________________
છે. તે વખતે ગણનાયકો, દંડનાયકો, યુવરાજ, કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, અમાત્યો, (૧૧૨) છે જ્યોતિષીઓ, નગરજનો, ચતુરંગ સેનાધિપતિઓ, સાર્થવાહો, દૂતો, દાસ-સેવકો વગેરે હાજર છે ત્રીજી કલ્પસૂત્રની છે હતા. તેઓથી ઘેરાયેલા સિદ્ધાર્થ ઉપસ્થાનશાળા (રાજસભા)માં આવ્યા. તે વખતે મહામેઘમાંથી હું
વાચના વાચનાઓ છે શ્વેત ચંદ્ર નીકળે તેમ તેઓ શોભતા હતા. તેમજ ગ્રહ, નક્ષત્ર, તારાગણોની વચ્ચે જાણે ચંદ્ર હોય તેવું છે.
(સવારે) | લાગતું હતું. ( રાજસભા (ક્વેરી) છેપછી મહારાજા સિદ્ધાર્થ રાજસભામાં પધાર્યા. ત્યાં તે પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પછી તે છે ઈશાન ખૂણામાં શ્વેત વસ્ત્રથી આચ્છાદિત માંગલિક આઠ ભદ્રાસન ગોઠવ્યાં. ત્યાં મણિરત્નજડિત છે. 2 અતિ દર્શનીય અને મહામૂલ્યવાન જાજમ પાથરેલી હતી. તે પર મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, છે છે મગર, પક્ષીઓ, સૂર્ય, કિન્નર, ચમરી ગાય, હાથી, વનલત્તા, પદ્મલત્તા વગેરે ચિત્રો દોરેલાં હતાં, છે
અંતઃપુરને યોગ્ય પડદો બાંધેલો હતો. તે પડદાની અંદર મણિ-રત્નજડિત, વિવિધ તકિયાવાળું, છે. હું મુલાયમ ગાદીવાળું, સફેદ વસ્ત્રથી આચ્છાદિત, અતિ મૃદુ, સુખકર સ્પર્શવાળું વિશિષ્ટ ભદ્રાસન છે. (૧૨) હું ત્રિશલાદેવી માટે મૂકેલું હતું.