા અરતિ ઊપની રે મ0 શું થયું છે.
ગર્ભને આમ રે. જ0 ૪. ચિંતાતુર સહુ દેખીને રે મ૦, પ્રભુ હાલ્યા તેણી વાર રે જ0 હર્ષ થયો સહુ (૩૩૪)
લોકને રે મ0, આનંદ મય અપાર રે. જ0 ૫. ઉત્તમ દોહલા ઊપજે રે મ0, દેવપૂજાદિક ભાવ રે કલ્પસૂત્રની વાચનાઓ જ0 પૂરણ થાય તે સહુ રે મ0, પૂર્વ પુણ્ય પ્રભાવ રે. જ) ૬. નવ માસ પૂરા ઉપરે રે મ0, દિવસ
વાચના સાડાસાત તે જ0, ઉચ્ચ સ્થાને ગ્રહ આવતાં રે મ0, વાયે અનુકૂળ વાત રે જ૦ ૭. વસંત ઋતુ વન (બપોરે) જ મોરિયાં રે મ0, જન મન હર્ષ ન માય રે જ ચૈત્ર માસ શુદિ તેરસે રે મ૦, જિન જમ્યા આધી રાત
રે. જO ૮, અનુવાલું ટિહું જગ થયું રે મ0, વરત્યો જય જયકાર રે જ0, ચોખું વખાણ પૂરણ ઈહાં રેમ0, બુધ માણેકવિજય હિતકાર રે જ) ૯.
પંચમ વ્યાખ્યા સઝાયા
ઢાળ છઠ્ઠી (સુણો મોરી સજની રજની ન જાવે રે - એ દેશી)
જિનનો જન્મ મહોત્સવ પહેલો રે, છપ્પન દિશિ કુમરી વહેલો રે ચોસઠ ઇન્દ્ર મલી પછી ભારે છે રે, જિનને મેરુશિખર લઈ જાવે રે. ૧. ક્ષીર સમુદ્રના નીર અણાવી રે; કનક રજત મણિ કુંભ
Page #342
--------------------------------------------------------------------------
________________
(૩૩પ)
રચાવી રે; એક કોટિ સાઠ લાખ ભરાવે રે; એહવે ઇન્દ્રને સંદેહ થાવે રે. ૨. જલધાર કેમ ખમશે બાલ રે; તવ પ્રભુ હરિનો સંશય ટાલે રે; અંગૂઠે કરી મેરુ હલાવે રે; હરિ ખામીને જિન જવરાવે રે. ૩. બાવનાચંદન અંગે લગાવે રે, પૂજી પ્રણમી ઘરે પધરાવે રે; સબલવિજ્ઞાની સિદ્ધારથ રાજા રે, દશ દિન ઉત્સવ કરી તાજાં રે. ૪. કંકમ હાથ દિયે ઘરબારે, વાજાં વાગે વિવિધ પ્રકારે રે,
ધનમંગલ ગોરી ગાવે રે, સ્વજન કુટુંબ તે આનંદ પાવે રે. ૫. પક્વાન્સશું પોષી નાત રે નામ ધર્યું છે. વર્ધમાન વિખ્યાત રે; ચંદ્રકલા જિમ વાધે વીર રે, આઠ વરસના થયા વડવીર રે. ૬ દેવસભામાં ઈદ્ર છે
વખાણે રે, મિથ્યાદૃષ્ટિ સુર નવિ માને રે; સાપનું રૂપ કરી વિકરાલ રે, આવ્યો દેવ બિવરાવવા
બાલ રે. ૭. નાખ્યો વીરે હાથે ઝાલી રે; બાલક રૂપ કરી સુર ત્યાંહી રે; વીરની સાથે આવ્યો રમવા આ રે. જાણી હાર્યો સુર તે બલમાં રે. ૮. નિજ ખંધોલે વીરને ચડાવે રે, સાત તાડ પ્રમાણ તે થાવે રે; &
વીરે માર્યો મુષ્ટિપ્રહાર રે; બીનો સુર તે કર્યા પોકાર રે. ૯. દેવ ખમાવી કહે સુણ ધીર રે જગમાં જ —ોટો તું મહાવીર રે; માતાપિતા હવે મુહૂરત વારૂ રે. સુતન મહેલ ભણવા સારું રે. ૧૦ આવી જ
ઇન્દ્ર તે પૂછવા લાગ્યો રે, વીર સંશય સઘળો ભાંગ્યો રે; જૈન વ્યાકરણ તિહાં હોવે રે, પંડ્યો ઊભો છે હું આગળ જોવે રે. ૧૧ મતિ શ્રત અવધિજ્ઞાને પૂરા રે, સંયમ ક્ષમા તપે શૂરા રે; અતિ આગ્રહથી છે છે પરણ્યા નારી રે, સુખ ભોગવે તે હશું સંસારી રે. ૧૨. નંદિવર્ઝન વડેરો ભાઈ રે, બહેની સુદંસણા છે
બહુ સુખદાયી રે; સુરલોકે પહોતાં માત ને તાત રે, પૂર્ણ અભિગ્રહ વીરનો થાયે રે. ૧૩. દેવ લોકાંતિક સમય જણાવે રે. દાન સંવત્સરી દેવા મંડાવે રે; માગશર વદી દશમી વ્રત લીનો ને, તીવ્ર છે
Page #343
--------------------------------------------------------------------------
________________
તે ભાવથી લોચ તવ કીનો રે, ૧૪, દેશ વિદેશ કર વિહાર રે, સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે; પૂરું નામ
પાંચમું વખાણ તે અહીં રે, પભણે માણેક વિબુધ ઉમાંહિ રે. ૧૫. (૩૩૬) કલ્પસૂત્રની ષષ્ઠ વ્યાખ્યાન પ્રથમ સજ્જાય
નવમી વાચનાઓ ઢાળ સાતમી
વાચના
(બપોરે) (થોયની દેશી).
ચારિત્ર લેતાં બંધ મૂક્યું, દેવદુષ્ય સુનાથે જી; અદ્ધ તેહનું આખું પ્રભુજી, બ્રાહ્મણને નિજ છે હાથે જી. ૧. વિહાર કરતાં કાટે વલખ્યું, બીજું અદ્ધ તે ચેલ જી; તેર માસ સચેલક રહિયા પછી છે
કહિયા, અચલજી ૨. પન્નર દિવસ રહી તાપસ આશ્રમે, સ્વામી પ્રથમ ચોમાસેજી; અસ્થિગ્રામે તે
પહોંતા જગગુર, શુલપાણિની પાસે જી. ૩. કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા, ઉપસર્ગ અતિ ઘોર, આ જી; સહી પરિસહ તે પ્રતિબોધી, મારી નિવારી જોર જી. ૪. મોરાક ગામે કાઉસ્સગ્ગ પ્રભુજી, આ તાપસ તિહાં કરભેદી જી, અહજીંદકનું માન ઉતાર્યું, ઇન્દ્ર આંગુલી છેદી જી. ૫. કનકબલે કોશિક છે વિષધર, પરમેશ્વર પડિબોહ્યો જી; ધવલ રુધિર દેખી જિન દેહે, જાતિસમરણ સાહ્યો છે. ૬. સિંહ
દેવ જીવે કિયો પરિસહ, ગંગા નહી ઉતારે જી, નાવને નાશ કરતો દેખી, કંબલ સંબલ નિવારે જી. છે ૭. ધર્માચાર્ય નામે મેખલી, પુત્રે પરિધલ જ્વાલા જી; તેજોવેશ્યા મૂકી પ્રભુને; તેહને જીવિતદાતા
Page #344
--------------------------------------------------------------------------
________________
આવ્યાં છે. ૮. વાસુદેવ ભાવે પુતના રાણી વ્યંતરી તાપસરૂપે જી. જટા ભરી જલ છાટે પ્રભુને, તો પણ ધ્યાન સ્વરૂપે જી. ૯. ઇન્દ્રપ્રશંસા અણમાનતે સંગમે સુર બહુ દુઃખ દીધાં છે, એક રાત્રિમાં જ વીસ ઉપસર્ગ, કઠોર નિઠોર તેણે કીધાં છે. ૧૦. છ માસ વાડા પૂઠે પડિયો, આહાર અસુઝતો કરતો જી, નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું નાઠો કર્મથી ડરતો જી. ૧૧. હજી કર્મ તે અઘોર જાણી, મને અભિગ્રહીધારે જી; ચંદનબાળા અડદને બાકુલે, ષડૂમાસી તપ પારે જી. ૧૨. પૂર્વ ભર વૈરી છે ગોવાલે, કાને ખીલા ઠોક્યા જી; ખરક વૈધે ખેંચી કાઢ્યા, ઈસપેરે સહુ કર્મ રોકાયાં છે. ૧૩. બાર છે વર્ષ સહેતાં ઈમ પરિસહ, વૈશાખ શુદિદિન દસમી જી, કેવલજ્ઞાન ઉપનું પ્રભુને, વારી ચિંહું ગતિ વિષમી જી. ૧૪. સમોસરણ તિહાં દેવે રચિયું, બેઠા ત્રિભુવન ઈશ જી, શોભિતા અતિશય છે ચોત્રીશે, વાણી ગુણે પાંત્રીશ જી. ૧૫. ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર, ચૌદ સહસ મુનિરાય જી.
સાધ્વી છત્રીસ સહસ અનોપમ, દીઠે દુર્ગતિ જાય છે. ૧૬. એક લાખ ને સહસ ઓગણસાઠ છે. શ્રાવક સમતિ ધારી જી; ત્રણ લાખ ને સહસ અઢારસે શ્રાવિકો માટે સારી જી. ૧૭. સ્વામી છે હ ચઉવિત સંઘ અનુક્રમે, પાવાપુરી પાય ધારે જી; કાર્તિક વદિ અમાવાસ્યાં દિવસે, પહોતા મુક્તિ છે
મઝારે જી. ૧૮, પર્વ દિવાલી તિહાંથી પ્રગટ્યું, કીધો દીપ ઉદ્યોત જી, રાય મલીને તિણે પ્રભાતે, ગૌતમ કેવલ હોત જી. ૧૯. તે શ્રી ગૌતમ નામ જપતા, હવે મંગલમાલ જી, વીરમુક્ત ગયાથી નવશે, એંશી વરસે સિદ્ધાંત જી. ૨૦. શ્રી ક્ષમાવિજયશિષ્ય બુધ માણેક કહે, સાંભલો શ્રોતા છે
સુજાણ જી. (કલ્પસૂત્રની પુસ્તકરચના દેવર્કિંગણે કીધો જી) ચરમ જિણેસર તવ એ ચરિત્રે, મૂક્યું છે છઠું વખાણ જી. ૨૧.
Page #345
--------------------------------------------------------------------------
________________
(૩૩૮) કલ્પસૂત્રની વાચનાઓ
ષષ્ઠ વ્યાખ્યાન દ્વિતીય સઝાય
ઢાળ આઠમી (દેશી ભમરાની)
નવમી
વાચના કાશી દેશ બનારસી સુખાકારી રે, અશ્વસેન રાજનું પ્રભુ ઉપકારી રે; પટરાણી વામા સતી રે
(બપોરે) સુ૦, રૂપેરંભ સમાન. પ્ર.૦૧. ચૌદ સ્વપ્ન સૂચિત ભલા સુ૨, જમ્યા પાસ કુમાર પ્ર ૦ પોષ વદિ જ દશમી દિને સુ૦ સુર કરે ઉત્સવ સાર. પ્ર૦ ૨, દેહમાન નવ હાથનું સુ0, નીલ વરણ મનોહાર પ્ર; અનુક્રમે જોબન પામિયા સુ0, પરણી પ્રભાવતી નાર. પ્ર૦ ૩. કમઠ તણો મદ ગાલીયો સુ0, કાઢયો જલતો નાગ પ્ર0 નવકાર સુણાવી તે કિયો સુત્વ ધરણરાય મહાભાગ પ્ર૦૪. પોષ
વદિ એકાદશી સુ0 વ્રત લેઈ વિચરે સ્વામ પ્ર0; વડ તલ કાઉસ્સગ્ગ રહ્યા સુ0 મેઘમાલી સુરતામ, છે. પ્ર૦૫. કરે ઉપસર્ગ જલવૃષ્ટિનો સુવ, આવ્યું નાસિકાનીર પ્ર૦; ચૂક્યા નહિ પ્રભુ ધ્યાનથી સુ0,
સમરથ સાહસ ધીર. પ્ર. ૦ ૬. ચૈત્ર વદિ ચોથને દિને સુ0 પામ્યા કેવલનાણ પ્ર૦, ચઉવેહ સંઘ
થાપી કરી સુ૦, આંધ્યા સમેતગિરિ ઠાણ. પ્ર. ૭. પાલી આયુ સો વર્ષનું ર પહોતા મુક્તિ મહંત છે પ્ર૦, શ્રાવણ શુદિ અષ્ટમી સુ0, કીધો કર્મનો અંત પ્ર. ૮; પાસ વીરને આંતરું સુ૦, વર્ષ અઢીસે છે હું જાણ પ્ર૦, કહે માણેક જિનદાસને સુ0, કીજે કોટિ કલ્યાણ, પ્ર૦ ૯.
Page #346
--------------------------------------------------------------------------
________________
(૩૩૯) હું
સપ્તમ વ્યાખ્યાન સઝાયા
ઢાળ નવમી
(હો મતવાલે સાજના - એ દેશી) સોરિપુર સમુદ્રવિજય ઘરે, સિવા દેવી કુખે સારો રે, કાર્તિક વદિ બારસ દિન અવતર્યા નેમ છે કુમારો રે. જયો જયો જિન બાવીસો (એ આંકણી) ૧. ચૌદસ્વપ્ન રાણીએ પેખિયાં. કરવો સ્વપ્નતણો છે વિચાર રે; શ્રાવણ સુદિ દિન પંચમી, પ્રભુ જન્મ હુઓ જયકાર રે જ0 ૨. સુરગિરિ ઉત્સવ સુર કરે, જિન ચંદ્રકલા જિન વાધ રે, એક દિન રમતાં રંગમાં, હરિ આયુધ સઘલાં સાંધે રે. ૪૦ ૩.
ખબર સુણી હરિ શંકિયા, પ્રભુ લઘુ વય થકી બ્રહ્મચારી રે, બલવંત જાણી જિનને વિવાહ મનાવે હું મુરારિ રે. જO૪ જાન લેઈ જાદવ આગ્રહે, જિન આવ્યા તોરણ બાર રે; ઉગ્રસેન ઘર આંગણે, તવ છે
સુણિયો, પશુ પોકાર રે, જે ૦૫. કરુણાનિધિ રથ ફેરવ્યો, નવિ માન્યો કહેણ કહેનો રે, રાજુલને છે ખટકે ઘણું, નવ ભવનો સ્નેહ છે જેહનો રે. જ૦૬. દાન દેઈ સંયમ લિયો શ્રાવણ છઠ્ઠ અજુઆલી છું.
રે; ચોપન દિન છબસ્થ રહી, લહ્યું કેવલ કર્મને ગાલી રે. જ0 ૭. આસો વદિ અમાવાસે, દે દેશના છે પ્રભુજી સારી રે; પ્રતિબોધ પામી વ્રત લિયો, રહનેમ રાજુલ નારી રે; જ ૦ ૮. અષાઢ સુદિ દિન છે. અષ્ટમી પ્રભુ પામ્યા પદ નિર્વાણો રે, રૈવતગિરિવર ઉપર, મધ્યરાત્રિએ તે મન આણો સુ. જOલ
છે
Page #347
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથ થયા પહેલાં ક્યારે નેમ થયા નિરધારો રે; સાડા સાતમેં ત્યાશી હજાર વર્ષે, ચિત્તમાંહે
ચતુર વિચારો રે. જ0 ૧૦. સહુકો જિનનાં આંતરાં, મન દઈ મુનિવર વાંચે રે, ઈહાં પૂરણ (૩૪૦) કલ્પસૂત્રની 8 વ્યાખ્યાન સાતમું, સુણય ભંડારને સાચે રે. ૦ ૧૧.
નવમી વાચનાઓ અષ્ટમ વ્યાખ્યાન સઝાયા
વાચના ઢાળ દશમી
છે (બપોરે) - (બે મુનિવર વિહરણ પંગર્યાજી-એ દેશી) - ઈશ્વાકુ ભૂમિ નાભિ કુલધર ધરે, સોહે મરુદેવા તસ નાર રે અષાઢ વદિ સુર લોકથી ચવી રે, આ અવતરિયા જગે સુખકાર રે. પ્રણો ભવિજન આદિ જિણેસરે રે (એ આંકણી) ૧. ગજ વૃષભાદિક છે આ ચૌદ સુહણે જી. દીઠાં માડિયે માઝમ રાત રે; સુપન અર્થ કહે નાભિ કુલકરજી, હોંશે નંદનવાર આ વિખ્યાત રે ૦પ્ર. ૦૨. ચૈત્ર અંધારી આઠમે જનમિયા જી, સૂર મલી ઉત્સવ સુરગિરિ કીધ રે; આ દીઠો વૃષભ તે પેલે સુપને જી, તેણે કરી નામ ઋષભ તે દીધ રે. પ્ર૦૩. વાધે ઋષભજી કલ્પવેલી છે જયું રે, દર્શન દીઠે સકલ સમૃદ્ધિ રે, બાલક રૂપ કરીને દેવતા છે, ખેલે જિન સાથે હિતવૃદ્ધિ રે. પ્ર છે જ ૦૪. કુમારી સુનંદા બીજી સુમંગલા જી. જિનને પરણાવી હરિ આય રે; થાપી અયોધ્યા નગરી
Page #348
--------------------------------------------------------------------------
________________
(૩૪૧)
વસાવીને રે. થાપી રાજનીતિ તિણ હાય રે, પ્ર0 પ. રીતિ પ્રકાશી સઘલી વિશ્વની રે; કિયો છે અસિમષિકૃષિ વ્યવહાર રે; એકસો વીશ અને નર નારી કલા રે, પ્રભુજી યુગલાધર્મ નિવાર રે પ્રવેશ ૬. ભરતાદિક શતપુત્ર સોહામણા રે; બેટી બ્રાહ્મી સુંદરી સાર રે. લાખ ત્રાસી પૂરવ ગૃહિપણે જી, ભોગવી ભોગ મનોહર રે. પ્ર. ૭ દેવ લોકાંતિક સમય જણાવિયો રે, જિનને દીક્ષાનો વ્યવહાર રે; એક કોટિ આઠ લાખ સોવન દિન પ્રત્યે રે, દેઈ વરસીદાન ઉદાર રે. પ્ર. ૮. ચૈત્ર અંધારી આઠમ આદર્યો રે, સંયમ મુષ્ઠિએ કરી લોચ રે; શ્રેયાંસકુમાર ધરે વરસીપારણું જી, કીધું ઈશુરસે ચિત્ત સાચા રે. . ૦૯ સહસ્ર વર્ષ લાગે છદ્મસ્થપણે રહ્યા છે, પછી પામ્યા કેવલજ્ઞાન રે, ફાગણ અંધારી અગ્યારસ દિને જી, સુર કરે સમવસરણ મંડાણ રે. પ્ર૦ ૧૦. ત્યાં બેસી પ્રભુ ધર્મદેશનારે, સાહસીને સુણે પર્ષદા બાર રે; પ્રતિબોધાણા કેઈ વ્રત ગ્રહે છે, કોઈ શ્રાવકનાં વ્રત બાર રે. પ્ર. ૧૧ થાપ્યા ચોરાશી ગણધરી ગુણનિલા જી, મુનિવર માન ચોરાસી હજાર રે; સાધવી ત્રણ લાખ શ્રાવક એટલા
જી, ઉપર પાંચ સહસ અવધાર રે. પ્ર૦ ૧૨. પાંચ લાખ ચોપન સહસ શ્રાવિકા જી, થાપી છે છે ચઉવિત સંઘ સુણજા રે; મહા વદિ તેરશે મુક્તિએ પધારિયાં જી, બુધ માણેક નમે સુવિહાણ રે. પ્ર. ૧૩. વાંચે વિસ્તારે અષ્ટમ - વ્યાખ્યાન સ્થવિરાવલી જી; મૂક્યું આઠમું વખાણ ઈમ ઠામ રે; બુધ છે. શ્રી ક્ષમાવિજયજી ગુરુતણો જી. માણેકમુનિ ગુણગ્રામ રે. .૦ ૧૪.
છે (૩૪૧)
Page #349
--------------------------------------------------------------------------
________________
નવમા વ્યાખ્યાનની સજઝાય (૩૪૨) છે
ઢાળ અગયારમી કલ્પસૂત્રની છે (ભરત નૃપ ભાવ- એ દેશી)
નવમી વાચનાઓ છે
સંવત્સરી દિન સાંભલો એ, એ બારમાં સૂત્ર સુજાણ, સફળ દિન આજનો એ (આંકણી), વાચના છે શ્રીફલની પ્રભાવના એ, રૂપા નાણું જાણ. સ૦ ૧. સામાચારી ચિત્ત ધરો એ, સાધુ તણો આચાર છે (બપોરે) છે સ0 વડલહુડાઈ ખામણાં એ, ખામો સહુ નર નાર. સ0 ૧. રીષ વશે મત રૂષણો એ, રાખીને તે
ખમાવે જેહ સ૦ કોયુ પાન જીમ કાઢવું એ સંઘ બાહેર સહિ તેહ, સ૦ ૩. વૃષભ વધકારક એ, નિર્દય જાણી વિપ્ર પંક્તિ બાહિર તે કહ્યો એ, જિમ મહાસ્થાને ક્ષિપ્ર. સ૦૪. ચંદનબાલા મૃગાવતી
એ જેમ ખપાવ્યું તેમ સ ૦ ચંડ પદ્યોતનરાયને એ, ઉદયન ખમાવ્યું જેમ સ૦૫. કુંભકાર શિષ્યની છે પરે એ, તિમ ન ખમવો જેમ સ0 બાર બોલે પટ્ટાવલી એ સુણતાં વાથે પ્રેમ સ૦ ૬. પડિક્કમણું છે.
સંવત્સરીએ, કરીયે સ્થિર ચિત્ત સ0; દાન સંવત્સરી દઈને એ, બીજો લોહો નિત્ત. સ0 ૭. ચઉવિહ છે સંઘ સંતોષિયે એ, ભક્તિ કરી ભલી ભાત સ0: ઇણિપરે પર્વ પદુષણો એ, ખરચો લક્ષ્મી અનંત છે. છે સ૦ ૮. જિનવર પૂજા રચાવિયે એ ભક્તિ મુક્તિ સુખદાય સ૦, ક્ષમાવિજય પંડિત તણો એ બુધ છે માણેક મન ભાય, સ. ૯.
Page #350
--------------------------------------------------------------------------
_