SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હું હોય તો તેમને તે ન ખપે. કોઈ પણ ખાસ કારણ વિના જો સાધુ આસક્તિથી વસ્તુ તૈયાર કરાવીને છે (૧૭) હું વાપરે તો તેને બહુ મોટો દોષ લાગે તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય. છે (૩) શય્યાતર, છે “શયા'નો અર્થ થાય છે વસતિ. (મકાન વગેરે), “શયાતર એટલે પોતાનું મકાન ત્યાગીઓને છે શું આપીને સંસારસાગર તરી જતો ભાગ્યશાળી શ્રાવક. માલિક પોતાનું મકાન સાધુ-સાધ્વીને વાપરવા છે છે માટે આપે તેમાં તેને ખૂબ લાભ મળે છે, તેથી તે સંસારસાગર તરી જતા હોવાથી શય્યાતર કહેવાય છે છે છે. આ શાતરને ત્યાંથી ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, સોય વગેરે બાર વસ્તુઓ ક નહિ. જિ કદાચ કોઈને પ્રશ્ન થશે કે, “જેના ઘરમાં સાધુ ઊતર્યા હોય તેને આહારપાણીનો લાભ ન મળે તે છે વળી કેવું?” તે સવાલ બરોબર નથી. જેને ઘરે ઊતર્યા તેનાં જ ગોચરી-પાણી વગેરે પણ જો લેવામાં હું આવે તો ક્યારેક કોઈ મકાનમાલિકને મનમાં થઈ જાય કે જો ઓટલો આપ્યો તે રોટલો વગેરે ય છે છે આપણી પાસે જ માગે છે!” આવી રીતે કોઈ આત્મા અધર્મ ન પામે માટે આ વ્યવસ્થા છે. હું છું. સાધુ-સાધ્વીને અપાતું મકાન સાંસારિક વ્યવહારોથી અને વિજાતીય વગેરે વ્યક્તિઓથી તદ્દન હું મુક્ત હોવું જોઈએ. તે મકાનમાં કોઈ જાતનું ફર્નિચર, ફોટા, ચિત્રો, વસ્તુઓ હોવા ન જોઈએ, હું (1) @ જેને જોવાથી સાધુને કોઈ પણ અસદ્ભાવ જાગે, વિકારો પેદા થાય. શય્યાતરને ત્યાંથી રાખ છે. જરે
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy