SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચીસસો વર્ષમાં થયેલી શ્રમણ સંસ્થાના ઘોર તપત્યાગે શ્રીસંઘ જે ગૌરવભેર ઊભો રહી આ શક્યો છે તે જ ગૌરવને આપણે દીર્ઘજીવી બનાવવા હોય તો, શાસ્ત્રમતિના જીવન વિના એક (૩૨૪) છે પળભર પણ આપણને ચાલી શકશે નહિ. કલ્પસૂત્રની આઠમી વાચનાઓ બહુમતવાદના ચોકઠામાં એ બધા ય જકડાઈ ગયા નથી શું? આપણે જિનમતિમાં માનનારા કે વાચના, બહુમતીમાં? સર્વાનુમતિ પણ આપણને મંજૂર ન જ હોઈ શકે ને? ધર્મગુરુઓને વેગળા મૂકીને (બપોરે) શાસન સંસ્થાઓ અને પ્રભુએ સ્થાપેલા શાસનનો સંચાલક સંઘ બન્ને વેગળા મુકાયા છે. બહુમત ઉપર ચાલતી નવી સંસ્થાઓએ જન્મ લીધો છે. આ સંસ્થાઓ ભલે શાસ્ત્રાનુસારી વહીવટની વાતો કરતી હોય પણ એની લાચારીઓ-કાયરતાઓ-વેરારી મનોવૃત્તિઓએ એના વહીવટને હિં ઘણોબધો અશાસ્ત્રીય બનાવી મૂક્યો છે. ભૂતકાળના મહાન ધર્મગુરુઓનાં મહાન કાર્યોના જ્વલંત ઇતિહાસને આજે સહુ સાંભળે છું અને તેની સાથે વર્તમાનકાળમાં વ્યાપેલાં દર્દોની જાણકારી મેળવીને હૈયામાં અરેરાટી ઉત્પન્ન શું કરે. સમગ્ર શ્રમણસંઘ એકઠો થાય. એકબીજાની ભૂલોને ભૂલી જઈને પુનઃ એ મંગળમય શાસનની છે. છે ધરાને સ્થિર કરે તો જ પટ્ટાવલિનાં પ્રવચનો સાંભળ્યાની સાર્થક્તા ગણાશે. છે (૩૨૪) S S =
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy