________________
આ પ્રશ્નોત્તરી એવી છે કે જેનાથી પ્રેતલોક અંગેનાં જિન-આગમમાંના ઘણાંબધાં વિધાનોની જે પરિપૂર્ણ સત્યતા સિદ્ધ થઈ જાય છે. પ્રેતાત્માએ પ્રેતલોક અંગે જે જે વાતો કરી તે બધી વાતો (૧૨) છે.
આ જિનાગમોમાં કહેવાઈ ચૂકેલી છે. કલ્પસૂત્રની વાચનાઓ જ
ચોથી બન્યું એવું કે એક વખત સ્વામી કૃષ્ણાનંદ મહારાષ્ટ્રમાં એક ખેતરમાં સૂઈ રહ્યા હતા. તેટલામાં છે ૨ એક વિચિત્ર વસ્તુની હાજરી જણાઈ. તેમણે ઊંચે જોયું તો એક રૂપેરી રેખાવાળી માનવ આકૃતિ છે
વાચના
(સવારે) છે જેવું કાંઈક દેખાવા લાગ્યું. તે આકૃતિ તેમનાથી દશ ફૂટ દૂર હતી અને જમીનથી થોડીક અધ્ધર છે
છે હતી.
છે બૃહત્ સંગ્રહણિ'ની ૧૮૯મી ગાથામાં જણાવ્યું છે કે, “ચરિંગુલેણ ભૂમિ ન છિદંતિ સુરા છે છે જિણા બિતિ.” દેવો જમીનથી અધ્ધર ચાર આંગળ જેટલા રહે છે. છે પૂર્વજન્મના સંસ્કારને લીધે આ પ્રેતાત્મા પોતાના મનુષ્યજીવનમાં અંગ્રેજી ભાષા બોલતો છે છે હતો. એ પ્રેતાત્માએ વાર્તાલાપમાં કહ્યું કે, “કેટલાક પ્રેતાત્માઓ કોઈની દુકાનમાંથી કે તિજોરીમાંથી છે છે કે જમીન વગેરેમાંથી ધન ઉપાડી લાવીને બીજાને આપે છે.' આ વિધાન આપણી ઉપર્યુક્ત વાતનું છે. સંપૂર્ણ સમર્થન કરે છે. સ્વામી કૃષ્ણાનંદે દેવને પૂછેલા સત્યાવીસ પ્રશ્નોના દેવે જે જવાબો આપ્યા છે છે છે તે જ વાત જૈનશાસ્ત્રમાં વાંચવા મળતા જિ “વિજ્ઞાન અને ધર્મ' પુસ્તકમાં સવિસ્તાર આપવામાં હું આવેલ છે.] તે ભલભલો નાસ્તિક આસ્તિક બની જાય. આથી તો જિનાગમ ઉપરની આપણી છે