SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગોને સમતાપૂર્વક સહન કર્યા ત્યારથી તે “મહાવીર' કહેવાયા. વીર તેને કહેવાય જે કોઈથી ન ડરે; મહાવીર તેને કહેવાય જેનાથી કોઈ ન ડરે. નામ હંમેશાં મેં (૧૨૮). સાર્થક જોઈએ. તેથી યોગ્ય ગુણ પ્રમાણે નામ પાડવું જોઈએ. એક બાઈ પાસે તેના દીકરાના કલ્પસૂત્રની છે. કંઠણપાળ' એવા નામ વિશે કોઈએ આશ્ચર્ય બતાવ્યું ત્યારે તે બાઈએ જવાબ આપ્યો કે, “લફ વાચનાઓ હું ચોથી વાચના છાણાં વીણતી, ભીખંતો ધનપાળ; અમર બિચારો મરી ગયો, ભલો મારો ઠંઠણપાળ.' હૈ (સવારે) “નામ છે લક્ષ્મી, અને વીણે છે છાણાં, નામ છે ધનપાળ (કુબેર) અને માગે છે ભીખ; નામ છે છે અમરચંદ અને તે મરી ગયો છે. માટે પેલી બાઈ કહે છે કે, “તો પછી મારા દીકરાનું નામ કંઠણપાળ શું ખોટું છે ?'' ગર્ભ સ્થિર થતાં ફ્લાયેલું શોકમય વાતાવરણ | શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનો ત્રણ જ્ઞાનવાળો આત્મા ગર્ભમાં માતા પ્રત્યેની છે ભક્તિથી પ્રેરાઈને, ગર્ભમાં મારા હલનચલનથી માતાને કષ્ટ થશે” એવું વિચારીને એક દિવસ છે નિશ્ચલ થઈ ગયો. તેણે હલન-ચલન બંધ કરી દીધું. આ હલન-ચલન બંધ કરવાના બે હેતુ હતા : છે એક તો પોતાના હલન-ચલનથી માતાને કષ્ટ ન થાય અને બીજું, ભવિષ્યની મારી સંતતિ પણ આ રીતે માતાની ભક્તિ કરે; માતા પ્રત્યે વિનય-વિવેક જાળવે. આવું જણાવવા માટે પણ પોતે સ્થિર (૧૨૮) રહ્યા.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy