SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦) છે પહેલો ભવનયસાર છે. પ્રભુ મહાવીરદેવના ભવથી પશ્ચાનુપૂર્વીએ સત્યાવીસ ભવો ઉપર નજર કરીએ. મહાવિદેહમાં- બીજી કલ્પસૂત્રની હું એક ગામમાં-નયસાર નામે ગામના મુખી હતા. એ પ્રદેશમાં સંસ્કૃતિની સુવાસ સર્વત્ર પ્રસરેલી વાચના વાચનાઓ હું રહેતી. અહિંસા, કરુણા, સત્ય, સદાચાર, સંયમ તેમજ સેવાની ભાવનાઓ પ્રાયઃ હરકોઈ માનવના છે (બપોરે) હું મનોમંદિરમાં વિદ્યમાન હતી. સ્વાર્થવૃત્તિ અને સંગ્રહખોરીની પૈશાચિક ભૂતાવળથી પ્રત્યેક માનવ છે દૂર રહેવા સદાય જાગ્રત રહેતો. દાનધર્મ, શીલધર્મ, તપધર્મ અને ભાવધર્મના પ્રવાહો અખ્ખલિત આ પણે તે અવસરે ચારેય બાજુ પથરાયેલા હતા. આવા સંસ્કૃતિમય માનવનો અવતાર મળવો એ જ પ્રબળ ભાગ્યોદય ગણાતો. છે ગ્રામમુખી નયસારનું સંસ્કારી જીવન છે મહાવિદેહનો પ્રદેશ સંસ્કૃતિમય હતો. નયસારનું જીવન પણ સંસ્કારની સૌરભથી મઘમઘતું 0િ હતું. એકદા રાજઆજ્ઞાથી પોતાના માણસો સાથે ગ્રામમુખી નયસાર ભોજન વગેરે સામગ્રીસહિત છે. છે નજીકના કોઈ જંગલ-પ્રદેશમાં પહોંચ્યા. | નયસાર એ ઉચ્ચકક્ષાના ગૃહસ્થ હતા. અટવી પ્રદેશમાં પહોંચ્યા બાદ શુષ્ક થયેલા વૃક્ષમાંથી હું જરૂરી લાકડાં કાપવાનું કાર્ય પોતાના માણસો મારફત શરૂ થયું. મધ્યાહ્નનો સમય થતાં માણસોને હું (૭૦)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy