________________
હું ડોક્ટરે પહેલાં બકરીના શરીરમાં રહેલ ગર્ભને બહાર કાઢીને, તેને રેફ્રિજરેટરમાં સુરક્ષિત રાખ્યો. (૯૬) છે પછી પેલી બાઈનો ગર્ભ બહાર કાઢીને તે બકરીના પેટમાં રાખ્યો, ત્યાર પછી ઓપરેશન કર્યું. હું બીજી કલ્પસૂત્રની છે ત્યાર બાદ બકરીના પેટમાંથી મનુષ્ય-ગર્ભ લઈને માતાના શરીરમાં ગોઠવી દીધો અને
વાચના વાચનાઓ
(બપોરે) છે રેફ્રિજીરેટરમાંથી બકરીનો ગર્ભ કાઢી બકરીના પેટમાં ગોઠવી દીધો.
આ ગર્ભસંક્રમણની વાત નક્કર હકીક્ત છે. તેમાં કોઈ અવાસ્તવિક્તાની શંકા કરવાની જરૂર છે જ નથી. ભગવાનની મહત્તા વધારવા માટે પણ જો કાંઈ કહેવું હોય તો ય આવું નિરૂપણ ન જ કરાય. છે કેમ કે આ પ્રસંગમાં તો ભગવંતની મહત્તા ઘટે તેવી બાબતો છે. આમ છતાં ય આવું નિરૂપણ છે. શાસ્ત્રકારોએ કર્યું છે એ જ જિનશાસનના અટલ ન્યાયાધીશપણાની સ્પષ્ટ પ્રતીતિ છે. ભગવંતના શું છે. ભૂતકાલીન ભવોના આત્માની ભૂલોને પણ યથાવત્ રીતે જ નિરૂપવાની વાત બીજે ક્યાંય ભાગ્યે જ છે િજોવા મળશે. . જ્યારે દેવાનંદાની કુક્ષિમાંથી ગર્ભપહરણ થયું ત્યારે તેને થાય છે કે જાણે પોતાનાં સ્વપ્નો ત્રિશલા હરી રહી છે. ખરેખર, ત્રિશલા તે ૧૪ સ્વપ્નો હરી જ રહી હતી. હવે દેવાનંદાને આવેલાં # ૧૪ સ્વપ્નો ત્રિશલાને આવવા લાગ્યાં.