________________
છે રાખીશ. તેઓ નિષ્કષાય છે, જ્યારે હું તો સકષાય છું, એથી કષાયવસ્ત્ર ધારણ કરીશ.” (૭૮) છે. બધા સાધુઓ સાથે તે રહેતો અને વિહાર કરતો. સાધુઓ કરતાં ભિન્ન વેશ જોઈને લોકો છે. બીજી કલ્પસૂત્રની છે તેને પૂછતા, “તમે કોણ છો? તમે આ બધા સાધુઓ સાથે રહો છો તો તેમના જેવા આચાર-વિચાર છે
વાચના વાચનાઓ કેમ રાખતા નથી?
(બપોરે) છે. મરીચિ – ““ભાઈ સાધુપણું હું પાળી શકતો નથી. બાકી સાચા ભગવાન ઋષભદેવ છે છે તેના સાધુઓ જ છે.” છે. જે કોઈ આત્મા મરીચિથી પ્રતિબોધ પામે તે બધાયને ભગવાન આદિનાથ પાસે જ પ્રવ્રજ્યા લેવા છે તે મોકલતો પણ એટલું ચોક્કસ કે શરીરની મમતાથી મરીચિએ સાચું સાધુપણું ગુમાવ્યું. છેએક વાર ભગવાન આદિનાથ અયોધ્યામાં પધાર્યા. ત્યાં ભરત મહારાજાએ પરમાત્માને પ્રશ્ન છે છે પૂક્યો, ““હે ભગવાન ! આ ધર્મસભામાં કોઈ એવો આત્મા છે ખરો કે જે આ ભરતક્ષેત્રની આ જ આ ચોવીશીમાં તીર્થકર બનશે ?”
ભગવાન - ““હા. તારો પુત્ર મરીચિ આ ચોવીશીમાં તીર્થકર બનશે.'
આ સાંભળીને ભરત મહારાજા આનંદિત થઈ ગયા. તે મરીચિની પાસે ગયા. ત્યાં જઈને તેમને આ ત્રણ પ્રદક્ષિણા દીધી, અને કહ્યું, હું આ જે વંદન કરું છું, તે તમારા આ ત્રિદંડીના મિથ્યાવેશને નહીં, છે પરંતુ તમારો આત્મા ભાવિમાં તીર્થંકર બનનાર છે તે આત્માને વંદન કરું છું.' કેવા નિર્મળ