________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ પૂજ્યપાદ પરમતારક સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વર - સદ્ગુરુભ્યો નમોનમઃ | A
- કમલ પ્રકાશન ટ્રસ્ટ પ્રકાશિત પર્વાધિરાજ શ્રી પર્યુષણપર્વના છેલ્લા પાંચ દિવસની ઉપમુત્રની વાયુનાઓ
આવૃત્તિ આઠમી [‘કલ્પસૂત્ર-સુબોધિકા ટીકાને અનુલક્ષીને ગુજરાતીમાં આપેલી વાચનાઓનો ભાવાનુવાદ]
વાચનાદાતા પૂજ્યપાદ સિદ્ધાન્તમહોદધિ, કર્મશાસ્ત્રનિપુણમતિ, સુવિશુદ્ધસંયમમૂર્તિ, પરમવાત્સલ્યવિભૂતિ, સુવિશાલગચ્છાધિ પતિ, સ્વ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પં. ચન્દ્રશેખરવિજયજી
: પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ ૯8
: મૂલ્ય : કમત પ્રકar સ સંસ્કૃતિ ભવન
રૂ. ૬૦ ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૨૩