Book Title: Jain Tirth Sarva Sangraha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/004879/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ન ની છે. સર્વ સંગ્રહ વિચારી પહેલાં. એ છીએ glo JEY SEM ઝવેરીવા ચાં દાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ T ; હs IS -- : ઊંકૈલાd TH આ સર્વ સંpg IST) સ . 31 * IS Sci આ s K પી શ નિ ઘણાd Huti Wા તીર્થો અને Tags gિlણક પાન જા; EL * ભાગ પહેલો [ ખંડ બીજે] Eયલ : 1 II * : ** નાં = C મા HE - = 1) પ્રકાશક: gિle lE HEયાણ. ઝવેરીવાડ • • અમદાવાદ વિ. સં. ૨૦૧૦] વીર નિ. સં. ૨૪૮૦ | સને ૧લ્પક For Private & Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડા, પં. બેં. નં. ૫૧, અમદાવાદ, આ ગ્રંથના સ્વામિત્વના સર્વ હક શ્રી આણંદજી કલ્યાણજી, અમદાવાદના છે. તેમની લેખિત મંજૂરી સિવાય કોઈએ આ ગ્રંથમાં આવેલી કરી સામગ્રી કોઈ પણ જાતનો ઉપયોગ કરવો નહીં. ALL RIGHTS RESERVED [ પહેલી આવૃત્તિ – નકશા સાથે ) દ્રક: ૪ યંતી ઘેલાભાઈ દલાલ વસંત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, For Private & Personal use only Page #4 -------------------------------------------------------------------------- ________________ બે બોલ રતવર્ષના ધર્મોમાં જૈનધર્મ પિતાની પ્રાચીનતા, પિતાનું તત્ત્વજ્ઞાન અને પિતાની કલાપ્રિયતાથી મહત્વનું સ્થાન ધરાવે છે. જેનધર્મની આ પ્રાચીનતા, ભવ્યતા અને ઉદારતાના એક પ્રતીકરૂપ જૈન તીર્થો છે, એમ ભારતીય તથા યુરોપીય વિદ્વાનેએ એકમતે સ્વીકારેલું છે. જેના અણુએ અણુમાં જેનેને ભવ્ય ભૂતકાળ ગૂંજી રહ્યો છે, અને જેના પરમાણુ પરમાણમાં મન અને આત્માને પવિત્ર કરે એવું વાતાવરણ છે, એવાં પિતાનાં પુનિત તીર્થોને ને મંદિરને રોજ પ્રભાતકાલે આબાલવૃદ્ધ જૈન “સકલ તીર્થ વંદુ કર જોડ” એમ કહી વંદે છે, ત્યારે ભારતવર્ષના વિશાળ પટ પર આવેલાં એ તીર્થો, મંદિર, મંદિરાવલિઓ વિષે જાણવા અંગે તેઓમાં ઉત્કંઠા ને ઉલાસ જાગે એ પણ સ્વાભાવિક છે. ત્યાં રહેતા પિતાના સાધમી જૈન ભાઈઓ, જનસંખ્યા, ત્યાં ચાલતે વહીવટ, ત્યાં જવાના માર્ગો, ધર્મશાળાઓ વિષે જાણવાની ઈંતેજારી થાય, એ પણ એટલું જ સ્વાભાવિક છે. આજે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનું ભારતવર્ષ પિતાની અસ્મિતાની તપાસ કરી રહ્યું છે. આ અસ્મિતાના અભ્યાસી ઈતિહાસવિદ અને પુરાતત્ત્વવિદેનું જૈનધર્મનાં આ મહત્ત્વનાં સ્થાપત્ય તરફ ખાસ લક્ષ ગયું છે, ને ભવ્ય ભારતના ઈતિહાસની તૂટતી કડીઓ સાંધવા તેઓ જેનેના આ પ્રતાપી વારસા પ્રત્યે સવિશેષ દૃષ્ટિ નાખી રહ્યા છે. ઘણા વખતથી આ સંશોધકવર્ગ તરફથી આ મહાન તીથો અંગે સર્વજનસુલભ કઈ માહિતી ગ્રંથ પ્રગટ કરવાની માગણી ચાલુ જ હતી. લગભગ એકાદ દશકાથી આ માહિતી ગ્રંથ વિષે વિચારણા ચાલ્યા કરતી હતી. આ કાર્ય સામાન્ય નહોતું, વળી, એમાં જવાબદારી ને જોખમ પણ અલ્પ નહોતાં. એમાં પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થા એ પ્રગટ કરે ત્યારે તે એ ખૂબ વધી જતાં હતાં. બીજી તરફ આ વિષયની સર્વગ્રાહી, સર્વમાન્ય હકીકતે એકત્ર કરવી એ ગાગરમાં સાગર ભરવા જેવી કઠિન વાત હતી. છતાં આ કાર્ય અનિવાર્ય લાગ્યું ને તેને પ્રારંભ કરવામાં આવ્યો. પ્રારંભમાં આ માટે એક ખાતું ખેલીને--તેના દ્વારા તે તે વિષયના અભ્યાસીઓને હિંદુસ્તાનના જુદા જુદા પ્રાતમાં મોકલવામાં આવ્યા. રેલથી, ગાડીથી, મેટરથી, ગાડાથી ને પગે ચાલીને તે તે સ્થળે પહોંચીને બધી માહિતીઓ પ્રમાણભૂત સાધનો દ્વારા એકત્ર કરવામાં આવી. આ સુદીર્ઘ પ્રવાસે ને અટપટુ માહિતીકરણ લબે વખત લે એ સ્વાભાવિક હતું. આ માહિતી એકત્ર કર્યા પછી એને પરિષ્કૃત–શુદ્ધ કરવા માટે ચાળવાનું કામ શરૂ કરવામાં આવ્યું. કેઈ જરૂરી હકીક્ત રહી જવા ન પામે, કેઈ બિનજરૂરી હકીકત પેસી ન જાય, સત્ય હકીકતમાં ભેળસેળ ન આવી જાય, કંઈક વિવાદી વિધાન ન થઈ જાય, એ માટે ભારે કાળજીથી સંપાદન-કાર્ય કરાવવામાં આવ્યું છે. " આવા પુસ્તકનું છાપકામ ને કાગળ પણ ભારે ચીવટ માગે છે. પુસ્તકને યેગ્ય કાગળ મેળવવામાં ઘણી મુશ્કેલી ને ઘણે સમય લાગ્યું. આખરે એનું મુદ્રણકામ શરૂ થયું. એમાં શુદ્ધિ, સ્વચ્છતા ને સુઘડતા સાચવવામાં પણ પૂરતી તકેદારી લેવામાં આવી. પરિણામે આ ઉપગી ગ્રંથ જાહેર જનતા સમક્ષ રજુ થાય છે. આ ગ્રંથથી સમાજની ને રાષ્ટ્રની ઘણા વખતથી ચાલ એક માગણી સંતોષાય છે ને અભ્યાસીઓ તેમજ યાત્રિકેના હાથમાં ઉપયોગી પ્રમાણભૂત સાધન મૂકી શકીએ છીએ, તેને આનંદ થાય છે. છતાં આ ભગીરથ કાર્યમાં અનેક ક્ષતિઓ, અનેક માહિતી–ભૂલે રહી જવા સંભવ છે, એ અમે બરાબર જાણીએ છીએ. આશા છે કે સુજ્ઞ વાચકે અમને તેવી ક્ષતિઓ જણાવી આભારી કરશે, જેથી નવીન આવૃત્તિ વખતે એમાં યથાયોગ્ય સુધારો કરી શકાય. Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ ગ્રંથમાં ગામેગામ ફરી બધી સામગ્રી એકઠી કરવામાં મદદરૂપ થનાર શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ ને સહકાર્યકરે અને વિશેષ નેંધ તૈયાર કરી આપનાર પંડિત શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ તેમજ છાપકામ અંગે વસંત પ્રિન્ટીંગ પ્રેસવાળા, શ્રી. જયંતી દલાલની કાર્યદક્ષતાની નેંધ લેતાં અમને આનંદ થાય છે. આ પ્રકાશનને અંગે જાણીતા લેખક શ્રી. જયભિખ્ખએ અમેને વારંવાર કીમતી માર્ગ સૂચન કર્યું છે, તેમજ મેસસ એમ. વાડીલાલની કાં.વાળા શ્રી. મેહનલાલભાઈએ પણ આ કાર્યમાં ઘણી મદદ કરી છે. આ બંને ગૃહસ્થાની નિઃસ્વાર્થ સેવાને ઉલ્લેખ કરતાં અને આનંદ થાય છે. આશા છે કે આ મહત્વને ગ્રંથ ભાવુકોને, યાત્રિકને, ઈતિહાસપ્રેમીઓને, પુરાતત્વવિદેને અને પ્રવાસીઓને ઉપયેગી ને પ્રેરક થશે. અમદાવાદ તા. ૨૧–૩–૧૯૫૩ નાગરદાસ કસ્તુરચંદ શાહ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજી Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. જન સંસ્કૃતિ ભારતની અગ્રગણ્ય સંસ્કૃતિઓમાંની એક છે. મુખ્યત્વે હિસાવિજય અને મારવિજય પર નિર્માણ થયેલી આ સંસ્કૃતિને ઈતિહાસ પણ ઘણે પ્રાચીન અને મહત્ત્વનું છે ને ધર્મવીરે, દાનવીર અને કર્મવીરેનાં ઉજજવળ ચરિત્રોથી ભરેલું છે. આ ધર્મની ભૂતકાલીન જાહોજલાલી, ઉન્નત કળાજીવન તથા ઉચ્ચકેટિના આત્મસમર્પણના પ્રતીકસમાં એનાં શિલ્પસ્થાપત્ય ને કળાભાવના તથા ધર્મભાવનાથી ભરેલાં તીર્થો છે. એ તીર્થો ભારતવર્ષના વિશાળ પટ પર સ્થળે સ્થળે પથરાયેલાં છે, ને એ જૈન તીર્થોને પ્રવાસી સહેલાઈથી ભારતભરની પુણ્ય યાત્રા કરી લે છે. અખિલ ભારતવર્ષીય વેતાંબર મૂર્તિપૂજક જૈનોનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જૈન સંસ્કૃતિની ભવ્ય પતાકાસમાં જૈન તીર્થોના સંરક્ષણ ને સંગેપન વિષે હમેશાં ભારે ઉત્સાહ ધરાવતી રહી છે, એ ખૂબ જાણીતી બાબત છે. આ પેઢી તરફથી બહુ પ્રયાસે ને બહુ ખચે “જૈન તીર્થ સર્વસંગ્રહ” નામનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, એવી માહિતી મારા મિત્ર અને જાણીતા લેખક શ્રી. જયભિખુ તરફથી મળી ત્યારે ખરેખર અવર્ણનીય આનંદ થયે. ઘણા વખતથી તીર્થ વિષયક અને પુરાતત્ત્વ વિષયક મારી રુચિ અને અભ્યાસથી પરિચિત શ્રી. જયભિખ્ખને પેઢી તરફથી સવિશેષ નેંધ લખવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તેઓએ પેઢી પાસે મારું નામ ૨જ કર્યું. સારાંશમાં આ પુસ્તકના લેખન-સે પાદનભાર મારે સ્વીકારવાનું નક્કી થયું. પેઢીના માહિતી ખાતા તરફથી તીર્થોની ગામ, ઠામ, ઠેકાણું વગેરેની નોંધ શ્રી. સારાભાઈ નવાબ જવાની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ નેધ-ટિપ્પણને ધ્યાનમાં રાખી દરેક તીર્થનું પ્રાચીન મહત્વ, અર્વાચીન સ્થિતિ તેમજ ઈતિહાસની વિગતે એકઠી કરવાનું કામ મેં શરૂ કર્યું, જે વિશેષ નેધ તરીકે ગ્રંથના પૂર્વાર્ધમાં આપવામાં આવેલ છે. સ્વ૫ એવી આ સવિશેષ નેધ માટે તત્કાલીન મળી આવતા શિલાલેખે, તામ્રપત્ર, અવશે પ્રવાસીઓની રાધે. પ્રાચીન સાહિત્ય ને અર્વાચીન પુરાતત્ત્વવિદોના નિર્ણયેની છાનબીન કરવાની હતી. આ કામ ખરેખર. સાગરને ગાગરમાં ભરવા જેવું કઠિન હતું ! યુરોપીય વિદ્વાને ને વિદેશી સંશોધકે પણ ભારતનાં શિલ્પ સ્થાપત્યભર્યા સ્થાને વિષે ગ્રંથના ગ્રંથો લખ્યા છે એ પણ સાથે સાથે જઈ જવાના હતા. આપણું પૂર્વજોની તીર્થભક્તિ અને તીર્થ. સંરક્ષણની જૈન સંઘની તમન્નાને પણ એમાં અંજલિ આપવાની હતી અને ગ્રંથલાઘવની દૃષ્ટિએ ટૂંકા ગાળામાં એના કદને મર્યાદિત રાખવાનું હતું! આ બધી મર્યાદામાં રહીને મેં મારું કામ શરૂ કર્યું. ગ્રંથના “જૈન તીર્થ સર્વસંગ્રહ” એવા નામ ઉપરથી જ તેના વિષયને સામાન્ય ખ્યાલ આવી જાય એમ છે; છતાં આ સંબંધે એટલો ખુલાસો કરે જરૂરી છે કે, આમાં શ્વેતાંબર જૈનેની દૃષ્ટિએ જેન તીર્થો, તીથ ન હોય એવાં પ્રાચીન ગામ-નગરે, અર્વાચીન તીર્થો અને નગરે, તેમજ જેના સાંસ્કૃતિક ઘડતરમાં જૈન જનતાએ વિશિષ્ટ ફાળો અર્પી હોય એવાં સ્થળમાં બની ગયેલી જેન ઘટનાઓના જે ઉલેખે મળી આવતા હોય તેને પણ અહીં સમાવેશ કર્યો છે. આ દષ્ટિએ મુખ્ય એવાં ૨૭૦ સ્થળ અને ખંડિત, વિસ્મૃત કે નામશેષ બનેલાં ૧૧૦ સ્થળો મળીને કુલ ૩૮૦ રટલાં સ્થાનને પરિચય આ સંગ્રહમાં આપવામાં આવ્યું છે અને પરિશિષ્ટમાં સાત પ્રકારની વિષયસૂચિઓ પણ દાખલ કરી છે. આ વર્ણનને ક્રમ ગ્રંથના ઉત્તરાર્ધમાં આપવામાં આવેલા કેષ્ટક (કઠાઓ)ના ક્રમ મુજબ રાખવામાં આવ્યું છે એટલે ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા, સિંધ-પંજાબ, દક્ષિણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર–બંગાળ, આસામ અને એરિસા પ્રદેશનું કમશ: વર્ણન આપ્યું છે. For Private & Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મારે અહીં એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે, વર્ણન કરેલાં બધાં સ્થળેના પ્રત્યક્ષ પરિચયમાં હું આવેલ નથી. કેટલાંક સ્થળે જોયેલાં અને જાણીતાં અવશ્ય છે પણ પરિચય આપવાની દષ્ટિએ મેં એ સ્થળોને જોયાં નથી. આ આખેયે સંગ્રહ માટે ભાગે સાહિત્યિક કે પુરાતાવિક આધાર પરથી સંકલિત કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોના આધારે તે તે તે સ્થળે નેધ્યા જ છે ને આની સાથે જોડવામાં આવેલી “સંદર્ભ ગ્રંથ ”ની સૂચીમાં એને નિર્દેશ કર્યો છે. ગુજરાત, મારવાડ–મેવાડ, માલવા, સિધ-પંજાબ, દક્ષિણ-મહારાષ્ટ્ર, મધ્યપ્રાંત, ઉત્તરપ્રદેશ- બિહાર-બંગાળઆસામ-ઓરિસા વિષેનાં પ્રાસ્તાવિકમાં જેનેના વિકાસ-વિસ્તાર કે વાતાવરણ અને હાસની આછી ઝાંખી કરાવવાનો પ્રયત્ન સેવ્યું છે. મતલબ કે ભૌગેલિક માહિતી, જેને પ્રભાવ, મંદિરની સ્થિતિ અને તેમાંના શિપની વિગત, બની શકય ત્યાં સુધી કમસર વિકાસરૂપે નોંધવાની તકેદારી રાખી છે. આથી એ હકીકતને અહીં બેવડાવવાની જરૂર નથી. આ ગ્રંથમાં ગામ અને મંદિરને લગતા પ્રાચીનતાદર્શક શિલાલેખીય આધારને મુખ્ય સ્થાન આપ્યું છે. કેટલાક પ્રસિદ્ધ શિલાલેખે ઉપરાંત મા સંગ્રહના અપ્રસિદ્ધ શિલાલેખોને પણ આમાં પહેલવહેલા પ્રગટ કર્યો છે. તે તે સ્થળની તત્કાલીન ઘટનાઓ માટે પ્રાચીન એવા આગમગ્રંથ, ભાળે, નિર્યુક્તિઓ, ચૂર્ણિ, ટીકાઓ, કાવ્યસાહિત્ય, વિવિધતીર્થક૯૫, પ્રભાવચરિત જેવા પ્રબંધગ્રંથે, ગ્રંથપ્રશસ્તિઓ, તીર્થમાળાઓ, ચૈત્ય પરિપાટીઓ વગેરેના યાવશક્ય ઉલ્લેખ નાંધવાને પણ પ્રયત્ન કર્યો છે. બની શકયું ત્યાં ચીની પ્રવાસી ફાહિયાન અને એનત્સાંગ તેમજ બીજા દેશી-વિદેશી યાત્રીઓના રિપોર્ટોની નેંધને પણ મેં સાધાર બનાવ્યાં છે. એ પછી શિલ્પ-સ્થાપત્યની રચના વિષે અને કતિવિશેષનું વર્ણન જેટલું જાણું શકાયું તેટલું આપવા તરફ મેં મારું ધ્યાન દેરવ્યું છે. જેના ધાર્મિક ઈતિહાસની દષ્ટિએ જેનું મહત્ત્વ ઉલ્લેખનીય છે કે ગુફાઓ અને ગુફામંદિર વિષે પણ પરિચય કરાવ્યું છે. આ રીતે મળી આવેલી જુદી જુદી સામગ્રીના આધારે આ ગ્રંથની સંજના થયેલી છે. આવા જવાબદારીવાળા અતિમહત્વના ગ્રંથની સંજના કરતી વખતે પૂરતી તકેદારી રાખી છે; પણ છઘસ્થ માણસથી ભૂલ થવી સ્વાભાવિક . આ ગ્રંથમાં રહી ગયેલી એવી ભૂલ કે ક્ષતિ તરફ પ્રેમભાવે જે કઈ લક્ષ દેરશે, તેને આભારી થઈશ. વસ્તુતઃ તીર્થોના જીર્ણોદ્ધાર જેટલું જ તીર્થોને ઈતિહાસ પ્રગટ કરવાનું કાર્ય મહત્ત્વનું છે. આ પુસ્તક આ રીતે પ્રગટ થાય છે, તેને સમગ્ર યશ શેઠ શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીને ફાળે જાય છે. પેઢીના ટ્રસ્ટીઓએ આ પી, સમયે સમયે માર્ગ સૂચક ભલામણ કરી તેમજ જરૂરી સગવડો પૂરી પાડી આ કાર્ય માટે જે સરળતા કરી આપી છે તે માટે તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પુસ્તકના લેખનમાં જે ગ્રંથાએ એક યા બીજી રીતે સહાય કરી છે તે વિદેહી કે હયાત ગ્રંથ લેખકેના ઋણસ્વીકાર સાથે જ મારા લેખન સમયે જેમની સલાહ અને પ્રેરણું મને સતત જાગરૂક રાખી શકી છે એ મારા પરમનેહી મિત્ર શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ અને શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઇ-(જયભિખ્ખ)ની બંધુબેલડીને આભાર માનવાનું ભૂલી શકતા નથી. વળી, સાહિત્યપ્રેમી શ્રી. અગરચંદ નાહટાએ અપ્રસિદ્ધ તીર્થમાળાઓને સંગ્રહ મોકલી આપી અને ઉપકૃત બનાવ્યું છે તેની પણ અહીં નેંધ લઉં છું. અંતે જે તીર્થોએ લેકજીવનના સંસ્કારને સુવાસિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે એવી જૈન સંસ્કૃતિના અંગભૂત તીર્થસંસ્થાનું ઐતિહાસિક હાર્દ રજૂ કરવામાં મારો આ અલ્પ પ્રયત્ન કંઈ પણ ફાળે નેધાવી શકશે તે મારે શ્રમ સફળ થયે માનીશ. સં. ૨૦૦૯ ચૈિત્રી પૂર્ણિમા દહેગામ (એ. પી. રેલ્વે) અંબાલાલ પ્રમચંદ શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૨૨૮ ૨૩૦ ૨૩૦ ૨૩૨ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૧૬૨ ૨૩૬ ૧૭૧ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૧ ૧૮૧ ૧૮૩ ૨૪૨ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૫૧ ૨૫૧ વિશેષ નોંધ સૂચી [ ભાગ ૧ : ખંડ ૨ ] પ્રકાશકીય બે બેલ : ૩ ૧૧૨. કેરટા (૨૮૦૩-૨૦૦૬). લેખકનું નિવેદન : ૧૧૩. બેડા (૨૮૧૮) વિશેષ નેંધ સૂચી: ૧૧૪. નાણા (૨૮૨૨) ૨. રાજસ્થાનની મંદિરાવલી ૧૫૩ ૧૧૫. પીડવાડા (૨૮૨૭-૨૮૨૪) (ગામ નંબર: ૭૯–૧૬૮; પૃષ્ઠ: ૧૫૩-૩૦૮) ચરવલી (૨૦) ૭૯, મંડોર (૨૦૩૮-૨૦૪૧) વસંતગઢ (૨૧) ૮૦. જેસલમેર (૨૦૫૫–૨૦૭૪). ૧૬૩ ૧૧૬. ચરલી (૨૮૩૭) ૮૧. અમરસાગર (૨૦૭૫–૨૦૭૭) ૧૧૭. પાવઠા (૨૮૮૨). ૮૨. લદ્રા (૨૦૭૮-૨૦૮૩) ૧૧૮. ઉથમણ (૨૯૦૨) ૮૩. એશિયા (૨૦૦૯) ૧૭૩ ૧૧૯. વાગીણ (૨૯૦૪-૨૯૦૫) ૮૪. પાલી (૨૦૯૫–૨૧૦૩) ૧૭૫ ૧૨૦. ઝાડેલી (૨૦૧૦). ૮૫. ભિન્નમાલ (૨૧૧૫–૨૧૨૦) ૧૭૬ ૧૨૧. અજારી (૨૦૧૧) ૮૬. બાડમેર (૨૧૨૧-૨૧૨૭) ૧૮૦ ૧૨૨. નાંદિયા (૨૯૧૩-૨૯૧૫) જૂના (૧૭). ૧૨૩. લેટાણું (૨૦૧૬). કિરાડૂ (૧૮) ૧૨૪. ગેહલી (૨૯૧૭) ૮૭. મેવાનગરનકડાવીરમપુર (૨૧૩૭-૨૧૩૯) ૧૮૩ ૧૨૫. સિરોહી (૨૯૨૧-૨૯૩૪). ૮૮. જસેલ (૨૧૪૭-૨૧૪૯) ૧૮૬ - સાણવાડા (જૂનું) (૨૨) ૮૯. જાલેર (૨૧૫૦-૨૧૬૬) ૧૮૭ દરી (૨૩) ૯૦, ભાંડવપુર (૨૧૯૫) ૧૯૨ ૧૨૬. દેલદર (૧૯૪૨) ૯૧. ઘાંઘાણી (૨૨૨૦) ૧૨૭. ધનારી (૨૯૫૧) ૯૨. કાપરડા (૨૨૨૭) ૧૯૪ ૧૨૮ નીડા (૨૯૫૨) ૯૩. ફધિ (૨૨૫૨-૨૨૫૩) * કાળાગરા (૨૪) ૧૯૬ ૧૨૯. દીયાણ (૨૫૩-૨૯૫૪) ૯૪. મડતા (૨૨૫૬-૨૨૬૯) ૯૫. નાગાર (૨૨૮૭–૨૩૯૩) ૧૯૮ ૯૬. અલવર (૨૫૦૩) ૧૩૦, કાછોલી (૨૫૬). ૯૭. અજમેર (૨૫૩૫-૨૫૪૦) ૨૦૩ ૧૩૧. વાસા (૨૯૫૮). - હર્ષપુર (૧૯) २०४ ૧૩૨, હિડા (૨૯૫૯-૧૯૬૧) ૯૮. ખીમેલ (૨૬૬૨-૨૬૬૩) २०४ ૧૩૩. વાટેડા (૨૯૬૨) ૯૯. ખુડાલા (૨૮૬૫) ૨૫ ૧૩૪. ભીમાણા (૨૯૬૩) ૧૦૦. બાલી (૨૬૬૬-૨૬૬૮). २०६ તુરંગી (૨૬). ૧૦૧. હથુંડી–રાતા મહાવીર (૨૬૭૦) २०६ ૧૩૫. ભારજા (૨૯૬૪) ૧૦૨, સેવાડી (૨૬૭૩-૨૬૭૪) ૧૩૬. કાસીં દ્રા (૨૯૬૫) ૨૧૦ ૧૦૩. સેસલી (૨૬૭૯) ૨૧૧ ૧૩૭. આમથરા (૧૯૬૬) ૧૦૪. સાંડેરાવ (૨૭૨૭–૨૭૨૮). ૧૩૮. કીરવલી (૧૯૬૭) ૧૫. ખીવાણદી (૨૭૩૭-૨૭૩૮). ૨૧૩ ૧૩૬ એર (૧૯૬૮). ૧૦૬જાકેડા (૨૭૪૬) ૨૧૪ ૧૪૦. દેરણા (ર૯૬૯) ૧૦૭. રાણકપુર (૨૭૭૨–૧૭૭૪) ૨૧૪ ૧૪૧. દેલવાડા (૨૯૭૦) ૧૦૮, ઘાણેરાવ-મૂછાળા મહાવીર (૨૭૭૫-૨૭૮૬)૨૨૦ ૧૪૨. વેલાર (૨૯૭૧). ૧૦૯ નાડલાઈ (૨૭૮૭–૨૭૯૭) ૨૨૧ ૧૪૩. ચામુડેરી (૧૯૭૨). ૧૧૦. નાડેલ (૨૭૯૮-૨૮૦૧) ૨૨૫ ૧૪૪. સીવેરા (૧૯૭૪) ૧૧૧. વરાણા (૨૮૦૨). ૨૨૬ ૧૪૫. વીરવાડા (૨૯૭૫-૧૯૭૬) ૧૯૩ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨પ૭ ૨૫૭ ૨૫૮ ૨૦૧ = = ૨૬૦ - w ૨૧૨ ૨૬૨ ૨૬૩ ૨૬૪ २६४ ૨૬૪ ૨૬૬ ૨૬૭ For Private & Personal use only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ૨૭૧ ૨૯૭ ૧૯ ૩૦૩ ૨૮ ૨૮૩ જૈન તીર્થ સર્વસંગ્રહ વાસીયુ-વીસલનગર (૨૭) એરિયા (૩૮) કોટરા (૨૮) અચલગઢ (૪૦) વરેલી (૨૯) २७० ૧૫૬. મેડા (૩૦૪૭) ૨૯૫ ૧૪૬. ઉંદરા (ર૯૭૭) ૨૭૦ ૧૫૭ પાલડી (૩૦૫૪) ૧૪૭. કેજર (૧૯૭૮) ૧૫૮. હણાદ્રા (૩૦૫૫) ૧૪૮. બ્રાહ્મણવાડા (૨૯૭૯) ૨૭૧ પામેરા (૪૧). ૨૯૭ ૧૪૯, પિશુવા (૨૯૮૦) ૨૭૩ માઈલેગડ (૪૨) કેદરલા (૩૦) ૨૭૪ ઈસરી (૪૩) ૨૯૭ ૧૫૦. લાજ (૨૯૮૧) ૨૭૪ ડાક (૪૪) ૨૯૮ કુલેરા (૩૧) ૨૭૫ ટોકરા (૪૫) ૨૯૮ ૧૫૧ તલપુર (૨૯૮૨) ૨૭૫ ૧૫૯ સેલવાડા (૩૦૫૬) ૨૯૮ ૧૫ર. મીરપુર (૨૦૧૪) ૨૭૪ ૧૬૦. જીરાવલા (૩૦૬૦) ૧૫૩. સાંતપુર (૩૦૧૯) ૨૭૭. ૧૬૧. મડાર ૩૦૮૮-૩૦૮૯) ૩૦૧ માનપુર (૩૨) २७७ ૧૬૨. સાતસણ (૩૦૯૦) ૩૦૩ ઉંબરણું (૩૩) ૨૭૭ ૧૬૩. સાચર (૩૦૯૧-૩૦૯૫) ચંદ્રાવતી (૩૪). ૨૭૯ મંગથલા (૩૫) ૨૭૯ ૧૬૪. ભટાણું (૩૧૦૦) 3०६ ગિરિવર (૩૬) ૧૬૫. મારેલ (૩૧૦૧) ૩૦૬ વાજનવાળા (તાડાને દરવાજે) (૩૭) ૨૮૨ ૧૬૬. વરમાણ (૩૧૦૨) ૩૦૭ દત્તાણી (૩૮) ૨૮૨ ૧૬૭. ધવલી (૩૧૦૪) 3०८ ૧૪. કુંભારિયા (૩૦૨૦–૦૯૩૪) ૧૬૮. ડબાણું (૩૧૦૬) ૩૦૮ ૧૫૫. આબુ (૩૦૨૫-૩૦૩૪) ૨૮૮ કેઠાઓ : (મારવાડ-રાજસ્થાન) ૩૦૫ થી ૪૬૨ પરિશિષ્ટ ઘટનાઓની સાલવાર સૂચી ૫૦ શ્રાવક, શ્રાવિકા, મંત્રી આદિની અકારાદિ ગ્રંથની અકારાદિ અનુક્રમણિકા ૫૫૪ અનુક્રમણિકા ગામ, નગર, નદીઓ, મૂર્તિવિશેષ આદિની વિદ્વાને, શિલ્પીઓ અને બીજાઓની અકારાદિ અનુક્રમણિકા ૫૫૭ અકારાદિ અનુક્રમણિકા જેન આચાર્યાદિ મુનિવરની અકારાદિ કુળ, વંશ, નેત્ર, જ્ઞાતિ, ગચ્છ, બિરૂદ અનુક્રમણિકા ૫૬૭ આદિની અકારાદિ અનુક્રમણિકા ૫૮૪ રાજા, રાણી, સુબા આદિની અકારાદિ ૯. સંદર્ભ ગ્રંથસૂચી ૫૮૬ અનુક્રમણિકા ૫૭૦ ૧૦. શુદ્ધિપત્ર: વાચકોને પૃષ્ઠમાં સ્થળ મેળવવાની સૂચના [ ભાગ પહેલે : ખંડ ૧-૨ માટે ] ભાગ પહેલે – ખંડ પહેલો અને બીજે–એનાં વિશેષ નામની પરિશિષ્ટ રૂપે મળીને દશેક સૂચીઓ ખંડ બીજાની અંતે કેઠા પછી મૂકેલી છે. જ્યારે કઠામાં અને વિશેષ નેધમાં આવેલાં ગામેની અકારાદિ સૂચી ભાગ પહેલાના ખંડ પહેલામાં મૂકેલી છે. એટલે ભાગ પહેલાના ખંડ પહેલામાં વિશેષ ધ અને તે ભાગ પૂરતા કેઠાઓ અને તેની અકારાદિ સમગ્ર સૂચી આપેલી છે; અને ભાગ પહેલાના ખંડ બીજામાં વિશેષ નેધ, કોઠાઓ અને ભાગ પહેલાના ખંડ પહેલા – બીજાના વિશેષ નામની પરિશિષ્ટ રૂપે દશેક સૂચીએ આપેલી છે. વળી, ભાગ પહેલાના ખંડ પહેલાના પાનને અનુક્રમ : પ્રકાશકીય બે બોલથી ૧ થી ૪૪ પૃષ્ઠ, વિશેષ નેધ ૧ થી ૧૫૨ પૃષ્ઠ, કોઠાઓ: ૧ થી ૩૦૨ પૃષ્ઠ : તેમજ ભાગ પહેલાના ખંડ બીજાના પાનને અનુક્રમ: વિશેષ નોંધ પૃષ્ઠ: ૧૫૩ થી ૩૦૮ પૃષ્ઠ, કૈઠા : ૩૦૫ થી ૪૬૨ પૃષ્ઠ અને પરિશિષ્ટ : ૫૯ થી ૧૯૪ સુધી આપેલ છે. ૫૭૩ ૫૮૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો (ખંડ બી જે ] For Private & Personal use only Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનની મંદિરાવલી - - મારવાડ, મેવાડ, મેવાત નામે ઓળખાતા પ્રદેશે આજે રાજસ્થાનમાં સમાઈ ગયા છે પરંતુ પ્રાચીન કાળે આ પ્રદેશ અનેક વિભાગમાં વહેંચાયેલા જુદા જુદા નામે ઓળખાતા હતા. મારવાડને મરુદેશ કહેતા. મારવાડ અને બિકાનેરને ઉત્તરીય પ્રદેશ જાંગલ નામે ઓળખાતો હતો, જેની રાજધાની અહિચ્છત્રપુર હતી, જે અત્યારે નાગેર નામે ઓળખાય છે. એની પાસેના પ્રદેશનું નામ સપાદલક્ષ હતું. આજને જેસલમેરને ભાગ માડ અને તેની પાસે હિસ્સે વલ તેમજ ત્રણ નામે પ્રસિદ્ધ હતો. મેવાડનું નામ મેદપાટ હતું, તેને જ ક્યાંક પ્રાગ્વાટ નામ આપેલું પણ જણાય છે. ચિતડની આસપાસને મુલક શિબિ નામે ખ્યાત હતું, જેની રાજધાની પ્રસિદ્ધ માધ્યમિકા નામે નગરી હતી. અલવરને પ્રદેશ મેવાત નામે ઓળખાતે અને તેને ઉત્તરીય પ્રદેશ કુરુ નામે ખ્યાત હતું. જ્યારે શ્રીમાલભિન્નમાલ, આબુ વગેરેને પ્રદેશ ગુજરાતની અંતર્ગત હતું. શ્રીમાલ-ભિન્નમાલ તે પ્રાચીન ગુજરાતની રાજધાનીનું પ્રસિદ્ધ મુખ્ય નગર હતું. આજના રાજસ્થાન પ્રદેશના ઈતિહાસનિર્માણમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્કૃતિએ અહીંના રાજનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક જીવન ઉપર અમીટ પ્રભાવ પાડે છે; એ ઐતિહાસિક હકીકત છે; છતાં એ સંસ્કૃતિએ અહીં કયારથી પ્રવેશ કર્યો એ સમયનિર્ણય કરવાનું કંઈ જ સાધન નથી. કેટલાક પુરાવાઓ માત્ર કંઈક ઝાંખું અજવાળું પાડી રહ્યા છે. ભગવાન મહાવીર સ્વામીના સમયે મગધ, વિહાર અને તેની આસપાસના ઉત્તર પ્રદેશમાં જેની વસ્તી વિપુલ હતી. પુષ્યમિત્રના ધર્માધ આક્રમણથી જેને અને બોદ્ધોને એ પ્રદેશમાં ઘણું સહન કરવું પડયું હતું. તે પછી શંકરાચાયના સમયે જેનેએ સ્થબ્રાંતર કર્યું હોય એમ પણ લાગે છે. વસ્તુત: રાજકાંતિઓ અને બીજા પરિવર્તનની સાથે જ જૈન મહાજને સ્થળાંતર કરતા મથુરા આદિ પ્રદેશમાં ફેલાઈ ગયા. તે પછી ધીમે ધીમે મારવાડ, મેવાડ અને માલવામાં આવી સ્થિર થઈ ગયા. તેમાંની કેટલીક વસ્તી ચાવડા અને ચૌલુક્ય કાળમાં ગુજરાતમાં આવીને વસી ગઈ– આ અંધાધૂંધીના સમયમાં ઐતિહાસિક પ્રમાણે મેળવવાં શક્ય નથી; કેમકે કેટલાંક મંદિરે ચિત્યવાસીઓના કબજામાં હતાં, તેમાંથી શિલાલેખે મેળવવાની આશા રાખી ન શકાય. છતાં વિરાટનગરમાં રહેલા સમ્રાટ અશોકના શાસન લેખ કરતાંયે પ્રાચીન એવો શિલાલેખ અજમેર જિલ્લાના બડલી ગામથી મળી આવ્યું છે, તેમાં આ પ્રકારે લખેલું છે?— " वीर[]य भग[त] चतुरासिति बास]काये जालामालिनिये रंनिविठ माझिपिके ॥ " આ લેખમાં ઉલ્લેખેલું ૮૪મું વર્ષ જેનેના અંતિમ તીર્થંકર મહાવીરના નિર્વાણુસંવતનું હોવાને નિર્ણય પુરાતત્ત્વવિદોએ જાહેર કર્યો છે. એટલે આ લેખ ઈ. સ. પૂર્વે (પર૭-૮૪=)૪૪૩ને ગણાય. આની લિપિ પણ અશોકના લેઓની લિપિથી પહેલાંની બ્રાહ્મીલિપિ છે. આ રીતે જોતાં ઈ. સ. પૂર્વની પાંચમી શતાબ્દીનો આ લેખ ભારતમાંથી મળી આવેલા સમગ્ર લેખમાં પ્રથમ છે. લિપિશાસ્ત્રના અભ્યાસીઓ આ લેખથી જ અધ્યયનના શ્રીગણેશ માંડે છે. આ ઉપરથી કહેવાને કારણ મળે છે કે, ભગવાન મહાવીરસ્વામીના સમયથી જ આ પ્રદેશમાં જેનેએ પિતાની ૧. આ સંબંધે જુઓ, “અબુદાચલ પ્રદક્ષિણા જેનલેખસંદોહ' નામક પુસ્તકને અમારે લખેલે ઉપધાત. ૨. “ભારતીય પ્રાચીન લિપિમાલા '–પં. ગૌરીશંકર ઓઝાછ. પૃ. ૨-૩. 8. મ. એ. ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણે આ લેખને વીર નિ. સં. ૮૪ ને જ માન્ય છે, ૪. સમ્રાટ અશોક પૂર્વના જૈન સમવાયાંગસૂત્ર'માં તથા તે પછીના “લલિતવિસ્તર ” ગ્રંથમાંથી બ્રાહ્મી ઉપરાંત ઘણી લિપિઓનાં નામે મળે છે; પરંતુ તેને કોઈ લેખ અદ્યાપિ પ્રાપ્ત થયો નથી. Jain Education Intemational Page #13 -------------------------------------------------------------------------- ________________ પ જૈન તીથ સસ’ગ્રહ સંસ્કૃતિનો વિકાસ સાધવા માંડયો હશે. એક પ્રવાથી એમ પણ જાણવા મળે છે કે, ભગવાન મહાવીરસ્વામી ભા મરુભૂમિના પ્રદેશમાં વિચર્યા હતા, બે સબંધે આપણને કેટલાંક પ્રમાણા પણ મળી આવે છે. ભિન્નમાલ નગરના શ્રીમહાવીરસ્વામી ભગવાનના મંદિરમાંથી પ્રાપ્ત થયેલા સ. ૧૩૪૩ ના` શિલાલેખ અને મૃગથળાના મંદિરમાંથી મળી આવેલા સ. ૧૪૫૬ ના શિયાલેખ તેમજ સ. ૧૩૦૦ની આસપાસમાં શ્રીમહેન્દ્રસૂરિએ ધેલી. 'અષ્ટોત્તરી તીય માલા’ અને સ. ૧૪૯૭૪માં શ્રીજિન સૂરિએ રચેલા વસ્તુપાલ ગતિના શ્રચર્ચ ઉલ્લેખોમાંથી આ વાત પ્રગઢ થાય છે. વળી જીવિતસ્વામીની મૂર્તિ વિશે જીવિત અવસ્થાની મૂર્તિએ એવા અર્થ કરવામાં આવે તે લેાકેાકિત પણ છે કે--- ના દીયાણા નદિયા વિનયામી દયા એ વાતથી અને સમર્થન મળે છે. 66 અલખત્ત, અત્યાર સુધીની શેાધા ઉપરથી એમ જ જણાયું છે કે, ભગવાન મહાવીરસ્વામી આ પ્રદેશમાં કયારેય પધાર્યા નહોતા પરંતુ ચૌદમી-પંદરમી શતાબ્દીના આ શિલાલેખીય અને ગ્રંથસ્થ પ્રમાણેા સામે કોઈ પર પરા અવશ્ય વાવી જોઈએ, જે વિશે વિદ્વાનોએ પરામર્શ અને શોધ કરવાની જરૂરત તે છેજ. જૈનોની દૃષ્ટિએ આ પ્રદેશની શોધખોળ માટે મિ. વિન્સેટ સ્મિથ સાચું જ કહે છે:-- The field for exploration is vast. At the present day the adherents of the Jain religion are mostly to be found in Rajputana and Western India. But it was not always so. In olden days the creed of Mahavir was far more widely diffused than it is now xxx. I feel certain that Jain stupas must be still in existance and that they will be found if looked for. They are more likely to be found in Rajaputana and elsewhere. —શોધખોળનું ક્ષેત્ર બહુ જ વિશાળ છે. આજકાલ જૈનધર્મ પાળનારા વિશેષે કરીને રાજપૂતાના અને પશ્ચિમ ભારતમાં જ મળે છે. પણ હમેશાં એમ નહતું. પ્રાચીન સમયમાં ભગવાન મહાવીરને ધર્મ આજકાલની અપેક્ષાએ ખૂબ ફેલાયેલા હતા. × x x મને નિશ્ચય છે કે, શોધ કરવામાં આવે તે જૈનસ્તૂપા ( જૈન મદિરા તો ખૂબ મળી આવે છે પશુ પ્રાચીનતા નિર્દેશક જૈન રૂપા જે બહુ ઓછા પ્રમાણમાં મળે છે તે પશુ) મળી આાવવાની વિશેષ સ'ભાવના ખીજા સ્થળેાની અપેક્ષાએ રાજપૂતાનામાં અધિક છે." ઉપર્યુક્ત શિલાલેખના લગભગ સમયનાં અને તે પછીનાં કેટલાંક પ્રમાણા આ પ્રદેશમાં જૈન મંદિરોના અસ્તિત્વ અને જૈનધર્મોના પ્રસારનો ખ્યાલ આપે એવાં જૈન ગ્રંથામાંથી મળી આવે છે. પટ્ટાવલીએના કથન મુજબ: એશિયા નગરને વસાવનાર ઉપલદે રાજાને અને ત્યાંની ક્ષત્રિય પ્રજાને ઉપદેશ આપી જૈનધમી બનાવનાર અને મહાજનવંશની સ્થાપના કરનાર મહાપ્રભાવક આચાર્ય શ્રીરત્નપ્રભસૂરિએ વીર નિ. સ. ૭માં એશિયા અને કાટક નગરના મંદિશની પ્રતિષ્ઠા કરી હતી. આજના એશવાળે એ આચાર્યના પ્રતિબેાધથી જૈન બનેલા એશિયા નગરના ક્ષત્રિય સંતાન છે. શ્રીનજીસ્વામી ( જન્મ: વિ. સ, ૨૬ થી સ્વ; વિસ, ૧૧૪)એ શ્રીમાલમાં વિહાર કર્યાં હતા એવું પ્રમાણ ત્રિધા આપે છે.જ શ્રીધર્મ સાગરીય ‘ તપાગચ્છપટ્ટાવલી થી જણાય છે કે, ભગવાન મહાવીરની પાટે થયેલા ૧૭ મા ગુરુ શ્રીવૃદ્ધદેવસૂરિએ વીર નિ. સ. ૫૫ (વિ. સ. ૧૨૫ )માં કાર”ટકમાં નાહડમત્રીએ કરાવેલા જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી ૫. પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા. ૨, લેખાંક : ૪૦૨. ૬. ' માઁદાચલ પ્રઽા ટેનલેખસદો, ' લેખક ઃ ૪૮. ‘જૈન સાહિત્ય સમ્મેલન'' 'માં 'Archaeological research a Jain duty.'' By Vincent A. Smith. P. 1–6. प्राचरमनिपतेर्मु जातस्य वर्षे पशम्यां शुरूप सुरगुरुदिवसे ब्रह्मणः समु रत्नाचार्यैः सकलगुणयुतैः सर्वसंधानुज्ञातेः श्रीमद्वीरस्य बिम्बे भवशतमथने उपवेशे व कोरण्टे त्वं श्रीवीरविध्योः प्रतिष्ठा निर्मिता बच्या હ. ભારત પ્રાચીન જૈન તી ”—ો. ડૉ. જમીયમ, જૈન, પૃ. ૧૪ निर्मितेयं प्रतिष्ठा ॥ धीरनप्रभारिभिः ॥ " " ૮. Page #14 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના મંદિરાવલી ૧૫૫ હતી.૧૦ શ્રીજજિગસૂરિએ વીર નિ. સં. ૬૭૦ (વિ. સં. ૨૦૦)માં સત્યપુર(સાર )માં નાહડ મંત્રીએ બંધાવેલા જિનમંદિરમાં શ્રીમહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. ભગવાન મહાવીરની પાટે થયેલા ૧લ્મ ગુરુ શ્રીમાનદેવસૂરિએ નાડોલમાં પદ્માદિ દેવીઓને સાક્ષાત્કાર કર્યો હતો. ભગવાન મહાવીરની પાટે થયેલા ૨૧ મા ગુરુ શ્રીદેવાનંદસૂરિએ વીર નિ. સં. ૭૭૦ (વિ. સં. ૩૦૦)માં નાગારમાં નેમિજિન ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.૧૩ એ પછી વિ. સં. ૮૩૫માં શ્રીદાક્ષિણ્યચિહન ઉદ્યોતનસૂરિએ પ્રાકૃતમાં રચેલી “કુવલયમાલા” નામના કથાગ્રંથની પ્રશસ્તિમાં તેમણે પિતાના પૂર્વજ સાત આચાર્યોની ગુરુપરંપરા દર્શાવી છે. સૌથી પ્રથમ શ્રીહરિગુણાચાર્યને તેમણે નધ્યા છે. તેમના સત્તાસમય વિશે બીજ પ્રમાણેથી અનુસંધાન કરતાં જણાય છે કે, વિ. સં. ૫૭૫ પહેલાં તેઓ વિદ્યમાન હતા. તેમના શિષ્ય દેવગુણાચાર્ય અને તેમના શિષ્ય શિવચંદ્રગણિ હતા, જેઓ શ્રીમાલમાં જિનચંદન નિમિત્તે આવ્યા અને ત્યાં સ્થિર થયા એમ પ્રશસ્તિમાં જણાવ્યું છે.૧૪ એટલે અનુમાનતઃ તેઓ સાતમા સૈકામાં શ્રીમાલમાં આવ્યા ત્યારે અહીં જિનમંદિર વિદ્યમાન હતું એટલું નિશ્ચિત થાય છે. વળી, ઉદ્યોતનસૂરિ જાબાલિપુર (જાર) ગયા ત્યારે એ નગરમાં અનેક શ્રાવકે હતા, અને જિનમંદિર પણ હતાં એટલું જ નહિ, તેમના ધર્મગુરુ, જેમનું નામ તેઓ વીરભદ્ર આપે છે તેમણે જાહેરમાં આદિજિનનું મંદિર કરાવ્યું એમ પણ જણાવે છે.૧૫ આ ઉપરથી કહી શકાય એમ છે કે, સાતમા-આઠમા સૈકામાં આ પ્રદેશમાં જેનેની બહોળી વસ્તી હતી અને ઘણાં જિનમંદિરે વિદ્યમાન હતાં. પીડવાડાના મંદિરમાં રહેલી બે કાઉસગ્ગિયા ધાતુમૂર્તિઓ, જે વસંતગઢથી લાવવામાં આવી છે, તેમાંની એક મૂર્તિ ઉપર સં. ૭૪ને લેખ મળે છે. ૬ | બાપા રાવલના વંશજ ભતૃભટ રાણા, જેઓ આઠમી સદીમાં થયા તેમણે ભટેવરને કિલ્લે બંધાવી, તેમાં ગુહિલવિહાર' નામે આદિજિનનું ચિત્ય બંધાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા મુંડાગણિએ કરી હતી. ૧૭ ભગવાન મહાવીરની પાટે થયેલા ૩૦ મા ગુરુ શ્રીરવિપ્રભસૂરિએ વીર નિ. સં. ૧૧૭૦ (વિ. સં. ૭૦૦)માં નાડોલમાં જિનમંદિરની પ્રતિષ્ઠા કરી હતી.' વિ. સં. ૯૧૫માં જ્યારે ભેજદેવનું રાજ્ય પ્રવર્તમાન હતું ત્યારે નાગરિ (નાગર )ના જિનાલયમાં રચેલા ધર્મોપદેશમાલા-વિવરણ” નામના ગ્રંથની અંતિમ ૩૧ ગાથાની પ્રશસ્તિમાં, શ્રીજયસિંહસૂરિએ પિતાની ગુરુપરંપરા વિશે નેધ આપતાં તે તે ગુરૂઓના સમયમાં બંધાવાયેલાં મંદિરનું સૂચન કર્યું છે. તદનુસાર સં. ૫૧૦ પછી અનેક સરિઓ થયા. પછી શ્રીવટેશ્વર નામના ક્ષમાશ્રમણ, તેમના શિષ્ય તત્ત્વાચાર્ય અને તેમના શિષ્ય યક્ષ મહત્તરે ખટ્રકપ (ખા)માં જિનમંદિર બંધાવ્યું હતું. અવાંતર પ્રમાણોથી જણાય છે કે, તેમણે આ મંદિર નવમા સૈકામાં બંધાવ્યું ૧૦. “શ્રીવીરાજૂ પીનવપદ(વર્ષા તમે કોઇ ના નિર્માન્નિત્રાણા તાત ”—ર્મિસાગરીય પટ્ટાવલી વૃત્તિ. ૧૧. “શ્રીકળતૂરબા ૨ સપ્તવિકતવર્ષે સરકપુરે નાર્નિષિતકાલrટે મહાવીરઃ પ્રતિષ્ઠિતઃ ''—ધર્મ, વૃત્તિ, " तेण गुरुआएसेणं सञ्चउरे वीरमुक्खाओ छब्बाससएहिं महतं कारिअं अब्भलिहसिहरं चेइयं ॥" “વિવિધતીર્થકલ્પાન્તગત–સત્યપુર તીર્થકલ્પ' ૧૨. “તપHI T ઢપુરે -ત્રયા-વિઝયા–અગિતામવાનામ: હેવામિઃ વધુણાવને......”—ધર્મ, વૃત્તિ. ૧૩. “વીરત્ વસતિલતરાત()ë વિશ્વમતઃ ત્રિરાત'(૨૦)વર્ષે નાનપુરે શ્રીનેમિતિષ્ઠાત્ ! ”—ધર્મ વૃત્તિ. १४. “ सो जिणवंदणहेउं कहवि भमतो कमेण संपत्तो । सिरिभिल्लमालणयरम्मि संठिओ कप्परुक्खोव्व ॥६॥" १५. “ तुगमलघं जिणभवणमणहरं सावयाउलं विसम । जाबालिपुरं अट्ठावयं व अह अत्थि पुहवीए ॥१८॥ तुगं धवल मणहारि रयणपसरत धयवडाडोवं । उसहजिगिंवायतणं कारवियं वीरभहेण ॥१९॥ ૧૬. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદોહ' લેખાંક. ૩૬૫. ૧૭. “જૈન પરંપરાને ઇતિહાસ.' પૃ. ૪૯૬ १८. "सच श्रीवीरात् सप्तत्यधिककादशशत(११७०)वर्षे वि० सप्तशतवर्षे(७००)नड्डूलपुरे श्रीनेमिनाथप्रासादप्रतिष्ठाकृत् ॥ -ધર્મવૃત્તિ Jain Education Interational Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જેન તીર્થ સર્વસંગ્રહ હશે, એ યક્ષ મહત્તરે કષ્ણુ નામના વિપ્રને દીક્ષા આપી, જેઓ કષ્ણમુનિ તરીકે (નવમા સૈકામાં) ખ્યાતિ પામ્યા. તેમણે નાગરમાં નારાયણ નામના શ્રેષ્ઠાને પ્રતિબંધ કરી નાગરના કિલામાંની ભૂમિ ઉપર જિનમંદિર બંધાવ્યું. કૃષ્ણમુનિના પૂજ્ય શ્રીદેવગુપ્તસૂરિએ ગુજરાતથી આવીને તે મંદિરની પ્રતિષ્ઠા કરી અને તેની વ્યવસ્થા માટે ૭૨ શ્રેષ્ઠીઓની નિમણુંક કરી. આ જ કૃષ્ણમનિથી “ કચ્છર્ષિ” નામને ગછ ખ્યાતિ પામે. એ જ મંદિરમાં સં. ૯૧૭ ના આષાઢ માસની શુકલ પંચમીના દિવસે શ્રીજયસિંહસૂરિએ શ્રીમહાવીર જિનની પ્રતિષ્ઠા કરી હતી. ૧૯ જોધપુર પાસે આવેલા ઘટિયાળા ગામમાંથી મળી આવેલા સં. ૯૧૮ના પ્રાકૃત શિલાલેખથી જણાય છે કે, ભારના પ્રતીહારવંશીય કેટલા રાજાઓએ રાજત્યાગ કરી અનશનવ્રત ગ્રહણ કર્યું હતું, એ ઉપરથી ફલિત છે કે, આ વંશના રાજાઓને કેઈ જેનાચાર્યે પ્રતિબોધ આપી જેન બનાવ્યા હશે. તે વંશમાં ૧૪મે કણક નામે રાજા થયો. તેણે સં. ૯૧૮ના ચિત્ર સુદિ ને બુધવારના દિવસે સુંદર જિનભવન કરાવી શ્રીધનેશ્વરગચ્છને અર્પણ કર્યું હતું.૨૦ એ પછી સં. ૯૩૭ના લેખવાળી એક પ્રતિમાની નેંધ અમે ઘાંઘાણીના વર્ણનમાં આપી છે. હસ્તિકડી ( હથુંડી ના જૈન મંદિરમાંથી વિ. સં. ૧૦૫ને શિલાલેખ મળી આવ્યું છે, તે પરથી પ્રગટ થાય છે કે, વિ. સં. ૯૭૩માં રાઠેડવંશીય વિદગ્ધ રાજાએ શ્રીવાસુદેવાચાર્યના ઉપદેશથી અહીં જિનમંદિર બંધાવ્યું; એટલું જ નહિ પણ તેના નિભાવ માટે પોતાનું સુવર્ણ તેલ કરાવી તેને રે ભાગ મંદિરને ભેટ કર્યો અને ૩ ભાગ શ્રીવાસુદેવાચાર્યની આજ્ઞા પ્રમાણે વાપર્યો. વિદગ્ધરાજના પુત્ર ધવલે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તેના માટે કેટલીક ઉપજ વધારી આપી. આ વંશના મોટા ભાગના રાજાએ જેન હતા એમ પણ શિલાલેખથી સૂચન મળે છે. ૨૧ ભગવાન મહાવીરની પાટે થયેલા ૩૬ મા ગુરુ શ્રી સર્વદેવસૂરિઓ વિ. સં. ૧૦૧૦માં રામાન્યપુરમાં ચંદ્રપ્રભ જિનેશ્વરની પ્રતિષ્ઠા કરી અને ચંદ્રાવતીમાં ઉત્તગ જિનપ્રાસાદ બંધાવનાર કંકણ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી હતી.૨૨ શ્રીશીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિએ સં. ૧૧૮૧માં ફધિ પાર્શ્વનાથ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી હતી. ૨૩ માલધારી શ્રી અભયદેવસૂરિ( બારમે સકે)એ હજારે બ્રાહ્મણ અને કડમડ નામના ચક્ષને પ્રતિબધી મેતપુર (મેડતા)માં શ્રીવીરપ્રભુનું ચૈત્ય કરાવ્યું હતું.૨૪ ભગવાન મહાવીરની પાટે થયેલા ૪૦ મા ગુરુ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રીવાદિદેવસૂરિએ સં. ૧૨૦૪માં ફલવર્ધિ (ફલેધિ)ના ચૈત્યમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને આરાસણ (કુંભારિયા)ના ચિત્યમાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.૨૫ ભગવાન મહાવીરની માટે થયેલા ૩૬ મા ગુરુ શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડ મંત્રીએ સં. ૧૩૨૦ લગભગમાં ઠેર ઠેર મળીને ૮૪ જિનમંદિર બંધાવ્યાં હતાં તે પૈકીનાં ચિતેડ, નાગપુર, વિક્રમપુર, જયસિંહપુર, મધ્યકપુર, રૂણ, કરંટક, કરહેટક, મંગલપુર વગેરે સ્થળોમાં જિનમંદિર બંધાવ્યાં હતાં. ૬ આ રીતે કેટલાંક સીધાં અને અવાંતર પ્રમાણેના આશ્રયે આ પ્રદેશના જૈન મંદિરના ઈતિહાસની નેંધ આપી ૧૯. “ધર્મોપદેશામાલા'- પ્રસ્તાવના–પં. લાલચંદ્ર ભ. ગાંધી. ૨૦. “જૈન સાહિત્ય સંમેલન અંક'માં ‘મારવાડકે સબસે પ્રાચીન લેખ’–૫. રામકરણ. ૨૧. “પ્રાચીન જૈન લેખસંપ્રલ’ ભા. ૨, લેખાંક ૩૧૮, ૩૧૯. ૨૨. “ગુર્યાવલી'-મુનિસુંદરસૂરિ, શ્લોકઃ ૫૭, ૫૮. २३. “एगारससएसु इक्कासीइसमहिएसु विकमाइवरिसेसु अइक्कतेसु रायगच्छमंडणसिरिसीलभद्दसूरिपट्टपइदिएहिं महावाइदिअंबरगुणचंद्रविजयपत्तपइ हि શિરિન પોલીડું જ્ઞાનના વિરે ૨૩લિંપસમવયં વદ ગિત છે ” “વિવિધતીર્થક પાન્તર્ગત–શ્રોફલવદ્ધિપાર્શ્વનાથક૫ ” ૨૪. “દ્વયાશ્રયમહાકાવ્ય " પ્રશસ્તિ, લોકઃ ૨૫. “ઉપદેશ સપ્તતિકા” ઉદ્દેશ છે ૨૬. ગુર્નાવલી -શ્રીમુનિસુંદરસૂરિ, કઃ ૧૯૧ થી ૨૦૦. Page #16 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનની મંદિરાવલી ૧૫૭ છે. એ ભાગ્યે જ કહેવાની જરૂરત છે કે, જ્યાં એકાદ જિનમંદિર બંધાયું હોય ત્યાં જેનેની વસ્તી પણ સારા વિદ્યમાન હોય. એ દૃષ્ટિએ ભગવાન મહાવીરના સમયથી લઈને લગભગ તેરમા સૈકા સુધીની કેટલીક સપ્રમાણ આલખેલી આછી નેંધથી આ પ્રદેશમાં જેનધર્મના પ્રસારને કંઈક ખ્યાલ આવી શકે એમ છે. અગિયારમી--બારમી કે તે પછીના કાળમાં નિર્માણ થયેલાં કે જીર્ણોદ્ધાર પામેલાં કેટલાંયે મંદિરમાંથી આજે પણ મળી આવતા શિલાલેખે મંદિરની અદ્યાવધિ વિધમાનતાનું કાળપ્રમાણુ બતાવી રહ્યાં છે. મતલબ કે, ૧૦૦૦ કે ૯૦૦ વર્ષ પુરાણાં મંદિરે તે હજીયે આ પ્રદેશમાં એના મૂળ સ્વરૂપે જેટલાં જોવામાં આવે છે તેટલાં ભાગ્યે જ બીજા પ્રદેશમાંથી મળી આવે. એનું કારણ તે એ જ છે કે, આ પ્રદેશ પિતાને નામથી સદાકાળ ક્ષત્રિય ભૂમિ રહો છે. આ પ્રદેશમાં યવને પ્રવેશ ન પામે એ ખાતર ક્ષત્રિયોએ ભારે ભોગે આપ્યા છે, એથી જ અંતરાલમાં પડેલાં કેટલાંયે મંદિરે આજ સુધી બચી ગયેલાં જોવા મળે છે. જો કે મુખ્ય નગરે જેવાં કે, ચંદ્રાવતી, ભિન્નમાલ, જાલેર, કેરટા, ફધિ, આબુ, ચિતડ જેવાં સ્થાનાં મંદિરે આક્રમણથી ભંયભેગાં થયાં કે કાળબળે જીર્ણ થયાં છતાં ઘણાં મંદિરે એની ભૂતકાલીન સમૃદ્ધિને ખ્યાલ આપી રહ્યાં છે. કેટલાંક જીર્ણ મંદિરે તે પથ્થરોના ઢગલામાં, પાયાથી ૧૦–૧૫ ફીટની દીવાલે કે તેના અમુક ભાગના અવશેષ રૂપે જાણે કાળની પકડમાંથી પિતાને બચાવવાને નિરર્થક પ્રયત્ન કરી રહ્યાં હિાય એમ પણ જોવાય છે, એવાં સ્થળેની નોંધ પણ બની શકી તેટલી અમે આપી છે. આ ક્ષત્રિએ પ્રારંભથી જ જૈનધર્મને અપનાવ્યું હતું તેથી આ પ્રદેશમાં અને પ્રચાર પ્રાચીન કાળથી હોય એમાં નવાઈ નથી. જેનેની પ્રસિદ્ધ જ્ઞાતિએ એશવાલ, પેરવાડ, પલીવાલ, ખંડેરવાલ, વઘેરવાલ આદિ નામથી સંબોધાય છે તે આ પ્રદેશની જ ક્ષત્રિય જાતિ હતી. ઈતિહાસજ્ઞ મુશી દેવીપ્રસાદની શોધથી કેટા રાજ્ય અંતર્ગત અટારુ નામક ગામથી વિ. સં. ૧૦૮ને જે શિલાલેખ મળી આવ્યું છે૨૭ તે દ્વારા અને અન્ય સાધનોથી જણાય છે કે, ઓસવાલને ઉત્પત્તિ સમય વિક્રમની બીજી ત્રીજી શતાબ્દી હોવાનું મનાય. શ્રીમાલની ઉત્પત્તિનું સ્થાન પણ શ્રીમાલ-ભિન્નમાલ હતું. આ બધી જાતિઓને કયારે કયા આચાર્યો જેન બનાવી એનું વિસ્તૃત વર્ણન જૈન ગ્રંથે આપે છે. ક્ષત્રિય જૈન બન્યા હોવા છતાં તેમણે પિતાને ક્ષાત્રધર્મ છોડ્યો નહે. એવા ક્ષત્રિય વીરેનાં ઉદાહરણે પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે એમ છે; એટલું જ નહિ એમાંથી રાજવીએ, મંત્રીઓ, સેનાપતિઓ, સાંધિવિગ્રહિકે, ભાંડાગરિકે, દાણિક વગેરે અધિકારીઓ સેંકડે નહિ પણ હજારોની સંખ્યામાં પાડ્યા છે અને કેટલીએ પેઢીઓ સુધી એ અધિકારો તેમણે વારસામાં સાચવી રાખ્યા છે. નગરશેઠની પદવી તે જૈન શ્રેષ્ઠીઓને જ પેઢી દર વાર હત; એ આપણે ભૂલવું ન જોઈએ. આ રીતે રાજકીય ક્ષેત્ર ઉપર પૂરે પ્રભાવ પાડવા ઉપરાંત તેમાંથી કેટલાકે દીક્ષિત બનીને આચાર્ય પદવીઓ પણ પ્રાપ્ત કરેલી છે; જેમણે પોતાની સહસ્રમુખી પ્રતિભા દ્વારા બનાવેલા ગ્રંથે આજે જૈન સાહિત્યના ભંડારાની શોભા વધારી રહ્યા છે. આ આચાર્યોએ સાહિત્યનિર્માણ કરીને જ માત્ર સંતેષ મેળવ્યો નથી પરંતુ તત્કાલીન રાજવીઓ અને અધિકારીઓ ઉપર પિતાના તપસ્તેજ અને બુદ્ધિવૈભવને પ્રભાવ પણ પાથર્યો હતે એનાં પ્રમાણે ઓછાં ઉપલબ્ધ નથી. આજ કારણે અહીં એવી કહેવત પ્રચલિત બની છે કે “સીસોદિયા સાંડેસરા, ચાદશિયા રોહાણ; ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરૂ, એહ પ્રમાણમાં - સદિયા ક્ષત્રિયોના કુલગુરુ સડેરગચ્છીએ, ચૌહાણુ ક્ષત્રિયોના કુલગુરુ ચદશિયા (ચૌદ)ગછના આચાર્યો અને ચાવડા ક્ષત્રિના કુલગુરુ ચૈત્યવાસીઓ હતા. ટોડ સાહેબ કહે છે કે, અગ્નિકુળના રાજપૂતેમાં પરમાર અને સેલંકી શાખાના લેકે (રાજવીઓ) સૌથી પહેલાં જૈનધર્મમાં દીક્ષિત થયા હતા. ઉપર્યુક્ત ગો સિવાય બીજા કેટલાયે ગો આ પ્રદેશના નાના નામ ઉપરથી અસ્તિત્વમાં આવ્યા છે. ૭. “રાજપૂતાનાી શોધખોળ.” Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન તીથ સસ ગ્રહ પલ્લીવાલગચ્છ, કાર’ટક ગક, સાંઢિરકગચ્છ, નાગપુરીય ગચ્છ, નાણાવાલા નાણુકીય )ગચ્છ, છરાઉલાળ, હસ્તિ ડીગ છે, ભટેવરગચ્છ, હ પુરીયગ, કાસડુંગચ્છ, શ્રવણુગ, કોલીવાલગછ વગેરે ગચ્છનામા તો તે તે ગામ ઉપરથી અસ્તિત્વમાં આવ્યા છે, જે આ પ્રદેશમાં જૈનાચાર્યાએ પાથરેલા પ્રભાવનાં પૂરતાં પ્રમાણ આપી રહ્યાં છે. વળી, જૈન બન્યા ન હોય એવા રાજવીઓ પણ જેના પ્રત્યે સહાનુભૂતિ દાખવતા હતા; એના પુરાવાઓ પશુ સુલભ છે. કોઈ પણ રાજવી આ પ્રદેશમાં કિલ્લો બંધાવતા ત્યારે સાથેાસાય આદીશ્વરનું મંદિર પણ બંધાવતા હતા અને નવું ગામ વસાવતાં જૈન મહાજનાને સર્વ પ્રથમ આવકારતા હતા. કેટલાક રાજવીઓ જૈન મિંદરના નિર્વા ધાય ગામ, જમીન અરટ કે અમુક ઉપજના માગ પ્રતિવષ આપતા, તેના શિલાલેખા અને દાનપત્રા વગેરેમાં આવતા ઉલ્લેખાનાં પ્રમાણે! આજે પણ દુĆભ નથી; એ વિશે કેટલાંક ઉદાહરણા ઉપર દષ્ટિપાત કરી લઈએ. ઉપર અમે જાળ્યું જ છે કે, ઘટિયાળાના શિલાલેખમાં સ. ૧૮માં કક શાઓ અને હધુડીના શિક્ષાલેખમાં સ. ૯૭૩માં વિન્ધરાજે મંદિશ બંધાવ્યાં હતાં તેના નિર્દેશ છે અને તેના નિર્વાહા તેમણે કેટલુંક દાન આપ્યું હતું તેમજ વિદગ્ધરાજના પુત્ર ધવલે પણ એ દાનમાં વધારો કરી આપ્યા હતા, એમ જાગ્યું છે. એ પછી સં ૧૧૭૨ના સેવાડી ગામના શિલાલેખથી જડ઼ાય છે કે, કહુક નામના રાજવી સેવાડીના જિનાલય માટે પ્રતિવર્ષ દાન આપતા હતા.૨૮ સ. ૧૧૯૫ના શિલાલેખથી જણાય છે કે, ગુહિલવશીય રાણા ઊદ્ધરણુના પુત્ર રાજદેવ પાડિયાએના મળતા કરમાંથી ૧૦ મા ભાગ અહીના જિનમંદિરને અર્પણ કરતા હતા,૨૯ સં. ૧૨૨૧ના સાંડેયના લેખથી જણાય છે કે, નાડાલના કેન્દ્વન્નુદેવની માતુરાની આનદેવીએ ત્યાંના જૈન મંદિર માટે કેટલાક દાનનું શાસન આપ્યું હતું અને સં. ૧૨૩૬ના લેખથી જણાય છે કે, કેયની રાણી જાહેણુ દેવીના આશ્રયથી રાલ્ડાકે જૈન મંદિર માટે કેટલુંક દાન કર્યું " હતું. ૩૦ સ. ૧૯૨૪ના કોરાના શિલાલેખથી જણાય છે કે, પરમાર રાયસી ( ધારાદેવ)ની રાણી શ’ગરદેવીએ અહીં'ના મદિરના થાંબલા કરાવી આપ્યા હતા. સં. ૧૨૨૮ ના એક દાનપત્રથી જણાય છે કે, ચૌઢાવશી રાચ્છામાં ૧૪મી પેઢીએ થયેલા આવે જૈનધર્મ અંગીકાર કરી નાડાલમાં ભગવાન મહાવીરનું મંદિર બંધાવ્યું અને તેને માટે વૃત્તિ નિર્ધારિત કરી હતી. સ. ૧૨૪૧ના ઘાંઘળી ગામના શિલાલેખથી જણાય છે કે, રાન્ન કેન્નુદેવના પુત્ર માહલય પાનાને મળેલા ઘાંઘાણી ગામમાં મહાવીર જિનના મદિરના નિભાવ માટે માંડવ્યપુરની મડિપકામાંથી દાન અપાવ્યું હતું. 33 સ. ૧૫૫ના આડાલી ગામના શિલાલેખથી જણાય છે કે, પરમાર ધારાવ દેવની રાણી શુંગારદેવીએ ઝડાલીના જૈન મંદિરના નિર્વાહાથે અરટ અને જમીન આપી હતી.જ સ. ૧૨૮૭ ના આબુના લવસહી મંદિરના શિલાલેખથી જળુય છે કે, ચ'દ્રાવતીના પરમારરાજા સામવે અને તેના પાટવી કુંવર કાન્હડરને લૂણવસહી મદિરના નિભાવ માટે ડંબાણી ગામ સદા માટે ભેટ કર્યું હતું, પ ૨૮. ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા. ૨, લેખાંક ૩૨૩. ૨૯. એજન; લેખાંક ૪૩૨, ૩૦. એજન; લેખાંક, ૩૪૯, ૩૫૦. ૩૧. ‘અર્જુÖદાચલ પ્રદક્ષિણા જૈનલેખસ ંદો,' લેખાંક; ૪૫૦. ૩૨. ૬ ટાડ–રાજસ્થાન ' .િ ખડ; અ. ૨૭, પૃ. ૭૭૪. ૩૩. પ્રાચીન જૈન લેખસ’પ્રશ્ન ' ભાગ ૨, લેખકઃ ૪૯. ૩૪. બુચત્ર પ્રાક્ષિણા લેખસ ંદ' લેખા ૪૧૨, ૩૫. એના લેખાં ૨૫૧. Page #18 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનની મંદિરાવલી ૧૫૯ સં. ૧૩૦૦ના કાળાગરાના શિલાલેખથી જણાય છે કે, ચંદ્રાવતીના મહારાજાધિરાજ આલ્હણસિંહના ખેતા નામના મંત્રીએ ત્યાંના મંદિરને કંઈક ભેટ કરવાનું શાસન લખેલું છે. સં. ૧૩૩૩ના ભિન્નમાલના શિલાલેખથી જણાય છે કે, ચાચિગદેવે અહીંના મહાવીર જિનમંદિરને કેટલાક દ્રમ્મનું દાન કર્યું હતું.૩૭ સં. ૧૩૪૫ના દત્તાણ ગામના શિલાલેખથી જણાય છે કે, આ ગામના ઠાકર પરમાર દેવડા પ્રતાપસી અને હેમદેવે અહીંના મંદિર માટે બે ખેતરે આપ્યો અને રા. મહીપાલના પુત્ર સુહસિંહે મંદિરના તીર્થકર દેવની યાત્રા કરી ૪૦૦ દ્રમ્મની ભેટ કરી હતી.૩૮ સં. ૧૩૫૦ના વાગીણ ગામના શિલાલેખથી જણાય છે કે, તે ગામના સેલંકીસમુદાયે મળીને ત્યાંના જિનમંદિરના નિર્વાહ અથે પ્રત્યેક અરટ દીઠ અમુક કર નાખ્યા હતા. સં. ૧૩૯૧ના દિયાણા ગામના શિલાલેખથી જણાય છે કે, રાજશ્રી તેજસિંહ અને મંત્રી ફપાએ દિયાણના મહાવીરદેવ માટે વાવડી ભેટ કરી હતી.૪૦ સં. ૧૪જરના મૂંગથલાના શિલાલેખથી જણાય છે કે, રાજા કાન્હડદેવના પુત્ર વીસલદેવે મૂંગથલાના મંદિર માટે કંઈક ભેટ આપી હતી.' સં. ૧૬૫૯ના નાણાગામના શિલાલેખથી જણાય છે કે, રાજા અમરસિંહે નારાયણ નામના મંત્રીને નાણાગામ સમર્પણ કરેલું, તેમાંને સાઈરાવને અરટ એ મંત્રીએ નાણાના મંદિરને અર્પણ કર્યો હતો. ૨ સં. ૧૮૭૬ના બ્રાહ્મણવાડાના તામ્રપત્રથી જણાય છે કે, સિહના દરબાર શિવસિંહજીએ બ્રાહ્મણવાડાના મહાવીરદેવ માટે અરટ અને ઉપજને કેટલેક ભાગ અર્પણ કર્યો હતે.* આ સિવાય બીજા કેટલા પ્રમાણે શોધીને મૂકી શકાય પરંતુ આપણી હકીકતને માટે આટલાં ઉદાહરણ પર્યાપ્ત ગણાય. ઉપર્યુક્ત ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, આ પ્રદેશના ગામના નામ ઉપરથી અસ્તિત્વમાં આવેલા ગછો અને જ્ઞાતિના પ્રભાવશાળી પુરુષોએ અહીંના સંસ્કૃતિ-નિર્માણ કાર્યમાં સમગ્ર રીતે વેગ આપે છે. એ જ રીતે બારમા-તેરમા સૈકા પછી અહીંના રાજકારણમાં મુસ્લિમોના કારણે પલટે આવ્યું ત્યારે ક્ષત્રિય જૈન વીરે આગળ આવ્યા અને મંત્રી. સેનાપતિ, ભંડારી આદિ અધિકારપદે રહીને પોતાની શક્તિ અને કુનેહ દ્વારા શાસનવ્યવસ્થા ટકાવી રાખવામાં માટે ફાળો આપે હતું, જેની નામપૂરતી નેંધ પણ ઉવેખી શકાય એમ નથી. કેટલાક શ્રેષ્ઠીઓનું મંત્રીપદ તે: વંશપરંશમાં ઊતરી આવતું હતું. સોનગરાવંશીય મંડન મંત્રીના પૂર્વજોએ જુદે જુદે સ્થળે મંત્રીપદ શોભાવ્યાં હતાં એની હકીકત “કાવ્યમનહર” નામના ગ્રંથથી જણાય છે. ૩૬. “પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભાગ ૨, લેખાંકઃ ૪૨ ૬, ૩૭. એજન, લેખક: ૪૨. ૩૮. “અબુદાચલ પ્રદક્ષિણા જૈનલેખસંદોહ” લેખાંક૫૫. ૩૯. “ પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભાગ ૨, લેખાંક: ૪૨૫. ૪૦ અબુદાચલ પ્રદક્ષિણા જેનલેખસંદોહ” લેખાંકઃ ૪૯૦. ૧. એજન, લેખાંકઃ ૫૧. ૪૨. એજન, લેખાંકઃ ૩૬૨. ૪૩. એજન, લેખાંક: ૩૦૪. Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ લગભગ તેરમા સૈકામાં જાહેરને રહેવાસી આભૂ નામે જૈન શ્રેષ્ઠી પિતાની બુદ્ધિમત્તાથી ભારતના અંતિમ હિંદુસમ્રાટ પૃથ્વીરાજના પિતા સોમેશ્વરના મંત્રી તરીકે નિયુક્ત થયે હતે. એ આભૂને પુત્ર અભયદ તેરમા સૈકામાં આનંદ (સંભવત: અર્ણોરાજ )ને મંત્રી હતા. એ અભયદને પુત્ર આંબડ તેરમા સૈકામાં જાહેરને મુખ્ય અધિકારી હોય એમ જણાય છે, જેણે વિચહેશને જાલેરના અધિકારપદે સ્થાપન કર્યા હતા. એ આંબડને પુત્ર સહણપાલ તેરમા સૈકામાં મજદીન બાદશાહના પ્રધાનેમાં મુખ્ય મંત્રી હતા, જેણે બાદશાહથી “કચ્છપતુચ્છ” દેશને ઉગારી લીધું હતું. એ સહકુપાલન પુત્ર તૈણ નામે હતું, જેને તેરમા સૈકામાં સુલતાન જલાલુદ્દીન બાદશાહે રાજ્યને સમગ્ર કારભાર સોંપી દીધો હતે. એ નણને પુત્ર દસાજી ચૌદમા સૈકામાં ચંડ રાઉલના વિસ્તૃત રાજ્યને મુખ્ય પ્રધાન હતું. તુઘલક ગયાસુદ્દીન બાદશાહે તેને આદરપૂર્વક બોલાવી મિસ્તમાન દેશ અપ ણ કયી હતા. એ સાજીના પુત્ર વીકાએ એ સૈકામાં સપાદલક્ષના પ્રદેશમાં રાજ્ય કરતા શક્તિશાહ (સંભવત: અહમદશાહ) નામના રાજાને અને બીજા મળીને સાત રાજાઓને કેદ કરી લીધા હતા અને એ પ્રદેશ ઉપર ગયાસુદીન બાદશાહને અધિકાર સ્થાપન કર્યો હતે. મંત્રી વીકાજીની જૈનધર્મમાં પરમભક્તિ હતી. તેણે ચિતોડમાં પડેલા દુષ્કાળમાંથી લોકોને બચાવી લીધા હતા. એ વીકાને પુત્ર ઝાંઝણ નાંદ્રીય( ગુજરાતનું નાંદેલ)ના રાજા ગોપીનાથને મંત્રી હતા. પછીથી તે માંડૂ (માંડવગઢ) આ અને રાજકારણમાં તેના રાજ્યપ્રબંધની કુશળતા જોઈ આલમ શાહે (સંભવત: શંગારીએ) તેને પિતાને મંત્રી (પંદરમા સૈકામાં) બનાવ્યા. ઝાંઝણે જૈન ધમમાં અનેક કાર્યો કર્યા હતાં. એ ઝાંઝણને ચાહડ, બાહડ, દેહ, પદ્ધસિંહ, આહૂ અને પાછું નામ છ પુત્રો હતા. બધાય હુશંગગારીના મંત્રો હતા. ઝાંઝણના બીજા પુત્ર બાહડને પુત્ર મંડન નામે હતે. તે પણ હુશંગગોરીને મંત્રી હતું, જે વ્યાકરણ, સાહિત્ય, અલંકાર અને સંગીત. આદિ શાસ્ત્રોમાં પ્રખર વિદ્વાન હતું. તેણે તે તે વિષયના ગ્રંથ બનાવેલા મળી આવે છે. બાદશાહની તેના પર ખૂબ પ્રીતિ હતી. આજ રીતે બછાવતના વંશજોમાં પણ પેઢી દર મંત્રીપદ ઊતરી આવ્યું હતું, તેમનાં નામે આ પ્રકારે મળી આવે છે. સગર, બહિત્ય, શ્રીકરણ, સમધર, તેજપાલ, વલ્હાજી, કડૂવા, જેસલજી, બચ્છરાજજી, કર્મસિંહ, વરસિંહ, નગરાજ, સંગ્રામસિંહ, કર્મચંદ્ર, ભાગચંદ, લક્ષ્મીચંદ, અમરચંદ વગેરે. આ પૈકી બછરાજજી મંડોવર નગરમાં રાજ ગાદ્ધમલજીના મંત્રી હતા. રાણા કુંભાએ જ્યારે ગડદ્ધમલજીને મારી નાખ્યા ત્યારે તેના પુત્ર જોષ ને મંડેર બોલાવી તેને રાજા તરીકે અધિકાર અપાવ્યો હતો. ત્રદ્ધમલજીના બીજા પુત્ર ભીકાજીએ નવું રાજ્ય સ્થાપન કર્યું તેમાં બછરાજજીએ સાથ આપે હતે. સને. ૧૪૮૮ માં બીકાજીએ બિકાનેર વસાવ્યું, તેમ બછરાજજીએ “બછસાર” નામક એક ગામ વસાવ્યું હતું. તેણે જૈનધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા હતાં. એ બછરાજજીના પુત્ર કરણસિંહને રાવ લણકરણુજીએ પિતાને મંત્રી બનાવ્યું હતું. તેણે વિ. સં. ૧૫૭૦ માં બિકાનેરમાં શ્રીનેમિનાથનું વિશાળ મંદિર બનાવ્યું હતું, જે અદ્યાપિ મૌજુદ છે. એ કર્મચંદ્રના ભાઈ વરસિંહને અને તેની પછી તેના પુત્ર નગરાજજીને રાવ લુણકારણે અને તે પછી થયેલા રાવ જેતસીએ મંત્રીપદે નિયુક્ત કર્યા હતા. મંત્રી નગરાજજીએ જ્યારે શત્રુંજયની યાત્રા કરી ત્યારે ભંડારની અવ્યવસ્થા જોઈને તેને વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો. સં. ૧૫૮૨ માં પડેલા દુષ્કાળમાં લેકેને બચાવવા માટે તેણે સદાવ્રત ખેલ્યાં હતાં. તેણે પિતાના નામથી “નગાસર” નામે એક ગામ વસાવ્યું હતું. એ નગરાજને પુત્ર સંગ્રામસિંહ રાવ કલ્યાણમલજીના સમયમાં મંત્રી હતું. તેણે શત્રુંજયને સંઘ કાઢયો હતે. એ સંગ્રામસિંહને પુત્ર કમચંદ્ર રાવ રાયસિંહને મંત્રી હતે. કર્મચંદ્ર કુશળ રાજનીતિજ્ઞ અને વિદ્વાન હતું. રાયસિંહ સાથે અણબનાવ થતાં કર્મચંદ્રને અકબર બાદશાહે દિલ્હી દરબારમાં ઊંચા અધિકારે નીમ્યા હતે. અમરચંદ સુરાણ રાવ સુરતસિંહ (સને ૧૭૮૭ થી ૧૮૨૮)ના સમયમાં મંત્રી હતા. તેમણે ઘણી લડાઈમાં વિજય મેળવ્યા હતા. એ જ રીતે શ્રેષ્ઠી ભારમલના વંશજોમાં પણ મંત્રીપદ વારસગત ઊતરી આવ્યું હતું. ભારમલ વિ. સં. ૧૬૧૦માં રણથંભરના કિલેદાર હતા. રાણા ઉદયસિંહના સમયે ભારમલ કવડિયા મંત્રીપદે નિમાયા હતા. આ જ તારાચંદ અને ભામાશાહ નામે બે પુત્રો હતા. ભારમલ પછી તારાચંદ રાણા ઉદયસિંહના મંત્રી બન્યા અને રાણા પ્રતાપસિંહના સમયમાં પણ મંત્રીપદે રહ્યા હતા. હલ્દીઘાટના યુદ્ધમાં તારાચંદ અને ભામાશાહ રાણા પ્રતાપની સાથે જ રહીને લડાઈમાં ઊતર્યા હતા. મંત્રી તારાચંદ છેવટે ગોલવાડ પ્રદેશના દંડનાયક નિમાયા હતા. Page #20 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનની મંદિરાવલી ૬૧ વીર ભામાશાહે રાણા પ્રતાપના સંકટાવસ્થામાં દેશાભિમાન અને સ્વામિભક્તિથી પ્રેરાઈને સ્વોપાર્જિત અખૂટ સંપત્તિ રાણા પ્રતાપને ચરણે ધરી દીધી હતી. એ સંપત્તિની સહાયથી જ પ્રતાપે પિતાનું રાજ્ય ફરીથી હસ્તગત કર્યું હતું અને રાણુ પ્રતાપે એ સમયના રામાં મંત્રાને દૂર કરી ભામાશાહને મંત્રીપદે નિયુક્ત કર્યો હતો. એનું સમર્થન એક કવિની આ પંક્તિમાં છે—“ માનો પરવાનો ? નામો થી ર” આથી જ ભામાશાહની દાનવીર અને મેવાડોદ્ધારક તરીકેની કીર્તિ આજ સુધી કહદયમાં સ્થાન પામેલી જોવાય છે. પં. ગારીશંકર ઓઝાજી કહે છે કે, “ભામાશાહનું નામ મેવાડમાં એટલું જ પ્રસિદ્ધ છે જેવું ગુજરાતમાં વસ્તુપાલ અને તેજપાલનું.” રાણા પ્રતાપે ભામાશાહને મંત્રી બનાવ્યા એટલું જ નહિ પણ એના વંશમાં ભામાશાહના વંશજોને મંત્રીપદ મળે એવી કાયમી વ્યવસ્થા કરી. ભામાશાહ રાણા પ્રતાપના પુત્ર અમરસિંહના મંત્રીપદે ત્રણેક વર્ષ રહ્યા પછી તેમના પુત્ર જીવાશાહ મંત્રીપદે નિયુક્ત થયા. જીવાશાહની પછી તેમના પુત્ર અક્ષયરાજ મહારાણું કર્ણસિંહ અને જગતસિંહના સમયમાં મંત્રીપદે હતા. મહારાણુ રાજસિંહના સમયે શ્રેષ્ઠી દયાલદાસ મંત્રી હતા. તેણે ઔરંગઝેબની સામેલડાઈ આદરી વિજય મેળવ્યું હતું. એ વિજયના ઉપલક્ષમાં રાજસિંહે દયાલદાસની માગણી અનુસાર રાજનગરમાં મંદિર બાંધવાની પરવાનગી આપી. વીર દયાલદાસે રાજસમંદની પાસે ઊંચી ટેકરી ઉપર આદિનાથને ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્ય; જે આજ સુધી એની કીર્તિગાથા સંભળાવી રહ્યો છે. આ મંદિરની હદમાં કે જીવવધ ન કરે એવું સં. ૧૭૪૯ના મહા સુદિના દિવસનું ફરમાન રાણુ રાજસિંહે બહાર પાડયું હતું. આ સિવાય બીજા કેટલાયે જૈન વીરે મંત્રીપદે હતા, એને ઈતિહાસ મળી આવે છે. મેવાડના મહારાણા લાખાના સમયમાં નવલખાત્રને રામદેવ શ્રેષ્ઠી મંત્રી હતા. મહારાણા હમીરના સમયમાં જાલસિંહ નામે શ્રેષ્ઠી મંત્રીપદે હતે. મહારાણા કુંભાના સમયે બેલા ભંડારી, ગુણરાજ, રત્નસિંહ, ધરણશાહ આદિ પ્રધાને હતા. મહારાણુ વિક્રમાદિત્યના સમયમાં કુંભલગઢ કિલેદાર આશાશાહ નામે હતો જેણે મહારાણા ઉદયસિંહ શરણાગત થતાં તેમને અભયદાન આપ્યું હતું. સં. ૧૫૧૫માં જ્યારે મહારાજા જોધાજી મંડોરથી જોધપુર આવ્યા ત્યારે જૈન શ્રેણી મહારાજજીને તેમણે દીવાન બનાવ્યા હતા. તેમની કામગીરીથી પ્રસન્ન થયેલા જોધાજીએ સં. ૧૫૨૬માં ફતેહપળની નજીક તેમને રહેવા માટે હવેલી બનાવી આપી હતી. મહારાજા જોધાજીના સેનાપતિઓ નારજી અને સમજી નામે જૈન શ્રેષ્ઠીઓ જ હતા. મહારાણા ગજસિંહના સમયે માના ભંડારી, અજિતસિંહના રઘુનાથ ભંડારી અને તે પછી ખીમસિંહ ભંડારી,અનુપસિંહ, પિમસિંહ, સુરતરામ, ગંગારામ, રત્નસિંહ, લહમીચંદ, પૃથ્વીરાજ, બહાદુરમલ, કિશનમલ વગેરે ભંડારીપદે નિયુક્ત હતા. સં. ૧૬૫૮માં મહારાજા કૃષ્ણજીએ કૃષ્ણગઢ વસાવ્યું અને મહેતા રાયચંદને મંત્રી બનાવ્યા. તેમના નાનાભાઈ શંકરમણિને પણ ઊંચા હદે નિયુક્ત કર્યો બંનેની શાસનવ્યવસ્થાથી પ્રસન્ન થયેલા રાજવીએ તેમને માટે બે હવેલીઓ બંધાવી આપી; જે આજે પણ અડીપળ અને છેટીપેળ નામે ઓળખાય છે. મહેતા રાયચંદજીએ કૃષ્ણગઢમાં સં. ૧૯૭૦માં એક જૈન મંદિર બંધાવ્યું અને સં. ૧૬૭રમાં તેની પ્રતિષ્ઠા કરાવી. મહારાજા માનસિંહજી પિતાના વૃદ્ધ અને અનુભવી મહેતા રાયચંદ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા. આથી તેમણે પાલડી ગામ તેમને બક્ષિસમાં આપ્યું હતું. સં. ૧૭૨૩ માં રાયચંદ્ર મંત્રી સ્વર્ગસ્થ થયા હતા. મહારાજા માનસિંહજીના રહસ્યમંત્રી મહેતા વૃદ્ધભાણજી હતા. તેમના પુત્ર કૃષ્ણદાસજી મહેતા તેમના દીવાનપદે હતા. તેમની કામગીરીથી ખુશ થઈ રાજાએ તેમને બુહારુ ગામ ભેટમાં આપ્યું હતું. એ પછી કૃષ્ણુદાસજી, આસકરણજી, દેવીચંદ્રજી, ચેનસિંહજી, અચલેજી, જયમલજી, નેણુસી (જેમણે “નેણસીરી ખ્યાત” નામે ઐતિહાસિક ગ્રંથ લખે છે), સુંદરદાસ, કરમસી, વરસીજી, સંગ્રામસિંહજી, જ્ઞાનમલજી, નવલમલજી વગેરેએ દીવાનગીરી જેવા ઊંચા હોદ્દાઓ પ્રાપ્ત કરી પેઢી દર અધિકાર ભેળવી દેશની સુરક્ષા દ્વારા ધર્મની રક્ષા કરી હતી અને જૈનધર્મી તરીકે સાખ વધારી હતી. આટલાં માત્ર નામપુરતાં ઉદાહરણથી રાજસ્થાનના સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક અને રાજનૈતિક ઇતિહાસમાં જૈનાએ દિલથી કે અને કેટલે વેગ આપે હવે એ સમજવું સરળ થઈ પડે છે. ૨૧ Jain Education Interational Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જેન તીર્થ સર્વસંગ્રહ ૭૯. મંડોર (કઠા નંબર : ૨૦૩૮-૨૦૦૧) જોધપુરથી ૫ માઈલ દૂર મંડોર નામે સ્ટેશનનું ગામ છે. આનું પ્રાચીન નામ માંડત્યપુર અને મંડોવર પણ મળી આવે છે. કેટલાકના કહેવા પ્રમાણે મયદાનવે આ નગર વસાવ્યું હતું, જ્યારે બીજાઓના કહેવા પ્રમાણે માંડૂ ઋષિને અહીં આશ્રમ હતો તેથી તેમના નામે આ ગામ વસ્યું. ગમે તે હોય પણ ઈતિહાસ કહે છે, કે મારવાડની પ્રાચીન રાજધાનીનું આ નગર હતું. પ્રતીહારવંશી રાજાએ અહીં રાજ્ય કરતા હતા. આ પ્રતીહારવંશી રાજાઓને એક શિલાલેખ જોધપુરથી વીશેક માઈલ દૂર આવેલા ઘટિયાળા ગામથી મળી આવે છે, જે મારવાડમાંથી મળી આવેલા શિલાલેખમાં સૌથી પ્રાચીન છે. વિ. સં. ૯૧૮ માં લખાયેલું આ લેખ પ્રાકૃત ભાષામાં શ્લેકબદ્ધ છે અને એ પ્રદેશમાં પ્રસરેલા જૈનધર્મની મહત્તા ઉપર અગત્યને પ્રકાશ પાડે છે. પં. રામકણજી કહે છે કે, “આ શિલાલેખના ૧૯ મા પદ્યમાં નક્ષત્ર વારાદિ સહિત સંવત લખીને, તે પછી જિનમંદિર બંધાવનાર પ્રતીહાર કકક મહારાજનાં કેટલાયે ઉત્તમ કામોનું વર્ણન કરી કકકકે જિનમંદિર બંધાવી ધનેશ્વરગચ્છને સમર્પણ કર્યાનું જણાવ્યું છે. આ કકક નાહડરાય એ નામથી પ્રસિદ્ધ પ્રતીહાર નાગભટને વંશજ હતું, જેને સમય સાતમી શતાબ્દી હો જોઈએ. કકકકના શિલાલેખમાં સંવત્સર અને જિનચૈત્ય વિષયક ગાથાઓ આ છે – "वरिसएसु अ णवसुं अट्ठारेह समग्गलग्गेसु चेतम्मि। णक्खत्ते विहुहत्थे बुहबारे धवलबीआए ॥१९॥ तेण सिरिकक्कएणं जिणस्स देवरस दुरिअनिद्दलणं। कारविअं अचलमिमं भवणं भत्तीए सुहजणयं ॥२२॥ अप्पिअमेअं भवणं सिद्धस्स धणेसरस्स गच्छम्मि॥" –વિ. સં. ૯૧૮ (ઈ. સ. ૮૬૧) ના ચૈત્ર સુદિ ૨ ને બુધવારે હસ્ત નક્ષત્રમાં શ્રીકક રાજાએ પાપને નાશ કરનારું અને સુખ આપનારું દઢ એવું શ્રીજિનેશ્વરદેવનું મંદિર ભક્તિપૂર્વક બનાવ્યું અને સિદ્ધ એવા ધનેશ્વરના ગચ્છને આ મંદિર અર્પણ કર્યું.. પ્રતીહાર (પડિહાર) કર્ક કે પિતાની કીતિ ચિરસ્થાયિની બનાવી રાખવા માટે જિનેશ્વરના મંદિરમાં આ શિલાલેખ લગાવ્યું હતું. આ કકક મહારાજને બીજો લેખ એ જ સંવતને એ જ સ્થાનમાંથી મળી આવે છે. તેનાથી જણાય છે કે, આ રાજ માત્ર જૈન જ નહોતું પરંતુ વિદ્વાન પણ હતું. કેમકે એ (બીજા) શિલાલેખની અંતે એક શ્લોક લખીને તે પછી જણાવ્યું છે કે, આ શ્લેક સ્વયં કફ મહારાજે બનાવ્યું છે. એ પડિહારવંશી રાજાઓએ વિ. સં. ૧૪૩૮ સુધી રાજ્ય કર્યું હતું. પં. શ્રીગૌરીશંકર ઓઝાજી અહીંના સ્થાપત્ય વિશે જણાવે છે કે “અહીં ઘણાં પ્રાચીન મંદિરનાં વંસાવશે પડ્યાં છે; એમાં બહુ પ્રસિદ્ધ બે માળના જૈન મંદિરનું મકાન ઉત્તર દિશામાં છે. આમાં ઘણી ઓરડીઓ (દેરીઓ) છે. મંદિરમાં પ્રવેશતાં દરવાજાના ગોખલામાં ૪ જેન મૂતિઓ છે અને ૮ જિનમૂતિઓ અંદરની વેદીમાં કરેલી છે. અહીં એક મોટો શિલાલેખ દબાયેલે પડડ્યો છે. આના સંભે દશમી શતાબ્દીના પ્રાચીન છે.” ઉપર્યુકત બને અવતરણોથી આ નગરની અને જૈન મંદિરની પ્રાચીનતાનું સૂચન મળે છે. કર્કક જેવા જૈન રાજવીના સમયમાં અને કિલા ઉપરનાં લગભગ ૧૦૦૦ વર્ષ પુરાણાં અવશે ઉપરથી આ નગરમાં તે તે સમયે જેનેની આબાદી અને સમૃદ્ધિ કેટલી હશે એનું અનુમાન સહેજે કરી શકાય એમ છે. ૧. “જૈન સાહિત્ય સમેલન–અંક "માં “મારવાડકે સબસે પ્રાચીન લેખ.' પૃ. ૧-૮ ૨. નાહડરાય જેણે નાડોલ, સત્યપુર (સાર) આદિમાં મંદિર બંધાવી મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવેલ છે, પરંતુ “વિવિધતીર્થકલ્પ”ના “ સત્યપુરતીર્થક૯૫ ”માં એ મૂર્તિપ્રતિષ્ઠાનો સંવત વીર નિવણથી ૬૦૦ વર્ષ વીત્યા પછી બતાવ્યું છે, જયારે એ જ નામના નાહડરાય આ શિલાલેખથી વિક્રમના સાતમા સૈકામાં થયાનું જણાય છે. શું વિવિધતીર્થકલ્પના નાહડરાય અને આ શિલાલેખના નાહડરાય એક છે કે અલગ ? એને નિર્ણય કરવા જેવો છે. જે એ બે એક જ હોય તે સાતમે સકે વીરનિર્વાણુ સંવતને નહિ પરંતુ વિક્રમ સંવતને ગણવો જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર ૧૬૩ આબના “વિમલવસહી' માંથી મળી આવેલા સં. ૧૩૬૮ ના શિલાલેખથી જણાય છે કે, આ માંડવ્યપુરના રહીશ ગેસલના પુત્ર ધનસિંહ, તેના પુત્ર વિજડ આદિ છ ભાઈઓ અને ગેસલના ભાઈ ભીમાના પુત્ર મહણસિંહ, તેના પુત્ર લાલિગ વગેરે ત્રણ ભાઈઓએ મળીને એ વિમલવસહી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે મંડોરમાં ચૌદમા સૈકામાં જેની સારી આબાદી હતી. પં. મહિમાએ લગભગ ૧૮ મા સૈકામાં રચેલી “તીર્થમાળા” માં જણાવ્યું છે કેમર ગામની ડુંગર રે, માટે વિણિ પ્રાસાદ રે; એકાવન પ્રતિમા ભલી રે, લાલ ગગાણી સું વારે" આજે તે અહીં એકે જેનનું ઘર નથી પરંતુ ૧ જૈન ધર્મશાળા, ૧ ઉપાશ્રય અને ૪ શિખરબંધી મંદિરે મેજુદ છે. બગીચાની પાછળ આવેલા સૌથી મોટા શિખરબંધી મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨ હાથ ઊંચી પીળા વર્ણની એક પ્રતિમા છે. તેના ઉપર આ પ્રકારે લેખ છે: “श्रीजिनदेवसूरि श्रीजिनसंघसूरि श्रीजिनचंद्रसूरिपट्टे श्रीजिनहर्षसूरि आ० श्रीलक्ष्मीकुशल सं० १७२२ वर्षे महा वदि ८ सोमे महाराजाधिराजश्रीजसवंतसिंहजी कुंवरपृथ्वीसिंह मेघराजविजयराज्ये ओसवालज्ञातीयभंडारी भानाजी पुत्र नारायण तत्पुत्र भं. ताराचंदेन पुत्रपौत्रादियुतेन श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीबहतखरतरगच्छे ॥" આ શિલાલેખથી જણાય છે કે, કાપરડાનું સ્વયંભૂ પાર્શ્વનાથનું મંદિર કરાવનાર ભંડારી ભાણુના જ પુત્ર નારાયણ અને તેના પુત્ર તારાચંદે આ મૂર્તિ સં. ૧૭૨૨માં ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી છે. ૨. ઉપર્યુક્ત સ્થળે જ બીજું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે, જે સં. ૧૭૫૦માં શ્રીસંઘે બંધાવ્યું છે. ૩. મંડોરથી જોધપુર તરફની સડકે ડાબી બાજુએ ત્રીજું મંદિર આવેલું છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનની શ્વેતવણ ૧ ફૂટ ઊંચી પ્રતિમા બિરાજમાન છે. એક આચાર્યની મૂર્તિ પણ વિદ્યમાન છે. આ મંદિરની પાછળ એક છત્રીમાં દાદાજીનાં પગલાં છે, જેની સં. ૧૯૦૪માં પ્રતિષ્ઠા થયેલી છે. ૪. દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચોથું મંદિર ઘૂમટબંધી છે. શ્રીસંઘે સં. ૧૯૫૦માં બંધાવેલું છે. અહીં નાગાદરી નદીના તટ પર એક જ વારમાં રાવ માલદેવ, રાવ ઉદયસિંહ, સવાઈ રાજા સૂરસિંહ, રાજા ડારાજા જસવંતસિંહ અને મહારાજ અજિતસિંહનાં મોટાં વિશાળ સમાધિમંદિર બનેલાં છે, જે સં. ૧૬૪૭ થી ૧૯૫૬ સુધીમાં બંધાવાયાં છે. આવા પ્રકારનાં સમાધિમંદિરની રચના બીજે ક્યાંય જોવામાં આવતી નથી. આની પાસે એક વીરભવન છે, જેમાં દેવ, દેવીઓ અને વીરની ૧૬ મૂર્તિઓ છે. આની પાસેના એક સ્તંભવાળા મહેલ દર્શનીય છે, જે મહારાજા અજિતસિંહ રાઠોડે બંધાવ્યું છે. ૮૦. જેસલમેર (કોઠા નંબર : ૨૦૧૫-ર૦૭૪ ). રાજપૂતાનાના પશ્ચિમ ભાગમાં જોધપુરથી ૧૪૦ માઈલના અંતરે જેસલમેરનો કસબ આવેલ છે. રાવલ જોસવાલે વિ. સં. ૧૨૧રમાં પિતાના નામ પરથી જેસલમેર વસાવી કિલ્લે બંધાવ્યું છે. ભારત અને પાકીસ્તાનનાં ભાગલાં પડયાં તે પહેલાં લૂણી–હૈદ્રાબાદ રેલવે લાઈનના બાડમેર સ્ટેશનથી ૧૧૦ માઈલ દૂર વાહનમાર્ગે જવું પડતું, પરંતુ ભાગલાં પડયા પછી જેસલમેરને બધે વ્યવહાર જોધપુર–પિકરણ લાઈનમાં આવેલા જોધપુર રેલવેના છેલ્લા ૩. “શ્રીઅર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ” લેખકઃ ૧. ૪. “ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃ. ૫૮, કડી. ૬. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન તીર્થ સર્વસંગ્રહ પિકરણ સ્ટેશનથી થાય છે. અહીંથી પશ્ચિમે ૭૦ માઈલ દૂર જેસલમેર આવેલું છે. ત્યાં જવા માટે સ્ટેશનથી વાહને મળે છે. શહેરના મધ્યમાં જ પટવાઓની કળામય હવેલીઓની નજીક એક શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. તેમાં જ જેસલમેર, અમરસાગર અને દ્રવ તીર્થને વહીવટ કરનારી પેઢી છે, જે “જૈન શ્વેતાંબર પાર્શ્વનાથભંડાર'ના નામે ઓળખાય છે. જેસલમેરના કિલ્લામાં આવેલાં કેરણી–ધરણીના અદભુત નમૂના જેવાં ૮ જૈનમંદિરે અને શહેરમાં આવેલાં– ૧ શિખરબંધી અને ૭ ઘર દેરાસરો ઉપરાંત જેસલમેરનું વિશિષ્ટ આકર્ષણ તે અહીંના પ્રાચીન ગ્રંથભંડારાના કારણે પણુ છે. ૭ જ્ઞાનભંડારે અહીં વિદ્યમાન છે. (૧) બહ૬ભંડારઃ કિલામાં આવેલા શ્રીસંભવનાથ ભગવાનના મંદિરના સેંયરામાં તાડપત્રીય પ્રાચીન ગ્રંથને ભંડાર છે. આ ભંડારનું બ્રહદ્ સૂચીપત્ર “ગાયકવાડ એરિયંટલ સિરીઝ, વડોદરા થી પ્રગટ થઈ ચૂક્યું છે. (૨) તપાગચ્છીય ભંડારઃ શહેરમાં આવેલા તપાગચ્છીય ઉપાશ્રયમાં છે. (૩) આચાર્યગચ્છીય ભંડાર: આચાર્યગચ્છના મેટા ઉપાશ્રયમાં છે. (૪) બહત ખરતરગચ્છીય ભંડાર: ભટ્ટારકગછના ઉપાશ્રયમાં છે. (૫) કાગચ્છીય ભંડારઃ કાગચ્છના ઉપાશ્રયમાં છે. (૬) ડુંગરશી જ્ઞાનભંડાર: યતિ ડુંગરશીના ઉપાશ્રયમાં છે. (૭) થીરશાહ શેઠને ભંડારઃ થીરુશાહ શેઠની હવેલીમાં છે. આ ભંડારમાં અનેક વિષયના પ્રાચીન ગ્રંથે જેનોએ સુરક્ષિત રીતે સંઘરી રાખ્યા છે. જૈન શાસ્ત્રોના પ્રાચીન ગ્રંથ ઉપરાંત ભારતીય સાહિત્યના સવે વિષયના ગ્રંથે અહીંથી ઉપલબ્ધ થાય છે. બોદ્ધ દર્શનના અતિવિરલ ગ્રંથે પણ આ ભંડારમાંથી સાંપડ્યા છે. સિવાય પ્રસિદ્ધ એવા જૈનેતર સંસ્કૃત સાહિત્યના બીજે ક્યાંઈથી મળી ન શકે એવા ગ્રંથની લખાયેલી પ્રાચીન પ્રતિઓ પણ આ ગ્રંથભંડારમાં જળવાઈ રહી છે. અતિશક્તિ વિના કહી શકાય કે, જેસલમેર અને પાટણમાં સચવાયેલી તાડપત્રીય પ્રતે કરતાં વધારે જૂની પ્રતિઓ ભારતમાં બીજે ક્યાંથી ભાગ્યે જ મળી આવે. છપાયેલા ગ્રંથાના શુદ્ધીકરણ માટે પણ આ પ્રતિઓનું મૂલ્ય જરાયે ઓછું નથી. આથી જેને માટે પણ જેસલમેરનું આકર્ષણ એક ‘વિદ્યાતીર્થ' જેવું બની ગયું છે. ભારતમાં : ત્યારથી શોધખોળનાં દ્વારા મોકળાં થયાં ત્યારથી જેસલમેરે સંશોધકનું ભારે આકર્ષણ કર્યું છે. કેટલાયે ગ્રંથ નષ્ટ થયા કે લુપ્ત થયા છતાંયે કઈ પણ વિદ્વાનની તૃષા છીપાવે એવું આ તીર્થ ભારતમાં અદ્વિતીય પ્રસિદ્ધિ મેળવી ચૂકયું છે. કર્નલ ટેડ, ડે. બુહલર, ડે. હર્મન યાકેબી, પં, હીરાલાલ હંસરાજ, ડો. ભાંડરકર, શ્રીચીમનલાલ દલાલ. પં. લાલચંદ્ર ગાંધી, શ્રીજિનવિજયજી વગેરે પુરાતત્ત્વપ્રેમીઓએ આ ગ્રંથભંડારોને જુદી જુદી દષ્ટિએ અવલે કયા છે, પરંતુ છેવટે વિદ્ધવલભ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ આને વ્યાપક દૃષ્ટિએ ઉપયોગ કરવાનું મહત્વનું કાર્ય કર્યું છે. મતલબ કે, તેમના પ્રયત્ન પછી બીજાઓને માટે નવું જાણવા જેવું ભાગ્યે જ હવે બાકી બચ્યું હોય! જેસલમેર આજે તે ત્યજાયેલા શહેર જેવું છે. આખા શહેરમાં ઊભેલાં ભવ્ય મકાનેમાં હવે તો માત્ર દશ ટકા વસ્તી જોવાય છે. એક કાળે અહીં જેનેની વસ્તી પુષ્કળ હતી એમ પણ એ કહેવા જાય છે. જૈન મંદિર, ભંડારે, ૧૮ ઉપાશ્રય વગેરે ધાર્મિક સ્થાને અસલના જૈનેના એશ્વર્ય, સામર્થ્ય અને ભક્તિની પ્રતીતિ કરાવી રહ્યાં છે. અહીંના ધનાઢય પટવાઓએ બંધાવેલી પથ્થરની ભવ્ય હવેલીઓમાં આલેખેલી શિલ્પકળા એમની સંસ્કારપ્રિયતા સૂચવી રહી છે. માત્ર હવેલીઓમાં જ નહિ પરંતુ સામાન્ય મકાનમાં પણ પ્રાય: ભાગ્યે જ કેઈ એવું મકાન હશે જેમાં કળામય આકૃતિવાળા ઝરખ અને જાળીઓ ન હોય. આ દષ્ટિએ જેસલમેરનું આવું પથ્થરનું સ્થાપત્ય આખાયે રાજસ્થાનમાં ભાગ્યે જ જોવા મળે છે. T સામાન્ય મકાનેથી ઉપાશ્રયને જુદી રીતે ઓળખાવી શકાય એ માટે ઉપાશ્રયના બારસાખમાં મંગળચિહન તરીકે વચ્ચે કંભ અને તેની બંને બાજુએ હાથીઓની આકૃતિને સંકેત સૂચવ્યું છે. વાસ્તુનિર્માણની આવી વિભાગીય Page #24 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર ૧૬૫ ચેજનાપ્રણાલીના નમૂના ખોજાએ માટે પણ નોંધવાયાગ્ય ગણાય. વળી, કેટલાયે ધનકુબેરાની હવેલીઓમાં પોતાનાં ગૃહમંદિર હતાં, એમાંના આજે કેટલાંક તે મૌજુદ છે. ટૂંકામાં—એક કાળના ઐશ્વર્ય અને સ ંસ્કારસપન્ન આ ભવ્ય નગરમાં આજે માત્ર જૈનનાં વીશેક ઘરો ખુલ્લાં છે, તેમાંયે પુરુષવર્ગ તે આછા જ છે. જેસલમેરના સ્થાપનાકાળથી જૈન તીર્થ તરીકે આ નગર જાણીતું છે, એટલે અહીંનાં મદિશ આછામાં ઓછાં એટલાં પ્રાચીન હોવાં જોઈએ, પરંતુ પાછળથી થયેલા જીર્ણોદ્ધારામાં એની પ્રાચીનતાનાં ચિહ્નો સાવ ભૂંસાતાં ગયાં છે. શ્રીસમયસુંદર ઉપાધ્યાય આ તીનું સ્મરણ કરાવતાં નોંધે છેઃ— જેસલમેર જીતુારીએ દુઃખ વારીએ રે, અરિતુ ંત બિંબ અનેક; તીર્થ તે નમું રે. ” (૧) કાઠારી પાડામાં આવેલું શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું સૌશિખરી બે માળનુ મંદિર દનીય છે. આ મંદિર ‘તપાગચ્છીય મંદિર ’ નામે એળખાય છે. શહેરમાં આવેલાં ખીજાં મદિરા કરતાં આ મદિર માટું છે. નીચેના ભાગમાં શ્રીસુપાર્શ્વનાથ ભગવાન તેમજ શ્રીસીમંધરસ્વામીના એ ગભારાઓ છે, જ્યારે માળ ઉપર શ્રીગાડી પાર્શ્વનાથ ભગવાન અને સંકટહરા પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક તરીકે વિરાજમાન છે. થાંભલાઓમાં પક્ષીઓના આકારો દÖનીય છે. તપાગચ્છના હસ્તલિખિત ભંડાર અહીં છે. મોટા પીળા પાષાણુ પર કોતરેલી ૪૦ ૫ક્તિઓની મોટી પ્રશસ્તિ છે. એ મુજબ સં. ૧૮૬૯ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે શ્રીસ ંઘે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે. ( ૨–૩ ) આચાર્ય ગચ્છના ઉપાશ્રયમાં શ્રીવિમળનાથ ભગવાનનું અને ભટ્ટારકગચ્છના ઉપાશ્રયમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું મદિર છે. મહત્ ખરતરગચ્છના ભડાર અહીં છે. સ. ૧૧૦૧ ની સાલની અંખ઼િકાની ધાતુમૂર્તિ છે. ( ૪-૫ ) પટવાઓની હવેલીમાં શેઠ હિંમતરામ બાફણાએ અને શેઠ અખયરાજજીએ બંધાવેલાં ગૃહમદિશ છે. (૬) ભૈયા પાડામાં શેઠ ચાંદમલજીની હવેલીમાં ત્રોજે માળે, (૭–૮ ) મહેતા પાડામાં શેઠ રામસિંહ મૂતાનું ખીજે માળે અને ધનરાજજી મૂતાનું ઘર દેરાસર છે, જે સ. ૧૮૯૩ માં પ્રતિતિ થયું લાગે છે. (૯) શેઠ થોરુશાહની હવેલીમાં ખીજે માળે એક સુંદર ઘર દેરાસર છે. જેસલમેર નગરને અડીને આવેલી એક ટેકરી ઉપર જેસલમેરના ભવ્ય કિલ્લે છે. આમાં પ્રવેશમાર્ગ તરીકે ચાર દરવાજા થાડે થાડે છેટે આવેલા છે, જેને અખયપાળ, સુરજપાળ, ગણેશપાળ અને હવાપાળ નામે લેકે ઓળખે છે. કહેવાય છે કે, અંદરના કિલ્લાના કાટ અને રાજમહેલ સાંડાશા નામના શ્રેષ્ઠીએ બંધાવ્યા હતા. સૂરજપાળમાં આવેલા રાજમહેલની એક ભીંત ઉપર સ. ૧૫૧૨ ના એક શિલાલેખ છે, જેમાં રાઉલ દેવીદાસના રાજ્યમાં અમરકેટ પાડીને ત્યાંથી ઈંટો લાવી અહીની ભીંત કરાવ્યાનુ જણાવ્યું છે. હવાપાળમાં પેસતાં એકીસાથે આવેલાં પીળા પથ્થરમાં બાંધેલાં ૭ જૈન મંદિરનુ ઝમ" શત્રુંજયની એકાદ ટ્રેકના ખ્યાલ આપી દે છે અને ધર્મવીર જૈનેાના શિલ્પપ્રેમ માટે પોતાની સંપત્તિના છૂટે હાથે ઉપયોગ કર્યાંનુ જીવંત ચિત્ર ખડું કરી દે છે. ૮ મું એક મદિર હવાપાળની પાસે અલગ છે. આ રીતે કુલ આઠ મદિરા કોટમાં જૈનેાના રાજયની પ્રતીતિ કરાવી રહ્યાં છે. ૧. શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર—બધાં દેવપ્રાસાદોમાં મુખ્ય છે. ત્યાં જવા માટે એક નાના દરવાજામાં પ્રવેશતાં શિલ્પકૃતિઓથી ભરેલા બે વિશાળ સ્તંભો ઉપર ગોઠવાયેલું પાષાણુનું ભવ્ય કળામય તારણુ નજરે પડે છે; જેમાં વચ્ચે તીર્થંકરની પદ્માસનસ્થ મૂર્તિએ અને બાજુમાં વાજિંત્ર સાથેની નૃત્યપૂતળીઓ જોવાય છે. તેમાંથી પસાર થઈ મંદિરના દ્વારમાં પ્રવેશ કરવા માટે આઠેક પગથિયાં ચડવાં પડે છે. પ્રવેશદ્વારમાં શૃંગારચોકીની છતમાં અદ્ભુત કોતરણીવાળાં સ્વરૂપે આલેખાયેલાં જોવાય છે અને ત્રણ તારણામાં પણ ૧. “નયરમાઽારીયમસ્યામાં સૂચી,'' પરિશિષ્ટઃ ૨૨, પૃ. ૭૭ ૨. ‘જૈન લેખસંગ્રહ ' ખંડ: ૩, લેખાંકઃ ૨૪૮૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ તીર્થકરની મૂર્તિએ કરેલી છે. વળી, પ્રવેશદ્વારની બારસાખમાં મંગળમૂર્તિ તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આકૃતિ નજરે પડે છે. મંદિરમાં મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, ભમતીની ૫૧ દેવકુલિકાઓ, શૃંગાકી અને શિખરબંધી. ભવ્ય રચના કરેલી છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની લેપમય મૂર્તિ બિરાજમાન છે. ગૂઢમંડપમાં શ્રીઅંબિકાદેવીની પાષાણુમય પ્રતિમા અને ધાતુની ૪ મૂર્તિઓ પધરાવેલી છે, તેમાંની એક શ્રીસુમતિનાથ ભગવાનની પ્રતિમા સં. ૧૫૩૬ માં પાટણનિવાસી સં. ધણપતિએ ભરાવેલી અતિમનહર છે. વળી, પાષાણુની શ્રી પાર્શ્વનાથ ભગવાનની થા મતિઓ પણ અંદર છે. ઢીંચણથી નીચેના ભાગ સુધી આડા પથ્થરે ચણી લીધેલા હોવાથી તેના પરના લેખે વાંચી શકાતા નથી, અહીં એક ધાતુમતિ ઉપર સં. ૧૧૪૭ ની સાલને કૃત્રિમ લેખ છે, જ્યારે પ્રતિરચના અને લિપિ પાછળના કાળનાં પ્રતીત થાય છે. સભામંડપની છતમાં અને આઠે થાંભલા ઉપર નૃત્ય કરતી જુદી જુદી શિલ્પીય આકૃતિઓ કરેલી છે. અઠે. થાંભલાની વચ્ચે કળામય એકેક તિલોરણ છે અને બહારનું એક તેરણ ગણુતાં આ મંદિરને “નવતરણિયું મંદિર ” કહે છે. સભામંડપમાં પીળા પાષાણના પxકા ફીટ ઊંચાઈ-પહોળાઈવાળા ચાર પટ્ટો પકી ત્રણ નંદીશ્વર દ્વીપના અને એક શત્રુંજય અને ગિરનારને પટ્ટ છે. ચારે ઉપર સં. ૧૫૧૮ ની સાલના લેખો છે. શત્રુંજય અને ગિરનારને પટ્ટ શિલ્પકળાની દૃષ્ટિએ અતિમહત્વને અને નમૂનેદાર છે. ભમતીની બધી દેવકુલિકાઓની બારસાખમાં સં. ૧૪૭૩ ના લેખે છે, જેમાં જુદા જુદા શ્રેષ્ઠીઓએ કરાવેલી દેરીઓના ઉલ્લેખ છે. - મંદિરના ગર્ભગૃહના મંડોવરમાં તીર્થકર મૂર્તિઓ ઉપરાંત દેવાંગનાઓનાં રૂપે પણ આલેખ્યાં છે. એકંદર આ મંદિરના સભામંડપના સ્તંભે અને તેણે વગેરેમાં શિલ્પકળાના અભ્યાસી માટે અખૂટ સામગ્રી ભરી પડી છે. મંદિરની ભમતીમાંથી શ્રીસંભવનાથ જિનાલયમાં જવાના માર્ગે દરવાજાના બારણાની પાછળ પ્રશસ્તિઓના બે શિલાલેખે વિદ્યમાન છે. એનાથી જણાય છે કે, સં. ૧૪૫૯માં ખરતરગચ્છીય શ્રીજિનરાજસૂરિના ઉપદેશથી શ્રીસાગરચંદ્રસૂરિએ મંદિરનું શિલારોપણ કરાવ્યું હતું અને ૧૪ વર્ષે એ મંદિર તૈયાર થતાં સં. ૧૪૭૩માં રાઉલ લક્ષમણસિંહના સમયે ઓશવંશના રાંકાગેત્રીય શ્રેણી જયસિંહ અને નરસિંહ વગેરેએ શ્રીજિનવદ્ધનસૂરિના હાથે એની પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરનું નામ એ રાજવીના નામ ઉપરથી “લક્ષમણુવિહાર' રાખવામાં આવ્યું હતું કે શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર –આ મંદિરના ભેંયરામાં જગતવિખ્યાત તાડપત્રીય ગ્રંથભંડાર છે, જેના વિશે અગાઉ કહેવાઈ ચૂકયું છે. આ મંદિરમાં પ્રવેશતાં પીળા પાષાણની એક તપદ્રિકા ૩૫ ૮ ૨૨ ઈંચ ઊંચી-પહોળી જોવાય છે. તેના ઉપર સં. ૧૫૦૫ ને લેખ ઉત્કીર્ણ છે. વળી, ભંડારમાં જવાની નિસરણીના ઉપરના ભાગમાં આરસમાં કતરેલા શ્રીશત્રુંજય અને ગિરનારના સુંદર પટ્ટોનાં દર્શન થાય છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાન અને બીજા તીર્થકરની મતિઓ બિરાજમાન છે. આ મંદિરના સભામંડપને ઘૂમટ ખરેખર, દર્શનીય છે. ૩. જૈન લેખ સંગ્રહઃ ખં: ૩, લેખાંક: ૨૧૨૦ ૪. એજનઃ લેખાંકઃ ૨૧૨૪ ૫. એજનઃ લેખાંક: ૨૧૧૬ થી ૨૧૧૯ ૬. એજનઃ લેખાંકઃ ૨૧૧૨, ૨૧૧૩ ७ अथ जेशलमेरौ श्रीलक्ष्मणराजराज्ये विजयिनि सं० १४७३ वर्षे चैत्र सुदि १५ दिने तैः श्रीजिनवर्द्धनसूरिमिः प्रागुतान्वयास्ते gિષના વહિંદ-નહિંયામાઃ સમુદાય%ાતિપ્રતિષ્ઠા થઇ ગિનવિપ્રતિષ્ઠા દારિતવૈત || જે ભ૦ ગ્રં૦ સૂચીઃ પરિશિષ્ટ (૨), પૃ. ૬ ૮. શ્રીચક્ષ્મળવારો નિતિ સ્થાનો ગિની ચા બનેવીવર્ધમાનય વાતુવિદ્યાનુeirtતઃ -જે ભાં. ગ્રંક સૂચી પરિ. (૧), પૃ. ૬૪ “જેમ લેખસંગ્રહ” લેખકઃ ૨૫૪૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર છતની મધ્યમાં આબુ-દેલવાડાના મંદિરની માફક લટકતા કમળનું લોલક છે, તેની આજુબાજુએ ગેળ ફરતી બાર અપ્સરાઓના અભિનયને અંગમરેડ જોતાં જાણે જીવંત પૂતળીઓ હોય એમ લાગે છે. અપ્સરાઓની નીચે એકેક ગંધર્વનું સ્વરૂપ આલેખ્યું છે અને અપ્સરાઓની વચ્ચે એકેક પદ્માસનસ્થ જિનમૂર્તિઓ કંડારેલી છે. તેની નીચે હંસથર રજૂ કર્યો છે. જમણી બાજુએ પીળા પાષાણનાં બે તરણાનું શિલ્પકામ જોવાલાયક છે. બંને તેણે ઉપર સં. ૧૫૦૬ અને ૧૫૧૮ના લેખે આ પ્રકારે છે – " संवत् १५०६ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिविजयराज्ये श्रीनेमिनाथतोरणं कारितं सा० आपमलपुत्र सा० पेथा तत्पुत्र सा० आसराज तत्पुत्र सा० पाता[क]स्य निजमाटगेली श्राविकापुण्यार्थः ॥" “संवत् १५१८ वर्षे ज्येष्ट(8) वदि ४ खरतरगच्छे श्रीजिनभद्रसूरीणां प्रसादेन श्रीकीर्तिरत्नसूरीणामादेशेन गणधरगोत्रे सा० [मा? रूभार्या धत्रीपुत्र सा० पासउ सं० सच्चा सं० पासउ भार्या प्रेमलदे पुत्र सं० जीवंदश्रावकेण भार्या जीवादेपुत्र साधारण धीरा भगिनी विमली पूरी धरमई प्रमुखपरिवार सहितेन वा० कमलराजगणिवराणां सदुपदेशेन श्रीवासुपूज्यबिंब तोरणं कारितं । પ્રતિનિSિ)d ૨. શ્રીનિનમરિવાઢંજારશ્રીગિનચંદ્રસૂરિમિક | ફત્તમામળઃ પ્રજમતિ ” આ સિવાય અહીં વીશ વિહરમાનને પટ્ટ, નંદીશ્વરને પટ્ટ, શ્રીમદેવા માતાની બજારૂઢ મૂર્તિ વગેરે શિલ્પ દર્શનીય છે. ગૂઢમંડપમાં સ્ફટિકના પદ્માસનસ્થ ચૌમુખજી ધાતુના એકઠામાં વિરાજમાન કરેલા છે. ગભારાની પાછળની ભમતીમાં પીળા પાષાણની પદ્માસનસ્થ ૩૦ જિનમૂર્તિઓ વિરાજમાન છે. અહીં એક પીળા પાષાણુનું ઑપાકૃતિનું સુંદર સમવસરણ સં. ૧૫૧ના લેખવાળું છે. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ ચૌમુખજી અને એકમેટી પાદુકા વિરાજમાન છે. મંદિરનું શિખર સાદું છે અને મડવરના ગેખલાઓમાં પદ્માસનસ્થ તીર્થકર મૂતિએ વિરાજમાન છે. આ મંદિર શ્રીજિનભદ્રસૂરિના ઉપદેશથી પડાત્રીય એશવાલ શેઠ શિવરાજ, મહીરાજ, લેલા અને લાખણ નામના ચાર ભાઈઓએ મળીને સં. ૧૪૯૪માં બંધાવવા માંડયું હતું. ત્રણ વર્ષે તૈયાર થતાં સં. ૧૪૭માં તેની પ્રતિષ્ઠા શ્રીજિનભદ્રસૂરિએ કરી અને એ સમયે આ મંદિરમાં બીજી ૩૦૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા તેમણે કરી હતી. ૧૦ શ્રી હેમખ્વજે સં. ૧૫૫૦ રચેલા એક અપ્રસિદ્ધ સ્તવનમાં આ મંદિર વિશે આ પ્રકારે વર્ણન કર્યું છે પ્રાસાદ જિસકે નલિની વિમાણ, ચોપડા તણ૩ દીસ પ્રધાન; મૂલનાયક ગયઉ સંભવસામિ, બિંબ છસઈ ચવદત્તર સિદ્ધિગામી.૧૧ શ્રી શીતલનાથ ભગવાનનું મંદિર –શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરની ભમતીમાંથી જમણી બાજુની બારીવાટે આ મંદિરમાં અવાય છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીશીતળનાથ ભગવાનને બદલે અત્યારે સં. ૧૫૬૬ના લેખવાળી શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુમૂર્તિ બિરાજમાન છે. રંગમંડપમાં બીજી મૂર્તિઓ ઉપરાંત આરસપાષાણને દર્શનીય સત્તરિય જિનપટ્ટ પx૭ ફીટ ઊંચા–પહાળે છે. આ મંદિર ડાગાગોત્રીય એશવાલ શ્રેષ્ઠીઓએ બંધાવેલું છે. ૧૨ તેની પ્રતિષ્ઠા સંબંધી હકીકત “વૃદ્ધરત્નમાલા” પુસ્તકમાંથી મળી આવે છે. આ મંદિર તેની ઊંચાઈમાં અનેખું તરી આવે છે. ૧૦. શિવરાગ-હીરા-ઢો-શ્રાવળનામ: + + + ચતુમિમિત્રતુધર્માદઃ | अथ संवत् १४९४ वर्षे श्रीवैरिसिंहराउलराज्ये श्रीजिनभद्रसूरीणामुपदेशेन नवीनः प्रासादः कारितः। ततः सं० १४९७ वर्षे कुंकुमपत्रिकाभिः सर्वदेशवास्तव्यपरःसहस्रश्रावकानामन्त्र्य प्रतिष्ठामहोत्सवः सा. शिवाद्यः कारितः। तत्र च महसि श्रीजिनभद्रसूरिभिः श्रीसंभवनाथप्रमुखबिबानि ૨૦૦ પ્રતિષિતાનિ પ્રાણાય áરોત્તર: પ્રતિષ્ઠિતઃા તત્ર શીવમવનાથ મૂગનાથન પ્રત્તિષિતઃ II + + + જે બાંહ ગ્રં સૂ૦ પરિ૦ (૩) પૃ. ૬૮ ૧૧. સાહિત્યપ્રેમી શેઠ અગરચંદ નાહટાના સૌજન્યથી આ સ્તવન પ્રાપ્ત થયું છે. ૧૨. “સેમવદન મૂરતિ ભલી; શ્રીશીતલ જિનરાય; સુયશ લિયે ડાગે ભલે, મહિમા અધિક કહાય.” --શ્રી મહિમાસમુદ્ર રચિત-જેસલમેર ચૈત્ય પરિપાટી. For Private & Personal use only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ૪-૫. શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રીઅષ્ટાપદનું મંદિર -આ મંદિરે ઉપર નીચે એક જ મંદિરમાં આવેલાં છે. અને મંદિરે સંખવાલેચાગેત્રના એશવાલ શેઠ ખેતા અને ચોપડાગેત્રીય એશવાલ શેઠ પાંગાએ બંધાવેલાં છે.૧૩ તેની સં. ૧૫૩૬માં શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી છે.૧૪ શ્રીમદ્ધજે સં. ૧૫૫૦માં રચેલા એક અપ્રસિદ્ધ સ્તવનમાં આ મંદિરના નિર્માતાઓ વિશે આ પ્રકારે ઉલ્લેખ આપે છે – “જિનભવણ તણુઉ સાંજલિ પ્રભાવ, લાખણ ખેતા મનિ હુયઉ ઉછાહુ, પ્રાસાદ મંડવિયઉ ભલઈ ઠમિ, પુણયે ન જાણુઉ એણિ કામિ; અષ્ટાપદુ તીરથ કિયેઉ વિશાલ, સિરિ શાંતિ કુંથુ બહુ બિંબ માલ. ” ઉપરના મંદિરના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સમવસરણની આકૃતિમાં બિરાજમાન ધાતુની પંચતીથી મતિ સં. ૧૫૩ના લેખવાળી છે. તે લેખ દબાયેલું હોવાથી આટલે જ વાંચી શકાય છે - હં. ૧૨૬ વર્ષે 10 g૦ [૨] વિને શ્રીરાંતિનાથઃ ” મૂળનાયક સિવાય ત્રણે દિશામાં ત્રણ મૂર્તિઓ એ જ સમવસરણમાં પધરાવેલી છે. સમવસરણની શિલ૫રચના મનહર અને નમૂનેદાર છે. તેના ઉપર શિખર છે અને શિખરના ઉપરના ભાગના ઘૂમટની છતમાં વાદ્યો સાથે અભિનય કરતી બાર અપ્સરાઓનાં સ્વરૂપ આલેખ્યાં છે. અપ્સરાઓની નીચે એકેક ગંધર્વની રજૂઆત પણ કરૅલી છે ગભારાની બહાર ડાબા હાથે પીળા પાષાણના સત્તરિય પટ્ટ ઉપર સં. ૧૫૩૬ને લેખ કતરેલે છે. પીળા પાષાણની બે કાઉસગિયા મૂર્તિઓ પણ સુંદર છે. આરસની બે શિલ્પનર્તકીઓની બાજુમાં મંદિર બંધાવ્યા સંબંધી પ્રશસ્તિ ઉત્કીર્ણ છે. આ નર્તકીઓની શિ૫રચના કળાના ઉત્તમ પ્રતીકેમાં ગણાય છે. રંગમંડપમાં પીળા પાષાણના હાથી ઉપર બેઠેલી શેઠ-શેઠાણીની ધાતુમતિઓ છે. મંદિરના બંધાવનાર શેઠ નેતા અને તેની પત્ની સરસ્વતીની આ મૂર્તિઓ છે. તેમાંની એક શ્રાવક મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે – "संवत् १५९० वर्षे पोष बदि ३ दिने श्रीआदिनाथ प्रतिमा सेवक..." આ મૂર્તિએ તેના પુત્ર સંઘવી વિદાએ સ્થાપના કરી હતી. સં. વિદાએ આ મંદિરમાં ઘણું કાર્ય કરાવ્યું હતું, એમ પ્રશસ્તિથી જાણવામાં આવે છે. મંદિરની ભમતીમાં શત્રુજયાવતાર અને ગિરનારાવતારના બે સુંદર પટ્ટો છે ને તેના ઉપર સં. ૧૫૮૫ના લેખે કતરેલા છે.૧૫ મંદિરના મડવરમાં કતરેલાં શિલ્પ ઉત્તમ કોટિનાં છે. તેમાં તીર્થકર મૂર્તિઓ અને મુનિરાજોનાં સ્વરૂપે પણ આલેખ્યાં છે. ઉપરના સામરણનું ઝીણવટભર્યું શિલ્પ દર્શનીય છે. નીચલા ભાગમાં અષ્ટાપદજીનું મંદિર છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન છે. તેમાં ચારે દિશામાં અનુક્રમે સાત, પાંચ, સાત, પાંચ મળીને ૨૪ જિનપ્રતિમાઓ છે. ગભારાની અંદરની ભમતીમાં સં. ૧૫૩૬ના લેખવાળી પીળા પાષાણુની ચાવીશી અને એ જ સાલને પણ જુદા શેટ્ટીએ ભરાવેલે બાવન જિનેશ્વરને પટ્ટ છે. બીજી મૂર્તિઓ ઉપરાંત બેંતેર જિનને ૫ટ્ટ અને સં. ૧૫૩૬ને ચોવીશીને પદ્ધ સ્થાપન કરેલ છે. ગભારાની બહાર અને ભમતીમાં પણ જિનમૂર્તિઓને પરિવાર ઘણે છે. ૧૩. “જૈન લેખસંગ્રહ” ખં: ૩, લેખક: ૨૧૫૪ १४. xxx स. १५३६ वर्षे फागण सुदि ३ दिने राउलश्रीदेवकर्णराज्ये समस्तदेसना संघ मेलवी श्रीजिनचंद्रसूरि कन्हलि प्रतिष्ठा વરથી બીજુંથુનાથ બ્રશતિનાથ મૂત્રના જ થયા –જે. ભાં૦ ગ્રં સુ૦ પરિ૦ (૫) પૃ. ૭૦ ૧૫. “જૈન લેખસંગ્રહ” ખંડ: ૩, લેખકઃ ૨૧૫૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર સભામંડપમાં ચાર થાંભલાની વચ્ચે તેર મૂકેલાં છે. ગૂઢમંડપમાં ૧ સફેદ આરસની અને ૧ શ્યામ પાષાણની મળીને બે કાઉસગિયા મૂર્તિ છે. તેને બંને બાજુએ અગિયાર-અગિયાર મૂર્તિઓ હોવાથી આ વીશી ગણાય તેની નીચે આ પ્રકારે લેખ જેવાય છે – "संवत् १५८२ वर्षे फागण वदि ६ दिने सोमवारे श्रीसुपासबिंब कारितं सं० मालापुत्ररत्न सं० पूनसीकेन पुत्रादिपरिवारયુસૈન વગેરે પ્રતિ [૯] .” ગર્ભગૃહના બંને બાજુના મડવરમાં સુંદર શિલ્પ જોવાય છે. ૬. શ્રીત્રાષભદેવ ભગવાનનું મંદિર –કિલ્લામાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર તરફ જતાં જમણા હાથે આ મંદિર આવેલું છે. ગર્ભગૃહમાં મૂળનાયક શ્રીષભદેવ ભગવાન બિરાજમાન છે. તેમના આગળના ભાગમાં આરસનું સંદર તેરણ તે શિલ્પકળાને એક નમૂને છે. મૂળનાયકની નીચેને અધૂરો લેખ આ પ્રમાણે વંચાય છે સંવત ૨૦૨૬ વર્ષે IT સુદિ ૧ | ” મૂળનાયકની જમણી બાજુએ આવેલી કાઉસગિયા પ્રતિમા ઉપર આ પ્રકારે લેખ છે – "संवत् १५३६ वर्षे फागुण सुदि ५ दिने गणधर चोपडागोत्रे सं०॥" મૂળનાયકની ડાબી બાજુની કાઉસગિયા પ્રતિમા ઉપર લેખ આ મુજબ છે – "संवत् १५३६ फागु० सु०५ दिने श्रीऊकेशवंशे गणधरगोत्र सं० सच्चापुत्र सं० धर्मा० भा० धारलदे पुत्र सं० लाखाकेन पुत्ररत्नयुतेन भा० लाछलदेपुण्यार्थ श्रीसुपासबिंबं कारितं प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः ॥ श्रीजिनસમુદ્રસૂરિમિ: ” બીજી મતિઓ ઉપરાંત ગર્ભગૃહને ફરતી ભીંતેના ગોખલામાં ત્રણ પદ્માસનસ્થ પ્રતિમાઓ બિરાજમાન છે. ગભારાની બહાર બંને બાજુએ માનવ આકૃતિવાળી ચક્રવતી ભરત અને ક્ષમાભંડાર કાર્યોત્સર્ગસ્થ બાહુબલીની મૂર્તિઓ દર્શનીય છે. ગભારાના દરવાજાની બારસાખમાં ત્રણ તીર્થકરની મંગલમૂર્તિઓ નજરે પડે છે. સભામંડપમાં બાર થાંભલાઓ છે, તેમાં તેર નથી. જમણી બાજુએ પીળા પાષાણુના હાથી ઉપર આરૂઢ મરુદેવા માતાની મૂર્તિ છે. ડાબી બાજુએ એક સુંદર સમવસરણ છે. તેમાં ચારે દિશામાં બેસાડેલી ચતુર્મુખ મૂર્તિઓ વિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહના મંડોવરમાં આલેખેલાં સ્વરૂપે દર્શનીય છે. આ મંદિર કે જ્યારે બંધાવ્યું એ સંબંધી શ્રીસમયસુંદર ઉપાધ્યાયે રચેલા “શ્રી આદિનાથ સ્તવન” માં આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે – પ્રથમ તીર્થંકર પ્રખિયે, તારી લાલ, આદિનાથ અરિહંત, ૯૦ ગણધરવસહી ગુણનિલે, હું ભાવભંજન ભગવંત. હું પ્ર.. સભ્ય ગણધર શુભમતિ રે લાલ, જયવંત ભત્રિજ જાસ, મન માન્યા ૨, મિલિ પ્રાસાદ મંડાવિયે રે લાલ, આણી મન ઉલ્લાસ, મગ મઠ ૨. ઘમસી જિનદત્ત દેવસી, ભીમસી મન ઉછાહો; સુત ચારે સ તણ, હવે લક્ષ્મીને લાહોજી. પ૦ ૩. ફાગણ સુદિ પાંચમ દિને ૨, પનરસું છતીસ (૧૫૩૬); જિનચંદ્રસૂરિ પ્રતિષ્ઠાયા રે, જગનાયક જગદીસ.” પ્ર૦ ૪. આ મંદિર શેઠ સગ્ન ગણધર અને તેમના ભત્રીજા જયવંતે મળીને બંધાવ્યું અને સં. ૧૫૩૬ ના ફાગણ સુદિ ૫ના દિવસે શ્રીજિનચંદ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. એને “ગણધરવસહી” પણ કહેવામાં આવે છે; એમ ઉપર્યુક્ત સ્તવનથી જણાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૭. શ્રીચંદ્રપ્રભુસ્વામીનું મંદિર :-ઉપર્યુક્ત મંદિરની પાસે જ આ મંદિર આવેલું છે. આ મંદિરને ત્રણ માળ છે. પ્રથમ માળના મૂળગભારામાં શ્રીચંદ્રપ્રભસ્વામીની આરસની ચાર મૂર્તિઓ ચૌમુખ તરીકે વિરાજમાન છે, તેથી તેને ચતર્મવિહાર' પણ કહે છે. મૂળનાયકની નીચે આ પ્રકારે લેખ જોવાય છે: સં. ૨૬૮ વરિ..............” ગભારાની ભમતીમાં પણ પંદરેક મૂર્તિઓ પધરાવેલી છે. વળી, બીજી મેટી ભમતીમાં જિનમૂર્તિઓ અને વિવિધ પટ્ટો સ્થાપન કરેલા છે. સભામંડપમાં આવેલા આઠ થાંભલાઓમાં ૮ નકશીદાર તેારણે છે. ઘૂમટમાં શિલ્પ છે પણ જાળી ભરી લીધેલી હોવાથી જોઈ શકાતાં નથી. બીજા અને ત્રીજા માળમાં પણ મૂળનાયક શ્રીચંદ્રપ્રભ આદિ ચૌમુખજી વિરાજમાન છે. બીજાં મંદિર કરતાં આ મંદિરમાં આરસની પ્રતિમાઓ અધિક છે અને ધાતુમૂર્તિઓને પરિવાર પણ ઘણે છે. મળગભારાના મંડાવરમાં ભિન્ન ભિન્ન શિલ્પાકૃતિઓ જોવાય છે. મંદિરના મુખ્ય દરવાજાની બારસાખમાં અને ભમતીની બારસાખમાં મંગળમૂર્તિ જિનમૂર્તિએ પદ્માસનસ્થ ઉત્કીર્ણ છે. આ મંદિર ભણશાળીગોત્રીય સંઘવી વીદાએ બંધાવી સં. ૧૫૦૯ માં પ્રતિષ્ઠા કરાવી છે. શ્રીહેમäજે સં. ૧૫૫૦ માં રચેલા એક અપ્રસિદ્ધ સ્તવનમાં આ મંદિરનું વર્ણન આ રીતે કરેલું છે – “ચઉમુખ મેરાગર તણ મંડાણ, જાણ અવતરિયઉ સુરવિભાણ; બારહ મૂળનાયક ભૂમિ તિગ્નિ, ચંદપેહુ નંદિસુ ચંદ ત્રિ; પાખલિ ચિહુ દિસિ દેહરી છત્રીસ, બિંબ સમરિશું અસીસઉ એકવીસ; મેઘનાદમંડપ માઇ મંડાણિ, ગુણરાજ કરાવિ સાહિ સુજાણિ.” આ વર્ણનથી જણાય છે કે, આ મંદિરમાં શ્રીગુણરાજ શ્રેષ્ઠીએ મેઘનાદમંડપ બનાવે છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર :–આ મંદિર નાનું પણ સુંદર છે. ઉપર્યુક્ત મંદિરના ઝુમખાથી અલગ છે. કિલ્લામાં પ્રવેશતાં રાજમહેલની જમણી બાજુની ગલીમાં આ મંદિર આવેલું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની સુંદર મૂર્તિ વિરાજમાન છે. આ મંદિર કોણે બંધાવ્યું એ સંબધે શ્રીજિનસુખસૂરિએ રચેલી “જેસલમેર ચૈત્યપરિપાટી” માં આ પ્રકારે વર્ણન છે:– “પહિલી પરદક્ષણ પ્રણમિયે, જગગુરુ વીર જિન; વર પ્રાસાદ કરા વડિયે, દીપે જાન જિનેન્દ્ર. વિ. જિ. ૨. શ્રીવરડિયા ગોત્રના શેઠ દીપાએ આ મંદિર બંધાવ્યું એમ જણાય છે અને બાવન જિનાલયના દ્વારના ઉપરના ભાગમાં સં. ૧૪૭૩ ના શિલાલેખથી૧૧ જણાય છે કે, આ મંદિર લગભગ એ જ સંવતમાં બંધાયું હશે. “વૃદ્ધરત્નમાલાકાર આ મંદિર સં. ૧૫૮૧ માં પ્રતિષ્ઠિત થયાનું જણાવે છે. ૮૧. અમરસાગર (ઠા નંબર: ૨૦૭૫-૧૯૭૭) જેસલમેરથી પશ્ચિમમાં ૫ માઈલ દૂર અમરસાગર નામનું રમણીય ગામ છે. કુદરતે આ ગામને સોંદર્ય બક્ષ્ય છે અને મનુષ્યએ એમાં બાગ-બગીચા, મંદિરે વગેરે નિર્માણ કરી વધુ શોભાયમાન બનાવ્યું છે. અહીંની પીળા પથ્થરની ખાણ ખૂબ પ્રસિદ્ધ છે. આ પ્રદેશમાં મુખ્યત્વે અહીંને પથ્થર વપરાય છે. આ પથ્થરમાં કરેલી કેરણી વધુ દીપી ઊઠે છે અને વરસાદના પાણીથી આ પથ્થર વધુ મજબૂત બનતું જાય એવી તેની વિશેષતા છે. ૧૬ “જૈન લેખ સંગ્રહ” ખંડઃ ૩, લેખકઃ ૨૪૧૦ For Private & Personal use only Page #30 -------------------------------------------------------------------------- ________________ લેાકવા ૧૯૧ આ ગામમાં જૈન ધર્મશાળાએ ઉપરાંત ત્રણ જિનમ ંદિર તળાવ કિનારે થેભી રહ્યાં છે. મદિરા નવીન હોવા છતાં પ્રાચીન કારણીનું ભાન કરાવી રહ્યાં છે. (૧) માટું સૌશિખરી મ ંદિર એની શિલ્પકળાથી દર્શનીય લાગે છે. એ માળનું આ મદિર સ. ૧૯૨૮ માં શેઠ હિંમતરામજી ખાણાએ ખંધાવ્યું છે અને શ્રીજિનમહેન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. તેમાં મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાનની બે ભવ્ય પ્રતિમાએ એ ખંડમાં બિરાજમાન છે. આમાં આવેલી આરસની જાળીઓનુ શિલ્પકામ તેા ભારતીય શિલ્પકળાના નમૂનારૂપ ગણાવી શકાય. આ મંદિરમાં એક ૬૬ પંક્તિના લાંબે શિલાલેખ છે, જેમાં શ્રીહિંમતરામજી ખાફાએ કાઢેલા સિદ્ધાચલ સંઘની યાત્રાનુ વિસ્તૃત વર્ણન છે. તેની સામે નાની ધર્મશાળા અને ખગીચા છે. એની કારીગરી પણ ગણનાપાત્ર છે. (૨) ખીન્નુ` મંદિર સ. ૧૮૯૭ માં શેઠ સવાઇ રામજી આણ્ણાએ બંધાવ્યુ છે. આ મંદિર નાનુ છે. તેમાં મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાન પ્રતિષ્ઠિત છે. (૩) ત્રીજું મ ંદિર સં. ૧૯૦૩ માં અહીંના પંચેાએ મળીને કરાવ્યું છે. તેને ‘ડુંગરશીનું મદિર' પણ કહે છે. આ મ ંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાનની એ હાથ ઊંચી સુંદર પ્રતિમા છે, જે ખદામી રંગની, પરિકરવાળી ને પ્રાચીન છે. * ૮૨. લાઢવા (કાઠા ન’બર : ૨૦૭૮-૨૦૮૩) જેસલમેરથી પશ્ચિમેત્તર દિશામાં ૧૦ માઇલ દૂર ‘દ્રવા’ નામે જૈન તીર્થ આવેલું છે. જેસલમેરની સ્થાપના થઈ તે પહેલાં લેદ્ર રાજપૂતાની રાજધાનીનું આ શહેર હતું. ભારતનું પ્રાચીન વિશ્વવિદ્યાલય અહીં હાવાથી એની ખ્યાતિ સુદૂર વ્યાપેલી હતી. રાજકીય ઇતિહાસથી જણાય છે કે, ભાટી દેવરાજે પ્રથમ દેવગઢમાં પોતાની રાજધાની રાખી હતી, તે પછી લેદ્ર રાજપૂતા પાસેથી આ ગામ પડાવી લઇ રાવલની ઉપાધિ ધારણ કરી તેણે દેવગઢથી લાઢવામાં પોતાની રાજધાની વિ. સં. ૧૦૮૨ માં બદલી નાખી, એ સમયે લેાઢવા એક સમૃદ્ધિશાળી વિશાળ નગર હતું. કહે છે કે, તેમાં પ્રવેશ કરવાના ખાર મોટા દરવાજાએ હતા, એના વસાવશેષો આજે પણ જેસલમેરથી ઉત્તર-પશ્ચિમ દિશાએ ૧૦ માઈલના ઘેરાવામાં વિખરાયેલાં પડયાં છે. મહમદ ઘારીએ કરેલા સંહારમાં ઝૈનાએ અંધાવેલું અસલનું ચિંતામણિ પાર્શ્વનાથનું મ ંદિર પણ ભરખાઈ ગયું હતું. લેદ્રવાના મંદિરના ગર્ભદ્વારમાં ડાબી બાજુએ ૨૨”×૨૭” ઈંચના એક શતદલ પદ્મયુક્ત યંત્ર છે, તેનાથી સૂચિત થાય છે કે, પ્રાચીન કાળમાં અહીં સગર નામે રાજા હતા. તેના બે પુત્રા પૈકી એકનું નામ શ્રીધર અને ખીજાનુ નામ રાજધર હતું. એ અને ભાઇઓએ જૈનધર્મ અંગીકાર કરીને અહીં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનુ મંદિર અંધાવ્યું હતું. રાજકીય વિપ્લવમાં એ નાશ પામ્યું. એ યંત્રથી જણાય છે કે, એ પછી શ્રેષ્ઠી ખીમસીએ જિનભવન કરાવ્યું એ વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે:— श्री मल्लोद्रपुरे जिनेशभवनं सत्कारितं षीमसीः । तत्पुत्रस्तदनुक्रमेण सुकृती जातः सुतः पूनसी ॥ ३ ॥ લેદ્ધપુરમાં શ્રેષ્ઠી ખીમસીએ જિનભવન કરાવ્યું તે પછી તેના પુત્ર પૂનસી અને તે પછી પણ એ જીણું થતાં સ. ૧૬૭પ માં તેમના પુત્ર જેસલમેરનિવાસી ધર્મીવીર શેઠે થીરુશાહ ભણસાલીએ એ પ્રાચીન મ ંદિરના પાયા ઉપર નૂતન મ ંદિર કરાવી, મૂર્તિએ ભરાવી, તેની પ્રતિષ્ઠા શ્રીજિનરાજસૂરિ પાસે કરાવી હતી, જે આજે વિદ્યમાન છે. શ્રોવિજેઢી નામના કવિએ રચેલા લેદ્રપુરી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન માં આ મ ંદિર વિશે સુંદર વર્ણન છે: લ(લા)દ્રપુરિ પાટણ પરગડઉ, જિમ ઉદયાચલ ભાણ સેત્રુંજ તીરથની પર, સુર(અરુ)ધર ટ્રેસ મંડાણ તિહાં ખના પ્રભુ રાભતા, પૂજ ચિત્ત લગાય લાલ હૈ; ચવિત્તુ ધ્રુવ તિહાં મિલી, નિતિ કરી ગુણ ગાય લાલ રે. ૪ ૧ “ જૈન લેખ સગ્રહ ' ખંડ: ૩, લેખાંક: ૨૫૩૦ લાલ રે; લાલ રે. ૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિન મંદી(દિ)ર સામી તણ, જાણે નલણીવિમાણ લાલ રે; ડિપ માહ્યા દેવતા, જોતાં જનમ પ્રમાણ લાલ રે. જીરણ જિણહર ઉધરયઉ, લિબ્રુગ કરિ(ર)ણી સાર લાલ રે; વીર વઈ જિષ્ણુસાસષ્ઠ, પુણ્યના ભડાર લાલ ૨. ૧૩ સંવત સેલ પહિતરઇ (૧૬૭૫), માગશર માસ ઉદાર લાલ રે; સુકલ પક્ષિ ખારસ દિનઇ, જોગ નક્ષત્ર શુભ વાર લાલ ” ૧૨ ' અહીં એક વિશાળ કેટમાં આવેલા પાંચ મંદિર પાંચ અનુત્તર વિમાનની આકૃતિનું સ્મરણ કરાવે એવાં ઊભાં છે. આ બધાં મ ંદિરે શેઠ થીરુશાહે ખંધાવ્યાં છે. જૈન તીથ સર્વસંગ્રહ ૧. તેમાં વચ્ચેનું શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મોટું મંદિર મુખ્ય છે, તેમાં મૂળનાયકની પ્રતિમા શ્યામવણી છે ને તેના ઉપર આ પ્રમાણે લેખ જોવાય છે:—— “ श्री लोदवनगरे श्रीवृहत् खरतरगच्छाधीशैः सं० १६७५ मार्गशीर्ष सुदि १२ गुरौ भांडशालिक श्री मल्लभार्या चांपलदेपुत्ररत्नथाहरु केन भार्या कनकादेपुत्र हरराज - मेघराजादियुतेन श्री चिंतामणिपार्श्वनाथबिंबं का० प्र० भ० युगप्रधान श्रीजिनसिंह सूरिपट्टालंकार મ॰ બિનરાનસૂરિમિ [:] પ્રતિષ્ટિતં ॥ '' આ પ્રમાણેા ઉપરથી જણાય છે કે, આ મંદિરના નવેસર અદ્ધિાર સ. ૧૯૭૫ માં શેઠ થીરુશાહે કરાવી આ પ્રાચીન તીનુ ગૌરવ ટકાવી રાખ્યું છે. આ મંદિરની વિચિત્ર અને ભવ્ય બનાવટ અત્યંત વિલક્ષણ છે. અંદરની વ્યવસ્થા આય શૈલીને અનુરૂપ છે. સત્ર હારી જેન્ટલ શૈલીના પ્રચુર પ્રયોગ કરેલા છે. મહેરાઓને અહીં અભાવ છે. મંડપની છત પેનલ્સમાં વિભાજિત કરેલી છે. પ્રવેશદ્વારના તારણમાં અહીની કળાનુ સૌ જાગૃત થઈ ઊઠયું છે. કાનિ સેજ સ્તંભ અને પ્રત્યેક વિભાગમાં બારીક ખાદાઈનું કામ એવું કરેલુ છે કે જેનું શાબ્દિક વર્ણન આપી શકાય એમ નથી. મૂર્તિ એની વિભિન્ન મુદ્રાઓની કારણી કરવામાં શિલ્પકળાના ખજાના અહીં ખાલી કરી દેવામાં આવ્યે હોય એમ જણાઈ આવે છે. અહીંના સ્તંભે, છતા અને શિખરના એકેક પથ્થર નાનકડા મંદિરનું દૃશ્ય ઊભું કરી રહ્યો છે. એકખીજાથી વધે તેવાં કેટલાંયે સૌંદર્ય સર્જનોના અહી સમાવેશ કર્યાં છે. તેારણ મંદિરના એક ભાગ હોવા છતાં પોતાના સ્વરૂપમાં એક પૂર્ણ ઈમારત છે. જો આ સુંદર ઈમારતને હઠાવી દેવામાં આવે તે મ ંદિરનું સૌંદર્ય નષ્ટ થઈ જાય. સૌંદર્ય કરતાં યે મજબૂતી વધારે જોવાલાયક છે. મુખ્ય મંદિરના ચારે ખૂણામાં નાનાં નાનાં પણ શિખરબંધી મંદિશ છે. શેઠે થીરુશાહે પેાતાની પત્ની, પુત્ર, પૌત્રાદિના પુણ્યાર્થે આ મદિરા બંધાવ્યાની હકીકત તે તે મ ંદિરના શિલાલેખમાં આપેલી છે. ચારે મ િસ. ૧૯૯૩ માં અંધાયાં છે અને તેમાંના મૂળનાયકની પ્રતિમા ઉપર સ. ૧૬૭૫ ના લેખો મળે છે. (૨) દક્ષિણ-પૂર્વના દેરાસરમાં મૂળનાયક શ્રોઆદિનાથ ભગવાન, (૩) દક્ષિણ-પશ્ચિમના દેરાસરમાં મૂળનાયક શ્રીઅજિતનાથ ભગવાન, (૪) ઉત્તર-પશ્ચિમના દેરાસરમાં મૂળનાયક શ્રીસ ભવનાથ ભગવાન, (૫) ઉત્તર-પૂર્વના મંદિરમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન પધરાવેલા છે. મુખ્ય મ ંદિરની ડાબી બાજુએ (૬) સમવસરણ ઉપર અષ્ટાપદગિર અને તેના ઉપર કલ્પવૃક્ષની મનેાહર રચના કરેલી છે. થીરુશાહ સિદ્ધાચલના સંઘમાં જે રથ સાથે લઈ ગયા હતા તે પણ મુખ્ય મંદિરમાં મેાજુદ છે. આ ઉપરથી લગભગ ૧૭મા સૈકા સુધી આ નગરની પૂર જાહેજલાલી હતી. આજે આ ભવ્ય મંદિર, ૩ ઉપાશ્રયા, ૧ નાની ધર્મશાળા, સિવાય બીજા થાડાં માણસો જોવાય છે. બાકી બધા પ્રદેશ વેરાન લાગે છે, * ૧. કહેવાય છે કે, થીરુશાહે સિદ્ધાચલના મોટા સંધ ક્રાઢયો હતા અને સિદ્ધાચલની યાત્રા કરીને પાછા ફરતાં પાટણુથી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાએ, તેટલા વજનનું સેનું આપીને લાવ્યા હતા; જેમાંની એક મૂળનાયક તરીકે મુખ્ય મંદિરમાં અને ખીજી ઉત્તર-પૂર્વના નાના મંદિરમાં વિરાજમાન કરી હતી, તેજ આજે હયાત છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ એશિયા ૧૩ ૮૩. એશિયા (કઠા નંબર : ૨૦૮૯) એશિયા સ્ટેશનથી ૧ માઈલ દૂર એશિયા નામે ગામ વસેલું છે. પ્રાચીન સમયમાં એશિયા મારવાડની રાજધાની આ ગામની આસપાસ આવેલાં લેહાવટ, તિવરી વગેરે ગામો એ પ્રાચીન નગરના મહોલાઓ હતા, એમ કહેવાય છે. આ ઉપરથી આ નગરને પ્રાચીન વિસ્તાર અને સમૃદ્ધિને ખ્યાલ કરી શકાય તેમ છે. લકવાયકા મુજબ શ્રીમાલનગરના રાજા પુજના નાના ભાઈ ઉપલદેવ અને મંત્રી ઊડે આ નગર વસાવ્યું હતું. એસવાળી જમીન હોવાથી તેનું નામ ઉએસ(ઉપકેશ)પુર રાખવામાં આવ્યું. “ઉપકેશગ૭ પટ્ટાવલી થી જણાય છે કે, વીર નિસં. ૭૦ (વિ. સં. પૂર્વે ૪૦૦)માં શ્રી પાર્શ્વનાથ સંતાનીય શ્રીરત્નપ્રભસૂરિએ અહીં રાજા સાથે અનેક ક્ષત્રિયોને પ્રતિબોધ કરી ઉપકેશનગરમાં જેન બનાવ્યા તેથી એ બધા “ઓશવાલ” નામે ઓળખાયા. એટલે ઓશવાલ જ્ઞાતિની ઉત્પત્તિનું આ મુખ્ય નગર છે એમાં શંકા નથી. રાજા ઉપલદેવ અને મંત્રી ઊડે અહીં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું વિશાળ મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શ્રીરત્નપ્રભસૂરિ પાસે કરાવી હતી. “ઉપકેશગચ્છ પટ્ટાવલીમાં જણાવ્યું છે કે— "सप्तत्या वत्सराणां चरमजिनपतेर्मुक्तजातस्य वर्षे, पञ्चम्यां शुक्लपक्षे सुरगुरुदिवसे ब्रह्मणः सन्मुहू। रत्नाचार्यैः सकलगुणयुतैः सर्वसंधानुज्ञातैः, श्रीमद्वीरस्य बिम्बे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा । उपकेशे च कोरण्टे, तुल्यं श्रीवीरबिम्बयोः । प्रतिष्ठा निर्मिता शक्तया, श्रीरत्नप्रभसूरिभिः ॥"" આ ઉલ્લેખથી મનાય છે કે, શ્રીરત્નપ્રભસૂરિએ વીર નિર્વાણ સં. ૭૦ માં ઉપકેશપુર અને કેરંટમાં શ્રીવીર ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીહીરઉદયના શિષ્ય શ્રીનયપ્રદે સં. ૧૭૧૨માં રચેલા એક અપ્રસિદ્ધ “ એસિયા વીર સ્તવન”માં જણાવ્યું છે કે એશિયાના વીરમંદિરની પ્રતિમા મૂળે શ્રીસંપ્રતિ રાજાએ વેળુની બનાવીને તેનું પૂજન કર્યા પછી આશાતનાના ભચે જમીનમાં ભંડારી દીધી હતી. તે મતિ ૧૧૬૪ વર્ષ સુધી જમીનમાં રહી. પછી ઊડે જ્યારે એશિયા નગર વસાવ્યું અને શ્રીરત્નપ્રભસૂરિએ ઊહડના પુત્રને કઈ સંકટમાંથી ઉગારતાં ઊડડવંશ અને આખુંયે નગર જેનધમી બન્યું ત્યારે એ મૂર્તિ જમીનમાંથી નીકળી આવી. એ સમયે મૂતિને મહાદેવના દેરામાં પધરાવવામાં આવી. પછી એક મોટું મંદિર બંધાવી વિ. સં. ૧૦૧૭ના મહાવદિ ૮ના દિવસે એ મૂર્તિને તેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. સં. ૧૭૧રમાં રચના કરનાર કવિ કહે છે કે, ૧૭૫૯ વર્ષની આ છરણ–જની વીર પ્રભુની પ્રતિમાને જોતાં આનંદ થાય છે. એક બીજા “એ સવાલ ઉત્પત્તિ' શીર્ષક હસ્તલિખિત પત્રમાં જણાવ્યું છે – "xx ऊहड ओसियां वसाइ। संवत् १०११ दसै इग्यारोत्तरै ओसीया माता सुप्रसन्न थई ओसवंसनी थापना कीधी । सं० १०१७ तरै श्रीवीरप्रासाद ओहडसा कराव्यो, ते आज वर्तमानकालै तीर्थ छई। देहरानी प्रसस्तमाहिसु विस्तर लिख्यो छइ । धर्मराजसूरि भट्टारकना प्रतिबोध्या इति शेट ५॥" ઉપરના સ્તવનમાં અને આ બીજા જૂના પાનાના ઉલ્લેખથી જણાય છે કે, વિ. સં. ૧૦૧૭માં અહીં મહાવીર ભગવાનનું મંદિર બન્યું, એ હકીકત એકસરખી મળે છે. પ્રથમના ઉલ્લેખમાં પ્રતિમાને સંપ્રતિકાલીન બતાવી છે એટલી વિશેષતા છે પરંતુ એશિયા કયારે વસ્યું એની સાલ આપી નથી. બંને ઉલેખેથી જણાઈ આવે છે કે, લગભગ એ સમયમાં જ એશિયાનગર વસ્યું. આ હકીક્તને મૂતા નેણસી પિતાની “નેણસીરી ખ્યાતમાં આ રીતે અનુસરતાં કહે છે – "ऊपरलाई किराडू छोड ओसिया वासियो, सचियाय प्रसन्न हुई, माल बतायो, ओसियामें देहरो कराव्यो॥" ૧. શ્રીકસૂરિએ વિ. સં. ૧૩૯૩માં રચેલા “નભિનંદન જિનહાર પ્રબંધ” પ્રસ્તાવઃ ૨. ગ્લૅકઃ ૧૮૫-૧૮૭માં પણ આ જ હકીકત રીતે ઉલેખી છે. For Private & Personal use only Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સંગ્રહ. આ બધા ઉલ્લેખો પૈકી પ્રથમના · ઉપકેશગચ્છ પટ્ટાવલી 'ના વીર નિર્વાણ સ. ૭૦ અને તે પછીના ઉલ્લેખા વચ્ચે એશિયા નગર અને તેમાંના શ્રીવીર મ ંદિરને ખંધાવ્યાની સાલના મોટો તફાવત પડે છે. પ. ગૌરીશંકર એઝાજી કહે છે કે—“ એશવાલ મહાજનનું આ મૂળ સ્થાન છે. અહીં એક જૈન મંદિર છે, જેમાં વિશાળકાય મૂર્તિ શ્રીમહાવીરસ્વામીની છે. આ મંદિર મૂળમાં સ. ૮૩૦ ( સને ૭૮૩ )માં લગભગ પડિહાર રાજા વત્સરાજના સમયમાં અંધાવવામાં આવ્યું હતું. તેની ઉત્તર-પૂર્વમાં માનસ્તંભ છે, જેમાં સ. ૯૫૨ ( સને ૮૯૫ )ના લેખ છે. પહેલાં આનું નામ ‘ મેલપુરપટ્ટન ’ હતું. શ્રીહેમચંદ્રાચાર્ય'ના શિષ્ય શ્રીરત્નપ્રભાચાર્યે અહીના રાજા અને પ્રજાને જૈન બનાવ્યા.” ૧૭૪ આ બધા ઉલ્લેખામાંથી ઐતિહાસિક સત્ય તારવવું મુશ્કેલ છે. છતાં પં. એઝાજીના મતને સ્વીકારી લઈ એ તોયે આ મદિર નવમા સૈકા જેટલું પુરાણું તે અવશ્ય છે જ. સ. ૧૦૧૭માં આ મ ંદિરના સંભવત: જીર્ણોદ્ધાર થયા હશે; એ સમય લગભગના શિલાલેખા પણ મદિરમાંથી મળી આવે છે. એ પ્રાચીન મ ંદિર આજે પણ અહી ઊભું છે. તેમાં સમયે સમયે જીર્ણોદ્ધારા થતા રહ્યા છે અને આ સૌશિખરી વિશાળ માઁદિર રમણીય દેખાય છે. મૂળનાયક શ્રીમહાવીર પ્રભુની પ્રતિમા રા ીટ ઊંચી છે. મંદિરના રંગમંડપમાં વિ. સ. ૧૦૧૩ના શિલાલેખ છે; જેમાં જિન્દક અથવા તેના પુત્ર ભુવનેશ્વર શ્રાવકે ફરીને મંડપ કરાવ્યાના ઉલ્લેખ છે. સંભવ છે કે, આ જીણુ મંદિરના ઉદ્ધાર તેમણે કરાવ્યેા હાય. એ સિવાય અહીં સ. ૧૦૩૫, સ. ૧૦૮૮, સ. ૧૨૩૪, સ’. ૧૨૫૯, સ’. ૧૭૩૮, સં. ૧૪૯૨, સ. ૧૫૧૨, સ. ૧૫૩૪, સં. ૧૫૩૯, સ. ૧૬૧૨, સ. ૧૯૮૩, સ. ૧૭૫૮ના લેખા મૂર્તિ આ અને સ્વભામાંથી મળી આવે છે. રગમડપમાં આવેલા બે તરફના ગાખલામાં ૩ ફીટ ઊંચી શ્રીઋષભદેવ ભગવાનની સપરિકર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. દશમા સૈકા પહેલાંનાં અને જુદી જુદી જાતનાં શિલ્પો મંદિરમાં વિદ્યમાન છે, જે આ મંદિરની પ્રાચીનતાનાં નિદર્શોક છે. મુખ્ય મદિરના સામેના ઝરુખામાં શ્રીગૌતમસ્વામીની શ્વેત આરસની મૂર્તિ છે. મંદિરની ભમતીમાં અને ખૂણે ચાર-ચાર દેવકુલિકાઓ છે, તે પૈકી એકમાં આચાર્ય પ્રતિમા, ખીજીમાં અધિષ્ઠાચિકા દેવી, ત્રીજીમાં નાગદેવની મૂર્તિ અને બાકીની દેરીઓમાં તીથંકર પ્રતિમાઓ છે. મંદિરના જીર્ણોદ્ધાર કરતી વેળાએ પાયામાંથી એક ખંડિત પાદુકા મળી આવી હતી, તેની ચાકી ઉપર સ. ૧૧૦૦ના લેખ છે. પાસેની ધર્મશાળાના પાયે ખાદતાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની ધાતુપ્રતિમા મળી આવેલી જે અત્યારે કલકત્તામાં ન. ૪૮, ઇંડિયન મીરરસ્ટ્રીટ, ધરમતલામાં આવેલા મદિરમાં વિદ્યમાન છે, તેમાં આ પ્રકારે લેખ છે, જેમાં ઉપકેશ-એશિયાના ઉલ્લેખ ધ્યાન ખેંચે એવા છેઃ— “ ॐ संवत् १०११ चैत्र सुदि ६ श्रीकक्काचार्य शिष्यदेवदत्तगुरुणा उपकेशीय चैत्यगृहे अश्वयुज चैत्यषष्ठयां शांतिप्रतिमा स्थापनीया गाधोदकान् दिवालिका भासुल प्रतिमा इति ॥ ३ વળી, એક ધાતુપ્રતિમા ઉપર સ. ૧૦૮૮ના લેખ આ પ્રકારે છે:—— " सं० १०८८ फाल्गुन वदी ४ थी नागेंद्र गच्छे श्रीवासुदेवसूरि संघ नानेतिहडश्रेया राखदोव कारिता ॥ ४ ગામની પૂર્વોત્તર દિશામાં સચ્ચાઈયા માતાનું એક મંદિર છે, જે નાની પહાડી ઉપર કિલ્લા જેવું દેખાય છે, કહે છે કે, ઉપકેશપુર વસ્તુ એ સમયે રાજા ઉપલદેવે એ બંધાવ્યું હતું; જેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વિરાજમાન કરી હતી; પરંતુ અહીંથી જૈનેાની વસ્તી ઘટી જતાં બીજા લેાકેાએ એ જિનમૂર્તિ ઉપાડી લઈ એ સ્થાને પાસેના નાના મ ંદિરમાં બિરાજમાન સચ્ચાઈયા માતાની મૂર્તિને સ્થાપન કરી દીધી. દેવળમાં કેટલેક સ્થળે જિનમૂર્તિ એનાં ચિહ્ન જોવાય છે. મ ંદિરમાંથી સ. ૧૨૩૪, સ. ૧૨૩૬, સ. ૧૨૪૫ના લેખા મળે છે. આ દેવળની પાસે એક નાના ઉપાશ્રય પણ કોઈ શ્રાવકે અધાન્યેા હતે. અહીં આસપાસની ભૂમિ ઉપર અનેક ખંડિયેરા પડેલાં છે, એ ઉપરથી આ નગરની પ્રાચીનતા અને અસલની જાહેાજલાલીની સાબિતી મળે છે. * ૨. આ બધા લેખે “ જૈન લેખસંગ્રહ ” ખંડ: ૧માં સંગ્રહીત થયેલા છે. ૩. “ જૈન લેખસંગ્રહ ” ભા. ૧, લેખાંકઃ ૧૩૪. ૪. એજનઃ લેખાંક: ૭ર. Page #34 -------------------------------------------------------------------------- ________________ પાલી ૧૫ ૮૪. પાલી (કોઠા નં. ૨૦૦પ-૨૧૦૩) પાલી સ્ટેશનથી પાલી ગામ ૧ માઈલ દૂર છે. રસ્તામાં “દાદાજીની વાડી” આવે છે, તેમાં એક સુંદર ગુરુમંદિર શોભી રહ્યું છે. આ મંદિરના ઉત્તરમાં અને દક્ષિણમાં એકેક તળાવ છે. પૂર્વ દિશામાં એક વાવ આવેલી છે. પાલી ગામ પ્રાચીન છે. શિલાલેખોમાં આનું “પતિલકા” અથવા “પલ્લી” નામ મળે છે. વળી, અહીંના નવલખાના મંદિરમાં રહેલા સં. ૧૧૭૮ ના શિલાલેખમાં આ ગામનું પલિકા નામ નંધેલું હોવાથી આ ગામની પ્રાચીનતાની સાબિતી સાંપડે છે. પલીવાલ ગચ્છ અને પહેલીવાલ એશવાલે આ ગામના નામ ઉપરથી જ પ્રસિદ્ધિ પામ્યા હતા. સંરકગચ્છીય સમર્થ આચાર્ય શ્રીયશોભદ્રસૂરિની આચાર્ય પદવી સં. ૯૬૯ માં આ ગામમાં જ થઈ હતી; એમ “ઉપદેશરત્નાકર' ગ્રંથથી જણાય છે. અહીં શ્વેતાંબર જૈનેનાં ૩૦૦ ઘર વિદ્યમાન છે. આ ઉપાશ્રય અને નાની-મેટી ૫ ધર્મશાળાઓ છે. અહીં કુલ ૯ મંદિરે છે. ૧-૨. ગામમાં પ્રવેશતાં જ સ્ટેશનડ લેરી દરવાજા બહાર એક જૈન મંદિર છે જેમાં જુદાં જુદાં બે દેરાસરે આવેલાં છે. એક શિખરબંધી દેરાસરમાં પૂર્વ સન્મુખ શ્રી ઋષભદેવ ભગવાન મૂળનાયક છે. આ દેરાસર સં. ૧૯૩૩ માં શેઠ સીમલજી બલાઈએ બંધાવ્યું છે. અને બીજુ શિખરબંધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથજીનું મંદિર શેઠ જસરાજજી ધારીવાલે સં. ૧૯૦૨ માં બંધાવેલું છે. ૩. ગુજરાતી કટલામાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર સં. ૧૭૦૦ માં શ્રીસંઘે બંધાવ્યું છે. તેની પાસે જ એક સાધુને અને બીજો સાધ્વીઓને ઉપાશ્રય છે. ઉપJક્ત મંદિરથી કઈક આગળ જતાં નવલખા દરવાજાની પાસે છીનવલખા પાર્શ્વનાથનું મંદિર સૌથી મોટું અને વિશાળ બાવન જિનાલયવાળું છે. મૂળનાયકની મૂર્તિ ભવ્ય અને મનહર છે. તેના ઉપર સં. ૧૬૮૬ ને લેખ છે.' દેરાસરને ફરતી દેરીઓ છે. રંગમંડપમાં સુંદર રચના કરેલી છે. આ મંદિરની પ્રાચીન પ્રતિમાઓ ઉપરથી મળી આવેલા સં. ૧૧૪૪, સં. ૧૧૭૮ અને સં. ૧૨૦૧ ના શિલાલેખથી જણાય છે કે આ મંદિરમાં એ સમયે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન હતા. એ લેખે આ પ્રકારે છે: (१) “संवत् ११४४ माघसुदि ११ वीरऊल देवकुलिकायां दुर्लभाजिताभ्यां शांत्यातः कृतः श्रोब्राह्मोगच्छोय श्रीदेवाचार्येन પ્રતિષ્ઠિતઃ ?' (२) “ ११७८ फाल्गुन सुदि ११ शनौ श्रीपल्लिका० श्रीवीरनाथमहाचैत्ये श्रीमदुद्यिोतनाचार्यमहेश्वराचार्याम्ना[य] देवाचार्यगच्छे साहारसुत पारसधणदेवौ तयोर्मध्ये ध[ण]देवसुत देवचंद्र पारससुत हरिचंद्राभ्यां देवचंद्रभार्या वसुंधरिस्तस्या निमित्तं श्रीऋषभनाथप्रथमतीर्थकरबिंब कारितं ॥ गोत्रार्थ च मंगलं महावीरः॥" (३) संवत् १२०१ ज्येष्ट(ष्ठ) वदि ३ रवौ श्रीपल्लिकायां श्रीमहावीरचैत्ये महामात्यश्रीआनंदसुत महामात्यश्रीपृथ्वीपालेनात्मश्रेयोथै जिनयुगलं प्रदत्तं ॥ श्रीअनंतनाथदेवस्य ॥ આ શિલાલેખથી જણાય છે કે સં. ૧૧૪૪ પહેલાં આ મંદિર બન્યું હશે, ઉપર્યુકત શિલાલેખના વર્ષોમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાઓ થતી રહી અને છેવટે સં. ૧૬૮૬ માં આ મંદિરની દેવકુલિકાએ બંધાવવાની સાથે મૂળ મંદિરને પણ જીર્ણોદ્ધાર થયે, જે સમયે શ્રીમહાવીર ભગવાનના સ્થાને મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી, આ હકીકત દ્વારા જેન મંદિરના એક શિલાલેખથી જણાય છે. એ સમયથી ૧. “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨, લેખાંક: ૩૯૩ Jain Education Intemational Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ મદિર “નવલખા પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિમાં આવ્યું હોય એમ લાગે છે. આ મંદિરની દેવકુલિકાઓ ભાદા અને માદાના કલ્યાણ માટે લખમણુસુત દેસલે બંધાવી. મૂળમંદિર સહિત બધી દેવકુલિકાઓ જિનપ્રતિમાઓના ત્રિગડાથી મંડિત છે. આ પ્રાચીન મંદિરના કારણે પાલીની તીર્થ જેટલી ખ્યાતિ છે. ૫. અહીંથી દેઢેિક ગાઉ દૂર પુનાગિરિ નામની એક ટેકરી છે. આ ટેકરીમાંથી અગાઉ સોનું નીકળતું એવી લેવાયકા છે. તળેટીથી ૧૭૮ પગથિયાં ચડયા પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પૂર્વસમ્મુખ શિખરબંધી બનેલું છે. આ દેરાસરને ફરતે પ્રાચીન કેટ છે. સં. ૧૭૦૦ લગભગમાં આ મંદિર બંધાયાનું જણાય છે. ૬. કેરીઆ દરવાજા બહાર શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. ૭૮.૯ઢાર વાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં બંને મંદિરે શિખરબંધી છે, જે શ્રીસંઘે સં. ૧૫૦૦ લગભગમાં બંધાવ્યાં છે. ૯. સેવકોના વાસમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૫૦૦ માં બંધાયેલું જણાય છે. ૮૫. ભિન્નમાલ (કોઠા નંબરઃ ૨૧૫-૧૧૨૦) ગુજરાતની પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર ભિન્નમાલ એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. આ નગર કોણે વસાવ્યું એને ઈતિહાસ મળતું નથી પણ લેકસાહિત્યના આધારે આ નગરનું અસ્તિત્વ અતિપ્રાચીન કાળથી હતું એમ જણાય છે. પુરાણના કથન મુજબ આ નગરનાં ચાર યુગમાં જુદાં જુદાં ચાર નામે હતાં. સત્યયુગમાં તેનું નામ શ્રીમાલ, ત્રતામાં રત્નમાલ, દ્વાપરમાં પુષ્પમાલ અને કળિયુગમાં ભિન્નમાલ હતું. છેલ્લું નામ ભિલ અને માલ નામથી જાતિઓના કારણે પડ્યું એવું ઈતિહાસવિનું માનવું છે. વસ્તુતઃ શ્રીમાલ ચાર વખત કરતાં વધુ વાર લુંટાયું છે. એને જ યુગની કલ્પનામાં ઘટાવાયું હશે. બીજાં બે નામે કરતાં શ્રીમાલ અને ભિન્નમાલ એ નામ જ લેકપ્રસિદ્ધ રહ્યાં છે. શ્રીમાલમાંથી ભિન્નમાલ નામને ફેરફાર કઈ ઘટનાવિશેષને આભારી જણાય છે. શ્રીથી ભિન્ન એવું ભિન્નમાલ એ સંકેત જ આમાંથી ફલિત થતું લાગે છે. પરંતુ અહીં એની ચર્ચાને અવકાશ નથી. લોકસાહિત્યના આધારે આ નગર વિશેની કેટલીક તારીખે “Bombay Gazetter' માં નેધેલી છે, એ મુજબ જગસ્વામીનું સૂર્યમંદિર સં. ૨૨૨ માં અહીં બંધાયું. સં. ૨૬૫ માં આ નગરને ભંગ થયે, સં. ૪૯૪ માં આ નગર લુંટાયું, સં. ૭૦૦ માં આ નગર ફરી રચાયું, સં. ૯૦૦માં ત્રીજીવાર લુંટાયું, સં. ૯૫૫ માં આ નગરને ફરીથી સંસ્કાર થે અને ચૌદમા સૈકાના આરંભ સુધી એની જાહોજલાલી જળવાઈ રહી. આજે તે માત્ર ૧૫૦૦ જેટલાં ઘર (જેમાં ૧૨૦ ભીલનાં છે) નું નાનું ગામ છે. આ હકીક્ત ઉપરથી આ નગર ઉપર ફરી વળેલા ભરતી-ઓટના ચક્રને ખ્યાલ આવે છે. જૈન સાહિત્ય આ નગરમાં બની ગયેલી કેટલીક વિશિષ્ટ ઘટનાઓની નેંધ કરે છે. અહીંના એક જૈન મંદિરના ખંડિયેરમાંથી સં. ૧૩૩૩ ને શિલાલેખ મળી આવે છે, જેની નોંધ અમે આગળ આપીશ, તે ભગવાન મહાવીર સ્વામી અહીં શ્રીમાલમાં પધાર્યા હતા. જો કે આ હકીક્ત ઈતિહાસ સંશોધકે આગળ એક નૂતન સમસ્યા ખડી કરે છે; કેમકે ભગવાન મહાવીર સ્વામીના વિહારક્રમમાં મારવાડ કે ગુજરાત તરફ તેમના આવવાને કયાંઈ ઉલ્લેખ થયેલે મળતું નથી; એથી આ વિશે ઈતિહાસો જ આનું નિરાકરણ આપે એ જ વધુ એગ્ય ગણાય.. જૈનના શૂર્ણિ ગ્રંથથી જણાય છે કે, વિક્રમની પહેલી શતાબ્દીમાં હયાત શ્રીવજુસ્વામીએ શ્રીમાલ તરફ વિહાર કર્યો હતે. સંભવ છે કે, એ સમયે અહીં જેનેનું પવિત્ર યાત્રાસ્થાન હોય. એક જૈન પટ્ટાવલીની નેધથી જણાય છે કે, શ્રીમાલનગરના રાજવીથી અસંતુષ્ટ થયેલા રાજકુમાર સુંદર અને. Page #36 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ ૧૯૭ મંત્રી ઉૐ શ્રીરત્નપ્રભસૂરિ વીર નિર્વાણુ સ. ૭૦)ના સમયમાં એસિયા નગર વસાવ્યુ, જેમાં શ્રીમાલનાં અનેક શ્રાવકકુટુંબ આવીને વસ્યાં. ભીન્ન મને શ્રીમાલના રાજ્ય દેશવે જ્યારે મોટા ધનાઢયોને જ પોતાના નગરના કિલ્લામાં રહેવાની પરવાનગી આપી ત્યારે બાકીના લોકોએ રાજાથી અસ ંતુષ્ટ થઈ દેશલના પુત્ર જયચંદ્રની આગેવાની હેઠળ વિ. સ. ૨૨૩ લગભગમાં આ નગરમાંથી ઉચાળા ભરી બીજા સ્થળે વસવાટ કર્યા. એમના વસવાટનું સ્થળ એ જ એસિયા નગર પાછળથી ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. આ અને બીજી હકીકતના સમન્વયથી એટલું તો નિશ્રિત છે કે લગભગ બીજા સૈકા સુધી આ શ્રીમાલ એક સમૃદ્ધશાળી નગર હતું. વહીવંચા અને વંશાવલી ા નગરની નગર વીશ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતે કરોડપતિ શ્રીમત શ્રાવકો વસતા હતા. ઉપરાંત સૌધશિખરી મદિરાથી આ ભૂમિ રમણીય અનેલી હતી. સમૂહિનું વન આપતાં વધે છે કે, એટલા પ્રાચીન કાળમાં આ નોંધે મજબૂત કિલ્લા હતા. એ કિલ્લાને ૮૪ દરવાજા હતા. એમાં ૮૪ ૬૪ શ્રીમાળ બ્રાહ્મણો અને ૮ પ્રાશ્યાત બ્રાહ્મણા કરોડપતિ હતા. સેકશ મેટા વિદ્વાનો પૈકી બ્રહ્મગુપ્ત નામના જ્યેતિથી જેમણે ‘સ્ફુટસિદ્ધાંત ની સ. ૬૮૫માં રચના અઢી કરી હતી અને લગભગ એ જ સમયમાં · શિશુપાલવધ મહાકાવ્ય'ના કર્તા કવિ માઘ આ ભૂમિમાં જન્મ્યા હતા. શ્રીજિનદાસ ગણુએ સ’, ૭૩૩માંરચેલી “નિશીથ'માં અહીં’ના રૂપા નાણાના ચલણની હકીકત આ પ્રકારે આપી છે; * સ્રવ્યમય નન્હા મિઠ્ઠમાટે વમતો '' મતલબ કે, સાતમ-આઠમા સૈકા પહેલાંથી આ નગર ખૂબ સમૃદ્ધિશાળી હતું; જેમાં શ્રાવકોની વિપુલ વસ્તી હતી. જૈન મંદિશ પણ મેટી સંખ્યામાં વિદ્યમાન હતાં. આનું પ્રમાણુ શ્રીઉદ્યોતનસૂરિ વિ. સ. ૮૩૫માં પ્રાકૃતમાં રચેલા ‘ કુવલયમાલા ' નામના કથાત્રયની પ્રશસ્તિમાં આપે છે. પ્રશસ્તિના આ લેખ આપણું ધ્યાન ખેંચે છે— ' વિનર્નવાળી ય. મરશે f| (!) ||૧|| सो निणवंद हे कहवि भमतो कमेण संपत्तो सिरिमिलमालणयरम्मि संठिओ कप्परुक्खोव्व ॥ ६ ॥ " શ્રીવિગ્ન વિચ મહત્તર વિહાર કરતા કરતા ક્રમશ: અહી જિનવદન નિમિત્તે આવ્યા અને શ્રીબિલમાશ નગરમાં અપવૃક્ષની જેમ સ્થિર થયા. આ ઉલ્લેખ આપણને સૂચવી રહ્યો છે કે, સાતમા-આઠમા સૈકાના વચગાળાના સમયમાં અહીંના જિનમંદિરનું પવિત્ર સ્થળ એટલું બધું પ્રસિદ્ધ પામી ચૂકયું હતું કે જેની યાત્રા કરવા શ્રીશિવચંદ્ર ગણિ ખીજાએની જેમ અહીં આવ્યા અને ધર્માંના કલ્પદ્રુમની જેમ અહીં જ સ્થિર થયા. એ જ કારણ છે કે, એમના શિષ્ય, પ્રશિષ્યોએ ધમની વહાલુ કરી મા ગુજરાત દેશને દેવગૃહા જિનમંદિરેથી રમ્ય બનાવી દીધા, એ વિશે એ પ્રશસ્તિમાં જ આ પ્રકાર ઉલ્લેખ આપ્યો છે.- " तस्स व बहुया सीसा तवदरिअवयणसद्धिसंपण्णा रम्मो गुज्जरदेसो जेहिं कओ देवहरहिं ॥ ८ ॥ 1 એ પછી એટલે લગભગ સાતમા સૈકાથી લઈને દશમા સૈકા સુધીમાં થયેલા પ્રભાવશાળી આચાયોએ આ નગરમાં પદાર્પણ કરીને આ પ્રદેશને પવિત્ર અને રમણીય બનાવ્યા, તેમ મેટી અનુપમ સાહિત્ય કૃતિઓથી સુવાસિત બનાવી જૈન ભંડારને ભરી દીધા; જેના પ્રતાપે આજે એ સમયની સમગ્ર સ્થિતિના ખ્યાલ આપતે ઐતિસિક આશ આજની પ્રાને નવી તાજગી અને એવા મળી શકે એમ છે. વિક્રમની આઠમી સદીમાં ભિન્નમાલમાં કુલગુરુઓની સ્થાપના થયાના ઉલ્લેખા સાંપડે છે. એ સમયે અહીં ૮૪ ગચ્છના સમર્થ આચાર્યોં વિદ્યમાન હતા. અહીંના શ્રીમાલ બ્રાહ્મણો અને પ્રાગ્ગાટ બ્રાહ્મોને શખેશ્વરગચ્છના ભાચાર્ય શ્રીઉદયપ્રભસૂરિએ સ. ૭૯૧માં જૈનધર્મી બનાવ્યા હતા. સેકડા સાહિત્યકૃતિઓના રચિયતા તાિ શિરાજી શ્રીહરિભદ્રસૂરિએ આ સ્થળમાંથી મોટા ભાગની કૃતિ રચવાની પ્રેરણા મેળવી હતી. શ્રીસદ્ધ િમાચા પેાતાની વિશાળકાય ઉપમિતિભવપ્રપંચા કથાની રચના વિ. સં. રમાં અહીંજ કરી હતી. શ્રીસિદ્ધર્ષિની જેમ २३ Jain Education Intemational Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સસ'મહ ૧૯૮ વીરગણુએ પેાતાના જન્મથી અને પાંડિત્યથી આ નગરને પવિત્ર કર્યું હતું. આ વીરગણિએ ગૂ રનરેશ ચામુડરાજને પોતાની માન્ત્રિક શક્તિથી આશ્ચર્ય ચકિત કર્યો હતા. લગભગ દેશમા—અગિયારમા સૈકામાં આ નગરમાંથી ૧૮૦૦૦ શ્રીમાલીએ ચાલ્યા ગયા અને ગુજરાતની નવી રાજધાની પાટણ અને તેની આસપાસના ગામડાંઓમાં જઈને વસ્યા. આ રીતે ભિન્નમાલની સમૃદ્ધિના પ્રવાહ ગુજરાત તરફ વળ્યા અને જોતજોતામાં પાટણ અને ગુજરાત સોંપત્તિ અને શક્તિથી સપન્ન બન્યાં. ટૂંકમાં શ્રીમાલ પાટણને અધી રીતે પ્રેરક થઇ પડયુ` હતુ`. લગભગ ચૌદમા સૈકામાં આ ભિન્નમાલ ઉપર નમતા પહેારના સૂર્ય આથમી ચૂકયો હતા. ઈ. સ. ૧૬૧૧માં નિકોલસ ઉફ્લેટ નામના અંગ્રેજ વેપારી આ શહેર ફરતા વેરાન બનેલા ૩૬ માઈલના વિસ્તારની અને સુંદર ટાંકાવાળા કિલ્લાની વાત કરે છે. આજે પણ ભિન્નમાલથી ૫-૬ માઈલ દૂર ઉત્તર તરફે જાલેારી દરવાજો, પશ્ચિમ તરફ સાચારી દરવાજો, પૂર્વ તરફ સૂર્ય દરવાજો અને દક્ષિણમાં લક્ષ્મી દરવાજો છે. એ વિસ્તારમાં ઊંચા ટેકરાએ અને મેદાનમાં ઘાસ ઊગી ગયું છે અને તેમાં જ મકાનના પાયા, ઈંટા, કારણીવાળા થાંભલા તેમજ મંદિરના કારણીવાળા પથ્થરા વગેરેનાં ઢગલાબંધ અવશેષો પડેલાં જોવાય છે. આજે આ સ્ટેશનનું ગામ છે. ગામમાં લગભગ ૪૦૦ જૈનેાનાં ઘરો વિદ્યમાન છે. ૨ જૈન ધર્માંશાળા, ૨ ઉપાશ્રય અને ૬ જૈન મદિરા ઊભાં છે. શહેરની ઉત્તર દિશામાં આવેલી ગજનીખાનની કબરની પાસે એક જૈન મંદિરનું ખ ંડિયેર પડયું છે. તેની મહેરાખમાં જૈન મૂર્તિ અંકિત છે. પાસેના જાકમ તળાવની ભીંતમાં સ. ૧૩૩૩ ના માટે લેખ આ પ્રકારે ઉત્કી છે:~ स्वस्ति संवत् १३३३ वर्षे || आश्विनमुदि १४ सोमे ॥ अधेह श्रीश्रीमाले महाराजकुलश्रीचाचिगदेव कल्याणविजयिराज्ये तन्नियुक्त महं० गजसीहप्रभृतिपंचकुलप्रतिपत्तौ श्रीश्रीमाल देशवाहिकाधिकृतेन नैगमान्वय कायस्थमहत्तमसुभटेन तथा चेट्टककर्मसीहेन स्वश्रेयसे अश्विनमासीययात्रा महोत्सवे अश्विनसुदि १४ चतुर्दशीदिने श्रीमहावीरदेवाय प्रतिवर्षे पंचोपचारपूजानिमित्तं श्रीकरणीय पंचसेलहथडाभीनरपालं च भक्तिपूर्वं संबोध्य तलपदेहलसहडीपदमध्यात् फरक 'हलसहडी एकसत्कद्र ५। २ सप्तविंशको पेतपंचद्रम्मा स ( त ) था सेलहथाभाव्ये आठ डां मध्याद् द्र ८ अष्टौ द्रम्माः ॥ उभयं सप्तविंशोपकोपेतत्रयोदशद्रम्मा आचंद्रार्के देवदाये कारापिताः ॥ वर्तमानपंचकुलेन वर्तमानसेलहथेन देवदायकृतमिदं स्वश्रेयसे पालनीयं ॥ ', “ યઃ પુરાત્ર મહાસ્થાને શ્રીમાટે યમાતઃ । સ ફેવઃ શ્રીમઢાયીઓ તૈયા[દૂ: ] સુવર્ણવતું ॥ ? ॥ पुनर्भवभवत्रस्ताः संतो यं शरणं गताः । तस्य वीर जिनेंद्र [स्य ] पूजार्थ शासनं नवं ॥ २ ॥ थापद्रमहागच्छे पुण्ये पुण्यैकशालिनां । श्रीपूर्णचंद्रसू[i]गां प्रसादालिख्यते यथा ॥ ३ ॥ આ લેખમાં શ્રીમહાવીરસ્વામી ભગવાન શ્રીમાલમાં પધાર્યા હતા એવા ઉલ્લેખ કરેલે છે, જેના વિશે અમે અગાઉ નિર્દેશ કર્યો છે. વળી, સં. ૧૩૩૩ના આસા સુદિ ૧૪ના યાત્રામહેાત્સવ પ્રસંગે એ સમયના રાજવી ચાચિગદેવે આ મહાવીરસ્વામીના મંદિરમાં પૂજા ભણાવવા માટે ગામના પંચ અને અધિકારીઓ પાસેથી માંડવીની જકાતમાંથી પ્રતિવર્ષ ૧૭ દ્રુમ, ૭ વિશેાપક ઉક્ત મંદિરમાં દેવદાન તરીકે આપવાના ઠરાવ કરાવ્યેા. એ સમયે થારાપદ્રગચ્છીય શ્રીપૂર્ણ - ચંદ્રસૂરિ અહીં હતા, જેમના ઉપદેશથી આ દાન અપાયું હશે. અહીંનાં વિદ્યમાન મંદિરના પરિચય આ રીતે જણાય છે:~ શેઠના વાસમાં ભગવાન પાર્શ્વનાથનું શિખરબંધી માટું મંદિર ઊંચી બેઠક પર બંધાયેલું છે. તેમાં મૂળનાયકની ધાતુમય પરિકરવાળી સુંદર મૂર્તિ બિરાજમાન છે. પરિકર ઉપર સ. ૧૦૧૧ની સાલના લેખ છે. આ મૂર્તિ ભિન્નમાલ અને નીરતા ગામની વચ્ચેના ખેતરમાંથી મળી આવી હતી. તેની અંજનશલાકા કાણે કરી હતી. એ જણાવ્યું નથી. ધાતુની બીજી ચારેક મૂર્તિ એ ઉપર ખારમીથી અઢારમી સદીના લેખા છે. મંદિરના પ્રવેશદ્વારમાં ઉપર પાષાણુના પાટડા પર આ પ્રકારે લેખ વંચાય છે: ૧. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ ૧૭e ___ " श्रीपाश्वंपते(तये) नमः ॥ संवत् १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र सुदि १५ सोमवारे श्रीपाश्वनाथदेवलमध्ये श्रीचंद्रप्रभमंदिरं कारापितं रूपइया सहस्र २०१५६) खरवाणा जालोर खां पहाडखान गजनीखानसुतराज्ये भीनमाल सोलंकी वीदा रहनेरा दोकडा श्रीपारसनाथरा देवका खरचाणा प्र० उदिम श्रीवडवीर भीमशाखावाला श्रीभावचंद्रशिष्यभट्टारकश्रीविजयचंद्रसूरिवराभ्यां सलावट जसा सोढा देदा काम कीधुं नाम उकेर्यो श्री श्री।" આ લેખથી જણાય છે કે, શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર બંધાવવામાં આવ્યું હતું. મળમંદિરના શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વિશે સં. ૧૯૬૨માં શ્રીપુણ્યકમલ મુનિએ રચેલા “ ભિન્નમાલ સ્તવન ”માં ચમત્કારભરી ઘટના આલેખી છે. તેમાં જણાવ્યું છે કે, સં. ૧૯૫૧માં આ મૂર્તિ અને બીજી કેટલીક મૂર્તિઓ જમીનમાંથી મળી આવી હતી, જે મૂર્તિઓને જાલેરના ગજનીખાને કબજે કરી હતી. પરંતુ કબજે કરેલી એ મૂર્તિઓના કારણે એ દુ:ખી થયે હતો. આખરે એ મૂર્તિઓ તેણે શ્રીસંઘને સુપ્રત કરી ત્યારે સં. ૧૯૬૨માં સંઘવી વરજંગ શ્રેષ્ઠીએ અહીં નવચેકી અને પ્રદક્ષિણાની ભમતીવાળું ભવ્ય મંદિર બંધાવી એ મૂર્તિઓને મેટા ઉત્સવપૂર્વક સ્થાપના એ પ્રસંગે ખુદ ગજનીખાને જિનમંદિર ઉપર સુવર્ણના ૧૬ કળશો ચડાવ્યા હતા.' આ હકીકતનું સમર્થન શ્રીશીલવિજયજીએ રચેલી “તીર્થમાળા માંથી પણ આ પ્રકારે મળે છે – “ જાલોર નયરિ ગજનીખાન, પિસુન વનિ પ્રભુ ધરિયા વાન; વરજંગ સંઘવી વારીક જામ, પાસ પખીનિં જિમરૂં તા. સ્વામી મહિમા ધણું કિ ધ, માની મલિકનિ વળી વસિ કર્યો પૂછ પ્રણમી આપ્યા પાસ, સંઘ ચતુર્વિધ પૂગી આસ. સ્વામી સેવા તણિ સંગિ, પાલહ પરમારને ટલી એ રોગ; સેળ કોસીમાં જિનહરસિરિ, હેમતણાં તિણિ કીધાં ધરિ. ભિનમાલિ ભયભજન નાથ મતલબકે, આ મંદિર સં. ૧૯૬૨માં બંધાયું અને સં. ૧૯૭૧માં શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર પણ તેમાં જ બંધાવવામાં આવ્યું જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરિકરના હિસાબે સં. ૧૦૧૧ની સાલની પ્રાચીન હોવાનું જણાય છે; પરંતુ પરિકરમાંની મૂર્તિ એટલી પ્રાચીન જણાતી નથી. ૨. ગાંધી મૂતાના વાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પ્રાચીન છે. સં. ૧૬૩૪માં શ્રીહીરવિજયસૂરિએ એની પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં એક ઊભી અને બે બેઠેલી મૂર્તિઓ લગભગ સાતમા સૈકાની જણાય છે. સિવાય ચાર મૂર્તિઓ શ્રાવક-ગૃહસ્થની પણ છે. ૩. ગાંધી મૂતાના વાસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી નાનું મંદિર છે. મૂળનાયકની ગાદી નીચે આ પ્રકારે લેખ વંચાય છે " संवत् १६८३ वर्षे आषाढ यदि ४ गुरौ श्रीमालवासी सा० पेमा खेमा श्रीपार्श्वचिंबं का० प्र० श्रोविजयदेवसूरिभिः ॥" -સં. ૧૬૮૩ના આષાઢ વદિ ૪ ને ગુરુવારે શ્રીમાલના રહેવાસી શા. પિમાં અને ખેમા નામના શ્રાવકે એ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને શ્રીવિજયદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. સંભવતઃ આ મંદિર સં. ૧૯૮૩માં બંધાયું હશે. આમાં રહેલી બીજી મૂર્તિઓ લગભગ ૧૫-૧૬મી શતાબ્દીની પ્રતિષ્ઠિત છે. ૪. ઉપર્યુક્ત મંદિરની પાસે આવેલા જના તપગચછના ઉપાશ્રયના ગોખલામાં બદામી વર્ણની એક હાથ ઊંચો શ્રીમહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. તેના ઉપર સં. ૧૮મી ને લેખ છે. ૧. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૧૩, અંક: ૩. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૫. બજારમાં આવેલા ગણેશચેકમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી નાનું મંદિર છે. મૂળનાયક શ્રી શાંતિનાથની બદામી વર્ણની પ્રતિમા ૨ ફીટ ઊંચી બિરાજમાન છે. અહીં પહેલાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન હતા. એ સંબંધી આ મંદિરના મંડપના ડાબા હાથ તરફની ભીંતમાં સં. ૧૨૧૨ને લેખ આ પ્રકારે મળે છે – " श्रीश्रुताय नमः संवत् ॥ १२१२ वैशाख सुदि ३ गुरुवासरे रत्नपुरे भूपतिश्रीरायपालदेवसुतमहाराजसुवर्णदेवस्य प्रतिभुजायमान-महाराजाधिराजभूपतिश्रीरत्नपालदेवपादपद्मोपजीविनः पादपूज्यभांडारिकवीरदेवस्य महं० देवहृत् साढा पातसन्मति महामातृलखणाश्रेयसे धानन्यासक्रयमहनीयजपाभिधाना श्रेयोनिमित्तं श्रीऋषभदेवयात्रायां भूपश्रीमान् मातृजागेरवलिनिमित्तं दत्तं शतमेकं द्रम्माः । देवकरमलके प्रविष्टमत्र शतसुवर्णव्याजेन गोवृषसोलस्य लाखावतश्रेयोर्थप्रवृद्धेन लाषासाढाप्रभृतिश्रावकर्येन सेसमलकेन वर्ष प्रति द्र० १२ द्वादशं देयं सेवार्थेति मंगलं महाश्रीः ॥" આ લેખમાંથી કેટલીયે ઐતિહાસિક વિગતે પ્રાપ્ત થાય છે. અહીં તે માત્ર આ રાષભદેવ મંદિર સં. ૧૨૧૨માં બંધાયું એ મુખ્ય હકીકત જાણ્યા પછી અત્યારના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા જીર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત થઈ એટલું નિણત થાય છે. બુધવાસમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું ઘર દેરાસર છે. કહેવાય છે કે, આ મંદિર ગૂર્જરનરેશ શ્રીકુમારપાળે બંધાવ્યું છે. એ સમયે અહીં મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુ હતા. પણ એ સમયને કઈ લેખ મળતું નથી. આજે મૂળનાયક શ્રીવીરપ્રભુની જે મૂર્તિ બિરાજમાન છે તે સં. ૧૮૭૩માં શ્રીજિનેન્દ્રસૂરિએ પ્રતિક્તિ કરેલી છે. બીજી મૂર્તિઓ એ જ સાલના લેખવાળી છે. ભિન્નમાલથી ૧ માઈલ દૂર પશ્ચિમેત્તર દિશામાં એક નાનું દેવળ છે. તેમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની અતિપ્રાચીન ચરણપાદુકાઓ સ્થાપન કરેલી છે. જેન–જૈનેતર લેકે આ સ્થળે દર્શનાર્થે આવે છે. ભિન્નમાલથી વા માઈલ દૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં મજબૂત કેટવાળું એક મંદિર છે, તેમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ચરણપાદુકાઓ વિરાજમાન છે. અહીં પ્રતિવર્ષ કાર્તિક સુદી ૧ ના દિવસે મેળો ભરાય છે. આ રીતે જૈન દૃષ્ટિએ ભિન્નમાલનું ઐતિહાસિક મહત્વ ગૌરવભર્યું છે. “સકલતીર્થસ્તોત્રમાં શ્રીસિદ્ધસેનસૂરિએ ભિન્નમાલને એક તીર્થ સ્વરૂપ ગણાવ્યું છે. " पल्ली-संडेरय-नाणएसु, कोरिट-भिन्नमालेसु । वंदे गुजरदेसे, आहाडाइसु मेवाडे ॥" આમ તીર્થ તરીકે પણ પ્રસિદ્ધ આ સ્થળના પ્રાચીન અવશેષે શોધી કાઢવામાં આવે તે બીજું ઘણું જાણવા જેવું મળી શકે એમ છે. ૮૬. બાડમેર (કઠા નંબર: ર૧ર-ર૭ ) જોધપુરથી સિંધ-હૈદ્રાબાદ જતી (જે. આર.) રેલ્વેનું બાડમેર સ્ટેશન છે. આ (નવું) બાડમેર જૂના બાડમેરને નાશ થયા પછી વસેલું છે. પુરાણું બાડમેર અહીંથી ૧૪ માઈલ દૂર વસેલું હતું. એ નગર સત્તરમા સૈકા સુધી આબાદ હતું. તે પછી કઈ કારણે એ નગરને ભંગ થતાં ત્યાંના સરદારે જાગીરદારે અને શાહકારે વગેરે ૧૪ માઈલ દૂર આવેલા “બાપડાઉ ગામમાં આવી વસ્યા. ત્યારથી બાપડાઉ “બાડમેર નામથી પ્રસિદ્ધ થયું અને અસલનું બાહડમેર ‘જના” નામથી ઓળખાવા લાગ્યું, જેને પરિચય આમાં જ આગળ આપીશું. બાડમેરમાં ૪૦૦ શ્રાવકોની વસ્તી છે. તેમાંને માટે ભાગ અંચલગચછીય અને ખરતરગચ્છીય છે. ૪ ઉપાશ્રય, ૩ ધર્મશાળાઓ અને ૭ જૈન મંદિરે વિદ્યમાન છે. For Private & Personal use only Page #40 -------------------------------------------------------------------------- ________________ માડમેર ૧૮૧ ૧. સ્ટેશન તરફના માર્ગે નારામાં શ્રીચંદ્રપ્રભસ્વામીનું શિખરબંધી દેવાલય છે. સ. ૧૯૭૫માં બંધાવ્યું છે. આમાં ચિત્રકામ કરેલું છે. ૨–૩. પાદરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં એ મદિર છે, જેમાંનું એક શિખરબંધી છે જ્યારે ખોજું ઘર દેરાસર છે. શિખરબંધી મ ંદિર સ. ૧૬૦૦માં બંધાવેલું છે. ૩-૭. ખાગલમાં ચાર મંદિશ વિદ્યમાન છે. તે પૈકી ૧ શ્રીઆદિનાથ ભગવાનનું શિખરમંધી મદિર છે, જે સ’, ૧૫૭૫માં ધાવેલું છે. ખાકીનાં ત્રણ ઘર-દેરાસરો છે, જેમાં એ મદિરા શ્રીપાર્શ્વનાથ ભગવાનનાં અને એક શ્રીશાંતિનાથ ભગવાનનું છે, જે વીસમી સદીમાં બંધાવેલાં છે. જૂના — નવા બાડમેરથી ૧૪ માઈલ અને જસાઈ સ્ટેશનથી અગ્નિખૂણામાં ૪ માઇલ દૂર આજે ‘જૂના' નામે ઓળખાતું સ્થળ છે એ જ પ્રાચીનકાળનું ખાહડમેર નગર છે. પહાડથી ઘેરાયેલા આ નગરને પથ્થરને મજબૂત કિલ્લે છે, જેના ઘેરાવા દશેક માઈલના કહેવાય છે. કૂવા, વાવ, તળાવ, મકાનો અને મદિરાનાં અનેક ખંડિયેરૢ પડેલાં છે. આ સમૃદ્ધ નગર કયારે અને કેમ ભાંગ્યું એ જાણવા મળતું નથી પરંતુ સત્તરમી સદી સુધી તા એ આખાદ હતું એમ અહીંથી મળેલા જૈન મદિરાના શિલાલેખેાથી જણાય છે. પ્રાચીન શિલાલેખા અને ગ્રંથામાં આ ગામનું નામ ખાડમેરુ કે બાહુડમેર નગર તરીકે જોવામાં આવે છે. માહુડ એ પ્રાકૃત શબ્દના સંસ્કૃત ભાષામાં વાગ્ભટ એવા અર્થ થાય છે. વાગ્ભટ નામના અનેક પુરુષો થઈ ગયાનું ઇતિહાસથી જાણવા મળે છે, પરંતુ કયા વાગ્ભટે આ નગર વસાવ્યુ અથવા કયારે વસ્યું એનું પ્રમાણ મળતું નથી. શિલાલેખેથી જણુાય છે ખારમી સદીમાં આ નગર સમૃદ્ધ અને આબાદ હતુ. ‘વિધિપક્ષ (અચલગચ્છીય) માટી પટ્ટાવળી' જે ગુજરાતીમાં છપાઈ છે તેમાં (પૃ૦ ૨૦૪) જણાવ્યું છે કે- શ્રીજયપ્રભસૂરિજીએ વિ. સં. ૧૦૦૭માં ભિન્નમાલમાં પરમાર વંશના રાઉત સામકરણજીને, તેના વંશજો સહિત પ્રતિબાધી જૈન ખનાવ્યા. વિ.સ. ૧૧૧૧માં મેગલે એ ભિન્નમાલના નાશ કર્યો ત્યારે તેના (સામકરણના) વંશના રાય ગાંગા ભિન્નમાલથી નાસીને બાહુડમેર ગયા. ત્યાં પરમાર વંશના દેવડ રાજા હતા. શ્રીક્ષમાકલ્યાણકૃત ‘ખરતરગચ્છની (અપ્રકાશિત) પટ્ટાવલી' (પૃ. ૧૨)માં આ પ્રકારે ઉલ્લેખ મળે છે:— “ उद्धरणमन्त्री सकुटुम्बः खरतरगच्छीयश्रावकश्च ( सं० १२२३ ) बभूव । तस्य च कुलधरनामा पुत्रो जातः येन बाइडमेरुनगरे उत्तुङ्गतोरणप्रासादः कारितः ॥ " —વિ. સ. ૧૨૨૩માં ઉદ્ધરણુ નામે મંત્રી કુટુંબ સાથે શ્રાવક થયા. તેના પુત્ર કુલધરે આહુડમેરુ નગરમાં ઉત્તુંગતારણ પ્રાસાદ–જૈન મંદિર બંધાવ્યું. આ ઉલ્લેખથી જણાય છે કે વિ. સં. ૧૧૧૧ પહેલાં આ નગર વસી ચૂકયું હતું. ‘ખરતરગચ્છીય ગુર્નાવલી' (અપ્રકાશિત)થી જણાય છે કે, સ’. ૧૩૯૧માં શ્રીજિનપદ્મસૂરિ જ્યારે વાગ્ભટ્ટમેરુ પધાર્યા ત્યારે ચૌહાણુકુલપ્રદીપ રાણા શિખરસિંહ, રાજપુરુષો અને નાગરિકોની સાથે સૂરિજીની સન્મુખ ગયા અને મહાત્સવપૂર્ણાંક તેમના નગરપ્રવેશ કરાવ્યે. સ્વ.મુનિરાજ શ્રી.જયંતવિજયજીએ ઉત્તુંગતરણ મદિરનું વર્ણન કર્યું છે, તેના સાર ભાગ આ છે:— ઉત્તુંગતે રણુપ્રાસાદ–જૈન મ ંદિર પહાડની ટેકરી ઉપર બનેલું છે, એ મંદિરના કેટલાયે ભાગો તૂટી ગયા છે. છતાં એ જી થી ભાગા ઉપરથી આ મંદિર કેવું હશે એનું અનુમાન થઇ શકે છે. મૂળગભારો, ગૂઢમંડપ, નવ ચાકી, ૧. જૈન” ૧-૩-૩૬ના અંકમાંથી. મુનિરાજ શ્રીજયંતવિજયજીએ પણ ખે-ત્રણ દશકા પહેલાંની નોંધ ઉપરથી વર્ણન આપેલું છે. એટલે અત્યારે આ મંદિર કેવી સ્થિતિમાં હશે તે જાણવામાં નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ સભામંડપ, શંગારકી, ગૂઢમંડપની બંને બાજુએ બે બે મંડપ, ભમતીને કેટ, શિખર અને ઘૂમટોથી યુક્ત હતું. આ મંદિરને “નવતેરણિયું મંદિર પણ કહેતા હતા, એથી જણાય છે કે, નકશીવાળાં નવ તેણે એમાં વિદ્યમાન હતાં. મળગારો કંઈક ઊંચી ભૂમિકા ઉપર છે. મૂળ ગભારા પાસે પથ્થરને ઢગલે પડ્યો છે. ગર્ભાગારથી આગળ ત્રણે. બાજીએ ત્રણ દરવાજાવાળે ગૂઢમંડપ છે. તેના ઉત્તર અને દક્ષિણ દિશાઓના દરવાજાઓથી બહાર એકેક સભામંડપ છે. ગૂઢમંડપમાં ૧૪ થાંભલાઓની બેવડી હાર છે. દરેક સ્તંભના ત્રણ ત્રણ ભાગ છે, જેમાંને વચલે ભાગ મોટો છે. ગૂઢમંડપથી બહાર આવતાં ત્રણ દરવાજાની માફક ત્રણ ભાગ કરેલા છે. એવા ત્રણ-ત્રણ ભાગવાળી બીજી બે હારે છે. એટલે માંડવીની માફક નવ દરવાજા છે અને માથે નવ ઘૂમટો-નવચેકીએ છે. નવચેકીએથી આગળ પૂર્વ દિશામાં એક માટે ગોળાકારે સભામંડપ છે. તેમાંના બધા સ્તંભે કેરણીભર્યો છે. ઘુમટોમાં પણ એવી જ કેરણી કરેલી છે. સભામંડપથી આગળ પગથિયાં છે અને ત્યાં એક દરવાજો છે. દરવાજાના ઉપરના ભાગમાં ત્રણ ઘુમટે–ત્રણ ચોકીઓ છે. આ દરવાજાથી આગળ એક બીજો સભામંડપ છે. ત્યાંથી આગળ જતાં બારણું અને પગથિયાં મૂકેલાં છે. તેની આગળ ત્રણ ખંડવાળા મંડપ-ત્રણ ચેકીઓ છે, જેમાં કઠેડે છે અને કઠેડામાં ત્રણે બાજુએ ત્રણ ગવાક્ષે છે, આ બાગ ચાકીવાળા મંડપથી આગળ પગથિયાં છે અને તેની બંને બાજુએ એટલા છે. મંદિરના પ્રવેશદ્વારથી લઈને ઠેઠ મૂળગભારા સુધી ચાર દરવાજાઓ બનાવેલા છે. ગભારાનું અને ગૂઢમંડપનું ભેંયતળિયું એકસરખું છે. ગૂઢમંડપ પછી નવચેકીઓના છેલ્લા વચલા ખંડમાં જ આ પગથિયાં છે. બાજુના બંને ખંડોમાં પગથિયાં નથી. સભામંડપ પછી કે વાવમાં ઊતરતા હોઈ એ તેમ નીચાણ ભાગ છે અને તેમાં પગથિયાં મૂકેલાં છે. ત્યાં અને સભામંડપ પછી એકેક બારણું છે. બંને બારણું ઉપરને ભાગ છતથી ઢાકેલો છે. છેલલા દરવાજા પછીનાં પગથિયાં અને તેની બંને બાજુઓના એટલા પણ છતથી ઢાંકેલા છે. લગભગ ત્રણ-ચાર દશકા અગાઉ આ મંદિર જે સ્થિતિમાં હતું તેનું વર્ણન આ પ્રકારે છે. મૂળ ગભારા ઉપરનું શિખર તટી ગયેલું છે. મૂળગભારાની ત્રણે બાજુની દીવાલ હજી ઊભી છે. પૂર્વ દિશાની દીવાલ અને દક્ષિણ દિશાનું બારણું પડી ગયું છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપરને ભાગ અને તેની પાસેનાં પગથિયાં અને કેટલાક ઘૂમટો વગેરે પડી ગયા છે. બાકીના મોટા ઘુમટો, રંગમંડપ, નવચેકીએ, ગૂઢમંડપ વગેરેના મંડપ, સ્તંભે, તેણે અને ઉપરના કેટલાક ઘમટે વિદ્યમાન છે. આખુંય મંદિર ભવ્ય અને વિશાળ, શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ પ્રમાણસર, કેરણીથી કળામય બનેલું હતું એમ જણાય છે. મંત્રી ઉદ્ધરણના પુત્ર કુળધરે સં. ૧૨૨૩માં બંઘાવેલા આવા ઉત્તમ પ્રાસાદની કારીગરીને પ્રાચીન નમને આપણા કમનસીબે આજે આ રીતે નાશ પામ્યા છે. આ મંદિરના નવચેકીઓના સ્તંભે ઉપરથી સં. ૧૩૫૨ને એક, સં. ૧૩૫૬ના બે અને સં. ૧૬૯૩ ને એક-એમ ચાર શિલાલેખે આ રીતે પ્રાપ્ત થાય છે – (१) " ॐ ॥ संवत् १३५२ वैशाख सुदि ४ श्रीवाहडमेरौ महाराजकुलश्रीसामंतसिंहदेवकल्याणराज्ये तन्नियुक्तश्री २ करणे मं० वीरा सेल [.] वेला तुल [0] भां. गिगनप्रभृतयो धर्माक्षराणि प्रयच्छंति यथा । श्रीआदिनाथमध्ये सतिष्ठमानश्रीविघ्नमर्दन क्षेत्रपालश्रीचउंडराजदेवयो उभयमार्गीयसमायातसार्थ उष्ट्र १० वृष २० उभयादपि ऊर्व साथ प्रति द्वयोर्दैवयोः पाइलापदे भीमप्रिय दश विशोपका अझैद्वैन गृहीतव्याः । असौ लागा महाजनेन म(मा)निता ॥ यथोक्तं बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥१॥" (२)"ॐ॥ संवत् १३५६ कार्तिक्यां श्रीयुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरिपट्टालंकारश्रीजिनचंद्रसूरिसगुरूपदेशेन सा० गाल्हणसुत सा० नागपालश्रावकेण सा० गहणादिपुत्रपरिवृतेन मध्यचतुष्किका स्व• पुत्र सा० मूलदेवश्रेयोथै सर्वसंघप्रमोदार्थ कारिता મારંવાદ્ધ નિંદ્રતાત | જીમ ” (३) “ॐ॥ संवत् १३५६ कार्तिक्यां श्रीयुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरिपट्टालंकारश्रीजिनचंद्रसूरिसुगुरूपदेशेन सा० भालहणसत सा० राजदेवसपुत्रेण सा० सलखणश्रावकेण सा० मोकलसिंह तिहूणसिंह परिवृतेन स्वमातुः सा पउमिणिसुश्राविकायाः श्रेयोथै सर्वसंघप्रमोदाथै पार्श्ववर्तिचतुष्किकाद्वयं कारितं ॥ आचंद्राक नंदतात् ।। शुभमस्तु ।" For Private & Personal use only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ મેવાનગર (8) “ સંવત ૧૬૨૨ વર્ષે મm( મા ) સુરરિ) ૨૦ (૧)રતર राजमुनि पं० हीराण(न)दप्रमुखसाधुसहितैर्यात्रा कृता संतंथानधाकारि (!) " ઉ૦ જાનૈન નિમિ. જં૦ સીરાગમુનિ ઉ૦ નિર ઉપર્યુક્ત પ્રથમના ત્રણ શિલાલેખથી જણાય છે કે, આ મંદિરના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન હતા. સં. ૧૩૫રના પહેલા લેખથી આ મંદિરના લાગા સંબંધી હકીકત જાણવા મળે છે. તેમાં ભીમપ્રિય વીશેપક નાણા સંબંધે ઉલેખ છે, જે ગુજરાતના સેલંકી ભીમદેવના સમયમાં ચાલતા નાણુને ખ્યાલ આપે છે. સં. ૧૩૫૬ના બે લેખમાંથી આ મંદિર વિધિચૈત્ય હોવાનું માલુમ પડે છે. સં. ૧૬૯૩ના લેખથી આ મંદિર તીર્થ તરીકે જાણીતું થયું હતું જેની યાત્રાએ ખરતરગ૭ીય સાધુઓ આવ્યા હતા. કિરાહૂ – બાડમેરથી લગભગ ૧૦ માઈલ અને જોધપુરથી હૈદ્રાબાદ જતી રેલ્વેના ખડીનટેશનથી લગભગ ૩ માઈલ દૂર, અત્યારના હાથમાં ગામની પાડોશમાં “મિરાઠુ નામનું પ્રાચીન ગામ છે, એનું અસલનું નામ “કિરાત” હતું. અહીં સુંદર શિલ્પકળાના નમનાસમાં પાંચ આલીશાન મંદિરો છે; એ પૈકી મોટું મહાદેવનું મંદિર છે, તેના રંગમંડપમાં પિસતાં ચાર શિલાલેખ છે. એ પૈકીનો એક લેખ મહારાજા કુમારપાલના ખંડિયા રાજા આહુણદેવે કરેલું અમારી-જીવવધ ન કરવા સબંધી અદેશ-શાસન છે. સં. ૧૨૦૯ના મહા વદિ ૧૪ ને શનિવારના દિવસને એ લેખ છે. આ લેખથી જણાય છે કે, અહીં જૈન મહાજનેને સારે પ્રભાવ હશે અને જૈન મંદિરે પણ ઘણુ હશે પરંતુ આજે તે ભગ્નાવસ્થામાં છે. સં. ૧૯૯૪માં શ્રીકકસૂરિએ રચેલા “નાભિનંદનજિદ્ધાર પ્રબંધ”થી જણાય છે કે સં. ૧૩૭૧માં શત્રુંજય તીનો ઉદ્ધાર કરનાર શ્રેષ્ઠી સમરસિંહના આઠમાં પૂર્વજ નામે વેસટ કિરાતકૃપમાં રહેતા હતા. વેસટના ચોથા વંશજ સહસખણ કિરાતફૂપથી શ્રીમાલ-ભિન્નમાલમાં જઈને વસ્યા. એટલે લગભગ દશમા સૈકામાં આ જિનમંદિરે અને જેનેની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ લાગે છે. ૮૭. મેવાનગર [નાકેડા] વીરમપુર (ઠા નં. ૨૧૩૭ ૨૩૯) લોતરા સ્ટેશનથી દક્ષિણ દિશામાં ૬ માઈલ દૂર મેવાનગર છે, જેને “નાકેડા” નામે લેકે ઓળખે છે. એનું પ્રાચીન કાળનું નામ વીરમપુર અથવા મેવાનગર હતું. વિરમપુરના ઉલેખે શિલાલેખો અને ગ્રંથપ્રશસ્તિઓમાંથી મળી આવે છે. ચારે બાજીની પહાડીઓની કુદરતી કિલ્લેબંદીથી આ ગામ ઘેરાયેલું છે. આજે અહીં શિખરબંધી ભવ્ય કેરણીવાળાં ત્રણ જિનમંદિરે અને લગભગ ૨૦૦ ઓરડીઓવાળી સં. ૧૯૬૬માં બંધાવેલી એક જૈન ધર્મશાળા સિવાય કે જેનની વસ્તી નથી. એક સમયે આ નાકેડા ગામ સમૃદ્ધ અને આબાદ વીરમપુર નામે નગર હતું. વીરમપુરનું નામ નાકેડા કેમ બન્યું એ વિશે કહેવાય છે કે, વિ. સં. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં વીરસેન અને નાકરસેન નામના પોતાના નામ ઉપરથી દશ ગાઉના અંતરે વીરમપુર અને નાકેરનગર નામે બે નગર વસાવ્યાં. એ સમયે વીરમપુરમાં શ્રીચંદ્રપ્રભ ભગવાન અને નાકેરમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં બાવન જિનાલય વિશાળ મંદિર તેમણે બંધાવ્યાં હતાં અને આર્ય શ્રીસ્થલિભદ્રસ્વામીના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. નાકેરનગર તેરમા સૈકાના મધ્યકાળ સુધી તે આબાદ હતું, પરંતુ સં. ૧૨૮૦માં આ નગર પર આલમશાહે ચડાઈ કરી એ સમયે અહીંના મંદિરની મૂર્તિઓને શ્રીસંઘે અગમચેતી વાપરી બે ગાઉ દૂર આવેલા કાલીદ્રહ (નાગહદ)માં છપાવી દીધી. ત્યારે ખાલી પડેલું મંદિર જઈ બાદશાહે તેને ભેંયભેગું કરી દીધું અને આખું નગર વેરાન બનાવી મૂકવું. લેકે બીજાં ગામમાં જઈને વસ્યા. વિરમપુર વિશે મળેલી એક નેધ જણાવે છે કે, વિ. સં. ૯૦૯માં આ નગરમાં જેનેનાં ૨૭૦૦ ઘરે આબાદ હતાં. એ સમયે ભાતેરાગેત્રીય શ્રેષ્ઠી હરખચંદે વીરમપુરના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ ભગવાનની ૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨, લેખાંકઃ ૩૪૬. Jain Education Interational Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ખંડિત પ્રાચીન જિનમતિને ભંડારી દઈ શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ સ્થાપન કરાવી. એ મંદિર અને મૂર્તિ જીણું થતાં સં. ૧૨૨૩માં ફરીથી શ્રીમહાવીરજિનની સ્થાપના કરવામાં આવી. એ પછી થોડા સમયમાં આ મંદિર અચાનક તુટી પડયું ત્યારે શ્રીસંઘે મૂળગભારે અને મંડપ સહિત મૂળ મંદિરને નવેસર તૈયાર કરાવ્યું ને તેમાં નાકરનગરની ૧૨૦ કૃતિઓ જે કાલીદ્રહ (નાગહૃદ)માં છુપાવી હતી તે વીરમપુર લાવીને તેમાંથી એક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને મૂળનાયક તરીકે સં. ૧૪૫૯માં સ્થાપન કરવામાં આવી. બસ, એ સમયથી આ વીરમપુર નાકડાને નામે પ્રસિદ્ધિ પામ્યું. શ્રીમહિમા સમુદ્ર નામના કવિએ રચેલા અપ્રસિદ્ધ “મહેવાનગર સ્તવનમાં આ મંદિરના જીર્ણોદ્ધારક અને તેમણે, કરાવેલા જીર્ણોદ્ધારની સાલ-તિથિ આ પ્રકારે નેધી છે – * સંવત પુનરક ચાસફઈ, અષ્ટમી વદિ વિશાખ, શનિવાર દિવસ પ્રતિષ્ઠીય, ખર ધન કેઈ લાખા મોરી ૩ સવાલ વસઇ અતિભલો, છાજહડ ગાત્ર છત્રાલ; જલિસુત નયણે જકઈ, સુત સીહા સુવિલાસ, મોરી૪. સોહામુતન સમધર, સદ્ભુ તણું સુતન સાહ સદારગ; ભાવસાં તેણુ ભરાવીયા, આણંદ અતિ ઉછરંગ મેરી ૫ આ સ્તવન ઉપરથી લાગે છે કે, સં. ૧૫૬૪ના વૈશાખ વદિ ૮ ને શનિવારના રોજ એશવાલ છાજહડ ગેત્રી શેઠ જટિલના પ્રપૌત્ર શેઠ સદારગે આને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. એ પછી શ્રેષ્ઠી માલશાહ સકલેચાના નાનાભાઈ નાનકજીએ અહીંના રાજપુત્રની હલકી દાનત જોઈને અગમચેતી વાપરી બધા જેને કુટુંબને તૈયાર કરી જેસલમેરની યાત્રાને બહાને સંઘ કાઢો ને આ ગામ ખાલી કરાવ્યું. એ પછી આ ગામની આબાદી તૂટી ગઈ છે. અહીંના ત્રણ મંદિરે ડુંગરની વચ્ચે આવેલાં છે. તે પૈકી મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પ્રાચીન, વિશાળ અને મને હર છે. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શૃંગારકી ને તેમાં ત્રણ ઝરૂખા અને ઉન્નત શિખરબંધી રચના છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૩ ઈંચની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે અને બંને તરફની મૂર્તિઓ ૨૦ ઇંચની છે. શ્રીસમયસુંદર ઉપાધ્યાય આ મૂર્તિઓ પ્રત્યે શ્રદ્ધાભરી વાણીમાં ઉપદેશ છે કે – “જાગરા તીઈ પાWપહુ, જહાં યાત્રી આવે જગત સહુ મુજને ભવદુઃખ થકી છો, નિત નામ જપ શ્રીના. કેટલાક વૃદ્ધોનું કથન છે કે, નાકોડા પાસેની નદીના કિનારે એક પ્રાચીન ખંડિયેર છે. તેમાંથી આ પ્રતિમાઓ મળી આવી છે. મંદિરના દક્ષિણ ભાગમાં પાસે પાસે જ બે મજબૂત ભેંયરાં બનેલાં છે. તેમાં વિક્રમના ૧૨મા સૈકાથી લઈને ૧૭મા સૈકા સુધીની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. આ મંદિરના રંગમંડપ, નંદિમંડપ, ઝરુખા અને ભૂમિગૃહના પાટડા પર ક્રમશ: નીચે મુજબના શિલાલેખે કતરેલા જોવાય છે, જેમાં રંગમંડપ, ચોકીઓ વગેરે કરાવ્યાના શ્રેષ્ઠીઓના ઉલ્લેખ છે – (१) " स्वस्ति श्रीर्जयोमंगलाभ्युदयश्च संवत् १६७८ वर्षे शाके १५४४ प्रवर्त्तमाने द्वितीय आषाढ सुदि २ दिने रविवारे राउल श्रीजुगमालजीविजयराज्ये श्रीपल्लकीयगच्छे भट्टारकश्रीयशोदेवसूरिजीविजयमाने श्रीमहावीरचैत्ये श्रीसंघेन चतुष्किका कारिता श्रीनाकोडापार्श्वनाथप्रसादात् । शुभं भवतु उपाध्याय श्रीकनकशेखरशिष्य पं० सुमतिशेखरेण लिखितं श्रीछाजहक देवशेखरजी संघेन જારાવિતા | સૂત્રધાર નં૦માનાં ઘટિતા પુત્રવરી !” (२) " संवत् १६८२ वर्षे आषाढ सुदि ६ सोमवारे राउलश्रीजुगपालजीराज्ये श्रीपल्लिगच्छीयश्रीसंघेन श्रीपार्श्वनाथचैत्ये नंदीमंडप[:]कारापिता(तः)। उपाध्यायश्रीसिंहलिखितं सूत्रधार मेघा सूत्र० तारा कारीगर करमा शुभं भवतु श्रीसंघस्य श्रियेस्तु ॥" (३) "आषाढादि संवत् १६८१ चैत्र सुदि ३ दिने सोमवारे हस्तनक्षत्रे वीरमपुरे श्रीजुगमालजीविजयराज्ये श्रीपल्लिवालगच्छे Page #44 -------------------------------------------------------------------------- ________________ વિરમપુર ૧૮૫ भट्टारक श्रीयशोदेवसूरिजीविजयराज्ये श्रीपार्श्वनाथजीचेत्ये श्रीपल्लिगच्छसंघेन गवाक्षत्रयसहिता सुशोभना निर्गमचतुष्किका कारापिता। उपाध्यायश्रीहरशेखराणां पट्टप्रभाकरोपाध्यायश्रीकनकशेखर तत्पट्टालंकारोपाध्याय श्रीदेवशेखसूरिजी उपाध्यायकनकशेखरहस्तदीक्षितेन उपाध्यायसुमतिशेखरेण स्वहस्ते लिखितं । श्रीः । श्रीयेस्तु श्र श्रावकसंघस्य शुभं भवतु । सूत्रधार कलापुत्र चतरमना वरजंग तत्पुत्रसोमा वरजंगपुत्र कल्याणप्रसाददत्त मनापुत्र सू० मेघा सू० शिवदत्त हीरा प्रहलाद तारा । कारीगर करमाण शुभं भवतु ॥" (४)" संवत् १६ आषाढादि ६७ वर्षे भाद्रपद शुक्लपक्षे शुक्रवासरे श्रीवीरमपुरवरे श्रीपार्श्वनाथमहावीरभूमिगृहे श्रीपल्लिवालगच्छे भट्टारिकश्रीयशोदेवसूरिविजयराज्ये राउल श्रीतेजसोजीविजयराज्ये कारितं श्रीसंघेन पंडितसुमतिशेखरेण लिपि(पी)कृतं । सूत्रधारदाना तत्पुत्र मना धन्ना वरजंगेन कृतं भ्रातृजसोमा मेघा कलापुत्र कल्याण भाणेज नासण श्रीपार्श्वनाथ महावीरजी रक्षा शुभं भवतु । श्रीरस्तु उपाध्यायपदमशेखरविजयराज्ये ॥" એક મૂર્તિ ઉપરને લેખ આ પ્રમાણે છે– " श्रीकीर्तिरत्नसूरि गुरुभ्यो नमः । संवत् १५५६ वर्षे जेठा पुत्री रोहिणी प्रणमति ॥" આ લેખે ઉપરથી પ્રતીત થાય છે કે સત્તરમા સૈકામાં વિરમપુરના જેને માટે ભાગે પલ્લીવાલગ૨છીય હતા અને તેઓ જ આ મંદિરમાં જીર્ણોદ્ધાર વગેરેનું કાર્ય કરાવતા રહ્યા છે. ૨. શ્રીકાષભદેવ ભગવાનનું મંદિર ઉપર્યુક્ત મંદિરની પાસે જ પાછળના ભાગમાં છે. તેને લેકે “લચ્છીબાઈના મંદિરને નામે ઓળખે છે. કેમકે શ્રાવિકા લમીબાઈએ આ સૌશિખરી વિશાળ મંદિર બંધાવ્યું હતું અને તેમાં મૂળનાયક શ્રીવિમલનાથ ભગવાનની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા કરાવી હતી એમ અહીંથી મળી આવતા બધા શિલાલેખોથી જાણી શકાય છે. સં. ૧૫૬૮ના વૈશાખ સુદિ ૬ને ગુરુવારના રોજ તપાગચ્છીય શ્રીમવિમલસૂરિના હાથે શ્રીષભદેવ ભગવાનની પુન:પ્રતિષ્ઠા કરાવવામાં આવી તે પછી સં. ૧૮૬૫માં થયેલા જીર્ણોદ્ધાર પ્રસંગે બીજા શ્રીષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એ જ મૂળનાયકની સર્વાંગસુંદર પ્રતિમા રૂપા ઈચની વેતવણું છે. બંને બાજુની મૂતિઓ ૨૪ ઇંચની બદામી વર્ષની છે. આ મંદિરમાંથી મળી આવતે જીર્ણોદ્ધારને લેખ મુખ્ય મંડપના એક પાટડા ઉપર આ પ્રમાણે ઉત્કીર્ણ છે – " संवत् १८६५ वर्षे फागुण बदि १३ रविवारे श्रीबहत्खरतरगच्छे जंगमयुगप्रधानसकलभट्टारिकशिरोमणिभट्टारिकश्रीश्री १०८ श्रीश्रीजिनचंद्रसूरिजीसूरीश्वरेण सकलश्रीसंघसहितेन नालमंडपनूतनं कारापितं चैत्यसर्वेपि (सर्वचैत्येपि) जीर्णोद्वार [:] कारापिता(तः) लिखितं जेराज सूत्रधार रायभद्रजी पुत्र ढालजीकृतं वास जोधपुर श्रीरस्तु कल्याणमस्तु ।" મંદિરની ડાબી બાજુએ સં. ૧૫૯૨માં કરાવેલું મજબૂત ભેંયરું છે, તેમાં ૩૫ જેટલી પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. મૂળ મંદિર સિવાયના બીજા ભાગો, જેવા કે નવચેકીએ સં. ૧૫૧રમાં, રંગમંડપ સં. ૧૫૬૮માં, બહારની ચોકીઓ સં. ૧૬૩૨માં બનેલી છે; એમ અહીંના શિલાલેખે જણાવે છે. આ મંદિરમાં દેવદેવીઓનાં સ્વરૂપ દર્શનીય છે. ૩. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર માલશાહ સંકલેચા નામના ઋદ્ધિસંપન્ન ભાવુક શ્રેષ્ઠીએ બંધાવેલું હોવાથી તે માલાશાહનું મંદિર” કહેવાય છે. આ મંદિર બંધાવવામાં કેટલીક કિંવદંતીઓ પણ પ્રચલિત છે. આ મંદિર નાકેડાપાર્શ્વનાથ મંદિરની જમણી બાજુએ સામેના ભાગમાં ઊંચી બેઠકની બાંધણીએ બંધાવેલું છે. મૂળગભારો, ગૂઢમંડપ, ચોકીઓ, સભામંડપ, શૃંગારચોકી, શિખર, ભૂમિગૃહ વગેરેની રચનાવાળું છે. મંડપના બારસાખના પાટડા ઉપર આ પ્રમાણે લેખ જોવાય છે – " संवत् १६१४ वर्षे श्रीवीरमपुरे ॥ श्रीशांतिनाथचैत्ये मार्गशीर्षमासे प्रथमद्वितीयादिने श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिविजयराज्ये स श्रीकवीरमपुरावधिचैत्यराजे प्रोत्तंगरंगशिखरे नुतदेवराजे । सौवर्णवर्णवपुर्ष सुविशुद्धपक्षे श्रीशांतितीर्थपतिमाकृतशुद्धपक्षं ॥ १ ॥ ૧૪ For Private & Personal use only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન તીર્થ સર્વસંપ્રહ अहतमहतगतांतलतांतभक्त्या श्रीशांतिनामकमनंतनितांतभक्त्या । श्रीविश्वसेनतनुजं भवतात्मशक्त्या सारंगलक्षणजिनं स्मरताभियुक्त्या ॥ २॥ यस्यातीतभवेष्यकारि महता शक्रस्तनामर्षिणा श्येनाकारभृता कपोततनुभृक्षापरीक्षोऽर्हतः । भोक्ता यौगिकयोगचक्रिपदवीसाम्राज्यराज्यश्रियः स श्रीशांतिजिनोस्तु धार्मिकनृणां दातात्मसंपच्छ्यिः ॥ ३ ॥ श्रीशांतिदेवोवतु देवदेवो धर्मोपदेष्टा मुददायिसेवः । नंतारित यस्यादिमवर्णनामा राजोपमास्यस्य तु भक्तिनाम ॥ ४ ॥ श्रोधनराजोपाध्यायानामुपदेशेन पंडितमुनिमेरुलिखितं सूत्रधार जोधा रंगा गदा नरसिंहकेन उत्कीरितानि काव्यानि चतुष्किकामूलपट्टके राउलश्रीमेघराजविजयराज्ये श्रीशांतिनाथनाभिमंडपो निष्पन्नः ॥' આજે આ મંદિરમાં શ્રેષ્ઠી માલાશાહે સ્થાપન કરેલી મૂર્તિ નથી, પણ પાછળથી એટલે સં. ૧૯૧૦માં તેના સ્થાને નવી શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમા વેતવર્ણની અને ૩૦ ઇંચની છે. તેની બંને પડખે ૨૪ ઈંચની બે ધવલવણી મૂતિએ શેભી રહી છે. મંદિરની બાજુમાં સં. ૧૬૬૬માં કરાવેલું એક મજબૂત ભેંયરું છે. તેમાં ૨૭ જિનપ્રતિમા અને બીજી ચરણપાદુકાઓ વગેરે છે. શ્રીજિનદત્તસૂરિની આરસની મૂર્તિ અને પટ્ટો વગેરે પણ છે. મૂળનાયકની પ્રતિમા ઉપર લેખ છે, જેમાં માલાશાહે આ મંદિર બંધાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે તેથી એ લેખ નવીન હોવા છતાં ઉપગી છે "संवत् १९१० शाके १७७५ प्रवर्तमाने मासोत्तममासे माधवमासे धवलपक्षे ५ तिथौ गुरुवासरे महाराजाधिराजमहाराजतखतसिंहजीजसवंतसिंहजीविजयराज्ये श्रीपालोनगरे सकलश्रीसंघगादीमहोच्छवेनांजनशलाका कृत(ता) जोधपुरनगरवास्तव्य श्रीओशवंशे मुताजी अखयचंदजी तत्पुत्र मुता श्रीलखमीचंदजी त० मु० श्रीमुकुदचंदजीधर्मानुरागेण महोच्छव(व) कारापितं श्रीमहेवापरगने श्रीवीरमपुरनगरमध्ये शंखवालेचा मालाशाकारापितश्रीजिनालये श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं जगद्गुरुबिरुदधारकश्रीखरतरभावहर्ष गच्छेश भ० क्षमासूरिपट्टे भ० श्रीजिनपद्मसूरिभिः प्रतिष्टितं सकलश्रेयोथै ॥" આ રીતે લગભગ સત્તરમી સદી સુધી નાકેડા–વીરમપુરની જાહોજલાલી રહી, તે પછી ઘસાતું આ નગર નાના ગામડા જેવું બની ગયું. આજે તે માત્ર એની સ્મરણીય વિભૂતિસમી તીર્થની વિદ્યમાનતા શેષ રહી છે. ૮૮. જાલ (કોઠા નંબરઃ ૨૧૪૭ ૧૪૯) બાલોતરાથી ૨ માઈલ દૂર જસેલ નામે નાનું ગામ છે. લુણી નદી પર વસેલું છે. ગામ પ્રાચીન છે. એક કાળે અહીં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ લાગે છે. પણ આજે તે માત્ર ૨૦ જેનેની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૩ જૈન મંદિરે એના પ્રાચીનકાળના ગૌરવને ખ્યાલ આપે છે. આ ત્રણ મંદિરે પિકી [૧] શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર શિખરબંધી છે. મૂળનાયકની મૂર્તિ સુંદર છે. આ મંદિરના સભામંડપના એક પાટડા ઉપર એ શિલાલેખે છે. તેમાં એક આ પ્રકારે છે: ___“ संवत् १२४६ वर्षे कार्तिक वदि २ श्रीमान् [मद् ]देवाचार्यगच्छे श्रीखेट्टीयश्रीमहावीरमूलचैत्ये श्रे० सहदेवसुतेन सोनिगेन મામો સવંદમયુ કરૂં . ૨ ” –સં. ૧૨૪૬ના કાર્તિક વદિ૨ના દિવસે શ્રીદેવાચાર્યગછના શ્રીગેટ્ટીય ગામના શ્રી મહાવીરસ્વામીના મૂળ ચૈત્યમાં શ્રેષ્ઠી સહદેવના પુત્ર સેનિગે પિતાના કલ્યાણ માટે બે સ્તંભ કરાવ્યા. ૧. આ૦ શ્રીયતીન્દ્રસુરિજીએ આ લેખે લીધેલા છે, તેની સાથે “પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભા. માંના લેખાંકઃ ૪૧૭-૪ર૧ સુધીના લેખે સરખાવતાં ધણ પાઠભેદ લાગે છે. એ લેખ ફરીથી તપાસવા ગ્ય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જાલાર બીજો લેખ આ પ્રકારે છે; 64 संवत् १२१० श्रावण वदि ७ श्रीविजयसिंहेन वालिगसासणं प्रदत्तं खेडिजु राणौ होई सुजुको बालिग लेइ कुहाडु इ દિ રિય વદ નઽ............ | '' —સ'. ૧૧૦ના શ્રાવણુ વદિ છના દિવસે શ્રીવિજયસિંહે વાલિંગનું શાસન લખી આપ્યુ કે ખેઠને, જે રાણા થાય તે લિંગ લે કે કુહાડા લે તેને ગધેડે ચડવાની ગાળ છે. જો કે લેખ સ્પષ્ટ નથી પરંતુ આ ખને લેખાથી જણાય છે કે આ લેખવાળા પાટડી ખેડ ગામનું મહાવીર ચૈત્ય કોઈ કારણે નષ્ટ થતાં ત્યાંથી ઠ્ઠી લાવવામાં આવ્યા છે. એ અને ખેડ ગામ વિશેની હકીકત શામાંથી પ્રાપ્ત થાય છે. ૧૮૭ [ ૨-૩ ] એક શ્રીાદિનાથ ભગવાનનું મંદિર સ. ૧૮૭૫માં ખરતરગચ્છના સહૈ બનાવ્યું છે અને બીજી શ્રીચંદ્ન પ્રભસ્વામીનું યતિશ્રી તારાચંદે સ. ૧૮૪૮મા બધાવ્યું છે. મને ઘર દેરાસરી છે. ખામાં પુસ્તકભડાર પણ છે. * ૮૯. જાલાર (કાઠા નબર : ૨૧૫૦-૨૧૬૬) જાકાર નગર એરણપુરા સ્ટેશનથી પશ્ચિમમાં ૩૮ માઈલ અને જોધપુરથી દક્ષિણ દિશામાં ૭૦ માઈલ દૂર સુકડી નદીના કાંઠે વસેલું પ્રાચીન નગર છે. સેવનગિરિ પહાડની તળેટીમાં એ આવેલું છે. જાલોર નગરના ઇતિહાસ જાણીએ તે પહેલાં જેની તીર્થ તરીકેની પ્રસિદ્ધિ આજ સુધી જળવાયેલી છે એ સાવન ગિરિ-સુવર્ણગિરિ વિશે જાણી લઈ એ. આ સુવગિરિના કનકાચા વગેરે નામેાથી પ્રાચીન ગ્રંથામાં ઉલ્લેખ મળે છે, સુવા વાચી શબ્દો ઉપરથી પણ આ ગિરિનાં નામે કપાયાં છે. આ ગિરિ ઉપર કૅટ્રિધ્વજ ધનાઢય લેકો જ વતા હતા અને ત્યાં ‘ચાવતિ’ નામે જૈન પ્રાસાદ આંધવામાં આવ્યેા હતેા એ વિશે લગભગ તેરમી સદીના શ્રીમહેન્દ્રસૂરિએ રચેલી ‘ અષ્ટોત્તરી તી માલા ’માં આ પ્રકારે ક્લેખ કરવો છે... ' 'नवनवइलक्खघणवइ अलद्धवासे सुवण्णगिरिसिहरे । नाहडनिवकालीणं थुणि वीरं जकखवसहीए ॥ " -—નવ્વાણુ લાખની સંપત્તિવાળા શેઠિયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન મળતું નહતું ( અર્થાત-ત્યાં બધા કરોડપત્તિઓ જ વસતા હતા, એથી ઓછી મૂડીવાળાને ત્યાં સ્થાન મળતું નહિ ) એવા સુવગિરિ શિખર પર નાઇડ રાજાના સમયમાં ( શિયાવિય એ પાઠાંતર માનીએ તા—નાડ રાજાએ ખંધાવેલા ) ‘ચાવતિ નામના પ્રાસાદમાં શ્રીમહાબીર દેવની સ્તુતિ કરી શ્રીમૈરુત્તુંગરની * વિચારઐણિ "માં જણાવ્યા પ્રમાણે આ ના રાજા વિક્રમાદિત્યની ચાથી પેઢીએ થયા હતા, જેના રાજવકાળ વિ. સ. ૧૨૬ થી ૧૩૫ હતો, એટલે ‘ચાવસતિ પ્રાસાદ'ના રચનાકાળ વિ. સ. ૧૨૬ થી ૧૩૫ના વચગાળાના હશે એમ નક્કી થાય છે. ૧. નાકાડા ( નગર થી ૫ માઈલ દૂર • ખેડ ' નામનું ગામ છે. મજ્ઞાનાની રાજધાની ી હતી. અહીં એક રાયતુ મિત્ર કે તેની દીવાલમાં છે. મૂર્તિના જોવાય છે. જેમાંની ૧ પદ્માસનસ્થ છે ત્યારે બીજી બગાસનસ્થ છે એટલે એ છનું મંદિર જૈનમંદિરમાંથી રૂપાંતર પામ્યું છે એમ સ્પષ્ટ úાઈ આવે છે. શ્રીપરી સિરા બેડનગરથી ઋષભદેવનો પ્રસાદ નાકલાર્કમાં થઈ આવ્યા હતા, જે વિશે કહેવાયું છે કે...' એક નગરથી બ્રાનિયા સબવપ્રાસાદ " આથી ખેડનગર દામા સકા લગાગમાં દેશન અન્ય ટો મ લાગે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ઉપર્યક્ત ગાથામાંથી બે હકીકતે ફલિત થાય છે. એક તે એ કે, જે કરેડપતિએ સુવર્ણગિરિ ઉપર વસતા હતા એ મોટે ભાગે જેન હતા, અને બીજી એ કે, જે કોડપતિઓ ન હોય એવા લેકો એ ગિરિની નીચે વસેલા નગરમાં રહેતા હોવા જોઈએ. આ ઉપરથી એમ માનવાને કારણું મળે છે કે, સુવર્ણગિરિ અને તેની નીચે વસેલું જે કાઈ નગર પાછળથી જાબલિપુર-જાલેર નામે ખ્યાતિ પામ્યું એ બંને વસાહતે વિક્રમની બીજી શતાબ્દી પહેલાંથી વિદ્યમાન હતી એટલું સ્પષ્ટ થાય છે. એ બંને સ્થળે પ્રાચીન જિનમંદિરો પણ વિદ્યમાન હતાં જ. આ પ્રાચીન કાળનાં મંદિરેથી જ “સુવર્ણ ગિરિનો ઉલ્લેખ જૈનેના ગણનાપાત્ર પવિત્ર તીર્થસ્થળામાં સેંધવામાં આવ્યું છે. “સકલાહસ્તેત્ર’ના અંતિમ પદ્યમાં જે પ્રસિદ્ધ ગિરિતાર્થો ગણાવ્યાં છે, તેમાં આ સુવર્ણગિરિને “કનકાચલ” નામે ઉલ્લેખ કરે છે: " ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः, श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोऽर्बुदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥ આવા પવિત્ર તીર્થધામની યાત્રા કરવા જેને અને જેનાચાર્યો અહીં આવતા હતા. તેમના ઉપદેશથી અહીં કેટલાંયે જિનમંદિર બંધાયાં હતાં અને જૈનાચાર્યોએ આવા પવિત્ર તીર્થના વાતાવરણમાંથી મોટા ગ્રંથો રચવાની પ્રેરણા મેળવી હતી.' આજનું જાહેર પ્રાચીનકાળે જાબાલિપુર નામે ઓળખાતું હતું. એને પ્રાચીન ઉલેખ “કુવલયમાલા” ગ્રંથની પ્રશસ્તિમાંથી મળે છે. શ્રીદાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિએ વિ. સં. ૮૩૫માં જાબાલિપુર નગરમાં શ્રી વીરભદ્ર નામના આચાર્યો બનાવરાવેલા શ્રી ઋષભદેવ પ્રાસાદમાં એ ગ્રંથ પૂરે કર્યો હતો. એટલે સં. ૮૩૫ પહેલાં અહીં શ્રીત્રાષભદેવનું મંદિર વિદ્યમાન હતું અને એ સમયે આ નગર ઊંચાં જિનમંદિરેથી શોભાયમાન અને શ્રાવકેની વસ્તીથી ભરપુર સમૃદ્ધિશાળી નગર હતું, એ હકીકત તેમણે કુવલયમાલા'ની પ્રશસ્તિમાં આ પ્રકારે સેંધી છે તેમાંથી જાણી શકાય છે – "तुंगमलंघं जिनमवणमणहरं सावयाउलं विसमं । जाबालिपुरं अट्ठाक्यं व अह अत्थो पुहवीए ॥ १८ ॥ तुगं धवलं मणहारि रयणपसरंतघयवडाडोवं। उसहजिणिदायतणं करावियं वीरभद्देण ॥ १९॥ तत्थट्रिएण अह चोदमीए चेत्तस्स कण्हवक्खम्मि । णिम्मविआ बोहिकरी भव्वाणं होउ सव्वाण ॥ २० ॥" શ્રીઉદ્યોતનસૂરિએ એ પણ જણાવ્યું છે કે, એ સમયે અહીં વત્સરાજ નામે પ્રતિહારવંશી રાજા રાજ્ય કરતે હતે. એને રાજત્વકાળ સં. ૮૨૬ થી ૮૫૬ને ડે. સ્મીથે નક્કી કરી બતાવ્યું છે, તે “કુવલયમાલાના રચના-સમયનું સમર્થન કરે છે. મતલબ કે, નવમા સૈકામાં આ “જાબાલિપુર જેને આજે “જાલેર’ નામે ઓળખવામાં આવે છે તે ઉન્નત અવસ્થામાં હતું. આ ગાથાઓમાંથી આપણને જે શ્રી વીરભદ્રાચાર્યે બનાવેલા જિનમંદિરને પરિચય મળે છે તે અષ્ટાપદના જેવું હોવાનું જણાવ્યું છે. આબુના ‘લુણવસહી” ચૈત્યના સં. ૧૨૯૬ના શિલાલેખથી જણાય છે કે જાબાલિપુરના સુવર્ણગિરિ પર અષ્ટાપદ નામે ચિત્ય હતું. એ પરથી અને ઉપર્યુક્ત ૧૮મી ગાથામાં નિર્દિષ્ટ પૃથ્વી પરના એટલે ગિરિ નીચેના જાબાલિપુરમાં જે ઋષભદેવનું મંદિર કરાવ્યું તે “અષ્ટાપદ જેવું અર્થાત્ સુવર્ણગિરિ ઉપરના અષ્ટાપદ ચૈત્ય જેવું બનાવ્યું એ અર્થ ફલિત થતું હોય એમ મારું માનવું છે. મતલબ કે, સુવર્ણગિરિ ઉપર અષ્ટાપદનું ચૈત્ય બન્યું એ પછી નવમા સૈકામાં જાબાલિપુરમાં આદિનાથ ચૈત્ય બન્યું એમ માનવામાં કશી હરકત નથી. અહીં શહેરના મધ્ય ભાગમાં “જના તપખાના”ના નામે ઓળખાતી એક મજિદ છે. એમાં પ્રવેશતાં બાવન જિનાલયવાળા વિશાળ મંદિરને ખ્યાલ આવે છે. તેમાંની સફેદ પથ્થરની દેરીઓ, કેરણીવાળા પથ્થરો અને શિલાલેખવાળા ૧ સં. ૧૦૮૦માં વેતાંબરાચાર્ય શ્રીજિનેશ્વરસૂરિએ શ્રીહરિભદ્રસૂરિકૃત “અષ્ટકસંગ્રહ' ઉપર વિદ્વત્તા ભરી ટીકા અહીં રચી હતી અને તેમના ગુરુભાઈ શ્રીબુદ્ધિસાગરસૂરિએ “બુદ્ધિસાગર' નામના વ્યાકરણની રચના પણ એ સાલમાં અહીં જ પૂરી કરી હતી. ૨. “શ્રીઅબુંદ પ્રાચીન જૈન લેખસંદોહ” લેખક ર૭૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ मा श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर - લોર श्रीमहावीर जैन आराधना केन्द्र ૧૮૯ જાવા ( ) વિ ૧૮૦૦૧ ભે, મહેરાબે, દેરીએ અને ભીંતમાંથી મળી આવેલા શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે આ મસ્જિદ જૈન મંદિરના પથ્થરથી બંધાવેલી છે. ડો. ભાંડારકરનું મંતવ્ય છે કે “આ કબર ઓછામાં ઓછાં ૪ દેવાલયેની સામગ્રીથી બનાવવામાં આવી છે, જેમાંનું એક તે સિંધુ રાજેશ્વર નામનું હિંદુ મંદિર છે અને બીજાં ત્રણ આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી નામનાં જૈન મંદિર છે, જેમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલા ઉપર હતું.” આ પાર્શ્વનાથનું મંદિર એ જ સુવર્ણગિરિ ઉપર કુમારપાલ નરેશે બંધાવેલું ‘કુમારવિહાર' નામનું પ્રસિદ્ધ ચિત્ય હતું. શ્રીમહાવીરસ્વામીનું મંદિર “ચંદનવિહાર ” નામે ઓળખાતું હતું અને શ્રી આદીશ્વરનું ચેત્ય શ્રાવક યશવીરે બંધાવ્યું હતું. આ તપખાનામાંથી સં. ૧૧૯૪, સં. ૧૨૩૯ સં. ૧૨૬૮, સં. ૧૩૨૦ અને સં. ૧૩૨૩ના જુદા જુદા વર્ષોમાં લખાયેલા જૈન શિલાલેખ આજે પણ મળી આવે છે, તોપખાનાના દીવાનખાનાની ગેલેરીને એક પ્રાચીન લેખ આ પ્રકારે છે – " सं. ११९४ श्रीमालीय श्रे० वीसलसुत नागदेवस्तत्पुत्रौ(त्रा) देल्हा सलक्षण झांबाख्या [:] झांबापुत्रो विजाकस्तेन देवडसहितेन पितृझा श्रेयोर्थ श्रीजावालिपुरोयश्रीमहावीराजिनचैत्ये करोदि (१) कारितं । श्रीशुभं भवतु ॥" આ લેખ ઉપરથી જણાય છે કે શ્રી મહાવીર ચત્ય સં. ૧૧૯૪માં કે તે પહેલાં બંધાયેલું હતું. એ પછી સં. ૧૨૬૮ને લેખ આ પ્રકારે છે ' संवत् १२२१ श्रीजावालिपुरीयकांचना [ग]रि गढस्योपरि प्रभुहेमसूरिप्रबोधितश्रीगूर्जरधराधीश्वरपरमाईत-चौलुकय महारा[ज]धिराजश्रीकु]मारपालदेवकारिते श्रीपा[]नाथसत्कमूल]विव(बिंब)सहित श्रीकुवरविहाराभिधाने जैनचैत्ये । सद्विधिप्रवर्ति]नाय वृब्रिाहद्गच्छीयवादीन्द्रश्रीदेवाचार्याणां पक्षे आचंदाकं समर्पिते ॥ सं० १२४२ वर्षे एतद्देसा(शा)धिपचाहमान कुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भा० पासुपुत्र भां० यशीवीरेण स[मु]द्धते श्रीमद्राजकुलादेशेन श्रीदे[वा]चार्यशिष्यैः श्रीपूर्णदेवाचार्यः। सं० १२६५ वर्षे ज्येष्ठ सु० ११ श्रीपार्श्वनाथदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते मूलशिखरे व(च) कनकमयध्वजादंडस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां ।। सं० १२६८ वर्षे दीपोत्सवदिने अभिनवनिष्पन्नप्रेक्षामध्यमंडपे श्रीपूर्णदेवसूरिशिष्यैः श्रीरामचंदाचा [:] सुवर्णमयकलसा(शा)रोपणપ્રતિ તt | સુ(સુ)મં મવતુ || 8 || આ લેખથી જણાય છે કે, સં. ૧૨૨૧ માં શ્રીકુમારપાલ નરેશે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ગઢ ઉપર બંધાવ્યું. તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા શ્રીવાદી દેવસૂરિએ કરી હતી, એ પછી સં. ૧૨૪૨ માં સમરસિંહની આજ્ઞા મેળવી ભંડારી પાસુના પત્ર ભંડારી યશવીરે ઉદ્ધાર કરાવ્યું હતું. સં. ૧૨૫૬ માં શ્રીદેવાચાર્યના શિષ્ય પૂર્ણચંદ્રસૂરિએ રાજકુલની આજ્ઞાથી એ મંદિરમાં તરણની પ્રતિષ્ઠા કરી હતી અને સં. ૧૨૬૫ માં મૂળશિખર ઉપર સુવર્ણદંડ અને ધ્વજારોપણની પ્રતિષ્ઠા કહી હતી. સં. ૧૨૬૮ માં નવા બનાવેલા પ્રેક્ષામધ્યમંડપ ઉપર શ્રીપૂર્ણ દેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ સુવર્ણમય કળશની પ્રતિષ્ઠા કરી હતી. આ લેખમાં નિર્દિષ્ટ શ્રીરામચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં ૭ દ્વાત્રિશિકાઓ રચી છે, એ ઉપરથી આ મંદિરની વિશળતા. ભવ્યતા અને મહત્તાને ખ્યાલ આવે છે. આ મંદિર બાવન જિનાલયવાળું હતું અને તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ફણાવાળી હતી એમ પણ તેમાં જણાવ્યું છે. સં. ૧૨૯૬ ના એક શિલાલેખથી જણાય છે કે, નાગપુરીય લાહડે આ મંદિરની ભમતીમાં એક દેરી કરાવી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. વળી, એ જ લેખમાં તેના જ વંશના દેવચંદ્ર શ્રેષ્ઠીએ અષ્ટાપદમાં બે ગેખલા કરાવ્યાની નૈધ આપી છે.* ૩. “પ્રાચીન જૈન લેખસંગ્રહ ' ભા. ૨, લેખાંક: ૩૫૧ થી ૩૬૩ માં આ લેખ સંગ્રહાયા છે. . “ શ્રીઅર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ: ', લેખાંક : ૨૭૯; અને “જૈન 'ને રૌપમહાત્મવાંક : ૫. શ્રીકલ્લાણુવિજયજી- જૈન તીર્થ સુવર્ણગિરિ' પૃ8 : ૪૬. For Private & Personal use only Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ વળી, એક સંસ્કૃત તેત્ર પરથી જણાય છે કે, આ ગિરિ ઉપર એક “કુંકુમરોલ' નામના પાર્વજિનેશ્વરનું ચૈત્ય હતું. શહેરની બહાર સડેલાવ નામનું મોટું તળાવ છે. તેના કિનારે ચામુંડા માતાનું દેવળ છે. તેની પાસેની એક કુટીમાં એક મૂર્તિ છે, જેને લકે “સઠ જોગણીની મૂતિ' કહે છે. ખરું જોતાં આ મૂર્તિ કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા છે. તેનાં અંગ-પ્રત્યંગ ઘસી નાખીને જોગણી જેવી આ મૂર્તિ બનાવી દીધી, જે ઓછું ખેદજનક નથી. તેના પર લેખ એ જિનપ્રતિમા હોવાનું પુરવાર કરે છે; એ લેખ આ પ્રકારે છે – " संवत् ११७५ वैशाख बदि १ शनौ श्रीजावालिपुरीयचैत्ये सामंतश्रावकेण वीरकपुत्रेण उवोचनपुत्रशुभंकररेहडाल्यां (?) सहितेन तत्पुत्रदेवंगदेवधर........तथा जिनमतिभार्या प्रोच्छा(त्सा)हितेन श्रीसुविधिदेवस्य खत के द्वारं कारितं धर्मार्थमिति ।। मंगलं महाश्रीः ।।" આ લેખમાં વર્ણવેલું ચિત્ય સં. ૧૧૭૫ પહેલાં વિદ્યમાન હતું એ આ લેખથી સ્પષ્ટ થાય છે. મહારાજા ઉદયસિંહના સમયમાં થયેલા શ્રીમાલવંશના શેઠ યશેદેવના પુત્ર શ્રેષ્ઠી યશવીરે જાલેરના આદિનાથ મંદિરને રમણીય મંડપ સં. ૧૨૩૯ના વૈશાખ સુદિ ને ગુરુવારે કરાવ્યું હતું, જે મંડપ શિલ્પકળાને અદ્દભુત નમૂને હોઈ તેને જોવા માટે દેશ-પરદેશના સેંકડે પ્રેક્ષકે આવતા હતા. એ મંદિરના સભામંડપના પાટ પરના લેખમાં એ વિશે આ પ્રકારે નેધ કરી છે – " नानादेशसमागतैर्नवनवैः स्त्रीपुंसवगैर्मुहुर्यस्याहो ! रचनावलोकनपरैः नो तृप्तिरासाद्यते। स्मारं स्मारमथो यदीयरचनावैचित्र्यविस्फुर्जितं, तैः स्वस्थानगतैरपि प्रतिदिनं सोत्कण्ठमावर्ण्यते ॥" આ યશવીર ઉદયસિંહ રાજાને મંત્રી હતા. તે શ્રીમંત અને સત્તાધારી હોવા સાથે દાનેશ્વરી અને શિલ્પ વિદ્યામાં નિષ્ણાત વિદ્વાન હતું. તેણે આબુ ઉપર સં. ૧૨૯૨ના પ્રતિષ્ઠામહોત્સવ પ્રસંગે ૮૪ રાણુઓ, ૧૨ મંડિલિકે, ૪ મહાધર, અને ૮૪ મટી જ્ઞાતિઓની મળેલી સભામાં મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શોભન સૂત્રધાર દ્વારા નિર્માણ ગુગવસતિ' જેવા શિલ્પકળાવાળા અભુત ચૈત્યમાંથી ૧૪ ભૂલે બતાવી હતી. આ સાંભળી શ્રીવાસ્તુપાલે યશવીર મંત્રીની વિદ્યાકુશળતા આદિ ગુણોની ભારે સ્તુતિ કરી હતી. ખરતરગચ્છ ગુર્નાવલીમાંથી અહીંના મંદિરો અને પ્રતિષ્ઠા સંબંધે કેટલીક બેંધ મળી આવે છે એ મુજબ: ઉદયસિંહના સમયમાં એટલે સં. ૧૩૧૦ વૈશાખ સુદિ ૧૩ને શનિવારે સ્વાતિ નક્ષત્રમાં શ્રીમહાવીર વિધિચૈત્યમાં રાજા અને પ્રધાન પુરુષેની ઉપસ્થિતિમાં રાજમાન્ય મહામંત્રી જેત્રસિંહના તત્ત્વાવધાનમાં પાલનપુર, વાગડદેશ આદિના શ્રાવકેએ એકઠા થઈ વશ જિનાલય આદિની પ્રતિષ્ઠા દીક્ષા આદિ મહોત્સવપૂર્વક કરી હતી.' વળી, “સં. ૧૩૧૬ના મહા સુદિ ૬ના દિવસે રાજા ચાચિગદેવના રાજત્વકાળમાં સ્વર્ણગિરિના શાંતિનાથ મંદિરમાં સ્વર્ણમય ધ્વજાદંડ અને કળશારેપણ કરવામાં આવ્યા હતા. ૮ વળી, “સ. ૧૩૪રના જેઠ વદિ લ્લા દિવસે સુપ્રસન્ન સામંતસિંહના સાંનિધ્યથી અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને ઈંદ્રમહોત્સવ થયે હતે. વળી, “સં. ૧૩૭૧ના જેઠ વદિ ૧૦ના દિવસે જાવાલિપુરમાં કલિકાળકેવલી શ્રીજિનચંદ્રસૂરિની વિદ્યમાનતામાં દીક્ષા અને માલારોપણાદિ ઉત્સવ થયા હતા. તે પછી સ્કેચ છોએ આ નગરને ભંગ કર્યો.” સં. ૧૫૧રમાં પદ્મનાભ નામના કવિએ રચેલા કાન્હડદે પ્રબંધ” નામના જૂની ગુજરાતીના કાવ્યમાં આ જાહેરના ભંગ વિશે સવિસ્તર હકીકત આપી છે. ૫. “જૈન સ્તોત્ર સંદોહ;' ભા. ૨, પૃ. ૧૮૦. ૬. “પ્રાચીન જૈન લેખસંદ ” ભ૨લેખકઃ ૩૫૧ ૭. “ઉપદેશસાર–ટીકા” પૃ. ૮. બીલયા-ભીમપલીના વર્ણનમાં જણાવેલા શ્રાવકધર્મ પ્રકરણની પ્રશસ્તિના નાકમાં જે જાહેર સંબંધી સૂચન છે તેમાં આ સંવત અને તિથિમાં ફેરફાર છે. સં. ૧૩૧ના મહા સુદિ ૧૪ની નોંધ એ જ વધુ પ્રામાણિક જણાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ અલાર ૧૯૧ મુસલમાનોએ કરેલા આ આક્રમણુમાં અહીનાં પ્રાચીન મંદિરે કેટલાંક નાશ પામ્યાં અને કેટલાંકને ભારે નુકસાન થયું હતું. કેટલાંક મદિરાના સુંદર કારીગરીવાળા પથ્થરો અને મંદિરના ભાગેા ઊઠાવી લઈ મસ્જિદા ખરૂંધાવવામાં ઉપયોગ કર્યાં હતા, જેના પુરાવા રૂપે અમે અગાઉ જણાવેલ તેાપખાનાવાળી કમર, કિલ્લા ઉપરની મસ્જિદ અને શહેર બહાર આવેલી • હુરજી માંડા’ ના નામથી ઓળખાતી મસ્જિદ—આ ત્રણે મસ્જિદો જૈન મંદિરાને નાશ કરીને બાંધવામાં આવેલી છે. સ. ૧૩૭૧ની સાલ પછી જાલેાર પર મુસલમાનો, મેવાડના રાણાઓ, ચહુઆણ્ણા અને વિહારી પઠાણાએ રાજ્ય કર્યું હતું. એ સમયમાં અહીં નૈનાની ધામિઁક પ્રવૃત્તિઓ ખધ પડી હોય અને વસ્તી એછી થઇ હોય એમ લાગે છે. સ. ૧૯૫૧માં શ્રીનગÇિગણુિએ ‘ જાવુર નગર પાંચ જિનાલય ચઈત્ય પરિપાટી ' નામક તીર્થમાળામાં અહીંની ૪ પોષધશાળાની નોંધ કરી ૫ જિનાલયેા અને તેમાં આવેલી મૂતિઓની સંખ્યા નોંધી છે. જ્યારે સુવર્ણ ગિરિ ઉપરનાં ચૈત્યાના ઉલ્લેખ કર્યા નથી; સભવ છે કે એ સમયે ગિરિ ઉપરનાં ચૈત્યે વેરાન દશામાં હાય અથવા ત્યાં તે જઇ શકયા ન હોય. નગરનાં પાંચ જિનાલયે પૈકી ૧ શ્રીમહાવીર ચૈત્ય, ૨. શ્રીનેમિનાથ ચૈત્ય, ૩. શ્રીશાંતિનાથ ચૈત્ય ૪. શ્રીઆદિનાથ ચૈત્ય, અને ૫. શ્રીપાર્શ્વનાથ ચૈત્ય એ સમયે વિદ્યમાન હતાં. છેવટે સમ્રાટ અકબરના પુત્ર જહાંગીરના સમયમાં જ્યારે રાહેડવ'શીય મહારાજા ગજસિંહ હતા ત્યારે મુહુણાત જયમલજી તેમના મંત્રી હતા. તેમણે સ. ૧૯૮૧માં જાલેારના સુવર્ણગિરિના કિલ્લા ઉપર ૧ મંદિર બંધાવી ૩ મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરી હતી અને અહીંનાં લગભગ બધાં મંદિરના જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી. જયમલની પત્નીએ સરૂપદે અને સાડાગદેએ કેટલોક મૂર્તિઓ ભરાવી પ્રતિષ્ઠિત કરાવી તે મૂર્તિઓ આજે પણ વિદ્યમાન છે. એ સરૂપદેના પુત્ર નેણુસી બીજા પુત્રામાં વધુ નામાંકિત થયા હતા, જેને સ. ૧૭૪૧માં જોધપુરના મહારાજા જસવંતસિંહે ( પહેલે ) નેણસીને પેાતાના દીવાન બનાવ્યેા હતો. આ દીવાનગીરીમાં તેણે ભારે કુશળતા દાખવી હતી. મારવાડના સૌથી વિશેષ ખ્યાત ઇતિહાસ તેણે ‘તેલુસીજીરી ખ્યાત ' નામે લખ્યું છે, જે માત્ર મારવાડ માટે જ નહિ પરંતુ મેવાડ તથા રાજપૂતાનાનાં બીજા રાજ્ય માટે પણ આજે ઘણા ઉપયોગી થાય છે. આટલી આછી નોંધથી વિક્રમના બીજા સૈકાથી લઈને લગભગ ૧૮મા સૈકા સુધી જૈનાએ આ નગરમાં કરેલી પ્રવૃત્તિ, 'ધાવેલાં ચૈત્યો, જૈનાચાર્યએ રચેલા ગ્રંથા, જૈન શ્રેષ્ઠીઓએ રાજકીય પ્રવૃત્તિમાં લીધેલા ભાગની સાથેસાથ ધાર્મિક પ્રવૃત્તિમાં આપેલા કાળાથી અહીંના સ્થાનિક ઇતિહાસના કંઈક ખ્યાલ આવે છે. આ બધી હકીકતા કહી રહી છે કે, જાલેર જૈન પ્રવૃત્તિનું કેદ્રધામ હતું. આજે આ શહેરમાં ૪ ઉપાશ્રયા, ૩ ધર્મશાળાઓ, જ્ઞાનભડાર, વધુ માન વિદ્યાલય, વાચનાલય વગેરે છે. અહીં જૈન મૂર્તિ પૂજાની ૨૦૦૦ માણસાની વસ્તી છે. શહેરમાં બધાં મળીને કુલ ૧૨ જૈન મ ંદિરો છે. તપાવાસમાં આવેલાં જ મદિરા પૈકી (૧) શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર શિખરમ ધી છે. (૨) શ્રીનેમિનાથ ભગવાનનું મ ંદિર ઘૂમટબંધી છે. આ મંદિરમાં શ્રોહીરવિજયસૂરિની સ. ૧૯૫૬ માં પ્રતિષ્ઠિત કરેલી ગુરુમૂર્તિ છે. (૩–૪) શ્રોશાંતિનાથ અને શ્રોઆદિનાથનાં મંદિરે શિખરખ`ધી છે. (૫) સૂરજપેાળ સામે શ્રીઆદિનાથ ભગવાનનું મંદિર શિખર બધી છે. (૬) ખાનપુરા મહેલ્લામાં શ્રીમુનિસુવ્રતસ્વામીનું મંદિર ધાબાબધી છે. (૭-૮) ખરતરાના મહેાલ્લામાં આવેલાં એ મદિરા પૈકી એક શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે જ્યારે બીજી શ્રીજીરાવલા પાર્શ્વનાથનુ ધાખામ’ધી છે. (૯) કાણિયાવાસમાં શ્રીપાર્શ્વનાથનું શિખરબંધી મદિર સ. ૧૯૪૭ માં બંધાવેલું છે. (૧૦) ભડારિયાના મહેદ્લામાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું શિખરબંધી મ ંદિર સ. ૧૯૬૯ માં બંધાવેલુ છે. (૧૧) બારમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરષધી છે. (૧૨) શ્રોવધ માન વિદ્યાલયમાં શ્રીમહાવીર ભગવાનનુ ઘર–દેરાસર છે; જે સ. ૧૯૯૫ માં બંધાવેલું છે. પાસે આવેલા સુવર્ણગિરિ ઉપરના કિલ્લામાં લાંબે અને ૪૦૦ ગજ (૧૫ માઈલ લાંખે। ૯. જૈન સત્યપ્રકાશઃ વઃ ૧૦, અંકઃ ૬, આજે ૪ જૈન મ ંદિર વિદ્યમાન છે. આ કિલ્લો લગભગ ૮૦૦ ગજ અને પા માઇલ ) પહેાળા છે, અને સમતલ ભૂમિથી ૧૨૦૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર જૈન તીર્થ સર્વસંગ્રહ ફીટ ઊંચી ટેકરી પર આવેલો છે. કિલ્લાને બાવન બૂરજ અને ૪ દરવાજા છે. આ દરવાજાઓ સૂરજળ, ધૂળ, ચાંદપળ અને લેહપાળ નામે ઓળખાય છે. એ દરવાજાઓ વટાવીને આપણાં મંદિરે આવે છે. ૧. ભગવાન શ્રીમહાવીરસ્વામીનું મંદિર વિશાળ, ભવ્ય અને રમણીય છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, વિશાળ સભામંડ૫, શૃંગારકી અને ઉન્નત શિખરયુક્ત ભવ્ય રચનાવાળું છે. મૂળનાયકની મૂર્તિ ૨ હાથ ઊંચી વેતવણી છે. તેના ઉપર સં. ૧૬૮૧ માં શ્રીવિજયદેવસૂરિના આજ્ઞાવતી શ્રી જયસાગરગણિએ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. મંત્રી જયમલે આ મંદિરને ઉદ્ધાર કરાવ્યું તે પહેલાં મૂળનાયકની જે પ્રાચીન પ્રતિમા હતી તે બહારના મંડપના એક ગોખલામાં મૂકેલી છે. પ્રાચીન “યક્ષવસતિ પ્રાસાદ” તે આ જ મંદિર હતું એમ માનવામાં આવે છે, કેમકે આમાં ગૂઢમંડપ, પ્રેક્ષામંડપ, ઝરૂખા વગેરેના ભાગે જીર્ણોદ્ધાર સમયના લાગે છે પણ પથ્થરે, તેમાંની કેરણી અને મૂળ શિખરને ભાગ તે પ્રાચીન એટલે તેરમા સૈકા પછીનાં ન હોય એવું પ્રતીત થાય છે. શ્રીકુમારપાલ નરેશે અહીં “કુમારવિહાર' બંધાવ્યું ત્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. છેવટને ઉદ્ધાર શ્રીવિજયરાજેન્દ્રસૂરિના ઉપદેશથી થયેલ છે. પહાડની ઊંચી ટેકરી ઉપર બે માળનું ચૌમુખજીનું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ અને શ્રી નેમિનાથ ભગવાન છે. તેની સુમેરુશિખર જેવી રચના છે. તેને “અષ્ટાપદાવતાર’ નામે પણ લેકે ઓળખે છે. “કુવલયમાલા”ની પ્રશસ્તિમાં જે “અષ્ટાપદ મંદિર નું સૂચન છે તે આ જ મંદિર હોવું જોઈએ. મુસલમાનના હાથે નુકસાન પામવા છતાં તેમાંના મૂળગભારાની કરણી તેરમા સૈકા પછીની ન હોય એમ લાગે છે. જીર્ણોદ્ધારના સમયે ચઉ અઠ દસ દેય” ને બદલે બે માળના ચૌમુખજી બનાવી દીધા હોય એમ જણાય છે. ઉપર અને નીચેના માળમાં ચારે દિશામાં પ્રતિમાઓ બિરાજમાન છે, જે મોટે ભાગે પ્રાચીન છે. પ્રવેશદ્વારની જમણી બાજુએ અને મૂળનાયકની ડાબી બાજુએ એક સર્વાગ સુંદર પ્રતિમા વિરાજમાન છે. આ મંદિરમાં સં. ૧૯૩૨માં સરકારી તપખાનું રાખવામાં આવેલું જે શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીના પ્રયત્નથી દૂર કરવામાં આવ્યું. આ મંદિરને જીર્ણોદ્ધાર પણ તેમના જ ઉપદેશને આભારી છે. ૩. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર નાનું પણ રમણીય સામરણયુક્ત છે. શ્રીકુમારપાલ નરેશે બંધાવેલું શ્રી પાર્શ્વનાથનું મંદિર તે બાવન જિનાલયવાળું વિશાળ મંદિર હતું. તેની ભમતીમાં અગાઉ નિર્દિષ્ટ સં. ૧૨૯૬માં ગેખલાઓ બનાવી મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. પરંતુ અત્યારનું આ મંદિર તે નાનું છે. વળી, આમાં પ્રાચીન કારીગરીના નમૂના પણ જળવાયેલા નથી. અલબત્ત, એનું શિખર બારમી–તેરમી સદીનાં શિખરે જેવું જણાય છે. સંભવત: પ્રાચીન કુમારવિહારને સંપૂર્ણ નાશ થતાં તેના બદલામાં આ મંદિર બંધાવ્યું હોય એમ જણાય છે, જે કુમારવિહારના જીર્ણોદ્ધાર રૂપે માની શકાય. આ મંદિરને જીર્ણોદ્ધાર પણ શ્રીવિજયરાજેન્દ્રસૂરિના ઉપદેશથી થયે છે. ૪. શ્રી આદિનાથ ભગવાનનું મંદિર ઘૂમટબંધી છે. તેમાં પાષાણની કુલ ૯ મૂર્તિઓ વિદ્યમાન છે. અહીં પ્રતિવર્ષ ભાદરવા વદિ ૧૦ અને માઘ સુદિ ૧ના રોજ મેળા ભરાય છે. ૯૦. ભાંડવપુર (કઠા નંબર : ૨૧૯૫) ભિન્નમાલથી ૨૦ માઈલ દૂર ભાંડવપુર અથવા ભાંડવા નામનું ગામ છે. એનું પ્રાચીન નામ માંડવપુર હતું એમ કહે છે. પ્રાચીન કાળે આ ગામ મેટું નગર હશે એમ લાગે છે. આજે અહીં એક પણ જેનની વસ્તી નથી પણ એક વિશાળ જૈનધર્મશાળા, એક ઉપાશ્રય છે અને એક પ્રાચીન જૈનમંદિર છે, જેના કારણે આ સ્થળ તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. Jain Education Interational For Private & Personal use only Page #52 -------------------------------------------------------------------------- ________________ ઘાંઘાણી શિખરબંધી ભવ્ય મંદિરમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની ૧ હાથપ્રમાણુ પ્રાચીન મૂર્તિ છે, તે કંઈક ખંડિત થયેલી છે. આ મંદિરના અંદરના મંડપમાં જમણી બાજુની દીવાલના સ્તંભમાં જેની લિપિને એક લેખ છે પણ ખૂબ ઘસાયેલું હોવાથી વાંચી શકાતું નથી, છતાં વાંચી શકાતા અંશ ઉપરથી લાગે છે કે આ મંદિર બારમી સદીમાં બંધાયું હશે, જેની સં. ૧૩૪૦ના પિષ સુદિ –ા દિવસે પ્રતિષ્ઠા થયેલી છે. એટલે પ્રાચીન પ્રતિમાને લેપ થતાં મૂળનાયકની પ્રતિમા બીજેથી લાવીને બિરાજમાન કરેલી છે. સભામંડપમાં છ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરેલી છે. કુલ ૧૮ પાષાણુની અને ૨ ધાતુની પ્રતિમાઓ વિદ્યમાન છે. મંદિરમાં આરસનું કામ મનહર જણાય છે. અહીં પ્રતિ વર્ષે કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાના મેળા ભરાય છે. તેમાં હજારો યાત્રાળુઓ એકઠા થાય છે. જેનેતર વર્ગ પણ આ પ્રતિમાની બાધા-માનતા રાખે છે અને ભાવથી ભક્તિ કરે છે. ૯૧. ઘાંઘાણી (કઠા નંબર : રરર૦) અસારાનાડા સ્ટેશનથી ૧૦ માઈલ દૂર અને જોધપુરથી ૩-૪ માઈલ દૂર ઘાંઘાણી નામે ગામ છે, જે જેનું તીર્થધામ મનાય છે. આજે અહીં ૧ જિનમંદિર, ૧ ઉપાશ્રય અને ધર્મશાળા સિવાય જેનેની વસ્તી નથી. સં. ૧૮૫૬માં અહીં જેનેનાં ૪૦ ઘર હતાં, તે વધીને સં. ૧૯૦૦માં ૧૦૦ જેટલાં થયાં હતાં. એ પછી આજ સુધીના આટલા ટૂંકા ગાળામાં જેમનું એક પણ ઘર ન દેખાય એ ખરેખર, કાળની એકાએક પરિવર્તનશીલતાને નમૂને જ ગણાય. વેપારવાણિજયની સ્થિતિ એસરી જતાં જેને બીજાં ગામોમાં વસવાટ કરવા ચાલ્યા ગયા હશે એમ લાગે છે. પ્રાચીન કાળમાં આ નગર ભારે જાહોજલાલીવાળું હતું એમ અહીંનાં ખંડિયેરેથી પ્રતીત થાય છે. એક મંદિર ખંડિયેરરૂપ આ ભૂમિ ઉપર જ પડયું છે, જ્યારે બીજું શ્રીધર્મનાથ ભગવાનનું શિખરબંધી મંદિર તળાવની પાસે શાનદાર ભવ્યતા પાથરતું ઊભું છે. આ મંદિર સમતલ ભૂમિથી લગભગ ૭૨ ફીટની ઊંચાઈ પર છે અને તેથી એનું શિખર દૂર દૂરથી દેખાય છે. આ મંદિર વિશે ‘વીર વંશાવળી માં ઉલ્લેખ છે કે " पुनः संप्रतिये उत्तरदिस मरुघरि घंघाणी नगरी श्रीपद्मप्रभस्वामीनो प्रासाद बिंब नीपजाव्यो." આ હકીકતનું સમર્થન કરતાં શ્રીસમયસુંદર ઉપાધ્યાયે “ઘાંઘાણી પદ્મપ્રભ સ્તવન’માં જણાવ્યું છે કે, સં. ૧૬૬૨ના જેઠ સુદિ ૧૨ના દિવસે દૂધેલા તળાવની પાસે ખોખર દેરાની પાછળ ખેદકામ કરતાં એક ભૂમિગૃહ નીકળી આવ્યું હતું, જેમાંથી ૬૫ પ્રતિમાઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં સમ્રાટ સંપ્રતિરાજે ભરાવેલી મૂળનાયક શ્રીપદ્મપ્રભજિનની સપરિકર મૂર્તિ હતી અને શ્રી આર્ય સુહસ્તિસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. તેની પાછળના ભાગમાં વીરનિર્વાણ સં. ર૭૩ના મહા સુદિ ૮ના દિવસે પ્રતિષ્ઠિત કર્યાને લેખ પણ તેમણે વાંચ્યું હોવાનું જણાવે છે. બીજી મુખ્ય અર્જુન (ત) સુવર્ણની પ્રતિમા પાર્શ્વનાથની હતી, જે સમ્રાટ ચંદ્રગુપ્ત ભરાવી હતી. વાસ્તવમાં આ મૂર્તિઓ મળી હોત તે ભારતીય ઈતિહાસને પલટે આપનારી હકીકત મળી શકત. સંભવત: મુસ્લિમ કાળમાં એને ભૂમિમાં ભંડારી દીધી હોય એમ લાગે છે, જેને આજે પત્તો મેળવો મુશ્કેલ છે. “ખરતરગચ્છ પટ્ટાવલી’ અનુસાર આ પ્રતિમાઓની પ્રાચીન લિપિને વાવ રાજસમુદ્ર, જેઓ પાછળથી જિનરાજસૂરિને નામે ખ્યાત થયા, તેમણે વાંચી હતી. આજે આ મંદિરમાં કેવળ ત્રણ મૂર્તિઓ છે. તેમાંથી એક ઉપરના માળે અને એક નીચેના માળમાં મૂળનાયકરૂપે સં. ૧૯૫૮ અને સં. ૧૯૧૪માં પ્રતિષ્ઠિત કરેલી છે. સં. ૯૩૭ની ત્રીજી શ્રી આદિનાથ પ્રભુની ધાતુની પ્રતિમા ઉપર શ્રીપૂરણચંદજી નાહરે આ પ્રકારે લેખ વાંચે છે, જે “જેન લેખ સંગ્રહ' ભા. ૨ના લેખાંક: ૧૭૦૯માં પ્રગટ થયેલ છે તે આ પ્રમાણે છે: " नवसु शतेष्वब्दानां समतुं( त्रिंशदधिकेष्वतीतेषु । श्रीवच्छलांगलीभ्यां ज्येष्ठार्याभ्यां परमभक्त्या ।। नाभेयजिनस्यैषा प्रतिमाषाडा(दा)ईमासनिष्पन्ना। श्रीमतोग्णकलिता मोक्षार्थ कारिता ताभ्यां ॥ ज्येष्ठार्यपदं प्राप्तौ द्वावपि जिनधर्मवच्छलौ ख्यातौ। उद्योतनसूोस्तौ शिष्यौ श्रीवच्छवालदेवौ ॥ સં. ૧૩૭ અa I " Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ લેખની લિપિ વગેરેનું બરાબર અવકન કરવું જોઈએ. આ સિવાય અહીંથી એક બીજો લેખ મળી આવ્યું છે તે આ પ્રકારે છે– “ओं ॥ सं० १२४१ वैशाख सुदि ७ अोह श्रीकल्हणदेवराज्ये तस्यात्मज श्रीमोढलदेवस्वभुज्यमान घाणकपद्रचैत्ये श्रीमहावीरदेववर्षगतिनिमित्तं पनायिय भं० यदुवीरगुणधरेन मांडव्यपुरीयमंडपिकायां दानमध्यात् ई० ॥ मासं प्रति दातव्या चंद्राकै यावत् ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमि[:] तस्य तस्य तदा फलं ॥ स्वदत्तं परदत्तं वा देवानां जो (यो) हरेत् धनं । षष्टिवर्षसहस्राणि नरके स कृमिर्भवेत् ॥" – સં. ૧૨૪૧ના વૈશાખ સુદિ ૭ના દિને શ્રીકલ્હણદેવના રાજ્યમાં તેમને પુત્ર શ્રીમોઢલદેવ ઘંઘાણકને અધિકાર ચલાવતા હતા ત્યારે ત્યાંના શ્રી મહાવીરદેવના વાર્ષિક ઉત્સવ નિમિત્તે પનાયિય (?) ભ. યદુવીર ગુણધરે માંડવ્યપુરની મંડપિકામાંથી એક (2) દ્રશ્ન દર મહિને આપવાની કબૂલાત આપી. એ પછી પુરાણોના બે પ્રસિદ્ધ શ્લેકે આપેલા છે. તેમાં લખ્યું છે કે–દેવદાન તરીકે આપેલી વસ્તુને (ચાહે પિતે આપી હોય કે બીજાએ) જે કેઈ અપહાર કરે તે ૬૦ હજાર વર્ષ સુધી નરકને કીડા થાય. આ લેખ ઉપરથી આ મંદિર અને ઘંઘાણક ગામનું નામ આપેલું હોવાથી આ ગામ એથીયે પ્રાચીન નિણીત થાય છે. અને બારમા સૈકાથી લઈને આ મંદિરની વ્યવસ્થા, પવિત્રતા જાળવવા રાજાઓ અને અધિકારીઓ સાથ આપતા રહ્યાને ખ્યાલ આવે છે. મંદિરની આગળ ફ છે. તેનાથી આગળ ૫-૬ વિશાળ છત્રીઓ–દેરીઓ બહુ જ સુંદર બનેલી છે. ગામમાં જાગીરદારને ગઢ અને મહેલ વિદ્યમાન છે. એક બીજું નાનું મંદિર જે ખંડિયેર રૂપ ઊભું છે, તેનું દ્વાર બંધ રહે છે. ખોદકામ કરતાં એક પાષાણની પ્રતિમા મળી આવેલી તે ઉપાશ્રયમાં રાખેલી છે તેના ઉપર આ પ્રકારે લેખ હતે એમ શ્રીઅગરચંદ્રજી નાહટા જણાવે છે – " ॥ ॐ ॥ संवत् १४९७ वर्षे मार्ग सुदि ३ श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं खरतरगच्छे श्रीजिनभद्रसूरिभिः । कारिते ऊकेशवंशे पीपाडगोत्रे भीमापुत्र देल्हासु श्रावकेन पुत्रआसासहितेन भ्रातृलाखूपुण्यार्थ ॥" ૯૨. કાપરડા (કેક નંબર : ૨૨૨૭) જોધપુરથી ૨૨ માઈલ અને પીપાડસીટી સ્ટેશનથી ૮-૯ માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. એનું પ્રાચીન નામ કર્યટહેડક, કાપડહેડા વગેરે મળે છે. આ ગામ ક્યારે વસ્યું એ જાણી શકાયું નથી પરંતુ અહીં સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનનું ઉન્નત અને વિશાળ મંદિર તારંગામાં કુમારપાલ નરેશે બંધાવેલા મંદિરની સમતા ધરાવે છે. ૯૮ ફીટ ઊંચું આ મંદિર ચાર માળનું છે અને કંઈક જીર્ણ થયેલું છે. સં. ૧૯૭૮ માં જેતારણવાસી ઓસવાલ શેઠ ભાણજી ભંડારીએ આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી એ શિલાલેખ મૂળનાયકની પ્રતિમા ઉપર મૌજુદ છે. એટલે આ ગામ ૧૭ મા સૈકા કરતાં પ્રાચીન છે, એમાં શક નથી. ભાણજી ભંડારીએ આ મંદિર કેવી રીતે બંધાવ્યું એ વિશે આવી લોકવાયકા સંભળાય છે રાવ જોધાજી (સને ૧૪૨૭ થી ૧૪૮૯) ના સમયથી ભંડારી મહાજને મારવાડમાં આવ્યા અને પિતાના સામર્થ્ય ને કુશળતાથી રાજ્યના અધિકારીપદે નિમાયા હતા. અમર ભંડારીના પુત્ર ભાણજી ભંડારીને જોધપુરના રાજા ગજસિંહે જેતારણના અધિકારી નીમ્યા હતા. રાજા કેઈ કારણવશ તેમના ઉપર ગુસ્સે થતાં તેમને જોધપુર બેલાવવામાં આવ્યા. માર્ગમાં આવતાં તેમણે કાપરડામાં મુકામ કર્યો. જમવાને સમય થતાં સાથેના માણસેએ તેમને ભજન કરવા બોલાવ્યા પણ તેમને પ્રભુ મૂર્તિનાં દર્શન કર્યા વિના ભેજન ન લેવાની પ્રતિજ્ઞા હતી. તેથી તેમણે ના પાડતાં બીજા Page #54 -------------------------------------------------------------------------- ________________ કાપરડા બધાને જમી લેવા જણાવ્યું પરંતુ સાથેના માણસને ૫ ન થયે. ગામમાં શોધ કરતાં એક જૈન યતિજી પાસે મૂર્તિ હોવાની ભાળ મળી. ભંડારી યતિજી પાસે દર્શનાર્થે આવ્યા. તેમણે યતિજીને રાજાની બધી વાત નિવેદન કરી. નિમિત્તશાસ્ત્રના જાણકાર યતિજીએ કહ્યું: “તમને કશી આંચ નહિ આવે, તમે નિર્દોષ છે.” અને બન્યું પણ એમ જ, ભંડારીજી નિર્દોષ ઠર્યા એટલું જ નહિ, રાજવીને તેમના ઉપર બમણું માન ઉપર્યું. બીજી તરફ ભંડારીજીની તિજી ઉપર શ્રદ્ધા વધી ગઈ. તેઓ પાછા ફરતાં યતિજીને મળ્યા. યતિએ આ ખુશાલીના બદલામાં કાપરડામાં એક જિનમંદિર બંધાવવા જણાવ્યું અને ભંડારીજીએ યતિજીની મદદથી અહીં જે મંદિર બંધાવ્યું તે આજ સુધી તીર્થધામ બની રહ્યું છે.” “ઐતિહાસિક રાસસંગ્રહ” ભા. ૩ માં શ્રીદયારત્ન મુનિએ સં. ૧૬૫ માં રચેલ “શ્રીકાપડહેડા-રાસ”માં ઉપર્યુક્ત હકીક્ત નથી આપી પરંતુ આ મંદિરના બંધાવનાર શેઠ ભાણજી ભંડારી અને તેમના પુત્ર નારાયણ વિશેની હકીકત આલેખી છે. તેમાં જણાવ્યું છે કે, “શ્રીજિનચંદ્રસૂરિને કાપડહેડામાં ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસ ભૂમિની નીચે શ્રીપાર્શ્વ નાથની પ્રતિમા હોવાની ભાળ મળી. તેમણે સં. ૧૬૭૪ ના પિષ વદિ ૧૦ ના દિવસે આ મૂર્તિ પ્રગટ કરાવી ભાણ ભંડારીને અહીં મંદિર બંધાવવા ઉપદેશ આપ્યા. કવિ કહે છે – “ભાને છાને નહી ભુવણિ અદભુત દાન ધનદ અહિનાણુ કિ.) પછી તો શું જોઈએ? દાનવીરને તે માત્ર ઈશારે જ બસ હતે. થોડા સમયમાં મંદિર તૈયાર થતાં તેની પ્રતિષ્ઠા કરાવી એ વિશે કવિ નેંધે છે કે – સંવત સોલે ચિત્તરે સુદિ હુતિય મગરિ તિમ માસ કિ, પુની વદી તે દેહરે ભાગબલી ભાંને મંડિયે એસ કિ. સેલસહસય છિડુત્તર સમ પદમણિલા તણે પ્રારંભ કિ; પીઠે બઠા પાસજી ઈણ મુહુરત. પણ અચંભ કિ.” અહીં ચાર માળનું મંદિર ઊભું છે. નીચે ભેંયરું પણ છે. મંદિરમાં પાંચ ખંડે અને ચાર મંડપની રચનાથી એની વિશાળતા અને ઊંચાઈ અસાધારણ લાગે છે. સમતલ ભૂમિથી ૯૮ ફીટની ઊંચાઈ છે અને વિસ્તારમાં તારંગાના મંદિર કરતાં વધારે છે. એને ફરતી વિશાળ ધર્મશાળા છે. અમદાવાદનિવાસી શેઠ માણેકલાલ મનસુખભાઈએ બંધાવી છે. પાંચ માઈલ દૂરથી આ મંદિરનું શિખર દેખાય છે. ત્રણે માળમાં ચૌમુખજીની સ્થાપના છે. મૂળનાયકની મૂતિ નીચે આ પ્રમાણે લેખ છે__“ संवत् १६७८ वर्षे वैशाखसित १५ तिथौ सोमवारे स्वातौं महाराजाधिराजमहाराजश्रीगजसिंहविजयराज्ये उकेशवंशे रायलाखणसंताने भंडारोगोत्रे अमरापुत्रमानाकेन भार्याभक्तादेः पुत्ररत्न नारायण नरसिंह सोढा पौत्र ताराचंद खंगार नेमिदासादिपरिवारसहितेन શ્રી સ્વયંમ્પાર્શ્વનાથત્યે શ્રીપાર્શ્વનાથ .... ” આ પ્રતિમાના પરિકર નીચેની ગાદી ઉપર આ લેખ વંચાય છે – " संवत् १६८८ वर्षे श्रीकापडहेडा स्वयंभूपाश्वनाथस्य परिकरः कारितः प्रतिष्ठितः श्रीजिनचंद्रसूरिभिः ॥" પહેલા માળના ચૌમુખજીમાં ઉત્તરસન્મુખ મૂળનાયક શ્રીસ્વયંભૂ પાર્શ્વનાથ, પૂર્વમાં શ્રીશાંતિનાથ, દક્ષિણમાં શ્રીઅભિનંદન અને પશ્ચિમમાં શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમાઓ છે. બીજા માળે ચડવાની નિસરણનાં પગથિયાં એક જ માણસ ચડી-ઊતરી શકે એવાં ૧ x 9 ફૂટ લાંબા-પહેલાં છે. માળને મંડપ પીશેક માણસ બેસે એવડે છે. શ્રીરાષભદેવ, શ્રીઅરનાથ, શ્રી મહાવીરસ્વામી, અને શ્રી નેમિનાથની ચૌમુખ પ્રતિમાઓ છે. તેમાં ત્રીજા માળમાં શ્રીનમિનાથ, શ્રી અનંતનાથ, શ્રીનેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી શીતળનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. શ્રી શાંતિનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાચીન જણાય છે. અને છેલ્લે જીર્ણોદ્ધાર આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજીએ સં. ૧૯૭૫ માં કરાવ્યું છે. મંદિરના ચોથા માળેથી જોતાં આસપાસની ભૂમિ ઉપર પથરાયેલાં સેંકડો અવશેષો નજરે For Private & Personal use only Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ચડે છે. અસલ આ ગામ મોટું નગર હશે એવું અનુમાન અવશેષે કરાવે છે. અહીં એક જૈન પાઠશાળા ચાલે છે. આ રીતે આ તીર્થને ઈતિહાસ લકવાયકા, રાસ અને શિલાલેખથી એકબીજાને પૂરક બનતાં પ્રમાણિત બની રહ્યો છે. ૯૩. ફલોધિ (કાઠા નંબર : ૨૨૫૨-૨૨૫૩) મડતાડ જંકશન સ્ટેશનથી માત્ર ૧ ફર્લંગ હર ફલેધિ નામે ગામ છે. આને હાલ “મેડતાફધિ' કહે છે. એનું પ્રાચીન નામ “ફલવર્ધિ' છે. આ ગામ બારમા સકાથીયે પ્રાચીન છે. ગામમાં તીર્થની સ્થાપના શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીધર્મઘોષસૂરિએ સં. ૧૧૮૧ ના વર્ષે કરેલી એને “વિવિધતીર્થકલ્પ”માં ઉલ્લેખ છે. વળી, બારમા સૈકામાં શ્રીવાદિદેવસૂરિએ અહીં મંદિર બંધાવ્યાના ઉલ્લેખ પણ પ્રાચીન ગ્રંથમાંથી સાંપડે છે. “પુરાતન પ્રબંધ સંગ્રહ” નામના ગ્રંથ (પૃ. ૩૧)માં “ફલવર્ધિક તીર્થપ્રબંધ’માં જે વર્ણન કર્યું છે એને સારાંશ આ છે: “શ્રીવાદિદેવસૂરિ શાકંભરી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે વચમાં મેડતા પાસેના ફધિ ગામમાં એક માસ રહ્યા. એ સમયે પારસ નામના શ્રેષ્ઠીને એક ટીંબામાંથી જિનપ્રતિમા મળી આવી ત્યારે એક વિશાળ મંદિરની રચના કરવામાં આવી. અજમેર અને નાગપુરના શ્રાવકને તેને વહીવટ સેંપવામાં આવ્યું. સં ૧૧૯ (બીજી પ્રતિ પ્રમાણે સં. ૧૧૮૮૮)ના ફાગણ સુદિ ૧૦ ના રોજ એ મૂર્તિની મંદિરમાં સ્થાપના કરવામાં આવી, અને સં. ૧૨૦૪ ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે તેના કળશ–ધ્વજનું આપણુ કરવામાં આવ્યું.” આ જ હકીકત “ઉપદેશ તરંગિણીમાં પણ સહેજ ફેરફાર સાથે સેંધાયેલી છે. ઉપાધ્યાય શ્રીધર્મસાગર ગણિએ રચેલી “તપાગચ્છ પટ્ટાવલી”માં જણાવ્યું છે કે – " वि. सं. १२०४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिम्बयोः प्रतिष्ठा कृता तत् तीर्थ तु संप्रत्यपि प्रसिद्धम् ॥" આ કથન મુજબ વાદી દેવસૂરિએ અહીં સં. ૧૨૦૪ માં પ્રતિષ્ઠા કરાવી છે. ચોદમા સૈકાના “વિવિધતીર્થકલ્પ'માં જણાવ્યું છે તેને સાર એ છે કે, “સવાલક્ષ દેશના મેડતા નગરની પાસે શ્રીવીરમંદિર અને બીજાં નાનાં-મેટાં મંદિરેથી શોભતું ફધિ નગર છે અને ફલવધી દેવીનું એક ઊંચા શિખરવાળું મંદિર પણ છે. “પુરાતન પ્રબંધસંગ્રહમાં સેંધાયેલા પારસ શ્રેણીને બદલે આમાં ધંધલ શ્રાવકનું નામ આપેલું છે.” એ શ્રાવકે ચમત્કારભરી રીતે જિનબિંબ જોયું અને અધિષ્ઠાયક દેવની સહાયથી અહીં પાંચ મંડપે અને બીજા નાના મંડપ સાથેનું એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું. સં. ૧૧૮૧ માં રાજગ૭ના શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મષસૂરિ, જેમણે દિગંબર મહાવાદી શ્રીગુણચંદ્રને વાદમાં હરાવી વિજયપતાકા મેળવી હતી, તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રતિષ્ઠા કરી. કાળાંતરે સુલતાન શાહબુદ્દીને આ મંદિરની મૂર્તિને અંગભંગ કર્યો. આવા અપકૃત્યથી શહાબુદ્દીનને શરીર પીડાને વિચિત્ર અનુભવ થયો. તેથી તેણે પિતાના સેવકેને આ મંદિરને અખંડિત રાખવાનું ફરમાન કર્યું. તેમાં બીજી મૂર્તિ સ્થાપન ન કરતાં એ ખંડિત અંગવાળી મૂર્તિને જ ફરીથી સ્થાપના કરી. આ તીર્થમાં આવનારાઓએ ઘણા ચમત્કાર જોયા છે અને આ તીર્થના દર્શનમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સમગ્ર તીર્થોનાં દર્શનનું ફળ મળે છે.” એવું શ્રીજિનપ્રભસૂરિનું કથન છે. અહીં બે મેટાં જિનમંદિરે વિદ્યમાન છે. ૧. મોટા વંડાથી ઘેરાયેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર વિશાળ અને કેટબંધી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્યામવણી પ્રાચીન પ્રતિમા દર્શનીય છે. મંદિરમાં જીર્ણોદ્ધાર સમયે મીનાકારી કામ કરેલું છે. નંદીશ્વરદ્વીપ અને અષ્ટાપદના બે મનહર પટ્ટો આ મંદિરમાં સ્થાપન કરેલા છે. રંગમંડપમાં રહેલી શ્રી પાર્શ્વનાથ, શ્રીશીતળનાથ અને શ્રીઅરનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમાઓ ઉપર સં. ૧૬૫૩ ના શ્રીવિનયસુંદર ગણિએ પ્રતિષ્ઠા કર્યાના લેખે મૌજુદ છે. મંદિરની આસપાસ ૨૪ દેવકુલિકાઓ છે. આ મંદિરના દરવાજાની બે બાજુએ બે લેખ આ પ્રમાણે છે: Jain Education Intemational Page #56 -------------------------------------------------------------------------- ________________ મેડતા (१) "संवत् १२२१ मार्गसिर सुदि ६ श्रीफलवर्द्धिकायां श्रीदेवाधिदेवश्रीपाश्वनाथचैत्ये श्रीप्राग्वाटवंशीय रोपिमुणि भ० दसाढाभ्यां आत्मश्रेयोथै श्रीचित्रकूटीयसिलफटसहितं चंद्रको प्रदत्तः । शुभं भूयात् ॥" "चैत्ये नरवरे येन श्रीसल्लमटकारिते। मंडपो मंडनं लक्ष्म्याः कारितः संघभास्वता ॥ १ ॥ अजयमेरुश्रीवीरचैत्ये येन विधापिताः । श्रीदेवबालकाः ख्याताश्चतुर्विशतिशिखराणि ॥ २॥ श्रेष्ठी श्रीमुनिचंद्राख्यः श्रीफलवचिकापुरे। उत्तानपट्ट श्रीपार्श्वचैयेऽचोकरदद्भुतं ॥ ३ ॥ અને શિલાલેખમાં જણાવેલા આ મંદિરને આપેલા દાનને અર્થ સ્પષ્ટ નથી પણ સંભવ છે કે, પ્રથમ લેખ મુજબ સં. ૧૨૨૧ માં પોરવાડવંશીય રોપિમુણિ અને ભંડારી દસાઢાએ આ મંદિરમાં ચિત્રકુટ-ચિતેડમાંની સિલકટશૈલ ફલહી એટલે શિલાફલક અને ચંદરે કરાવી આપે હશે. સંવત વિનાના બીજા લેખથી જણાય છે કે, શ્રેણી સુનિચંદ્ર ફલવધિકા નગરના પાશ્વચેત્યમાં ઉત્તાનપટ્ટ (3) કરાવી આપે. વળી, એમાં એમ પણ જણાવ્યું છે કે, તે જ શ્રેષ્ઠીએ શેઠ લઉમટના કરાવેલા નરવર (ગામ)ના મંદિરમાં સુંદર મંડપ કરાવ્યું અને અજમેરુ-અજમેરના શ્રી મહાવીર મંદિરમાં શિખરોવાળી ચેવીશ દેવકુલિકાઓ કરાવી. ૨. બીજું મંદિર ઉપર્યુક્ત મંદિરની સામે શ્રી શાંતિનાથ ભગવાનનું ઘુમટવાળું કટબંધી છે. આ મંદિરના કટને વિસ્તાર ઉપર્યુક્ત મંદિર કરતાં ઓછા છે. તેમાં પાંચ કલ્યાણના ભાવે વગેરે શિપે દર્શનીય છે. કઈ યતિજીએ આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અહીં જૈનોનું ઘર એકે નથી. જૈન ધર્મશાળા અને દાદાવાડી છે. દરવર્ષે આ સુદિ ૧૦ અને પિષ સુદિ ૮ થી ૧૦ સુધીના મેટા મેળા ભરાય છે. ૯૪. મેડતા (ઠા નંબર: રરપ-ર૬૯) મેડતાસીટી સ્ટેશન છે. આજના મેડતાનું પ્રાચીન નામ મેદિનીપુર અથવા મેડતપુર હતું. આ ગામ બારમા સૈકા કરતાં પ્રાચીન છે. કેમકે સં. ૧૧૭૦માં તે માલધારી શ્રીઅભયદેવસૂરિએ આ મેડતાનગરમાં અને છત્રાપલ્લીમાં રહીને ભવભાવના” નામને ૧૩૦૦૦ કપ્રમાણને પજ્ઞવૃત્તિયુક્ત આકર ગ્રંથ રચે હતે; એટલું જ નહિ તેમણે અહીંના હજારે બ્રાહ્મણે અને કડમડ નામના યક્ષને પ્રતિબંધ કર્યો હતો, અને શ્રીમહાવીરસ્વામી ભગવાનનું સુંદર ચૈત્ય બનાવરાવ્યું હતું, જે વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે – ઘર દક્ષન મહેવાન, યક્ષ મહું ચ: { વોચ્ચ નેતપુર, વીર વાનીત ! " આ ઉપરથી જણાય છે કે, મેડતા જૈનેની દૃષ્ટિએ એક મુખ્ય નગર બની ગયું હતું. જૈન આચાર્યો અહીં અવારનવાર આવતા અને ચતુર્માસ નિમિત્તે રહેતા હતા. સં. ૧૩૭૬માં રાણુ માલદેવની પ્રાર્થનાથી શ્રીજિનચંદ્રસૂરિ મેડતા પધાર્યા હતા. રાણા અને શ્રીસંઘની વિનતિથી તેઓ ૨૪ દિવસ રહ્યા હતા; એવું “ખરતરગચ્છીય ગુર્નાવલીથી જણાય છે. શ્રીહીરવિજ્યસૂરિ સં. ૧૬૩૯માં બાદશાહ અકબરને પ્રતિબંધ કરવા જતા હતા ત્યારે તેઓ અહીં આવ્યા હતા. એ સમયે આ નગર મુસલમાનોની વસ્તીથી મકકા જેવું બની ગયું હતું. અહીંને સુલતાન જૈન મંદિર પાસેથી પણ કર ઉઘરાવતું હતું અને જેનેના મહત્સવપ્રસંગમાં વાજા વગાડવાને સખ્ત પ્રતિબંધ મુકવામાં આવ્યું હતું. આથી અહીંના જેને ખૂબ તંગ સ્થિતિમાં આવી ગયા હતા. શ્રીહીરવિજયસૂરિ બાદશાહ અકબરને પ્રતિબંધ કરીને જ્યારે પાછા ફર્યા ત્યારે મેડતામાં આવીને જેને પાસેથી જે કર લેવામાં આવતે અને વાજાં વગાડવા વગેરે ઉપર જે પ્રતિબંધ ૧. શ્રીરત્નશેખરકૃત “પ્રાકૃત થાશ્રય-વૃત્તિ ” (સં. ૧૩૮૭)ની પ્રશસ્તિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન તીર્થ સર્વસંગ્રહ, હતે તે દુર કરાવ્યું હતું. એ પછી તે અહીંને સુલતાન સાદિમ શ્રીહીરવિજયસૂરિનું બહુમાન કરવા લાગ્યો. શ્રીહીરવિજયસૂરિએ આ પ્રસંગને લાભ લઈ શ્રીસિંહવિમલગણિને અહીં મેટા ઉત્સવપૂર્વક ઉપાધ્યાય પદવી આપી હતી. એ પછી કોઈ કારણ પ્રસંગે અહીંથી જેનેની વસ્તી ઘટવા માંડી, જેમાંથી આજે તે માત્ર ૬૦ જેની વસ્તી રહેવા પામી છે; પરંતુ પ્રાચીનકાળના જેનેની આબાદી સૂચવતા જ જૈન ઉપાશ્રયો અને ૧૪ જૈન મંદિરે આજે પણ વિદ્યમાન છે. એમાંના મોટા ભાગનાં મંદિરે સત્તરમા સૈકામાં બંધાયાં છે. શ્રીધર્મનિધાનના શિષ્ય શ્રીધમકીર્તિએ રચેલી “મેડતા ચૈત્યપરિપાટી’માં અહીંનાં ૧૦ જેન મંદિરે પરિચય. આપ્યો છે અને શ્રીદયાવદ્ધનગણિએ રચેલી “મેડતા ચિત્યપરિપાટી”માં મંદિરની સંખ્યા આપી નથી પરંતુ મુખ્ય મુખ્ય મંદિરનું ભાવમય આલેખન કર્યું છે. એ પછી અહીં નવાં બનેલાં ૪ મંદિરે સાથે કુલ ૧૪ મંદિરે આ પ્રકારે છે (૧) સાવાના મહોલ્લામાં શિખરબંધી શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. (૨-૪) પંચતીર્થિયામાં ત્રણ શિખર બંધી મંદિરો પૈકી એક શ્રીવાસુપૂજ્ય સ્વામીનું, બીજુ શ્રી કુંથુનાથ ભગવાનનું અને ત્રીજું શ્રી અજિતનાથ ભગવાનનું છે. આ ત્રીજા મંદિરમાં દશમા સિકાની એક મૂર્તિ છે. (૫) ચોપડાના મહોલ્લામાં ઘૂમટબંધી શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. (૬) લેટાના મહોલ્લામાં ઘૂમટબંધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. (૭) સેવકના મહેલમાં ધાબાબંધી શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર છે. (૮૯) ગામ બહાર આવેલી શ્રી પાર્શ્વનાથની વાડીમાં બે શિખરબંધી મંદિરે છે, તે પૈકી એક શ્રીવિજયચિંતામણિ પાર્શ્વનાથનું અને બીજું શ્રી મુનિસુવ્રતસ્વામીનું છે. (૧૦) બજારમાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. (૧૧) કટલામાં ઘૂમટબંધી શ્રીધર્મનાથ ભગવાનનું મંદિર છે. (૧૨–૧૩) દાણિયાના મહેલમાં શિખરબંધી શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિરમાં ગૌતમબુદ્ધની એક પ્રાચીન મતિ છે. આ મંદિરમાં જ તપગચ્છના ઉપાશ્રયમાં શ્રીકુંથુનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે. (૧૪) મૂતાની પળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર છે. આ મંદિરમાં સં. ૧૬પ૩ની સાલની શ્રીહીરવિજયસૂરિની એક ગુરુમૂર્તિ વિદ્યમાન છે. ૯૫. નાગાર (કોઠા નંબર : ૧૩૮૭–૨૩૯૩) નાગર સ્ટેશનથી ૧ માઈલ દૂર ગામ છે. આ ગામ અતિપ્રાચીન છે. પ્રાચીન ગ્રંથે અને શિલાલેખમાં આનું નાગપુર એવું નામ મળે છે. પ્રાચીનકાળમાં આ એક વિશાળ નગર હતું. પાટનગર તરીકેનું સૌભાગ્ય એને વર્યું હતું. જૈનાચાર્યોના પ્રભાવથી આ નગર જૈનધર્મનું કેન્દ્રધામ પણ બન્યું હતું. વિક્રમની નવમી સદીમાં થયેલા કણહમુનિના સમયમાં અહીં અનેક જિનમંદિરે શોભી રહ્યાં હતાં. કણહમુનિના શિષ્ય શ્રી જયસિંહસૂરિ કૃત “ધર્મોપદેશમાલા-વિવરણના અંતે (ગાથા–૧૪માં) આ નગરમાં અનેક જિનમંદિરે હોવાનું જણાવ્યું છે " नगरेमु सयं वुच्छो, भुत्तुं वा जाव गुज्जरत्ताए । नागउराइसु जिणमंदिराणि जायाणि णेगाणि ।।" આ “ધર્મોપદેશમાલા-વિવરણ” ભેજદેવ (તે મહારાજા નાગાવલેક, જેને જેને આમરાજાના નામે ઓળખે છે તેના પૌત્ર હત) ના રાજ્યમાં નાગપુરના જિનાલયમાં સં. ૯૧૫ના ભાદ્રપદ સુદિ પને બુધવારે રમ્યું હતું. “કુમારપાલચરિત મહાકાવ્ય ની પ્રશસ્તિ શ્લોક ૩-૪)માં આ પ્રકારે ઉલ્લેખ છે – " श्रीमन्नागपुरे पुरा निजगिरा नारायणश्रेष्ठितो, निर्माप्योत्तमचैत्यमन्तिमजिनं तत्र प्रतिष्ठाप्य च । श्रीवीरान्नवचन्द्रसप्तशरदि (९१७) श्वेतेषु तिथ्यां शुचौ, बंभाद्यान् समतिष्ठीपत् स मुनिराड् द्वासप्ततिं गौष्ठिकान् ॥" –શ્રીકણહ (કૃષ્ણ) મુનિએ પહેલાં નાગપુરમાં પોતાના વચનથી નારાયણ શેઠ દ્વારા કરાવેલા ઉત્તમ એવા શ્રીમહાવીરજિન ચત્યની સં. ૯૧૭ (વીરાથી વીર સંવત નહિ પણ અહીં વીરવિક્રમ સંવત ઘટે છે.) શદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરી હતી ને તેને માટે એ મુનિએ ૭૨ ગેષિકે–વહીવટદારે નીમ્યા હતા. For Private & Personal use only Page #58 -------------------------------------------------------------------------- ________________ નાગાર ૧૯૯ આ હકીકત આપણુને અહીંના પ્રાચીન મંદિરની સ્થાપનાનું પ્રમાણ આપે છે અને તે પછી અહીં અનેક મંદિર અંધાયાની હકીકત શ્રીજયસિંહસૂરિ પણ નોંધે છે. એ પછી બારમા સૈકામાં વાદ્દિપુંગવ શ્રીદેવસૂરિ અહીં આવ્યા ત્યારે સ્વયં અારાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગૂ નરેશ સિદ્ધરાજના મત્રી આભૂએ સ. ૧૧૭૪ના તપામાસ શુકલા દશમીએ તેમને સૂરિપદ આપ્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચદ્રાચાય ના આચાય પદ્મ મહોત્સવ આ નગરમાં થયા હતા, જેમાં ધનદ નામના શ્રેષ્ઠીએ છૂટે હાથે ખરચ કર્યું. હતું. ‘ગણધરસા શતક-બૃહવ્રુત્તિ’માં ઉલ્લેખ છે કે, શ્રીજિનવલ્લભસૂરિએ અહીંના મદિરામાં શ્રીનેમિનાથ ખિખની પ્રતિષ્ઠા કરી હતી. એ પછી જ્યારે વિક્રમપુરના દેવધર અહીં આવ્યા ત્યારે અહીંના દેવગૃહમાં શ્રીદેવાચાય બિરાજતા હતા, તેમની સાથે વિધિચૈત્ય સબધે ચર્ચા કરી હતી. સં. ૧૪૦૬માં શ્રીજિનલબ્ધિસૂરિ આ નગરમાં સ્વર્ગસ્થ થયા હતા. શ્રીપાર્શ્વ ચદ્રસૂરિના નાગારી તપાગચ્છ અને લાંકાગચ્છની એક નાગેરી શાખા આ નગરના નામથી પ્રસિદ્ધિમાં આવી છે. અહી પહેલાં ધર્મ ઘાષગચ્છને પણ સારા પ્રભાવ હતા. આ ગચ્છના ગુરુ ગોપજી આજે પણ અહી રહે છે અને તપાગચ્છ, ખરતગચ્છ, પાર્શ્વચંદ્રસૂરિગચ્છ અને લાંકાગચ્છના ઉપાશ્રયો પણ આજે અહી મૌજુદ છે, જે અસલમાં આ નગરના જૈન કેન્દ્રધામનુ પ્રમાણુ રજૂ કરે છે. અહીં જૈન ગ્રંથભંડારો ઘણા હતા પરંતુ તેમાંનો મોટો ભાગ તિઓના હાથે વેચાઇ ગયા છે. છતાં જે કંઇ બચેલુ છે તેના સંરક્ષણ માટે જૈન સ`ઘે ધ્યાનમાં લેવા જેવું છે. સ. ૧૯૦૫માં અહીં જૈનેાનાં ૭૦૦ ઘરા વિદ્યમાન હતાં, આજે ખધાં મળીને ૪૦૦ ઘરો છે. શ્રીવિશાલસુદરસૂરિના શિષ્યે સત્તરમી શતાબ્દીમાં રચેલી ‘નાગાર ચૈત્યપરિપાટી' માં અહીંનાં મંદિર વિશે આવા ઉલ્લેખ કર્યા છે:— • । “ પુર નાગાર નગીના નામ, જિનહર સાત તિહાં અભિરામ; એક એક પાઇ અતિ ચંગ, નિરખતાં ઉપજઈ મનરેગ” નાગારમાં ભવ્ય એવાં સાત જિનમદિરો હતાં. તેમાં ૧. શ્રીશાંતિજિષ્ણુદનું, જેમાં પિત્તલમય પ્રતિમા અને સમવસરણની રચના હતી. ૨. શ્રીઆદિનાથ ભગવાનનું; ૩. શ્રીવીર જિનેશ્વરનું; ૪–૫. શ્રીઋષભદેવ પ્રભુનાં; ૬. શ્રીપાર્શ્વ નાથ પ્રભુનું અને ૭. નારાયણવસહી ( જેના ઉલ્લેખ અગાઉ આપ્યા છે તે) શ્રીમહાવીરસ્વામી ભગવાનનું છઠ્ઠું મંદિર; આમ સાત જિનમંદિરોના ઉલ્લેખ એ ચૈત્યપરિપાટીમાં આપ્યો છે. આજે પણ અહીં સાત મદિર આ પ્રમાણે છે: [૧] ગામ બહારના ઘૂમટબંધી મંદિરમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનની મૂર્તિ છે. આમાં સુંદર ચિત્રકામ કરેલું છે. સં. ૧૯૩૨ માં યતિ શ્રીરૂપચ ંદજીએ આ મદિર બંધાવ્યું છે. આમાં પ્રાચીન પુસ્તકભંડાર છે. [૨] ઘેાડાવતાંની પાળમાં ઘૂમટબંધી શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર સ. ૧૫૧૫ માં આસકરણ ઘેાડાવતે બંધાવેલું છે. આમાં સ. ૧૨૧૬ ની સાલની ધાતુની પ્રાચીન મૂર્તિ છે. ૪૪ ઈંચનું ધાતુનું સમવસરણ દનીય છે. [૩] દફ્તરીઓની ગલીમાં શ્રીઆદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૬૭૪ માં સુરાણા રાયસિંહજીએ ધાબું છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સ. ૧૬૭૪ના લેખ છે. [૪] એ જ ગલીમાં શ્રીઆદિનાથ ભગવાનનું ઘૂમટબંધી ખીજું મંદિર સુરાણા રાયસિંહે જ બંધાવ્યું છે. [૫] હીરાવાડીમાં શ્રીઆદિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સ. ૧૫૯૬ માં શ્રીસ'ધે ખંધાવેલું છે. મૂળનાયક ઉપર એ સાલના લેખ છે. [૬] બડા મંદિર નામના સ્થળે શિખરબંધી શ્રીઆદિનાથ ભગવાનનું મ ંદિર સેાળમા સૈકાનું છે. આમાં કાચનું સુંદર કામ કરેલું છે. આરસ અને ધાતુની પ્રાચોન મૂર્તિઓ છે. [૭] સ્ટેશન પાસેની જૈન ધર્માં શાળામાં શ્રીચંદ્રપ્રભસ્વામીનું શિખરબંધી દેરાસર કાનમલજી સમડિયાએ સ. ૧૯૯૩ માં બંધાવ્યુ છે. મૂળનાયક ઉપર એ સાલના લેખ છે. જો કે સત્તરમી સદીમાં રચાયેલી · તીર્થમાળા' સાથે અત્યારનાં મંદિરના મેળ ખાય તેમ નથી. એ-એક મદિર તે વીશમી સદીમાં બનેલાં છે. વળી, આ દિશમાં પ્રાચીન શિલ્પ નમૂના નહિવત્ છે. આથી એ પ્રાચીન સમયનાં નિદ્રાને શોધવાનું કામ મુશ્કેલ છે. સંશોધકોએ આ વિશે શેષ કરવા જેવી છે. એથી નાગેારના પ્રાચીન ઇતિહાસની અનેક વિગતા હાથ લાગવા સ`ભવ છે. ૧. આણુ વિશેની હકીકત માટે જીએઃ “ જૈન સત્ય પ્રકાશ વર્ષ: ૨, અંક ૩. 31 Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન તી સસ મહ ખારમા સૈકાના અંતમાં નાગપુર (નાગાર )ના રહેવાસી પટ્ટીવાલ, શાહ વરદેવ નામનેા ધર્મ શ્રદ્ધાળુ શ્રાવક હતા. તેને પરિવાર પણ વિશાળ હતા. આખાયે પિરવાર ધર ંગે રંગાયેલા હતા. તેઓ ‘વરડુડિયા 'ના નામથી ઓળખાતા હતા. વરદેવને આસધર અને લક્ષ્મીધર નામે બે પુત્ર હતા. તેમાંના આસદેવને શાહ નેમ, આભટ, માણિક અને સલખણુ નામના અને લક્ષ્મીધરને પણ થિરદેવ, ગુણુધર, જગદેવ અને ભુવણા નામે ચાર-ચાર પુત્ર હતા. આમાં આસદેવના પુત્ર પાછળથી પાલણપુરનિવાસી અન્યા. તેમના શાહ નેમડના કુટુંબે નીચે પ્રમાણેનાં ધાર્મિ ક કાર્યો કર્યાં હતાં. ૨૦૦ ૧. ૨. એ જ મહાતીર્થમાં મહામાત્ય શ્રીતેજપાલે બંધાવેલા શ્રીસત્યપુરીય શ્રીમહાવીરસ્વામીના મ ંદિરમાં ૧ બિબ અને ૧ ગામલે કરાવ્યાં. ૩. એ જ મહાતીર્થાંમાં ખીજી દેવકુલિકામાં ૨ ગોખલા, પાષાણુનુ ૧ જિનબિંમ અને ૧ ઋષભાદિની ચાવીશી કરાવી. એ જ મહાતીર્થના મંદિરના ગૂઢમંડપના પૂર્વ દ્વારમાં ૧ ચેખલા, તેમાં ૨ મૂર્તિએ અને તે ગોખલાની ઉપર ૧ શ્રીઆદિનાથ ભગવાનનું બિખ કરાવ્યું. ૪. શ્રીશત્રુંજય મહાતીર્થાંમાં મહામાત્ય શ્રીતેજપાલે બંધાવેલા નદીશ્વર દ્વીપની રચનાવાળા શ્રેષ્ઠ ચૈત્યમાંના પશ્ચિમ દિશાના મંડપમાં ક્રૂડ કલશાદિયુક્ત દેવકુલિકા અને શ્રીઆદીશ્વર ભગવાનનું એક બિમ કરાવ્યું. ૫. શ્રીગિરનાર તીમાં શ્રીનેમિનાથ ભગવાનના પાદુકામ ડપમાં ૧ ગેખલે અને ૧ શ્રીનેમિનાથ ભગવાનનું બિન્ન કરાવ્યું. એ જ તી માં મહામાત્ય વસ્તુપાલે બંધાવેલા શ્રીઆદિનાથ ભગવાનના આગળના મંડપમાં ૧ ગોખલે અને ૧ શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ કરાવ્યું. ૬. ૭. .. અર્જુÖદાચલ ( આબુ ) તીમાં શ્રીનેમિનાથની ભમતીમાં ૬ બિખાથી યુકત ૨ દેવકુલિકાઓ કરાવી. જાવાલિપુર( જાલેાર )ના શ્રીપાર્શ્વનાથ ભગવાનના મંદિરની ભ્રમતીમાં શ્રીઆદિનાથ ભગવાનની ખિંખથી યુક્ત ૧ દેવકુલિકા કરાવી. ૯. તારણગઢ( તારંગા )ના શ્રીઅજિતનાથ ભગવાનના મંદિરના ગૂઢમંડપમાં શ્રીઆદિનાથ ભગવાનના ૧ ગોખલા કરાવ્યો. ૧૦. અણુહિદ્ઘપુર પાટણુમાં હાથીયા વાવની નજીકના શ્રીસુવિધિનાથ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર અને તેમાં શ્રીસુવિધિનાથ ભગવાનનું ૧ નૂતન બિગ સ્થાપન કર્યું. ૧૧. વીજાપુર ( કડી પ્રાંત)ના જિનાલયમાં શ્રીનેમિનાથ ભગવાન અને શ્રીપાર્શ્વનાથ ભગવાનની એકેક બિખથી યુક્ત ૨ દેવકુલિકાઓ કરાવી. ૧૨. એ જ મદિરના મૂળગભારામાં કવલીખત્તકમાં અને તેમાં શ્રીઆદિનાથ ભગવાનની તથા શ્રીમુનિસુવ્રતસ્વામીની એમ ૨ મૂર્તિએ સ્થાપન કરાવી ૧૩. લાટાપટ્ટી ( લાડાલ)માં મહારાજા કુમારપાલે બંધાવેલા ‘કુમારવિહાર' નામક જિનમંદિરના છીદ્ધાર વખતે શ્રીપાર્શ્વનાથ ભગવાનની સન્મુખના મંડપમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બિંબ અને ૧ ગેાખલા કરાબ્યો. ૧૪. ઉપર્યું કત મંદિરની ભમતીમાં શ્રીઅજિતનાથ ભગવાનનું મિા તથા ફ્રેંડ કલશાદિયુકત ૧ દેરી કરાવી. ૧૫. ઉપર્યું કત મદિરમાં શ્રીશાંતિનાથ ભગવાન અને શ્રીઅજિતનાથ ભગવાનની ૨ કાઉસગ્ગિયા મૂર્તિ પધરાવી. ૧૬. પ્રહૂલાદનપુર( પાલણપુર )ના રાજા પરમાર પ્રહ્લાદનદેવે બંધાવેલા ‘ પાડ્તવિહાર' નામના જિનાલયમાં શ્રીચંદ્રપ્રભ ભગવાનના મંડપમાં એ ગેાખલા કરાવ્યા. ૧૭. ઉપ`કત મંદિરની ભમતીમાં શ્રીનેમિનાથ ભગવાનની આગળના મંડપમાં શ્રીમહાવીરસ્વામીનું બિંબ પધરાવ્યું. આ બધાં કાર્યાની પ્રતિષ્ઠા શ્રીનાગેન્દ્રગચ્છીય શ્રીમાન શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિએ કરી હતી. Page #60 -------------------------------------------------------------------------- ________________ અલવર ૨૦૧ ૧૮. અણહિલપુર પાટણ નજીકમાં આવેલા ચારૂપ તીર્થમાં શ્રી આદિનાથ ભગવાનનું બિંબ અને ગૂઢમંડપ તથા છે ચેકીએ સહિત જિનમંદિર શાહ એમડના પુત્ર રાહડ અને તેમના પુત્ર શાહ જિનચંદ્ર અને તેની ભાર્યા ચાહિણિના પુત્ર સંધવી શા. દેવચંદ્ર માતા-પિતા તથા પિતાના ક૯યાણ માટે કરાવ્યું. આ કાર્ય સં. ૧૨૯૬ પછી એટલે ચૌદમી શતાબ્દીના પહેલા પાદમાં થયું હોવું જોઈએ. તાંબર મૂર્તિપૂજક જૈનધર્મ આ હકીકતથી જણાય છે કે બારમી શતાબ્દીમાં પણ પલ્લીવાલ જેને ખાસ પાળતા હતા, પણ આજે પહેલીવાલે મોટે ભાગે વૈષ્ણ બની ગયા છે. ૯૬. અલવર (કોઠા નંબર : ૨૫૦૩) પ્રાચીન તીર્થમાળાઓમાં અલવરને મેવાત દેશમાં ગણાવ્યું છે અને તેમાં આવેલા “રાવણતીર્થને ભારે મહિમા ગાયે છે. આજે આ શહેર રાજસ્થાનમાં આવ્યું છે. સ્ટેશનથી બે માઈલ દૂર શહેર છે. અહીં ૧૫ જેનેની વસ્તી છે અને ૧ ઉપાશ્રય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ધાબાબંધી છે; હાલમાં જ તેને જીર્ણોદ્ધાર થયે છે. અહીંથી ૩ માઈલ દૂર જંગલમાં શ્રી રાવણ પાર્શ્વનાથનું મંદિર ખંડિયેર હાલતમાં વિદ્યમાન છે. આ તીર્થની પના ક્યારે થઈ અને “રાવણ પાર્શ્વનાથ” નામ કેમ પડયું એને સંબંધ પૌરાણિક વાત સાથે હોવાનું કહે છે. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ” નામક પુસ્તક (પૃ. ૮૮, ૧૧૬)માં એ વિશે આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે – સમદ્રની મધ્યે રાક્ષસીપની સુવર્ણની લંકાના અધિપતિ રાવણ–આઠમાં પ્રતિવાસુદેવની રાજધાની હતી. એકદા રાવણ અને મંદરી વિમાનમાં બેસીને ક્યાંઈ જતાં હતાં, તે બીજે દિવસે અલવર નજીક આવતાં એક ઠેકાણે વિશ્રામ કર્યો. ભેજનને અવસર થતાં પ્રતિમાપૂજનનો નિયમ હોવાથી પ્રતિમા સાંભર્યા પણ પ્રતિમાજી સાથે લીધેલાં ન હતાં, જેથી મંદરીએ વેળુની પ્રતિમા નિપજાવીને તેની રાવણ તથા મદદરીએ પૂજા કરી. તે પ્રતિમાજી અલવરમાં છે.” અત્યારે વિદ્યમાન જિનમંદિર આગરાના શ્રેષ્ઠી શ્રીહીરાનંદજીએ નવું બંધાવ્યું છે અને તેમાં રહેલી મૂળનાયક શ્રીરાવણપાર્શ્વનાથની પ્રતિમાની સં. ૧૬૪૫ના મહા વદિ ૧૩ને શનિવારના રોજ ખરતરગચ્છના આદ્યપક્ષીય જિનચંદ્રસૂરિના આદેશથી વાચક રંગકલશે સપરિવાર પ્રતિષ્ઠા કરી છે, એ સંબંધી લેખ આ પ્રકારે મળે છે – રવરિત છીપાર્શ્વનાથોથં, રાવળત્તિ પ્રસિદ્રતા ઘરળિ(Ogwાર્ષિતો સુવા, મળ્યાનાગિણિતં દર્ટ | ? | बाण-वेद-रसोर्वामिते (१६५४) विक्रमवत्सरे। माघकृष्णात्रयोदश्यां, रविजे शुभवासरे ॥२॥ श्रीमच्छीरावणाभिधपार्श्वनाथस्य भक्तितः । कृतैषां स्थापना नव्यं, कारयित्वा सुमंदिरं ॥ ३ ॥ तद्यथा-ओसवालान्वये गोत्रे, सोत्यारडकसंज्ञके । साधुः श्रीअंबसी जातो, तानसो च तदात्मजः ॥ ४ ॥ तत्सूनुर्द्धतसिंहोऽभूनथमलस्तदंगजः । सारंगाख्यो महातेजा जातस्तन्नंदनो बली ॥ ५ ॥ તસ્થાનનો વમૂવાત્ર, પુષ્પા મહામુન: | તોતડ્રવાસી, પતિ ગુનાઘr[; || ૬ | तस्य पुत्रो गुणज्ञाता, दानी विक्रमवानभूत् । श्रीकान्हडो जनश्रेष्ठस्तत्पत्नी विमला सती ॥ ७ ॥ तस्याः कुक्षिसरोहंसः, पक्षद्वयसुशोभितः । शुद्धसम्यक् वधारी च, ज्ञानी दानी धनी तथा ॥ ८ ॥ हीरानंद इति ख्यातस्तत्पन्यो शुद्धवंशजा। जीवादेति सती रम्या, द्वितीया रायकूअरी ॥ ९ ॥ श्रीयोगिनीपुरे पूर्व, सर्वेऽप्येते कृतालयाः । संप्रति श्रीमदर्गलपुरे चासौ [प्र]वर्तते ॥ १० ॥ ૧. વિશેષ હકીક્ત માટે જુએઃ “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૨, અંક: ૬. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન તીર્થ સર્વસંગ્રહ जिनभक्तिमता तेन, सम्यक्त्वगुणसेविता । श्रीअलबरदुर्गे च, दर्शनस्य विशुद्धये ॥ ११ ॥ कारापितमिदं चैत्यमत्रैवेषां शुभे दिने । स्थापना पार्श्वनाथस्य, प्रतिमा रावणाभिधा ॥ १२॥ श्रीमबृहत्खरतरगच्छेशः सूरिपुंगवः । श्रीजिनसिंघसूरीन्द्र आसीत् सर्वगुणोदधिः ॥ १३ ॥ श्रीजिनचंद्रसूरिस्तु, विद्यतेऽत्र तदन्वये । तस्यादेशात् सहर्षेण, सर्वसंघसमागमे ॥ १४ ॥ वाचकैः रंगकलशैः, शीलादिगुणभूषितैः। परिवारयुतैश्चैतत् सत्प्रतिष्ठापनं कृतं ॥ १५ ॥ तावन्नंदतु चैत्योऽयं, हीरानंदस्तथैव च । यावद् भूमिश्चंद्रार्की, सर्वे सत्त्वसुखाकरौ ॥ १६ ॥ તીર્થમરિતારતું, વુમે (?) યઃ પુણવશ્વ ધર્મ, પુરક્ષેત્રમવીરત્ II ૨૭ . एषा प्रशस्ति लिपीकृता वा० रंगकलशगणीनां शिष्येण राजकलशमुनिना शुभं । संवत् १६५४ माघ वदि १३ शनि दिने श्रीअकबरजलालुदीनराज्ये श्रीआगरावासी साह हीरानंदेन श्रीअलवरगढदुर्गे नवीनकारापितचैत्यालये श्रीरावणपार्श्वनाथस्य प्रतिमा स्थापिता। श्रीरस्तु । कल्याणमस्तु । शुभं भवतु ॥" જો કે આ રાવણુપાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૬૫૪માં થઈ છે પણ એ પૂર્વે અહીં રાવણ પાશ્વનાથનું મંદિર જ હતું એને પુરા સં. ૧૪૪ની એક રૂપેરી અક્ષરની “કલ્પસૂત્રની પ્રતિની પ્રશસ્તિ આપે છે – " यात्रा श्रीरावणे तीर्थे, संघेन सह निर्मिता । प्राप्तं तत्रैव येनाशु, संघपतिपदं मुदा ॥६॥ –શ્રેષ્ઠી રામસિંહે સંઘ સહિત શ્રીરાવણતીર્થની યાત્રા કરી સંઘપતિપદ મેળવ્યું. આ ઉલ્લેખથી જાણી શકાય છે કે રાવણુપાર્શ્વનાથ તીર્થ પંદરમા સૈકા પહેલાંથી પ્રસિદ્ધિમાં હતું જ. સંભવત: જંગલમાં ખંડિયેર દશામાં અત્યારે પણ વિદ્યમાન મંદિર વિશે આ યાત્રાને નિર્દેશ હશે, એ ખંડિયેર બનતાં ત્યાંની મતિએ અલવરમાં લાવવામાં આવી હશે અને સં. ૧૯૫૪માં શ્રેષ્ઠી હીરાનંદે નવીન મંદિર બંધાવી મૂળનાયકની નૂતન પ્રતિમાની રાવણ પાર્શ્વનાથના નામે પ્રતિષ્ઠા કરાવી હશે એમ લાગે છે. એ પછી થયેલા કેટલાયે યાત્રીઓએ આ તીર્થની યાત્રા કરતાં તીર્થમાલાઓમાં તેનો ઉલ્લેખ કરેલ જેવાય છે: (૨) “ઝીન્નાશrળેલુ ક્ષિતિષકુરે વિરે ઘણા ”— (ક્ષેમરાજ રચિત પાર્શ્વ અષ્ટોત્તર નામસ્તવનઃ શ્રી. અગરચંદ નાહટાના સંગ્રહમાંથી ) (૨) “અલવઈ નયર ગોપાચલઇ, ઢલ્લિય રાવણ પાસ વણારસો વદીઈ ઠકમત" | (શ્રી. અગરચંદ નાહટાના સંગ્રહમાંથી) (૩) “રાવણ મનમાં સાંભ, અલવરપૂરમાં બેઠે પ્રભુ ઠામે –કયાણસાગર રચિત “પાર્શ્વનાથ ચત્ય પરિપાટી' “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ” પૃ. ૭૨ (૪) “હિવે વાત દેશ વિખ્યાતા, અલવરગઢ કહેવાય રાવણપાશ્વ જુહાર રંગ, સેવે સુરનર પાયજી -સૌભાગ્યવિજયરચિત તીર્થમાળા પૃ. ૮૯ (૫) “નરવર અલવર રણથંભરિ, રાવણ પાસજી રક્ષા કરિ.” –શીલવિજયરચિત તીર્થમાળા-પૃ. ૧૧૦ (૬) “શ્રીરાવણ પ્રભુજી સંકટભંજન નામઈ, કરહેડ કામિતપૂરણ માંડણ ગામઈ. –મેઘવિયરચિત “પાર્શ્વનાથ નામમાલા' પૃ. ૧૫૧ (૭) “વરકાણુ પરાણું રાણુ વિશ્વનું રે, રાવણ ગૌડીપાસ.” -રત્નકુશલરચિત “પાર્શ્વનાથ સંખ્યસ્તવન' પૃ. ૧૬૯ (૮) “ અલવર રાવણ રાજિ, જીરાઓલિ હે તું જાગે દેવ.” –શાંતિકુશલરચિત “ગોડી પાર્શ્વનાથ' પૃ. ૧૯ For Private & Personal use only Page #62 -------------------------------------------------------------------------- ________________ અજમેર ૯૭. અજમેર હું કાઠા ન ́બર : ૨૫૩૫–૨૫૪૦ ) અજમેરનું પ્રાચીન નામ ‘ અજયમેરુ દુ` છે. ’ અજયદેવ નામના રાજવીએ વિક્રમની ખારમી સદીમાં આ સ્થળે દુ અંધાવી પોતાના નામે નગર વસાવ્યું આ અજયદેવના પુત્ર અણ્ણીરાજના સમયમાં કેટલીક ઘટના બન્યાની હકીકત આપણને ‘ ખરતરગચ્છ ગુર્વાવલીમાંથી ’પ્રાપ્ત થાય છે તે આ પ્રકારે છે: ૨૦૩ · શ્રીજિનદત્તસૂરિ લગભગ તેરમા સૈકાની શરૂઆતમાં અજમેર પધાર્યાં ત્યારે રાજા અર્ણોરાજ તેમના દર્શનાર્થે આવ્યા હતા અને તેમના ઉપદેશથી અત્યંત પ્રસન્ન થઈને તેમને હુંમેશાં અજમેરમાં રહેવાની વિજ્ઞપ્તિ કરી હતી પરંતુ સૂરિજીએ સાધ્વાચારનું સ્વરૂપ બતાવીને સમયે સમયે અહીં આવતા રહેવાનું જણાવી રાજાને સંતુષ્ટ કર્યા હતા. આ રાજાએ અજમેરના દક્ષિણ ભાગમાં પહાડની નીચે શ્રાવકાને મંદિર તથા નિવાસગૃહ બનાવવા માટે યથેચ્છ ભૂમિ આપી હતી વળી, ‘જિનપતિસૂરિ સં. ૧૨૩૯માં અજમેર પધાર્યાં ત્યારે રાજસભામાં ચૈત્યવાસી ઉપકેશગચ્છીય ૫૦ પદ્મપ્રભની સાથે તેમના શાસ્ત્રાર્થ થયા હતા, જેમાં સૂરિજીના વિજય થયા હતા. મહારાજા પૃથ્વીરાજે સ્વયં નરાયનના રાજપ્રાસાદોથી અજમેર આવીને સૂરિજીને જયપત્ર અપ`ણુ કર્યુ હતુ..' વળી, ‘સ’૦ ૧૨૫૧માં શ્રીજિનપતિસૂરિ અજમેર પધાર્યાં અને મુસલમાનના ઉપદ્રવથી બે મહિના ખૂબ કષ્ટમાં વ્યતીત કર્યા હતા.’ ‘ક્લેક્સિધ ’ના વર્ણનમાં આપેલા મીજી શિલાલેખમાંથો જણાઈ આવે કે, અજમેરમાં શ્રીવીરજિનનું મદિર હતું. આજે પણ પહાડ ઉપર એક પ્રાચીન કિલ્લાનાં ખડિયેશ પડવાં છે. આ શહેર ચારે બાજુની પહાડીઓથી ઘેરાયેલું આબાદ અને સમૃદ્ધ હતું. આજે એ સમૃદ્ધિ રહી નથી પરંતુ પ્રાચીન કાળના જેનેાની જાહેોજલાલી અને તેમની અપૂર્વ ભક્તિનું સૂચન વિદેશોની એક નોંધમાંથી મળી રહે છે: અજમેરનું વિવરણુ લખતાં ટોડ સાહેબ કહે છે: “ અજમેર કિલ્લાની પશ્ચિમ બાજુએ એક ઘણું પ્રાચીન જૈન મંદિર છે. મુસલમાનેાએ એના નાશ કેમ નહિ કર્યો હાય તે સમજાતું નથી. એ ‘ અઢીદિનકા ઝુંપડા ’ના નામે ઓળખાય છે. જૈન શિલ્પીઓએ કાઇ મંત્રશક્તિથી અઢી દિવસની અંદર એ મદિર ઊભું કર્યું હોય એમ લાગે છે. ભારતનાં ત્રણ મુખ્ય પવિત્ર સ્થાનાની અંદર જૈન કારીગરોએ જે ચિત્તાકર્ષીક મંદિશ તૈયાર કર્યા છે તે જોતાં તેઓ શિલ્પકળામાં કેટલા કુશળ હાવા જોઈએ તેની કલ્પના થઈ શકે છે. જોઈતી સામગ્રી તત્કાળ મળવાથી એમણે આ મદિર ઘણી ઝડપથી તૈયાર કર્યુ હશે. મંદિરની ચારે કાર કાટ છે, એનું પ્રાચીનત્વ અને સાદાઈ જોવાથી મને ખાતરી થાય છે કે સૌ પ્રથમ એ કોટ ગારીના સુલતાન વશે બધાવ્યો હશે. મંદિરની ઉત્તર તરફ સિંહદ્વાર અને પગથિયાં છે. ખારીક તપાસ ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે મંદિર મૂળ તે જૈનાનુ જ હોવું જોઈએ. પ્રવેશદ્વાર આગળ અરી અક્ષરોમાં કુરાનની આયતા લખી છે, તારણ ઉપર સંસ્કૃત અક્ષરો પણ જોવામાં આવ્યા. અરખી અક્ષરોનો સાથે ગુંચવાઈ જવાથી એ વિકૃત બની ગયા છે. મંદિરની રચના ઘણી જ શ્રેષ્ઠ તેમજ મનેહર છે. પુરાણા જૈન મદિર જેવું આ એક મંદિર છે. “મંદિરના અ ંદરના ભાગ ખૂબ લાંખે પહેાળા છે. એના થાંભલા તેા ખાસ જોવાલાયક છે. કમરાની અંદર ચાલીસ થાંભલા છે. આશ્ચર્યની વાત તો એ છે કે એ દરેકની અંદર જે કારીગરી છે તે વિવિધતાવાળી છે. હું માનું છું કે મુસલમાના આ કળા હિંદુસ્તાનમાંથી જ શીખી ગયા હશે અને તેમણે જ તે કળાના યુરોપમાં પ્રચાર કર્યો હશે.” પ્રાચીન સમયનું આ જૈન મ ંદિર આજે તે મસ્જિદમાં ફેરવાઈ ગયું છે. શું ઉપર નિર્દેશ કરેલું શ્રીમહાવીર જિનમંદિર તે। આ નહીં હોય ! Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સ સંગ્રહ આજે અહીં ૪૦૦ શ્વેતાંમર જૈનાની વસ્તી છે. ૩ ઉપાશ્રય અને ૨ ધર્મશાળાઓ છે. શ્વેતાંબરાનાં ૬ મદિરા વિદ્યમાન છે. [૧] લાખણુ કોટડીમાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનું ઘૂમટબંધી મદિર માટુ છે. [૨] શ્રીગોડી પાર્શ્વનાથનું મંદિર પણ ઘૂમટબંધી છે અને તેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના જીવનપ્રસંગો ચીતર્યા છે. [૩] શ્રીચંદ્રપ્રભુનું ઘર દેરાસર છે જેમાં સ્ફટિકની મૂર્તિ છે. [૪] કેાઠીમાં આવેલા શ્રીઋષભદેવ ભગવાનના ધાખાખ`ધી મંદિરમાં કાચનુ કામ અને ચિત્રકામ દર્શનીય છે. [૫] કેસરગજ મહેલ્લામાં શ્રીવિમલનાથ ભગવાનનું ઘર દેરાસર છે. [૬] શહેરથી ૨ માઈલ દૂર વિશાળ દાદાવાડી છે, તેમાં પણ એક મ ંદિર છે. ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિના સ્વ`વાસ અહીં થયા હતા, એનું સ્મરણ આ દાદાવાડીથી થઈ આવે છે. ૨૦૪ અહીં ભાગચંદ્ર સાનીનું દિગંબર મંદિર છે. ક ંપાઉન્ડમાં ત્રણ માળની ઇમારત બાંધીને તેમાં કરેલી મેરુ પર્યંતની સોનેરી રચના, અહીદ્વીપની રચના, અયાધ્યાનું દૃશ્ય, અને દેવિમાનાનાં ખૂલતાં દો આધુનિક કળાવિલાસના અપૂ નમૂના પૂરા પાડી રહ્યાં છે. અહીંનુ પ્રદ નાગાર (મ્યુઝિયમ) દર્શનીય છે. તેમાં પ્રાચીન જૈન મૂર્તિ એ પણ સંઘરેલો જોવાય છે. એમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવા એક શિલાલેખ, જે આજ સુધીમાં મળી આવેલા ભારતીય બધા શિલાલેખામાં સૌથી પ્રાચીન છે અને બ્રાહ્મીલિપિમાં લખેલે છે. જૈનધમ ના આ અદ્વિતીય શિલાલેખ લેખનકળાના પ્રચારનું આજ સુધીમાં સૌથી પ્રાચીન ઉદાહરણ મનાય છે. આ લેખ ઈ. પૂર્વે પાંચમી શતાબ્દીમાં અહીં જૈનધર્મીના સારો પ્રચાર હોવાનું પણ સિદ્ધ કરે છે. ૫. ગૌરીશ’કર આઝાજીને સને ૧૯૧૨માં અજમેરથી સાત ગાઉ દૂર આવેલા ખડલી ગામથી આ મળી આવ્યો છે તેમાં આ પ્રકારે ઉલ્લેખ છે.— वीराय भगवते चतुरासिति वसकाये जालामालिनिये रंनिविठ माझिमिके । " આ લેખ વીર નિર્વાણુ સ ંવત્ ૮૪ ( ઈ. સ. પૂર્વ` ૪૪૩ )માં અતિ કરવામાં આવ્યેા હતેા. આમાં ઉલ્લેખાયેલ ‘માઝિમિક’ એ જ પ્રસિદ્ધ પ્રાચીન નગરી માધ્યમિકા છે જેને નિર્દેશ પતંજલિએ પેાતાના ‘મહાભાષ્ય’માં કર્યો છે.૧ હપુરઃ 44 અજમેરની નજીક આવેલું આજનુ હાંસેટિયા ગામ પ્રાચીન કાળનું હર્ષીપુર નગર છે. આ નગરને ઉલ્લેખ ‘ કલ્પસૂત્ર ’માં આવે છે. આ નગરમાંથી હ પુરીયગચ્છની ઉત્પત્તિ થઈ હતી. ચારે કાર પડેલાં 'ડિયે કાઈ પ્રાચીન નગરીના આભાસ કરાવી રહ્યાં છે. આ હપુર જ પ્રાચીન માધ્યમિકા નગર તા નહિ હોય ? અજમેરથી ૩ ગાઉ પુષ્કર્ ગામ છે. વૈષ્ણવાનું યાત્રાધામ છે. અહીં આવેલા બ્રહ્માજીના મંદિરમાં જૈન સ્થાપત્યનાં લક્ષણેાનું સૂચન મળે છે. ભાર ૯૮. ખીમેલ (કાઠા નબર : ૨૬૬૨-૨૬૬૩ ) રાણી સ્ટેશનથી ૩ માઇલ દૂર ખીમેલ નામે ગામ છે. અહીંના પ્રાચીન જૈન મંદિર ઉપરથી આ ગામ ખારમા સૈકાથીયે અધિક પ્રાચીન જણાય છે, આજે અહીં ૮૦૦ જેનેાની વસ્તી છે. ૧૦ ઉપાશ્રય અને ૧ બે માળની વિશાળ જૈન ધર્મ શાળા છે. અહીં એક જૂનુ અને એક નવું; એમ એ જૈન મ ંદિરો છે. ૧. ગામના પૂર્વ કિનારે શ્રીશાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર વિશાળ અને પ્રાચીન છે. સ. ૧૧૪૯માં શેઠ લીલા શાહ એશવાલે આ મદિર બ ંધાવ્યું હતું એમ કહેવાય છે. મૂળનાયકની પ્રતિમા ૧૫ હાથ પ્રમાણની સપરિકર વિરાજમાન છે. મૂર્તિની અંજનશલાકા સ. ૧૧૩૪ના વૈશાખ સુર્દિ ૧૦ દિવસે શ્રીહેમસૂરિએ કરી છે. ૧. અળર વન: મધ્યમિત્રમ્ ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ખુડાલા ૨૦૫ એ સંબંધી પરિકર ઉપર લેખ વિદ્યમાન છે. મૂળનાયકની જમણી બાજુએ રહેલી એક ફૂટ ઊંચી પ્રતિમા ઉપર સં. ૧૬૫૩ના વૈશાખ સુદિ ૧૧ને લેખ છે. જેની પ્રતિષ્ઠા શ્રીવિજયસેનસૂરિએ કરેલી છે. પ્રવેશદ્વારમાં ડાબી બાજુએ શા હાથ પ્રમાણુની એક પ્રાચીન અને સુંદર કાઉસગ્નિયા પ્રતિમા બિરાજમાન છે. ૨. ગામ બહારના બગીચામાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી બાવન જિનાલય મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની શ્યામવર્ણ પ્રતિમા ૧ હાથ પ્રમાણ છે. સં. ૧૯૨૦માં ખીમેલનિવાસી શ્રાવિકા નગીબાઈએ ગામ ગામના સંઘે પાસેથી ઉઘરાવીને આ મંદિર બંધાવેલું છે. તેની અંજનશલકા સં. ૧૯૨૮માં થયેલી છે અને દેવકુલિકાઓમાં બિરાજમાન ૫૫ મૂર્તાિએ સં. ૧૯૬૧ના માહ સુદિ ૧૫ ને બુધવારના રોજ પ્રતિષ્ઠિત થયેલી છે. અઢારમા સિકાના યાત્રી પં, મહિમા પિતાની “તીર્થ માળામાં અહીંના મંદિરની પ્રતિમાસંખ્યાધતાં કહે છે – ખીમલિ પાંત્રીશ પ્રતિમા રૂઅડી » નદીને સામે કાંઠે મહેતા મહેકમચંદ્રજીએ મેટી પાકી વાવ સં. ૧૮૩૬માં બંધાવી છે. તેમજ ધર્મશાળા પણ તેમણે જ બંધાવી છે. અહીં શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીનું એક સમાધિમંદિર વિદ્યમાન છે. ૯૯ ખડાલા (કક્ષ નંબર : ર૬૬પ) ફાલના સ્ટેશનથી પૂર્વમાં પાંચ ફર્લોગ દૂર ખંડાલા નામનું ગામ છે. આ ગામ કયારે વસ્યું એ જાણવામાં નથી આવ્યું પરંતુ અહીંનું જિનમંદિર સં. ૧૨૪૩માં બન્યું એવા શિલાલેખીય પુરાવા ઉપરથી આ ગામ એથીયે પ્રાચીન હોય એમ માની શકાય. અહીં વિશા ઓશવલનાં ૨૫૦ ઘર વિદ્યમાન છે. અહીંના કેટલાક ઉત્સાહી યુવકેએ જૈન મિત્રમંડળ, જેનધર્મસભા અને જૈન વાંચનાલય વગેરે સંસ્થાઓ સ્થાપી છે જે તેમની પ્રગતિની વિકાસદષ્ટિને આભારી છે. વળી, આત્મવલ્લભ જૈન પાઠશાળ, 3 ઉપાશ્રયે અને ૨ જૈન ધર્મશાળાઓ અને ૧ જિનાલય છે, જે અહીંના શ્રાવકની ધાર્મિક ભાવનાનાં પ્રગટ પ્રતીક છે. અહીં શ્રીધર્મનાથ ભગવાનનું વિશાળ અને પ્રાચીન મંદિર છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શુંગારકી અને શિખરબંધી રચનાવાળું છે. છેલ્લા જીર્ણોદ્ધાર પ્રસંગે આ મંદિરમાં મીનાકારી, ચીની અને મકરાણ પંચરંગી લાદીઓ લગાડી મંદિરને સુશોભિત બનાવ્યું છે. મૂળનાયકની વેતવણી પ્રતિમાની ગાદી ઉપર અને મંદિરની નવકીના એક સ્તંભ ઉપર ક્રમશઃ આ મુજબ લેખો છે – () “સંવત ૨૨૪૩ મારે જ શોભે છે. રામ પુત્ર શ્રી ના તઝu..... ક્ષાર્થ ” (२) " संवत् १२४३ माघवदि ५ सोमवासरे रामदेवपुत्रप्राग्वाटवंशे सुराशाहेन लेखो लिखितः ॥" એક જ દિવસે લખાયેલા સં. ૧૨૪૩ના આ બંને લેખ ઉપરથી જણાય છે કે, પિરવાડ શ્રેષ્ઠી રામદેવના એક પુત્ર સુરાશાહે આ મંદિર બંધાવ્યું અને બીજા નલધરે મૂળનાયક ભગવાનની સ્થાપના કરી. આજે પણ એ જ પ્રાચીન પ્રતિમા વિદ્યમાન છે. એક મૂર્તિ ઉપર સં. ૧૫૩ના લેખમાં શ્રીવિમલનાથ ભગવાનની મૂર્તિ અંચલગચ્છીય શ્રીજયકેસરસૂરિના ઉપદેશથી પોરવાડ શ્રેણી શ્રીવછરાજે ભરાવી અને બીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વીસલનગરના રહેવાસી પોરવાડ વંશી શ્રેણી વગાએ સં. ૧૫૪૩માં ભરાવી અને તેની શ્રીઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી, એમ જણાવ્યું છે. ૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ ” ભા. ૨. લેખાંક: ૪૦૧. ૨. એજન: લેખાંકઃ ૪૦૦. For Private & Personal use only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૦ ૦. બાલી ( કે નંબર : ૨૬૬૧-૨૬૬૮ ) ફાલના સ્ટેશનથી ૪ માઈલ દૂર બાલી નામે મોટું કઆતી ગામ આબાદ છે. ઉદયપુર મહારાણાની પટરાણું બાલી કુંવરીના નામે આ ગામ વસાવેલું છે. એમ પણ કહેવાય છે કે, બાલી નામની ચેધરાણીએ અહીં પ્રથમ વાસ કર્યો તેથી આનું નામ ‘બાલી' પડયું. પહેલાં અહીં ચૌહાણ રાજાઓને અધિકાર હતે. પછી લેરના સેનગરા સરદારો અને તે પછી મેવાડના રાણાઓના અધિકારમાં આ ગામ હતું. તે પછી મારવાડના અધિકાર નીચે આવ્યું. વિસં. ૧૮૨૬ થી ૧૮૩૩ સુધીમાં અહીં પશ્ચિમ તરફ નાને કિલે બંધાવેલ છે. આ બધી હકીકત ઉપરથી આ ગામ પ્રાચીન જણાય છે. આજે અહીં તાંબર જૈનેનાં ૫૪૦ ઘરમાં ૨૦૦૦ જેનેની વસ્તી છે. ૯ ઉપાશ્રય અને ૩ જૈન મંદિરે વિદ્યમાન છે. બજારમાં શિખરબંધી મંદિર શ્રી આદીશ્વર ભગવાનનું છે. મૂળનાયકની તવણી પ્રતિમા ૧ હાથપ્રમાણુની છે. તેની શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજમાન હતા પરંતુ કે કારણવશાત્ એ મૂર્તિને સ્થાને શ્રી આદીશ્વર પ્રભુ બિરાજમાન કરેલા છે. એ સમયે આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલ છે પણ મંદિર તે પ્રાચીન છે. લકવાયકા પ્રમાણે આ મંદિર ગંધર્વસેન રાજાએ બંધાવેલું છે. એ હિસાબે લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં બન્યું એમ કહેવાય પરંતુ એની એટલી પ્રાચીનતા સંબંધે કશું જાણવા મળતું નથી. લગભગ ૩૫ વર્ષ પહેલાં આ મંદિરની જમીન ખેદતાં સેનાના સિક્કાઓ જડી આવ્યા હતા. ૨. બીજું શિખરબંધી મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. આમાં કાચનું સુંદર જડાવ કામ કરેલું છે. મૂળનાયકની પ્રતિમા ૧ હાથપ્રમાણુની છે. તેના પરિકર ઉપર સં. ૧૧દરને પ્રાચીન લેખ છે. આ મંદિર વિ. સં. ૧૮૨૦માં ઓશવાલ શેઠ ગાભાજી અને ટાજીએ મળીને બંધાવેલું છે. કેટલાકના કથન મુજબ અહીં કિલે બંધાવવામાં આવ્યું તેની સાથેસાથ આ મંદિર પણ બંધાવવામાં આવ્યું. મૂળનાયકની પ્રતિમા બાલીથી ૨ માઈલ દૂર આવેલા સેલા ગામના તળાવમાંથી નીકળી આવી હતી. ત્યાંથી લાવીને આ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ પ્રતિમાના પ્રતિષ્ઠાકાર ખંડેરકગચછીય આચાર્ય શ્રીયશોભદ્રસૂરિ હોય એમ જણાય છે. ૩. ત્રીજું શ્રીધર્મનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પતિજીના ઉપાશ્રયમાં આવેલું છે. યતિવર્ય શ્રીવિવેકસાગરજીએ સં. ૧૯૫૦માં બંધાવેલું છે. ૧૦૧. હથુંડી–રાતા મહાવીર (કોઠા નંબર: ર૬૭૦) એરણપુરા રેડ સ્ટેશનથી પૂર્વ દિશામાં ૯ માઈલ, વીજાપુરથી ૨ માઈલ અને હથુડીથી ૧ માઈલ દર સાવ નિર્જન જંગલમાં આવેલા પહાડમાં એક દેવવિમાન જેવું જૈન મંદિર શોભી રહ્યું છે. એ મંદિર “રાતા મહાવીરના નામે ઓળખાય છે. પાસે કઈ વસ્તી નથી પણ એ ભૂમિ ઉપર પથરાયેલાં ખંડિયેરે અને સ્થાપત્યના અવશેના ચિહ્નો એની ભૂતકાલીન સ્થિતિનું ભાન કરાવી રહ્યાં છે. આજે તે આસપાસ પથરાયેલી કુદરતી રચનામાં સંવાદ સાધતી આ માનવરચનાનું નિરાળું વ્યક્તિત્વ અહીંની ભૂમિ ઉપર જાણે અજબ કાબૂ ધરાવી રહ્યું હોય એમ તરત ભાસે છે. પહાડની મોટી મોટી બે ટેકરીઓથી ઘેરાયેલી વચલી એક નાની ટેકરી ઉપર મહાવીરસ્વામી ભગવાનનું વંદનીય મંદિર દૂરથી નજરે પડે છે. આ મંદિર ૭૫-૮૦ ફીટ લાંબા અને ૫૦-૬૦ ફીટ પહોળા કેટથી ઘેરાયેલું છે. આ કેટને ચારે તરફ ઊંચી દીવાલે અને બે તરફ બે મેટા દરવાજાઓ છે. કેટના વિશાળ દરવાજાની બહાર બેસી શકાય એવા એટલા બંને તરફ બાંધેલા છે. વચ્ચે આવેલું ચિત્ય તદ્દન સાદું છે. તેમાં કેરણી જેવું કશું જણાતું નથી. મૂળગભારે, સભામંડપ અને તેના ઉપર એક નાના સરખા ઘૂમટની રચનાવાળું છે. એકંદરે ખૂબ જીર્ણ થયેલું આ પ્રાચીન મંદિર વર્ષોના વરસાદ અને વાવાઝોડાને સામને કરતું આજ સુધી ટકી રહ્યું છે, એ એક સદ્દભાગ્ય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ હથુડીરાતા મહાવીર ૨૦૭ | મૂળ ગભારામાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ કા ફીટ ઊંચી છે. એને રંગ સિદ્દર જેવા રાતા વર્ણને હોવાથી એને “રાતા મહાવીર તરીકે લેકે ઓળખે છે. આવી ઓળખ પાછળ કઈ ઐતિહાસિક ઘટના હોય તે તે જાણવામાં આવી નથી. મૂર્તિ પાષાણુની નથી, વેળુની કે ઇંટ–ચૂનાની બનાવેલી પ્રતીત થાય છે. મૂર્તિ ઉપર કઈ કઈ સ્થળે ચોટેલા વરખ ઉપરથી જણાય છે કે એના ઉપર વારંવાર લેપ થતું હશે. મૂર્તિની નીચે પદ્માસન ઉપર લાંછન છે. આ લાંછનની આકૃતિ વિલક્ષણ છે. સિંહના શરીરે પાંખે અને સુંઢ જેવું કળાય છે, આસપાસની બે આરસની મૂર્તિઓ ઉપરના લેખો ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી. મૂળ ગભારાની બહાર રંગમંડપમાં જમણી બાજુએ આરસની ઊભી કાસગ્ગિયા મૂર્તિ ૧૨ ઈંચ ઊંચી છે અને તેની પાસે એક ગૃહસ્થની મૂર્તિ એવડા જ કદની છૂટી મૂકેલી છે. એના ઉપર લેખ નથી. સંભવ છે કે કઈ ખંડિત મંદિરમાંથી લાવીને અહીં પધરાવી હશે. સભામંડપના એક થાંભલા ઉપર સં. ૧૩૩૫, બીજા ઉપર સં. ૧૩૩૬, અને ત્રીજ ઉપર સં. ૧૩૪૫ના શિલાલેખોમાંથી મંદિરને દાન આપ્યાના ઉલ્લેખો મળી આવે છે. આ લેખે ઉપરથી અહીં વેપારી આ બહુલતાને પણ પરિચય મળે છે. મૂળ ગભારાની સામે રંગમંડપની દિશામાં જમણી બાજુએ એક શેખલે છે. તેમાં એક આચાર્યની લાક્ષણિક મૃતિ નવ ઇંચની ઊંચાઈવાળી બિરાજમાન છે. આચાર્ય પાટ ઉપર બેઠા હોય અને તેમને જમણે પગ નીચે લટકતે હોય એવી આકૃતિ ઘડેલી છે. કમરમાં લંગેટ છે અને મસ્તક નીચે ગળા પાછળ જેહરણ (ઘ) દેખાય છે. આ મતિ ઉપરના ઘસાયેલા લેખમાંથી આટલા અક્ષરે વંચાય છે “સંવત્ શરૂ છછ વર્ષ મા પુર ૨૨ શ્રીતિવેરો .......... ... " આટલે માત્ર શિલાલેખ પણ આપણને ઈતિહાસના રાજમાર્ગની આંગળી ચીંધતે કેડીરૂપ બની રહ્યો છે, એ બીના ઓછા મહત્ત્વની નથી. આમાં હસ્તિકંડકીય( ગ૭)નું નામ છે. તે વર્તમાનમાં હથુંડી કહેવાતા ગામને નિર્દેશ કરે છે. આ ગામની તીર્થ તરીકે પ્રસિદ્ધિ હતી. શ્રી શીતવિજયજી “તીર્થમાળા'માં નોંધે છે કે—“ રાતે વીર પુરિ મન આશ. શ્રીજિનતિલકસૂરિએ પિતાની “તીર્થમાળા’માં મહાવીરસ્વામીનાં જે મંદિરે ગણાવ્યાં છે તેમાં હથુંડીનું પણ નામ છે. આ ગામથી મહાવીરસ્વામીનું આ મંદિર અડધે ગાઉ દૂર છે. સંભવ છે કે ગામની દિનપ્રતિદિન પડતીના કારણે ગામ દૂર પડી ગયું હશે. પહેલાં અહીં રાઠેડેનું રાજ્ય હતું. તેમાંના કેટલાક રાઠોડે જેન હતા, જેઓ “હથુંડિયા કહેવાતા. વાલી, સાદડી, સાંડેરાવ વગેરે મારવાડનાં કેટલાંક ગામમાં આ હથુંડિયા શ્રાવકેની વસ્તી પણ જોવામાં આવે છે. વળી, આ હસ્તિકંડીના નામથી સ્થપાયેલા હસ્તકુંડીગચ્છમાં થયેલા શ્રીવાસુદેવાચાર્ય સં. ૧૩૨૫ના ફાગણ સુદિ ૮ ને ગુરુવારે કરેલી પ્રતિષ્ઠાવાળી શ્રી ઋષભદેવસ્વામીની મૂર્તિ ઉદયપુરના બાબલાના મંદિરમાં મોજુદ છે. ઉપર્યુક્ત રાઠેડ રાજાઓ પૈકી વિદગ્ધ રાજાએ બંધાવેલા આ મંદિર સંબંધી એક માટે શિલાલેખ આ રાતા મહાવીરના મંદિરના દરવાજાની ભીંતમાંથી કેપ્ટન બારટનને મળી આવ્યું હતું. એ લેખ અત્યારે અજમેર મ્યુઝિયમમાં મોજુદ છે. સ્થાનિક ઈતિહાસ અને જૈનધર્મનું મહત્ત્વ દર્શાવતે આ લેખ શ્લેકબદ્ધ છે અને ૨ ફીટ ૮ ઈંચ પહોળી અને ૧ ફીટ ૪ ઇંચ ઊંચી એવી એક જ શિલા ઉપર બે લેખો ઉત્કીર્ણ છે. કુલ ૩૨ લીટી પૈકી ૨૨ લીટીને પહેલે લેખ સં. ૧૦૫૩ના માઘ સુદિ ૧૩ ને રવિવારને છે ને ૧૦ લીટીને બીજે લેખ સં. ૯૯૬ના માઘ સુદિ ૧૧ને છે૨ એ લાંબો લેખ અહીં ન આપતાં મૂળ લેખને સારાંશ જોઈ લઈએ. ૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨, લેખકઃ ૩૧૯, ૩૨૦ ૨. એજનઃ લેખાંકઃ ૩૧૮. For Private & Personal use only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રથમ લેખમાં શ્રીસૂર્યાચાર્યે રચેલી પ્રશસ્તિના ૪૦ શ્લેકે છે. પહેલા બે કેમાં તીર્થકરની સ્તુતિ છે, ત્રીજો શ્લોક રાજકુટુંબના વર્ણનને છે (ખાસ નામ નથી ), ચોથા લેકમાં રાજા હરિવર્ધન અને તેની પત્ની રુચીનાં નામે આપ્યાં છે. પાંચથી સાત કલેક સુધીમાં હરિવર્ધન પછી વિદગ્ધરાજ થયાની હકીકત છે. તેમણે સં. ૯૭૩માં શ્રીવાસુદેવાચાર્યના ઉપદેશથી શ્રીજિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું:~ " पूर्व जैनं निजमिव यशोकिारयद्ध]स्तिकुंड्यां रम्यं हयं गुरुहिमगिरेः शृगसू()गारहारि ।। ६ ।।" વળી, આ વિદગ્ધરાજે સ્વયં સોનાથી તળાઈને એ સેનાને શું ભાગ દેવને અર્થે વાપર્યો અને ફ ભાગ આચાર્યના ઉપદેશ પ્રમાણે વાપર્યો એ વિશે આ રીતે ઉલ્લેખ કર્યો છે – ___" दानेन तुलितव(ब)लिना तुलादिदानं येन देवाय । भागद्वयं व्यतीर्यत भागश्चा[चार्यवर्याय ॥ ७॥" ત્યાર પછીના લેકમાં વિદગ્ધરાજ પછી મમ્મટ અને તે પછી ધવલ રાજા થયાનું બતાવ્યું છે. ધવલનું વર્ણન ઘણું વિસ્તારથી આપ્યું છે, જેમાં ધવલે ગૂર્જરનરેશ દુર્લભરાજ વિરુદ્ધ મહેન્દ્રને આશ્રય આખ્યાના કથન ઉપરાંત ધવલના ગુણોનું વર્ણન છે. તે પછી તેના પુત્ર બાલપ્રસાદને ગાદીએ બેસાડવાનું અને પોતે સંસારત્યાગ કર્યાનું કથન છે. વળી, બાલપ્રસાદની રાજધાની હસ્તિકુંડી (હથુંડી)માં હોવાનું જણાવ્યું છે. આગળના વર્ણનમાં શ્રીવાસુદેવસૂરિ કે જેમનું નામ પહેલાં લેવામાં આવ્યું છે અને જેઓ વિદગ્ધરાજના ગુરુ હતા, તેમના શાંતિભદ્ર નામના શિષ્યનું વર્ણન છે. તે પછી હસ્તિકુંડી (હથુંડી ના ગોષ્ઠિઓ (સમુદાયે) રાષભદેવ મંદિરના કે જે વિદગ્ધ રાજાએ બંધાવ્યું હતું, ને જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને તેમાં શ્રીષભદેવની મૂર્તિની સ્થાપના કર્યાનું આ રીતે જણાવ્યું છે – " विदग्धनृपकारिते जिनगृहेतिजीणे पुनः समं कृतसमुदृताविह भवा[बु]धिरात्मनः । अतिष्ठीपत सोऽप्यथ प्रथमतीर्थनाथाकृति स्वकीर्तिमिव मूर्ततामुपगतां सितांशुद्युति ॥ ३६ ।। શાંત્યાચાહ્મિપંચારો સ (૨૦૮૧) રા(રા)વામિયં માધwત્રયો સુપ્રસિદૈ પ્રતિષ્ટિતા છે રૂ .” આ પછી વિદગ્ધરાજે તેનાથી તળાઈને તે સોનું મંદિરને દાન કર્યાનું અને ધવલે પિતાના પુત્રની સાથે મળીને પીપલ નામને આઘાટ-કૂવે ભેટ કર્યાનું વર્ણન આ પ્રકારે છે – " विदग्धनृपतिः पुरा यदतुलं तुलादेईदौ, सुदानमवदानधारिदमपीपलन्नाद्भुतं । यतो धवलभूपतिर्जिनपते: स्वयं सात्मजोरघट्टमथ पिप्पलोपपदकूपकं प्रादिशत् ।। ३८ ॥" છેવટે એ દેવાલય યાવરચંદ્રદિવાકર રહે એવી આશા પ્રગટ કરી સૂર્યાચા પ્રશસ્તિ રચાનું જણાવ્યું છે. આ પ્રમાણે વર્ણન આપી અંતમાં સં. ૧૦૫૩ માઘ સુદિ ૧૩ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં શાંત્યાચાયે શ્રીકાષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા અને ધ્વજારોપણ કર્યાનું, તેમજ નાહક, જિંદ, જશ, શં૫, પૂરભદ્ર અને નાગ વગેરે શ્રાવક સમુદાયે મૂળનાયકને વિરાજમાન કર્યાનું લખ્યું છે. લેખને બીજો ભાગ ઉપરના લેખથી બિલકુલ સ્વતંત્ર ૨૧ લેકેને છે, છતાં આ લેખની હકીકત ઉપરના લેખની. હકીકતમાં ઊમેરે કરે છે. ઉપર્યુક્ત મંદિરમાં કરેલાં દાનનું આમાં વર્ણન છે. તેને સારાંશ આ છે – પ્રારંભમાં જૈનધર્મની પ્રશંસા છે. તે પછી હરિવર્મા, વિદગ્ધરાજ અને મમ્મટ અનુક્રમે થયા, એ જણાવ્યું છે. ૫ અને ૭મે શ્લેક એ બતાવે છે કે, પોતાના ગુરુ બલિભદ્ર (વાસુદેવ)ના ઉપદેશથી વિદગ્ધરાજે આ મંદિર બનાવરાવ્યું હતું અને તે પછી મમ્મટે અને વિદગ્ધરાજે કરેલ દાને તાજાં કરી આપ્યાં હતાં: (૧) વેચવા માટેની દરેક ૨૦ પિઠ ઉપર એક રૂપિયે, (૨) ગામડામાંથી કે ત્યાંથી જતી ભરેલી દરેક ગાડીએ એક રૂપિયે, (૩) દરેક ઘાણીએ એક ઘડા દીઠ એક કષ, (૪) ભટ તરફથી નાગરવેલ પાનના ૧૩ ચાલિકા; (૫) જુગારીઓ તરફથી પલપેલક, (૬) દરેક અરઘટ્ટ For Private & Personal use only Page #68 -------------------------------------------------------------------------- ________________ હથુંડી-રાતા મહાવીર २०४ (વિશાળ ખેતરવાળા કૂવા) પાસેથી ઘઉં અને જવ શેર ૪, (૭) પેડા દીઠ પાંચ પળ, (૮) ભાર (૨૦૦૦ પળ) દીઠ એક વિશાપક, (૯) ગૂગળ, કુંકુમ, તાંબુ, રૂ, મજીઠ વગેરે વસ્તુની એક ભાર દીઠ ૧૦ પલ, (૧૦) મીઠું, રાળ, મગ, ઘઉં, જવ તેમજ તેવી બીજી વસ્તુના દરેક દ્રોણ દીઠ એકેક માણુક વગેરે. ઉપરની ઉપજમાંથી 3 ભાગ ભગવાનના મંદિરમાં જતે; અને હું ભાગ ગુરુ બલિભદ્ર (વાસુદેવ)ને વિદ્યાધન તરીકે જ, એ સ બંધી ઉલ્લેખ આ પ્રકારે છે– "आदानादेतस्माद्भागद्वयमहंतः कृतं गुरुणा। शेषस्तृतीयभागो विद्याधनमात्मनो विहितः।। राज्ञा तत्पुत्रपौत्रैश्च गोष्ठ्या पुरजनेन च। गुरुदेवधनं रक्ष्यं नोपे [क्ष्यं हितमीप्सुभिः ] ॥" એ પછી વિદગ્ધ રાજાએ કરેલાં દાનેની સાલતિથિ સં. ૯૭૩ને અષાડ માસ જણાવ્યો છે, જ્યારે મમ્મટે કરેલા ઉમેરાની તિથિ સં. ૯૯૬ના માઢ વદિ ૧૧ની આ રીતે જણાવી છે. " रामागिरिनंदकलिते विक्रमकाले गते तु शुचिमा से] । “[श्रीम]बलभद्रगुरोर्धिदग्धराजेन दत्तमिदं ॥ १९ ॥ नवसु शतेषु गतेषु तु षण्णवतीसमधिकेषु माघस्य। कृष्णैकादश्यामिह समर्थितं ममटनृपेन (ण) ॥ २०॥" છેવટે જણાવ્યું છે કે, જ્યાં સુધી પર્વતે, પૃથ્વી, સૂર્ય, ભરતખંડ, ગંગા, સરસ્વતી, નક્ષત્ર, પાતાળ અને મહાસાગર રહે ત્યાં સુધી કેશવદેવસૂરિ (વાસુદેવ-અલિભદ્ર)ની પરંપરાને માટે શાસન કાયમ રહો. અંતે ફરીથી સાલ-તિથિને ઉલ્લેખ કરીને સૂત્રધાર (શિલ્પ) સત્યાગેશ્વરે કેતર્યાનું લખી લેખ પૂર્ણ કર્યો છે. આ શિલાલેખ ઉપરથી અનેક ઐતિહાસિક હકીકતે પ્રગટ થાય છે. એક તે દશમા સૈકામાં આ રાજધાનીનું હઠંડી ગામ મોટું અને સંપન્ન હશે, તેમાં અનેક શ્રાવક કુટુંબે વસતાં હશે. વળી આ લેખ હંÉડીના રાઠાડવંશની ક્રમશ: રાજાવલીનાં નામે આપે છે અને તે તે રાજાઓના સમકાલીન પંજરાજ, મૂળરાજ, દુર્લભરાજ, મહેન્દ્ર વગેરે રાજાઓની નેંધ પણ કરે છે. હથેડીને આ આખાયે રાજવંશ જેનધમી હેવાની નિ:સંદેહ ખાતરી કરાવે છે અને આ તીર્થન સં. ૯૯૬ થી ૧૦૫૩ સુધી ઉપર્યુક્ત ઇતિહાસ સ્પષ્ટ બતાવે છે. વિદગ્ધરાજે આ મંદિર બંધાવ્યું ને દાન આપ્યું અને તેના ઉત્તરાધિકારીઓએ એને જીર્ણોદ્ધાર કરાવી એ દાનમાં વેપાર પર લાગાઓ લગાવી ઊમેરે કર્યો. આ ઉપરથી આ તીર્થ પ્રત્યે તેમની ભારે શ્રદ્ધા હોવાનું પ્રમાણ સાંપડે છે. વળી, બીજી હકીકતેને જતી કરી મહત્ત્વની બાબત આ લેખમાંથી જડે છે તે એ કે, આ મંદિર બંધાવનાર વિદગ્ધરાજે મૂળનાયક શ્રીત્રાષભદેવ ભગવાનની સ્થાપના કરી હતી. ધવલે કરાવેલા જીર્ણોદ્ધાર પ્રસંગે પણ શ્રીષભદેવ ભગવાન પ્રતિષ્ઠિત હતા, જ્યારે સં. ૧૩૩૫ના સભામંડપના થાંભલાના લેખમાં “શીતામિષા છીપાવેદા” અને સં. ૧૩૪૫ના લેખમાં “ રિલીઝા થીમવીર "ના અતિસ્પષ્ટ ઉલ્લેખ છે. આથી જણાય છે કે, અગિયારમી સદી પછી સં. ૧૩૩૫ સુધીના વચલા ગાળામાં મૂળનાયક શ્રીત્રાષભદેવ ભગવાનને બદલે શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા થઈ હેવી જોઈએ. કેટલાકનું કહેવું છે કે શ્રોત્રાષભદેવનું કે બીજું મંદિર અહીં હોય અને તે વસ્ત થયું હોય. ગમે તે હે પણ આ મંદિર હસ્તિકુંડી–હથુંડીનું છે એમાં શંકાને લેશ અવકાશ નથી. મંદિરમાંથી મળેલ એક શિલાલેખ એક નવી હકીકત પ્રગટ કરે છે – 'संवत् १२९९ वर्षे चैत्रसुदि ११ शुक्रे श्रीरत्नप्रभोपाध्यायशिष्यैः श्रीपूर्णचन्द्रोपाध्यायैरालकद्वयं शिखराणि च कारितानि सर्वाणि ॥" -સં. ૧૨૯૯ના ચિત્ર સુદિ ૧૧ ને શુક્રવારે શ્રીરત્નપ્રભ ઉપાધ્યાયના શિષ્ય શ્રીપૂર્ણ ચંદ્ર ઉપાધ્યાયે અહીં બે ગોખલા કરાવ્યા અને બધાં શિખરે બનાવરાવ્યાં. જે શ્રદ્ધાથી રાજાઓએ આ તીર્થની સ્થાપના કરી તેના સંરક્ષણ માટે વિવિધ ઉપાય જ્યા અને શ્રેષ્ઠીઓએ જે ભક્તિથી દાન આપી વારંવારની યાત્રાએથી આ તીર્થને અજવાળ્યું તેના ઉપર આજે આથમતા સૂર્યનાં ઝાંખાં કિરણેને આછો પ્રકાશ હજીયે દેખાય છે. કાળનાં અંધારાં ઊતરે એ પહેલાં એને ઉદ્ધારી લેવાની જરૂરત છે. ૧૭ For Private & Personal use only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૦૨. સેવાડી (કઠા નંબર : ર૬૭૩-ર૬૭૪) એરણપુરા સ્ટેશનથી ૮ માઇલ દૂર સેવાડી નામે ગામ છે. સેવાડીનું શાસ્ત્રીય નામ શમીપાટી અથવા તપાટી હતું. અહીંના પ્રાચીન શ્રી શાંતિનાથ ભગવાનના જૈન મંદિરના સેંયરાની બારશાખમાં સં. ૧૧૭૨ ને માટે લેખ આ પ્રકારે છે, જેમાં આ ગામનું નામ ઉલ્લેખાયું છે અને તેમાંથી આ ગામના સ્થાનિક ઈતિહાસ ઉપર પણ ઠીક પ્રકાશ પડે છે. " स्वजन्मनि जनताया जाता परितोषकारिणी शांतिः। विबुधपतिविनुतचरणः स शांतिनामा जिनो जयति ॥१॥ आसीदुग्रप्रतापाद्यः श्रीमदणहिल्लभूपतिः। येन प्रचंडदोर्दण्डपराक्रमजिता मही ॥२॥ तत्पुत्रश्चाहमानानामन्वये नीतिमुद्वहन् सः । जिंदराजाभिधो राजा सत्यशौर्यसमाश्रयः ॥ ३ ॥ तत्तनुजस्ततो जातः प्रतापाक्रांतभूतलः । अश्वराजः श्रियाधारो भूपतिभृभूतां वरः ॥ ४ ॥ ततः कटुकराजेति तत्पुत्रो धरणीतले । जज्ञे स त्यागसौभाग्यविख्यातः पुण्यविस्मितः ॥ ५ ॥ तद्भुक्तो पत्तनं रम्यं शमीपाटीतिनामकं । तत्रास्ति वीरनाथस्य चैत्यं स्वर्णसमोपमं ॥ ६ ॥ इतश्चासीद् विशुद्धात्मा यशोदेवो बलाधिपः । राज्ञा महाजनस्यापि सभायामग्रणीः स्थितः ॥ ७॥ श्रीषंडेरकसद्गच्छे बंधूनां सुहृदां सतां । नित्योपकुर्वता येन न श्रांतं समचेतसा ॥ ८ ॥ तत्सुतो बाहडो जातो नराधिपजनप्रियः। विश्वकर्मेव सर्वत्र प्रसिद्धो विदुषां मतः ॥९॥ तत्पुत्रः प्रथितो लोके जनधर्मपरायणः । उत्पन्नस्थल्लको राज्ञः प्रसादगुणमंदिरं ॥ १०॥ दयादाक्षिण्यगांभीर्यबुद्धिचियानसंयुतः। श्रीमत्कटुकराजेन तस्य दानं कृतं शुभं ॥११॥ माघे त्र्यंबकसंप्राप्तौ वितीर्ण प्रतिवर्षकं । द्रम्माष्टकं प्रमाणेन थल्लकाय प्रमोदतः ॥ १२॥ पूजार्थ शांतिनाथस्य यशोदेवस्य खत्तके । प्रवर्द्धयतु चंद्रार्क यावदादानमुज्ज्वलं ॥ १३ ॥ पितामहेन तस्येदं शमीपाटयां जिनालये । कारितं शांतिनाथस्य बिंबं जनमनोहरं ॥ १४॥ धर्मेण लिप्यते राजा पृथ्वीं भुनक्ति यो यदा । ब्रह्महत्या सहस्रेण पातकेन विलोपयन् ॥ १५ ॥ संवत् ११७२ ।। – આ લેખના પ્રારંભમાં શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તે પછીના Àકેમાં જણાવ્યું છે કે–પરાક્રમી અણહિલ નામે ભૂપતિ થશે. તેને પુત્ર ચૌહાણેના વંશમાં શૂરવીર જિંદા નામે થયે. તેને પુત્ર અશ્વરાજ, તેને પુત્ર કટકરાજ થયે. તેને શમી પાર્ટીમાં જાગીર હતી. એ સમયે ત્યાં શ્રીવીરનાથનું સુવર્ણ સમું મંદિર હતું. બીજા વંશને એક વિશુદ્ધહદયી યાદેવ નામે સેનાનાયક હતું જે રાજા અને મહાજનેની સભામાં અગ્રણી હતે. સમાન ચિત્તવાળે યશદેવ પંડેરકચછના બંધુઓ, મિત્રો અને સજજને–ઉપર ઉપકાર કરતાં થાકતે નહે. તેને બાહડ નામે પુત્ર હતો, જે વિશ્વકર્માની માફક રાજાઓને પ્રિય હતું. તેને થલક નામે પુત્ર થયે, તે જૈન ધર્મમાં પરાયણ હતું અને રાજાઓને પ્રસાદપાત્ર હતું. પ્રતિવર્ષે માઘ માસમાં શિવરાત્રિના દિવસે કટુકરાજ પ્રસન્ન થઈને થલકને આઠ દ્રસ્મ બક્ષીસમાં આપતે, તે એવી ઈચછાથી કે શમીપાટીના જિનાલયમાં તેના પિતામહ યશદેવે બનાવેલા ગોખલામાંના શ્રી શાંતિનાથ બબની પૂજા કરવામાં આવે અને એ દાન યાવચંદ્રદિવાકર ચાલતું રહે, આ દાન જે લેપશે તેને હજાર ગાય માર્યાનું પાપ છે. અંતે સં. ૧૧૭૨ની સાલ આપી છે. સુંધાની પહાડી પરના જૈનાચાર્ય રચિત શિલાલેખમાં પણ આ રાજાઓની વંશાવલી આ રીતે આપી છે. આ લેખ ઉપરથી જણાય છે કે સં. ૧૧૭૨ પહેલાં આ મંદિર બની ચૂક્યું હતું અને ગામ તે એથીયે પ્રાચીન હોય એ નિઃસંદેહ વાત છે. એ સમયે આ ગામની ભારે જાહોજલાલી હશે એમ લાગે છે. એક લૌકિક પદ્યમાં ઉલ્લેખ છે કે * સેવાડી સે વાવડી, રૂડી તલ વાવ, ખાંડી પીપર પારણે, હસે ક્ષેતલ પાર.” For Private & Personal use only Page #70 -------------------------------------------------------------------------- ________________ સેસલી ર૧૧ આ ઉપરથી સેવાડીમાં ૧૦૦ વાવડી હોવાનું જણાય છે. આજે પણ જેતલ વાવડી બહુ મેટી અને સુંદર છે. આ ગામમાં જૈન એશવાલનાં ૨૦૦ ઘર વિદ્યમાન છે. ૧ મોટી ધર્મશાળા, ૪ ઉપાશ્રયે અને ૨ જૈન મંદિરે છે. ૧. ગામની વચ્ચે બજારમાં વિશાળ અને ભવ્ય સોશિખરી શ્રીમહાવીર ભગવાનનું બાવન જિનાલય મંદિર છે. એ જ મંદિરમાંથી ઉપર્યુક્ત લેખ મળી આવ્યું છે. અહીં મૂળ ગભારામાં મૂળનાયકની પ્રતિમા ૧ હાથ ઊંચી સફેદ પાષાણની વિરાજમાન છે. આસપાસ આવેલી દેવકુલિકાઓમાં પ૬ જિનમૂર્તિઓ લગભગ તેરમી સદીની પ્રતિષ્ઠિત છે. આ સિવાય સંડરગચ્છીય શ્રીયશોભદ્રસૂરિની પરંપરાના શ્રીગણરત્નસૂરિની સુંદર મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૨૪૪ ના માધ સુદિ ૧ ને રવિવારને લેખ છે. મંદિરના દરવાજાની આજુબાજુએ ૬ દેરીએ બનેલી છે, જે સં. ૧૯૮૨ ના જેઠ સુદિ ૧૨ ના દિવસે યતિ પ્રતાપરત્નજીએ કરાવી છે. અગ્રભાગની એક દેરીની ભીંત ઉપર સં. ૧૨૧૩ ના ચૈત્ર વદિ ૮ ને સોમવારને લેખ છે. બીજી દેરીની બાર સાખમાં સં ૧૧૬૭ના ચૈત્ર સુદિ ૧ ને લેખ છે. મંદિરની એક કેટડીની ભીંત પર સં. ૧૯૯૮ ના આ સુદિ ૧૩ ને રવિવારને લેખ છે. આ અને બીજા પ્રાચીન લેખેથી જણાય છે કે, એક સમયે આ સ્થળ તીર્થરૂપે પ્રસિદ્ધ હશે અને તેની પૂજાના નિભાવ માટે કેટલાકેએ જુદી જુદી ભેટ મંદિરને આપી હશે. એ બધા શિલાલેખે અને તેની વિગત આપવાને અહીં અવકાશ નથી. આ ગામની બહાર પશ્ચિમમાં એક પ્રાચીન વાવડી પાસે બીજું શિખરબંધી મંદિર નવું બન્યું છે. તેમાં મૂળનાયક શ્રીવાસુપૂજ્ય ભગવાનની મૂર્તિ ૧ હાથ ઊંચી ત્રિગડા સહિત બિરાજમાન છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૮૨ના જેઠ સુદિ ૧૨ ના દિવસે યતિ શ્રીપ્રતાપરત્નજીએ કરાવી છે. આ મંદિરમાં શત્રુંજય અને ગિરનારની રચના કરેલી છે. એક સમવસરણમાં ચતુર્મુખ પ્રતિમાઓ બિરાજમાન છે. નવચોકી અને રંગમંડપની શાભા રળિયામણી છે. આ મંદિરની જમણી બાજુએ આવેલી એક છત્રીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં ચરણે સ્થાપિત છે. તેમાં શ્રીગૌતમસ્વામી વગેરેની ૮ પ્રતિમાઓ નવી પધરાવી છે. અહીં નદીના કિનારે આવેલ અમરાપુરીને બગીચો કઠારી ચેનાજી ઉદયભાણવાળાએ બંધાવેલે છે ને તે સેવાડના જૈન સંઘને અર્પણ કર્યો છે. અહીંથી ૧ કેસ દર સરલી જંગલમાં એક મા વાવ શા. પ્રેમચંદ હંસાજીએ ત્રણ હજાર રૂપિયાને વ્યય કરીને બંધાવી હતી, તે થોડાં વર્ષો ઉપર પડી ગઈ છે. ૧૩. સેસલી (કઠા નંબર : ૨૬૭૯) ફાલના સ્ટેશનથી ૬ માઈલ દૂર અને બાલીથી ૨ માઈલ પૂર્વમાં સેસલી નામે તીર્થધામ છે. આજે અહીં એક પણ જેનનું ઘર નથી માત્ર ૧ જૈન ધર્મશાળા અને ૧ જૈન મંદિર છે પરંતુ પ્રાચીન કાળમાં આ સ્થળ ભારે જાહેજલાલીવાળું હશે એમ લાગે છે. અહીં શ્રીદાદા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર શિખરબંધી છે. વિ. સં. ૧૧૮૭ના અષાડ સુદિ ૭ને શનિવારે સંઘવી માંડણે ૭ લાખ રૂપિયા ખરચ કરીને ભવ્ય જિનાલય બંધાવ્યું હતું અને તેની ભટ્ટારક શ્રીઆનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. શ્રી પાર્શ્વનાથની સ્થાપનાના કારણે આ તીર્થ સેસલી નામે પ્રસિદ્ધિ પામ્યું. માંડણ ઢાલાવતા હતે. પ્રતિવર્ષ આ મંદિર ઉપર તેમના વંશજો તરફથી ધજા ચડાવવામાં આવે છે. ઢાલાવતેનાં ઘરે ખીમેલ આદિ ગામમાં આબાદ છે. Jain Education Interational Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની તવણી પ્રતિમા ૧ હાથ ઊંચી બિરાજમાન છે. જે સં. ૧૨પરમાં પ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ લારલાઈ ગામથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. પરિકર ઉપર સં. ૧૪૯ને લેખ છે પણ મૂળનાયકની પ્રતિમા તેથીયે પ્રાચીન છે. અહીં ભાદરવા સુદિ ૧૦ અને કાર્તિક સુદિ ૧૦ એમ વર્ષમાં બે વખત મળે ભરાય છે. ૧૦૪. સડેરાવ (ઠા નંબર : ર૭ર૭-૨૭ર૮) ફાલના સ્ટેશનથી છ માઈલ દૂર સાંડેરાવ નામનું ગામ મહાદેવ પહાડીની નીચે વસેલું છે. રાવ સાંડાજીએ વસાવ્યું હોવાથી આનું નામ સાંડેરાવ પડયું છે. લગભગ દશમી શતાબ્દીમાં ખંડેરક ગચ્છની ઉત્પત્તિ આ ગામના નામ ઉપરથી થઈ છે, આથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું નક્કી થાય છે. ખંડેરકગછમાં મોટા પ્રભાવશાળી આચાર્યો થયા છે જેમણે શાસનેન્નતિનાં યશસ્વી કાર્યો કર્યાની નેંધ જૈન ગ્રંથોમાં સેંધાયેલી છે. શ્રી શાંતિસૂરિના શિષ્ય સમર્થ આચાર્ય ઈશ્વરસૂરિ અને માન્ટિક શ્રીયશોભદ્રસૂરિ આ ગછના આચાર્યપંગ હતા. તેમણે જ અહીંના શ્રી શાંતિનાથના મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. અહીં વેતાંબર જૈનેનાં ૩૦૦ ઘર વિદ્યમાન છે. ૨ ઉપાશ્રય, ૨ ધર્મશાળાઓ અને ૨ શિખરબંધી જૈન મંદિરે મોજુદ છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ગંધર્વસેન રાજાના સમયમાં બનેલું હોવાનું કહેવાય છે. મૂળનાયકની મૂર્તિ તેરણ અને પરિકર સહિત છે. બંને પડખે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ વિરાજમાન છે. મંદિરના મંડપમાં જમણું ભાગમાં આવેલી જિનમૂતિઓ ઉપરાંત એક આચાર્યની પ્રતિમા છે. તેમની પલાંઠી નીચે સં. ૧૧૯૭નો આ પ્રકારે લેખ છે – " श्रीषंडेरकगच्छे पंडितजिनचन्द्रेण गोष्ठियुतेन विजयदेवनागमूर्तिः कारिता मुक्तिवांछता संवत् ११९७ वैशाख वदि ३ થિરપઢિ: સુમં: ” મંદિરના પ્રવેશદ્વારની એક બારશાખમાં સં. ૧૨૨૧નો બે પંક્તિને લેખ પ્રાચીન લિપિમાં આ પ્રકારે ઉત્કીર્ણ – "संवत् १२२१ माघ वदि २ शुक्र अद्येह श्रीकेल्हणदेवरा[ज्ये] तस्य मातृराज्ञी श्रीआन[ल]देव्या श्रीषंडेरकीयमूलनायक श्रीमहावीरदेवाय [चैत्र बदि १३ कल्याणिकनिमित्तं राजकीयभोगमध्यात् युगंधर्याः हाएल एकः प्रदत्तः । तथा राष्ट्रकूट पातू केल्हण ताभ्रातृज उत्तमसीह सूद्रकाल्हण आहल आसल अणतिगादिभिः तलाराभाव्यथ स (१)गटसत्कात् अस्मिन्नेव कल्याणके द्र १ प्रदत्तः ॥ १ तथा श्रीषंडेरकवास्तव्य रथकार धणपाल सूरपाल जोपाल सिगडा अमियपाल जिसहर देल्हणादिभिः (चैत्र શરૂ થાળ યુવ: (દાણa] ઇ [ ]......” આ લેખમાં આવેલા “હાએલ” “તલારાભાવ્ય” અને “યુગધરી” આ શબ્દોના અર્થ જાણવાયોગ્ય છે. એક હળથી એક જ દિવસમાં ખેડેલી જમીનમાંથી ઉત્પન્ન ધાન્યને “હાએલ” કહે છે. પુરાધ્યક્ષ, નગરરક્ષક અથવા તલારા ગામનું મહેસૂલ ઉઘરાવનારને “તલારાભાવ્ય” કહે છે, જ્યારે “યુગધરી’ જીઆરને કહે છે. આ મંદિરના મંડપના સ્તંભ પર સં. ૧૨૩૬ને એક બીજો લેખ છે તે આ પ્રમાણે છે – ૧. બાલી ગામથી અગ્નિખૂણામાં લારલાઈ નામે ગામ છે. ત્યાં જૈન મંદિરનું ખંડિયેર ઊભું છે. તેમાંથી સં. ૧૨૩૩ની સાલના એ શિલાલેખો મળી આવ્યાં છે. જે “પ્રાચીન જૈન લેખસંગ્રહ ” ભા. ૨ માં લેખકઃ ૩૪૬-૩૪૮ ૫ર પ્રગટ થયા છે. એનું વિવેચન પણ પૃ. ૨૩૬-૨૩૮માં આવેલું છે. For Private & Personal use only Page #72 -------------------------------------------------------------------------- ________________ ખીવાદી ૨૧૩ “[6] વાયુત ચાટ્ટા[ખ્યા માત્રn[] શ્રીનિમિત્તેિ રમો (૫) પ્રતા(:) [સંવત ૧૨૩૬ (ર્તિ) વરિ [૨] बुधे अ[ये]ह श्रीनडूले महारा[जा]धिराजश्रीकेल्हणदेवकल्याणविजयराज्ये प्रवर्त्तमाने [राज्ञी] श्रीजाल्हणदेविभुको(क्तौ) श्रोषडिर]कदेव श्रीपार्श्वनाथप्रतापतः थांथासुतराल्हाके न] भा(भ्रा)तृ पाल्हापुत्र सोढा सुभकर रा[म]देव धारणि[यवो] हीषवर्द्धमा[न] लक्ष्मीधरसहजिग ઈવ [ક્રિયT] દા (!) [T] સધીરા વિંદ્રવરવામિ યુસેન મ.પરમેશ્રેયાર્થે વિદિતનિગ]િ વ્રત:(જં) 1 રાહૃારા(૫)[]. मानुषैः] वसद्भिः वर्ष प्रति हाएल ४ प्रदेया[:]। शेषजनानां वसतां साधुभिः गोष्ठिकेः (कैः) सारा कार्या ।। संवत् १२३६ वर्षे ()] કુરિ શરૂ ની સોયિ માતલામતિ પુનઃ (પુષ્પા) રતૈમો ૩ (9) [at] પહેલા લેખ ઉપરથી જણાય છે કે આ મંદિર મૂળનાયક શ્રી મહાવીર સ્વામીનું હતું અને બીજા લેખથી મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું હોવાનું જણાય છે. આથી લાગે છે કે સં. ૧૨૨૧ માં મૂળનાયક મહાવીરસ્વામીની મૂર્તિ હતી અને સં. ૧૨૩૬ માં તેમની જગાએ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવવામાં આવી હશે. આજે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. ૨. બીજું શિખરબંધી જિનાલય ખીમેલ જવાના રસ્તે દરવાજાની પાસે છે. આ મંદિર પોરવાડ મતીજી વરદા જીની પત્ની શ્રાવિકા હાંસીબાઈએ નવું બંધાવ્યું છે. આ મંદિર નાનું હોવા છતાં રમણીય છે. ૧૦૫. ખીવાદી (કઠા નંબર ઃ ૨૭૩-૨૭૩૮) એરણપુરાડથી ૧૦ માઈલ દૂર પશ્ચિમેત્તર દિશામાં પીવાણુદી નામે કસબે વસેલું છે. એનું પ્રાચીન નામ ક્ષમાનંદી. આ ગામ કોણે વસાવ્યું તે જાણવામાં આવ્યું નથી. અહીં ૧૦૦૦ જેનેની વસ્તી છે. ૩ ઉપાશ્રય, ૧ જૈન ધર્મશાળા અને ૨ જૈન મંદિર વિદ્યમાન છે. ૧. બજારમાં આવેલું શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયકની મૂર્તિ ઉપર લેખ નથી પરંતુ મતિ પ્રાચીન અને મનહર છે. આ પ્રતિમા વેતવણી ૧ હાથપ્રમાણની છે. સં. ૧૮૫૪માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરની મૂર્તિઓ સંબંધે સ્થાનિક માહિતી એવી મળી છે કે, આ ગામના ઠાકર દેવડા અને પસિંહજીના સમયમાં સં. ૧૮૫૨ ના શ્રાવણ સુદિ ૧૧ ના દિવસે પ્રથમ ગેડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ધર્મશાળા પાસેની જમીનમાંથી મળી આવી હતી. એ પછી એ સ્થળે વધુ ખોદકામ કરતાં ૧૨ જિનબિંબ નીકળ્યાં હતાં. તેની સાથે મળી આવ્યું હતું. જિનાલય બાંધવાનું નક્કી થતાં સં. ૧૮૫ર ના શ્રાવણ વદિ ૩ ને દિવસે મંદિરનું શિલારોપણ કરવામાં આવ્યું અને સં. ૧૮૫૪ ના ફાગણ સુદિ ૨ ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિમાઓ નીકળી એ જ સમયે પહાડમાંથી આરસપાષાણુની ખાણ પણું જડી આવી. એ જ ખાણના પથ્થરોથી આ મંદિર બાંધવામાં આવ્યું. આશ્ચર્યની વાત તે એ છે કે, મંદિર સંપૂર્ણ બંધાઈ ગયા પછી ખાણમાંથી નીકળતા પથ્થરે પણ બંધ થયા; આથી નવકેટિ મારવાડમાં આ મંદિરની પ્રસિદ્ધિ થતાં લેકે યાત્રાળે આવવા લાગ્યા અને ડિક સુદિ ૧૦ ના દિવસે મેળે સ્થાપન કરવામાં આવ્યું, જે અત્યાર સુધી ચાલુ છે. શાહ મેતી કેલાના જૂના ચોપડાના એક પૂંઠા ઉપર લખેલા સ્તવન ઉપરથી જણાય છે કે આ મંદિરમાં આરસપાષાણુની ૧૩ મૂર્તિ છે. આજે પણ અહીં ૧૩ મૂતિઓ વિદ્યમાન છે. ૨. બીજું મંદિર ગામ બહાર શોઆદીશ્વર ભગવાનનું શિખરબંધી છે. શેઠ કપૂરચંદ પરતાપજી સંભાવતે બંધાવી સં. ૧૯૮૯ માં તેની પ્રતિષ્ઠા કરાવી છે. આ દેરાસર “શત્રુંજયાવતાર” અથવા “શત્રુંજય’ના નામે ઓળખાય છે. www.ainelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૦૬. જાકેડા (કોઠા નંબર : ૨૭૪૬ ) એરણપુરા રોડ સ્ટેશનથી ૪ માઈલ દૂર જાડા તીર્થસ્થળ આવેલું છે. અહીં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની મૂર્તિ સપરિકર છે પરંતુ આ પરિકર બીજી કઈ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનું લગાવેલું જણાય છે. પરિકરમાં સં. ૧૫૦૪ને લેખ છે, એ લેખને ભાવાર્થ આ પ્રકારે છે-“સં. ૧૫૦૪માં શ્રીયક્ષપુરીય નગરમાં તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના શિષ્ય શ્રી જયચંદ્રસૂરિએ મૂળનાયક શ્રી પાર્શ્વનાથની મૂર્તિના પરિકરની પ્રતિષ્ઠા કરી.' આ મંદિરમાં પાષાણુની ૭ અને ધાતુની ૨ પ્રતિમાઓ છે. પંદરમા સૈકામાં આ તીર્થ જાણીતું હતું. શ્રીમહાકવિએ આ તીર્થને ઉલેખ પિતાની “તીર્થમાળા'માં કર્યો છે. અહીં ૫ જૈનેની વસ્તી છે અને ૧ જૈન ધર્મશાળા છે. ૧૦૭. રાણકપુર ( કેઠા નંબરઃ ૨૭૭૦-૨૭૭૪ ) રાણી સ્ટેશનથી ૭ માઈલ, કાલના સ્ટેશનથી ૧૨ માઇલ અને સાદડીથી પૂર્વ-દક્ષિણ દિશાએ ૬ માઈલના અંતરે આવેલું રાણકપુર નામે જેનેનું મોટું તીર્થધામ છે. આ તીર્થધામની રચના ખાતર જ કુંભા રાણાના નામ ઉપરથી રાણકપુર ગામ પંદરમા સૈકામાં વસાવવામાં આવ્યું હતું, આ તીર્થના નિર્માતા વિશે “સેમસોભાગ્ય કાવ્ય’, જુદી જુદી તીર્થમાળાઓ અને “રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવનમાંથી જે ઈતિહાસ સાંપડે છે તેને સંકલિત ટૂંકા સાર આ છે – નાદિયાના વતની શેઠ કુરપાલ અને તેમની પત્ની કામલદેને બે પુત્ર હતા. મેટાનું નામ રત્નાશાહ અને નાનાનું નામ ધરણાશાહ. બંને ભાઈઓએ નાનપણથી જ ખૂબ સંસ્કારી અને બુદ્ધિશાળી તરીકે નામના મેળવી હતી. તેમાં ધરણાશાહની કુશલતા તેમજ ઉદાર પ્રકૃતિને પરિચય કુંભ રાણાને થતાં તેમણે રાજકારભારને એગ્ય જાણી તેમને મંત્રીપદ આપ્યું. સં. ૧૪૪૬માં શ્રીસેમસુંદરસૂરિ જેવા પ્રભાવક આચાર્યના ઉપદેશથી તેમનું જીવન ધાર્મિકતા તરફ વળ્યું હતું. એ સમયે ધારણુ શેઠે બત્રીશ વર્ષની ભરયુવાનીમાં શત્રુંજય પર જુદા જુદા નગરેથી એકઠા થયેલા બત્રીશ સંઘે વચ્ચે સંઘતિલક કરાવી, ઈદ્રમાળ પહેરી ચેાથું બ્રહ્મચર્ય વ્રત ઉચચર્યું હતું. દાનપુણ્ય અને તીર્થયાત્રાનાં અનેક ધાર્મિક કાર્યો કરતાં છેવટે તેમને એક “નલિની ગુમવિમાન” જેવા દેવપ્રસાદની રચના કરવાની ભાવના થઈ આવી. એમણે એ માટે જગા પસંદ કરી, કુંભા રાણુ પાસેથી જમીન ખરીદી લીધી, અને એ ભૂમિ ઉપર ગામ વસાવી રાણાના નામ ઉપરથી તેને “રાણકપુર એવું નામ આપ્યું. એ ભૂમિ ઉપર સિદ્ધપુરના ચતુર્મુખ પ્રાસાદ (રાજવિહાર) જેવી મેટી માંડણીવાળું મંદિર બંધાવવાને સંકલ્પ કરી ગામ ગામના શિલ્પીઓને એકઠા કર્યો. છેવટે મુંડારા ગામના રહેવાસી દેપ નામના શિલ્પીએ બનાવેલે નકશે પસંદ આવતાં તરત જ મંદિરને પાયે નાંખવામાં આવ્યા. પાયાના મુહુર્ત વખતે સાત પ્રકારની ધાતુઓ, કસ્તુરી અને બહુમૂલ્ય વસ્તુઓ મંગાવવામાં આવી. એ સમયે હરેક શિપીઓને કબંધ વગેરેની ભેટસોગાદ આપી ખુશ કર્યો અને કારીગર તથા મજરે માટે બધી સગવડો પૂરી પાડી. પછી તે એ ભૂમિ ઉપર સેંકડો શિલ્પીઓનાં ટાંકણું રાતદહાડે ગાજવા લાગ્યાં. એક ઉલેખ પ્રમાણે સં. ૧૪૩૪માં અને પં. શીલવિજયજીના કથન મુજબ સં. ૧૪૪૬માં આ મંદિરને પાયે નંખાયે. અને સં. ૧૪૯૬માં શ્રીસેમસુંદરસૂરિના હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. પં. મેહ કવિએ આ મંદિર બંધાયા પછી તરત જ સં. ૧૪૯ માં પ્રત્યક્ષ નિહાળીને રચેલા “રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવનમાં મંદિરની બાંધણી વિશે હદયગ્રાહી ખ્યાલ આપે છે. તેને ટૂંક સાર એ છે કે, “શિલ્પીએાએ પ્રથમ ઘડેલા પથ્થરને બંધબેસતી રીતે જડીને પીઠબંધ બાંધી લીધે. તેના ઉપર ત્રણ માળ ચણાવી મધ્યમાં Page #74 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ૨૧૫ અનેક પ્રકારના ઊંચા મંડપ બનાવ્યા. અનેક પ્રકારની નકશીવાળી પૂતળીઓથી સુશોભિત મંદિરને જોઈ લેકેનાં ચિત્ત આશ્ચર્યમગ્ન બની ગયાં. એ મંદિરની ચારે બાજુએ ચાર ઉજજવળ ભદ્રપ્રાસાદે બનાવ્યા. આમ નંદીશ્વર દ્વીપના. અવતારસમું અને ત્રણે લોકમાં દેદીપ્યમાન લાગતું હોવાથી તેનું નામ “શૈલેશ્વદીપક' રાખવામાં આવ્યું. આમાં પશ્ચિમ દિશાના દ્વારે અત્યંત સુંદર મંડપ છે. ત્યાં હમેશાં નાટક-ઓચ્છવ થયા કરે છે. ઉત્તર દિશાના દ્વારે શ્રીસંઘ અને ભેજક-ભાટ બેસીને કલરવ કર્યા કરે છે. પૂર્વ દિશાના દ્વારે સામે જ ઊચા વિધ્યગિરિની ભીંત છે, એ તરફ લેકેને વાસ છે, તેથી પ્રભાતે ઊઠીને તેઓ શ્રી આદિનાથ પ્રભુને પ્રણામ કરી પૂજા–સેવા કરે છે. દક્ષિણ દિશાનું દ્વાર અત્યંત વિશાળ છે, અને તે તરફ પૌષધશાળા છે. ચારે દરવાજે ચાર બિબે છે. એ ચોમુખી દેવળ ઉપર ચાર શિખરે છે અને ત્રણ ભૂમિકા (માળ)નાં મળીને કુલ ૧૨ શિખરો શેભી રહ્યાં છે. તેમાં સુવર્ણના દંડ-કલશે તે ત્રણે ભુવનને મેહ પમાડે એવા છે. દેવછંદ, સાત મંદિરમાં ચાર ચાર જિનેશ્વરે, વીશ વિહરમાન જિન અને ચોવીશે તીર્થકરોનાં મળી ૭૨ જિનાલયે છે, અને ફરતાં ચારે બાજુએ બિબેને પાર નથી. વિવિધ પ્રકારની અનેક પૂતળીઓ અને ઝીણા કેતરકામથી આ મંદિર આબુના બીજા અવતારસમું લાગે છે. તેણે અને થાંભલાઓ તે એટલા બધા છે કે તે ગણાવી શકાય એમ નથી.” છેવટે અત્યંત ઉલાસમાં આવી જઈ કવિ ઉસ્પેક્ષા કરતાં કહી દે છે. “જાણે નંદીશ્વરને અવતાર જ ધરણવિહાર રૂપે ન થયું હોય !” અઢારમા સૈકાના યાત્રી શ્રીજ્ઞાનવિમલસૂરિ પિતાના “રાણકપુર તીર્થ સ્તવનમાં કહે છે: “નલિની ગુમ વિમાનની માંડણવાળું આ મંદિર બહુ ઊંચું છે. પાંચ મેરુ, ચારે તરફ મોટો ગઢ, બ્રહ્માંડના જેવી બાંધણી, ૮૪ દેરીઓ, ચારે તરફ ચાર પિળ, ૧૪૨૪ થાંભલા, એકેક દિશામાં બત્રીસ-બત્રીશ તેરણો, ચારે દિશાએ ૪ વિશાળ રંગમંડપ, સહસ્ત્ર કટ. અષ્ટાપદ, ૯ ભેંયરાં અને અનેક જિનબિંબ, રાયણની નીચે પાદુકા, અબદમૃતિ વગેરે યુક્ત ત્રણ માળનું આ મંદિર છે. અહીં ૩૪૦૦૦ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.” શ્રીસમયસુંદર ઉપાધ્યાય સં. ૧૭૧૫ માં રચેલા એક સ્તવનમાં જણાવ્યું છે કે, “ગેલેક્યદીપક મંદિરમાં ૭૨ દેવાલય, ૧ અષ્ટાપદ શિખર, ૧ શત્રુંજય શિખર, ૨૪ મંડપ, ૧૦૦ તરણે, ૨૦૦૦ સ્તંભે જેના ઉપર નાટક કરતી પપર પૂતળીઓ અને કુલ ૪૦૦૦ પ્રતિમાઓ વિરાજમાન છે. પંચતીથી, સમવસરણ અને નંદીશ્વર દ્વીપની પણ સાંગોપાંગ રચનાઓ નિર્માણ કરેલી છે.” મતલબ કે, આવું ભવ્ય દેવમંદિર બંધાવતાં ઘણાં વર્ષો લાગ્યાં હશે એમાં શંકા નથી, અને હજારે કારીગર તેમ જ મજૂરેથી આ ગામ વસી ગયું હશે અને બીજા વર્ણના લેકે પણ વેપાર-ધંધાથે અહીં આવી વસ્યા હશે. પંદરમી સદીના અંતમાં રાણકપુર ઘણું આબાદ અને સમૃદ્ધ નગર બની ચૂક્યું હતું. એ સમયે માત્ર જેનેનાં જ ૧૦૦૦ ઘરે વિદ્યમાન હતાં. ઉપર્યુક્ત મેહ કવિએ સં. ૧૪૯૯ ની આસપાસ રચેલા “રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન'માં તેશ જાતમાહિતીનું વર્ણન કરતાં કહે છે: “રાણકપુર જઈને અત્યંત ઉલ્લાસ અને સંતોષ થાય છે. આ નગર અણહિલપુર પાટણ જેવું છે, તેના ગઢ, મંદિર અને પિળે અત્યંત સુંદર છે. વચ્ચે સરિતાનાં સલિલ વહે છે. ત્યાં કુવા, વાવ, વાડી, હાટ અને જિનમંદિર ઘણાં છે. તેમાં અઢાર વર્ણના લેકે, લક્ષમીવંત વેપારીઓ અને પુણ્યશાળી નવીઓ વસે છે. તેમાં યશસ્વી દાનીશ્વર ધરણિંદ (ધરણુ) નામને સંઘવી મુખ્ય છે. તે જિનમંદિરને ઉદ્ધારક છે. તેની પુણ્યાત્મા માતા કમલદે છે જે રત્નસિંહ અને ધરણિદ નામના નરરત્નને જન્મ આપી ધન્ય! ધન્ય! ગવાય છે. ” આ વર્ણન ઉપરથી રાણકપુરની પુરાતન સમૃદ્ધિને હૂબહૂ ખ્યાલ આવી રહે છે. વળી, એ જ કવિએ રચેલી તીથમાળા’ મુજબ અહીં ૭ જિનમંદિરે હતાં, જ્યારે અઢારમા સૈકાના યાત્રીઓ-શ્રીજ્ઞાનવિમલસૂરિ અને પં. મહિમાએ અહી ૫ જિનમંદિર હોવાની નોંધ પિતાની “તીર્થમાળામાં કરી છે. પણ આજે તે માત્ર ૩ જિનમંદિરે, યાત્રાળુઓ ટેની ૨ ધર્મશાળાઓ અને ૧ ઉપાશ્રય સિવાય આખું યે ગામ સૂનું પડયું છે. ટેકરીઓ ઉપર પડેલાં કેટલાંયે હિયારે એના ભૂતકાળની ઝાંખી કરાવી રહ્યાં છે. અહીંથી વસ્તી કેમ ઘટવા પામી અને ૩ સિવાયનાં બાકીનાં મંદિરે દવા કયારે થયાં એ સંબધે જાણવાજોગ ઈતિહાસ મળતું નથી. કહે છે કે, ઓરંગઝેબના આક્રમણથી આ સંદર નગારનો ભંગ થયો અને અવારનવાર પડતા દુષ્કાળના કારણે વસ્તી ઉચાળા ભરી ગઈ. For Private & Personal use only Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ધનકુબેર ધરણાશાહે અહીં શિલ૫કળાના અત્યુત્તમ નમૂના સમાન “ધરણવિહાર પ્રાસાદ” જે બંધાવ્યું છે તે આજે પણ અનેક પ્રકારની વનરાજ વચ્ચે ઝીણી કતરણીથી સુશોભિત વિમાનસમે દેખાય છે. એને નૈલેશ્વદીપક પ્રાસાદ, ત્રિભુવનવિહાર, ધરણુવિહાર, નલિની ગુલમવિમાન અને ચતુર્મુખ પ્રાસાદ એવા નામેથી સંબેધાય છે. લગભગ પાંચ વર્ષથી ધરણુશાહની કીર્તિ સંભળાવતું આ ઉન્નત શિખરબંધી ભવ્ય મંદિર પોતાના શિલ્પકળાના સૌંદર્યથી આકર્ષણ કરતું કાળ અને આક્રમણે સાથે બાથ ભીડીને અટુલું ઊભું હોય એમ લાગે છે. ૧. આ મંદિર ૪૮૦૦૦ ચોરસ ફીટના વિસ્તારમાં આવેલું છે. મંદિરની ઊંચાઈના પ્રમાણમાં જગતી અને ભેંયતળિયાની ઊંચાઈ અને વિસ્તાર માપસરના છે. જમીનના સમતળથી મંદિરની પ્રથમ ભૂમિકા ૪૦-૪૫ ફીટ ઊંચે છે. આખું યે મંદિર સેવાડી અને સોનાણુના આરસપાષાણથી બાંધવામાં આવ્યું છે. મંદિરને જોતાં જ મનહર ઘાટ, મજબૂત બાંધણી અને પાયાનું ઊંડાણુ કેવું હશે એને ખ્યાલ આવે છે. પં૦ મેહ કવિ કહે છે કે, આ મંદિરને પાયે સાત માથડાં છે. ખરેખર આવા ભવ્ય મંડાણ ઉપર બંધાયેલા મંદિરમાં કેટલે ખર્ચ થયે હશે એની કલ્પના સહેજે થઈ આવે છે. એક છુટા હસ્તલિખિત પાનામાં નેધ છે કે-“ધન્ને નિરાળુ છાણ મૂળ ગા” મંદિર જેનારને આ કથન અતિશયેક્તિ વિનાનું લાગે એમ છે. લગભગ પચીસેક પગથિયાં ચડયા પછી મંદિરની પ્રથમ ભૂમિકા આવે છે. તેમાં પ્રવેશ કરવા માટે ચારે તરફ વિશાળ દરવાજાઓ મૂકેલા છે. આજે માત્ર પશ્ચિમ તરફનું દ્વાર જ ખુલ્લું રહે છે. મૂળમંદિરમાં ચારે દિશામાં ભગવાન શ્રી ઋષભદેવની પાંચ ફીટ ઊંચી સપરિકર મનહર મૂર્તિઓ બિરાજમાન છે. ઉત્તર દિશાની મૂર્તિ ઉપર સં. ૧૬૭૯ અને ત્રણે દિશાની મૂર્તિઓ ઉપર સં. ૧૪૯૮ ના લેખે છે. મૂળમંદિરની ચારે બાજુએ ચાર વિશાળ મંડપ છે. તેના મુખ્ય મંડપ અને રંગમંડપે જુદા છે. મુખ્ય મંડપમાંથી રંગમંડપમાં જવા માટે નાળ મૂકેલી છે. નાળની બહાર એક ખુલ્લી કમાન છે અને ઊંચે એક નાળમંડપ છે. ખુલ્લી કમાનમાં સીડી દ્વારા જઈ શકાય છે. પશ્ચિમ તરફની સીડીને વધુ પગથિયાં હોવાથી એ તરફનું દ્વાર મુખ્ય છે. મૂળમંદિરના ચાર ખૂણે બએ દેરાસરો છે. તેના રંગમંડપ અને મુખમંડપે દરેકને જુદા જુદા છે. આ દેરાસરને ચાર ઘૂમટો છે, જે ૪૨૦ સ્તંભે ઉપર રહેલા છે. દરેક ચાર સમૂહની મધ્યના ઘૂમટો ત્રણ માળ સુધી ઊંચા છે અને એ જ સમૂહના બીજા ઘૂમટેથી ઊંચે જાય છે. આવા મધ્યના ઘૂમટામાંને એક જે મુખ્ય દ્વારની સામે છે તેની અંદર અને ઉપર એમ બેવડા ઘૂમટે છે જેને આધાર ૧૬ સ્તંભે ઉપર રહેલે છે. ચારે બાજુએ ફરતી ૭ર દેવકુલિકાઓ છે, તેની આગળના ભાગમાં વૈવિધ્યભરી મનહર કેરણી આલેખી છે. મંદિરમાં બધા મળીને ૧૪૪૪ થાંભલા છે. ગમે ત્યાંથી જોઈએ પણ એક સરખા ઘાટના થાંભલાઓની હારમાલા સંદર દેખાય છે. કેટલાક થાંભલા તે ૪૦-૫૦ ફીટથીયે વધારે ઊંચા છે અને મંડપને એકે સ્તંભ કારણ વિનાને નથી. સ્તંભે ઉપર નૃત્ય કરતા દેવદેવીઓના આકારે કળામયરીતે આલેખ્યા છે. આ મંદિરમાં એક અધુરે સ્તંભ છે જે ચિતેડના રાણાએ ધારણાશાહની અનુકૃતિ ઊભી કરવા માટે કરાવેલ પરંતુ એમાં અધિક ખરચ થઈ જવાથી અધુરે જ મૂકી રાખવામાં આવ્યું. એ ઉપરથી જ આ સ્તંભની અસાધારણ કળામયતા અને ખરચ અંદાજ મળી રહે એમ છે. મૂળનાયક ભગવાનની સામે એક હાથી ઊભેલે છે. તેના ઉપર સં. ૧૭૨૪ને લેખ છે. એક તરફ પાંચસે. વર્ષથી ઊભેલું રાયણુ વૃક્ષ અને તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં શત્રુંજયનું સ્મરણ અપાવે છે. ઉત્તર પશ્ચિમનાં દેરાસર પૈકી એકમાં સમેતશિખરની કરણીભરી રચના છે. અને તેના ઉપર સં. ૧૫૪૮ ને લેખ છે. સામેના બીજા દેરાસરમાં અષ્ટાપદની અધૂરી રચના, બે મેટી શિલાઓ ઉપર યંત્રાકારે ગોઠવેલી નંદીશ્વરની કેરણીભરી રચના. સમેતશિખરવાળા દેરાસરની ભીતના લાંબા-પહેળા પથ્થર ઉપર કેરેલ શત્રુંજય અને ગિરનારને ૫ટ, ડાબી બાજુએ નાલમંડપમાં ગોઠવેલી સહસ્ત્રકૂટની સુંદર રચના વગેરે આકૃતિઓની કેરણી બેનમૂન છે. દક્ષિણ તરફના નાલમંડપ પાસે ખૂણાના દેરાસરની ભીંતમાં એક વિશાળ અખંડ શિલા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું આંટીઘૂંટીવાળું શિ૯૫ તે આશ્ચર્યમાં ગરકાવ બનાવી: મૂકે એવું છે. આ શિલ્પમાં નાગેન્દ્રની પીઠ ઉપર કાયોત્સર્ગ ધ્યાનરૂપે ઊભેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે અને એ જ નાગેન્દ્ર બીજા નાગ-નાગિણીઓ સાથે આંટા For Private & Personal use only Page #76 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ૨૧૭ લગાવી ગધેલું ૧૦૦૮ ફણાનું છત્ર પ્રભુ ઉપર ધારણ કરી રાખ્યું છે. નાગ અને નાગિણીએએ પાતાની સમગ્ર શક્તિ કામે લગાડી હાય તેવું આ શિલ્પ એવી ખૂબીથી ઉપજાવી કાઢયું છે કે સામાન્ય નજરે એ કોયડારૂપ બની રહે. આ કૃતિમાં શિલ્પીએ પાતાના ઉત્કૃષ્ટ કલાકૌશલના પરિચય કરાવ્યા છે. આવી માનસામ યસ્યમાં અજોડ કૃતિએ ભાગ્યે જ ખીજેથી જડી આવે. કહે છે કે આ શિલા ખીજેથી લાવીને અહીં મૂકવામાં આવી છે. તેના ઉપર સ. ૧૯૦૩ના લેખ છે. આ શિલા ત્રણ સ્થળેથી ભાંગેલી છે જેને પાછળથી ચૂનાથી સાંધી દીધી છે. થાંભલા અને છતમાં વૈવિધ્યભર્યુ શિલ્પલાવણ્ય તા આંખને આંજી દે તેવું ઊભરાય છે. એકજ મસ્તકમાં જોડાયેલી પાંચ પૂતળી, કમલપત્રની ખારીક કારણી, સભામંડપના કારેલા ઝુમ્મા વગેરે આકૃતિએ શિલ્પકળાના અજોડ નમૂનાઓ ગણાવી શકાય. મૂળનાયકની સન્મુખ એક જ પથ્થરમાંથી આરપાર કરીને અદ્ધર ગોઠવેલાં એ તારણા તે આબુની શિલ્પકળાની યાદ અપાવે છે. થાંભલાઓની ગાઠવણી, મહારથી નજરે પડતી વાંકીચૂકી જમીન પરની દેરીએની પ્રમાણ પુરસ્કર એકસરખી રચના—આ બધું શિલ્પીની અસાધારણ કળાકુશળતા બતાવી આપે છે. સમગ્ર મંદિરનું સ્થાપત્ય જ એવા પ્રકારનું છે કે જ્યાં જુઓ ત્યાં એકસરખી દેરીએ, દેરાસર અને મૂર્તિ આને જોઈને ભુલાવામાં પડી જવાય. બીજા માળમાં પણુ મૂળનાયકરૂપે ચૌમુખ પ્રતિમાઓ છે. નીચેની માફક અહીં ચારે ખૂણે ચાર દેરાસરો બાંધવાની શરૂઆત કરેલી જોવાય છે. તેમાં એનાં કામ અધૂરાં મૂકયાં છે અને એની શરૂઆત કરેલી છે. ત્રીજા માળમાં પણ મૂળનાયક તરીકે ચૌમુખ પ્રતિમાઓ છે. આ મંદિરને ૮૪ લાંચરાં હતાં એમ કહેવાય છે. શ્રીજ્ઞાનવિમલસૂરિએ ૯ ભોંયરાં હવાની નોંધ આપી છે જયારે આજે માત્ર પાંચ જ રહેવા પામ્યાં છે. આ ભોંયરામાં ભવ્ય અને મનહર અનેક મૂર્તિઓ ભડારેલી પડી છે. મૂળનાયકના સભામંડપના બે થાંભલામાંથી પ્રતિમાનાં દર્શન પોતે હરસમયે કરી શકે એવી ગોઠવણીપૂર્ણાંક દાનવીર ધરાશાહ અને કળાવીર દેપાની ઊભી મૂર્તિઓ મૂકેલી છે. એક ખૂણાના દેરાસરમાં પાઘડી, ખેસ વગેરે વસ્રાભૂષણેાથી સજ્જ અને હાથમાં માળા રાખેલી ધરણાશેઠની મૂર્તિ છે. ચાથા દરવાજાની છત ઉપર ધરણાશે અને તેમના વડીલ બંધુ રતનાશાહની હસ્તિઆરૂઢ મૂર્તિઓ છે. સમગ્ર મંદિરની રચના પાછળ દાનવીર ધરાશાહના ભક્તિપ્રફુલ્લ સાત્ત્વિક હૃદય અને તેમાં કળાકુશળ દેપા શિલ્પીની બુદ્ધિચાતુરી મળતાં સૌંદર્યનું અપ્રતિમ વિરાટ શિલ્પ મૂર્તિમંત થયેલું જોઈ શકાય છે. કવિ ઋષભદાસ ‘હીરવિજયસૂરિ રાસ'માં આ તીના મહિમા ગાતાં કહે છે:-~~ “ગઢ આવ્યુ નવ રસિયા, ન સુછ્યા હીરના રામ; રાણકપુર નર નવ ગયા, ત્રિષ્યે ગભૉવાસ. ખરેખર, આજી અને રાણકપુરની યાત્રા જેણે કરી નથી એનુ જીવતર નકામું છે; એવી લેાકવાણીનું કથન આ તીર્થોને જોતાં અને તેનુ વર્ણન વાંચ્યા પછી યથાર્થ લાગે છે. શિલ્પમ જ્ઞ ફરગ્યુસન જેવા વિદેશી વિદ્વાન આ મદિર વિશે વર્ણન કરતાં છેવટે એક સમાપનસૂત્ર ઉચ્ચારે છે; એ જ આ મંદિરના રચનામહિમા માટે ખસ ગણાય. તેએ કહે છે: “ આવી સુંદર ગાઠવણીના ખ્યાલ આપે એવું હિંદુસ્તાનમાં એકે મંદિર નથી. ” આવું સુંદર, ઉન્નત અને વિશાળ મંદિર બંધાયું હોવા છતાં ધરાશાહની ભાવના વિશે કહેવાય છે કે, ધારાશાહને તે આ મ ંદિર સાત માળનું ધાવવાના ઈરાદે હતા; પરંતુ ત્રણ માળ પૂરા થયા ન થયા ત્યાં તે તેમને યમરાજના કાળધટ સંભળાવા લાગ્યો. આથી તેમણે તરત જ યુગપ્રધાન શ્રીસેામસુ ંદરસૂરિના હાથે આ મંદિરનો પ્રતિષ્ઠા સ. ૧૪૯૬માં કરાવી. આ પ્રતિષ્ઠામહોત્સવ સમયે ધરણાશેઠે અહીં બધાવેલી પૌષધશાળામાં શ્રીસેામસુંદરસૂરિ સાથે ૫૦૦ સાધુઓના પરિવાર ઊતર્યાં હતા, જેમાં ૪ રિપુંગવે અને ૯ ઉપાધ્યાયેા હતા. એમાંના શ્રોામદેવ વાચકને આચાર્ય પદવી આપવાના મહાત્સવ પણ ધરણાશાહે અહીં કર્યાં હતા, જેમાં તેમણે છૂટે હાથે ધન વાપર્યું હતું. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન તીથ સર્વસંગ્રહ આ મંદિરમાં પશ્ચિમ તરફના મૂળનાયકની સામેની જમણી તરફની ભીંતમાં સં. ૧૬૯૬ને એકમેટો શિલાલેખ કેતરે છે જે આ મંદિરના નિર્માતા, પ્રતિષ્ઠાપક વગેરેની માહિતી આપવા ઉપરાંત ગુહિલવંશી રાજાઓની ૪૧ પેઢીની વંશાવલી માટે પણ મહત્ત્વનું ગણાય છે. આથી એ મૂળ લેખ અહીં આપવામાં આવે છે – " श्रीचतुर्मुखजिनयुगादीश्वराय नमः ॥ [ वि ]क्रमतः १४९६ संख्यवर्षे श्रीमेदपाटराजाधिरा[ज] श्रीबप्प १ श्रीगुहिल २ भोज ३ शील ४ कालभोज ५ भर्तृभट ६ सिंह ७ महायक ८ राज्ञीसुतयुतस्वसुवर्णतुलातोलक श्रीखुम्माण ९ श्रीमदल्लट १० नरवाहन ११ शक्तिकुमार १२ शुचिर्म १३ कीर्तिवर्म १४ योगराज १५ वैरट १६ वंशपाल १७ वैरीसिंह १८ वीरसिंह १९ श्रीअरिसिंह २० चोडसिंह २१ विक्रमसिंह २२ रणसिंह २३ क्षेमसिंह २४ श्रीसामंतसिंह २५ कुमारसिंह २६ मथनसिंह २७ पद्मसिंह २८ जैत्रसिंह २९ तेजस्विसिंह ३० समरसिंह ३१ चाहुमानश्रीकीतूकनृपश्रीअल्लावदीनसुरत्राणजैत्रबप्पवंश्य श्रीभुवनसिंह ३२ सुत श्रीजयसिंह ३३ मालवेशगोगादेवजैत्रश्रीलक्ष्मीसिंह ३४ पुत्र श्रीअजयसिंह ३५ भातृश्रीअरिसिंह ३६ श्रीहम्मीर ३७ श्रीखेतसिंह ३८ श्रीलक्षाह्वयनरेंद्र ३९ नंदन सुवर्णतुलादिदानपुण्यपरोपकारादिसारगुणसुरद्रुमविश्रामनंदन श्रीमोकलमहीपति ४० कुलकाननपंचाननस्य । विषमतमाभंगसारंगपुर नागपुर गागरण नराणकाऽजयमेरु मंडोर मंडलकर बूंदि खाटू चाट सुजानादिनानामहादुर्गलीलामात्रग्रहणप्रमाणितजितकाशित्वाभिमानस्य। निजभुजोर्जितसमुपार्जितानेकभद्रगजेंद्रस्य । म्लेच्छमहीपालव्यालचक्रवालविदलन विहंगमेंद्रस्य । प्रचंडदोर्दण्डखंडिताभिनिवेशनानादेशनरेशभालमालालालितपादारविंदस्य । अस्खलितलालितलक्ष्मीविलासगोविंदस्य। कुनयगहनदहनदवानलायमानप्रतापव्यापपलायमानसकलबलूलप्रतिकूलक्ष्मापश्वापदवृंदस्य । प्रबलपराक्रमाक्रांतढिल्लीमंडलगूर्जरत्रासुरवाणदत्तातपत्रप्रथितहिंदुसुरत्राणबिरुदस्य सुवर्णसत्रागारस्य षड्दर्शनधर्माधारस्य चतुरंगवाहिनोवाहिनीपारावारस्य कीर्तिधर्मप्रजापालनसत्त्वादिगुणक्रियमाणश्रीरामयुधिष्ठिरादिनरेश्वरानुकारस्य राणाश्रीकुंभकर्णसर्वोर्वीपतिसार्वभौमस्य ४१ विजयमानराज्ये तस्य प्रसादपात्रेण विनयविवेकधैर्यौदार्यशुभकर्मनिर्मलशीलाद्यद्भुतगुणमणिमयाभरणभासुरगात्रेण श्रीमदहम्मदसुरत्राणदत्तफुरमाणसाधुश्रीगुणराजसंघपतिसाहचर्यकृताश्चर्यकारिदेवालयाडंबरपुरःसरश्रीशर्बुजयादितीर्थयात्रेण । अजाहरी पिंडरवाटक सालेरादिबहुस्थाननवीनजैनविहारजीर्णोद्धारपदस्थापनाविषमसमयसत्रागारनानाप्रकारपरोपकार श्रीसंघसकाराद्यगण्यपुण्यमहार्थकयाणकर्यमाणभवार्णवतारणक्षममनुष्यजन्मयानपात्रेण प्राग्वाटवंशावतंस सं० मांगणसुत सं० कुरपाल भा० कामलदेपुत्रपरमार्हत सं० धरणाकेन ज्येष्ठभ्रातृ सं० रत्ना भा० रत्नादे पुत्र सं० लाषा मजा सोना सालिग स्वभा० सं० धारलदेपुत्र जाज्ञा( जा ) जावडादिप्रवर्द्धमानसंतानयुतेन राणपुरनगरे राणा श्रीकुंभकर्णनरेंद्रेण स्वनाम्ना निवेशित( ते ) तदोयसुप्रसादादेशतत्रेलोक्यदीपकाभिधानः श्रीचतुर्मुखयुगादीश्वरविहारः कारित [:] प्रतिष्ठितः श्रीबृहत्तपागच्छे श्रीजगच्चंद्रसूरि श्रीदेवेंद्रसूरिसंताने श्रीमत् ] [श्रीदेवसुंदर सूरि [ पट्टप्रभा ]कर परमगुरुसुविहितपुरंद [रगच्छा ]धिराजश्रीसो [म]सुंदरसूरि [भिः ] ॥ [ कृत ]मिदं च सूत्रधारदेपाकस्य अयं च श्री[ चतुर्मुखप्रासाद आचंद्राकै ] नंद[ ता]त् ॥ शुभं भवतु ॥" આ લેખમાંથી ધરણા શેઠના સુકૃતની હકીક્ત સાંપડે છે એ મુજબ તેમણે અજારી, પીંડવાડા, સાલેર વગેરે સાત ગામના સાત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાની હકીકત પ્રમાણિત થાય છે. એ સિવાય દાનશાળાઓ, કૂવા, વાવ અને બીજાં લેકે પકારી કૃત્યે પણ તેમણે કર્યા હતાં, જેનું વર્ણન કરવાને અહીં સ્થાન નથી. ધારણાશાહ ક્યારે ગત થયા એ વિશેની કેઈ નેંધ મળતી નથી, પરંતુ આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવ્યા પછી નજીકના સમયમાં સ્વર્ગસ્થ થયા હશે. આશ્ચર્ય તો એ છે કે મંદિરના પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રીસેમસુંદરસૂરીશ્વર પણ પ્રતિષ્ઠા કરાવ્યા પછી બે વર્ષે એટલે સં. ૧૪૯૮માં દિવંગત થયા. જાણે આવું મહાન કાર્ય આ બંને પુરુષના હાથે પૂરું થાય એટલી જ રાહ કાળદેવ જોઈને બેઠો ન હોય! ધરણુશાહના અધૂરા મૂકેલા કાર્યને તેમના મોટાભાઈ રતનાશાહે પૂરું કરાવ્યું હતું. રતનાશાહે જે જે અધૂરાં કામ પૂરાં કરાવ્યાં છે તેમાં ધરણાશાહ કરતાંયે વધુ કળામય બને એવી દષ્ટિ રાખવામાં આવી હોય એમ જણાઈ આવે છે. એક શિલાલેખથી જણાય છે કે, આ મંદિરને ઉદ્ધાર શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી થયું હતું અને એક “મેઘનાદ મંડ૫” નામે ન મંડપ બંધાવાયે હતો. દેવકુલિકાના મૂળનાયકેના પ્રતિષ્ઠા લેખે શ્રીહીરવિજયસૂરિના સમયના અને १. " प्राचीन जैन समस " मा ३०८. Page #78 -------------------------------------------------------------------------- ________________ શણકપુર તે પછીના મળે છે. છેલ્લા ઉદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરાવ્યે છે. ૨. ઉપર્યુ ક્ત ધરવિહારથી પશ્ચિમમાં થાડે દૂર શ્રીનેમિનાથ ભગવાનનું શિખરબંધી દેવાલય છે. મૂળનાયકની શ્યામવણી પ્રતિમા ૨ ફીટ ઊંચી બિરાજમાન છે. મૂર્તિની ચારે બાજુએ પરિકર સાથે તારણ લગાવેલું છે, જેમાં નાની નાની ૨૩ પ્રતિમાએ ઉત્કીણુ છે. આમાં કુલ ૧૩ પ્રતિમાઓ છે, જેમાંની કેટલીક સ. ૧૪૪૪માં પ્રતિષ્ઠિત થયેલી છે. આ મંદિરમાં એક ભોંયરું છે, તેમાં કુલ ૩૫ પ્રતિમાઓ છે. આ મંદિરમાં ધરણવિહાર કરતાંયે ખારીક કોતરકામ જોવાય છે. કેરણી સાથે પથ્થરમાં ગેાઠવેલી નૃત્ય કરતી દેવાંગનાઓના અંગમરોડ, ઊભરાતું લાવણ્ય અને આભૂષણાના અખરના આબેહૂબ ચિતાર ખડા કર્યા છે. આ સિવાય મંદિરની ચારે તરફની ભિટ્ટ ઉપર યુગલિક પુરુષ અને સ્ત્રીઓની ક્રીડા કરતી નગ્ન પૂતળીએ અધિક સખ્યામાં છે. શ્રીજગદીશપ્રસાદ ગહિલેાતે પેાતાના · મારવાડ રાજ્યકા ઈતિહાસ ' ( પૃ. ૨૮૭)માં આ મંદિર વિશે કહ્યું છે: “ રાણુક. પુરના એક મંદિરમાં નાગી અને અશ્લીલ મૂર્તિએ કારેલી છે; એથી આ કાકશાસ્ત્ર બની ગયું છે. લોકોને આનું યથાર્થ નામ ન મળ્યું તેથી તેને વેશ્યાનું મ ંદિર કહેવા લાગ્યા. ” ܕ વસ્તુત: અશ્લીલ મૂર્તિ એ તે સ્થાપત્યના એક પ્રકારરૂપે યુગલિક પુરુષોની રહેણીકરણી ખતાવવા માટે જ આલેખાઈ છે. મેઢેરાના સૂર્ય મંદિરમાં પણ આવી તા કેટલીયે અશ્લીલ પૂતળીઓ જોવાય છે. ૨૧૯ આ મંદિર ધરણા શેઠના મુખ્ય મુનિમે ખંધાવ્યું હાવાનું કહેવાય છે. “ કેટલીક ઘટનાઓના સમયનિર્દેશ” નામે પ્રગટ થયેલા એક હસ્તલિખિત પત્રમાં આ પ્રકારે ઉલ્લેખ મળે છે: “ તળી પાવતી વેલજી ? સોમજી પોરવાડ ધરાયો | તિખમેં નાની પૂતરી જૈ ॥ ” આ હકીકતથી જણાય છે કે, સામલ નામના રવાડે આ મદિર બંધાવ્યું. જો કે આમાં સમયનિર્દેશ કે ધરણાશેઠના મુનિમ વિશે કશે। ઉલ્લેખ નથી; પરંતુ સંભવ છે કે, આ સામલ પારવાડ ધરણાશેઠનેા મુનિમ હોય; અને તેણે પણ ધરાશાહે મદિર અધાવવાની શરૂઆત કરી તે સમયમાં આ મ ંદિર બંધાવીને પ્રતિષ્ઠિત કરાવ્યું હોય એથી જ મૂર્તિએ ઉપર સ. ૧૪૪૪ના લેખા જણાય છે. 3. મંદિરના મંડપના થાંભલાઓમાં અને પાછળના ભાગમાં મેાટી ફાટી પડેલી છે; આથી આના જીર્ણોદ્ધાર કરાવવાની જરૂરત છે. ધરવિહારની ખરાખર સામે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર ઉત્તરાભિમુખ છે. મૂળનાયકની પ્રતિમા રા ફીટ ઊંચી છે. મંદિરમાં કુલ ૩૩ પ્રતિમાઓ છે અને ભોંયરામાં ૬૫ મૂર્તિએ બિરાજમાન છે.આ મંદિર લગભગ ૧૫મી સદીમાં પ્રતિષ્ઠિત થયું હોય એમ જણાય છે. શ્રીસમયસુંદર ઉપાધ્યાયે “ ખરતરવસી ખાંતસુ રે લાલ ” એ પદ્ય દ્વારા આને ખરતરગચ્છીય સબંધે બંધાવ્યાનું જણાવ્યું છે. ગમે તે હોય પણ સેાળમી સદી પહેલાં આ મંદિર હતું એટલું નક્કી છે. આ મંદિર જીણું` હાલતમાં હોવાથી તેના ઉદ્ધાર કરાવવાની જરૂર છે. ચક્રેશ્વરી માતાનું મદિર:-ઉપર્યુ ક્ત મ ંદિરથી ના માઈલના અંતરે એક દેવીનું મદિર છે. આ મ ંદિર શિખરબંધી અને કારણીવાળું છે. તેમાં ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પણ છે. સંભવત: શ્રીઆદીશ્વર ભગવાનની અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવીનું મંદિર શેઠ ધરાશાહે જ અંધાવ્યું. ડાય. દેવળને ઘણાખરા ભાગ પડી ગયા છે, માત્ર શિખર મચી ગયેલુ છે. સૂર્ય મદિરઃ—અહીં ધ્વસ્ત થયેલું એક ‘સૂર્યંમંદિર ' છે જે ( કુંભા ? ) રાણાએ બંધાવેલુ કહેવાય છે. તેના મંડપ તૂટી ગયા છે અને પથ્થરો તેમજ સ્મૃતિએ અસ્તવ્યસ્ત પડી છે. રાણાની વિપત્તિકાળે આ સંરક્ષણ માટેનુ સ્થાન મનાતું. વસ્તુત: આ મંદિર જૈન દેવળ હતું. અહીંનાં પ્રાચીન વણ`નાથી જે હકીકત મળે છે તે સાત કે પાંચ મંદિરની શેષ કરવા ચેગ્ય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથૅ સ સ ંગ્રહ ગોલવાડની માટી પાંચતીથી માં આ તીર્થ મુખ્ય ગણાય છે. મારવાડમાં જેટલાં પ્રાચીન જૈનમંદિરે છે તેમાં સૌથી માટુ, કિમતી અને શિલ્પની ઢષ્ટિએ આ મંદિર અનુપમ છે. २२० ૧૦૮. થાણુરાવ–મછાળા મહાવીર (કાઠા નબર : ૨૭૭૫-૨૭૮૬) રાણી સ્ટેશનથી ૧૫ માઇલ દૂર ધાણેરાવ ગામ છે. મૂછાળા મહાવીરના તીર્થે જતાં રસ્તામાં છે, તેથી અહીંના મંદિરનાં દર્શનના પ્રાસ ંગિક લાભ લેનારા માટે પહેલાં તેની વિગત આલેખવી જરૂરી છે. ઘાણેરાવમાં એશવાલ શ્રાવકાનાં ૩૫૦ અને પારવાડાનાં ૫૦ ઘરો વિદ્યમાન છે. ગામમાં ૪ ઉપાશ્રયા ૨–૩ માટી ધમ શાળાઓ, જૈન વિદ્યાલય વગેરે મોજુદ છે. ગામમાં ૧૧ જૈન મંદિરે દર્શનીય છે. તેમાંથી ૪ મદિર શિખરખધી અને ૭ મદિર ગુમ્મજબંધી છે. (૧) શ્રીકુંથુનાથ ભગવાનનું મ ંદિર નવીપાટીના નાકા ઉપર છે. ( ૨-૩ ) વાવડી ચેાકમાં અને હીંગડાના વાસમાં ક્રમશ: શ્રીજીરાવલા અને ગાડી પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો છે. (૪) વાંસા વાસમાં શ્રીઅભિનદનસ્વામીનું શિખર×ધી મંદિર છે. (૫) પારવાડાના વાસમાં શ્રીશાંતિનાથપ્રભુનું મંદિર છે. ( ૧૭ ) મજારમાં કાટવાલી પાસે શ્રીધનાથ ભગવાનનુ અને ગઢની પાસે શ્રીઆદિનાથ ભગવાનનું મંદિર છે. (૮) રાજાવતાના વાસમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર છે. (૯-૧૦) ગુરાંસાના ઉપાશ્રયમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું અને તપગચ્છના ઉપાશ્રયમાં શ્રીદાદાપાર્શ્વનાથનું મ ંદિર છે. (૧૧) સાલરિયા પોળમાં શ્રોઆદિનાથ ભગવાનનું મંદિર છે. ખધાં મશિ ઓગણીસમા સૈકામાં અને તે પછીનાં અનેલાં છે. જે પ્રાચીન તીર્થ વિશે આપણે જાણવું છે તે તે અહીંથી પૂર્વમાં ૪ માઈલ દૂર છે. શુષ્ક નદી કિનારાથી દૂરના માગે સઘન ઝાડીની વચ્ચે ઘેરાયેલુ છે. આજે જંગલમાં મંગલના ખ્યાલ કરાવતું, વિશાળ ચાગાનમાં દેવવમાન જેવું ાલતું શ્રીમહાવીર ભગવાનનું આ મંદિર કાળું કયારે બંધાવ્યું હશે એ જાણવામાં નથી, પરંતુ કાઇ સમયે આ સ્થળે માટું નગર હશે એવું તેં અનુમાન નીકળે જ છે. પ્રાચીન ઘાઘેરાવ આ તરફ વસેલું હતું, તેનાં નિશાને જોવાય છે. વિશાળ આટલાઓવાળું આ મંદિર ઉત્તરદ્વારનુ છે. શ્વેત પ્લાસ્તરથી ચકચકિત દેખાતા શિખરબંધી આ મંદિરના પ્રવેશદ્વારમાં મેાટા હાથીઓની રચના કરેલી છે. દેવળ વિશાળ નથી પર ંતુ એ મંડપાવાળું છે. બીજો મંડપ સ્ત ંભા ઉપર ઊભા કરેલા ખુલ્લા જોવાય છે. ભમતીના ગવાક્ષામાં વિવિધ કારણીયુક્ત જાળીઓ મૂકેલી છે. નૃત્ય કરતી દેવદેવીઓની પૂતળીઓમાં ભભકદાર રંગો પૂરેલા છે. દેવકુલિકાની દેરીઓ છૂટી છૂટી છે. મૂળગભારામાં શ્રીમહાવીરસ્વામી ભગવાનની ભવ્ય અને પ્રાચીન પ્રતિમા પ્રા હાથ ઊંચી પરિકરયુક્ત ખિરાજમાન છે. મૂર્તિ પ્રાચીન હાવાથી વિકલાંગ થયેલી છે. મને હાથ, તેની નીચેના ભાગ, કાન અને ગળેથી ખડિત છે. આ મૂર્તિ ‘ મૂછાળા મહાવીર ’ના નામે ઓળખાય છે. આવા નામ પાછળ એક દંતકથા જોડાયેલી સ`ભળાય છે: 66 કહે છે કે, આ મ ંદિરની પ્રતિષ્ઠા થઈ ગયા પછી કેટલાંક વર્ષો બાદ ઉદયપુરના મહારાણા પેાતાની સામત માંડલી સાથે આ તીર્થના દર્શનાથે આવ્યા. મહારાણાએ તિલક કરવાના સમયે કેસરની વાટકીમાં વાળ જોયા. પાસે ઊભેલા પૂજારીને તેમણે વ્યગ્યમાં કહ્યું: તમારા ભગવાન મૂછાળા જણાય છે. ” કાણુ જાણે કેમ મહાવીરભક્ત પૂજારીના મુખમાંથી “ જી, હા ” એવા શબ્દ નીકળી ગયા, એટલું જ નહિ પણ તેણે ઊમેર્યું કે, “ ભગવાન તા સમયે સમયે ઇચ્છા મુજબ અનેક રૂપ ધારણ કરે છે. ” ખાતરી કરવાની હઠીલી પ્રકૃતિના મહારાણાએ પૂજારીને કહ્યું: “ જો એમ હાય તા મારે ભગવાનને મૂછ સહિત જોવા છે, એ ખાતર અમે અહીં ત્રણ દિવસ રહીશું. કહે છે કે, ભક્તિધેલા પૂજારીએ તે આ આદેશને સાચેા કરી બતાવવા ત્રણ દિવસ સુધી અખંડ ભક્તિ કરી અને સાચે જ મહારાણાને મૂછ સહિત મૂર્તિનાં દર્શન કરાવ્યાં. આવી હકીકતથી રાણાએ નિશ્ચય કર્યો કે એક સ્થળે એ મૂછાળા ન રહી શકે, તેથી તેમણે દૂર નદી કિનારે કિલ્લા ખાંધી નવું ઘાણેરાવ વસાવ્યું. Page #80 -------------------------------------------------------------------------- ________________ નાડલાઇ ૨૨૧ આ કથામાં સત્યાંશ હોય કે ન હોય પરંતુ એટલું નક્કી છે કે, આ નામ પાછળ આવી કઇંક દંતકથાને જ આધાર હોવો જોઈએ. ચમત્કારી આ મૂર્તિની પ્રભાવકતા તે આજે પણ અનુભવાય છે અને પૂજારી જેવી અનન્ય ભક્તિ હોય તે એવા ચમત્કાર પણ જોવામાં આવે. આ મંદિરના પ્રવેશદ્વારની અંદર પ્રદક્ષિણાની ભમતીમાં બંને બાજુએ એકેક દેવકુલિકા છે, તેમાં જમણી તરફની દેવલિકામાં શ્રી મહાવીર ભગવાનની જા કિટ ઊંચી ક્ષેતવણું પ્રતિમા છે, જેની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩ના મહા વદ ૫ને શકવાર તપાગચ્છીય શ્રી શાંતિસાગરસૂરિએ અમદાવાદમાં કરાવ્યાને લેખ છે. ડાબી તરફની બીજી દેવકુલિકામાં શ્રીમનિસત્રતસ્વામીની મૂર્તિ ૧ હાથ ઊંચી છે ને તેના ઉપર સં. ૧૮૯૩ ને લેખ છે. મંદિરની પશ્ચિમ તરફની દીવાલે દક્ષિણ-પશ્ચિમ એસારની એક વિશાળ ધર્મશાળા છે, અને ઉત્તર તરફ પશુઓને રાખવાની જગા છે. દેવળના વંડા અને ધર્મશાળા વચ્ચે એક ફૂલવાડી અને કુવો છે. આ ધર્મશાળામાં થઈને જ દેવળમાં જવાય છે. અહીં ચૈત્ર સુદિ ૧૩ના દિવસે મેળો ભરાય છે. ઘણેરાવ સંઘની પેઢી આ તીર્થની વ્યવસ્થા કરે છે. ૧૦૯. નાડલાઈ (ઠા નંબર: ૨૭૮૭-૧૭૯૭) રાણી સ્ટેશનથી પૂર્વમાં ૧૪ માઈલના અંતરે નાડલાઈ નામે ગામ છે. પ્રાચીન શિલાલેખ અને ગ્રંથમાં આનાં નડલડાગિકા, નંદકુલવતી, નફૂલાઈ, નારદપુરી વગેરે નામે મળી આવે છે. “વિજયપ્રશસ્તિમહાકાવ્ય 'કાર જણાવે છે કે, મેવાડ દેશના વિશાળ ભૂમિપટને જોઈ નારદે ત્યાં પિતાના નામે “નારદપુરી” નામની નગરી વસાવી, અને એ નામે એ પ્રસિદ્ધિ પામી, તેમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે નજીકના પર્વત ઉપર શિખરબંધી જિનાલય બંધાવી તેમાં શ્રીનેમિનાથ ભગવાનની અપ્રતિમ પ્રભાવવાળી કલ્પલતા સમી પ્રતિમા પધરાવી હતી. નારદપુરીની સમીપે આવેલે. ખલ” નામને ઊંચાં શિખરવાળે પહાડ આ રચનાથી અપૂર્વ શોભાને ધારણ કરી રહ્યો છે.” મતલબ કે આ નગર અતિપ્રાચીન કાળમાં વસ્યું હોય એમ લાગે છે. એક કાળે આ નગર જૈનેથી ઝળહળતું હતું. નાડોલ અને નાડલાઈને પ્રદેશવિસ્તાર એક જ નગરમાં સમાઈ જ હતું. પાછળથી એ બંને વહેંચાઈ જતાં એક બીજા વચ્ચે ત્રણ ગાઉનું અંતર પડી ગયું એમ કહેવાય છે. અહીં ગામ બહાર આવેલા શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના શિલાલેખથી જણાય છે કે એ મંદિર દશમા સૈકાથી પણ પ્રાચીન છે. સત્તરમા સૈકાના યાત્રી શ્રીસમયસુંદર ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા’માં “નાડલાઈ જાદ” કહીને યાદવકુલતિલક શ્રીનેમિનાથ ભગવાનના મંદિરનું સ્મરણ કર્યું છે, જે અહીંની એક ટેકરી ઉપર આવેલું છે અને તે પછીના યાત્રી પં. શ્રીશીતવિજયજી પિતાની “તીર્થમાળા માં “ નાડલાઈ નવ મંદિર સાર, શ્રીસુપાસ પ્રભુ નેમિકુમાર” એમ જણાવી અહીંનાં નવ મંદિરનું સૂચન કરે છે. આ ઉલેખ આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાને ખ્યાલ આપી રહ્યાં છે. શ્રીહીરવિજયસૂરિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિએ જે નારદપુરીને પિતાના જન્મથી પવિત્ર કરી હતી તે આ જ નાડલાઈ ગામ હતું. આજે આ ગામની ભૂતકાલીન સમૃદ્ધિ ઓસરી ગઈ છે. જેમાં માત્ર પચાશેક ઘર વિદ્યમાન છે જ્યારે દેવમહાલય જેવાં ૧૧ જેનમંદિરે એના અતીત ગૌરવનું ગીત સંભળાવી રહ્યાં છે. કઈ કઈ મંદિર તે એની અતિ ઉન્નત બાંધણીથી તારંગાના મંદિરને ખ્યાલ આપી રહ્યાં છે. ૧. આ નગરના પશ્ચિમ દ્વારની બહાર ભગવાન આદિનાથનું પુરાણું શિખરબંધી વિશાળ જિનાલય છે. પહેલાં આ મંદિરમાં મૂળનાયક શ્રી આદિનાથ, તે પછી શ્રીમહાવીર પ્રભુ અને તે પછી શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમા વિરાજમાન હતી, પરંતુ એ મૂર્તિઓ લુપ્ત થતાં અત્યારની ૩ ફીટ ઊંચી તવણી પ્રતિમા શ્રી આદિનાથ ભગવાનની બિરાજમાન કરેલી છે. તેના ઉપર સં૦ ૧૬૭૪ના મહા વદિ ૧ ને લેખ વિદ્યમાન છે, પરંતુ આ મંદિર વિશે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન તીથ સર્વસંગ્રહ મહત્વને ઈતિહાસ રંગમંડપમાં ડાબી બાજુની ભીંતના થાંભલા ઉપરના શિલાલેખમાં આપે છે, જે લેખ આ પ્રકારે છે – " श्रीयशोभद्रसूरिगुरुपादुकाभ्यां नमः । सं० १५९७ वर्षे वैशाखमासे शुक्लपक्षे षष्ठयां तिथौ शुक्रवासरे पुनर्वसुऋक्षप्राप्तचंद्रयोगे। श्रीसंडेरगन्छे । कलिकालगौतमावतारः समस्तभविकजनमनोंबुजविबोवनकदिनकरः । सकललब्धिविश्रामः युगप्रधानः । जितानेकवादीश्वरवृंदः प्रणतानेकनरनायकमुकुटकोटिघृष्टपादारविंदः। श्रीसूर्य इव महाप्रसादः चतुष्षष्टिसुरेंद्रसंगीयमानसाधुवादः श्रीषंडेरकीयगणबुधावतंसः। सुभद्राकुक्षिसरोवरराजहंसः यशोवीरसाधुकुलांबरनभोमणिसकलचारित्रिचक्रवर्तिचक्रचूडामणिः भ० प्रभुश्रीयशोभद्रसूरयः । तत्पट्टे श्रीचाहुमानवंशशंगारः लब्धसमस्तनिरवविद्याजलधिपारः श्रीबदरादेवीदत्तगुरुपदप्रसादः । स्वविमलकुलप्रबोधनकप्राप्तपरमयशोवादः भ० श्रीशालिसूरिः त० श्रीसुमतिसूरिः त० श्रीशांतिसूरिः त० ईश्वरसूरिः । एवं यथाक्रममनेकगुणमणिगणरोहणगिरीणां महासूरीणां वंशे पुनः श्रीशालिसूरिः त० श्रीसुमतिसूरिः तत्पट्टालंकारहार भ० श्रीशांतिसूरिवराणां सपरिकराणां विजयराज्ये ।। अथेह श्रीमेदपाटदेशे श्रीसूर्यवंशीयमहाराजाधिराजश्रीसि(शि)लादित्यवंशे श्रीगुहिदत्तराउल श्रीबप्पाक श्रीखुमाणादिमहाराजान्वये । राणाहमीर श्रीषेतसिंह श्रोलखमसिंहपुत्र श्रीमोकलमृगांकवंशोद्योतकारकप्रतापमातडावतार आसमुद्रमहिमंडलाखंडलअतुलमहाबलराणा श्रीकुंभकणपुत्रराणाश्रीरायमल्लविजयमानप्राज्यराज्ये । तत्पुत्रमहाकुमार श्रीपृथ्वीराजानुशासनात् श्रीऊकेशवंशे रायभंडारीगोत्रे राउल श्रीलाषणपुत्र मं० दूदवंशे मं० मयूरसुत मं० सादू(ह)लः । तत्पुत्राभ्यां मं० सीहासमदाभ्यां सद्बांधव मं० कर्मसी धारा लाखादिसुकुटुंबयुताभ्यां श्रीनंदकुलवत्यां पुयीं सं० ९६४ श्रीयशोभद्रसूरिमंत्रशक्तिसमानीतायां त० सायरकारितदेवकुलिकाद्युद्धारतः सायरनाम श्रीजिनवसत्यां । श्रीआदीश्वरस्य स्थापना कारिता ( कृता ) श्रीशांतिसूरिपट्टे देवसुंदर इत्यपरशिष्यनामभिः आ० श्रीईश्वरसूरिभिः । इति लघुप्रशस्तिरिय लि. आचार्य श्रीईश्वरसूरिणा કોર્ના સૂત્રધારકોનાન II ગુમ ! ” -પ્રારંભમાં લેખ લખ્યાને સં. ૧૨૯૭ના વૈશાખ સુદિ ૬ આપે છે. તે પછી સડેરગછની પાટ પરંપરામાં યશોભદ્રસૂરિ થયા, જેમની માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશોવર હતું. તેમના શિષ્ય ૨ શાલિસૂરિ (ચૌહાણુવંશીય), ૩ સુમતિસૂરિ, ૪ શાંતિસૂરિ અને ૫ ઈશ્વરસૂરિ થયાનું જણાવ્યું છે. તે પછી પણ ૧ શાલિસૂરિ, ૨ સુમતિસૂરિ અને ૩ શાંતિસૂરિ થયાનું જણાવી શાંતિસૂરિના સમયમાં મેવાડના સૂર્યવંશીય શિલાદિત્યના વંશમાં ગુહિદત્ત રાઉલ, બપાક અને ખમ્માણાદિના વંશમાં રાણુ હમ્મીર, ખેતસિંહ અને લખમસિંહ થયા. તેના પુત્ર મોકલ થયે. તેને પુત્ર કુંભકર્ણ અને કુંભકર્ણને પુત્ર રાયમલ થયે આ રાયમલના મોટા પુત્ર પૃથ્વીરાજના અનુશાસનથી એશવાલવંશીય ભંડારીગેત્રના રાઉલ લાખણના પુત્ર હ્રદાના વંશમાં થયેલ મયૂરને પુત્ર સાલે અને તેના પુત્ર સીહા તથા સમદાએ કર્મસી, ધારા, લાખાદિ બંધુઓ યુક્ત યશોભદ્રસૂરિએ મંત્રશક્તિથી સં. ૯૬૪માં નંદકુલવતી (નાડલાઈ)માં લાવેલા અને સાયરે કરાવેલી દેવકુલિકાના ઉદ્ધારથી જેનું નામ “સાયરજિનવસતિ” પડયું હતું, તે મંદિરમાં શ્રી આદીશ્વરની સ્થાપના કરી અને તેની પ્રતિષ્ઠા, શાંતિસૂરિની પાટે થયેલા દેવસુંદર અપર નામ ઈશ્વરસૂરિએ કરી–આ પ્રમાણે જણાવી અંતમાં આ લઘપ્રશસ્તિ ઈશ્વરસૂરિએ લખી અને સૂત્રધાર સેમાએ તેને કેતરી એમ જણાવ્યું છે. આ લેખ આ મંદિરની સ્થાપનાથી માંડીને સોળમી સદી સુધીની એક પ્રાચીન એતિહાસિક પરંપરાને સાચવી રાખે છે. લેખમાં જણાવ્યા મુજબ સં. ૯૬૪માં શ્રીયશોભદ્રસૂરિએ મંત્રશક્તિથી આ મંદિર સ્થાપ્યું હતું જે વિશે એક પ્રચલિત આશ્ચર્યકારી દંતકથા પણ સંભળાય છે આચાય યશોભદ્રસૂરિ અને શેવ ચગી તપેસરજી બંને બળપણના મિત્રો હતા. એક જ ગુરુ પાસે તેમણે વિદ્યાધ્યયન કર્યું હતું. બંને મંત્રવિદ્યાના અઠંગ અભ્યાસીઓ હતા, બંનેમાં કેણુ ચઢિયાતું છે એ જાણવા પરસ્પરમાં અનેક વખત વાદવિવાદ થતા, શ્રીયશોભદ્રસૂરિ તપસરજીથી વાદમાં જરાય ઓછા ન ઊતરતા. લેકમાં યશોભદ્રસૂરિના વિજયનાં ગીત ગવાતાં. આ કારણે તપેસરજીના મનમાં ઈર્ષ્યા અને શ્રેષનાં બીજ રોપાયાં. શ્રીયશોભદ્રસૂરિને હરાવવા તપેસરજી, કેઈ પણ તક ઝડપી લેતા. એક પ્રસંગે રાજસભામાં અને વિવાદ ચાલુ હતું. તપેસરજીની હાર થઈ ચૂકી હતી ત્યારે તપેસરજીએ કહi: પિતાપિતાના ધર્મનાં મંદિરે વલભીપુરથી મંત્રશક્તિ વડે આકાશમાં ઊડાવી લાવી સૂર્યોદય પહેલાં નાદુલાઈમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ નાડલાઈ ૨૨૩ સૌથી પહેલાં જે સ્થાપે તેની જીત ગણાશે. આ પ્રતિજ્ઞા અનુસાર બંને જણ મંદિરે ઉડાવી લાવી રહ્યા હતા, પરંતુ તપેસરજીએ યશોભદ્રસૂરિનું મંદિર આગળ નીકળી ગયેલું જોયું ત્યારે તેમણે કુકડાને કૃત્રિમ અવાજ કર્યો. સવાર પડી ગઈ છે એવું જાણીને યશોભદ્રસૂરિએ પિતાનું જૈન મંદિર નાડલાઈના દરવાજા બહાર ત્યાં જ થંભાવી દીધું ને તપેસરજીએ એ અવાજ પછી પણ પિતાનું શૈવ મંદિર આગળ લાવીને ગામમાં સ્થાપન કર્યું. રાજસભામાં તપેસરજીએ પ્રતિજ્ઞાભંગ કર્યાને નિર્ણય જાહેર થયે. આ ઘટનાના સમય વિશે નીચે પ્રમાણેને પ્રસિદ્ધ દેહે સંભળાય છે – સંવત દશ દહોરે, વદિયા ચોરાસી વાદ, ખેડનગરથી લાવીયા, નાલાઈ પ્રાસાદ છે આ દેહામાં મારવાડમાં મલાણીના ખેડનગરથી મંદિર લાવ્યાની હકીક્ત છે, જ્યારે સહમકુલ પટ્ટાવલી’કાર કહે છે: વલભીપુરથી આણિયે, બહષભદેવ પ્રાસાદ.” શ્રીલાવણ્યસમય રચિત “તીર્થમાળામાં આ ઘટનાને સમય સં. ૯૬૪ જણાવ્યું છે, તેમ ઉપર્યુક્ત શિલાલેખમાં પણ એ જ સંવત આપે છે. આ કથામાં તથ્ય કેટલું છે એ જાણવું મુશ્કેલ છે છતાં આજે આ બંને મંદિરે એ જ સ્વરૂપે અહીં ઊભાં છે. શ્રીયશોભદ્રસૂરિનું જૈન મંદિર “જસિયા ના નામે અને તપેસરજીનું મહાદેવ મંદિર “કેસિયા'ના નામે પ્રસિદ્ધ છે. લેકે જસિયાથી યશોભદ્રસૂરિ અને કેસિયાથી કેશવ નામના બ્રાહ્મણ વેગીનું નામ બતાવે છે. વસ્તુત: કેશવસૂરિ નામે યશોભદ્રસૂરિના એક પ્રભાવક શિષ્ય પણ હતા, જેમનું બીજું નામ વાસુદેવાચાર્યું હતું અને જેઓ હસ્તિકુંડીગછના ઉત્પાદક હતા. શું તપેસરજી કેશવ નામના યોગીએ પરાજિત થતાં યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હશે અને કેશવસૂરિ અપરનામ વાસુદેવાચાર્ય થયા હશે ? એ શોધવા જેવું છે. તપસરજીનું મહાદેવ મંદિર પૂર્વાભિમુખ વિશાળ અને શિખરબંધી છે. તેની ચારે દિશામાં દેવકુલિકાઓ છે જેમાં ઉત્તર અને દક્ષિણ તરફની દેરીઓમાં સૂર્ય અને ગણપતિની મૂર્તિ સ્થાપિત છે. ગામની દક્ષિણ દિશામાં આવેલી સ્મશાન ભૂમિમાં અત્યારે પણ બે સ્તુપ જોવામાં આવે છે. તેમાં સંડેર છીય યશોભદ્રસૂરિને મૂર્તિ સહિત સ્તૂપ છે જેના ઉપર બિલકુલ ઘસાઈ ગયેલ લેખ જોવામાં આવે છે. માત્ર આટલા અક્ષરે વંચાય છે: “ ...........ન્નતિમત્તાવારિ”ા તેની પાસે તપસરજી મેગીને પણ સ્તૂપ છે. શ્રીયશોભદ્રસરિની માંત્રિક શક્તિઓની ઘટનાઓ અનેક છે. વિશેષ જિજ્ઞાસુઓએ “ઐતિહાસિક રાસસંગ્રહ' ભા. ૨માં આપેલે “યશોભદ્રસૂરિ રાસ” જેવો જોઈએ. આ મંદિરમાં રંગમંડપની ડાબી બાજુની ભીત ઉપર સં. ૧૧૮૭ના ફાગણ સુદિ ૧૪ ને ગુરુવારને પ્રાચીન લેખ છે અને બીજા લેખે પૈકી સં. ૧૧૮૯, ૧૨૦૦, ૧૨૦૨ વગેરેના લેખો છે, જેમાં રાજ્યપાલ રાજાના સમયમાં આ મહાવીર મંદિરને અપાયેલાં દાનેની વિગત આપેલી છે. આ શિલાલેખ ઉપરથી પણ આ મંદિર સં. ૧૧૮૭ પહેલાંનું નિણત થાય છે. સં. ૧૪૪૩માં આ મંદિરને ઉદ્ધાર થયાને લેખ પણ છે. એ પછી સં. ૧૫૦૯માં મંત્રી સાયરે ઉદ્ધાર કરાવ્યો અને બીજો ઉદ્ધાર જુદા જુદા ગામના સંઘેએ મળીને અને પછીને ઉદ્ધાર સાયમંત્રીના વંશજોએ કરાવ્યું હતું. આ મંદિરની પાસે જ મકાનનું એક ખંડિયેર છે, કહેવાય છે કે, આ ઉપાશ્રય હતા અને અહીં યશોભદ્રસૂરિ અભ્યાસ કરતા હતા. 11 આના મધ્યભાગમાં એક નાન પણ રમણીય મંદિર છે. તેમાં મળનાયક શ્રી આદીશ્વર ભગવાનની વેતવણી પ્રતિમા છે. [૩] મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનના શિખરબંધી મંદિરમાં પીતવર્ણ સપરિકર મૂર્તિ ૧ હાથ ઊંચી બિરાજમાન છે. [૪] શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર અહીંનાં બધાં મંદિરમાં ઘણું વિશાળ અને ઊંચું છે. તેમાં મૂળનાયકની તવણી પ્રતિમા ઉપર સં. ૧૬૫ લેખ છે. આ મંદિરની બાંધણું મનહર છે[૫] એખલ ૧. “ પ્રાચીન જૈન લેખસંગ્રહ: ” લેખાંક : ૩૪૩. ૨. એજનઃ લેખકઃ ૩૩૧, ૩૩૩, ૩૩૪ ૩. એજન: લેખાંક: ૩૩૫. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન તીર્થ સર્વસંગ્રહ પર્વતની ટેકરીના મૂળમાં શ્રી શાંતિનાથ ભગવાનના નાના છતાં સુંદર જિનાલયમાં મૂળનાયકની સપરિકર ભવ્ય પ્રતિમા ૧ હાથ ઊંચી છે જેના ઉપર સં. ૧૬૨૨ને લેખ છે. [૬] એ જ સ્થળે શ્રીવાસુપૂજ્ય ભગવાનના શિખરબંધી મંદિરમાં મૂળનાયકની ૧ હાથ ઊંચી પ્રતિમા છે, જેના ઉપર સં. ૧૭૪૯ને લેખ છે. [૭] એ જ સ્થળે શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી રમણીય મંદિર છે તેમાં મૂળનાયકની સર્વાંગસુંદર શ્વેતવણું પ્રતિમા ૧ હાથ ઊંચી બિરાજમાન ૧૭૬૦નો લેખ છે. મૂળનાયકની આસપાસ રહેલી શ્રી પાર્શ્વનાથ અને શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાઓ ઉપર સં. ૧૩૨૪ના લેખે છે, જેની અંજનશલાકા શ્રીવિજયરત્નસૂરિએ કરેલી છે. [૮] એ જ સ્થળે શ્રીસગઠિયા પાર્શ્વનાથ ભગવાનના શિખરબંધી જિનાલયમાં મૂળનાયકની સપરિકર તવણી પ્રતિમા ના હાથ ઊંચી છે. આ મંદિરનું સ્થાપત્ય ૧૦ મા સૈકાનું જણાય છે. [૯] એ જ સ્થળે શ્રી નેમિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે, તેમાં પાષાણની ૩ પ્રતિમાઓ છે અને શિલ્પ ૧૦ મા સૈકાનાં જણાય છે. શદ્વાર [૧૦] ગામને અડીને પૂર્વ તરફ સામસામે બે ટેકરીઓ આવેલી છે. તેમાં જેનલ પહાડીને “શત્રુંજયની ટેકરી કહે છે. ટેકરી ઉપર ચડવા માટે ઠેઠ સુધી પાકાં પગથિયાં બાંધેલાં છે. એક તરફ સોનગિરા ચૌહાણેએ બંધાવેલા કેટનાં ખંડિયેરે છે, જ્યારે ટેકરીના મધ્યભાગમાં શિખરબંધી ઉન્નત અને વિશાળ મંદિર જોવાય છે. તેની ચારે બાજુએ બાંધેલ કેટ જીર્ણ થયેલે છે. તેમાં એક જીણું જળકુંડ પણ છે. આખું મંદિર ચારે તરફની દીવાલે સાથે સારી અવસ્થામાં ખડું છે. ખૂબ પ્રાચીનકાળમાં આ મંદિર બંધાવાયાનું કહેવાય છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ના હાથ ઊંચી મનહર પ્રતિમા છે. તેના ઉપર સં. ૧૬૯૬ના વૈશાખ સુદિ ને શનિવારલેખ જ સમયને છે. આમાં રંગમંડપ ખુલે છે. આ મંદિરને “શત્રુંજયાવતાર' કહેવામાં આવે છે. '[૧૧] સામેની બીજી જાદવાની ટેકરી ઉપર ગિરનારની સ્થાપના છે. પૂર્વોક્ત ટેકરી કરતાં આ ટેકરીને ચડાવ કઠણ છે. એ ટેકરીના મધ્ય ભાગમાં આવેલું મંદિર પૂર્વોક્ત મંદિરથી નાનું પણ કેટથી સુરક્ષિત શિખરબંધી છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની શ્યામવર્ણ સપરિકર પ્રતિમા આશરે ૨–રા ફીટ ઊંચી છે. આ મૂર્તિ કેસરિયાજીમાંની આદિનાથ પ્રભુની મૂર્તિને હૂબહૂ મળતી આવે છે. બંને મૂર્તિએ રંગે, ઘાટે, વણે અને મુખાકૃતિઓમાં સરખી છે. સંભવ છે કે આ બંને મૂર્તિઓને ઘડનારશિલ્પી એક હશે. એવું પણ અનુમાન થાય છે કે આ મૂર્તિ અગાઉ શત્રુંજયની ટેકરી પર સ્થાપન કરેલી હશે. આ મંદિરને મંડપ બાંધે છે. આ મંદિરમાંથી મળી આવેલે સં. ૧૧૫ ને લેખ આ પ્રકારે છે– | નમ: સર્વજ્ઞાથ ! સંવત ૨૨૨૫ ગ્રામ = વરિ ૨૧ મથે શ્રીન[][]યાં મહારાગાધિરાનશ્રીરા[fr] - देवे विजयी(यि) राज्यं कुर्खतीत्येतस्मिन् काले श्रीमदुर्जिततीर्थः(त्थे) श्री[ने ]मिनाथदेवस्य दोपधूपनैवे[य] पुष्पपूजाद्यर्थे गृहिलान्वयः राउ० ऊधरणसूनुना भोक्तारि (8) ठ० राजदेवेन स्वपुण्यार्थे स्वीयदानमध्यात मार्गे गच्छतानामागतानां वृषभानां शेके [७] यदाभाव्य भवति तन्मध्यात् वि[श] तिमो भागः चंद्राकै यावत् देवस्य प्रदत्तः ॥ अस्मद्वंशीयेनान्येन वा केनापि परिपंथना न करणीया । अस्मद[६]त्तं न केनापि लोप[नी]यं ॥ स्वहस्ते परहस्ते वा यः कोपि लोपयिष्य(व्य)ति । तस्याहं करे लग्नो न लो[प्यं] मम शासनमिदं ॥ लि० [पां]सिलेन ॥० स्वहस्तोयं साभिज्ञानपूर्वक राउ० रा[जदेवेन मतु दत्तं ॥ अत्राहं साक्षि [णा] ज्योतिषिक [दूदृ]पासूनुना गूगिनः (ના) તથા પ૦ [૫] ૨૦ પૃથિવા માંગુ [] . પસી I રાણા | મારું મા [શ્રી] II” આ લેખ ઉપરથી જણાય છે કે સં. ૧૧૯૫માં રાજા રાયપાલદેવે પેઠિયાઓના મળતા કરમાંથી મે ભાગ આ મંદિરને અર્પણ કર્યો હતો. એટલે આ મંદિર એ સમય કરતાંયે ઘણું પ્રાચીન છે એમ સિદ્ધ થાય છે. સં. ૧૬૦૭-૮માં શ્રીહીરવિજયસૂરિને પંન્યાસ અને ઉપાધ્યાય પદવી આ મંદિરમાં આપવામાં આવી હતી. [૧૧] આ જાદવા પહાડીથી ૪ ફર્લોગ દૂર એક પાર્વતીય ઉપત્યકામાં સહેસામ્રવનની પણ રચના છે. જો કે ઝાડ ઊછરેલાં નથી પણ માર્ગને ચડાવ અને ઉતાર કઠણ છે. અહીં એક દેરીમાં નેમિનાથ પ્રભુની ચરણ પાદુકાઓ સ્થાપન કરેલી છે. આ પાદુકાઓ નવીન છે, જે પ્રાચીન પાદુકાઓના બદલે સ્થાપેલી હોય એમ જણાય છે. આ બધાં મંદિરની વ્યવસ્થા સારી રખાય છે. અહીં ૧ ધર્મશાળા પણ છે. ૪. “પ્રાચીન જૈન લેખસંગ્રહ :” લેખાંક: ૩૪૧ For Private & Personal use only Page #84 -------------------------------------------------------------------------- ________________ નાગલ ૧૧. નાડાલ (કાઠા નબર : ૨૭૯૮-૨૮૦૧) રાણી સ્ટેશનથી ૮ માઈલ દૂર પૂર્વોત્તર ખૂણામાં નાડાલ ગામ આવેલું છે, પ્રાચીન ગ્રંથૈ અને શિલાલેખામાં આનાં નન્તપુર, નલ, નઝૂલ, નલ, નદુલપુર અને નાડાલ એવાં નામે મળી આવે છે. એક સમયે ચૌહાણ સરદારોની પાટનગરીનું સૌભાગ્ય પણ એણે પ્રાપ્ત કર્યું હતું ત્યારે આ નગરની સમૃદ્ધિ અપૂર્વ હતી. ગૂજ રનરેશ ભીમદેવ પહેલાના સમયમાં ( ૧૧ મા સકા ) નાડોલ ગુજરાતના અધિકાર હેઠળ હતું અને આ નગરના રાજાએ ચંદ્રાવતીશ મંત્રી વિમલશાહને સાનાનું સિહાસન ભેટ કર્યું હતું. C કોઈ કાળે અહીં જૈનોની વસ્તી ખૂબ હશે. જૈનાના તીર્થ તરીકે આ સ્થળની પ્રસિદ્ધિ પાછળ તેમના ગૌરવને ઇતિહાસ ઘડાયા હશે. શ્રીદેવસૂરિના શિષ્ય શ્રીમાનદેવસૂરિ આશરે વિ॰ સ૦ ૩૦૦ પહેલાં નાડોલમાં ચામાસું રહ્યા હતા અને શાક ભરીમાં વ્યાપેલા મહામારીના ઉપદ્રવની શાંતિ માટે અહીં રહીને જ લઘુશાંતિસ્તવ 'ની રચના કરી હતી. અહીં જ વાદિવેતાલ શાંતિસૂરિએ મુનિચંદ્રસૂરિને ન્યાયશાસ્ત્રના અભ્યાસ કરાબ્યા હતા અને વિ.સ. ૭૦૦ માં શ્રીરવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. સ. ૧૦૪૯માં ભંડારીએના મૂળપુરુષ નાડોલના રાજા લાખજીસીના પુત્ર દાદરાવને શ્રીયશાભદ્રસૂરિએ જૈનધર્મની દીક્ષા આપી હતી. ૨૨૫ સં. ૧૨૨૮ના એક દાનપત્રથી જણાય છે કે, ચૌહાણવંશની ખારમી પેઢીમાં થયેલા રાજા આલનદેવે મહાવીરસ્વામીના નામ પર એક મદિર બંધાવ્યું અને તેના નિર્વાહ વૃત્તિ નિર્ધારિત કરી હતી.૨ અહીં સડેરગચ્છીય શ્રીશાલિભદ્રસૂરિએ સ. ૧૧૮૧ના અષાડ સુદ ૧૦ ને શુક્રવારના દિવસે, બૃહદ્ગચ્છીય શ્રીદેવસૂરિના શિષ્ય ૫. પદ્મચંદ્રગણિએ સ. ૧૨૧૫ વૈશાખ સુદ ૧૦ ને મંગળવારે, સડેરગચ્છીય શ્રીસુમતિસૂરિએ સ. ૧૨૩૭ના ફાગણુ સુદિ ૨ ને મંગળવારે અને તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિએ સ. ૧૬૮૬ના પ્રથમ અષાડ વદ ૫ ને શુક્રવારે એમ જુદા જુદા આચાએ જુદા જુદા સમયમાં પ્રતિષ્ઠા કરાવેલી છે; જેના લેખો અહીંના મ ંદિરમાં મૌજુદ છે. આ હુકીકત જૈનેાની પ્રાચીન કાળથી લઇને અત્યાર સુધીની આખાદીની સૂચક ગણાવાય. હાલમાં અહીં શ્વેતાંખર જૈનેનાં ૨૫૦ ઘર છે. ૩ પ્રાચીન ઉપાશ્રયા, ૧ પૌષધશાળા અને ૨ ધ શાળાઓ તેમજ જૈન પાઠશાળા વગેરે છે. અહીં શિખરખશ્રી ૪ મદિર છે. તેમાં શ્રીપદ્મપ્રભજિનેશ્વર અને શ્રીનેમિનાથ ભગવાનનાં દેવળે। સૌથી પ્રાચીન અને વિશાળ છે. ૧. શ્રીપદ્મપ્રભ જિનેશ્વરનું મંદિર ખૂબ ઊંચું અને વિશાળ છે. તેની કારણી ધરણી પણ અપ્રતિમ છે. મૂળનાયક શ્રીપદ્મપ્રભપ્રભુની ૨ હાથ ઊંચી બદામી વર્ણની સુંદર પ્રતિમા વિરાજમાન છે. તેની નીચે સ. ૧૬૮૬ના પ્રથમ અષાડ વિદ ૫ ને શુક્રવારના લેખ છે. મૂળનાયકની આસપાસ શ્રીઆદિનાથ ભગવાનની અને પ્રતિમાએ પણ એ જ સાલ-મિતિની છે. ગૂઢમંડપમાં બંને તરફ શ્રીશાંતિનાથ અને શ્રીનેમિનાથ ભગવાનની ઊભી કાઉસગ્ગિયા, શ્વેતવણી, એક જ શ્રેષ્ઠીએ અનાવેલી પ્રતિમાઓ ઉપર સ. ૧૨૧૫ના લગભગ એકસરખા લેખા છે. મૂર્તિનાં નામ અને પ્રતિષ્ઠાપક આચાર્યે જ માત્ર જુદા જુદા છે. તેમાંના એક લેખ આ પ્રકારે છે:—— જ 66 ' संवत् १२१५ ॥ वैशाख सुदि १० भौमे बीसाडास्थाने श्रीमहावीरचै [ त्ये समु ]दायसहितैः देवणाग नागड जोगडसुतैः देम्हाज घरण जसचंद्र जसदेव जसधवल जसपालैः श्रीनेमिनाथबिंबं कारितं || बृह[ द्गच्छी ] यश्रीमद्देवसूरिशिष्येण पं० पद्मचंद्रगणिना પ્રતિષ્ઠિત ॥ ,, ૧. “ રાજપૂતાનેક જૈન વીર” પૃ૦ ૨૨૧ ૨. “ટાડ રાજસ્થાન ”; દ્વિતીય ખંડ, મ, ૨૭, પૃ. ૭૪૭, ૩. “ પ્રાચીન જૈન લેખસંગ્રહ. ” ભા. ર, લેખાંક : ૩૬૪-૨૬૫ ૪. એજનઃ લેખાંક: ૩૬૬, ૩૬૭ ૨૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન તીર્થ સર્વિસ પ્રહ આ લેખ ઉપરથી આ બંને મૂર્તિએ વીસાડા ગામનું મહાવીર ચત્ય કઈ કારણે નષ્ટ થતાં ત્યાંથી લાવીને પધરાવવામાં આવી હોય એમ જણાય છે. આ મંદિરની ભમતીની. એક દેરીમાં ચોતરા ઉપર કટીથી ઓળખાતા શ્યામ પથ્થરનું એક જ શિલામાંથી કરી કાઢેલું અખંડ ચોમુખ મંદિર છે. કન્સેટી જેવા કઠણ પથ્થરમાં કરેલી ઝીણી નકશી દિમૂઢ બનાવે એવી છે. આમાં ચોમુખી ચાર પ્રતિમાઓ વિરાજમાન હતી, જેને લૂંટારાઓ ચોરી ગયાનું કહેવાય છે. આ મંદિરના વંડામાં એક નાના શિખરવાળા દેરાસરમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા છે, તેના ઉપર સં. ૧૮૯૩ને લેખ છે. વળી, મુખ્ય મંદિરની ડાબી બાજુના દેરાસરમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે અને પાછળના ભાગના બગીચામાં શ્રી આદીશ્વર ભગવાનની પાદુકાઓ સં. ૧૯૫૧માં પ્રતિષ્ઠિત કરેલી છે. ૨. શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય પણ ઊંચાઈ અને વિશાળતામાં દર્શનીય છે. મંદિર પશ્ચિમઢારનું છે. તેને દરવાજે બજારમાં પડે છે. મૂળનાયકની શ્યામવણી પ્રતિમા ૧ હાથ ઊંચી છે, જે ૧૮ મી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મંદિરમાં જમણી તરફ એક મજબૂત બાંધણીનું પ્રાચીન ખુલ્લું રહે છે. સ્થાનની પવિત્રતા સાચવવા ખાતર તેમાં અખંડ દી પ્રજજવલિત રહ્યા કરે છે, તેમાં કઈ જતું નથી. કહેવાય છે કે આ ભેંયરાને માર્ગ ઠેઠ નાડલાઈ સુધી જાય છે. આ સ્થળે બેસીને શ્રીમાનદેવસૂરિએ યેગસાધના કરી હતી અને “લઘુશાંતિવ”ની રચના પણ અહીં કરી હતી. શ્રીજયાનંદસૂરિએ કે તેમના શિષ્ય શ્રીરવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી તે મંદિર આ હશે. એટલે આ મંદિર ખૂબ પ્રાચીન છે એમાં શંકા નથી. આ દેવળની ઉત્તર-દક્ષિણે આવેલા આસારમાં શત્રુંજય, ગિરનાર, સમેતશિખર અને અષ્ટાપદની રચના જે કંઈ પણ ઉત્સવ પ્રસંગે કરાવી હશે તે એમ ને એમ રહેવા દેવામાં આવી છે. તે દેવળને ફરતે વિશાળ ચેક છે. આ મંદિરની ઉત્તર તરફની દીવાલે બારણું છે ત્યાં એક ધર્મશાળા છે. મંદિરને વહીવટ કરતી પેઢીનું કાર્યાલય અહીં છે, અગ્નિખૂણામાં એક કહે છે તેમાં રહંટ ગોઠવેલ છે. ૩-૪. દરબાર ગઢની બીજી બાજુએ કંઈક એકાંત વિશાળ ચોગાનમાં ૨ મંદિરો આવેલાં છે. આજુબાજુએ વડો બાંધે છે જેને દરબારગઢની દક્ષિણ દીવાલે સ્પર્શે છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધી મંદિર પશ્ચિમઢારનું છે અને બીજું ઘર-દેરાસર શ્રીજીરાવલા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું છે, જે ઉત્તરદ્વારનું છે, સં. ૧૭૫૫ માં શ્રીજ્ઞાનવિમલસૂરિએ રચેલી “તીર્થમાળામાં “નાલ ત્રિર્ય પ્રસાદ –નાડોલમાં ત્રણ પ્રાસાદ હોવાનો ઉલ્લેખ કર્યો છે તેથી ચોથું મંદિર તે પછી બન્યું હશે એમ માની શકાય. અહી પડેલાં ખંડિયેર અને જીણું વાવડીઓને જોતાં કે સમયે આ નગર સમૃદ્ધ હોવાને ખ્યાલ આવે છે. આ ખંડિયેરેની શોધ કરવામાં આવે તે કેટલીક ઐતિહાસિક બીના જાણવા મળી રહે એ સંભવ છે. ૧૧૧. વકાણુ ( કોઠા નંબર : ૨૦૦૨) રાણી સ્ટેશનથી ૨ માઈલ દૂર વકાણુ નામનું ગામ છે. એનું શાસ્ત્રીય નામ “વરકનકપુર” અથવા “વરકનકનગર’ હતું. અતિપ્રાચીન કાળમાં આ એક સમૃદ્ધ અને વિશાળ નગર હતું. એક સમયે આસપાસમાં આવેલાં આજનાં દાદાઈ અને બીજેવા ગામ વરકનકનગરમાં સમાઈ ગયેલાં હતાં. આ બંને ગામની સ્થિતિ જોતાં એ હકીક્તને ટેકે મળે છે. નગરના શણગારસમાં અનેક જિનમંદિરે અહીં એપી રહ્યાં હતાં પરંતુ રાજકીય ક્રાંતિ વખતે આ નગર અને મંદિરે ભૂગર્ભમાં ભળી ગયાં અને તેના ઉપર આજનું ગામ નવા સ્વરૂપે વસી ગયું. એ પ્રાચીન તીર્થસ્વરૂપ મંદિરના સ્મરણને સાચવી Page #86 -------------------------------------------------------------------------- ________________ વરાણા ૨૨૭ રાખવા મહારાણા કુંભાના સમયમાં શ્રીમાલપુરના એક ધનાઢય શ્રેણીએ બાવન દેવકુલિકાવાળા એક ભવ્ય જિનાલયની રચના કરી તે જ આજે વિદ્યમાન છે. “સકલતીર્થસ્તોત્રમાં બીજાં તીર્થો સાથે જ આ તીર્થને પણ ભાવભર્યા વંદન દ્વારા સ્મરણ કરાવ્યું છે:–“ અંતરીક વરમાણે પાસ આ મંદિર માટે મેવાડના રાણાઓએ આપેલી ભેટ-સોગાદોના તામ્રપત્ર આજ સુધી અહીંની વહીવટ કરનારી પેઢીમાં વિદ્યમાન છે, જે આ તીર્થ પ્રત્યે રાણાઓ અને આમ પ્રજા વર્ગની ભક્તિનું પ્રમાણ રજૂ કરે છે. એ સમયે શ્રીમંત અને અધિકારીઓની સંખ્યા પણ અહીં સારા પ્રમાણમાં વસતી હશે. આજે પણ ગેડવાડની પંચતીર્થીમાં આ તીર્થ મુખ્ય છે; એટલું જ નહિ અહીં જેનેનું એક પણ ઘર ન હોવા છતાં ગેડવાડ પ્રાંતની પંચાયતનું આ પ્રધાન ધામ બનેલું છે. વિદ્યાસંસ્કારમાં પછાત ગણાતા મારવાડમાં જૈન સંઘ અને આચાર્ય શોવિજયવલ્લભસૂરિના સ્વ. શિષ્ય શ્રીવિજયલલિતસૂરિના અથાક પ્રયત્નથી અહીં જેન છાત્રાલય ખોલવામાં આવેલું છે અને એ કારણે પણ આ તીર્થનું આકર્ષણ રહે છે. યાત્રીઓની સગવડ માટે અહીં એક બે મજલાની અને બીજી એક ધર્મશાળા મૌજુદ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બાવન જિનાલય મંદિર ભવ્ય અને રમણીય છે. લગભગ ૧૫૦ વારના ઘેરાવામાં આ મંદિરને વિસ્તાર છે. મંદિર પૂર્વદ્વારનું છે. તેની પૂર્વ અને ઉત્તર બાજુએ વિશાળ ચેક અને ફરતે વડે છે. વંડાને બે દ્વાર છે, તેમાં પૂર્વ તરફનું દ્વાર બંધ રાખવામાં આવે છે જ્યારે ઉત્તર તરફનું દ્વાર ખુલ્લું રહે છે. આખુંયે મંદિર પથ્થરથી બાંધેલું છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાગફણાવાળી રમણીય મૂર્તિ લગભગ ૧ હાથ ઊંચી છે અને તેની ચારે બાજુએ ધાતુનું મોટું સુંદર પરિકર લગાવેલું છે. પરિકરમાં ૨૩ ભગવાનની મૂર્તિઓ કરેલી છે. એટલે મૂળનાયક સાથે ચોવીશી ગણાય. પરિકર ઉપર સં. ૧૭૦૭ને લેખ છે પરંતુ મૂર્તિ તે પ્રાચીન છે. મંદિરને રંગમંડપ વિશાળ છે, સ્તંભે મૂકીને ઘૂમટે બનાવેલા છે. તેમાં સાધારણ કેરણું નજરે પડે છે પરંતુ ભી તેમાં ભાતભાતની શિલ્પીય કેરણી કરેલી છે. આગળના મંડપ સાથે ભમતી મળી ગઈ છે. ભમતીમાં નાની દેવકલિકાઓ છે. ભમતીમાં માત્ર એક જ માણસ જઈ શકે એટલી સાંકડી જગા છે. બાહ્ય મંડપની સુંદરતાએ દેવળના બાહા સૌંદર્યમાં આઇપ લાવી દીધી જણાય છે અને ગર્ભગૃહમાં પ્રકાશ જઈ શકતા નથી. મંદિર અંદરના ભાગમાં અતિસંકુલ બની ગયેલું જોવાય છે. નવચેકીના એક સ્તંભ ઉપરને લેખ ઘસાઈ ગયું છે પરંતુ તેમાં સં. ૧૨૧૧ને ઉલ્લેખ નજરે પડું છે. આથી આ મંદિર એ પહેલાં બનેલું હશે અને કુંભા રાણાના સમયમાં આને નવેસર જીર્ણોદ્ધાર થયે હશે એમ લાગે છે, નવચેકીના એક સ્તંભની પાસે પથ્થરના એક હાથી ઉપર શેઠ-શેઠાણનું યુગલ બેઠેલું છે. તેના ઉપર લેખ નથી પરંતુ મંદિર નિર્માતાની આ મૂર્તિઓ હોય એમ જણાય છે. મંદિરના ચોકમાં સં. ૧૮૦૬ના ત્રણ શિલાલેખે છે. ઉપરના ભાગમાં જવા માટે નિસરણી છે. દરવાજાની બહાર બંને તરફ પથ્થરના બે હાથી ઊભા છે. દરવાજામાં પેસતાં ડાબી તરફના હાથી પાસે એક દેઢ ગજનો લાંબો શિલાલેખ છે. એ ઉપરથી જણાય છે કે મેવાડના રાણાઓ ઉપર જનાચાર્યોએ પિતાની સાત્વિક સિદ્ધિને પર પ્રભાવ પાડયો હતો. એ વખતે યાત્રીઓની પાસેથી અમૂક કર લેવાતું હશે તે મેવાડના રાણા જગતસિંહજીએ સં. ૧૯૮૬ માં પિષ વદિ ૮ થી માંડીને ૧૧ સુધી મેળાના ચાર દિવસ માટે યાત્રીઓ પાસેથી લેવાતે કર તપાગચ્છોય શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી બંધ કર્યો હતે-એ સંબંધી એમાં ઉલ્લેખ છે. મંદિરની બાજુમાં વિશાળ દરબારગઢની દીવાલ જેવાય છે, જેનું મુખદ્વાર પશ્ચિમાભિમુખ છે. અહીં પ્રતિવર્ષ પિષ ૧ભીએ મેળો ભરાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૧૨. કેરા ( કેમ નંબરઃ ૨૮૦૩-૨૦૦૬) એરણપુરા સ્ટેશનથી ૧૨ માઈલ દૂર કેરટા નામે પુરાણું ગામ છે. આજે એક નાના ગામડામાં પરિવર્તન પામેલું આ ગામ પ્રાચીન કાળમાં વિશાળ નગર હતું, એમ પ્રાચીન ગ્રંથના ઉલ્લેખે અને અહીં પડેલાં હજારે ધ્વસાવશેથી સમજાય છે. આ ગામના નામે પ્રસિદ્ધિ પામેલા “કેટકગચ્છ”ના કારણે અહીં જેનેની બહુલતા અને પ્રબળતા હશે એવું અનુમાન નીકળે છે. શ્રીરત્નપ્રભસૂરિજીએ વીર નિર્વાણ સં૦ ૭૦માં અહીંના શ્રી મહાવીર જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી, એ ઉલ્લેખ ચૌદમા સૈકાના ગ્રંથમાંથી મળી આવે છે, જેને નિર્દેશ આગળ કરવામાં આવશે. શ્રીધર્મસાગરીય “તપાગચ૭૫દ્રાવલી ”થી જણાય છે કે, ભગવાન મહાવીરની માટે થયેલા ૧૭મા ગુરુ શ્રીવૃદ્ધદેવસૂરિએ વી. નિ. સં. ૧૫ (વિ. સં. ૧૨૫)માં નાહડ મંત્રીએ કરાવેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૦૮૧ લગભગમાં પરમહંત કવીશ્વર શ્રીધનપાલે રચેલા “સત્યપુરીય મહાવીર ઉત્સાહ” નામના સ્તોત્રમાં આ ગામને ઉલેખ આ પ્રકારે કરેલ છે – શેરિટ લિરિક્ષાઢ ધાર સાદુ નરાળ૩ ” આ પ્રથમ ચરણમાં જ કરંટ તીર્થને નિર્દેશ છે. આથી આ ગામ સં. ૧૦૮૧ થીયે પ્રાચીન અને તીર્થ તરીકે પ્રસિદ્ધ હોવું જોઈએ. પંદરમા સૈકાના યાત્રી કવિ મેહ પિતાની “તીર્થમાળા”માં “કેરટ પંન્યાસ કવિ શીતવિજયજી વીર કોરિટિ માલ' અને અઢારમા સૈકાના શ્રી જ્ઞાનવિમલસૂરિ “ કેટઈ જીવિતસ્વામી વીર આ પ્રમાણે બીજાં તીર્થોની સાથે જ આનું જીવિતસ્વામી મહાવીરના તીર્થ તરીકે સ્મરણ કરે છે; આથી સમજાય છે કે ૧૧મીથી ૧૮ મી સદી સુધી આ તીર્થની યાત્રાથે જૈન સંધ આવ્યા કરતે હતે. ગામને અડીને એક નાની પણ વિકટ પહાડી પર અનંતરામ સાંકલાએ પોતાના શાસનકાળમાં પાકે કિલ્લે બંધાવ્યું છે, જે ધેલાગઢ' નામે ઓળખાતું. આજે આ ગઢ તૂટેલી હાલતમાં પડેલો છે, શિખરના મધ્યભાગમાં એક માતાનું મંદિર અને ગુફા પણ છે. . ૧. અહી ચાર વિશાળ જૈન મંદિરે ઊભેલાં મોજુદ છે, તે પૈકી સૌથી પ્રાચીન મંદિર કેરટાથી ના માઈલ દૂર નહરવા” નામક સ્થાનમાં આવેલું છે. ચારે તરફ બાંધેલા પાકા કેટમાં મૂળગભારે, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારકી અને શિખર વગેરેની રચનાવાળું સુભગ ને ભવ્ય મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે, અંદરની એાસરીમાં એક મજબૂત ભેંયરું બનેલું છે. સં. ૧૩૭૧માં રચાયેલા ઉપકેશગચચરિત્ર'માં આ મંદિરના પ્રતિષ્ઠાપક આચાર્ય વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે:-- " सप्तत्या वत्सराणां चरमजिनपतेमुक्त जातस्य वर्षे, पश्चम्यां शुकृपक्षे सुरगुरुदिवसे ब्रह्मणः सन्मुहर्ते । रत्नाचार्यः सकलगुणयतैः सर्वसंघानज्ञातैः. श्रीमद्वीरस्य बिम्बे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा । उपकेशे च कोरण्टे, तुल्यं श्रीवीरबिम्बयोः । प्रतिष्ठा निर्मिता शक्त्या, श्रीरत्नप्रभसूरिभिः ॥" આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે, શ્રીરત્નપ્રભસૂરીશ્વરે વીર નિર્વાણના ૭૦ વર્ષો વીત્યા પછી..માસની સુદિ ૫ ને ગુરુવારના દિવસે બ્રાહ્મમુહૂર્તમાં શ્રી મહાવીર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા એસિયા અને કેરટ નગરમાં એક જ દિવસે કરી. આ હકીકત આ૫ણને આ મંદિર ૨૪૦૦ વર્ષ પહેલાંનું પ્રાચીન હોવાનું જણાવે છે. શ્રીરત્નપ્રભસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ આજે આ મંદિરમાં નથી. કેઈ કારણવશાત એ લુપ્ત થતાં સં. ૧૭૨૮માં શ્રીવિજયપ્રભસૂરિના શાસનકાળમાં શ્રી જયવિજયગણિના ઉપદેશથી બીજી મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરવામાં આવી એ પુરાવો અહીંના સભામંડપના થાંભલાના એક લેખ પરથી મળે છે. એ લેખ આ પ્રકારે છે: " संवत् १७२८ वर्षे श्रावण सुदि १ दिने भट्टारकश्रीविजयप्रभसूरीश्वरराज्ये श्रीकोरटानगरे पंडितश्री ५. श्रीश्रीजयविजयगणिना उपदेशथी मु. जेतापुरासिंघभार्या मु. महारायसिंग भा० सं० बीका सांबरदास को० उधरणा मु० जेसंग सा० गांगदास सा० लाधा सा० Page #88 -------------------------------------------------------------------------- ________________ કે ૨૨૯ खीमा सा० छांजर सा० नारायण सा० कचराप्रमुख समस्त संघ भेला हुइने श्रीमहावीर पबासण बइसार्या छे। लिखित गणि मणिविजय केसरविजयेन । बोहरा महवदसुत लाधा पदमा लखतं समस्त संघनई मांगलिकं भवति शुभं भवतु ॥" લેઓક્ત પ્રતિમા પણ ખંડિત થયેલી હોવાથી સં. ૧૫ના વૈશાખ સુદિ ૧૫ ને ગુરુવારના રોજ શ્રીવિજયરાજેન્દ્રસૂરિએ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવી નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. પ્રચલિત દંતકથા મુજબ: કેરટામાં જ્યારે નાહડ શ્રેષ્ઠી મંત્રી હતા ત્યારે તેમણે અહીંનાં કાલિકાદેવળ, ખેતલાદેવળ, મહાદેવ દેવળ, કેદારનાથનું મંદિર અને કાંબી વાવ આ પાંચે સ્થાને ભગવાન મહાવીરના મંદિરને અર્પણ કર્યા હતાં. નાહડ મંત્રી વિશે ‘ગુર્નાવલી 'કાર શ્રી મુનિસુંદરસૂરિ આ પ્રમાણે ઉલ્લેખ કરે છે – "वृद्धस्ततोऽभूत् किल देवसूरिः शरच्छते विक्रमतः सपादे (१२५)। कोरण्टके यो विधिना प्रतिष्ठा, शङ्कोळधाद् नाहडमन्त्रि चैत्ये॥" –વિક્રમનાં ૨૫ વર્ષ વ્યતીત થતાં શ્રીવૃદ્ધદેવસૂરિ થયા, જેમણે કરંટમાં નાહડ મંત્રીએ કરાવેલા ચૈત્યમાં વિધિપૂર્વક શંકુની પ્રતિષ્ઠા કરી. તપાગચ૭૫દ્રાવલી કાર શ્રીધર્મ સાગર ઉપાધ્યાય આ હકીકતને ટેકે આપે છે જ્યારે “ઉપદેશતરંગિણી કાર કહે છે કે... એક સમયે કરંટ નગરમાં વૃદ્ધદેવસૂરિ વિ. સં. ૧૨૫૨ માં ચતુર્માસ રહ્યા ત્યારે મંત્રી નાગડ અને તેમના નાનાભાઈ સાલિગ વગેરે કુટુંબીઓને પ્રતિબોધ કર્યો, આથી ધર્મમાં દઢ શ્રદ્ધાવાળા મંત્રીએ નાહડવસહી વગેરે ૭૨ જિનમંદિરે કરાવ્યાં અને જીવન પર્યત ભોજન કર્યા પહેલાં જિનપૂજા કરવાની પ્રતિજ્ઞા કરી. ગુર્નાવલી” “પદ્રાવલી” અને “ઉપદેશતરંગિણી'માં નિર્દિષ્ટ સાલ સિવાય બંનેની હકીકતેનું સામ્ય છે. બંને સાલમાં ૧૧૨૭ વર્ષને ફરક પડે છે. એટલે બંને સમયના નાહડ મંત્રીઓ જુદા કે એક એ નિર્ણય કરવાને રહે છે. સંભવતઃ વિ. સં. ૧૨૫ ના સ્થાને ૧૨પર એટલે બગડે વધી ગયા હોય એમ લાગે છે. ગામમાં આવેલાં ૩ મંદિરે પણ ઉપર્યુક્ત મહાવીર મંદિર જેવાં જ ભવ્ય રચનાવાળાં છે. ૨. બીજું મંદિર નાહડ પુત્ર હાહલજીએ બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિર તેરમા સૈકાથી અર્વાચીન નથી. જો કે દ્વહલજીએ પધરાવેલી મૂળનાયકની પ્રતિમા આજે નથી પરંતુ તેર્મના સ્થાને વિ. સં. ૧૯૦૩ માં પધરાવેલી મૂર્તિ વિદ્યમાન છે. ૩. ત્રીજું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર કયારે બન્યું તે જાણી શકાતું નથી. પરંતુ આ મંદિરના નવચોકીના એક સ્તંભ ઉપર નાતા એવા અક્ષરે વંચાય છે અને મંદિરની રચના પ્રાચીન પદ્ધતિની છે. લેકમાં પણ કહેવાય છે કે આ મંદિર નાહડ મંત્રીના કોઈ કુટુંબીએ બંધાવ્યું છે. આ મંદિરને જીર્ણોદ્ધાર ૧૭ મી સદીમાં થયેલા કેરટાનિવાસી નાગેતરાગેત્રીય શ્રેષ્ઠીએ કરાવ્યું છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન હતા. હાલ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૯ માં થયેલી છે. ચેથું મંદિર ગામના પૂર્વ સીમાડે આવેલું છે. એ પણ વિશાળ અને રમણીય હોવા છતાં પૂર્વોક્ત મંદિરથી અર્વાચીન છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા પ્રાચીન છે. તેમની બંને બાજુએ સ્થિત શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રીસંભવનાથ ભગવાનની કાઉસગ્ગિયા મૂર્તિઓની વિ. સં. ૧૧૪૩ માં શ્રીબહગચ્છીય શ્રીવિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. આ ત્રણે પ્રતિમાઓ ભગવાન મહાવીરના મંદિરને જીર્ણોદ્ધાર કરાવતાં માટીના એક ટેકરામાંથી સં. ૧૯૧૧ માં મળી આવી હતી ને આ મંદિરમાં સં. ૧૯૫૯ ના વૈશાખ સુદ ૧૫ ને રાજ તેમની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. આ સિવાય કેરટાની આસપાસની ભૂમિમાંથી ૫૦ જેટલી જિનમૂર્તિઓ પ્રાપ્ત થયેલી છે. આ તીર્થને ઉદ્ધાર વિજયરાજેદ્રસૂરિએ કરાવ્યું છે. ૧. સસરા: શ્રીવેવસૂરિ જીવરાત્ વનવધા (૬૨) વર્ષાતિરે ના ત્રિનિતિકારે પ્રતિષ્ઠાત્ II Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન તીર્થ સર્વસંગ્રહ વળી, જેસલમેરના કિલ્લાના શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની પ્રશસ્તિ શ્રીદેવતિલકસૂરિએ સં. ૧૫૮૩ માં રચેલી છે. તેમાંથી જણાય છે કે અહીં કેચર નામના શ્રેષ્ઠીએ એક મંદિર બંધાવ્યું હતું. એ પ્રશસ્તિગત ઉલ્લેખને આપણને ઉપયોગી અંશ આ પ્રકારે છે – " उकेशवंशे श्रीशंखवालगोत्रे सं० आंबापुत्र सं० कोचर हुया जिणइ कोरंटइ नगरि अने संखवालीगामइ उत्तुंगतोरण जैनप्रासाद कराव्या xxx जिणइ आपणइ उदारगुणइ आपणा घरनउ सर्वधन लोकने देह कोरंटइ कर्ण नामना लीधी।" અ કણ જેવા દાની શ્રેષ્ઠી કેચરે ચૌદમા-પંદરમા સૈકામાં બંધાવેલા ઉત્તગતરણ મંદિરને આજે પત્તો મેળવી મુશ્કેલ છે. આ પ્રશસ્તિગત ઉલેખ આપણને પ્રાપ્ત થયે ન હેત તે અહીં કે ચરે બંધાવેલું મંદિર હતું એવી હકીકત પણ આપણને જાણવા ન મળત. આવાં તે અનેક મંદિરો અહીંની ભૂમિ ઉપર કાળનિદ્રામાં સૂતાં પડયાં છે; એને ઈતિહાસ શે જાણી શકાય ? અહીં જૈનેતર સ્થાને પણ ઘણાં છે, જે ૧૨ થી ૧૮મી સદી સુધીમાં બનેલાં છે. ૧૧૩. બેડા (કઠા નંબર : ૨૮૧૮) મરીડા સ્ટેશનથી ૩ માઈલ દૂર પૂર્વ દિશામાં બેડા નામનું ગામ છે. આ ગામ “નાબેડા’ના નામે પ્રસિદ્ધ છે. શેડવાડમાં ગણતી નાની પંચતીથીમાંનું આ એક તીર્થ છે. અહીં ૧ મટી જૈન ધર્મશાળા, ૨ ઉપાશ્રય અને જેના પાઠશાળા વગેરે છે. પિરવાડ શ્રાવકેનાં લગભગ ૧૨૫ ઘર છે. ગામમાં શ્રીસંભવનાથ ભગવાનનું બાવન જિનાલયવાળું સૌશિખરી મંદિર વિશાળ છે. મંદિરની રચના અને શિલ્પકારીગરી હૃદયહારિણી છે. આ મંદિર અગિયારમી સદીમાં બન્યું હોય એમ જણાય છે. મૂળનાયકની પ્રતિમા ૧ હાથ ઊચી શ્વેતવણું છે. તેના ઉપર સં. ૧૬૪૫ને લેખ છે. દેવકુલિકાઓની મૂર્તિ ઉપર ૧૭ મી સદીના લેખે છે. જૂના બેડા નયા બેડાથી ૨ માઈલ દૂર પૂર્વ દિશામાં જુના બેડા નામનું ગામ છે. પ્રાચીન સમયમાં આ ગામ જૈનધર્મનું મોટું કેંદ્ર હતું. આજે તો અહીં શ્રાવકનું એક પણ ઘર નથી, જ્યારે શ્રીયાશ્વનાથ ભગવાનનું શિખરબંધી સુંદર મંદિર છે. લોકોમાં મૂળનાયકને “દાદાજી’ના નામે મહિમા ગવાય છે. આ મંદિર પણ વિક્રમની ૧૧ મી સદીમાં બન્યું હોય એમ લાગે છે. ૧૧૪. નાણુ (કેઠા નંબર : ૨૮૨૨ ) નાણા દીયાણા નાદિયા, છવિતસ્વામી વાંદિયા આવી શ્રદ્ધાભરી લેકવાણીમાંથી આ પ્રાચીન તીર્થનું રહસ્ય પ્રગટ થાય છે. આ ગામના નામ ઉપરથી “નાણુકીયગચ્છ” હસ્તિમાં આવ્યો હતો અને નાણકીયગચછના આચાર્યોના લેખે બારમી સદીના તે મળી આવે છે. એટલે એ પહેલાં આ ગ૭ સ્થપાયે હે જાઈએ. ગચ્છની ઉત્પત્તિનું માન જે ગામને મળે ત્યાં એ ગ૭ના આચાર્યોને માનનારા શ્રદ્ધાળુ ભક્ત શ્રાવકેની વસ્તી પણ વિશાળ હોય એવું અનુમાન સતરાં નીકળે છે. ટૂંકમાં આ ગામ અગિયારમી-બારમી સદી જેટલા પ્રાચીન કાળમાં જેની જાહોજલાલીથી ગાજતું સમૃદ્ધ નગર હોવું જોઈએ. અહીંના જૈન મંદિરમાંથી મળી આવતા સં. ૧૦૧૭ થી લઈને સં. ૧૬૫૯ સુધીના શિલાલેખે ઉપર્યુકત અનુમાનને પ્રમાણિત કરી રહ્યા છે. ૧. “ અર્થદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદોહ” લેખાંકઃ ૩૪૧ થી ૦૬૪. Page #90 -------------------------------------------------------------------------- ________________ નાણા ૨૩૧ નાણુ સ્ટેશનથી નાણા ગામ ૧ માઈલ દૂર પશ્ચિમ દિશામાં વસેલું છે. પહાડી જંગલને રસ્તે છે. નાણુ જ્યારે વસ્યું હશે એને ઈતિહાસ મળતું નથી, પરંતુ ગામ બહારના નીલકંઠ મહાદેવના પ્રાચીન મંદિરમાં સં. ૧૨૩૦ અને તે પછીના લેખે સાંપડે છે અને જૈન મંદિરના બારણું ઉપર જમણી બાજુએ કેરેલા અક્ષરે ત્રુટિત વર્ગો સાથે સં. ૧૦૧૭ની સાલ સ્પષ્ટ આ પ્રમાણે બતાવે છે. “વમનિ .માતર []૨૨૭ ” આ ઉપરથી આ ગામ એથીયે ઘણું પ્રાચીન હશે. સૈનની શ્રદ્ધા મજ અહી શ્રીમહાવીર ભગવાનના મંદિર વિતસ્વામી અર્થાત ભગવાનના પ્રતિભાવાળું છે. એટલે એની પ્રાચીનતા અઢી હજાર વર્ષ સુધી લંબાય. અલબત્ત, હજી “જીવિતસ્વામી” ના નામે ઓળખાતી પ્રતિમાઓ વિશે જીવિતસ્વામીની વ્યાખ્યાને જોઈએ તેવે ખુલાસો મળી શકતો નથી. એટલે આ હકીકત ઈતિહાસવિામાં હજી ચર્ચાસ્પદ જ છે. આજે જીર્ણોદ્ધાર સમયે બિરાજમાન કરેલી મૂળનાયકની મૃતિ ઉપર સં. ૧૫૦૫ને શિલાલેખ અડધે તે વંચાય છે. એટલે અત્યારે એ પ્રાચીન મૂર્તિ અહીં નથી એટલું તે સ્પષ્ટ છે. બ્રાહ્મણેના કથન મુજબ આ ગામ બ્રાહાનું હતું. એ સમયે જેનેએ અહીં મંદિર બંધાવ્યું. તે પછી જેને અને બ્રાહ્મણે વચ્ચે વિખવાદ થયે. જેને આ ગામનું પાણી હરામ કરી ઉચાળા ભરી બીજાં ગામમાં રહેવા ચાલ્યા ગયા. એ હકીકતને નિર્દેશ કરતે ગધેયે પેલે અહીં જોવાય છે. પછી સમાધાન થતાં કેટલાક શ્રાવકે અહીં રહેવા આવ્યા. આજે અહીં પોરવાડ શ્રાવકનાં ૧૧૫ ઘરે વિદ્યમાન છે, ૮ ઘર એશવાલ શ્રાવકનાં છે. અહીં ૨ ઉપાશ્રય અને ૨ જૈન ધર્મશાળાઓ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર ગામના મધ્ય ભાગમાં આવેલું છે. એની વિશાળતા અને ભવ્યતામાં પ્રાચીનતાની છાપ અંકાઈ આવે છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, ગૂઢમંડપમાં મૂળગભારાને ફરતી ભમતી, ભમતીમાં દેરીઓ અને ગેખલામાં તીર્થકર મતિઓ બિરાજમાન કરેલી છે. આ ભમતીમાં ચાર કારવાળી એક સમવસરણુસ્થિત ચૌમુખ પ્રતિમાની દેરી છે. પાસેની બીજી દેરી ખાલી છે. શિખર અને ઘૂમટને આકાર ઘણે ઊંચે અને વિસ્તારયુકત હોવાથી ભવ્ય લાગે છે. મૂળનાયક શ્રીમહાવીરસ્વામીની બદામી રંગની અતિસુંદર મતિ રા હાથ ઊંચાઈની છે. ગાદી નીચે આ પ્રમાણે લેખ છે – '" संवत् १५०५ वर्षे माघवदि ९ शनी श्रीनाणकीयगच्छे श्रीमहावीरबिंब प्र० श्रीशांतिसूरिभिः ॥" મૂર્તિની આસપાસ સુંદર પરિકર તેરણયુકત બનેલું છે. તેમાં સુંદર શિલ્પ આકૃતિએ કરેલી છે અને તેની નીચે સં. ૧૫૦૬ નો લેખ છે. મતિ અને પરિકર જીર્ણોદ્ધાર સમયનાં છે, કેમકે અહીંની બીજી મૂર્તિઓ અને નંદીશ્વર પટ્ટ ઉપર સં. ૧૨૦૦ અને તે પછીના લેખે મોજુદ છે. નંદીશ્વરદ્વીપને આરસ ૫ટ્ટ લાક્ષણિક રચનાવાળે છે. તે ૩ * ૩ ફીટને લાંબા-પહોળે છે વચ્ચે સાત દ્વીપ અને ચારે બાજુએ નંદીશ્વરદ્વીપનાં તેર-તેર શિખરબંધી મંદિરે આબેહુબ દેખાવ આપેલ છે. ચારે બાજુએ સમુદ્ર લહેરાઈ રહ્યો હોય અને વચ્ચે ખાલી પડતા ખૂણાઓમાં શ્રાવકેને ભકિતની વિવિધ મુદ્રામાં ચામર, પુષ્પમાલા, વાજિંત્ર વગેરે સામગ્રીયુક્ત બતાવ્યા છે. સૌથી ઉપરના ભાગમાં વચ્ચે મંગળકળશ અને બંને બાજુએ પુષ્પમાલધરની માનવ આકૃતિઓ ઊભી છે. નીચેના બંને ખૂણામાં એક તરફ આ દ્વીપ કરાવનાર શ્રાવક અને બીજી તરફ શ્રાવિકા ચિત્યવંદન કરી રહ્યાં હોય એવે સુંદર દેખાવ શિપીય નમૂનાની પૂર્ણતા બતાવી રહ્યો છે. એની નીચે કેરેલે સં. ૧૨૭૪ ના જ્યેષ્ઠ વદિ મંગળવારને ઘસાઈ ગયેલે પધાત્મક લેખ છે. ભમતીની એક દેરીમાં બે મેટા કાઉસગિયા સરખી આકૃતિના છે પણ ચહેરાને ભાગ ખૂબ ઘસાઈ ગયે છે. ભગવાનના હાથ નીચે ચામરધારી એકેક ઈંદ્ર બંને બાજુએ ઊભા છે. પાસે એકેક શ્રાવક અને શ્રાવિકા બેઠેલાં છે. ૨. “ અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ ” : લેખાંક : ૩૫૧. છે. એજન : લેખાંક: ૩૪૭. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન તીથ સર્વસંગ્રહ ચરણુની પાસે બંને તરફ એ નાની કાઉંસગ્ગિયા. સ્મૃતિઓ કતરેલી છે. ઉપરના ભાગમાં સ્ત’ભયુક્ત ગેાખલાની આકૃતિ. છે અને તેના ઉપરનું આખુંચે પરિકર શિલ્પથી ભરેલું છે. બંને મૂર્તિઓ ઉપર સ. ૧૨૦૩ ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારના શિલાલેખો છે.* બંનેના પ્રતિષ્ઠાપક શ્રીમહેન્દ્રસૂરિનું નામ તેમાં આપેલું છે. મંદિરની ભમતીમાં એક ભોંયરું અધ કરેલું છે. તેમાં કેટલાક સ્તંભ અને પખાસણ્ણા રાખી મૂકયાં છે. ખીજું ભોંયરું કાટ-ધમ શાળામાં હોવાનુ કહેવાય છે. મંદિરની નવચેકીના એક પાડા ઉપર સ. ૧૯૫૯ ના ભાદરવા સુદ ૩ ને શિનવારના લેખ છે... એ લેખના ઐતિહાસિક સાર એ છે કે, “ અમરસિંહ માયાવીર નામના રાજાએ ત્રિભુવન નામના મંત્રીના વંશજ મૂલ્ય નારાયણને મા નાણા ગામ ભેટ આપ્યું હતું. સૂતા નારાયણે તેમાંના એક સાઈરાવ નામના અઢ શ્રીમહાવીર ભગવાનની પૂજા વગેરે માટે ભેટ આપ્યું. એ સમયે ઉપદેશીય શ્રીસિંહસર વિદ્યમાન હતા. આ દાન ગામના જે ધણી થાપશે તેને ગાય માર્યાનું પાપ છે, અને મુસલમાન ઉત્થાપે તો તેને સુવરના સમ છે. એટલું જ નહિ ખા લેખને જે કઈ ભૂસે, સાથે તેને ત્રણ ભુવનનુ પાપ છે ” એમ તેમાં જણાવ્યુ છે. વળી, એ લેખમાં ચિઢ્યા, સીવાળા વગેર ગામાને કાઇ કબજે કરે તો તેને બેન-બેટી કુંવાનું પાપ અને ગધેડાની ગાળ લાગે, એવા ઉલ્લેખ કર્યા છે. જો કે લેખની હકીકત બહુ સ્પષ્ટ નથી; છતાં ઉપર્યુક્ત સાર પ્રગટ થાય છે. આ ઉપરથી મૂતા નારાયણુની આ મંદિર માટેની ભક્તિ અને તેણે દાન કરેલા ભરતની વિગત સમજાય છે. મૃતા અટક ઉપરથી નારાયણ જૈન હો એમ લાગે છે. આ અરઢ આજે પણ જૈન સંઘના તાખે છે. આ લેખ ઉપરથી કૃતિ થાય છે કે દાણા સાથે જૈનોના ઝઘડાનું સમાધાન થયું હશે ત્યારે સબવત: બે સમાધાન દરમિયાન જૈન મંદિરની પાસે નાના કબજાની જમીનમાં શામળાજીનુ વૈષ્ણવ મંદિર ઊભુ કરી દેવાયુ દાચ એમ લાગે છે. જૈન મંદિરમાં એક તરફ વધુ જગ્યા છે જ્યારે બીજી તરફ ઓછી છે અને તેથી તે તરફની દી સાંકડી બની ગઈ છે. તેના અડધા ભાગમાં કોટની દીવાલમાં માત્ર ગેાખલા કરીને દિને સમેટી લીધું છે. એમાં કરાવેલા રંગ અને સમારકામથી આખુયે મંદિર શેખનીય લાગે છે. અહીંની પચીથીમાં આ એક પ્રાચીન તીર્થ મનાય છે. નાણા સ્ટેશન ઉપર શેઠ દેવીચંદ તારાચંદે એક વિશાળ જૈન ધર્મશાળા મનાવી છે. * ૧૧૫. પીંડવાડા ( કા નબર ઃ ૨૮૨૭-૨૮૨૪) સજ્જનનૈહ સ્ટેશનથી પૂર્વમાં ના માઈલ દૂર પીડવાડા નામનું મોટું ગામ છે. અહીંના ભગવાન મહાવીરસ્વામીના મંદિરમાંના સ. ૧૪૬૫ના શિલાલેખમાં આ ગામનું શાસ્ત્રીય નામ કે પિંડરવાટક ' લેખ્યું છે. એ લેખમાંના આ ઉલ્લેખ મુજબ એ સાલમાં એ મંદિરના જનહાર કરવામાં આાગ્યે, એ હકીકતથી આ ગામ સ. ૧૪૬૫ થીચે પ્રાચીન છે. એના પુરાવારૂપે અહીંના લક્ષ્મીનારાયણના મંદિરમાં સ. ૧૨૩૩ અને સ', ૧૨૫૬ના પરમાર રાજા ધારાવધ દેવના એ શિલાલેખો મળે છે. આથી આ ગામ તેરમા સૈકા પહેલાં વસ્યું હશે એટલું નિશ્ચિત છે. અહીં પારવાડ શ્રાવકાનાં ૧૭૫ ઘર છે, ૩ ઉપાશ્રયા અને ૩ ધમ શાળાઓ છે. એક જૈન કન્યાશાળા પણ છે. અહીં ૨ જિનમંદિરો એકાએક આવેલાં છે. એ મોિ પૈકી ૧. શ્રીમહાવીરસ્વામી ભગવાનનું અને ૨ શ્રીપાત્મનાથ ભગવાનનું છે. ૪. “ કાગળ પ્રદક્ષિયા જૈન લેખસંહ " : લેખાંક : ૪૪, ૪૫. : ૧. એજન : લેખાંક : ૩૬ર Page #92 -------------------------------------------------------------------------- ________________ પીડવાડા ૨૩૩ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર પ્રાચીન છે. આ મંદિરની નવકીની ભીંતમાં જડેલા સં. ૧૪૬૫ના વિસ્તૃત પ્રશસ્તિલેખમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર પુણ્યપુરુષના પૂર્વજોની વિગત સાથે તેમના નામ સાલ-તિથિપૂર્વક અંકિત છે. પ્રશસ્તિના એ બે ઉપગી કલેકે અહીં આપીએ છીએ: " आभ्यामुभाभ्यां धनिकुंरपाल-लौबाभिधाभ्यां सदुपासकाभ्यां । ग्रामेऽग्रिमे पिंडरवाटकाख्ये प्रासादभूमिरुदधारि सारः ॥ १४॥ विक्रमाद् बाणताब्धिभूमिते (१४६५) वत्सरे तथा । फाल्गुनाख्ये शुभे मासे शुक्लायां प्रतिपत्तिथौ ॥ १५ ॥" -સાચા ઉપાસક ધનાઢય કુપાલ અને મંત્રી લાંબાએ પિંડરવાટક-પીંડવાડા નામના મુખ્ય ગામમાં પ્રાસાદભૂમિને સં. ૧૪૬૫ના ફાગણ સુદિ ૧ ને રોજ ઉદ્ધાર કર્યો. અર્થાત્ અહીં પહેલાં નાનું મંદિર હશે તેને કુંપાલ શ્રેણી અને લીંબા મંત્રીએ નવેસરથી બંધાવ્યું હશે. આ કુંરપાલ શ્રેણી એ જ છે કે જેમના સુપુત્ર ધરણાશાહે રાણકપુરમાં અદભુત કળામય “ધરણુવિહાર' નામનું ભવ્ય જિનાલય બંધાવેલું, જે વિશે નં. ૧૦૭ માં વર્ણન કરવામાં આવ્યું છે. ધરણુશાહે પડવાડાનું મંદિર (જીર્ણોદ્ધાર ) કરાવ્યાને ઉલેખ રાણકપુરના સં. ૧૪૬ના પ્રલંબ શિલાલેખ (પૃષ્ઠ: ૨૧૮)માં પણ છે. એથી જણાય છે કે, પિતાના અધૂરા કાર્યને ધરણુશાહે પૂરું કરાવ્યું હશે. ગૂઢમંડપના જમણા હાથ તરફ એક મૂર્તિની ગાદી નીચે કંરપાલ શ્રેષ્ઠીના બે પુત્રો–રત્ના અને ધરણાએ વિ. સં. ૧૪૬લ્માં એ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ આ પ્રકારે છે – "सं० १४६९ वर्षे माघ शुदि ६ प्राग्वाटकुंयरपाल भा० कामलदेसुत सं. रत्नधरणाभ्यां स्वकुटुंब........॥" આ લેખથી જણાય છે કે સં. રત્ના અને ધારણાએ સં. ૧૪૬લ્માં આ મંદિરનું અધૂરું કામ પૂરું કરાવી પ્રતિષ્ઠા કરાવી હશે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, ભમતીની દેરીઓ, બે મોટા ગભારા, મુખ્ય દરવાજા પર મેટે મંડપબલાનક, શૃંગારકી અને શિખર વગેરેથી આ મંદિર ભવ્ય અને વિશાળ દેખાય છે. આખુયે મંદિર નંદીશ્વર ચૈત્યના આકારમાં બનેલું કહેવાય છે, પણ દેરીઓ ઉપર શિખરે નથી. મૂળનાયકની રમણીય મૂર્તિ પંચતીથીના પરિકરવાળી છે. પરિકરનું શિલ્પ મૂર્તિ જેટલું પ્રાચીન નથી. ગાદી ઉપર ઘસાઈ ગયેલે લેખ આ પ્રમાણે વંચાય છે – “હં.......... . શુ ? બાવા.........કુરાન મા થામ........” –ફાગણ સુદિ ૧ ના રોજ પિરવાડ કુરપાલે પત્ની કામલદે સહિત આ મૂર્તિ ભરાવી એ અર્થ નીકળે ત્યારે ઉપર્યુક્ત પ્રશસ્તિનાપ્લેકે ઉપરથી આ લેખને સં. ૧૪૬૫ હોવાનું નિશ્ચિત થાય છે. કેમકે પ્રશસ્તિ અને આ લેખમાં ફાગણ સુદિ ૧ અને શ્રેષ્ઠી કુરપાલનું નામ સરખું જ ઉલેખ્યું છે. કંરપાલ શ્રેષ્ઠીની પત્ની કામલદે હતી એ પણ પ્રશસ્તિલેખના લેક: ૨ માં અંકિત છે. મૂળનાયકની નીચે આડું ધર્મચક્ર કોતરેલું છે, તેની પાસે બંને બાજુએ હરણ અને ઉપર દેવીની આકૃતિઓ છે. બંને બાજુએ બે હાથી અને બે સિંહ કરેલા છે. એક તરફ યક્ષ અને બીજી તરફ અંબિકાદેવીની રચના કરેલી છે. ગઢમંડપમાં બે ભવ્ય કાઉસગિયા પ્રતિમાઓ ગુપ્તકાલીન કળાના સુંદર નમૂના છે. આ બંને પ્રતિમાઓ વસંતગઢના વંસાવશિષ્ટ જૈન મંદિરમાંથી લાવવામાં આવી છે. ગાદીઓ સહિત આખુયે પ્રતિમાનું શિલ૫વિધાન પિત્તલ-ધાતુમાં કરેલું છે. એની રચના લાક્ષણિક છે. અને પ્રતિમાઓ એકસરખી આકૃતિની છે. મસ્તકે વાળની લટેને ગુચ્છરૂપે બતાવેલી છે. કેડ પરથી નીચે સુધી લટકતા લગેટના વસ્ત્રની કરચલીઓ સાથળ ઉપર ઉપસાવી છે. ગાદીઓ ઉપર કમલાકૃતિમાં ભગવાન કાઉસગ્ગ મુદ્રાએ ધ્યાનમાં ખડા છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન તીર્થ સર્વસંગ્રહ જમણા હાથ તરફના માતાના ચાઈ-પહોળાઈ ૪૨ x ૧૨ ઈચન છે ને નીચે ધાતુની ગાદીની ઊંચાઈ-પહોળાઈ અને લંબાઈ ક્રમશ: ૧૦ x ૧૪x ૧ ઈંચ છે. આ મૂર્તિના ખભે સુધી લટકતા વાળ જેવાય છે, તેથી આ આદીશ્વર ભગવાનની પ્રતિમાઓ હોય એમ લાગે છે. આ મૂર્તિ નીચે લેખ નથી. ડાબા હાથ તરફના કાઉસગિયામૂર્તિની ઊંચાઈ-પહોળાઈ ૪૦ x ૧૪ ઈંચની છે ને નીચેની ધાતુની ગાદીની ઊંચાઈ-પહોળાઈ અને લંબાઈ ક્રમશ: ૧૪ x ૧૨ x ૧૫ ઈંચ છે. આ મૂર્તિની નીચે પ્રાચીન લિપિમાં સં. ૭૪૪ને લેખ આ પ્રમાણે ઉત્કીર્ણ છે – "[नीरागत्वादिभावेन सर्वज्ञत्वविभावकं। ज्ञात्वा भगवतां रूपं जिनानामेव पावनं ॥ (m)વેયરોવેવ.......................૨૮ ક્ષેત્રે નૈનં શારિતં યુમકુમ . મવરાતપરંપરાતિ ................પિતાર્શના શુદ્રણ જ્ઞાનવરાછામાર ! संवत् ७४४ साक्षात् पितामहेनेव सर्वरूपविधायिना। शिल्पिना शिवनागेन कृतमेतन्जिनयं ॥ આ લેખને સાર એ છે કે, વક યશૈદેવે જિનેશ્વર ભગવાનની આ યુગલપ્રતિમાઓ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રના લાભ માટે સં. ૭૪૪ માં બનાવી. આ મૂતિઓને શિલ્પી શિવનાગ નામે હતો અને તે છેવક ચશેદેવના પિતામહ જે કુશલ શિ૯૫વિધાયક હતે. આ લેખમાંથી શિલ્પીનું નામ શિવનાગ મળે છે અને સેવક યશેદેવના પિતામહ પણ એક કુશલ શિલ્પી: હતા એ જાણવા મળે છે. વળી, જમણે હાથ તરફની મૂર્તિ ઉપર લેખ ન હોવા છતાં આ લેખમાં જ “ યુગલ ” પ્રતિમાઓને ઉલ્લેખ હોવાથી એ મૂર્તિ પણ સં. ૭૪૪માં યશદેવે બનાવ્યાનું નિશ્ચિત થાય છે. ગૂઢમંડપની એક આરસ મૂર્તિનું પરિકર કંઈક વિલક્ષણ રચનાવાળું છે. ભગવાન એક વૃક્ષની નીચે બેઠા હોય એ દેખાવ આપે છે. મૂર્તિની બંને બાજુએ શ્રાવક અને શ્રાવિકા હાથ જોડીને બેઠેલાં છે. એક સરસ્વતીની મૂર્તિ પણ છે. શ્રીપદ્મપ્રભુના ગભારાના નામે ઓળખાતા ગભારામાં મૂળનાયક શ્રીવિમલનાથ પ્રભુ છે. સંભવ છે કે પહેલાં અહીં પદ્મપ્રભુ બિરાજમાન હશે. ગભારાની બહારના બંને ગેખલામાં સરસ્વતીની મૂર્તિઓ છે. બીજે માટે ગભારે શ્રીસંભવનાથ ભગવાનને છે. તેના બહારના મંડપમાં વસંતગઢથી લાવેલી ધાતુની ૨૩ જિનપ્રતિમાઓ બિરાજમાન છે. બધીયે મૂર્તિ પ્રાચીન શિલીની ભિન્ન ભિન્ન પ્રકારના પરિકરવાની અને કેટલીક તે મંદિરની રચનાવાળી કળામય જોવાય છે. કેટલીક મૂતિઓમાં તે પ્રાચીન લિપિના લેખે છે અને શિલ્પવિધાનની દ્રષ્ટિએ દશમા–અગિયારમા સૈકાની મૂર્તિઓ પ્રતીત થાય છે. તેમાંની મેટ ચાર રમણીય મતિએને ચૌમુખ તરીકે સ્થાપના કરેલી છે. એ મતિઓના પરિકરની ગાદી નીચે નવ ગ્રહને બદલે આઠ ગ્રહો અને ધર્મચક, બે હરણ, બે સિંહ અને યક્ષ-યક્ષિણીની રચના કરેલી છે. ચારમાંથી ત્રણ મૂર્તિઓના ઉપરના ભાગમાં સાકૃતિ માનવીએ બંને બાજુએ હાથ જોડીને ઊભા રાખેલા બતાવ્યા છે. આ મૂર્તિઓ નીચે લેખ નથી. ગભારાની પાસેની એક દેરીમાં શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભગવાનની ત્રિતીથીના પરિકરવાળી સુંદર મૂર્તિ છે. તેના પરિકરની ગાદી નીચે સં. ૧૨૨૯ ને ઘસાઈ ગયેલે લેખ છે. અહીં એક શ્રાવિકાની મૂર્તિનું શિલ્પ મનહર છે. તેમાં શરીર પરિધાનનું વસ્ત્ર બરાબર આલેખ્યું છે. બે હાથે ચૂડલા છે. એક હાથમાં કમલ અને બીજામાં પુસ્તક જેવી આકૃતિ છે. માથે મુગટ પહેરાવે છે. આ મૂર્તિ નીચે લેખ નથી. આ મંદિરને છેલ્લે ધજા-દંડ અને કેટલીક મતિઓની પ્રતિષ્ઠા સં. ૧૯૬૨ માં થયેલી છે. વસંતગઢથી લાવેલી કેટલીક ખંડિત મૂર્તિઓ ભેંયરામાં રાખેલી છે. ૨. બીજું મંદિર નાનું છતાં રમણીય છે. મૂળગભારા આગળ એક ચેકી, ભમતીને કેટ-દરવાજો અને શિખરયુક્ત રચનાવાળું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે કુલ ૩ જિનમૂતિઓ બિરાજમાન છે. દરવાજાના કેટની ભીંતમાં સં. ૧૮.. ને લેખ ઉત્કીર્ણ છે. સંભવ છે કે એ સમયે કમાડ વગેરે થયાં હશે પણ મંદિર એ પહેલાં બનેલું હશે. દરવાજા ઉપર મંગળમતિ તરીકે ગણેશની મૂર્તિ હોવાથી લાગે છે કે પહેલાં આ ઉપાશ્રય હશે અને યતિ મહારાજ રહેતા હશે. પાછળથી આને મંદિરના આકારમાં બનાવી લીધું હશે એમ લાગે છે. Jain Education Intemational Page #94 -------------------------------------------------------------------------- ________________ પીંડવાડા ૨૩૫ મારવાડની નાની પંચતીર્થમાં આ તીર્થની ગણના છે. ચવરલી : સજજડ સ્ટેશનથી નેત્રાત્ય ખૂણામાં ૪ માઇલ અને અજારીથી મૈત્રત્ય ખૂણામાં રા માઈલ દૂર ચવરલી નામે ગામ છે. બનાસ નદીના કિનારે એક ટેકરીની ઓથમાં આ ગામ વસેલું છે. અહીં ૧ જૈન ઘર વિદ્યમાન છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. અગાઉ અહીં જેનેની વસ્તી સારી હતી. વસંતપુરના ખંડિયેર મંદિરની છ ચાકીના એક સ્તંભમાં ઉત્કીર્ણ સં. ૧૬૭૫ ના લેખથી જણાય છે કે ચવરડિયા (ચવરલી) નગરમાં કેટલાક સાધુઓએ ચતુર્માસ કર્યું હતું. આ હકીકત ગામની સારી સ્થિતિ હોવાનું સૂચવે છે. - અહી એક ખાલી પડેલું જૈનમંદિર વિદ્યમાન છે. મૂળગભારે, ગૂઢમંડપ નવચેકી, સભામંડપ, શુંગારકી, ભમતીને કટ અને શિખરયુક્ત બનેલું છે. માત્ર શિખરને અડધે ભાગ, કેટની અડધી દીવાલે, શૃંગારકીને મંડપ અને ઘૂમટ તૂટેલાં છે, અને છ ચેકીની ભીતે જીણું બનેલી છે. આખું મંદિર પથ્થરથી બનેલું છે. અહીંની બધી મૂર્તિઓ નાંદિયાના મંદિરમાં લઈ જવામાં આવી છે. મંદિરની નવ ચેકીના પહેલા, બીજા અને ત્રીજા પાટ પર સં ૧૬૬૦ ના લેખે છે. તેમને એક લેખ આ પ્રકારે છે – "सं० १६६० वर्षे पोस वदि १३ दिने पं० श्रीडाहाशिष्य न्या(ज्ञानकुशल नयकुशल जसकुशल ग० प्रेमसागर बाइ नारिंग જાત્રા સEટ તપાછે | " બીજા અને લેખો પણ આ જ સંવતના કંઈક ફેરફાર સાથે છે. વસંતગઢ ? સજજનરેડ સ્ટેશનથી ૫ માઈલ દૂ૨ વસંતગઢ નામે ગામ આવેલું છે. તેને વસંતપુર અને વાંતપરાગઢ નામે પણ ઓળખે છે. આ ગામ અહીંનાં પ્રાચીન સ્થળોમાંનું એક છે. અહીંથી સં. ૬૮૨ને લેખ મળી આવ્યો છે, તે આ પ્રદેશમાંથી મળી આવેલા શિલાલેખોમાં સૌથી પ્રાચીન છે. એ લેખથી જણાય છે કે, સં. ૬૮૨માં વર્મલાત નામના ભિન્નમાલના રાજાના સમયમાં સત્યદેવ નામના પુરુષ ક્ષેમકરી (ક્ષેમાર્યા)દેવી, જેને લેકે નીમેલ દેવી નામે પણ ઓળખે છે, તેનું મંદિર બંધાવ્યું. અહીં ખંડિયેર કિલ્લે છે, તેમાં એક મેટું જેન મંદિર ખંડિત અવસ્થામાં પડેલું છે. ખંડિત અને સાબૂત સ્થિતિને જોતાં આખુંયે મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચેકી, સભામંડપ, મૂળ દરવાજાથી લઈને બંને બાજુની ભમતીની ઓરડીઓ તથા ગોખલાના મળીને ૨૦ ખંડે, શૃંગારકી, ભમતીને કટ અને શિખરયુક્ત બનેલું હતું. અત્યારે શૃંગારકી, દેરીઓ, સભામંડપ, છકી અને જૂના કેટના ભાગે વિદ્યમાન છે, બાકીને અંશ પડી ગયેલે છે. થોડાં ૧. “અખું દાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” લેખાંક : ૪૪૭. ૨ “ સિરોહી રાજ્યકા ઈતિહાસ” પૃ. ૨૯ ૩. આ વર્મલાત રાજા કયા વંશને હતો એ જાણવા મળ્યું નથી. સંભવતઃ એ ચાવડાવંશનો રાજા હશે કેમકે ભિન્નમાલના રહેવાસી બ્રહ્મગુપ્ત નામના જ્યોતિષીએ “ ફુટ આર્યસિદ્ધાંત ” નામનો ગ્રંથ સં. ૬૮૫ (શાક સં. ૫૫૦) માં રચ્યો છે, તેમાં એ વખતના ભિન્નમાલના રાજવી ચાવડાવંશી વ્યાધ્રમુખ નામે હેવાને ઉલેખ છે. એટલે બ્રહ્મગુપ્ત કરતાં ત્રણ વર્ષ પહેલાંના વીલાતનું મરણ થતાં વ્યાપ્રમુખ ગાદીએ આવ્યો હોય કાં તો એ બંને નામે એક જ વ્યક્તિનાં હોય એમ માની શકાય. વિ. સં. ૭૩૩ માં રચાયેલી “નિશીથચૂર્ણિમાં વર્મલાતનું નામ મળે છે-“qમ મઢમા મરતો” વળી, માવ કવિના દાદા સુપ્રભદેવ રાજા વર્મલાતના મંત્રી હતા; એમ પોતે જ તેના “શિશુપાલવધ” નામના કાવ્યમાં લખે છે, આથી માઘ કવિ સાતમા સૈકાના અંતમાં કે આઠમી સદીની શરૂઆતમાં થયા હશે એમ સં. ૬૮રના શિલાલેખથી નક્કી થાય છે. ૪. આ કિલ્લો મહારાણા કુંભાએ સોળમા સૈકામાં બંધાવ્યો હતો. For Private & Personal use only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન તીર્થ સર્વસંગ્રહ વર્ષો પહેલાં આ મંદિરને જીદ્ધાર કરવા માંડેલો પરંતુ વસ્તીના અભાવે જીર્ણોદ્ધારનું કામ પડતું મૂકવામાં આવ્યું એમ કહેવાય છે. ચોકીમાં શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર મૂર્તિ આજે વિરાજમાન છે તે જીર્ણોદ્ધાર સમયે મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરેલી હતી; જેના ઉપર સં. ૧૫૭ ને લેખ છે. મળ આ મંદિર કયારે બન્યું એ સંબંધે કઈ લેખ મળી આવ્યું નથી પરંતુ આ મંદિરમાંના એક વિશાળ ભેંયરામાંથી મળી આવેલી મૂર્તિઓ પૈકી ધાતુની બે કાઉસગિયા મતિએ, જેમાંની એક મૂર્તિ ઉપર સં. ૭૪૪ને લેખ વિદ્યમાન છે તે મતિઓ આજે પણ પીંડવાડાના શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં મેજુદ છે. (લેખ માટે જુઓ : પૃષ્ઠ:૨૩૪) વળી, બીજી મૂર્તિઓની રચનાપદ્ધતિ અને તેની ઉપરના લેખેની લિપિ જોતાં તેમજ શ્રીનન્નસૂરિની પ્રતિષ્ઠિત હોવાથી ૧૧-૧રમી શતાબ્દીની એ મતિઓ જણાય છે. ખંડિયેર મંદિરના એક પથ્થરમાં લેખ છે પણ સંવત નથી છતાં લિપિ ઉપરથી જણાય છે કે તે લેખ –૯મી શતાબ્દીને હું જોઈએ. આ બધા પુરાવાઓ ઉપરથી અનુમાન છે કે, આ મંદિર આઠમી–નવમી શતાબ્દીમાં બનેલું હશે. આ મંદિરમાં મૂળગભારાને દરવાજો ન બનાવે છે. તેની બારશાખમાં મંગળમૂર્તિ તરીકે ૫ પદ્માસનસ્થ અને ૬ કાઉસગિયા જિનમૃતિઓ વિદ્યમાન છે અને બીજી કેટલીયે ખંડિત મૂતિઓ અસ્તવ્યસ્ત પડેલી છે. અહીં બીજાં ઘણાં મંદિરનાં ખંડિયેરે પડેલાં છે. આ ગામ કેઈ આક્રમણને ભેગ બન્યું હોય એમ લાગે છે. ચવરલીના ખાલી પડેલા મંદિરની નવકીના પાટ પરના લેખથી જણાય છે કે, સં, ૧૬૬૦ ના પોષ વદિ ૧૩ ના દિવસે નયકુશલ અને જશકુશલ નામના મુનિઓએ વસંતપુરની યાત્રા કરી હતી આથી વસંતપુર અને આ મંદિર એ પછી ભાંગ્યું હશે એમ લાગે છે. ૧૧૬. ચરલી (કેષ્ઠા નંબરઃ ૨૮૩૭) એરણપુરા રેડથી ૨૫ માઈલ દૂર ચરલી નામે ગામ છે. અગાઉ આ ગામ મેટું નગર હતું; એનું પ્રમાણ આપતાં પ્રાચીન ઇટ અને પથ્થરે જમીનમાંથી નીકળી આવે છે. અહીં વેતાંબરોનાં ૨૫ ઘર, ૧ નાની જેનધર્મશાળા અને ૧ શિખરબંધી પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની રાા હાથપ્રમાણ વેતપ્રતિમા બિરાજમાન છે. મંડપમાં ૩ હાથપ્રમાણ ૨ કાઉસગ્ગિય પ્રતિમાઓ છે. આ ત્રણે મૂર્તિઓની ૧૩મા સૈકામાં કઈ સંડેરગથ્વીય આચાયે પ્રતિષ્ઠા કરેલી છે. અહીં પિષ વદી ૧૦ ના રોજ મળે ભરાય છે. ૧૧૭. પાવઠા (કઠા નંબર : ૨૮૮૨). એરણપુરા રોડથી ૧૮ માઈલ દૂર પાવઠા નામે નાનું ગામ છે. આ ગામ પ્રાચીન હોય એમ જણાય છે. અહીં બંધાયેલા નવીન જિનાલયની ડાબી બાજુએ માટીને માટે ઢગલે ખેદતાં સં. ૧૯૩૯માં શ્રી આદીશ્વર ભગવાન વગેરેની ૫. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસહ” લેખાંક : ૪૪૫. ૬. એજનઃ લેખાંક : ૪૪૪. www.ainelibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ઊથમણ ૮ પ્રાચીન મૂર્તિઓ નીકળી આવી હતી. એ પહેલાં કરંટગચ્છના આચાર્ય શ્રીનગ્નસૂરિની મૂર્તિ જમીનમાંથી મળી આવેલી; જેના ઉપર સં. ૧૩૬૦ને લેખ આ પ્રમાણે ઉત્કીર્ણ છે – " सं० १३ श्रीपाटादि ६० वर्षे आषाढ सुदि ९ सोमे ॥" આ ઉપરથી લાગે છે કે આ ગામમાં અગાઉ પ્રાચીન જિનમંદિર હશે જે ભૂગર્ભમાં મળી ગયું હોવું જોઈએ. આજે અહીં ૧૬૦ જેનેની વસ્તી છે. ૨ ધર્મશાળા અને ૧ જૈનમંદિર વિદ્યમાન છે. ગામ બહાર આવેલા શિખરબંધી શ્રી આદીશ્વર ભગવાનના નવીન ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૭૦માં થયેલી છે અને જે પ્રાચીન મૂર્તિઓ જમીનમાંથી નીકળી આવી હતી તે બધી આ મંદિરમાં પધરાવવામાં આવી છે. ૧૧૮. ઊથમણુ (કોઠા નંબર: ર૯૦૨ ) એરણપુરા રેડ સ્ટેશનથી ૧૮ માઈલ અને શિવગંજથી સિરોહી તરફ જતી પાકી સડકની ડાબી તરફ અને ચૂલોથી ૨ માઈલ દૂર ઊથમણ નામે ગામ છે. ગામ પહાડીમાં વસેલું છે અને અહીંના જૈન મંદિરના સં. ૧૨૪૩ ના મળેલા લેખમાં આ ગામનું નામ ઊથમણું ઉલેખાયું હોવાથી એ સાલ પહેલાંનું નકકી થાય છે. અહીં જૈનેનાં ૨૨ ઘર છે, ૧ જૂને ઉપાશ્રય અને ૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી સુંદર પ્રાચીન જૈન મંદિર વિદ્યમાન છે. આ મંદિર પહાડની ચઢાણમાં ઊંચી બેઠક ઉપર બંધાયેલું છે. મંદિર ઉત્તરાભિમુખ છે. અને તેની બાંધણી અદ્દભુત ને રમણીય છે. મૂળગભારામાં મૂળનાયકની સપરિકર સ્મૃતિ ભવ્ય અને શાંત મુદ્રાવસ્થિત છે. મૂળનાયકની ગાદી નીચે શિલ્પને વિલક્ષણ નમૂને જોવા મળે છે. ગાદી ઉપર પ્રાસાદદેવીના સ્થાને આચાર્ય ભગવાન બેઠેલા છે. તેમને એક હાથ ઊંચે છે ને એક પગ લટકતે છે. આચાર્યની નીચે “બ્રીમદ્' એટલા અક્ષરે વંચાય છે. પહેલા થરમાં બંને બાજુએ શ્રાવકે છે. જમણી બાજુના શ્રાવક નીચે “સાનવઃ ” અને ડાબી બાજુના શ્રાવક નીચે “હા પ :એમ લખેલું છે. નીચેના થરમાં શ્રાવક અને શ્રાવિકનાં સ્વરૂપે કતરેલાં છે પરંતુ નામે વાંચી શકાતાં નથી. ભગવાનની ગાદી નીચે કેતરાયેલું આવું શિલ્પ ભાગ્યે જ જોવા મળી આવે. મૂળનાયકની જમણી બાજુએ શ્રીસુપાર્શ્વનાથ અને ડાબી બાજુએ શ્રી આદિનાથ ભગવાન છે. રંગમંડપમાં ૨ પ્રાચીન મનહર કાઉસગિયા છે અને મંડપની દીવાલના સ્તંભ ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે " संवत् १२५१ आषाढ वदि २ गुरौ श्रीनाणकीयगच्छे उश्रमणसदधिष्ठाने श्रीपार्श्वनाथ चैत्ये धनेश्वरस्य पुत्रेण देवधरेण धीमता । संयुक्तेन यशोमट झाल्हापाल्हासहोदरैः ॥ यशोभटस्य पुत्रेण साधैं यसधरेण भा(च) । पुत्रपौत्रादियुक्तेन धर्महेतु महात्मना । भगिनी धरमत्याख्या, भर्तृश्वे (भ्राता चै )व यशोभटः । कारितं श्रेयसे ताभ्यां, रम्येदं तुंगमंडपं ।। –સં. ૧૨૫૧ના અષાઢ વદિ ૫ ને ગુરુવારના દિવસે ઉથમણું નામના સુસ્થાનમાં આવેલા નાણામાં પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં કેઈ ધનેશ્વર નામના ગૃહસ્થના પુત્ર યશભટ અને તેની બહેન ધરમતીએ સુંદર ઊંચે મંડપ બનાવ્યું. આ કામમાં ભાઈ દેવધર આલ્હા, પાલ્લા તેમજ યશોભટના પુત્ર યશધર અને બીજા પુત્ર-પૌત્રાદિ સમ્મત હતા. મૂળ ગાદીના જમણા ભાગ તરફની દીવાલ પાસે એક ગાદીમાને લેખ આ પ્રકારે છે – " संवत् १२४३ वर्षे महा शुदि १० बुधदिने श्रीनाणकोयगच्छे उत्मूणचैये.......धणेसरभार्याधरमती देवधर जिसइ आल्हाTIFણાદ્રિવર્તિઃ માતૃ........નિમ()નજીવદ દારિતા ! ” www.ainelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન તીર્થ સર્વસંમત –સં. ૧૨૪૩ના મહા સુદિ ૧૦ ને બુધવારના દિવસે નાણકીયગચ્છમાં ઉમૂણ (ઊથમણ) ગામના ચૈત્યમાં ધસરે, તેની ભાર્યો ધરમતી, દેવધર, આલ્હા, પાલ્ડા વગેરે કુટુંબ સહિત માતાના સ્મારક નિમિત્તે કુ કરાવ્યું. આ કૂવે મંદિરના પાછળના ભાગમાં પહાડી જગામાં આવેલું છે, પણ આજે એ પુરાઈ ગયા જે દેખાય છે. આ બંને લેખ ઉપરથી આ મંદિર સં. ૧૨૪૩ પહેલાં બે-ત્રણ સકા અગાઉ બંધાવ્યું હશે અને તેમાંના ઊથમણ ગામના નિર્દેશથી ગામ તે એથીયે વધુ પ્રાચીન હોવાનું નિર્ણત થાય છે. રંગમંડપમાં બહાર બે દેરીઓ છે, જેમાં જમણી તરફની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ડાબી તરફની. દેરીમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિએ બિરાજમાન છે. એક અલગ દેરીમાં શ્રીવિજયરાજેન્દ્રસૂરિની મૂર્તિ સં. ૧૯૪૭ માં પ્રતિષ્ઠિત કરેલી છે. મંદિરમાં ચેડાં વર્ષો અગાઉ જીર્ણોદ્ધાર કરાવતાં ચીનાઈ લાદીઓ લગાડી દીધી છે અને તેમાં કેટલાક લેખ. અને લેખના ભાગ દબાઈ જવા પામ્યા છે. ૧૧૯ વાગીણ (કઠા નંબર : ૨૯૦૪-૨૦૦૫) એરણપુરા રેડ સ્ટેશનથી ૧૬ માઈલ દૂર અને પાલડીથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ૧ માઈલ દૂર વાગીણ નામે ગામ છે. શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંથી સં. ૧૩૫૯ને લેખ મળે છે તેમાં આ ગામનું નામ “વાઘસીણ” ઉલ્લેખ્યું છે. આથી આ ગામ એ કરતાં વધુ પ્રાચીન હવાનું પુરવાર થાય છે. ચૌદમી શતાબ્દીમાં અહીં ચૌહાણ સામંતસિંહનું રાજ્ય હતું ત્યારે જેનેની વસ્તી સેંકડોની સંખ્યામાં હતી પરંતુ આજે અહીં એક પણું જેનનું ઘર નથી. ૧ જૈન ધર્મશાળા અને ૨ જૈનમંદિરે પ્રાચીનકાળમાં જેની સારી વસ્તી હોવાને ખ્યાલ માત્ર આપી રહ્યાં છે. જૈન ધર્મશાળામાં નિશાળ બેસે છે. બે મંદિરો પૈકી એક શ્રી શાંતિનાથનું અને બીજું શ્રી આદીશ્વરનું મંદિર છે. આ બંને મંદિરે એક જ વંડામાં આવેલાં છે. બંને મંદિરે અત્યંત રમણીય અને પ્રાચીન શિલ્પવિદ્યાનાં સ્મારક છે. જો કે આ મંદિરે કયા ધનકુબેરે ક્યારે બંધાવ્યાં એ સંબંધી એક પણ લેખ પ્રાપ્ત થતું નથી પરંતુ બાંધણી અને કેરણીધેરથી અનુમાન થાય છે કે મહારાજા કુમારપાલે અથવા તેમના સમકાલીન કે રાજ્યાધિકારી મંત્રીએ આ મંદિર બંધાવ્યાં હશે. ૧. શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય પ્રાચીન અને બેઠીબાંધણીનું છે. ઘુમટમાં કરેલી થેડી કેરણી અસલની શિવિદ્યાના નમૂનારૂપ છે. આ મંદિરના ગૂઢમંડપના દરવાજા ઉપર છ ચોકીની પહેલી ચોકીમાં ૪ ફીટ x ૫. ઈંચ લાંબા-પહોળા પથ્થરમાં આ દેવળને અપાયેલા દાનની વિગતવાળે સં. ૧૩૫૯ને લેખ આ પ્રકારે છે – " सं० १३५९ वर्षे वैशाख सुदि १० शनिदिने नडुलदेशे वाघसीणग्रामे महाराजश्रीसामंतसिंहदेवकल्याणविजयराज्ये एवं काले वर्तमाने सोलं० षाभट पु० रजर सोलं. गागदेव पु० आंगद मंडलिक सोलं० सीमाल पु० कुंता धारा सोलं० माला पु० मोहण त्रिभुवन पदा सो० हरपाल सो० घूमण पटीयायत वणिग् सीहा सर्वसोलंकीसमुदायेन वाघसीणग्रामीय अरहट प्रति गोधूम से ४ ढींबडा प्रति गोधूम सेई २ तथा धूलियाग्रामे सो० नयणसीह पु० जयतमाल सो० मंडलीक अरहट प्रति गोधूम सेई ४ ढौंबडा प्रति गोधूम सेई २ सेतिका २ श्रीशांतिदेवस्य यात्रामहोत्सवनिमित्तं दत्ता ॥ एतत् आदानं सोलंकीसमुदायः दातव्यं पालनीयं च । आचंद्रार्क ॥ यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं । मंगलं भवतु ॥" – સં. ૧૩૫ના વૈશાખ સુદિ ૧૦ ને શનિવારના રોજ નડાલ પ્રદેશમાં આવેલા વાઘસીણ ગામમાં મહારાજ સામંતસિંહદેવના રાજ્ય સમયે વાઘસીણ અને ધૂળિયા ગામના રહેવાસી કેટલાક સેલંકીઓએ શ્રી શાંતિનાથદેવના યાત્રોત્સવ Jain Education Intemational Page #98 -------------------------------------------------------------------------- ________________ આડોલી ૨૩૯ નિમિત્ત એવું દાન કર્યું કે ઉક્ત બંને ગામના દરેક અરટ દીઠ ૪ સેઈ દરેક ઢીંબડા પ્રતિ સેઈ ૨ સેઈ ગેધૂમ (ઘઉં) પ્રતિવર્ષ આપતા.૧ આ લેખમાં જણાવેલ આ મંદિર પ્રત્યે રાજા અને સેલંકીઓના દાનની વિગતથી, તેઓ બહુમાન અને શ્રદ્ધાની દષ્ટિએ જોતા હતા એટલું પ્રતીત થાય છે. બીજે એક લેખ ગભારાના દરવાજા ઉપર કેલી–મંગલચૈત્ય ઉપર કાળા પથ્થરમાં આ પ્રકારે કેતરે છે – "सं० १२५२ वर्षे वैशाख सुदि ९ गुरौ महाराजजयंतसिंहदेवराज्ये पं० बालचंद्रशिष्येण ॥ पं० धणदेवेण(न) गोष्ठिसहितेन जीर्णोद्धारं(૨) ારિત: ત્રિામદ્રેવપુત્ર–સોય ઝવમળ તમણી નહિળી રષ્ટિાં કાઠુનિ વીકારપ્પના સા૦ સૂ()ના ઢારિતા ” – સં. ૧૫રમાં મહારાજ સામંતસિંહના રાજ્યમાં પં. બાલચંદ્રના શિષ્ય પં. ધણુદેવે ગેષ્ઠી સહિત આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમાં શ્રેષ્ઠી આમદેવના પુત્ર જસોધન અને લખમણ, તેની બેન જસહિણી, રવિડકા અને જાટવુની સાથે શાહ પૂજાએ જીર્ણોદ્ધારની ધ્વજા ચડાવી. આ લેખથી જણાય છે કે, આ મંદિરને સં. ૧૫રમાં જીર્ણોદ્ધાર થયે અને લેખ કરતાંયે એક વર્ષ પહેલાં એટલે સં. ૧૨૫૧ના એક લેખમાં આસિગના પુત્ર ર૯ણે ઉત્તરંગ કરાવી આપ્યાની વાત લખી છે. આથી આ મંદિર એથીયે બે-ત્રણ સૈકા પહેલાં બંધાયું હશે અને ગામ તે એ કરતાંયે વધુ પ્રાચીન હોવાનું એથી જ નક્કી થાય છે. આ લેખમાં પં. બાલચંદ્ર તે પ્રસિદ્ધિ પામેલા શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય તે નહિ હોય? સમયની દષ્ટિએ તેમને આ સાથે બરાબર મેળ ખાય છે, એને નિર્ણય કરવા જેવો છે. આ સિવાય સં. ૧૨૬૪ના બે લેખે પણ આ મંદિરમાંથી મળી આવે છે, જેમાં આ મંદિરના બે સ્તંભે શ્રેણી ગુણિયક અને શ્રેણી મહણીગે કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. ૨. શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર પણ પ્રાચીન અને સુંદર છે. ૧૨૦. ઝાડલા (કઠા નંબર : ર૯૧૦) સજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ દૂર ઝાડલી નામનું ગામ છે. શિલાલેખમાં આ ગામને ઝાડવલી, ઝાવવલી તરીકે ઓળખાવ્યું છે, જ્યારે શ્રીમેહ કવિ આને ઝાઝઉલી પણ કહે છે. આ ગામમાં વિદ્યમાન શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના સં. ૧૨૫૫ના લેખમાં “દુંદુભિ' નામના સ્થળને નિર્દેશ છે. સંભવ છે કે, આ નગરને વિસ્તાર સુચવતા કઈ પરા વિભાગનું આ નામ હોય, પણ આ નગરનું બીજું નામ દુભિ હવાને સંભવ નથી, કેમકે સં. ૧૨૩૬ના શિલાલેખમાં આ નગરનું નામ “ઝાડવલી” સ્પષ્ટ રીતે સૂચવ્યું છે.* ગામની વચ્ચે આવેલી એક સુંદર વાવમાં સ. ૧ર૪રને એક ખંડિત લેખ છે, જેમાં પરાક્રમી પરમાર રાજા ધારાવર્ષની પટરાણી ગીગાદેવી, જે નાડોલના ચૌહાણ રાજા કેહુણદેવની પુત્રી અને શૃંગારદેવીની બેન થતી હતી, તેણે આ વાવ બંધાવ્યાને ઉલલેખ છે. વળી, અહીંના મંદિરમાંથી જ સં. ૧૨૩૪ અને સં. ૧૨૩૬ના મળેલા મૂર્તિલેખોના શિલાલેખીય પુરાવા આ ગામની તેથીયે વધુ પ્રાચીનતા સૂચવે છે અને બીજા શિલાલેખેથી આ ગામની વિશાળતા અને જૈનેની ભરપુર વસ્તીનું પણ સૂચન મળી આવે છે. ૧. આ માપની વ્યવસ્થા આ પ્રમાણે જણાય છે કે પવાલાની ૧ પાયલી, ૪ પાયલીનું ૧ માણું, ૪ માણાની ૧ સેઈ, ને ૧૬ સેઈની ૧ કળશી. ૨. જુઓઃ “જૈન સત્યપ્રકાશ” વર્ષ: ૧૨, અંક ૯. ૩. “ઝાઝકલી સિરિ સંતિ જિમુંદ, પાપતણા ઉસૂલઈ કંદ' -“પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” કહીઃ ૬૮, પૃષ્ઠઃ ૫૪. ૪. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” લેખાંક ૩૦૯, ૩૧૦. Jain Education Interational Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન તીર્થ સર્વસંગ્રહ આજે અહીં શ્વેતાંબરેનાં ૪૫ ઘર અને ૧ ઉપાશ્રય છે. વળી, શ્રી શાંતિનાથ ભગવાનનું વિશાળ અને પ્રાચીન મંદિર છે, જેના મહિમાથી આકર્ષાઈને સં. ૧૨૫૫માં ઉપર્યુક્ત ધારાવર્ષાદેવની બીજી રાણી શૃંગારદેવીએ આ મંદિરને એક સુંદર અરટ (વાડી) ભેટ ક્યને ઉલેખ છે. આજે પણ એ અરટ જૈન સંઘના તાબામાં છે. એ શિલાલેખ મંદિરની છ ચેકીના ડાબા હાથ તરફના ગોખલા ઉપરના પાટ પર આ પ્રમાણે છેતરે છે " श्रीवर्द्धमानविभुरभुतशारदेन्दुर्दोषानुषंगविमुखः सुभगः शुभामिः । आढयंभविष्णुरमलाभिरसौ कलाभिः संतापमन्तयन्तु कौमुदमातनोतु ॥ १ ॥ श्रीमति धारावर्षे विक्रमतर्षे प्रमारकुलहर्षे । अष्टादशशतदेशोत्तंसे चद्रावतीदंगे ॥ २॥ श्रीमत्केल्ह(*)णमंडलपतितनयायां नयैकशालिन्यां । तत्पट्टप्रणयिन्यां शृंगारपदोपपददेव्यां ॥ ३ ॥ एतद्ग्रामप्राभववैभवभूति तत्प्रदत्तसाचिव्ये। सकलकलाकुलकुशले गृहमेधिनि नागडे सचिवे ॥४॥ दिः(द्वि)स्मरशरदिनकरमितवर्षे (१२५२) शुचिसस्यसंपदुत्कर्षे । दुंदुभिनामनि धामनि(*) विदग्धपल्लवितधर्मधियां ॥ ५ ॥ एतत्षट्कचतुष्किका विरचित(ता) श्रीमण्डपोद्धारतः । पुण्यं पण्यमगण्यमाकलयति श्रीवीरगोष्ठिजनः । मन्ये किं नु चतुष्किकाद्वयमिदं दत्ताभिमुख्यस्थितिस्थेयस्तत्कलिमोहभूपयुगली जित्वातपत्रद्वयी ॥६॥ इंदुकुंदसितैः करैः पुलकयत्याकाश(*)लक्ष्मी मृदु यावद्भानुरसौ तनोति परितोप्याशाः प्रकाशोजवलाः ! तावद्धार्मिकधर्म[कर्म]रभसप्रारब्धकल्याणि,कस्नात्राद्युत्सवगीतवाद्यविधिभिः जीयात् त्रिकं सर्वतः ॥ ७ ॥ રાજ્ઞા(વા) ભારેથાત્ર વાટામૂપિમુતા રા શ્રીવીપૂજ્ઞાથે રાQ(%)તઃ પ્રથા . ૮ ) साक्षिता दा(*)णिकः साक्षात्प्रेक्षादात्यबृहस्पतिः । अत्राभून्नीरडो धा(म्मी) सौत्रधारेषु कर्मसु ॥ ९॥ पूज्यपरमाराध्यतमश्रीतिलकप्रभसूरीणां कृतिरियं ॥ छ ॥ संवत् १२५५ आसोय(श्विन् ) सुदि ७ बुधवारे सकलगोष्टिकलोकः त्रिकोद्धारं स्वश्रेयसे कारितवानिति ॥ छ ।। આ શિલાલેખ કેટલીયે ઐતિહાસિક હકીક્ત રજૂ કરે છે, એને સાર એ છે કે, “અષ્ટાદશ શતમંડલની ચંદ્રાવતી નગરીમાં ધારાવર્ષદેવ નામે રાજા હતા. તેની પટરાણુ શંગારદેવી નામે હતી, (જે નડાલના ચોહાણ રાજા કેલ્પણુદેવની પુત્રી હતી ) તેમના સમયમાં સમગ્ર કળાકુશલ નાગડ નામને શ્રેષ્ઠી સચિવ હતા. વીર મેઠીના મનુષ્યએ સં. ૧૨૫રમાં દુંદુભિ સ્થાનના આ મંદિરના મંડપને ઉદ્ધાર કરાવતાં છ ચોકી બનાવી ત્રિગડાની રચના કરી. આ મહાવીર ભગવાનના મંદિર (ના દર્શનથી આકર્ષાઈ) માટે શૃંગારદેવી રાણીએ એક સુંદર વાડી સં. ૧૨૫૫ના આસો સુદિ ૭ ને બુધવારના રિજ ધર્મશીલ દાણું નીરડની સાક્ષીમાં ભેટ કરી. આ શિલાલેખની પ્રશસ્તિના રચયિતા શ્રીતિલકપ્રભસૂરિ હતા. શૃંગારદેવીએ મંદિરને ભેટ કરેલી વાડીનું નામ લેકે આજે “દેવકી વાવ' કહે છે. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે, સં. ૧૨૫૨માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે એટલે આ મંદિર એથીયે બે-ત્રણ સૈકા પહેલાંનું હેય એમ માની શકાય, અને આ મંદિરના મૂળનાયક શ્રીમહાવીર ભગવાન હતા. આજે આ મંદિરમાં મળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે છતાં લેકે તેમને શ્રી શાંતિનાથ ભગવાન કહે છે. સમગ્ર મંદિરમાં માત્ર આ એક જ મૂર્તિ છે. મૂળનાયની મૂર્તિની પલાંઠી નીચે સં. ૧૬૩રને લેખ છે. પણ સં. ૧૪૯ની આસપાસના શ્રીમેહ કવિએ અહીં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર હોવાનું સૂચન પિતાની રચેલી “તીર્થમાળા'માં કર્યું છે. એટલે એ સમયે કે તેની આસપાસમાં અને તે પછી સં. ૧૬૩૨માં મૂળનાયકની ફેરબદલી થઈ હશે. મૂળનાયકનું પરિકર તેની ગાદી જેટલું પ્રાચીન લાગતું નથી. મંદિરને અંદરને ભાગ મનહર છે. મૂળગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને મંદિરની ચારે તરફ દેરીઓ માટેની ભમતી બનેલી છે. દેરીઓને બદલે અહીં ૪૯ ખાલી ગેખલાએ બનાવ્યા છે. મૂળગભારે અને ગૂઢમંડપની ભીંતે કાળા પથ્થરની બનેલી છે. ગૂઢમંડપને દરવાજે. નકશીદાર છે. છ ચેકીના બે ગોખલામાં બે કાઉસગિયા છે. સંભવત: આ મૂર્તિઓના પરિકરે મૂળનાયકને લગાવ્યા હશે. સભામંડપમાં આરસની સુંદર કેરણીવાળાં તારણે ભી રહ્યાં છે. નવ તારામાં બે અડધાં તેરો છે અને તેમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ અજારી ભગવાનની ૭૩ મૂર્તિ એ કોતરેલી છે. ૧૪ માટા સ્ત ંભો અને તેનાં તારણા દેલવાડાનાં મ ંદિશની કારણીના સૌષ્ઠવની યાદ આપી રહ્યાં છે. શૃંગારચાકી ઉપરના કેારણીથી સુÀાભિત ખલાનક આ મંદિરને ભવ્ય બનાવી રહ્યો છે. મંદિરમાં જમણા હાથ તરફના ભાગમાં એક ભાંયરું છે. તેમાં કેટલીક ખંડિત મૂર્તિ, ગાદીઓ અને પરિકરો પડેલા છે. તેમાં સ. ૧૧૪૫, ૧૪૭૫, ૧૬૭૨ના લેખા ઉત્કી છે.જ મદિરની પાસે જમણા હાથ તરફ એક માટી ધર્મશાળા છે. વચ્ચેના ચાકમાં કૂવા અને બગીચા વગેરે છે. ★ ૧૨૧, અજારી (કાઠા ન′બર : ૨૯૧૧ ) સજ્જનરાડથી દક્ષિણમાં રા માઇલ દૂર અજારી નામનું ગામ આવે છે. શિલાલેખામાં આ ગામનું નામ ‘અજાહરી’ મળે છે. આ ગામ કયારે વસ્યું તે જાણવાને કશું સાધન નથી, પરંતુ ગામમાં ગેાપાળજીનું એક પ્રાચીન મંદિર છે, તેમાં બઘેલ ( સોલંકી ) રાજા અર્જુનદેવને સં. ૧૩૨૦ના શિલાલેખ છે, એ કરતાંયે પ્રાચીન આ મંદિરની પાસે આવેલી એક વાવડીમાં પરમાર રાજા યશેાધવલને સ. ૧૨૦૨ના લેખ પુરાવા આપતા હોવાથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું નક્કી થાય છે. આજે આ ગામમાં શ્રાવકાની વસ્તી આછી છે. પારવાડ અને એશવાળાનાં મળીને માત્ર ૮ ઘરની વસ્તી છે. એક સમયે અહીં શ્રાવકાની વસ્તી વિપુલ પ્રમાણમાં હતી. પંદરમા સૈકાના મળી આવતા લેખોમાં આ ગામના શ્રાવક એ અને સમસ્ત સ ંઘે ભરાવેલી મૂર્તિઓના ઉલ્લેખ સાંપડે છે. કહે છે કે, સે વર્ષ પહેલાં આ ગામ કોઈ કારણવશાત્ તદ્દન ઉજ્જડ બની ગયું અને પછી સો વર્ષ સુધી ફીને વસ્યું નહીં. પાછળથી અહીં ઠીક પ્રમાણમાં ગામ વસી ગયું છે. એક નવી ધર્મશાળા બની છે. જૂની ધર્માંશાળા જીણુ અને પડી ગઈ છે. અહીં ભગવાન મહાવીરસ્વામીનું પ્રાચીન મંદિર છે. તેમાં મૂળગભારા, ગૂઢમંડપ છ ચાકી, સભામડપ, ભમતીમાં ૪૨ દેરીઓ, શ્’ગારચાકી, શિખર અને દેવકુલિકાનાં શિખરો સાથે ૪૩ શિખરવાળી રચના છે. આ ખાવન જિનાલયને ‘ નંદીશ્વર ચત્ય ’ એવા નામે પણ એળખે છે. મૂળનાયકની મૂતિ કળામય પરિકરવાળી છે. ગાદીમાં પણ સુંદર કેરણી કરેલી છે. પખાસનમાં વચ્ચે દાઢીવાળા શ્રાવકે અભિષેક કરી રહ્યા હોય એવા દેખાવ આપ્યા છે. પરિકરની નીચે આડુ ધ ચક્ર, એ હરણ, તેના ઉપર દેવી અને તેની અને ખાજુએ એ હાથી અને સિંહની આકૃતિએ કતરેલી છે. આ મૂર્તિ નીચે લેખ નથી. પણ શિલ્પવિધાન પ્રાચીન છે. ગૂઢમ’ડપમાં એક આરસની શિલામાં એ મનેાહર આકૃતિવાળી મૂર્તિઓ અને પરિકરની કારણીવાળી ગાદીએ છે, જેમાં બંને બાજુએ અને મસ્તકે મળીને ૧૭ પરિકરવાળી પદ્માસનસ્થ મૂર્તિએ અને ૬ કાઉસગ્ગિયા કાતરેલા છે. આથી આ ચાવીશીના પટ્ટ કહેવાય અને મૂર્તિઓ સરખી આકૃતિની લેખવાળી છે. જમણી તરફની મૂર્તિ ઉપર સ. ૧૨૪૩ના લેખ અને ડાબી તરફની મૂર્તિ પરના લેખ ઘસાઇ ગયેલા છે. અને મૂર્તિ એના પરિકરના શિલ્પમાં ઘેાડા ફેર છે. નીચે એકમાં ધર્માંચક આડુ છે તેા ખીજામાં ઊભુ છે. એકમાં દેવી મૂતિ નથી, પરંતુ અંને બાજુ હરણુ, સિંહ અને ચક્ષ-યક્ષિણીની આકૃતિએ સરખીરીતે કોતરેલી છે. આ મૂર્તિ પાસે પિપ્પલગચ્છીયાચાર્ય શ્રીસુમતિપ્રભસૂરીશ્વરની મૂર્તિ ૧૦ × ૮ ઇંચ ઊંચી-પહેાળી ને આબેહૂબ કાતરેલો છે. પાટ ઉપર બિરાજમાન આચાર્યના એક હાથમાં માળા અને બીજા હાથમાં પુસ્તક છે. આઘા ગરદન પાછળ અને સુહપત્તિ જમણા ખભા ઉપર છે. તેની ઉપર એક જિનમૂર્તિ કોતરેલી છે અને બાજુમાં એક સાધુ હાથ જોડીને ઊભા છે. આ મૂર્તિ ઉપર સં. ૧૪૫૪ના લેખ છે. છ ચાકીના એક ગોખલામાં શ્રીમહેન્દ્રસૂરીશ્વરની ૨૩ × ૧૪ ઈંચ ઊંચી—પહેાળી મૂર્તિ બિરાજમાન છે. પાટ ઉપર આરૂઢ આચાર્યના એક પગ પાટ નીચે જમીન પર લટકતા છે. એક અ`દાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેાહ ' લેખાંકઃ ૩૦૮, ૩૦૯, ૩૧૦. ત Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જૈન તીર્થ સર્વસંગ્રહ હાથમાં પુસ્તક છે અને બીજો હાથ પેટ પર ખાલી રાખે છે. શરીર પર કપડે વીંટાળે છે. મસ્તક લેચ કરેલું છે. પાછળ ભામંડળને દેખાવ આપે છે. ગરદન પાછળ અને એક ખભે મુહપત્તિ છે. બંને બાજુએ બે સાધુઓ હાથ જોડી ઊભા છે અને બંને બાજુએ પાટની પાસે હાથ જોડીને બેઠેલા બે શ્રાવકે જોવાય છે. આચાર્યના પગ પાસે એક સાધુ હાથ જોડીને બેઠેલા છે. મૂર્તિની પાટ પર સં. ૧૨–ને લેખ અંકિત છે. હાથમાં પુસ્તકની પટ્ટી પર પણ અક્ષરોલેખ કતરેલો જોવાય છે. ભમતીમાં ૨૧મા નંબરની દેરીના ગભારામાં એક દરવાજા ઉપર છ ચકી અને મંડપ ઉપર ઘૂમટે છે, તેમાં સરસ્વતી દેવીની પ્રાચીન મનોહર મૂર્તિ શ્યામ આરસમાં ઊભી કતરેલી છે. તેની ઊંચાઈ–પહેલાઈ ૨૭ ૪૧૮ ઈંચની છે. મૂર્તિમાં વાહન કતરેલું નથી પણ જમણુ બે હાથમાં પુસ્તક અને માળા તેમજ ડાબા હાથમાં મેટું–નાનું પુષ્પ કતરેલું છે. મસ્તકે મુગટ પહેરાવે છે. આ મૂર્તિ નીચે સં. ૧૨૬૯ને લેખ આ પ્રમાણે છે: “सं० १२६९ वर्षे श्रीषंडेरकीयगच्छे मातृवील्हूश्रेयो) पुत्रपद्मसीह तत्(द)भातृसीहाकेन रत्नपालनायकसहितेन श्रीसरस्वति(ती)बिंब कारितं प्रतिष्ठितं श्रीशांतिसूरिभिः ॥ माघ वदि ३ शनौ ।। સં. ૧૨૬૯ના મહા વદિ ૩ ને શનિવારે શ્રીષ ડેરગચ્છના શ્રીપદ્મસીહ અને તેના ભાઈ સીહાએ, રત્નપાલ નાયકની સાથે, (પદ્મસીહ અને સીહડ)ની માતા વહૂના કલ્યાણ માટે શ્રી સરસ્વતીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ સરસ્વતી દેવીના ચમત્કારની અનેક વાતે સંભળાય છે. દંતકથા છે કે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ પાસેના માડેશ્વરના મંદિરની સરસ્વતી દેવીની મૂર્તિ સામે બેસી આરાધના કરવા લાગ્યા, પરંતુ સરસ્વતી પ્રસન્ન ન થયાં ત્યારે તેઓ અજારી તીર્થના ભગવાન મહાવીરસ્વામીના દર્શન માટે આવ્યા. ભગવાનને પ્રદક્ષિણા દેતાં જ તેમને સરસ્વતી પ્રત્યક્ષ થયાં ત્યારે શ્રી હેમચંદ્રસૂરિએ ભમતીના એક ગભારામાં શ્રી સરસ્વતી દેવીની સ્થાપના કરી. આ કથાને કશો એતિહાસિક આધાર મળતું નથી પરંતુ અહીં પ્રતિષ્ઠા કરનાર શ્રી શાંતિસૂરિનું નામ ઉપર્યુક્ત લેખમાં ઉલ્લેખ્યું છે. એટલે સંભવ છે કે, આ કથા શ્રી શાંતિસૂરિ સાથે સંબંધ ધરાવતી હોય અથવા શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી તૈયાર થયેલી આ મૂર્તિની શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરી હોય. આ દેવીના દર્શન માટે અનેક લેકે આવે છે. કેટલાક વિદ્યાપ્રાપ્તિ માટે તે કેટલાક બોબડા-તેતડાને સરખો વાણીસંચાર થાય એ ખાતર આવે છે ને બાધા-માનતા રાખે છે. અહીં લગભગ ૫૦ ધાતુમતિઓને પરિવાર છે, ૧૦-૧૨ મૂર્તિઓ સિવાય બધી ઉપર ૧૧, ૧૨, ૧૩મી શતાબ્દીના લેખ જોવાય છે અને લેખ વિનાની મૂર્તિઓમાં એક–એને છોડીને બધી પ્રાચીન રચનાવાળી છે. સં. ૧૯૩૨માં આ મંદિરની ફરી પ્રતિષ્ઠા થતાં આ બધી મૂતિએ મંદિરના ભેંયરામાંથી મળી આવી હતી અને મળેલી મૂર્તિઓની સં. ૧૯૭૭થી પૂજા કરવાનું શરૂ થયેલું છે. મારવાડની નાની પંચતીથીમાં અજારી તીર્થ પણ ગણાય છે. ૧૨૨. નદિયા (કા નબર ર૦૧૩-૨૦૧૫) સજજનરેડ સ્ટેશનથી પાપ માઈલ દૂર નાંદિયા નામનું ગામ છે. આ ગામ પુરાતન છે. શિલાલેખે અને પ્રાચીન ગ્રંથમાં આનાં નંદિગ્રામ, નંદિવર્ધનપુર, નંદિપુર કે નાદિય એવાં નામે મળે છે. દંતકથા પ્રમાણે તે આ ગામ ભગવાન મહાવીરસ્વામીના મોટાભાઈ નંદિવર્ધન મહારાજાએ પિતાના નામ ઉપરથી વસાવ્યું એમ કહે છે. વળી, For Private & Personal use only Page #102 -------------------------------------------------------------------------- ________________ નાદિયા ૨૪૩ અહીંના પ્રાચીન અને ભવ્ય જૈન મંદિરમાંની મૂર્તિ શ્રીમહાવીરસ્વામીના સમયની મનાય છે, તેને ‘ જીવિતસ્વામી ’ ના નામે લેાકેા એળખે છે. પ્રસિદ્ધિ પણ છે કે— “ નાણા દીયાણા નાંદિયા, વિતસ્વામી વાંક્રિયા. છ આ લોકેાક્તિ સાથે ઉપર્યું`ક્ત દંતકથા ખરાખર બંધએસતી જણાયા વિના રહેતી નથી પરંતુ આ વિશે ઐતિહાસિક આધારા મેળવવા જોઇએ. આમ છતાં અહીંના શ્રીમહાવીર ભગવાનના મદિરમાંથી સં. ૧૧૩૦ થી ૧૨૦ સુધીના ભીંત અને સ્ત ંભા ઉપરથી મળી આવતા કુલ ૫ લેખાથીયે આ મ ંદિરની પ્રાચીનતા અને તેમાંના ‘નક્રિયકચૈત્ય ’ ના ઉલ્લેખથી એથીયે પ્રાચીનતર આ ગામ હોવાનું સિદ્ધ થાય છે. વળી, સં. ૧૪૩૬માં આ ગામમાં લખાયેલા શ્રીપાર્શ્વનાથરિત ’ ગ્રંથની પ્રશસ્તિમાં પણ આ મંદિરની ખ્યાતિ આ રીતે આલેખી છે :~~~~ 66 श्रोअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती, ग्रामोऽस्ति नांदियवराभिधया प्रसिद्धः । श्रीवर्द्धमानजिननायकतुङ्गशृङ्गप्रासादराजपरिवारितभूमिभागः ॥ " ~ શ્રીઅર્બુદ ગિરિરાજની સમીપમાં આવેલું ‘નાંઢિયા' નામે પ્રસિદ્ધ ગામ છે. તેની ભૂમિ ઉપર મૂળનાયક શ્રીવધ માન જિનેશ્વરના ઊંચાં શિખરવાળા શ્રેષ્ઠ પ્રાસાદ છે. આજે અહીં પારવાડ શ્રાવકનાં ૪૦ ઘરો, ૧ ઉપાશ્રય અને ૧ જૈન ધર્મશાળા વિદ્યમાન છે. ૨ જિનમંદિરે પૈકી એક શ્રીમહાવીરસ્વામી ભગવાનનું અને ખીજુ શ્રીશાંતિનાથ ભગવાનનું ઘર – દેરાસર છે. ૧. ગામથી પશ્ચિમ દિશામાં ૦ા લીઁગ દૂર પહાડની ટેકરીની ઓથે શ્રીમહાવીર ભગવાનનુ ભવ્ય અને પ્રાચીન ખાવન જિનાલયવાળુ દેવમ ંદિર શૈાલી રહ્યું છે. આને ‘નંદીશ્વરચૈત્ય ’ તરીકે પણ લાકે એળખે છે. મૂળગભારા, ગૂઢમ’ડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચાકી, દેરીએ અને શિખરબ ંધી રચનાથી એની વિશાળતાનું પ્રમાણ પામી જવાય છે. મૂળગભારામાં રહેલી એક માત્ર મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ ખરેખર, અદ્ભુત છે. એની રચનામાં શિલ્પીએ જાણે પ્રશમરસના ઝરા વહેતા કર્યા હાય એવું ભાવમય આબેહૂબ દૃશ્ય સર્જાવ્યું છે. આરસના નકશીદાર સ્ત ંભો અને તારયુક્ત ઘડેલા સિ`હાસનમાં આ ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. સ્ત ંભા અને તારણમાં કુલ ૫૧ બેઠી જિનમૂર્તિઓથી ‘નૃ ંદીશ્વરચૈત્ય ’નુ ં નામ સાર્થક થતું હોય એમ લાગે છે. વળી, આ જિનમૂર્તિઓ સાથે યક્ષ – યક્ષિણી એકેક અને શ્રાવક–શ્રાવિકા બબ્બે આલેખાયાં છે. પ્રતિમાનું પ્રાચીન પરિકર અસાધારણ છે. તેમાં ભક્તિના વિવિધ પ્રકારોમાં સંગીતની તાલમદ્ધ સંવાદિતાનું હૃદયંગમ દૃશ્ય આંખ સામે ખડું થઈ જાય છે. ગાદી નીચે ઊભું ધર્મચક્ર, અને અને બાજુએ એકેક દેવ – દેવીની રચના આલેખી છે. દેવના હાથમાં સારંગી છે, જ્યારે દેવીના હાથમાં પૂજાની સામગ્રી છે. વળી, તેના ઉપર એકેક નર–નારી યુગલ જોવાય છે. નરના હાથમાં પુષ્પમાળા છે ત્યારે નારીના હાથમાં પૂજાની સામગ્રી છે. ભગવાનની અને બાજુએ બે ભવ્ય ઈંદ્રો ચામર લઇને ઊભા છે. વળી, ભગવાનના મસ્તક પાછળ રહેલું ભામંડલ અને મસ્તક ઉપરતું છત્ર આ અનુપમ શિલ્પની સર્વાંગપૂર્ણ રચનાને ભવ્યતા અપી રહ્યું છે. આ પરિકર બહુ જ સુંદર અને વિશિષ્ટ પ્રકારનું છે. આવા પ્રકારનું વિશિષ્ટ પરિકર ભારતભરના કેાઈ જૈન મંદિરમાં ડાય એવું જાણવામાં નથી. આખુ શિલ્પવિધાન ગુપ્તકાલીન જણાય છે. મંદિરના પ્રવેશદ્વારની એક બાજુની એસરી પાસે રાયણના વૃક્ષની રચના છે. અને શૃંગારચાકીની બહાર જમણા હાથ તરફ દીવાલના એક પથ્થરમાં આ પ્રકારે લેખ જોવાય છે:—— “ સંવતુ(ત) o o૨૦ વૈશાલ સુતિ ૧૨ નૈતિયનૈયદા(૪)વાપી નિર્માવિતા સિવળે[ī] || * — સ ંવત્ ૧૧૩૦ ના વૈશાખ સુદિ ૧૩ ના રોજ નક્રિયકચૈત્ય ગૃહમાં શિવગણ નામના શ્રેષ્ઠીએ એક વાવડી કરાવી. આજે આ વાવના પત્તો નથી. અહીં એક હેાજ કરાવેલા છે તે તા નવા જ છે. વળી, ગામના ઝાંપામાં આવેલા શિવાલય પાસેની આજે પણ વિદ્યમાન એક પ્રાચીન વાવ ઉપયુક્ત શિલાલેખવાળી હોવાના સંભવ નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ ભવ્ય નંદીશ્વર ચૈત્ય કેણે ક્યારે બંધાવ્યું એ સંબંધી કઈ લેખ મળતું નથી. મંદિરના સભામંડપના સ્તંભ ઉપર સં. ૧૨૦૧ ના લેખમાં આ મંદિરને એક સ્તંભ કરાવ્યા સંબંધી ઉલ્લેખ છે – “સંવત ૨૦૬ માવા સુદ ૧૦ સોમ ને ! નવા પામ્યાં વુદું શોતિળિ થી ..... થાંમ ૨ ” આ લેખ ઉપરથી જણાય છે કે, સં. ૧૨૦૧માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે હશે તેથી મંદિર એ પહેલાંનું હોવું જોઈએ. આ મંદિરની ભમતીમાં એક વિલક્ષણ મૂર્તિ જોવાય છે. એ મૂર્તિ શ્રાવકની હશે કે યક્ષની તે સમજાતું નથી. એ યક્ષ કે શ્રાવક હાથી ઉપર આરૂઢ છે. બે હાથ પૈકી એમાં વરદાન ચિહ્ન અને બીજામાં કંઈક લાંબી વસ્તુ છે. માથે મુકુટ, ગળામાં હાર, હાથે બાજુબંધ અને શરીર પર ખેસ વગેરેની રચના કરેલી છે. ભમતીમાંથી દેવકુલિકાના દર્શને જવા માટે એક દરવાજો વટાવી ચેકમાં થઈને જવાય છે. આ એકના એક ખૂણામાં બાંધેલી મિટી ઓસરી છે. તેની નીચે ખાલી ભેંયરું છે. વળી શિખરબંધી ૪૨ દેરીઓ છે અને બાકીની દેરીએ ઘૂમટબંધી છે. આ મંદિરની પાસે એક દેરી છે. તેમાં પહાડના જ પથ્થરમાં એક પગલું અને તેની પાસે સપની લાંબી આકૃતિ કોતરેલી છે. લેકેનું માનવું છે કે, ભગવાન મહાવીર સ્વામીની ચંડકૌશિક દંશની ઘટના આ સ્થળે બની હતી, એથી જ આ આકૃતિ અહીં બનાવેલી છે. આ દંતકથા સાથે ભગવાનના આ પ્રદેશમાં આવવા સંબંધી સમન્વય ઇતિહાસવિજ્ઞોએ શેવ તે રહ્યો જ. આ દંશઘટનાની આકૃતિ ઉપર પ્રાચીન લિપિમાં ૭-૮ અક્ષરને એક લેખ પણ મોજુદ છે. એ જે ઉકેલાય તે આ આકૃતિ વિશે ઘટસ્ફોટ થાય એમ લાગે છે. ૨, બીજું મંદિર ગામમાં નવી થયેલી જૈન ધર્મશાળા પાસે આવેલા જૂના ઉપાશ્રયના એક ઓરડામાં ઘર-દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. આ મૂર્તિ ચવરલી નામના ગામમાં પડેલા જૈન મંદિરના ખંડિયેરમાંથી સં. ૧૯૦૦ લગભગમાં લાવવામાં આવી છે. આ મંદિરમાં લગભગ ૭ મૂર્તિઓ છે તે બધીયે ત્યાંથી લાવ્યા હોવાનો સંભવ છે. એક નાની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચતીથી ઉપર આ પ્રમાણે પ્રાચીન લેખ છે :– " धानेराग्रामे थारा० गच्छे श्रीपूर्वसूरिसंताने वोसिरिसोच्छिविभ्यां कारिता सं० १२१० फाल्गु] सुदि ११॥" બીજી ધામતિઓ ઉપર સં. ૧૫૨૧ પછીના લેખે છે. નાદિયા મારવાડની પંચતીથીમાંનું એક છે. ૧૨૩. ટાણું (ઠા નબર ૨૦૧૬) સજ્જન રોડ સ્ટેશનથી ૧૦ માઈલ અને બનાસ સ્ટેશનથી અગ્નિખૂણામાં ૬ માઈલ દૂર લેટાણા નામનું ગામ ટેકરીની ઓથમાં આવેલું છે. શિલાલેખોમાં આનું ‘લેટીપુર પટ્ટન’ અને ‘લેટાણુક' નામ નંધાયેલું છે. અહીંના જેને મંદિરમાં આવેલી એક કાઉસગિયા મતિ ઉપર સં. ૧૧૪૪ના લેખ છે, તેમાં “લેટાણુક ચૈત્ય ને ઉલ્લેખ કરે છે – "संवत ११४४ जेष्ट (ज्येष्ठ) वदि ४ श्रीत(निवृतककुले श्रीमदाम्रदेवाचार्यांयगच्छे लोटाणकचैत्ये प्राग्वाटवंशोद्भवयांयश्रेष्ठिसाहितेन आहिलश्रेष्ठिकि(कृ)तं आसदेवेन मोल्यः श्रीवीरवर्द्धमानसा(स्वामिप्रतिमा कारिता ॥" આ લેખ ઉપરથી લટાણુ ગામ અને અહીંના જૈનમંદિરની સં. ૧૧૪૪ પહેલાંની પ્રાચીનતા સ્પષ્ટ થાય છે. અહીં ૧ ધર્મશાળા અને ૧ જિનમંદિર છે. આ જિનમંદિર ગામથી ૨ ફર્લોગ દૂર પહાડની એથમાં પણ એક ટેકરી ઉપર આવેલું છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, For Private & Personal use only Page #104 -------------------------------------------------------------------------- ________________ ગેહલી ૨૪૫ શિખર, શંગારકી અને ભમતીમાં જમણા હાથ તરફ આવેલી ત્રણ ખાલી દેરીઓ તેમજ કેટયુક્ત ભવ્ય રચનાવાળું છે. મૂળનાયકની રમણીય પ્રતિમા પ્રાચીન પરિકરવાની છે. પરિકરની શિલ૫રચના અભુત છે. પરિકરની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર, તેની બંને બાજુએ એકેક હાથી અને એકેક સિંહ છે. બંને બાજુએ બે ઊભા કાઉસગિયા છે, તે પછી અધ ઉપસાવેલી વાઘની બે આકૃતિઓ, તેની પાસે બે ચામરધર ઇદ્રો અને પરિકરના ઉપરના ભાગમાં પદ્માસનસ્થ એક જિનમૂર્તિ કરેલી છે. તેની પાસે પુષ્પમાલધર અને છત્ર સાથે ગજરૂઢ બે માનવાકૃતિઓ નજરે પડે છે. અંદરની બાજુએ બંને તરફ પૂજા-સામગ્રી સાથે નર-નારીનું યુગલ જોવાય છે અને બહારની બાજુએ બંને તરફ સિંહાકૃતિઓ છે. આવી વિલક્ષણ રચનાવાળું પંચતીથીનું પ્રાચીન પરિકર શિલ્પકળાને અસાધારણ નમૂન ગણાય. કહે છે કે, આ મૂળનાયકની પ્રતિમા શત્રુંજયતીર્થના તેરમા ઉદ્ધાર સમયની છે. ચોદમાં ઉદ્ધાર વખતે આ મૂર્તિને શત્રુંજયની ગુફામાં પધરાવેલી, ત્યાંથી લાવીને અહીં સ્થાપન કરવામાં આવી છે. મૂળનાયકને એક અંગૂઠો ખંડિત જોવાય છે. આ મૂતિ ઉપર લેખ નથી. મૂળ ગભારામાં આ એક જ મૂર્તિ હોવાથી દર્શકનું ધ્યાન આના પર જ કેન્દ્રિત થઈ જાય છે. ગઢમંડપમાં પરિકરવાળી બે કાત્સર્ગસ્થ ઊભી મૂર્તિઓ ભવ્ય અને મને હર છે. એનું અને પરિકરનું શિલ્પ પણ ઉત્તમ કેટિનું છે. આ બે મૂર્તિઓ પિકી એક પ્રતિમા ઉપર ૫ અને બીજી ઉપર ૭ કણાઓ અલંકૃત છે. ચરણ પાસે બંને તરફ બે ઇદ્રો, એક શ્રાવક અને એક શ્રાવિકા છે. તેના ઉપર બંને તરફ ત્રણ-ત્રણ અધ. સર્પાકાર મનુષ્યની આકૃતિઓ હાથ જોડીને ઊભેલી છે. એના ઉપરના ભાગમાં બંને તરફ એકેક પુષ્પમાલધર જેવાય છે. બંને કાઉસગિયાની આંગળીઓ ખંડિત છે. બને પ્રતિમાઓના પરિકરની રચના પણ નોંધવા ગ્ય છે. જમણી તરફના પરિકરની ગાદીમાં વચ્ચે દેવી અને તેની બંને બાજુએ એકેક હાથી અને સિંહ છે. તેની નીચે આખું ધર્મચક્ર છે. તેની બંને બાજુએ હરણ છે. ગાદીની એ યક્ષ-યક્ષિણીની ત્રણ મૂર્તિઓ છે. ઉપરના ભાગમાં કુલ ૫ મૂર્તિઓ હવાથી આ પંચતીર્થીનું પરિકર ગણાય. આમાં માત્ર ઇદ્રો બતાવ્યા નથી. ડાબી તરફના પરિકરની ગાદીમાં વચ્ચે ઊભું ધર્મચક્ર છે. તેની બંને બાજુએ હરણ અને દેવીની બંને બાજુએ એક શ્રાવક-શ્રાવિકા હાથ જોડીને બેઠેલાં છે. વળી, બંને તરફ એકેક સિંહ અને એકેક અંબિકાદેવીની રચના કરેલી છે. બંને તરફ દેરીના આકારવાળી નાની મૂર્તિઓ સંભવત: પાછળથી બેસાડી હોય એમ જણાય છે. આ બંને મૂતિઓ ઉપર સં. ૧૧૩૦ ના એકસરખા લેખે વિદ્યમાન છે – " संवत् ११३० ज्येष्ठ शुक्लपंचम्यां श्रीनिर्वृतककुले श्रीमदाम्रदेवाचार्यगच्छे कोरेस्व(श्व)र सुतदुर्लभश्रावकेणेदं मुक्तये कारित નિનયુમકુમન્ !” –સં. ૧૧૩૦ ના જેઠ સુદિ પાને દિવસે શ્રીનિવૃતકકુલમાં શ્રીમઆપ્રદેવાચાર્યગ૭માં કેરેશ્વરના પુત્ર દુર્લભ શ્રાવકે આ ઉત્તમ જિનયુગલ મુક્તિ માટે કરાવ્યું. ૧૨૪. ગોહલી (કે નંબર : ર૯૯૭) સજજનરોડથી ૧૬ માઈલ અને સિરોહીથી વાયવ્યખૂણામાં ૨ માઈલ દૂર ગેહલી નામે ગામ છે. અહીં આવેલ. જૈન મંદિરની ભીંતમાંથી સં. ૧૨૪૫ ના મળી આવેલા શિલાલેખમાં ગેહવલિ (ગેહલી) ગામને નિર્દેશ સ્પષ્ટ કરેલ હોવાથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું સૂચિત થાય છે. અહીં શ્વેતાંબર જૈનેનાં ૨૫ ઘરે, ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા અને ૧ જૈન મંદિર છે. શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું બાવન જિનાલય મંદિર ભવ્ય છે. આખુંયે શિખરબંધી મંદિર મકરાણુનું બનેલું છે. મળનાયકની મૂર્તિ પ્રાચીન નથી છતાં મનહર છે. આ મંદિરમાં મૂતિઓને પરિવાર ઘણે છે. મંદિરની દીવાલમાં સ. ૧૨૧૩ ને શિલાલેખ આ પ્રકારે છે – For Private & Personal use only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન તીર્થ સર્વસંગ્રહ “સંવા(ત) ૨૨૨૩ જેસાવૈરા)વ શુદ્ધિ છે ............ Hપુત્રમામા સુનથી ............ (દુ) ... વાઃ પ તંગપાન (4)ત્ર વિતપદ્દે ............... શ્રાવ વી(વિ) ચંદ્ર........(મામુનો !) અમદે...........ન ૪ મુઠ મા મોત સાવિ ...................... | "' બીજે લેખ, જેમાં ગેહવલિને નામનિર્દેશ કરેલો છે તે આ પ્રકારે છે – "सं०] १२४५ वर्षे वैशाख सुदि १ सोमे गोहवलिबास्तव्यः ।। रा० रणधवल रा० मुंजलदेवि ढींपडा दतः(त्तः) अपकुमार केराः आदाने दियः जवांसे १६ चडावलीः ।। जुको लोपइ तह केरीयः ॥ गादहु चडइ । जयमाल (उं)वी दत्तः ॥" આ લેખ ઉપરથી જણાય છે કે અહીંના ઠાકરે આ મંદિરને કંઈક ભેટ અર્પણ કરેલી છે; અને આ મંદિર તેરમા સૈકા કરતાંયે પ્રાચીન હોવું જોઈએ એમ આથી સૂચિત થાય છે. ૧૨૫. સિરોહી (ા નંબર : ૨૯૨-૯૩૪) સજજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૧૫ માઈલ દૂર પશ્ચિમમાં આવેલી સિરણવા નામના પર્વતની શ્રેણિમાં સિરોહી શહેર આવેલું છે. ચંદ્રાવતી નગરી ઉપર મુસલમાનનાં થતાં વારંવાર આક્રમણથી આ સિદેહીની સ્થાપના તે મહારાવ શિવભાણના પુત્ર સેંસમલજી ચૌહાણે વિ. સં. ૧૪૮૨માં કરી છે. પણ તે અગાઉ મહારાવ રણમલના પુત્ર શિવભાણે સં. ૧૪૬રમાં આ પહાડીમાં “શિવપુરી” નામનું નગર વસાવ્યું હતું અને તે પહાડીમાં એક કિલ્લે બંધાવ્યું હતું. આ શિવપુરી હાલમાં સિરોહીથી ૨ માઈલ દૂર પૂર્વમાં ખંડિયેર રૂપે જોવાય છે. લેકે એને “જૂનું સિરોહી કહે છે. આ શિવપુરી અને સિરોહી વસ્યાં નહોતાં તે સમયે અહીં શ્રી ઋષભદેવ પ્રાસાદ બનાવવામાં આવ્યું હતું તેની હકીકત જન ચેપડાઓમાંથી સાલવારી પૂર્વક મળી આવે છે, તેને સાર આ છેઃ વેપાર અથે વણઝારાની પિઠો લઈ જનાર એક જૈન શ્રેષ્ઠીએ આ જંગલમાં ઉતારે કર્યો અને તેને આ સ્થાન ધ્યાન માટે એકાંત અને રમણીય લાગવાથી સં. ૧૩૨૩ના આ સુદિ પને રોજ તેણે એક મંદિરનું શિલારોપણ કર્યું અને મંદિર બંધાવવાની બધી વ્યવસ્થા માણસને સેંપી વેપાર માટે આગળ વધે. લગભગ ૧૬ વર્ષ પછી જ્યારે તે પાછો ફર્યો ત્યારે સં. ૧૩૩૯ના અષાડ સુદિ ૩ ને મંગળવારના રોજ શ્રી આદિનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. જો કે આ વિશે કઈ શિલાલેખીય પુરાવો અહીંનાં મંદિરમાંથી મળી આવતા નથી પરંતુ અહીંનું શ્રી આદીશ્વર મંદિર એ સમયનું હોય એટલું પ્રાચીન જણાય છે. ચેપડાની હકીકત શિલાલેખીય પ્રમાણ જેટલી જ પુરવાર થયેલી છે. પં. શ્રીમહ કવિએ સં. ૧૪૯ની આસપાસ રચેલી “તીર્થમાળા’માં સિરોહીના શ્રી આદિનાથપ્રાસાદને અને અહીંના વિવેકી શ્રાવકને ઉલેખ આ રીતે કર્યો છે – આદિનાથ અવેરાત અનેક, સિરોહી નિત નવી વિવેક. » એટલે આ પુરા સં. ૧૪૯ પહેલાં આ મંદિર બની ચૂક્યાની અને અહીં સિરોહી વસ્યા પછી ૧૭ વર્ષમાં જ શ્રાવકેની બહોળી વસ્તી વસી ગયાની ખાતરી કરાવે છે. - સં. ૧૬૯૦માં શત્રુંજયને સંઘ કાઢનાર અહીંના રહેવાસી પરવાડ જ્ઞાતિના સંઘવી સીપાના વંશજ શ્રેષ્ઠી મેહાજ આ સિરહીને તીર્થની પ્રસિદ્ધિ અપાવી. સં. ૧૭૪૬માં પં. શીતવિજયજીએ રચેલી “તીર્થમાળામાં અહીંનાં મેટાં ૫ મંદિરનું વર્ણન કરી તીર્થસ્થાપનાની હકીકત આ પ્રકારે નોંધી છે: ૧. ૨. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસદેહ” લેખાંક: ૨૩૯, ૨૪૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ સિહી “ નગર સિરહો ઉત્તમ કામ, દેઉલ દીષ મહિમા ધામ; આદિ અજિત પ્રાસાદ ઉત્તગ, જીરાઉલ સપ્રેસ। મન રંગ. ઋષભદેવ ચૌમુખો ચોસાલ, દીપે દરસણ અમીઅ રસાલ; પ્રગટમલ્લ પારવાડહુ માંહિ, સઘવો સીપાચુ કહવાય. મહાપુરુષ મહાજલ નામ, તીરથ થાપ્યું અવિચલ ઠામ; સવત નેÛ સેાલિ વલી, સવ્રજ યાત્રા ક' નિ રૂલી. 13 પરંતુ આ અગાઉ સ. ૧૯૨૨ના ‘તી‘માળાકાર શ્રીમહિમા પંડિત અહીંનાં ૧૧ મદિરા અને તેમાંનાં કુલ ૪૦૭૧ બંબાની ગણતરી પણ નોંધે છે અને એ પછી શ્રીજ્ઞાનવિમલસૂરિએ કરેલી યાત્રાના વર્ણન મુજ»: સ. ૧૭૫૫ સુધીમાં અહી ૧૧ મદિરો જ હતાં. એટલે એ પછી જ લગભગ ૭ મંદિરની રચના થઈ હશે એમ માની શકાય. કેમકે આજે અહી કુલ ૧૮ જિનમ’શિ વિદ્યમાન છે. આ શહેરમાં અનેક આચાએ ચતુર્માસ સ્થિરતા કરી છે. મેટા માટા ઉત્સવેા થયા છે. આચાર્ય, વાચક, પન્યાસ વગેરે પઢવીપ્રદાના થયાં છે. અહીંથી કેટલાયે શ્રેષ્ઠીઓએ તીથ યાત્રાના સઘા કાઢવા છે અને કેટકેટલાયે ગ્રંથનું નિર્માણુ આ ભૂમિ ઉપર થયું છે. બીજી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું આ ધામ બની ચૂકયું છે. શ્રીમેહ કવિએ અહીંના શ્રાવકાની વિવેકીપણાની જે છાપ આંકી છે આ પ્રવૃત્તિના પ્રમાણથી પુરવાર થાય છે. એ વિશેની બધી વિગત નોંધવાનું આ સ્થળ નથી છતાં એક એ હકીકતા અહીં ઉલ્લેખવા જેવી છે. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિને સં. ૧૬૧૦ના માગશર સુદિ ૧૦ના રોજ આચાય પદ અહીં અપાયું હતું અનેસ. ૧૯૩૯માં સમ્રાટ અકબરને પ્રતિબેાધવા જતાં તે સિરોહી થઈને ગયા હતા. એ સમયે શ્રીવિજયસેનસૂરિએ અહીંના મહારાવને પ્રતિખાધ કરી પ્રભાવિત કર્યાં હતા. મતલખ કે, આ શહેર ઉપર પ્રાચીન સમયથી જૈનાચાર્યાએ કૃપાપ્રસાદ વરસાવ્યા હતા અને શ્રીહીરવિજયસૂરિ જેવા આચાર્ય પુંગવેએ આ સ્થળને પ્રભાવિત કર્યું હતું. એ પ્રભાવપરપરાએ અહીં લગભગ ૧૮ જેટલાં જિનમંદિરોની રચના આજ સુધીમાં થયેલી છે. આજે ૫૦૦ જેટલાં શ્રાવાનાં ઘરોમાં ૩ મોટા ઉપાશ્રયા, ૨વિશાળ ધર્મશાળાઓ, પાઠશાળાએ વગેરે સામાજિક સંસ્થાએથી આ શહેર જૈનપુરીનું સ્મરણ કરાવી રહ્યું છે. દેરશેરીમાં એક સાથે આવેલાં હારબંધી ૧૫ ભવ્ય મદિરાથી તે “ અડધા શત્રુજય ”નું માહાત્મ્ય પણ આ શહેર વરી ચૂક્યુ છે. એ મદિરાની વિગત ઉપર નજર ફેરવીએ. ૧. રાજમહેલ તરફ જતી સડક ઉપરથી જૈન મંદિરની શ્રેણિ શરૂ થાય છે અને એકી સાથે આવેલાં પંદર જિનમદિરાથી આ મહેલ્લે દેરાશેરી નામે મેળખાય છે. તેમાં પ્રથમ શ્રીઅચલગચ્છનું પ્રાચીન મંદિર આવે છે. આ મંદિર કયા મહાપુરુષે બંધાવ્યું એ જાણવાને કશુ સાધન નથી પરંતુ અગાઉ જણાવ્યા મુજબ સિરોહી વસ્યાના ૧૫૯ વર્ષો પહેલાં આ મંદિર અનવા માંડયું હતું. આ મ ંદિરમાંથી સ.. ૧૪૬૩, ૧૪૮૩, ૧૪૮૭ વગેરેના પ્રાચીન શિલાલેખ મળી આવે છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પંચતીથીના પરિકરયુક્ત એક જ મૂર્તિ વિરાજમાન છે. એના ઉપર લેખ નથી. ભમતોમાં સ્થાપન કરેલી પંદર મૂર્તિઓ ઉપર સં. ૨૦૦૧ના વૈશાખ સુદ ૯ના રાજના પ્રતિષ્ઠાલેખા કારેલા છે. તેની સાથે સિદ્ધચક્રને પટ્ટ છત્રીમાં સ્થાપન કરેલા છે. મૂળનાયકની સન્મુખ સમવસરણમાં ચૌમુખની સ્થાપના કરેલી છે. ગૂઢમ’ડપ, રંગમંડપ, નવચેાકી અને ભમતીમાં પ્રતિમાના પરિવાર ઠીક પ્રમાણમાં છે. તેમાં વિવિધતાની દ્રષ્ટિએ નોંધવાયોગ્ય મૂર્તિ એમાં શ્રીગોતમસ્વામી, ચક્રેશ્વરી દેવી, શ્રીમણિભદ્ર, શ્રીમરુદેવી માતા, રાજિષ ભરત વગેરેની પાષાણુ પ્રતિમાઓ છે. મંદિરની સામે એક હાથીનું પાષાણુશિલ્પ નિર્માણ કરેલું છે. ભમતીની દેરીઓ પાસે જમણા હાથ તરફ આરસની દેરીમાં શિવલિંગ, પાતી અને નદિ વગેરે સ્થાપન કરેલાં છે. આ મંદિરના છેલ્લા સુવર્ણ દંડ-કળશ અને ધજા સ. હતાં. દેરાશેરીમાં જમણા હાથ તરફ એક પૌષધશાળા છે. તેમાં ૨૦૦૧ના વૈશાખ સુદ્ધિ ૬ના રોજ ચડાવવામાં આવ્યાં પ્રાય: યતિભટ્ટારક રહે છે. ૨. ઉપર્યુક્ત મંદિરથી આગળ વધતાં જમણા હાથે પૂદ્વારનું એક શિખરબધી મંદિર આવે છે. આ મ ંદિર શેઠ દેવજી રણછોડ શાહે બંધાવ્યું છે. આમાં મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુની એક માત્ર મૂર્તિ છે, જેની પ્રતિષ્ઠા શ્રીવિજય Page #107 -------------------------------------------------------------------------- ________________ २४८ જૈન તીર્થ સર્વસંગ્રહ દેવસૂરિ હસ્તક સં. ૧૬૮૩ ના અષાડ વદિ ૪ ના રોજ કરવામાં આવી છે. એ સંબંધી આ મૂર્તિ ઉપર લેખ પણ છે. આ મૂર્તિ સિહીનિવાસી દોશી જોધાએ ભરાવી છે. ૩. શ્રીમનાથ ભગવાનના મંદિરથી આગળ જતાં જમણે હાથે પિળમાં આવેલા ધીરજનિવાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ઘર-દેરાસર છે, જેની પ્રતિષ્ઠા સં. ૨૦૦૧ માં કરવામાં આવી છે. આ મંદિરથી આગળ જતાં એક ચબૂતરા ઉપર સં. ૧૭૦૩ ની સાલને સ્તુપ છે, તેની પાસે એક દરવાજે આવે છે. પગથિયાં ચડયા પછી એક શિખરબંધી મંદિર આવે છે જેનું મુખ્ય દ્વાર પશ્ચિમ તરફ છે. તેમાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનની પંચતીથીને પરિકરવાળી એક જ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૫૩૪ના વૈશાખ સુદિ ૧૧ ના રોજ થઈ છે અને શાહ ખીમચંદ રાજીને આ મંદિર બંધાવ્યું છે. એને અંતિમ ધજા-દંડ સં. ૧૯૪૭ ના વૈશાખ સુદિ ૬ ના રોજ ચડાવવામાં આવ્યું છે. આગળ ચાલતાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર આવે છે. તેનું પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં છે ને બે બાજુએ પાષાણુના ઊભા કરેલા બે મેટા હાથીઓ યાત્રીનું સ્વાગત કરી રહ્યા હોય એમ જણાય છે. મૂળનાયકની પંચતીર્થીના પરિકરવાની એક જ પ્રતિમા છે. તેના ઉપર સં. ૧૬૪૪ ના ફાગણ સુદિ ૨ ને પ્રતિષ્ઠાલેખ છે. આ મંદિર શેઠ કેસરીમલજી ચેધરીએ બંધાવ્યું છે. આખું વિશાળ મંદિર શિખરસમેત પથ્થરનું બનેલું છે. શ્રી ચિંતામણિ પાશ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૪૦ માં ભદ્રારક શ્રીહરિભદ્રસૂરિએ કરાવી છે. ગૂઢમંડપમાં એક આસન ઉપર શ્રીહીરવિજયસૂરિની ૩૬”x૧૮” ઈચની સુંદર મૃતિ બિરાજમાન છે. તેના ઉપર સં. ૧૬૫૯ ને લેખ છે. બીજી એક ચંદ્રસૂરિ આચાર્યની મૂર્તિ ૧૬”” ઈંચની છે. નવચોકીમાં બે મોટા સરખી આકૃતિના મનહર કાઉસગિયા સ્થાપના કરેલા છે. તે ૪ ફૂટ ૮”x૧૮” ઈંચ પ્રમાણના છે. આમાં ગર્ભદ્વાર મંડપ બે છે. એક પાછળની બાજુએ છે, તેમાં શ્રીશામળિયા પાર્શ્વનાથ ભગવાન છે. તેમાં પિત્તલને એક તીર્થ પટ્ટ ૧૩”x૧૩” ઈચને છે. તેના ઉપર સં. ૧૬૬૦ને લેખ છે. આની બીજી તરફ ધાતુની સપરિકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ ૨૬૧૭ ઇંચ પ્રમાણુની છે. આની દેવકુલિકાઓ ઉપર સં. ૧૫૫૦, ૧૫૨૧, ૧૫ર૭ ના લેખે વિદ્યમાન છે. સં. ૧૪૯૧ ના લેખવાળી શ્રીરત્નપ્રભસૂરિની એક નાની મૂર્તિ સુવિધિનાથ ભગવાનના ગભારામાં મૂળનાયકની જમણી બાજુએ સ્થાપના કરેલી છે. ઉપર્યુક્ત પ્રાચીન લેખે ઉપરથી સમજાય છે કે મૂળગભારામાં પ્રતિષ્ઠિત મૂળનાયકની મૂર્તિને કોઈ કારણસર ઉત્થાપન કરીને આ નવી મૂતિ તેની જગાએ સ્થાપન કરી લાગે છે. આ મંદિર પાસે આવેલા ડાબી બાજુના મકાનમાં ધાતુ અને પાષાણુની પ્રાચીન ખંડિત મૂતિઓ મૂકી રાખવામાં આવી છે. ૬. ઉપર્યુક્ત મંદિરથી આગળ જતાં સામે જ એક નાનું પણ શિખરબંધી મંદિર આવે છે. તેમાં મૂળનાયક શ્રીમલ્લિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ મંદિર નવું બંધાયું હોય એમ જણાય છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું મોટું મંદિર શિખરબંધી બાવન જિનાલયવાળું છે. આમાં પાંચ ગર્ભદ્વાર છે. આ મંદિર શિરેહી વસ્યું તે પહેલાં અર્થાત સં. ૧૪૨૪ ના કાતિક સુદિ ૧૫ ના રોજ દશા ઓશવાલ જ્ઞાતિના શેઠ રતનચંદ દેવચંદે બંધાવ્યું છે. મૂળનાયકની પ્રાચીન પ્રતિમા ઉપર બેસીને લેપ કરેલ છે. ગૂઢમંડપમાં એક બાજુએ શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ઉપર સં૧૬૪૪ ને લેખ છે. તેની બાજુમાં શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ ૨૮”x૧૬” ઈંચની છે. એનું શિલ્પવિધાન મનહર છે. બે સાધુઓ તેમની પડખે અને બે નીચે બેઠેલા જોવાય છે. તેના ઉપર સં. ૧૬૭૧ ને ઘસાયેલે લેખ છે. ચાકીમાં ત્રણ ચાવીશીની ૭૨ જિનમાતાઓને માટે પટ્ટ છે. બીજી તરફ શત્રુંજયને આરસપટ્ટ પણ છે. શ્રીમતિનાથના ગભારામાં એક ભોંયરું છે. તેમાં ધાતુની પંચતીથી આશરે ૧૦૦૦ ની સંખ્યામાં હશે. કેટલીક ઉપર તે ૧૨-૧૪ મા સૈકાના પ્રાચીન લેખે છે અને પાષાણ મૂર્તિઓ પણ છે. For Private & Personal use only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ મંદિરમાં સ્થાપન કરેલી મૂતિઓમાં ખાસ કરીને શ્રીહીરવિજયસૂરિ, કાઉસગિયા મૂર્તિએ, ઈ, એકેશ્વરી દેવી, મણિભદ્ર, નંદીશ્વર દ્વીપ, અશોક વૃક્ષ, રોહિણી માતા, સમવસરણ, મરુદેવી માતા, રાજર્ષિ ભરત વગેરે વિવિધતાની દષ્ટિએ તરી આવે છે. આ મંદિર ઉપર અંતિમ સુવર્ણ દંડ સં. ૧૯૮૫ ના ફાગણ વદિ ૧૫ ના રોજ ચઢાવવામાં આવ્યા હતા. ૮. ડાબી બાજુએ મૂળનાયક શ્રીશીતલનાથ ભગવાનનું નાનું મંદિર છે. આ ભવ્ય મૂર્તિની સં. ૧૭૨૧ ના જેઠ સુદિ ૩ ના દિવસે પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. કાંકરેચા જગમાલજીએ આ મંદિર બંધાવ્યું છે. અને છેલે ધજાદંડ સં. ૧૯૮૫ ને ફાગણ વદિ ૫ ના રોજ ચડાવવામાં આવ્યો છે. ૯. તેની પાસે ડાબા હાથે શ્રીબામણવાડનું મંદિર છે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની સપરિકર મૂર્તિ ઉપર સં. ૧૭૩૬ ના માગશર સુદિ ૩ ના રોજ પ્રતિષાલેખ છે. શેઠ અષભદાસે આ મંદિર બંધાવ્યું છે. તેને છેલ્લે ધજાદંડ સં ૧૯૮૫ માં ચડાવવામાં આવ્યા છે. ૧૦. ઉપર્યક્ત મંદિર પાસે એક પિળ છે, ને ડાબે હાથે ટેકરીને રસ્તે છોડતાં શ્રી કુંથુનાથ ભગવાનની ભવ્ય મૂર્તિવાળું મંદિર છે. તેને પશ્ચિમ દિશાનું દ્વાર છે. સં. ૧૬૫૩ ના મહા સુદિ ૫ ને રોજ તેની પ્રતિષ્ઠા થયેલી છે. શેઠ દેવજી કેડારીએ આ મંદિર બંધાવ્યું છે. મંદિરમાં મૂળગભારે, રંગમંડપ અને નવચેકીની રચના છે. આમાં મૂળનાયકની માત્ર એક જ પાષાણની પ્રતિમા છે. ૧૧. ડાબા હાથે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનું શિખરબંધી એક મંદિર છે. સં. ૧૭૩૬ ના માગશર સુદિ ૬ ના રોજ આની પ્રતિષ્ઠા થઈ છે. મહારાજા વૈરિસાલના સમયમાં શ્રી વર્ધમાન વજેચંદ શેઠે આ મંદિર બંધાવ્યું છે. ગૂઢમંડપની ૪ મતિઓમાં સં. ૧૬૯૧, ૧૨૧ ના બે અને ૧૭૩૬ ના લેખે છે. આ મંદિરમાં બાવન જિનાલય બની શકે એટલી જગા વિદ્યમાન છે. શ્રીમદવિજય ઉપાધ્યાયે રચેલા અને આ લેખકના હાથે સંપાદિત થયેલા “દિગવિજય મહાકાવ્ય” (પ્રકાશક: સિંધી જૈન ગ્રંથમાલા) ના ૮ મા સર્ગમાં આ મૂર્તિનું કવિત્વમય માહાત્મ્ય ગવાયું છે. ૧૨. જમણે હાથે શ્રી શીતલનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૬૩-૬૮ માં શા. ભીખચંદ માણેકચંદે બંધાવ્યું છે ને મૂળનાયકની પ્રતિષ્ઠા સં. ૧૯૮૪ ના જેઠ સુદિ ૨ ના દિવસે બેથરા સમરથમલ રતનજીએ કરાવી છે. મૂળનાયકના ડાબા હાથ તરફ અંબિકા દેવી અને જમણા હાથ તરફ શ્રીગૌતમસ્વામીની મૂર્તિ બિરાજમાન છે. આ બંને મતિઓ સં. ૧૯૮૪ માં આ મંદિર બંધાવનાર શ્રેણીએ જ ભરાવેલી છે. ૧૩. સામે શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. પ્રવેશદ્વારમાં બે બાજુએ પથ્થરના ૨ હાથીઓ ખડા કર્યો છે. આ મંદિર મૂળગભારે, મૂઢમંડપ, રંગમંડપ વગેરેની રચનાવાળું છે. મૂળનાયકની પ્રતિમા પંચતી પરિકરયુક્ત છે. તેના ઉપર સં. ૧૮૮૮ ના માગશર સુદિ ૫ ના રેજને પ્રતિષ્ઠલેખ છે. મૂળનાયકની બાજુમાં કાઉઝિયા મૂર્તિઓ છે. ૧૪. ડાબે હાથે ચોમુખજીનું મંદિર છે. આ મંદિર જમીનથી ૧૦૦ ફીટ ઊંચું અને વિશાળતામાં પણ બધાં મંદિરમાં સૌથી મોટું છે. મંદિરને ત્રણ માળ છે અને દરેક માળમાં ચૌમુખજી બિરાજમાન છે. ત્રીજે માળે ચૌમુખજીની બહાર ચારે ખૂણે ચાર દેરીઓમાં તીર્થકરની પ્રતિમાઓ છે. ચોથો માળ ખાલી છે. આગળ-પાછળ મોટા રંગમંડપ બનેલા છે. મહારાવ સુરતાસિંહના પુત્ર રાજસિંહના સમયમાં સં. ૧૬૩૪ ના માગશર સુદ ૫ ના રોજ શેઠ મયામલજીએ આ મંદિર બંધાવી શ્રીવિજયસેનસૂરિએ આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કર્યાને લેખ મૂળ ગભારાની સન્મુખ બહારની ચાકીની ભીંતમાં આ પ્રમાણે છે – "संवत् १६३४ वर्षे शाके १५०१ प्रवर्तमाने हिमंतऋतौ मार्गशिर(प)मासे शुक्लपक्षे पंचम्यां तिथौ महाराय श्रीमहाराजाधिराजः श्रीसुरतांणजी कुंअरश्रीराजसिंघजीविजयराज्ये श्रीसिरोहीनगरे श्रीचतुर्मुष(ख)प्रासाद/B] कारापितं(तः) ॥श्री॥ श्रीसंघमुष्य(ख्य) सं० सीपाः ૩૨ For Private & Personal use only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન તીર્થ સર્વસંગ્રહ भा० सरूपदे पुत्र सं० आसपाल सं० वीरपाल सं० सचवीरा तत्पुत्र सं० मेहाजल आंबा चांपा केसव इसना जसवंत जइराज ॥ तपागच्छे श्रीगछा(च्छा)धिराजश्री ६ हीरविजयसूरि आचार्य श्रीश्री ५ विजयसेनरिणा] श्रीआदिनाथ श्रीचतर्मुख(ख) प्रतिष्टि (ष्ठितं ॥श्री॥ वु० मना पुत्र वु० हंसा पुत्र शिवराज कमठा क(का)रापितं ॥ शुभं भवतु ।। सूत्रधार नरसिंघ श्रीरांइण बु० हांसारोपी ॥ ગર્ભદ્વાર અને બાવન જિનાલય બનાવતાં જ કઈ અકસ્માતના કારણે કામ બંધ રાખવું પડેલું, જે સં. ૧૯૮૭ થી ૧૬ સુધીમાં પૂરું કરવામાં આવ્યું છે. જીર્ણોદ્ધાર સમયે અહીંના સેંયરામાંથી સં. ૧૭૨૧ ના લેખવાળી લગભગ ૬૮ મૂર્તિઓ મળી આવી હતી, જે ભમતીમાં જમણી બાજુએ પણદાખલ પધરાવી છે. નીચેના માળમાં શ્રીશ્રેયાંસનાથ ભગવાનના ગભારામાં મહાલક્ષ્મીદેવીની આરસની મૂર્તિ દર્શનીય છે. બીજા માળના ચૌમુખજીની ચારે મૂર્તિઓ ઉપર સં. ૧૭૨૧ના લેખમાં મંદિર કરાવનાર પુત્ર-પૌત્રાદિએ મૂર્તિઓ ભરાવ્યાના ઉલ્લેખો છે. મંદિરમાં પ્રવેશ કરતાં જમણુ હાથ તરફની દેરીઓ પછી એક ખૂણામાં રાયણુના ઝાડ નીચેની એક દેરીમાં પગલાં છે. આરચનાને “શત્રુંજયાવતાર માનવામાં આવે છે. આ શહેરની તીર્થ તરીકેની સ્થાપના આ રચનાને આભારી હશે. આ મંદિરમાં મૂર્તિઓને અને પાદુકાઓને પરિવાર ઘણે છે. ૧૫. ચૌમુખજીના મંદિરની સામે જ એક બગીચે અને કૃ સં. ૧૯૩૫માં કરાવેલાં છે. તેના ડાબા હાથે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ભણશાળી ટિકમચંદ કેસરીસિંહજીએ બંધાવ્યું છે. મૂળ ગભારે, છ ચેકી, રંગમંડપ, ખેલામંડપ, બાવન જિનાલય અને શિખરબંધી રચનાવાળું આ મંદિર છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૫૫૧ના પિષ સુદિ ૩ના દિવસે થઈ છે. મૂળનાયકની મૂર્તિ. ઉપર સં. ૧૬૫૭ને લેખ છે અને તેની પ્રતિષ્ઠા શ્રીજિનચંદ્રસૂરિએ કરી છે. ગૂઢમંડપમાં જમણા હાથ તરફ દાદા શ્રીજિનદત્તસૂરિની મનોહર મૂર્તિ ૩૦ x ૨૦” ઈંચની છે, જ્યારે ડાબા હાથ તરફ શ્રીજિનકુશળસૂરિની મૂર્તિ ૩૬” x ૧૭” ઇંચની છે. તેના ઉપર સં. ૧૬૬૧ને લેખ છે. જમણુ અને ડાબા હાથ તરફની કુલ છ દેરીઓ ઉપર સં. ૧૫૫૮ના લેખે છે. સં. ૨૦૦૨ના જેઠ સુદિ ૮ ના રોજ આ મંદિરને છેલ્લે સુવર્ણકળશ ચડાવવામાં આવ્યું છે. ૧૬. દેરાશેરીનાં મંદિરનાં દર્શન કર્યા પછી બજારના રસ્તે લીલવનીયા ચેકથી આગળ જમણે હાથે બેબાવની શેરી આવે છે. તેમાં ડાબે હાથે શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. તેનું પ્રવેશદ્વાર પૂર્વદિશાને છે. હેમાજી શેઠે આ મંદિર બંધાવ્યું છે. આમાં મૂળગભારે, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, ખેલામંડપ વગેરેની રચના છે. મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથની પંચતીથીના પરિકરવાળી સુંદર મૂર્તિ બિરાજમાન છે. ગૂઢમંડપમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન કરેલી છે. સં. ૧૬૩૧ના મહા વદિ ૧૩ ના રોજ આ મંદિરની પ્રતિષ્ઠા થયેલી છે. ૧૭. આ મંદિરની બાજુમાં ઉત્તર દિશા તરફ વિરાજમાન મૂળનાયક શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની એક દેરી છે. તેનું મુખ્ય દ્વાર જૈન ધર્મશાળામાં પડે છે. આની પ્રતિષ્ઠા સિરોહીના ખજાનચી શેઠ જોરાવરમલજીના મુનિમ મોતીલાલજીએ કરાવી છે. આ મંદિરમાં શ્રીજિનદત્તસૂરિની ચરણપાદુકા ઉપર સં. ૧૯૧૬ને લેખ છે. ધાતની ૪-૫ પ્રતિમાઓ છે. અહીં તપાગચ્છીય માટે ઉપાશ્રય છે. તેમાં એક છત્રીમાં ૧૦ પાદુકાઓના પટ્ટની સ્થાપના છે અને તેની સં. ૧૯wના જેઠ સુદિ ૧૩ને મંગળવારના રોજ પ્રતિષ્ઠા કરેલી છે. ૧૮ સજજનરલ સ્ટેશન તરફ જતી સડક પર સરૂપવિલાસના નાકા ઉપર થલની વાડી આવેલો છે. આ વાડી મહારાવ સહસમલજીએ શ્રી આદિનાથ ભગવાનની પૂજા નિમિત્તે શ્રીસંઘને અર્પણ કર્યાને સં. ૧૪૭૫ની સાલને લેખ છે. આ વાડીમાં એક ધર્મશાળા પહેલાંની બનેલી છે પણ સં. ૧૮૮૩ના જેઠ સુદિ ૧ ના રોજ અહીં બ્રાહ્મણવાડ મહાવીર For Private & Personal use only Page #110 -------------------------------------------------------------------------- ________________ દર ૨૫૧ ભગવાનની ચરણપાદુકા સ્થાપિત કરી છે. તે પછી સં. ૧૯૪૧ના કાર્તિક સુદિ ૧૫ ના રોજ શ્રીસંઘે મૂળનાયક શ્રી મહાવીર ભગવાનનું મંદિર બંધાવ્યું છે ને આચાર્ય શ્રીમોહનલાલજી મહારાજશ્રીએ આની પ્રતિષ્ઠા કરી છે. જમણા હાથ અને ડાબા હાથ તરફની દેરીઓમાં આચાર્ય મહારાજની ચરણપાદુકાઓને પરિવાર ઘણે છે. તેમાં સં. ૧૭૦૨ થી સં. ૧૮૫૧ સુધીના પ્રતિષ્ઠાલેખો નજરે પડે છે. આ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૯૨૨, ૧૯૪૦ અને છેવટે સં. ૧૯૯માં થયે છે. હમણાં જ સમાચારપત્રમાં એવી હકીક્ત પ્રગટ થઈ છે કે તા. ૨૪-૯-૧૧ ના રોજ સિરોહીના કેઈ મંદિરમાંથી કે કઈ મૂર્તિભંજકે મૂર્તિઓને ઊખેડી ફેંકી દીધી છે. સામુવાડા (જૂનું): સિરોહીથી પૂર્વ દિશામાં ૬ માઈલ દૂર સાણુવાડા (જૂનું) નામે ગામ છે. અહીં એક ખાલી પડેલું જૈન મંદિર છે. આખુંચે મંદિર મજબૂત પથ્થરનું અને કેરણીવાળું છે. મંદિરને મૂળગભારે, શિખર, ગૂઢમંડપ અને તેની ઉપરને ઘૂમટ હજીયે વિદ્યમાન છે. મૂળગભારામાંથી પબાસન ઉઠાવી લેવામાં આવ્યાં છે. છ ચેકી, શૃંગારકી, કેટ અને દરવાજે પડી ગયાં છે. સભામંડપને ભાગ રીતસર ઉતારી લઈ નવા સાણવાડાના મંદિર માટે લઈ જવામાં આવ્યું છે. નવા સામુવાડાની ધર્મશાળાના દરવાજા ઉપર્યુક્ત મંદિરમાંથી લાવવામાં આવ્યા છે. કેટલાક પથ્થરને ઉપયોગ ગામના ઠાકરે છત્રીમાં કરાવ્યું છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ હતી. તેને પહેલાં બ્રાહ્મણવાડામાં લઈ જવામાં આવી. તે પછી એ મતિ ઉંદરા ગામના મંદિરમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એ મૂર્તિ ઉપર સં. ૧૪ને શિલાલેખ આ પ્રકારે છે – [સં] ૪૬૧ ૦ ૧૦ ૧ .............. [2]રવાર|કામે નિનોનપ્રાસાદે શ્રી: I મવીર શ્રી મહાવીર સ્વા ના ....... !” આ લેખ ઉપરથી લાગે છે કે, અમુક શ્રાવકે પતે જીર્ણોદ્ધાર કરેલા આ મંદિરમાં શ્રી મહાવીર જિનની મૂર્તિ સ્થાપના કરી હતી. આથી આ મંદિર સં. ૧૪૯૯ કરતાં બે-ચાર સદી પહેલાં બન્યું હશે અને ગામ તે એથીયે પુરાણું હોય એમ સ્પષ્ટ ખ્યાલ આવે છે. લેકના કહેવાથી જણાય છે કે, આ ગામ સે વર્ષ અગાઉ વસ્તી વિનાનું થયું હતું. તે પછી સં. ૧૯૫૬ પછી કેટલાક લેકે અહીં રહેવાને આવ્યા. જેનેની વસ્તી તે નવા સામુવાડામાં જઈને વસી ગઈ છે. એટલે અહીં શ્રાવકને એકે ઘર નથી. લોદરી: નવા સાગવાડાથી પશ્ચિમ દિશામાં ૦ માઈલ દૂર દરી નામે ગામ છે, અહીં એક નાનું જૈન મંદિર ખંડિયેર હાલતમાં જોવાય છે. આ મંદિરને મૂળગભારે, શિખર, ચેકી, ચેતરે, પથ્થરને દરવાજો અને ચેકીના થાંભલા વગેરે ભાગો હજી વિદ્યમાન છે. કેટ તદ્દન પડી ગયું છે. મંદિર ઈટ અને ચૂનાથી બનાવેલું જણાય છે. આ મંદિર ૩૦૦૪૦૦ વર્ષ પુરાણું લાગે છે. મંદિરની મૂર્તિઓ કયાં લઈ જવામાં આવી તે જણાયું નથી પણ સો વર્ષ અગાઉ આ ગામ તુટયું ત્યારે જૈન કુટુંબે નવા સાણુવાડા અને બીજે ગામમાં રહેવાને ચાલ્યાં ગયાં છે. ૧૨૬. દેલકર (કઠા નંબર : ૨૯૪ર) કીવરલી સ્ટેશનથી અગ્નિખૂણામાં ૨ માઈલ દૂર દેલદર નામનું ગામ આવેલું છે. અહીં શ્રાવકનાં લગભગ ૬ ઘરે છે. ઉપાશ્રય તુટી ગયેલું જોવાય છે. અહીંના જેન મંદિરના એક સ્તંભ ઉપર ઘસાયેલો લેખ આ પ્રમાણે છે – For Private & Personal use only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન તીર્થ સર્વસહ “સંવત્ત(ત) ૨૨૦૨ સિકરાવંત..............” આ ઉપરથી આ ગામ અને મંદિરની પ્રાચીનતા ૧૧ મી શતાબ્દી પહેલાંની મનાય. મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને દરવાજાની બંને બાજુની ૧૨ દેરીઓ તેમજ ભમતીના કેટવાળું છે. ધ્વજા–દંડ નથી. બારે દેરીઓ ખાલી છે. મૂળનાયકની ઉપર્યુક્ત સં. ૧૧૦૧ ના લેખવાળી પ્રતિમા પરિકરવાળી છે. તેની નીચે પરિકરની ગાદી ઉપર સં. ૧૩૫૯ ને ગુટક લેખ આ પ્રમાણે છે – “સંવત ૩૨ ITળ વરિ વ મુદ્રિને મેં] ટાર...........................શ્રી નવસ(f)............. રાષ્ટિ ..સિ........૪૦ રુક્ષમા......... . ............રમર્દિ હૈદ્રસૂરિર્વિવ (વ)રાતિ (લં) શ્રીરિ()ષમદેવ.... ..........માં..........મીમા........... મિ ળિn......, મૂળગભારા બહાર વિલક્ષણ આકૃતિના મનહર પ્રાચીન ૨ કાઉસગિયા-પ્રતિમાઓ સામસામે પ્રતિષ્ઠિત છે. તેમની પાસે અર્ધસર્પ અને અર્ધમાનવ આકૃતિવાળી ફણસહિત ઈન્દ્ર-ઇન્દ્રાણીઓની આકૃતિ છે. તેની ઉપર એવા જ ત્રણ-ત્રણ ધરણંદ્રનાં રૂપે બંને બાજુએ જોવાય છે. ભગવાનના માથે સાત-સાત ફણાઓ છે. મૂળનાયકના બંને પરિકર નીચે ખવાઈ ગયેલા સં. ૧૨૪૦ ના એક જ ભાગના લેખે આ પ્રમાણે વંચાય છે. (૨) “હં. ૨૦૦ આઝાદ ?િ રવ.....શ્રી પુત્રી......ક્રાન્નેિ પ્રતિષ્ઠિત્ત...........શ્રીરામવિિમિ.] II (૨) લં ૨૪૦ આવાઢ વરિ ? રવૌ –લા માર્યા રારિ પુત્ર . ...........................” એક પ્રાચીન પરિકરની ગાદી એક દોરીમાં છૂટી પડેલી છે. તેના ઉપર સં. ૧૩૧૪ ના જેઠ સુદિ ૬ (૩) ને મંગળવારને લેખ છે અને ગૂઢમંડપમાં ડાબા હાથ તરફની ખાલી ગાદી ઉપર સં. ૧૩૩૧ ના વૈશાખ માસને લેખ મળે છે. આ લેખથી આ પરિકર શ્રીકષભદેવ ભગવાનનું છે જ્યારે મૂળનાયક સંભવનાથ પ્રભુ હોવાનું કહેવાય છે પણ તે ચંદ્રપ્રભસ્વામી પ્રતીત થાય છે. એટલે બીજા કેઈ પરિકરમાં આ મૂર્તિ સ્થાપેલી છે. ૧૨૭. ધનારી (કઠા નંબર : ર૯પ૧ ) બનાસ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં ૪ માઈલ દૂર બનાસ નદીના કાંઠા ઉપર ધનારી નામનું ગામ છે. જૈન મંદિરમાંથી મળી આવેલા શિલાલેખથી આ ગામ સં. ૧૩૪૮ પહેલાનું જણાય છે. આજે અહીં પિરવાડ શ્રાવકેનાં ૩૬ ઘરે છે. ૧ ઉપાશ્રય અને ૧ પૌષધશાળા છે. ધર્મશાળા માટે ખાલી જમીન પડેલી છે. અહીં આવેલાં ૨ જૈન મંદિરે પિકી એક પ્રાચીન અને વિશાળ છે જ્યારે બીજું ઘર-દેરાસર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ તથા દરવાજાની બંને બાજુના કુલ ૧૫ ખંડે, શિખર, શૃંગારચોકી અને ભમતીના કેટયુક્ત બનેલું છે. આ મંદિર કે બંધાવ્યું હશે તે જાણવા મળતું નથી પરંતુ છ ચોકીના ડાબા હાથ તરફના પાટડા ઉપર સં. ૧૩૪૮ને એક લેખ આ પ્રમાણે છે – ૧. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ' લેખાંક ૬૨૩, ૬૨૪. Page #112 -------------------------------------------------------------------------- ________________ નીતડા ર૫૩ - " स्वस्तिश्रीरि(ऋषभदेवं प्रणम्य || संवत १३४८ वर्षे आषाढ सुदि ९ भोम दिने धणारीग्रामे देवश्रोरि(ऋषभदेवचैत्ये प्रमारवंशोद्भवराज० श्रोसालासुत जइतमालविजय(यि)राज्ये........ग....टव्यापारि० प्राग्वाटज्ञातीय० श्रे० पुनदेवसुतजाला भार्या राल्हदेपुत्र श्रे० आमदेव भार्या लासदेवीः श्रे० धार्मिक लुंबा भार्या दमिणि तत्सुत श्रे० लापण द्वितीय सलषण विजयसीह पद्मसीह लाषण सुत મોનરર્તિન.......................ારાપિત છે .............. ......રતિ વર્ષાઃ ” આ લેખ ઉપરથી જણાય છે કે, આ ગામ અને આ મંદિર સં. ૧૩૪૮ થીયે પ્રાચીન છે. વળી, આ મંદિરમાં અસલ શ્રી ઋષભદેવ પ્રભુ મૂળનાયક હતા, જેના સ્થાને જીર્ણોદ્ધાર સમયે શ્રી શાંતિનાથ ભગવાનને પધરાવેલા છે. મૂળનાયકની મનોહર મૂર્તિ ઉપર લેખ નથી. તેના પર પંચતીથીનું પરિકર હતું પણ કઈ કારણસર કાઢી લેવામાં આવ્યું છે. બંને બાજુ પરની મૂતિઓ ઉપર સં. ૧૬૭ના લેખા વિદ્યમાન છે ગૂઢમંડપમાં બીજી તીર્થકર મૂર્તિઓ સાથે અંબિકાદેવીની ધાતુમૂર્તિ સં. ૧૪૦૪ના લેખવાળી છે અને બીજી અંબિકાદેવીની મૂર્તિ ગભારા બહાર પાછળના ગોખલામાં છે, તેના ઉપર સં. ૧૪૩૪ને લેખ છેગૂઢમંડપમાં શ્રીધર્મ૨નસરિનાં પગલાં ઉપર સં. ૧૭૩૩ને લેખ છે. છ ચોકીમાં ૧ યક્ષ અને ૧ યક્ષિણીની મૂર્તિઓ છે. શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિ વગેરેનાં પગલાં જેડી ચારને એક પટ્ટ છે, જેના ઉપર સં. ૧૯૬૧ને લેખ છે. આ મંદિરનો ધ્વજા, દંડ, કળશ વગેરે સં. ૧૯૬૦ માં ચડાવવામાં આવેલાં છે. મંદિરના પાછળના ભાગમાં મંદિરને બગીચે અને એક ક છે. તેની પાસે એક ઓરડી છે. ૨. શ્રીપૂજ્ય શ્રી મહેન્દ્રસૂરિના નેરામાં એક ઘર-દેરાસર છે. એરડાના એક ભીંતના કબાટમાં ધાતુની પાંચ-છ મૂર્તિઓ અને એક શ્યામ આરસની બે-ત્રણ ઈંચની કેસરિયાજી પ્રભુની મૂર્તિ બિરાજમાન છે. ગામના ઝાંપે નદીકિનારે એક પ્રાચીન વાવડી છે. તેની પાસે એક વંડામાં ૪ દેરીઓ છે, જેમાં શ્રીપૂજ્ય શ્રી મહેન્દ્રસૂરિના પૂર્વજ યતિએનાં પગલાં બિરાજમાન છે. તપાગચ્છીય કમળકળશશાખાના શ્રી પૂજ્ય ગાદી છે તે પાટણની ગાદીની શાખા મનાય છે. હાલના શ્રીપૂજ્યજીના હસ્તક તેમને નેરે વગેરે સાથે ચાર પાંચ મકાને, ગામ બહાર બગીચે, અરટ–ખેતર અને બગીચાને બંગલે આદિ છે. ૧૨૮. નીતડા (કઠા નંબર : ર૯પર) હિડારડ (સર્પગંજ) સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ દૂર નીdડા ગામ આવે છે. આ ગામ ૧૨ શતાબ્દી પહેલાંન હોય એમ અહીંના જૈન મંદિરના સં. ૧૨૦૦ ના શિલાલેખથી પ્રતીત થાય છે. અહીં પરવાડ શ્રાવકેનાં ૭૫ ઘરે, ૨ ઉપાશ્રય, ૧ પૌષધશાળા અને ૧ ધર્મશાળા છે. અહીં શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર ભવ્ય અને વિશાળ બાવન જિનાલયવાળું છે. મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, સભામંડપ, શૃંગારકી, ૪૧ દેવકુલિકાઓ, શિખર અને ભમતીના કેટયુક્ત બનેલું છે. આ મંદિર ક્યારે અને કેણે બંધાવ્યું તે સંબંધી કે લેખ મળતો નથી પરંતુ મૂળનાયકના પ્રાચીન પરિકરની ગાદીમાં સં. ૧૨૦૦ ને લેખ આ પ્રકારે કરેલે મળે છે – સંવત ૨૨૦૦...........Tછીયાવાવરો શ્રી...........પાળપુત્રિા ....કતિ ટુંપુનેન શ્રીમષ્ટિનેમિતિ ......... શ્રીમયિકમરિમિઃ ૨. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ' લેખાંકા ૫૦૭, ૫૦૮. For Private & Personal use only Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થી સસ’મહ આ ઉપરથી આ મંદિર સ. ૧૨૦૦ પહેલાંનુ છે એમાં સ ંદેહ નથી. વળી, આ મદિરમાં શ્રીઅરિષ્ટનેમિ ભગવાન પ્રતિષ્ઠિત હતા, એટલે કદાચ ખંડિત થયેલી એ પ્રતિમાના સ્થાને આ પરિકરમાં જીર્ણોદ્ધાર સમયે શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનને બિરાજમાન કર્યા હશે એમ લાગે છે. મંદિરનો ભમતીની ત્રીજી દેરીમાં એક યક્ષની મૂર્તિ છે. તેના ઉપર આવા લેખ છે: ૨૫૪ 66 ' संवत् १४९१ वर्षे वैशाख सुदि २ गुरु दिने यक्षबाबाजी मूर्ति नीपनी ॥ शुभं भवतु ॥ ,, આથી આ સ્મૃતિ સ. ૧૪૯૧ ના સમયની પ્રાચીન છે. એની શિલ્પરચના પણ ધ્યાન ખેંચે એવી છે. મૂર્તિના બે જમણા હાથમાંથી એકમાં નાગપાશ, ખીજામાં કમંડલુ અને ડાખા હાથમાં ત્રિશૂળ અને યક્ષસૂત્ર છે. એક પગમાં ખટાઉ પહેરેલી છે ને બીજા પગની ખટાઉ નીચે ઉતારેલી જોવાય છે. આ મૂર્તિના માથે શ્રીતીર્થંકર ભગવાનની મૂર્તિ કારેલી છે. આ મૂર્તિની લેાકેા માધા-માનતા રાખે છે અને એ માટે અનેક લેકે આ સ્થળે દર્શનાર્થે આવે છે. મંદિરની બહાર એક અખિકાદેવીની દેરી પણ છે. અહીં નદીના તટ પર આવેલું ‘કેદાર' શિવાલય અને ‘બદ્રીનાથ ’નું વિષ્ણુ મંદિર તેમજ તેની સામે એક સૂર્ય મદિર છે. તે પૈકી સૂ`મદિર ઈ. સ. નો ખારમી શતાબ્દીમાં બનેલું હાવાનુ શ્રોએઝાજીનું મંતવ્ય છે, એટલે આ ગામ એથીયે પ્રાચીન હાવાનું પુરવાર થાય છે. કાળાગરા અહીથી બે માઇલ દૂર કાળાગરા નામનું પ્રાચોન ગામ હતુ. તેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર હતુ જ્યાંના એક શિલાલેખ મળી આવ્યું છે, તેના ઉપરથી આ હકીકત આપણને જાણવાને મળે છે. આજે એ મ ંદિરનુ કાઈ નિશાન પણ મળતું નથી. એ સ્થળે મકાનાનાં માત્ર ખડિયેરો જોઈ શકાય છે. એ લેખ આ પ્રમાણે છે:— “ સં૦ ૧૨(૨)૦૦ વરવે(પૈં) (ચૈત્ર) મુર્તિ શ્૦સોમે અવેર્ચ(*)વાવસ્યાં મહારાધિરાજ્ઞશ્રીશ્રદ્દળ(*)સિવેવથાળવિલય(યિ)રાગ્યે સન્નિ(*)યુ મુદ્રાયાં મટું શ્વેતાપ્રવ્રુતિવં(*)ચવું. શાસનમિયિતે યથા(*)મદં શ્રીવેતાન નાનછારી(%)ામે.... શ્રીપાર્શ્વનાથ(*)વેવસ્ય છો... .(*)....દિ........(*)Ë । આદ્રા... be ||(*) સાવિ રા૩૪૦ ના અહિાવ ત્રા વર્ણવ (૫) ત્રા નવ-સોદળ....વળવેલા........ .यस्य (*) यस्य यदा भूमी तस्य तस्य तदा hલ્હા || 91 આ લેખથી જણાય છે કે, સં. ૧૩ (૨)૦૦ ના જેઠ સુદ ૧૦ ને સોમવારે આહ્વણુસિંહના રાજકાળમાં મહ ખેતાએ નાનકલાગર ( કાળાગરા ) ગામમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના મંદિરને કંઇક ભેટ આપવા માટે શાસન લખી આપ્યું. આ લેખમાં જણાવેલ આહ્વણસિંહૈં કયા વશના હતા તે જાણી શકાતું નથી, ૫. ગૌરીશંકર એઝાજી તર્ક કરે છે કે, અજારી ગામમાંથી સં. ૧૩૨૦ ના જે લેખ મળી આવ્યે છે તેમાં મહારાજાધિરાજ અર્જુનદેવનુ નામ છે. તેના વંશના પિરચય પણ તેમાંથી મળતા નથી. સંભવ છે કે, અર્જુનદેવ ખઘેલ ( વાઘેલા) રાજા હૈાય. જો આ ખધેલ ન હેાય તે આપણે એ જ માનવું રહ્યું કે, તે ઉપર્યું`કત આલ્તુસિંહનો ઉત્તરાધિકારી હશે. તેની પછી પ્રતાપસિંહ ચદ્રાવતીનો રાજા થયા હશે. પરંતુ ખીજું પ્રમાણ ન સાંપડે ત્યાં સુધી નિર્ણય કરી ન શકાય. એટલું નિશ્ચિત છે કે, તેઓ આ પ્રદેશના રાજવી હતા, પછી તે પરમાર હાય કે અન્ય વંશના. જેનું આજે નામેાનિશાન રહ્યું નથી એવા સ્થળ અને મંદિરના પત્તો આવા એક માત્ર ત્રુટિત શિલાલેખથી મળે છે; એટલું જ નહિ પણ રાજાવલીની કેટલીક ત્રુટિત વંશાવલીએ પણ સાંધી શકાય છે, એ હકીકત ઓછા મહત્ત્વની ન ગણાય. ૧. - સિરાહી રાજ્યકા ઇતિહાસ' પૃ. ૧૫૪ પરની ટિપ્પણી, Page #114 -------------------------------------------------------------------------- ________________ દીયાણા ૧૨૯. દીયાણું (કઠા નંબર : ૯૫૩-ર૯૫૪) બનાસ સ્ટેશનથી ૧૦ માઈલ દૂર પહાડમાં એક ટેકરી ઉપર દીયાણા નામનું જૈન તીર્થધામ આવેલું છે. પાર્વતીય શોભા વચ્ચે દેવવિમાન પેઠે ઊભેલા અટુલા મંદિર સિવાય નથી કેઈ ગામ કે નથી કઈ વસ્તી. આ મંદિરને લેકે જીવિત સ્વામીના મંદિર તરીકે ઓળખે છે. કહેવાય છે કે નાણા દીયાણા નાંદિયા, છવિતસ્વામી વાલિયા. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શુંગારકી, ભમતીમાં ૪૮ ખાલી દેરીઓ (જેમાંની બે દેરીમાં માત્ર મૂર્તિઓ અને પગલાં જોડી છે), ભમતીને કટ અને શિખરબંધી બાવન જિનાલયની રચનાવાળું છે. મૂળગભારામાં મૂળનાયક ભગવાનની ચમત્કારભરી આબેહુબ મૂર્તિ પંચતીથીના પરિકરવાળી છે. પરિકરની ગાદીમાં નીચે આડું ધર્મચક્ર, તેની બંને બાજુએ બે હરણ છે. તેની ઉપર દેવીની બંને બાજુએ હાથી, સિંહ અને ચક્ષયક્ષિણીની આકૃતિએ કરેલી છે. આ મૂર્તિમાં ખાડા પડી ગયા છે, તેથી લેપ કરાવવાની જરૂર છે. ગૂઢમંડપમાં બે મનેહર કાઉસચ્ચિય: વિદ્યમાન છે. એક પ્રતિમા ઉપર સાત અને બીજી ઉપર પાંચ ફણાઓનું છત્ર છે. બંને પ્રતિમાઓને બંને બાજુએ પાંચ-પાંચ અને ઉપર એકેક તેમજ મૂળ કાઉસગ્ગિયા મૂર્તિઓ મળી ૨૪ મૂર્તિઓની આકૃતિઓ સુંદર રીતે ઘડી છે. બબ્બે ઈદ્રો અને બબ્બે શ્રાવક-શ્રાવિકા ઊભેલાં છે. નવચેકીમાં જિનમા ચાવીસીને આરસને એક સુંદર દ્ધ છે. તેના ઉપર સં. ૧૨૬૮ ને લેખ આ પ્રમાણે છે – " संवत् १२६८ आसा(पा)ढ वदि २ गुरु दिने श्रीनाणकीयगन्छे फूनरूसाचैत्ये सुमदेव........कुआर जांचकुंआर जालण નવ સદવ ગુમતિ ની રાજુમા સર્વે......પ્રતિષ્ઠિત સિદ્ધસેનસૂરિમિઃ | આ લેખમાં જણાવેલ ક ચરણ કર્યું? શું કુનરુસા નામના કેઈ ગામ ચિત્ય કે કુનરશાહે બંધાવેલું ચિત્યએને કંઈ ખુલાસે મળે તે આ મંદિરની સ્થિતિ ઉપર પ્રકાશ પડે. આ મંદિરના દરવાજા સામે વાવ તરફ જતાં જમણા હાથ પર મંદિર અને વાવના રસ્તા વચ્ચે એક ગધેયા ઉપર આ પ્રકારે લેખ જોવાય છે: ...........શ્રીમહાવીરથ વારિ(વ) બોન() સંવત્ ૨૩૨ વાર (વે) આવા વરિ ૨૦ રવી રાગથીગવાન મહૂં જૂન par | " –સં. ૧૩૯૧ ના અષાડ વદિ ૧૦ ને રવિવારે રાજા તેજપાલે અને મંત્રી કૂપાએ આ વાવ શ્રી મહાવીરસ્વામીન મંદિર માટે ( સંઘને) આપી. આ હકીકત ઉપરથી જણાય છે કે આ તીર્થધામ ૧૪ મા સૈકામાં ખૂબ પ્રસિદ્ધિ પામી ચૂક્યું હતું, જેથી એ સમયના રાજવી તેજપાલે અને મંત્રી કૃપાએ આ મંદિરને વાવ ભેટ કરી. સં. ૧૪૩૬ ના પિષ સુદિ ૬ ને ગુરુવારે દીયાણામાં “પાશ્વનાથ ચરિત” લખાવ્યાની નોંધ મળે છે – " श्रीअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती ग्रामोऽस्ति [यो] दियवराभिधया प्रसिद्धः । श्रीवर्द्धमानजिननायकतुङ्गशृङ्गप्रासादराजपरिवारितभूमिभागः ॥" આ હકીકત ઉપરથી અહીં ૧૫ મી શતાબ્દીમાં જૈનેની વસ્તી હોવાનું સ્પષ્ટ થાય છે. મંદિરની બહાર વંડામાં સામેના ભાગમાં જૈન ધર્મશાળા છે. અહીં કાર્તિક વદિ ૮ (ગુજરાતી) ૦)) ના દિવસે યાત્રીઓને મેળો ભરાય છે. બાકી કાર્તિકી અને ચૈત્રી પૂણિમા તેમજ પર્વ દિવસોમાં યાત્રીઓની અવર આ તીર્થના ચમત્કારની પ્રસિદ્ધિથી લેકવણુ માનતા-બાધા રાખે છે અને નેવેદ્ય, ધૂપ વગેરે ધરીને હાર કરે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન તીર્થ સર્વસંગ્રહ અહીંનું સ્થળ ધ્યાન માટે ઉત્તમ વાતાવરણવાળું જોવાય છે. કેર : બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૮ માઈલ દૂર કેર નામનું ગામ છે. આ ગામમાં શ્રાવકનું એક પણ ઘર નથી. મંદિર કે ઉપાશ્રય હતે પણ વસ્ત થયેલ છે. પહેલાં આ ગામ તેમજ પાસેનાં ઈસરી, માંડવાડા વગેરે ગામે ઉજજડ થઈ ગયાં હતાં પણ લગભગ એક સૈકાથી ફરીને વસ્યાં છે. એક કાળે આ કેર ગામ મેટું હતું. અમદાવાદનિવાસી શેઠ મનસુખભાઈ ભગુભાઈ અસલ આ ગામના રહીશ હતા. અમદાવાદમાં કેરની પિળ છે જેમાં ત્યાંના માણસે આવીને વસ્યાને પુરાવા મળે છે. કેરથી ગયેલા ૩૦૦ કુંભારો સુરત જઈને વસ્યા છે. નીતાડ બાવનીમાં તેડું થાય ત્યારે કેરને સાથ હોય છે. આ બધી હકીકત પ્રાચીન કેરની વિશાળ વસ્તીનું સૂચન આપી રહી છે. આજે અહીં પૂજારીઓનાં ૬ ઘરે અને લેકવર્ણની વસ્તી છે. પૂજારીઓ દીયાણા તીર્થની વારાફરતી પૂજા કરે છે અને સારસંભાળ રાખે છે. ૧. કેરથી ઉત્તર દિશામાં ૧ માઈલ દૂર એક ધ્વસ્ત મંદિર પડયું છે. આ મંદિર મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું હતું, જેને લેકે “કાળા મંદિર ના નામે ઓળખે છે. આ મંદિરમાં પરિકરની છૂટી પડેલી ગાદી ઉપર સં. ૯૦૨ ને લેખ છે અને ચાર સ્તંભ ઉપર ૧૨ મી શતાદીના લેખે જોવાય છે. આ ઉપરથી આ મંદિર ૧૦ મા સિકા પહેલાંનું પ્રતીત થાય છે. આ મંદિરની ત્રણ મૂર્તિઓ દિયાણાના મંદિરની ભમતીમાં પધરાવેલી છે. વળી, એક પરિકરની ગાદી સં. ૧૦૨૪ના લેખવાળી પણ છે. કહે છે કે હાલના પૂજારી લાખાજીના પિતા જેરાએ લગભગ ૬૦-૮૦ વર્ષ પહેલાં આ પડી ગયેલા મંદિરમાંથી આ મૂતિઓ વગેરે લાવીને દીયાણું તીર્થમાં સ્થાપન કરી છે. ઉપર્યુક્ત ગાદી પરને લેખ આ પ્રમાણે છે – "ॐ ॥ विष्टितककुले गोष्ठ्या वि(व)द्धमानस्य कारितं । [सुरूप] मुक्तये विंबं कृष्णराजे महीपतौ ॥ (A)દg(જી)પચાં સમાસ નિનૈઃ સમ (૨૦૨૪) हस्तोत्तरादिसंस्थे निशाकरे[रित]सपरिवारे ॥ નિા વા દે ૨ -: નરદ્રિવ્યઃ સુરોમાં ઘટિતવાન વીરનાથસ્થ શિપિનામી ; [૧] I + ? | " –સં. ૧૦૨૪ ના અષાઢ સુદિ ૬ ના દિવસે, જ્યારે ચંદ્ર નક્ષત્ર પરિવાર સાથે હસ્તત્તરા નક્ષત્રમાં હતું ત્યારે શ્રીકૃષ્ણરાજ રાજાના રાજકાળમાં વિષ્ઠિતકકુળના ગઠીઓએ શ્રીમહાવીર ભગવાનનું સુંદર બિંબ મુક્તિ માટે ભરાવ્યું અને તે વીરનાથનું બિંબ નરાદિત્ય નામના શિપીએ સુંદર રીતે ઘડ્યું. આ લેખ ઉપરથી આબુના પરમાર રાજાઓમાંના અરણ્યરાજને ઉત્તરાધિકારી કૃષ્ણરાજ સં. ૧૦૨૪માં આ પ્રદેશ ઉપર નિશ્ચિત રૂપે રાજ્ય કરતે હતે એટલું નક્કી થાય છે. જો કે કૃષ્ણરાજ કે તેના ઉત્તરાધિકારી પુત્ર ધરણવરાહને રાજત્વકાળ નિશ્ચિત નથી એટલે કૃષ્ણરાજ કે ધરણુવરાહના રાજત્વકાળનાં વર્ષોને નિર્ણય કર શક્ય નથી, પરંતુ કૃષ્ણરાજને કાળનિર્ણાયક આ લેખ પરમારના રાજત્વકાળને પૂર્વ સીમાસ્તંભ બની રહે છે. એમના સમયમાં ભગવાન મહાવીરની પ્રતિમા ભરાઈ હતી. આ પરિકરમાંની મૂર્તિને આજે પત્તો નથી. સંભવ છે કે, દીયાણામાં લઈ જવાયેલી મતિઓમાંથી કોઈ એક હાય. આ ધ્વસ્ત મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, ૪ ચોકી, શિખર, ભમતીના કેટ્યુક્ત તેમજ દરવાજાની અંદરના ભાગમાં શંગારકીઓ અને એક લાંબી ઓસરીવાળું હતું. મૂળગભારાની બન્ને બાજુની ભીતિ અને શિખરને ભાગ પડી ગયો છે. મંદિરના સ્તંભે, દરવાજા, ગોખલા, કુંભી, ચેકીએ, પાટ, છત, છજાં વગેરે પથ્થરનાં છે. બાકીની ભત ઈટેની જણાય છે. અહીંની ઈંટે ૧૩૪૧૪” લાંબી અને ૯”x૧૦” ઈંચ પહોળી અને રાારા ઈંચ જાડી છે. આ ઉપરથી પણ આ મંદિર ઘણું પ્રાચીન જણાય છે. મૂળ ગભારાના અને ગૂઢમંડપના દરવાજાની બારશાખની ઉપરના પથ્થરમાં મંગળમૂર્તિ સહિત પાંચ જિનમૂર્તિઓ એટલે કુલ ૬ જિનમતિઓ કેરેલી જોવાય છે. બંનેના કેરણીભર્યા દરવાજાઓ હજી ઊભા છે. સભામંડપમાં રંગથી www.ainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ કછોલી-વાસા ૨૫૭ લખેલા સં. ૧૮૩૪ના લેખથી જણાય છે કે, ગુજરાત અને મારવાડના શ્રાવક યાત્રીઓએ મળીને આ મંદિર અને માંડવાડાના મંદિરને ચુને વગેરે લગાવી સુશોભિત બનાવ્યાં હતાં. લાખ રૂપિયાથી પણ તૈયાર ન થઈ શકે એવા આ મંદિરને કરુણ અંત આવ્યું છે. મંદિરની આસપાસ પડેલાં મકાનનાં અવશેષે આ સ્થળે અગાઉ વસ્તી હોવાની પ્રતીતિ કરાવી રહ્યાં છે. ૧૩૦. કાછોલી (ઠા નંબર : ૨૯૫૬) રહિડારડ ( સર્પગંજ ) સ્ટેશનથી નયખૂણામાં ૩ માઈલ દૂર કછોલી નામનું ગામ છે. અહીંના જૈનમંદિરમાંથી મળી આવેલા સં. ૧૩૪૩ ના શિલાલેખમાં “કાલિકા” ગામને નિર્દેશ કરેલ હોવાથી આ ગામ સં. ૧૩૪૩ થીયે પ્રાચીન છે. કહે છે કે કચ્છના રાવે આ ગામ વસાવેલું તેથી આ ગામનું નામ “કાલી” પડ્યું. જેના પ્રસિદ્ધ “કાલીવાલ ગચ્છની ઉત્પત્તિ આ ગામમાં થયેલી છે અને તેથી એ સમયે જેને આબાદીસંપન્ન હશે એમ માની શકાય. આજે આ ગામમાં ૫૦ જૈન શ્રાવકેનાં ઘરે છે. ૨ ઉપાશ્રય અને ૧ કબૂતરખાનું પણ છે. અહીં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પ્રાચીન અને ભવ્ય છે. મૂળનાયકના પરિકરની ગાદીમાં આ પ્રકારે લેખ છે:___"संवत् १३४३ वर्षे कछुलिकाश्रीपार्श्वनाथगोष्टि (ष्ठि)कश्रेष्टि(ष्ठि) सिरिपाल भा० सिरियादे पु० नरदेवपहा श्रे० बोडा भा० वीरी पु० श्रे० रारुद....महं देवसीह महं सलषा पु० गला श्रे० कर्मा भा० अणुपमदे पुत्र महं अजेसीहेन भ्रातृषीदा मोहणसहितेन श्रे० जगसीह पु०....च श्रे० धणसीह....[व]स्तुपाल श्र० पूनड पु० धीरा श्रे० साहड पु० विजेसीह श्रे० झांझण पु० रामसीह प्रभृतिगोष्ठिकसहितेन पितृमातृश्रेयसे श्रीपार्श्वनाथ श्रे० अ...परिकरहार[:] कारितः कछोलीगोत्र(त्रे) गुरूणामुपदेशेन॥" આ લેખથી આ મંદિર સં. ૧૩૪૩ ના સમયનું કે એ પહેલાંનું નક્કી થાય છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને કેટથી યુક્ત છે. મૂળનાયકની મૂર્તિ રમણીય છે. તેના પર એકતીથીનું સુંદર પરિકર છે. ૧૩૧. વાસા (કઠા નંબર : ૨૯૫૮) હિડારેડ (સર્પગંજ) સ્ટેશનથી અગ્નિખૂણામાં ૪ માઈલ દૂર વાસા નામનું ગામ છે. આ ગામમાં આવેલા સૂર્યનારાયણના વિશાળ મંદિરમાંથી સં. ૧૨૬૧ ને એક કૈ લેખ મળી આવ્યા છે. આ ઉપરથી આ ગામ તેથીયે પ્રાચીન હોવાની ખાતરી થાય છે. અહીં શ્રાવકેનાં ૪૫ ઘરે છે, ૧ ઉપાશ્રય અને ૧ ધર્મશાળા છે. અહીં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બે માળનું છે. નીચેના માળમાં મૂળગભારે, સભામંડપ, તેને ફરતી ભમતી અને ભમતીમાં કુ તથા થેડા ભાગમાં મકાન છે. મૂળનાયક સાથે ત્રણ આરસની મૂર્તિઓ છે. જમણી બાજુની ભીંતમાં આરસના ૩ કાઉસગ્ગિયા છે. તેના ઉપર એક પરિકરના ઉપરનો ભાગ ચડે છે, જેમાં સુંદર ફણાવલી બનાવેલી છે. બહારના એક ગોખલામાં શ્યામ આરસના તેરણના ટુકડામાં ભગવાનની પદ્માસનસ્થ એક મૂતિ છે. ઉપરના માળમાં ચૌમુખજીની રચના છે. આરસની ચારે મૂર્તિઓ નાની છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક ૩૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂર્તિ ખંડિત છે. આ મંદિરમાં ધાતુની મૂર્તિઓને પરિવાર ઠીક પ્રમાણમાં છે. તેના ઉપર સં. ૧૩૮૬ થી ૧૭૬૮ સુધીના લેખે મળે છે. તેમાં વાસા ગામના નિર્દેશવાળી બે પ્રતિમાઓ ઉપર સં. ૧૫૨૧ અને ૧૫૨૨ ના લેખે છે. આ મંદિરથી પૂર્વ દિશામાં જગદીશનું મંદિર આવેલું છે. તેને મૂળ ગભારે અને શિખર કાયમ છે જ્યારે સભામંડપને કેટલેક ભાગ અને મુખ્ય દરવાજો પડી ગયું છે. શિખર પર ખૂબ કેરણી કરેલી છે. મૂળગભારામાં પદ્માસન બનેલું છે ને દરવાજાના ઉત્તરંગામાં વચ્ચે મંગળમૂર્તિ તરીકે તીર્થકર ભગવાનની મૂર્તિ જોવાય છે. મંદિરની આખીયે રચના જેન શિલીને મળતી છે. એટલે આ મંદિર જેન મંદિર હતું, જેમાં હવે શિવલિંગ અને પાર્વતીની મૂર્તિ પધરાવી દીધી છે. લેકેના કહેવા મુજબ પાંચ-સાત વર્ષ પહેલાં જ્યારે અહીં બ્રાહ્મણનું જોર વધ્યું ત્યારે આ જૈન મંદિરને તેઓ પચાવી બેઠા અને બળજબરીથી શિવલિંગ વગેરે પધરાવી દીધું. આ મંદિર ગામના સૂર્યમંદિર જેટલું જ પ્રાચીન છે. શ્રીઓઝાજી કહે છે કે, “આ જૈન મંદિર હતું પરંતુ બ્રાહ્મણોએ તેમાં શિવલિંગની સ્થાપના કરી દીધી છે.” ૧૩૨. રોહિડા (કોઠા નંબર : ર૯૫૯-ર૯૬૧) હિડારેડ ( સર્પગંજ) સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૩ માઈલ દૂર હિડા નામનું ગામ છે. અહીં આવેલાં રાજેશ્વર' નામે શિવમંદિર અને બીજું રામચંદ્રજીનું મંદિર જે અસલ સૂર્યમંદિર હતું, તે બંનેમાંથી ધારાવર્ષદેવના સમયના શિલાલેખે મળી આવ્યા છે તે ઉપરથી આ ગામ ૧૨મા સૈકા કરતાંયે પ્રાચીન હોવાનું પુરવાર થાય છે. ગામની આસપાસ પડેલાં ખંડિયેર ઉપરથીયે આ ગામની અસલ આબાદીની પ્રતીતિ થઈ આવે છે. સ. ૧૫૭૧ માં હિડાનિવાસી શ્રેષ્ઠીઓ ભરાવેલી ધાતુમતિ આજે લેરલ ગામમાં વિદ્યમાન છે. આજે પણ અહીં જૈન શ્રાવકાનાં ૧૦૦ ઘરની વસ્તી છે. ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા તેમજ ૩ જૈન મંદિર વિદ્યમાન છે. ૧. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના વિશાળ મંદિરને પાયે સં. ૧૯૫૦ માં નંખાયે હતું અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૫૮ ના મહા સુદિ ૧૩ ને જ થયેલી છે. મંદિરમાં મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શંગારચેકી, શિખર અને ભમતીના કેટયુક્ત ભવ્ય રચના છે. સભામંડપની બન્ને બાજુએ એકેક શિખરબંધી દેરાં છે. જમણી બાજુના દેરામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન અને ડાબી બાજુના દેરામાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. મૂળ મંદિરમાં ધાતુમૂર્તિઓને પરિવાર ઘણે છે. ચાંદીની મૂર્તિઓ પણ ઘણી છે. નવચોકીના એક ગોખલામાં શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ છે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કેરેલી છે. મદિરની પાછળ ફૂ અને બગીચો છે. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બે માળનું છે. અહીંના રહીશ મૂતા રાયચંદ નથમલજીએ આ મંદિર બંધાવી સં. ૧૯૫૯ના મહા સુદિ ૫ ને રોજ તેની પ્રતિષ્ઠા કરી છે. મૂળગભારે, તેની બહાર મંડપ તરીકે ચોકી, ભમતી, કેટ અને શંગારકી યુક્ત આ મંદિર છે. તેના માળ ઉપર નાનું એવું આરસનું શિખર છે. નીચેના માળમાં મૂળનાયક સાથે આરસની ૬ મૂર્તિઓ છે. એક શ્યામવર્ણી આરસની દ્રિતીથીન પરિકરયુક્ત મૂર્તિની આસપાસ બે સુંદર કાઉસગિયા મૂર્તિઓ કેરેલી છે. આ મૂર્તિ અહીંથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર આવેલા “વાલેરિયા’ ગામની કેદારનાથની નદીમાંથી મળી આવી હતી. મંદિરમાં ચાંદીની મૂતિઓ પણ છે. મૂળનાયકની જમણી બાજુએ એક ૧. “ અબુદાચલ પ્રદક્ષિણે જૈન લેખસદેહ” લેખાંક : ૫૨૭ થી ૫૫૬. ૨. એજન : લેખાંક : ૫૪૦, ૫૫૧. ૩. “સિરોહી રાયકા ઇતિહાસમાં ૪. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદોહ” લેખાંક : ૧૯૧. Page #118 -------------------------------------------------------------------------- ________________ વાડા ૨૫૯ મૂર્તિ બિરાજમાન છે તે પૂરી ઘડાયેલી નથી, માત્ર મૂર્તિને આકાર છે. આ મૂર્તિ અહીંની એક વાવડી કે કૂવામાંથી મળી આવી હતી. કહે છે કે આ મૂર્તિને ઘડવા માટે ટાંકણુ લગાવ્યાં પરંતુ ટાંકણાં ચાલ્યાં નહિ, લેહી ને દૂધની ધારાઓ એમાં વહેવા લાગી એથી એ મૂર્તિ એમ ને એમ ઘડ્યા વિના જ મૂકી રાખેલી છે. લેકે આ મૂર્તિની પૂજા-માન્યતા ખૂબ કરે છે. એક પદ્માવતી દેવીની આરસ મૂર્તિ છે ને તેના ઉપર તીર્થકરની પાંચ મૂતિઓ કેરી કાઢેલી છે. અંબિકા દેવીની મૂર્તિ ૧ છે. ઉપરના માળમાં શિખરબંધી દેરીમાં ચૌમુખજીની રચના કરેલી છે. શ્રીબ્રાહ્મણવાડજીનું મંદિર મૂતા રાયચંદ નથમલજીએ પોતાના બગીચામાં બંધાવ્યું છે. સં. ૧૯૬૩ ના વૈશાખ સુદિ ૬ ને સોમવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી પ્રતિષ્ઠિત છે. મૂળગભારે, સભામંડપ, ભમતી અને તેમાં ચાર દેરીએ યુક્ત શિખરબંધી રચના છે. કુલ પાંચ દેરીઓ હોવાથી તેને “પંચતીથી' કહે છે. એક દેરીમાં કેસરિયા ભગવાનની મૂર્તિ છે. મૂળ ગભારાની બહાર ચોમુખજી પધરાવેલા છે. સભામંડપમાં અંબાજીની મૂર્તિ છે, તેની રચના જેન શેલીની નથી. સંભવતઃ ક્યાંકથી લાવીને આ મૂર્તિ મૂકી હશે, એમ જણાય છે. આ ત્રણે મંદિરની ધાતુપ્રતિમાઓના સં. ૧૨૨૬ થી સં. ૧૯૯ સુધીના લેખે મળી આવે છે.' બગીચાના એક ખૂણામાં કૂ-અરટ છે, અને એક શિવાલય પણ ઉક્ત શ્રેષ્ઠીએ બંધાવેલું છે. ૧૩૩. વાડા (કઠા નંબર : ર૯ર) સહિડાથી નેત્રયખૂણામાં ૧ માઈલ દૂર વાટેડા નામનું ગામ છે. જૈન મંદિરમાંથી મળી આવેલા સં. ૧૧૭૧ ના શિલાલેખથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું જણાય છે. આજે અહીં શ્રાવકનાં ૭ ઘરે છે. અગાઉ સં. ૧૯૦૩ માં ત્યારે અહીંના જૈન મંદિરની ફરી પ્રતિષ્ઠા થઈ ત્યારે ૮૦ શ્રાવકેનાં ઘરે હતાં. ધીમે ધીમે અહીંથી શ્રાવકેની વસ્તી ઘટતી જ રહી છે. અહીં એક બે માળને નાને ઉપાશ્રય છે. મળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂળનાયકના પરિકરની ગાદી ઉપર સં. ૧૧૭૧ ને લેખ આ પ્રમાણે છે – “સંવત ૧૭૭છ યુઢિ છ શ્રી...સઢ-ચય....છે(છે) . સંધી સોટીલુ....જીપુત્ર વાતિ માયા() સમન્વિતેન વીર નાથાતિના જરિતા » આ લેખ ઉપરથી જણાય છે કે પહેલાં આ મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન હતા પરંતુ જીર્ણોદ્ધાર સમયે એ જ પરિકરમાં શ્રી શાંતિનાથ ભગવાનની ભગવાનની મૂર્તિ પધરાવી છે. વળી, આ મંદિર સં. ૧૧૭૧ પહેલાં અને ગામ પણ એથીયે પ્રાચીન હોય એમ સ્પષ્ટ થાય છે. મૂળનાયકની સુંદર મૂર્તિ પણ પ્રાચીન પંચતીથીયુક્ત છે. આ મંદિરમાં આરસની ૩ અને ધાતુની ૨ મૂર્તિઓ છે. ધાતુની મૂર્તિઓ પૈકી એક પંચતીર્થી પર સં. ૧૩૯૬ અને બીજી પર ૧૪૯૦ ના લેખે ઉત્કીર્ણ છે. આ મંદિરને છેલ્લે દવા–દંડ સં. ૧૯૭૯માં ચડાવવામાં આવ્યું છે. ૧. “અબુદાચલ પ્રદક્ષિણ જેન લેખસંદહ”: લેખાંક : ૫૫૭ થી ૬૦૭. ૨. એજનઃ લેખકઃ ૬૯, ૧૦. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ૧૩૪. ભીમાણા (કાઠા ન ભર : ૨૯૬૩) ભીમાણા સ્ટેશનથી ગામ પશ્ચિમ દિશામાં ૧૫ માઈલ દૂર છે. જૈન મ ંદિરમાંથી મળી આવેલા સ, ૧૪૮૯ના શિલાલેખમાં ભીમાણા ગામના ઉલ્લેખ હાવાથી એ સંવત પહેલાં આ ગામ વસેલું હાવું જોઈએ. અહીં પારવાડ શ્રાવકોનાં ૪ ઘરા અને ૧ મોટું જૈન મંદિર વિદ્યમાન છે. જૈન તીથૅ સ સંગ્રહ મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીનું આ મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામ’ડપ, શૃંગારચાકી અને કાયુક્ત અનેલું છે. મૂળનાયકની મનેહર મૂર્તિ પંચતીથીના પરિકરયુક્ત છે. મૂળનાયકના પરિકરની ગાદી ઉપરના સ. ૧૪૮૯ના લેખથી આ મંદિર એ સમયનું કે એથી પ્રાચીન હાવાનું જણાય છે. એ લેખ આ પ્રમાણે છેઃ— “ सं०१४८९ वर्षे वैशाष वदि ११ गुरौ भीमाणाग्रामे सं० बुधा भार्याकाणू सुतकडूया व्य० पांचाभार्या भावलदे सुत......... दिभिः स्वश्रयसे श्रीमुनिसुव्रतबिंबपरिकरः कारितः प्रतिष्ठितः श्रीसोमसुंदरसूरिभिः दारी............॥ મંદિરમાં એક ડાધીલા પથ્થર ઉપર ઘડાયેલી સાધારણ આકૃતિની શ્રીપાર્શ્વનાથ ભગવાનની ૧ ફૂટની પ્રતિમા ધ્યાનખેંચે એવી છે. બીજી કેટલીક મૂર્તિ એ પણ છે. તુરંગી: ભીમાણાથી દક્ષિણ દિશામાં ૧ માઈલ દૂર તુરંગી નામનું ગામ છે. તુરંગીથી ચાલ્યા ગયેલા શ્રાવકા ભારજા, રહિડા અને અમદાવાદમાં આવી વસ્યા છે. પહેલાં આ ગામ શ્રાવકોની વસ્તીથી ભરપુર હતું. અહીં એક ખંડિત મદિર, તેની પ્રાચીનતા અને વિશાળતાથી આ ગામના શ્રાવકોની આબાદી અને સ ંપન્ન સ્થિતિ ઉપર પ્રકાશ પાડી રહ્યું છે. આ ધ્વસ્ત મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામંડપ, શૃંગારચાકી અને ભમતીના કાયુક્ત શિખરખંધી બનેલું હતું. આજે તેમાંના સભામંડપ અને કોટની દીવાલા પડી ગઈ છે. બાકીનેા ભાગ હજી અખંડ ઊભા છે. દીવાલે ને શિખર સિવાય બધી રચના પથ્થરની કરેલી છે. મૂળગભારામાં આરસનું પ્રાચીન પચતીથી વાળુ' પરિકર પડેલું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા નથી. પરિકરના કાઉસગ્ગિયા, અને છત્ર તેાડી નાખેલાં છે. પિકરની ગાદી નીચેના ભાગમાં લેખ છે. પણ ખંડિત થયેલા હોવાથી માત્ર ‘મગનું મહાશ્રી:' એટલા અક્ષરો વંચાય છે. આ લેખ માટે હોવા જોઈએ. ૧૧-૧૨ મી સદીની લિપિ પ્રતીત થાય છે. મંદિરના બંને દરવાજાના ઉત્તરીંગમાં મંગળમૂર્તિ નથી પણ લખ–ચારસ ફૂલની આકૃતિ જોવાય છે. કાળના પંજામાં સપડાયેલુ. આવુ. પ્રાચીન અને સુંદર મ ંદિર આજે પેાતાનું કરુણુ ગીત સંભળાવી રહ્યું છે. ૧૩૫. ભારજા (કાઠા નબર : ૨૯૬૪ ) કીવરલી સ્ટેશનથી ઈશાનખૂણામાં ૩ માઇલ દૂર ભારજા નામે ગામ છે. આ ગામ કેટલું પ્રાચીન હશે તે જાણી શકાતું નથી. પરંતુ જૈન મંદિરની દેરીએ ઉપર સ. ૧૫૦૦ અને ૧૫૦૨ના શિલાલેખેથી આ ગામ એથીયે પ્રાચીન હશે એમ માની શકાય. આજે અહીં પારવાડ શ્રાવકનાં ૨૫ ઘા વિદ્યમાન છે. ૧ ઉપાશ્રય, ર્ ધ શાળાઓ, ૧ ગુરાંસા મહાત્મા ( ઘરબારી શ્રીપૂજ્ય )ની ૧ પૌષધશાળા છે. અહીં પહાડની આથમાં પણ એક ઊંચી ટેકરી ઉપર શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. મ ંદિર સુધી આંધેલા રસ્તા છે. મૂળગભારા, ગૂઢમ'ડપ, છચાકી, સભામંડપ, શૃંગારચાકી અને ભમતીના કાયુક્ત શિખરબંધી રચનાવાળુ છે. તેમાં મૂળનાયકની પ્રતિમા અતિસુંદર છે. તેના ઉપર જે સુંદર નકશીદાર પરિકર હતું તેના ટુકડા બહારના ભાગમાં પડેલા છે, મ ંદિરના દરવાજાના જમણા હાથ તરફ ૩ ગેાખલા અને ૬ જૂની દેરીઓ છે, તેમાં મૂર્તિ એ Page #120 -------------------------------------------------------------------------- ________________ ફાર્મીકા નથી, તેમાં ચાર દેરીઓમાંથી બે ઉપર સ. ૧૫૦૦ અને એ ઉપર ૧૫૦૨ ના લેખા ઉત્કીણું છે. હાલમાં જ આ મંદિરનાં જીર્ણોદ્ધાર થયા છે. ગૂઢમડપમાં જવાના મુખ્ય દરવાજે હાલમાં મકરાણા આરસના અનાવેલા છે, ને તેમાં મંગલમૂર્તિની હારમાં ભગવાનની ૯ મૂર્તિ આ કારેલી જોવાય છે. ⭑ ૧૩૬. કાસીંદ્રા ( કાઠા નબર : ૨૯૬૫ ) કીવરલી સ્ટેશનથી ઉત્તર દિશામાં રાા માઇલ અને ભીમાણા સ્ટેશનથી નૈઋત્યખૂણામાં રા માઈલ દૂર કાસીન્દ્રા નામનું ગામ છે. તેને કાયદ્રા પણ કહે છે. એનું પ્રાચીન નામ ‘કાશ.' આ નામમાં અહીંના કોઈ વિશાળ સરાવરનું સંભારણું હાય એમ લાગે છે. આ નામ ઉપરથી જૈનાના ‘કાશહૃદગચ્છ ’ પ્રસિદ્ધિમાં આવ્યા હતા અને તેના આચાચેીએ અહીંના નિવાસીઓને ધર્મવીર બનાવવામાં ભારે ફાળે અર્ષ્યા હતા. એ ધર્મ વીરોના કારણે જ વિ. સ. ૧૨૫૩માં ગુજરાત ઉપર ચડાઈ કરનાર શહાબુદ્દીન ગોરી આ સ્થળે ઘાયલ થતાં પરાસ્ત થઇ પાછા વળ્યે હતા; પણ સ. ૧૨૫૩માં જ્યારે કુતબુદ્દીન ઐબક ગુજરાત ઉપર ચડી આવ્યે ત્યારે ધારાવની સેના એની સામે અંત સુધી ઝઝુમી છતાં ટક્કર ઔલી શકી નહિ. ઇતિહાસની આ ઘટનામાંથી અહીંના નિવાસીએની ધર્મપ્રવણતાનું મૂળ લાધે છે. એની બીજી હકીકતમાં ઊતરવાને અહીં અવકાશ નથી પરંતુ એ વીરોએ બંધાવેલાં પોતાની ધાર્મિક શ્રદ્ધાનાં પ્રતીકો આજે પણ અડગ ઊભાં છે. શૈવ મંદિરો પૈકી કાસેશ્વરનું મ ંદિર અને અરુણેશ્વરનું મદિર એની પ્રાચીનતાની ગવાહી પૂરે છે. જ્યારે અહીંના જૈન મ ંદિરની ભમતીમાં જમણા હાથ તરફની છેલ્લેથી પહેલી દેરીના દરવાજા પર સ. ૧૦૯૧ ના લેખ વિદ્યમાન છે, જે આ પ્રકારે વંચાય છે: “ श्रीभिल्लमालनिर्यातः प्राग्वाटः वणिजां वरः । श्रीपतिरिव लक्ष्मीयुग्गोलंश्री राजपूजितः ॥ आकरो गुणरत्नानां बन्धुपद्मदिवाकरः । जज्जुकस्तस्य पुत्रः स्यात् (द् ) नम्मरामौ ततोऽपरौ । जुगुणाढयेन वाननेन भवाद भयम् । दृष्ट्वा चक्रे गृह जैनं मुक्त्यै विश्वमनोहरम् ॥ संवत् १०९१ ।। ', સારાંશ કે, સંવત્ ૧૦૯૧માં પારવાડ વામન શ્રેષ્ઠીએ આ દેવકુલિકા કરાવી. આ હુકોકતથી આ મંદિર એ પહેલાંનું પ્રતીત થાય છે. જો આ લેખ સમગ્ર મદિર કરાવ્યા સંબંધે હોય તેાય સ. ૧૦૯૧ પછીનું તે આ મદિર નથી જ અને ગામ તે એથીયે પ્રાચીન મનાય. અહી પારવાડ શ્રાવકાનાં ૨૦ ઘરો છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનનું મ ંદિર બાવન જિનાલયવાળું છે. વળી, મૂળગભારા, ગૂઢમ’ડપ, નવચેાકી, સભામ`ડપ, આવન પૈકી ૧૮ દેરીએ, શૃંગારચાકી, કાટ અને શિખરખ ́ધી મંદિર છે. ઘણા ભાગ જીણુ થયા છે ને કેટલેાક ભાગ ખરી રહ્યો છે. ૧૮ સિવાયની બીજી દેરીઓ પડી ગઈ છે. મૂળનાયકની પરિકરવાળી પ્રતિમા મનોહર છે. પરિકરમાંથી એ ઈંદ્રો છૂટા પડી ગયા છે. નીચે લાંછન જોવાતું નથી. ગાદી ઉપર સ. ૧૨૩૪ના લેખ આ પ્રમાણે છે:— “ संवत् १२३४ वैशाप सुदि १३ सामे प्राग्वाटवंसी(शी) य श्रे० धणदेवभार्या जावू तयोः पु० ० अमरा भार्यासांती तत्पुत्रआंबडपुत्रिका पूनमतियू(यु)तेन पिता (तृ) श्रेयोर्थं बिंबं कारितं प्रतिष्टितं सूरिभिः ॥ मंगलं महाश्रीः ॥ ૨૬૧ ⭑ ૧. “ અનુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસ ંાહઃ '' લેખાંક : ૬૧૫ થી ૬ ૧૮ " આ લેખ ઉપરથી જણાય છે કે સ. ૧૨૭૪માં મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાં એ સમયે આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી. અહીં ખીજું એક પ્રાચીન જૈન મંદિર તૂટેલી હાલતમાં જોવાય છે. કહે છે કે આના ઘણા પથ્થરો શહિડાના જૈનમદિરના ઉપયોગમાં લેવાયા છે. ܙܕ Page #121 -------------------------------------------------------------------------- ________________ રેન તીર્થ સર્વસંગ્રહ ૧૩૭. આમથરા (કઠા નંબર : ર૯૬૬) કીવરલી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં ૧ માઈલ દૂર આમથરા નામે પ્રાચીન ગામ છે. આજે અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે જેનનું એક પણું ઘર નથી, માત્ર એક જૈન મંદિર વિદ્યમાન છે. શ્રી અજિતનાથ ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શંગારકી, શિખર અને ૧૨ દેરીએથી યુક્ત, ભમતીના કોટથી ઘેરાયેલું છે. લગભગ બારમા સૈકાની સ્થાપત્ય રચના લાગે છે. મળનાયક ઉપર એકતીથી પ્રાચીન પરિકર છે પરંતુ તેના ઉપર કઈ લેખ જેવા નથી. મૂળનાયકની બંને બાજુની એક જોડીની મૂર્તિઓ દર્શનીય છે. બંનેની ઊંચાઈ ૧ હાથે ૮ આંગળ પ્રમાણ અને પહોળાઈ ૧ હાથ કા આગળની છે. ગૂઢમંડપમાં કેટલીક મોટી હવેતવણી મતિઓ સ્થાપના કરેલી છે. તેમાં એક મૂર્તિની નાસિકા અને બીજી મતિના હાથને એક અંગૂઠે ખંડિત છે. બંનેની ઊંચાઈ લગભગ ૪૦ આંગળ છે. તેમાં ડાબા હાથ તરફની મૂર્તિ ઉપર સં. ૧૫રને લેખ આ પ્રકારે છે "सं० १५२५ सं० सांडा सं० वरसींग सं० गोपादिभिः श्रीवर्द्धमानबिंब कारित प्र० श्रीतपागच्छलक्ष्मीसागरसूरिभिः॥" બીજી મતિઓ પૈકી અંબિકા દેવીની મૂર્તિઓ ૨, ગૃહસ્થની હાથ જોડીને ઊભેલી મૂર્તિ ૧, અને પરિકરના ૨ ટુકડા વગેરે વિદ્યમાન છે. આ બધી મૂર્તિઓ મોટે ભાગે ખંડિત થયેલી છે. મંદિરની દેવકુલિકાઓમાં અત્યારે મૂર્તિઓ વિદ્યમાન નથી. ૧૩૮. કીવરલી (કેક નંબર : ૨૯૬૭) કીવરલી સ્ટેશનથી નૈઋત્યખૂણામાં ૧ માઈલ દૂર કીવરલી નામનું ગામ છે. જેન શ્રાવકનાં ચાર-પાંચ ઘરો છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે તેના મૂળનાયકની ગાદી ઉપર સં. ૧૧૩૨ને ઘસાયેલે લેખ આ પ્રકારે છે – “..........૨૨૩ર ૧૦ જુન ૨૦ રૂપ વિને.....ઉન્નત્રિમોનવાઇ પુત્ર............શ્રી....હિતેન મોક્ષા: () શ્રી... ........ સંપત્તિના વ્રતિમા [િતા.............” આ લેખ ઉપરથી આ મંદિર અને ગામ સં. ૧૧૩ર થી યે પ્રાચીન હોવાનું જણાય છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, શૃંગારકી, શિખર અને કેટથી યુક્ત આ મંદિર બંધાયેલું છે. મંદિરમાં સભામંડપ નથી. મૂળગભારામાં ત્રિગડાની બંને બાજુએ રહેલી મૂર્તિઓ ઉપર સં. ૧૯૦૩ના લેખે છે તેથી આ મંદિરની છેલ્લી પ્રતિષ્ઠા એ સમયે થઈ હશે. ગૂઢમંડપમાં થાંભલાની કુંભી ઉપર સં. ૧૧૮૦ને લેખ આ પ્રમાણે છે: ___" ............११८० भाद्रपदसुदि ७ श्रे० नागदेवसुतेन देवंगेन कुंभी कारापिता ॥ कुंयां निविज्झो देवंगश्रावका श्रोऋषभनाथ ટેવમાધિયતીતિ || '' આ લેખ ઉપરથી પણ આ મંદિર સં. ૧૧૮૦ પહેલાંનું સ્પષ્ટ થાય છે. વળી, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન હોવા છતાં આ લેખમાં શ્રી ઋષભદેવને ઉલેખ કેમ કર્યો હશે એ સમજાતું નથી. મંદિરમાં પડેલા પરિકરના પ્રાચીન ટુકડાઓમાં કણાવાળે ટુકડે જેવાય છે તેથી એ પરિકર મૂળનાયક ભગવાનનું હશે એવી કલ્પના થાય છે. For Private & Personal use only Page #122 -------------------------------------------------------------------------- ________________ એર ૧૩૯. ઓર (કઠા નંબર : ૨૯૬૮) આબુરોડ સ્ટેશનથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર એર નામનું ગામ છે. એનું પ્રાચીન નામ એડ હોવાનું શિલાલેખામાં મળે છે. અહીંના મંદિરમાંથી સં. ૧૨૪રના મળી આવેલા બે કાત્સર્ગસ્થ જિનપ્રતિમાના લેખમાં એડ ગામને ઉલલેખ મળે છે, એ ઉપરથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું જણાય છે. એ લેખ આ પ્રકારે છે – “ ॐ ॥ संवत् १२४२ वर्षे ज्येष्ठ सुदि ११ एकादश्यां शुक्र ओडग्रामे श्रीमहावीर चैत्रे(त्ये) प्राग्वाटवंशीय श्रे० सहदेवस्तत्सूनुः सद्भातस्तत्पुत्रो वरदेवः ॥ यशोधवलनाम्नेदं वरदेवसुतेन कारितं रम्यं । निजजनकसुगतिहेतोर्जिनयुगलं हस्तु दुरितानि ॥ સુપ્રતિદિ()સં સુ(૬) ઉમઃ | ” બીજી પ્રતિમા ઉપર પણ આ જ લેખ છે. આ ઉપરથી જણાય છે કે બારમા-તેરમા સૈકામાં અહીં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હશે. આજે તે અહીં જેન પિરવાડનાં સાતેક ઘરે વિદ્યમાન છે, ૧ ઉપાશ્રય અને શ્રી આદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર છે. આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારચોકી, શિખર અને ભમતીના કોટટ્યુક્ત છે. તેમાં મૂળનાયકની મૂર્તિ પંચતીર્થીના પરિક યુક્ત છે. ગૂઢમંડપમાં ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરિકરવાની સુંદર મૂર્તિ છે. આ મૂર્તિની ઊંચાઈ ૧ હાથ, ૧૦ આંગળ અને પહોળાઈ ૧ હાથ, ૩ આંગળ છે, તેમજ પરિકર સાથે ૨ હાથ ૬ આંગળની ઊંચાઈ અને પહોળાઈ ૧ હાથ, ૮ આંગળ છે. મૂર્તિ કરતાં પરિકર પ્રાચીન છે. ગૂઢમંડપના ગેખલામાં ૨ કાઉસગિયા મનહર અને એક જ નમૂનાના છે. સં. ૧૨૪૨ ને ઉપયુંકત લેખ તેના પર ઉત્કીર્ણ છે. એ લેખમાં અહીં મહાવીર ભગવાનનું મંદિર હોવાનું જણાવ્યું છે પણ આજે તે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર કહેવાય છે. આ ફેરફાર ક્યારે થયે તે જાણવા મળ્યું નથી, પણ પંદરમી શતાબ્દી સુધી અહીં મૂળનાયક મહાવીર ભગવાન હતા એમ શ્રીસાધુચંદ નામના મુનિએ રચેલી “ચેત્યપરિપાટી થી જાણવા મળે છે. તેઓ કહે છે– “ડપુર મુખમંડણ એ, સિરિ વીર જિણેસર.” એટલે પંદરમા સૈકા પછી થયેલા જીર્ણોદ્ધાર સમયે મૂળનાયકની ફેરબદલી થઈ હશે એમ આથી જણાય છે. ગઢમંડપના ગેખલામાં એક પ્રાચીન પંચતીથી યુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ફળાવાળું ખાલી સુંદર પરિકર છે. તેમાં મૂળનાયક નથી પણ તેમની જગાએ શ્રીઅંબિકાદેવીની સુંદર માટી મૂર્તિ સ્થાપના કરેલી છે. તેના ઉપર સં. ૧૧૪૧ને લેખ આ પ્રકારે છે: સંવત [2]૨૪૨ ગાવાઢ સુ િ ............ શ્રીમવીર........સમુદ્રાન તથા શ્રી.............. " આ ગામમાં બતરિયા નામના નાળા ઉપર એક વિઠ્ઠલાજીનું મંદિર છે. એમાં શ્યામવર્ણી વિષની ઊભી મૂર્તિની વાસપાસ સફેદ-પીળા આરસનું સુંદર કેરણીદાર પરિકર છે, એ પરિકરમાં બંને બાજુએ દેવીઓની મતિ કેતરેલી છે અને ઉપરના ભાગમાં મંગળસૂતિ તરીકે તીર્થકરની નાની મૂર્તિ કેતરેલી છે. આ ઉપરથી આ પરિકર અહીંના કે ચંદ્રાવતીના જૈન મંદિરમાંથી લાવીને લગાવ્યું હશે એમ લાગે છે. સભામંડપના દરવાજામાં પણ તીર્થંકરની મંગળમૃતિ હતી તેને છોલી નાખીને ગણેશની મૂર્તિ કેરેલી હોવાનું સ્પષ્ટ જણાય છે પં. ગૌરીશંકર ઓઝાજી પણ એ વાતનું સમર્થન કરતાં કહે છે કે, “આ મંદિરનું મુખ્ય દ્વાર એક જ છે; જે સંગેમરમરનું બનાવેલું છે અને તેની ઉપર સંદર કેરણીને કામ કરેલું છે. તેની ઉપર જૈન મૂર્તિ હોવાથી સ્પષ્ટ થાય છે કે આ દરવાજે કઈ જૈન મંદિરમાંથી લાવીને અહીં લગાવવામાં આવ્યું છે.૧ ૧. “સિરોહી રાજ્યના ઈતિહાસ”” પૃ. ૩૮. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૪૦. દેરણું (કે નબર રહ) આખરેડ (ખરેડી)થી ઈશાન ખૂણામાં ૪ માઈલ દૂર દેરણું નામ ગામ છે. અહીં શ્રાવકની વસ્તી, ઉપાશ્રય કે ધર્મશાળા નથી. એક માત્ર પ્રાચીન જૈન મંદિર છે. આ મંદિરના ગૂઢમંડપમાં ડાબા હાથે આવેલા ગોખલામાં પરિકરની ગાદીએ નીચે સં. ૧૧૭૨ ના લેખમાં આ ગામનું નામ “દેહલાણું” આપેલું છે" संवत् ११७२ फागण सुदि ३ शनौ ववहरकीयगच्छे देहलाणाग्रामे सहजिगदुहिता जिनेन्द्रमा(म)हावीरप्रतिमा कारिता ॥" સં. ૧૧૭ર ને આ લેખ ગામ અને મંદિરની એ સમય કરતાં યે પ્રાચીનતા સૂચવે છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચેકી, સભામંડપ, શૃંગારકી, શિખર, બને તરફની ખાલી ૧૦ દેરીઓ અને ભમતીના કટવાળું છે. મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાન છે. ૧૪૧. દેલવાડા (કઠા નંબરઃ ૨૯૯૦) ઉદેપુરથી ઉત્તર દિશામાં ૧૭ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. શિલાલેખમાં આનું “દેવકુલપાટક” એવું નામ મળે છે. પાટક એટલે પાડે-ગામને અડધે ભાગ. મતલબ કે ગામને અડધો ભાગ તે દેવકુલ–દેવમંદિરેથી રચાયેલું છે એમ ગણાય. એક સમયે આ મેટું નગર હતું કાળક્રમે તેને માટે ભાગ નષ્ટ થઈ જતાં બાકી બચેલે ભાગ દેલવાડા કહેવાતું હોય. એમ પણ બનવાજોગ છે કે નષ્ટ થયેલે ભાગ નાગ હદ નગરને હોય. વિક્રમની પંદરમી-સેળમી શતાબ્દીમાં આ ગામની ભારે જાહોજલાલી હતી એમ અહીંથી મળેલા શિલાલેખથી જણાય છે. વળી, અહીં જેનેની વસ્તી પુષ્કળ હેવાનું પણ શિલાલેખે જણાવે છે. શ્રીમસુંદરસૂરિ પિતાના વિશાળ સાધુપરિવાર સાથે અહીં ઘણી વખત આવ્યાનું વર્ણન “સેમસૌભાગ્યકાવ્ય”માંથી મળી આવે છે. કહેવાય છે કે અહીં પહેલાં ત્રણ મંદિરને ઘંટારવ સંધ્યાકાળે એકી સાથે સંભળાતે હતે. સં. ૧૭૪૬ માં રચેલી “તીર્થમાળા માં કહે છે કે “દેલવાડિ છિ ફેવ જ ઘણું, બહુ જિનમંદિર રળિયામણાં દાઈ ડુંગર તહાં થા માં સાર, શ્રીશત્રુ ને ગિરનાર અહીં અનેક જિનમંદિરે હતાં એટલું જ નહિ, બે ડુંગર ઉપર શત્રુંજયાવતાર અને ગિરનારાવતારની સ્થાપના કરેલી હતી. આ હકીક્ત ઉપરથી જ આ તીર્થની મહત્તા પામી જણાય છે પરંતુ આજે તે માત્ર ૩ મંદિરે અખંડરૂપે વિદ્યમાન છે, જેને “વસહી” કહેવામાં આવે છે. આ ત્રણે મંદિર બાવન જિનાલયવાળાં વિશાળ અને ભવ્ય છે. બે મંદિરમાં મૂળનાયક શ્રીત્રકષભદેવ ભગવાન છે અને ત્રીજું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તેમાં ભેંયરાં પણ છે. વિશાળકાય તીર્થંકર પ્રતિમાઓ અને કેટલાક આચાર્યોની મૂર્તિઓ પણ આ મંદિરમાં બિરાજમાન છે. સં. ૧૯૫૪ માં અહીં જીર્ણોદ્ધાર થયે ત્યારે જમીનમાંથી ૧૨૪ મૂર્તિઓ મળી આવી હતી. એક ચોથું મંદિર પતિજીના ઉપાશ્રયમાં છે. અહીં ૧૦-૧૨ પૌષધશાળાઓ યતિ–મહાત્માઓની વિદ્યમાન છે. ૧૪૨. વેલાર (ઠા નંબર : ર૯૭૧) નાણું સ્ટેશનથી ઉત્તર દિશામાં ૩ માઈલ દૂર વેલાર નામે ગામ છે. આ ગામમાં આવેલા શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાંની નવચેકીના સં. ૧૨૬૫ ના સ્તંભલેખમાં આ ગામનું નામ “વધિલાટ” ઉલ્લેખ્યું છે. આ લેખ આ ગામ અને મંદિરની પ્રાચીનતા વિશે પ્રકાશ પાથરે છે, તેથી અહીં આપ ઉપયુક્ત ગણાય. Page #124 -------------------------------------------------------------------------- ________________ વેલાર " सं० १२६५ वर्षे फाल्गुन वदि ७ गुरौ प्रौढप्रतापश्रीमद्धांधलदेवकल्याणविजय(यि)राज्ये वधिलाटचैत्ये श्रीनाणकीयगच्छे श्रीशांतिसूरिंगच्छाधिपे इतश्च ॥ आसीद्धकटवंशमुख्य उमल: श्राद्धः पुरा शुद्धधीस्तदगोत्रस्य विभूषणं समजनि श्रेष्ठिसणश्चाभिधः । पुत्रौ तस्य बभूवतुः क्षितितले विख्यातकीर्ती भृशं घूमाहः प्रथमो बभूव स गुणी रामाभिधश्चापरः ॥१॥ तथान्यः ॥ श्रीसर्वज्ञपदार्चने कृतमतिर्जावे दयालुर्मुहुराशादेव इति किती(कृती) समभवत् पुत्रोऽस्य धांधाभिधः । तत्पुत्रो यतिसंगतिः प्रतिदिनं गोसाकनामा सुधिः(धी) शिष्टाचारविसा(शा)रदो जिनगृहोदारोधतो यो[s]जनि ॥२॥ कदाचिदन्यदा चित्ते विचिंत्य चपलं धनं । गोस्याकरामाभिधाभ्यां कारितो रंगमंडपः ॥३॥ મદ્ર મવતુ . આ લેખના અતિહાસિક ભાવની તારવણી આ છે – –સં. ૧૨૬૫ ના ફાગણ વદિ ૭ ને ગુરુવારે રામ અને ગેસ્યાક નામના બે શ્રેષ્ઠીઓએ વિલાટના મંદિરને રંગમંડપ કરાવ્યું. એ સમયે પ્રતાપી ધાંધલદેવ રાજા હતો અને નાણકીયગચ્છના અધીશ્વર શ્રી શાંતિસૂરિ આ મંદિરમાં વિરાજતા હતા. રામ નામને શ્રેષ્ઠી ધર્મવંશીય ઉમલને સદગુણ પુત્ર અને ખૂમાને ભાઈ હતું. બીજે ગોસ્વાક નામે શ્રેષી, વિદ્વાન અને દયાળુ એવા આશાદેવના પુત્ર ધાંધાને પુત્ર હતા. તે શ્રાવક ધર્મમાં ઉદ્યમી અને સાધુઓના સંગમાં રહેતું. તે શિષ્ટાચારી હોવા ઉપરાંત જિનમંદિરના ઉદ્ધાર કરવાની વૃત્તિવાળે હતે. આ બંને શ્રેષ્ઠીઓએ લક્ષ્મીની ચંચળતા સમજીને અહીંને રંગમંડપ કરાવ્યું. મતલબ કે, આ મંદિર નાનું હશે અને તેને જીર્ણોદ્ધાર કરાવી રંગમંડપ વિશાળ બનાવ્યું હશે, કેમકે જે સમયે તેમણે મંડપ કરાવ્યું તે સમયે શાંતિસૂરિ આ મંદિરમાં પહેલાંથી જ બિરાજતા હતા. અર્થાત્ આ મંદિર સં. ૧૨૬૫ પહેલાં બન્યું હોવું જોઈએ અને વધિલાટ ગામ એથીયે પ્રાચીન કાળમાં વસ્યું હશે એમ માની શકાય. એ સમયે નાણાકીય ગછની અહીં ગાઢી હોવાથી જેનોની આબાદી પણ હશે. રામ અને ગેસ્યાક જેવા અને ગેસ્યાકના બીજા કુટુંબીઓ જેમણે આ મંદિરમાં સ્તંભે વગેરે કરાવ્યું છે, તે ઉપરથી પણ અહીં જેનેની વસ્તી ઠીક પ્રમાણમાં હોવાનું અનુમાન નીકળે છે. આજે અહીં જૈન શ્રેષ્ઠીનું એક માત્ર ઘર છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. સં. ૧૯૬૨માં અહીં શ્રાવકેનાં ૧૫-૧૬ ઘરે મૌજુદ હતાં પણ કોઈ કારણે તેઓ પાલડી ગામમાં રહેવા ચાલ્યા ગયા છે. પાલડીમાં આવેલે વેલારને વાસ” આજે એની સાબિતી આપી રહ્યો છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શંગારકી, શિખર અને ભમતીના કેટથી યુક્ત બનેલું છે. સં. ૧૯૧૮ના લેખે આ મંદિરની નવચેકીના સ્તંભ ઉપર કતરેલા છે, એ ઉપરથી લાગે છે કે આ મંદિરને એ સમયે જીર્ણોદ્ધાર થયું હતું અને એ સમયે થયેલી પ્રતિષ્ઠા વખતે મૂળનાયક સહિત ચારેક દિગંબરીય મૂર્તિઓ શ્રાવકોને ક્યાંકથી મળી આવેલી તે આ મંદિરમાં પધરાવી દીધી લાગે છે. મૂળનાયક ઉપર સં. ૧૫૪૫ને લેખ અને બીજી દિગંબર મૂર્તિઓ ઉપર સં. ૧૫૪૮ના લેખે કૃત્રિમ રીતે લખાયેલા જોવાય છે. | મૂળનાયકના ડાબા હાથ તરફની લેખ વિનાની તાંબરીય પ્રતિમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. આ મંદિરમાં સં. ૧૨૬૫ના સાતેક લેખ મળે છે, જે જીર્ણોદ્ધાર સમયના છે. એટલે આ પ્રાચીન મંદિર ક્યારે અને કેણે બંધાવ્યું એ જાણવા માટે કોઈ લેખ સાંપડતું નથી. વૃદ્ધો કહે છે કે ગૂઢમંડપમાં સં. ૧૨૩રને એક લેખ મોજુદ હતા પણ મંદિરમાં કરાવેલા ચૂનાના પ્લાસ્તરમાં એ અને બીજા લેખે દબાઈ ગયા છે. અહીંને એક સ્તંભ જેના ઉપર સંવત્ વિનાને પદ્યલેખ ૧. “ અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદેહ ” લેખકઃ ૩૨૭ થી ૩૩૨. ૨. એજનઃ લેખકઃ ૩૩૩. ૩૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ કરેલ છે તે પાધવદેવ નામના ચૈત્યવાસી મુનિએ કરાવ્યાનું તેમાંથી જણાય છે. કેટલીક ખંડિત મૂર્તિઓ મંદિરની બહાર જમીનમાં ભંડારી પણ દીધી છે. ચામુડેરીવાળા શેઠ વના ખુમાજીએ આ મંદિરને છેલ્લે જીર્ણોદ્ધાર કરાવી મંદિરમાં આરસ પથરાવ્યા છે. વળી, મંદિરને કેટ, શૃંગારકી, જાળીઓ અને એક એરડી વગેરે પણ કરાવ્યું છે. ૧૪૩. ચામુડેરી (ઠા નંબરઃ ૨૯૭૨) નાણું સ્ટેશનથી ઉત્તરમાં ૧ માઈલ દૂર ચામુડેરી નામે ગામ છે. કહેવાય છે કે અહીંના ચામુંડા દેવીના મંદિરના કારણે આ ગામનું નામ ચામુડેરી પડયુંઆ ગામને “સાંવલેરી” એવા બીજા નામથી પણ લેકે ઓળખે છે. અહીં પિરવાડ શ્રાવકેનાં ૫૫ જેટલાં ઘરે વિદ્યમાન છે. ૧ ઉપાશ્રય અને ૧ ધર્મશાળા તેમજ ૧ જૈન વિદ્યાલય પણ છે. આ ગામમાં આવેલા જૂના ઉપાશ્રયમાં પહેલાં ઘર-દેરાસર હતું. તેમાં આરસની એક નાની શ્યામમૂર્તિ અને બે ધાતુમતિમાં બિરાજમાન હતી. પછી એક નવું મંદિર બંધાવી સં. ૧૯૮૫માં ધનારીના શ્રી પૂજ્ય મહેન્દ્રસૂરિજીએ મંદિરની પ્રતિષ્ઠા કરી છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને ભમતીના કેટવાળું બનેલું છે. મૂળનાયકની મૂર્તિ અને બંને પડખે રહેલી મૂર્તિઓ નીચે લાંછને બીજા હોવા છતાં લકે તેમને શ્રીષભદેવ અને પડખેની મૂર્તિઓને શ્રીમલિનાથ ભગવાન કહે છે. મંદિરમાંની કુલ ૧૦ મૂર્તિઓમાંથી ૯ મૂર્તિઓ માલણ ગામથી લાવવામાં આવી છે. ગૂઢમંડપની મૂર્તિઓ ઉપર લેખ છે પણ પૂરા વાંચી શકાતા નથી, છતાં સં. ૧૪૯૭ના લેખે જણાય છે. ગૂઢમંડપમાં ગૌતમસ્વામી ગણધરની બે મૂર્તિઓ છે અને નવચેકીમાં યક્ષ-યક્ષિણની બે મૂર્તિઓ છે. મંદિરમાંની ધાતુમૂતિઓ ઉપર સં. ૧૫ર૭, ૧૭૨૫, ૧૭૬૩ વગેરે સાલના લેખે વંચાય છે ? ૧૪૪. સીરા (કઠા નંબર : ર૯૭૪) પીંડવાડાથી ઉત્તમાં ૫ માઈલ દૂર સીવેરા નામનું ગામ છે. અહીંના શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંના સં. ૧૧૯૮ ના શિલાલેખમાં આ ગામનું નામ “સીપેરક” ઉલેખ્યું છે. આથી આ ગામ અને મંદિર એથીયે વધુ પ્રાચીન અને જૈનેની વસ્તીવાળું હશે એવું ફલિત થાય છે. આજે અહીં એકે જેનની વસ્તી નથી, છતાં એની પ્રાચીન જાહોજલાલીની યાદ આપતું શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર ઊભું છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શિખર અને ભમતીના કેટવાળું છે. વળી, દરવાજાની બંને બાજુએ દેરીઓ બનાવવા માટેના દશ-દશ ખંડે જેમાં જમણી બાજુના સાત ખંડે તો બમણા વિશાળ રાખેલા છે. મૂળગભારે અને ગૂઢમંડપની ભીંતે શ્યામળા પથ્થરોની બનેલી છે. બાકીનો ભાગ સફેદ પથ્થરને છે. શંગારકીને બદલે ચેતરે છે. મંડપ કે ઘુમ્મટ બનાવેલા નથી. ૧. “અબુદાચલ પ્રદક્ષિણ જૈન લેખસંદોહ” લેખાંકઃ ૩૩૭ ૨. એજનઃ લેખાંકઃ ૩૩૮ થી ૩૪૦. ૩. એજનઃ લેખાંક: ૩૧૮. For Private & Personal use only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ વીરવાડા મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સપરિકર મનહર મૂર્તિની ગાદીમાં સં. ૧૧૦૯ ને શિલાલેખ આ પ્રમાણે છે" संवत् ११०९ वैसा(ख)सुदि ८ गोष्ठया श्रीशांतिनाथप्रतिमा कारिता ॥ श्रीशांत्याचार्यैः प्रतिष्टिता ॥" –સં. ૧૧૦૯ ના વૈશાખ સુદિ ૮ ના રોજ ગોષ્ટીએ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીશાંત્યાચાયે પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી લાગે છે કે આ મંદિર સં. ૧૧૦૯ માં બનાવવામાં આવ્યું હશે. મળનાયકની ઊંચી બેઠકની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર અને તેની નીચે બે હરણની આકૃતિઓ છે. ધર્મચક્રની બંને બાજુએ એકેક હાથી અને સિંહ કરેલા છે. પરિકરમાં એક બાજુમાં ભગવાનની ત્રણ મૂર્તિઓ અને બીજી બાજુમાં બે જિનમતિઓ તેમજ એક દેવીની આકૃતિ કેરેલી છે. ઉપરના ભાગમાં પુષ્પમાલધર અને હાથીનાં સુશોભને છે. પરિકર જુદા જુદા ટુકડાઓ ગોઠવીને લગાડેલું જણાય છે. ગૂઢમંડપમાં સપ્તકુણાલંકૃત શ્રી પાર્શ્વનાથ ભગવાનની કાર્યોત્સર્ગસ્થ હદયંગમ મૂર્તિ ખડી છે. તેની ઊંચાઈપહોળાઈ ૫૪"x૨૦ઈંચ પ્રમાણ છે. એમાં લેખ નથી પણ એની રચના લાક્ષણિક ઢંગની છે. ભગવાનના ચરણ પાસે એકેક ઈદ્ર અને શ્રાવક તેમજ બીજી તરફ શ્રાવિકાની મૂર્તિઓ નમસ્કાર મુદ્રામાં બેઠેલી છે. પાસે ચામરધારી ઈંદ્રો સેવકને ખ્યાલ આપી રહ્યા છે. આ આકૃતિઓની ઉપર ત્રણ સર્પ-માનવ એટલે ધરણેન્દ્રની આકૃતિઓ હાથ જોડી અવનતભાવ દર્શાવી રહી છે. ઉપરના ભાગમાં બંને બાજુએ પુષ્પમાલધર ઊભા છે. પાસેના ગોખલાઓમાં પ્રાચીન કેરણીવાળી સં. ૧૧૯૮ અને ૧૨૨૪ ની લેખાંકિત પ્રતિમાઓ આબેહૂબ છે.' આ ગેખલાની બંને બાજુએ પ્રાચીન કેરણીવાળા બારશાખના આરસ સ્તંભેના ટુકડા લગાવ્યા છે, તેમાં દેવદેવીઓની મૂતિઓ જોવાય છે. અહીં મંદિરની જોડે બે-ત્રણ એરડાવાળી ધર્મશાળા છે. તેમાં સાધુ-સાધ્વી અને યાત્રાળુ શ્રાવકે ઊતરે છે. પિડવાડાના શ્રાવક ચંદ્રભાણ જેતાજીની અહીં દુકાન છે. તેઓ મંદિરની સારી સંભાળ રાખે છે. તેમણે કરાવેલ એક બગીચે મંદિરને અર્પણ કર્યો છે. મંદિરની પાછળ એક વિશાળ અને ઊંડું તળાવ મજબૂત બાંધણીનું બનેલું છે. નદીને તળાવમાં વાળી છે. તળાવ વાટે ખેતરને પાણી પહોંચે એવી સગવડ છે. સિરોહી રાજ્યમાં આ મોટામાં મોટું તળાવ હોવાનું મનાય છે. ૧૪૫. વીરવાડા (કઠા નંબર : ૨૯૫-૨૯૬૬) સજનરોડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૬ માઇલ દૂર વીરવાડા નામનું ગામ છે. વીરવાડા પુરાતન છે, એટલું જ નહિ આજે તેની પાસે જ વાસીયું ગામ છે જેને તીર્થમાળાઓમાં “વિસલનગર” એવા નામે ઉલ્લેખ કર્યો છે. એ પ્રાચીન સમયમાં તે વીરવાડામાં સમાઈ જતું હશે. કેટરા ગામમાંથી મળી આવેલા જૈન મંદિરના સં. ૧૨૦૮ ના એક શિલાલેખમાં “વીરપલી’ ગામના એક શ્રેષ્ઠીએ મંદિર નિર્માણ કર્યાને ઉલેખ છે. જે આ વીરપલી જ વીરવાડા હોય તે એ નક્કી થાય છે કે, આ ગામ બારમા–તેરમા સૈકાથીયે વધુ પ્રાચીન છે અહીંના ભગવાન મહાવીરસ્વામીના મંદિરની છકીના એક સ્તંભ ઉપર સં. ૧૪૧૦ ને લેખ છે, જે જી૧. “ અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસદો ” લેખાંકઃ ૩૧૮, ૩૨૦ ૨. “જૈન લેખ સંગ્રહ ” ખંડ-૧–શ્રીપૂરણચંદજી નાદુર સંગ્રહીત-૫. ૨૬૮, લેખક: ૯૬૮. Page #127 -------------------------------------------------------------------------- ________________ २९८ જૈન તીર્થ સર્વસંગ્રહ દ્ધાર કરાવ્યા સંબંધે છે, તેમાં આ ગામનું નામ “વીરવાડા” આપેલું છે. ઉપર્યુક્ત લેખને સમર્થન આપતે આ લેખ એટલું તે સ્પષ્ટ કરે છે કે આ ગામ અને મંદિર સં. ૧૪૧૦ કરતાં અવશ્ય પ્રાચીન છે. શ્રીમેહ કવિએ સં. ૧૪ ની આસપાસમાં રચેલી “તીર્થમાળામાં અને પં. શ્રીશીલવિજય ગણિએ સં. ૧૭૪૫ માં રચેલી “તીર્થમાળા’માં શ્રીધર્મનાથ ભગવાનના મંદિરને ઉલેખ ક્રમશઃ આ પ્રમાણે મળે છે – વીરવાહિ શ્રીધમ જિર્ણ ૧ “વીરવાડઇ ઇક ધર્મ વિચાર જ્યારે શ્રીજ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૫૫ માં રચેલી “તીર્થમાળામાં અહીંના મંદિરને શ્રી મહાવીર ભગવાનનું હોવાને ઉલ્લેખ આ રીતે કર્યો છે – “અઝહરી વરવાડિમાં એ, બંજણવાડિ વીર ઝ૩ ઉપર્યુક્ત વર્ણને મંદિરમાં જીર્ણોદ્ધાર પ્રસંગે મૂળનાયકમાં થયેલા ફેરફારનાં પ્રમાણ આપે છે. અહીં શ્રાવકનાં ઘર ૪૮, ઉપાશ્રયે ૪, ધર્મશાળાઓ ૨ અને ૨ જિનમંદિરે છે. આ મંદિરે પિકી એક શ્રી આદીશ્વર ભગવાનનું અને બીજું શ્રીધર્મનાથ ભગવાનનું છે. ૧, શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર પહાડની ટેકરીની એથમાં ઊંચાણ ભાગ પર આવેલું છે. મૂળગભારે ગૂઢમંડપ, નવચેકીએ, સભામંડપ, શંગારકી, ચારે તરફ ફરતી ૪૬ દેરીઓ યુક્ત છે. દેરીઓ સમેત કુલ ૪૭ શિખરોથી આ મંદિરની રચના આલીશાન દેખાય છે, દેરીઓ ૪૦ છે અને બંને બાજુએ ત્રણ-ત્રણ ખંડવાળા એકેક ગભારે છે. તે એકેક ખંડ ઉપર શિખશે છે. આ મંદિરને લેકે “બાવન જિનાલય” નામે ઓળખે છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિ પંચતીથીન પરિકરયુક્ત છે. પરિકરની ગાદીમાં વચ્ચે દેવી, તેની નીચે બે હરણ અને બંને બાજુએ એકેક હાથી અને સિંહ છે. વળી, એક તરફ યક્ષ અને અંબિકાદેવીની મતિ છે. મૃતિ ઉપર લેખ જેવાતે. નથી. સંભવતઃ લેખને ભાગ લાદીઓ જડતાં દબાઈ ગયું હોય એમ જણાય છે. મંદિરમાં મૂર્તિઓને પરિવાર ઠીક પ્રમાણમાં છે. જમણા હાથે આવેલી એક ખાલી ઓરડીમાં થઈને ભમતીમાંથી બહાર જવાને દરવાજે મૂકેલે છે. એ દરવાજાની બારશાખમાં તીર્થકરની મંગળમૂર્તિ ઉત્કીર્ણ છે અને દરવાજા ઉપર શંગારકી પણ કરેલી છે. ગાકીના બહારના કંપાઉંડમાં એક ભેંયરું છે, તેમાં ખંડિત મૂર્તિઓ અને પરિક વગેરે ભંડારી દીધાં છે. છતને છેદીને જ ભેંયરામાં જઈ શકાય એવું પાકું કામ કર્યું છે. આ મંદિર સં. ૧૪૭૫ માં બન્યું હોવાની માહિતી એક લેખથી મળી આવે છે ડીંડિલા ગામના રહેવાસી પોરવાડ પાહાએ આ મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શ્રીવીરપ્રભસૂરિએ કરાવી છે. એ જ આચાર્ય મંદિરને રંગમંડપ પાત કરાવ્યાને એક લેખ એક સ્તંભ નીચે ચૂનામાં દબાયેલે મળી આવેલે. હવે તેની ઉપર ભંડારની આરસ પેટી લગાવ્યાથી એ લેખ દટાઈ ગયું છે.* આ સિવાય ગૂઢમંડપ, નવચોકી કે દેરીઓની બારશાખમાં બીજા લેખે તે હશે પરંતુ બધે ચૂનાનું લાસ્તર કરેલું હોવાથી તેને પત્તે લાગતું નથી. આ મંદિરના કંપાઉંડમાં જ શામળાજીનું વૈષ્ણવ મંદિર છે. ૨. વીરવાડા ગામથી ૧ ફર્લોગ દૂર દક્ષિણ દિશામાં બીજું મંદિર આવેલું છે, મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભાગ વાનનું આ મંદિર ટેકરીની એથમાં પણ કંઈક ઊંચાણવાળા ભાગમાં ઊભું છે. મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, ભાગમાં મૂહમભાર, ૪ ૫ વાડી, ૧. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃ. ૧૦૬. ૨. એજનઃ પૃ. ૫૪. ૩. એજનઃ પૃ. ૧૩૭. ૪. “ અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદેહ” લેખકઃ ૨૭૮. For Private & Personal use only Page #128 -------------------------------------------------------------------------- ________________ વીવાડા ૨૬૯ સભામંડપ, શૃંગારચાકી, દરવાજાની અંને ખાજુની ૧૪ દેરીઓ અને ભમતીના કાયુક્ત શિખરબંધી અનેલુ છે. આ મ ંદિર કણે કયારે અંધાવ્યું એ સંબંધી લેખ મળતેા નથી, પણ ચોકીના એક સ્તંભ ઉપર સં. ૧૪૧૦માં મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા સંબંધી લેખ સાંપડે છે.પ આથી સ્પષ્ટ છે કે, આ મંદિર એથીયે એ—ચાર સૈકા પહેલાં બન્યું હશે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ ભવ્ય અને રમણીય છે. તેના ઉપર લેખ નથી પરંતુ તેનું શિલ્પવિધાન પ્રાચીન છે. પરિકરની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર, તેની મને ખાજુએ એકેક હાથી અને સિંહ તેમજ ધ ચક્રની નીચે એ હરણની આકૃતિઓ કારેલી છે. ડામા હાથ તરફ ચક્ષની મૂર્તિ છે જ્યારે જમણા હાથ તરફની દેવીમૂર્તિ પરિકરમાંથી છૂટી પડી ગઈ હાય એમ લાગે છે. ગૂઢમંડપમાં પ્રાચીન મૂર્તિ એના પરિકરા, કાઉસગ્ગિયા અને તેના ખડિત અ ંગેના સમૂહ જોવાય છે. વાસીયુ અથવા વીસલનગર : ઉપર્યુ ક્ત મંદિરની પાસે પડેલાં અસંખ્ય અવશેષોથી જણાય છે કે, અગાઉ વીરવાડાના વિસ્તાર અહી સુધી હશે. લોકેાના કથન મુજખ અહીં વીસલનગર નામે ગામ હતુ. મહાવીરસ્વામી ભગવાનના આ મંદિરની પાસે કૂવા અને બગીચા પણ હતા. પં. શ્રીમે, કવિએ વીસલપુરનું સ્મરણ કરાવ્યું છે. આજે આ મંદિરને લાકા ‘વાસીયાનું મદિર' કહે છે. આ હકીકતથી જણાય છે કે વીસલપુર અથવા વીસલનગરમાંથી વાસીચું એવા અપભ્રંશ થયા હશે. ગુજરાતમાં વસેલા વાસીયાથી એાળખાતા શ્રાવકે આ સ્થળના હશે, જે કાઈ પ્રસ ંગે એકસાથે ઉચાળા ભરી ગયા હશે, પરંતુ એક હકીકત ધ્યાન ખેંચે એવી છે કે, આ મંદિરમાં સં. ૧૪૧૦ ના લેખમાં વીરવાડા ગ્રામ' સ્પષ્ટ આપેલુ છે. વળી, બ્રાહ્મણવાડાના સ. ૧૯૧૯ના લેખમાંT પણ આ મહાવીરસ્વામી મંદિર પાસેના થૂલ માટે વીરવાડા ગામ'ના ઉલ્લેખ કરેલા છે. એટલે આ સ્થળ વીરવાડા ગામને લગતા જ વાસીયા એવા પરા જેવા વિભાગ નામે એળખાયા હોય એવું ફલિત થાય છે. કાટરા ઃ વીરવાડાથી ઉત્તર દિશામાં ૧૧ માઈલ દૂરકેટરા નામે ગામ છે. અહીં એક નાની ટેકરી ઉપર જૈનમ ંદિરનું ખંડિયેર પડેલું છે. એની આસપાસની ભૂમિ ઉપર ઇટાનાં રેડાં જ્યાં ત્યાં પથરાયેલાં પડયાં છે; આથી અનુમાન થાય છે કે મંદિરની આસપાસ વસ્તીવાળું ગામ હશે. મંદિરના ખંડિયેર ઉપરથી જણાય છે કે, આ મ ંદિર મૂળગભારો, ગૂઢમંડપ, સભામ’ડપ, ભમતીનેા કેટ અને શિખરયુકત બનેલું હતું. આજે મૂળગભારા અને ગૂઢમંડપના દરવાજા માત્ર વિદ્યમાન છે. પથ્થરના ગૂઢમંડપ અને ઉપરના ઘુમટના ઘેાડા ભાગ તેમજ મૂળગભારામાં પમાસન સુધીની ભીંતે ઊભી છે. કાટની ભીંત એથી છ પ્રીટ સુધીની હયાત છે. બાકીના બધા ભાગ પડી ગયા છે. અહીંની ઇંટો ૧૨૮ ઈંચ લાંમી–પહાળી અને ૨×રા ની જાડી છે. અને દરવાજાની બારશાખમાં મંગળમૂર્તિ તરીકે તીર્થંકર મૂર્તિ કારેલી છે. આ મદિરના એક શિલાલેખ ખખુ પૂણચંદ્રજી નાહરે પેાતાના ‘ જૈન લેખસંગ્રહ ”ના પ્રથમ ખ ́ડના પૃષ્ઠ:૨૬૮ માં લેખાંક : ૯૬૯ માં આ પ્રકારે આપ્યા છે:~ 46 'पूर्व डोंडिलाप्राममूलनायक : श्रीमहावीरः संवत् १२०८ वर्षे पिप्पलगच्छीय श्री विजयसिंहसूरिभिः प्रतिष्ठितः पश्चात् वीरपल्ल्या [:] प्रा० साह सहदेवकारिते प्र(प्रा) सादे पिप्पाल (पला ) चार्य श्रीवीरप्रभसूरिभिः स्थापितः । संवत् १४६५ वर्षे ।। " આ લેખ ઉપરથી જણાય છે કે, ડીડિલા ગામના મંદિરના મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન જેમની પ્રતિષ્ઠા સ. ૧૨૦૮ માં પિપ્પલગચ્છીય શ્રીવિજયસિંહસૂરિએ કરી હતી, તે મૂર્તિ વીરપલ્લી ( વીરવાડા)ના પ્રાગ્માટજ્ઞાતીય શાહ સહદેવે કાટરામાં બંધાવેલા મંદિરમાં સ. ૧૪૬૫ માં પિપ્પલગચ્છીય શ્રીવીરપ્રભસૂરિએ સ્થાપન કરી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીંના મંદિરની સ'. ૧૪૬૫ માં પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં સ'. ૧૨૦૮ માં ૫. “ અનુ'દાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદાહ ' લેખાંકઃ ૨૭૭, ૬. એજનઃ લેખાંકઃ ૨૯૮. Page #129 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ જૈન તીર્થ સર્વસંગ્રહ. ડીડિલા ગામના મંદિરના મૂળનાયકને આમાં પ્રતિષ્ઠિત કર્યા. આ ઉપરથી એમ જણાય છે કે, સં. ૧૪૬૫ પહેલાં ડીંડિલા ગામનું મંદિર પડી ગયું હોય કે કોઈ આતંકના કારણે મૂળનાયકની ફેરબદલી કરવી પડી હોય. નિષિ કા બિના અગાઉ અહીં શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં હતી પરંતુ આજે એકે ઘર વિદ્યમાન નથી. અહીં માત્ર ૧૦-૧૫ રબારીનાં ઘરે છે. અહીંથી ૧ ફર્લોગ દૂર કંઈક નીચાણમાં નવું ગામ વસેલું છે. વીરેલી : કેટરાથી ઉત્તર દિશામાં ૧ માઈલ દૂર અને સજજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૬ માઈલ દૂર વીરોલી નામે. ગામ છે. તેનું પ્રાચીન નામ વિરૂલી હશે એમ કટરા ગામના ઝાંપામાં પડેલી એક સરઈના સં. ૧૫૫૭ ના મહારાવ જગમાલના સમયના લેખથી જણાય છે. અહીં ઊંચાણવાળી જમીનમાં એક મંદિર સાબૂત ઊભું છે. તેમાં મૂર્તિઓ વિદ્યમાન નથી. અહીંથી મૂતિઓ, ક્યારે કયાં લઈ જવામાં આવી તેની માહિતી મળી નથી. મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, સભામંડપ, શિખર અને કેટયુકત બનેલું છે. કેટને થેડો ભાગ પડી ગયું છે. સિવાય આખુંય મંદિર સારી સ્થિતિમાં વિદ્યમાન છે. મૂળગભારે, ગૂઢમંડપ અને કેટની બારશાખમાં મંગળમતિ શ્રીજિનેશ્વરની કૃતિઓ બિરાજમાન કરેલી છે. મૂળ ગભારામાં પબાસણ વિદ્યમાન છે. મંદિરમાં ચૂનાની કલાઈ કરાવેલી છે, જે જીર્ણોદ્ધાર કર્યાની સાબિતી આપે છે. આ મંદિરની ઈટ ૧ર૪૬ ઈંચ લાંબી-પહોળી અને ૨૪રા ઈંચની જાડી છે. મંદિર પંદરમા સૈકા કરતાં પ્રાચીન જણાય છે. આ ગામ ક્યારે ઉજજડ બન્યું એ જાણવાને કશું સાધન નથી. મંદિરની આસપાસ મકાનનાં અવશે, ઇંટેનાં રેડાં વગેરે પડયું છે અને મંદિરની વિદ્યમાનતા જ અહીં જેની વસ્તી હવાને પુરા આપી રહી છે. થોડાં વર્ષો અગાઉ આ મંદિરથી ૨ ફલોંગ દૂર નીચાણવાળી જમીનમાં ગામ વસ્યું છે. તેમાં રજપૂત અને રબારીએાનાં ૪૦-૪૫ ઘરે વિદ્યમાન છે. ૧૪૬. ઉંદરા (કેઠા નંબર : ર૯૭૭) સજનરેડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૪ માઈલ અને બ્રાહ્મણવાડાથી ૧ માઈલ દૂર ઉંદરા નામે ગામ આવેલું છે. અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે જેનનું એકે ઘર નથી. મંદિરની આસપાસ મકાનનાં અવશેષે વિદ્યમાન હોવાથી જણાય છે કે, અગાઉ અહીં આસપાસ ઠીક પ્રમાણમાં વસ્તી હશે અને જેન મંદિર હોવાથી જેનેની વસ્તી પણ સારી હોવાનું પ્રમાણું મળે છે. આજે તે આ મંદિરથી ૨ ફર્લોગ દૂર ગામ વસ્યું છે. હાલના ગામથી દુર જંગલમાં એક નાની ટેકરીની ઓથમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર વિદ્યમાન છે. મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ અને ભમતીના કેટયુક્ત શિખરબંધી બનેલું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની મનોહર મૂર્તિ છે, તેની નીચે સં. ૧૪ન્ને લેખ આ પ્રકારે છે – ૦િ] ૨૪૬૧ ૪૦ ૩૦ ૧... [at]ળવારા નિતાબાસા થીઃ | શ્રીમહાવીર રીંદ્રા ગાળા .....” વળી, ગૂઢમંડપમાં સમ્મુખ ભાગના પાટડા ઉપર મંદિર બંધાવ્યા સંબંધી સં. ૧૪૮૯નો લેખ આ પ્રકારે છે – ___"सं० १४८९ वर्षे माह सुदि १३ दिने प्राग्वाटज्ञातीय सा० ललतपाल भा० नामलदे पुत्र सा० सोहव भा० सोढी तत्पुत्र श्रीतीर्थयधर्मकर्मकारक सा० षीमा भा० गोरी तत्पुत्रेण दृढश्रीदेवगुरुभावितांतःकरणेन प्रौढश्रीविभवाकरणप्रवीणेन सा० पुंजाकेन For Private & Personal use only Page #130 -------------------------------------------------------------------------- ________________ કાજરા–બ્રાહ્મણવાડા ૨૧ भा० सोहग सुश्रावक सा० सामंत सं० पोलासण व्य० कामण सा०र्वाण डाहा....ज... पुत्र सा० सूरा सीहापुत्रिका बाई वाल्ही प्रमुख कुटुंबयुतेन ऊंदिराग्रामे स्वश्रेयोर्थ.... श्रीवर्द्धमानजिनप्रतिमासमलंकृतः प्रौढप्रासाद [:] कारितः प्रतिष्ठितः श्रीमत्तपागच्छाधिराजશ્રીસોમસુંદરસૂરિૉમ: || ’’ આ લેખ ઉપરથી જણાય છે કે, શ્રેષ્ઠી પૂજાએ આ મદિર બંધાવી સં. ૧૪૮૯ના માહ સુદિ ૧૩ના દિવસે શ્રીસેામસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં ઉદિરા ગામના સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી આ ગામ સ. ૧૪૮૯ પહેલાંનુ હાય એવા નિર્ણય કરી શકાય. ૧૪૭. કાજરા ( કાઠા નંબર : ૨૯૯૮ ) અનાસ સ્ટેશનથી ઉત્તરમાં રાા માઇલ દૂર કાજરા નામે ગામ છે. આ ગામ તેરમા સૈકા પહેલાનું છે. એ સંબધે અહીંના જૈન મંદિરના એક સ્તંભ ઉપર સં. ૧૨૨૪ ના લેખનું પ્રમાણ મળે છે. અહીં ૧ ઉપાશ્રય, ૧ ધ શાળા અને શ્રાવકનાં ૮ ઘરે વિદ્યમાન છે. શ્રીસંભવનાથ ભગવાનનું પ્રાચીન મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામંડપ, શંગારચાકી, ભમતીના કોટયુક્ત કાળા પથ્થરનું બનેલું છે. મૂળગભારામાં શ્રીસંભવનાથ ભગવાન મૂળનાયક છે. તેમની ગાદીમાં નીચે આડું ધ ચક્ર અને તેની અને ખાજુએ હરણ અને સિંહની આકૃતિ છે. તેની એક બાજીમાં શ્રાવક અને ખીજી ખાજુમાં શ્રાવિકા ચૈત્યવંદન કરી રહ્યાં એવી મુદ્રામાં શિલ્પાકૃતિ કરેલી છે. ગાદી અને પખાસણ પ્રાચીન છે. મૂળનાયકની મૂર્તિ નીચે “શ્રીરામવનાવિથ | " એટલા જ માત્ર અક્ષરો કોતરેલા છે. આ મૂર્તિ જીર્ણોદ્ધાર પ્રસંગે નવી મૂકવામાં આવી હોય એમ લાગે છે. કેમકે, મંદિરના ગૂઢમંડપના એક સ્તંભમાં સ. ૧૨૪ના એક શિલાલેખ છે, તેમાં રાણા રાવસીએ શ્રીપાર્શ્વનાથ ભગવાનના આ મંદિરમાં એક સ્તંભ કરાવ્યાના સ્પષ્ટ નિર્દેશ છે. આથી પહેલાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાન હાવાનું જણાય છે. મૂળનાયકની અને પડખે રહેલી મૂર્તિઓ ઉપરના લેખા ઘસાઈ ગયા છે. છતાં એક મૂર્તિ ઉપર સ. ૧૨૨૪ ના લેખ પ્રતીત થાય છે. સિરોહીના મહારાવ સુરતાળું આ ગામ સ. ૧૬૩૪માં તેમના પુરાહિતાને દાનમાં આપ્યું હતું. ૧૪૮. બ્રાહ્મણવાડા ( કોઠા નંબર : ૨૯૭૯) પીડવાડા ( સજ્જનરાડ ) સ્ટેશનથી વાયવ્યખૂણામાં ૩૫ માઈલ દૂર બ્રાહ્મણવાડા નામનું જેનેાનું પવિત્ર તીર્થ ધામ આવેલું છે. શિલાલેખામાં એનું નામ ‘બ્રાહ્મણવાટક’ મળે છે. લેાકેામાં આ તીર્થં જીવિતસ્વામીના નામે પ્રસિદ્ધ છે. લેાકપ્રસિદ્ધિને અનુશ્રુતિઓના આધાર છે. ‘ તપાગચ્છ પટ્ટાવલી ’ અનુસાર મહારાજા સંપ્રતિએ અહીં મંદિર બંધાવ્યુ. અર્થાત્ અગાઉના નાના કે જીણુ મંદિરને સ ંપ્રતિએ વિશાળ કરાવ્યુ હશે. સ ંપ્રતિ પ્રતિવષ પાંચ તીર્થોની ચાર વખત યાત્રા કરતા હતા તેમાં બ્રાહ્મણવાડાના પણ સમાવેશ છે. વળી, નાગાર્જુનસૂરિ, સ્ક ંદિલસૂરિ અને પાદલિપ્તસૂરિ જે પાંચ તીર્થીની યાત્રા કરતા તેમાં પણ બ્રાહ્મણવાડા તીર્થ ના નિર્દેશ છે. શ્રીજયાન દસૂરિના ઉપદેશથી ( સ. ૮૨૧ ની આસપાસ) પારવાડ મંત્રી સામ તે નવસા મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યે તેમાં બ્રાહ્મણવાડાનુ મંદિર પણ એક હતું. અંચલગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિએ સ ૧૦૦ ની આસપાસ રચેલી ‘ અષ્ટોત્તરી તીર્થ માળા ’માં ઉલ્લેખ્યુ છે કે, બ્રાહ્મણવાડામાં શ્રીમહાવીરસ્વામી ભગવાનના મ ંદિરમાં ભગવાન મહાવીરના ચરણેાની પાદુકાવાળા સ્થૂલ છે. આ હકીકત ઉપરથી આ તીર્થની પ્રાચીનતાનો અડસટ્ટો મળી રહે છે. એક કાળે આ તી ધામમાં અનેક શ્રાવક કુટુંબે વસતાં હશે પરંતુ આ મંદિરની ચાકી કરવા જે ઢાકારને રાખવામાં આવેલા તેમની સાથે શ્રાવકાને અગડા થતાં Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રાવકો ગામ છોડી અન્યત્ર રહેવા ચાલ્યા ગયા. આજે તે યાત્રાળુઓ માટે એક વિશાળ ધર્મશાળા અને તીર્થ અંગેનાં ઉપયોગી મકાને સિવાય અહીં ગામ કે વરતી નથી. વેરાન જંગલમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું વિશાળ મંદિર અટૂલું ઊભું છે. પ્રવેશદ્વાર આગળ એક મોટે શિલાનિર્મિત હાથી બંને બાજુના રક્ષકે સાથે ઊભું કરવામાં આવ્યો છે. બેઠા ઘાટનું છતાં શિખરબંધી મંદિર મનહર છે. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, દરવાજા ઉપરને બલાનક (મંડ૫) અને ભમતીમાં ફરતી ૩૫ દેવકુલિકાઓ છે. તેમાં ત્રણે બાજુના ત્રણ ગભારાઓ સાથે ૩૫ શિખરવાળા આ મંદિરની રચના વિસ્તારવાળી છે. મૂળનાયકની પ્રતિમા હૃદયંગમ છે. તેના ઉપર લેખ નથી. ખેતીને લેપ કરાવ્યાથી એ દબાઈ ગયું હોય એમ થે કવચિત બે-ત્રણ ઝાંખા અક્ષરેથી અનુમાન થાય છે. મૂળનાયકની ઉપર પરિકરને એક ખંડિત ટુકડો ચેહેલે છે, જેમાં પુષ્પમાલધર અને છત્ર જોવાય છે. આ ટુકડે પ્રાચીન શિલ્પકળાની પ્રતીતિ કરાવી રહ્યો છે. આખા મંદિરમાં છેલલા જીર્ણોદ્ધાર વખતે આરસની લાદીઓ, ટાઈસ અને કાચ લગાડી દીધા છે. તેમાં ચિત્રાવલી અને રંગનું કામ એપી ઊઠે છે. ભગવાન મહાવીરને દેવાળિયાના ઉપસર્ગને ભાવ વગેરે ચિત્રો છે પણ પ્રાચીનતાની કેઈ નિશાની ભૂલથીયે રહેવા દીધી નથી. અહીંની એક ભગવાનની પાષાણ મૂર્તિ ઉપર સં. ૧૩૪ને. લેખ છે જ્યારે દેરીઓની બારશાખમાં સં. ૧૫૧૯, ૧૫૨૧ના શિલાલેખ જોવાય છે પણ મંદિર બંધાવ્યા સંબંધે કોઈ લેખ મળતું નથી. સં. ૧૫૧૯ લગભગમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે હશે એમ શિલાલેખથી સમજાય છે. મંદિરને છેલ્લે ધજા દંડ–કળશ સં. ૧૫૮માં ચડાવવામાં આવ્યું છે. મંદિરની બહાર જમણે હાથ તરફની ઓસરીમાં એક દેરી છે તેમાં ચાર જેડી પગલાં છે અને છૂટાં પડેલાં, ચાર જેડી પગલાં બહારના ભાગમાં છે. હાથીખાના પાસે બે દેરીઓ છે, તેમાં યતિઓનાં બે જોડી પગલાં ઉપર સં. ૧૭૦૦ પછીના લેખો છે. કંપાઉંડની બહાર એક મોટી છત્રીમાં ગિરિરાજ શત્રુંજયને એક શિલાયટ્ટ પ્રતિષ્ઠિત છે. મંદિરથી વીરવઠાના દરવાજા તરફ જમણી બાજુએ એક મોટી દેરી છે. તેમાં પહાડના પથ્થરમાં જ ભગવાન મહાવીરસ્વામીની ચરણપાદુકા કેતરી કાઢી છે. અહીં લગભગ ૫૦ વર્ષ પહેલાં પહાડમાં એક દેરી હતી, જેમાં ભગવાન મહાવીરની ગોવાળિયાઓએ કાનમાં ખીલા લગાવ્યાની ઘટનાની સ્પષ્ટ આકૃતિઓ પથ્થરમાં કેરી કાઢેલી હતી પણ આજે આ આકૃતિ કે દેરી જેવાતી નથી. દંતકથા એવી છે કે, ભગવાનને ખીલાને ઉપસર્ગ આ સ્થળે થયો હતો. જો કે આ. દંતકથાને ઈતિહાસને કશો આધાર નથી. વીરવાડાના દરવાજા બહાર ડાબા હાથે પહાડના રસ્તે બે-એક ફર્લોગ દૂર એક ઊંચા ચેતરા ઉપર ચારે તરફ ખલી એક દેરી છે, તેમાં શ્રીમહાવીસ્વામી ભગવાનનાં પગલાંની સ્થાપના કરેલી છે. શ્રી મહેન્દ્રસૂરિ અને પં. શ્રીસોભાગ્યવિજયજીએ નિર્દેશ કરેલી છે. તે આ દેરી જ હોવી જોઈએ કેમકે આ સિવાય ભગવાનનાં પ્રાચીન ચરણાવાળી દેરી કે શૂભ નથી અહીં એક બીજી દેરી પણ છે જેને “વીરજીની દેરી” કહે છે તે “મણિભદ્ર વીરની હશે એમ જણાય છે. શ્રી મહેન્દ્રસૂરિએ સં. ૧૩૦૦ ની આસપાસ રચેલી “અષ્ટોત્તરી તીર્થમાળા”માં શ્રીબ્રાહ્મણવાડમાં શ્રી મહાવીર ભગવાનના ચરણવાળે શૂભ છે.” એમ લખ્યું છે. વળી, સં. ૧૭૫૦માં પં. શ્રી સૌભાગ્યવિજયે રચેલી “તીર્થમાળા'માં પણ અહીં વીર ભગવાનનાં ચરણે હેવાનું જણાવ્યું છે. કવિ શ્રીલાવણ્યસમય ગણિ (સં. ૧૫૨૯ દીક્ષા) શ્રીવિશાલસુંદર (સં. ૧૬૮૫ લગભગ), પં. શ્રી ક્ષેમકુશલ (સં. ૧૬૫૭ આસપાસ), શ્રીવીરવિજયજી (સં. ૧૭૦૮) એ આ તીર્થને તેત્રરૂપે કાવ્યમય મહિમા ગાય છે, એ કૃતિઓ આજે ઉપલબ્ધ છે. આ ઉપરથી આ તીર્થની મહત્તા કેવી હશે એ જાણી શકાય છે. પીંડવાડાના દરવાજા તરફના ચોકમાં એક છત્રી ઊભી છે, તેમાં રાવળ સાધુ અમરાજીની મૂર્તિ છે. આ અમરાજી બ્રાઠાણવાડાને ઘણું વર્ષો સુધી પૂજારી હતા. તેને ભગવાનમાં ભારે નિષ્ઠા હતી. એના સ્મારક રૂપે આ દેરી સં. ૧૯૨૧માં બ્રાહમણવાડાના કારખાના તરફથી બનાવવામાં આવી છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ પશુવા ૨૭૩ પીંડવાડાના દરવાજા તરફની એક મેટી વાવ બ્રાહ્મણવાડા કારખાનાના તાબે છે. બીજો જનાપરમાં “હીરાજીવાળા અટ, પીંડવાડામાં “પાટલા” નામને અરટ અને ઉંદરામાં “સરી વાવ” નામને અરટ તથા વીરવાડા ગામની ખેતીની ઉપજને અડધો ભાગ વગેરે શિરેહીના મહારાવ શ્રીશિવસિંહજીએ ભેટ કર્યા સંબંધે સં. ૧૮૭૬ના જેઠ સુદિ ૫ ને ગુરુવારે એક તામ્રપત્ર કરી આપેલું છે. શ્રીશિવસિંહજી મહારાજને રાજગાદી મળે એવી કઈ આશા નહોતી પણ બ્રાહ્મણવાડા તીર્થની ભક્તિના પ્રતાપે તેઓ સિહીના રાજવી થયા એવી તેમને શ્રદ્ધા બેસી ગઈ હતી અને તેથી તેમણે જુદે જુદે વખતે આ તીર્થના કાયમી રક્ષણ માટે જે દાન કર્યાની વ્યવસ્થા કરી તેનું તામ્રપત્ર લખી આપી આ કારખાનાને અર્પણ કર્યું છે, તે આ પ્રમાણે છે “(સહી) શ્રીમા(મ)ાવવી महारावजी श्रीशिवसिघ(सिंह)जी कु(कुं)वरजी श्रीगुमानसिघ(सिंह)जी बचनायतां । गाव वीरवाडो प्रगने रुवाई रे सीरो लागत वराउ सदामद सिरोही रे दरबार लागे तको श्रीबामणवाजीरे कारखाने चढायो सो हासील राजरो आदमी रेवने उगरावसी ने कारखाने परो लगावसी । देवडा राजपुत जागीरदारसे वणारे हासील सदामद परवाणे है सो खादे जावसी । श्रीदुवारकानाथजी परसवा पदारीया जरे गाम चीयार चढावीया जणापर श्रीसारणेश्वरजी रे, गाम वासो श्रीदवारकानाथजी रे, गांव देलदर श्रीअंबावजीर भेट कीनो सो अरपण हुओ जावसी । अरठ १ हीराजीवाळो गांम जणापरमें जाव सुधा । अरठ पाटलावो जाव सुधा गांम पौडवाडे । अरठ १ सरोरी वाव गांव उंदरे जणरो हासल श्रीबामणवाडजी प्रमाणे सदामद लेसी । दुबे श्रीमुख पर दुवे सीगणोत जेता सीबा काना । दं० । सिं०। पोमा कानारा । सं० । १८७६ रा जेठ सुद ५ गुरु. શો(ો). आप दत्तं पर दत्तं जो लोपंते वसुधरा । ते नर नरके जावंते यावद् चंद्र दिवाकरा ।" અહીં શ્રી શાંતિસૂરિએ સં. ૧૯૮૯ માં સ્થાપન કરેલું શ્રી મહાવીર જૈન ગુરુકુલ વિદ્યમાન છે. તે સિવાય એક ગૌશાળા વગેરે સ્થાને છે. અહીં પ્રતિવર્ષ ફાગણ સુદિ ૧૧ થી ૧૫ સુધી અને ભાદરવા સુદિ ૧૩–૧૪ ના મોટા મેળા ભરાય છે. આ મેળામાં મોટી દુકાન લાગે છે અને વેપારીઓ તેમજ લોકોની ઠઠ જામે છે. દરેક કેમના લેકે પિતપોતાની રીતે ભગવાન મહાવીરસ્વામીની ભક્તિ કરે છે અને બાધા-માનતા પણ રાખે છે. ૧૪૯, પશુવા (ઠા નંબર : ર૯૦) બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૧ માઈલ દૂર પશુવા નામનું ગામ છે. કેદરલાથી ચાલ્યા ગયેલા શ્રાવકે અહીં આવીને વસ્યા છે. ત્યાંના વિસ્ત જૈન મંદિરની કેટલીક મૂર્તિઓ પશુવાના મંદિરમાં લાવવામાં આવી છે. તેના ઉપર સં. ૧૨૨૩ થી ૧૫૪૫ સુધીના લેખે મળે છે. આજે અહીં પિરવાડેનાં ૨૫ ઘર, ૧ ધર્મશાળા, ૧ ઉપાશ્રય અને ૧ જૈન મંદિર છે. મૂળનાયક શ્રીકથુનાથ ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શિખર અને ભમતીના કેટયુકત છે. અગાઉ આ મંદિર નાનું હતું તેને હાલમાં કરાવેલા જીર્ણોદ્ધાર વખતે આટલું વિશાળ બનાવ્યું છે. મૂળનાયકની પ્રતિમા ઉપર સં. ૧૭૨૧ ને લેખ છે. આ મૂર્તિ અને ત્રિગડું અહીંના સંઘે જ ભરાવ્યું છે. અસલના મંદિરને કેઈલેખ મળતો નથી. બે ખંડિત મૂર્તિઓ ઉપર સં. ૧૨૨૩ ના લેખે છે. ૧. “અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” લેખાંક : પ૦૧. રૂપ For Private & Personal use only Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામની પાસે આવેલી એક ઊંચી ટેકરી ઉપરના ચામુંડા દેવીના મંદિરમાં સં. ૧૬૧૦ ને લેખ જોવાય છે. કેરલા : પશુવાથી દક્ષિણમાં ૧ માઈલ અને બનાસ સ્ટેશનથી ૨ માઈલ દૂર કદરલા નામે ગામ છે. અહીં આજે કે એકે ઘર નથી પરંતુ ગામ પાસે એક ટેકરી ઉપર એક એરડા જેવું ખંડિયેર મકાન છે તેને લેકે ઉપાશ્રય કહે છે. તેમાં રહેલા ત્રણ ગોખલાઓમાં ખંડિત કાઉસગિયા મૂર્તિ, પદ્માસનસ્થ તીર્થકર મૂર્તાિ અને ત્રીજામાં પુષ્પમાલધરની બે મૂર્તિઓ નજરે પડે છે. આ મતિઓ પરિકરમાંથી છૂટી પડી ગયેલી છે. એક ગોખલામાં ગણપતિની મૂર્તિ છે. મુખ્ય દરવાજાના બારશાખમાં મંગળસૂતિ તરીકે તીર્થંકરની મૂર્તિ કતરેલી છે. આ સ્થાન ઘર-દેરાસર હશે અને પાસેનું મકાન ઉપાશ્રય હશે એમ લાગે છે. આ ઉપાશ્રયની પાસે શામળાજીનું વૈષ્ણવ મંદિર છે. તેના મંડપના મુખ્ય દરવાજામાં મંગળમૂર્તિ તરીકે તીર્થકરની મતિ જોવાય છે. શંખવટી સાથેને આ આખાયે દરવાજો જેન મંદિરમાંથી ઉપાડીને અહીં લગાવી દીધું હોય એમ જણાય છે. ઉપાશ્રયના કાળા પથ્થર સાથે આ પથ્થર મળતા આવે છે. અથવા અહીં પડી ગયેલા બીજા કેઈ જેન મંદિરની સામગ્રી આમાં લગાવી દીધી હશે. આમાં કેરણીવાળા ઘુમટ અને ચિકીઓના પથ્થરે બધું જૈન મંદિરના શિલ્પ સાથે મળતું આવે છે. સંભવ છે કે, આ સ્થળે જૈન મંદિર હોય તેને જ શામળાજીનું મંદિર બનાવી દીધું હોય. ૧૫૦. લાજ (કઠા નંબર:૨૯૮૧) બનાસ સ્ટેશનથી વાયવ્યખૂણામાં ૩ માઈલ દૂર લાજ નામનું ગામ છે. ગામ પ્રાચીન છે. આજે અહીં શ્રાવકનું એકે ઘર નથી પણ ૧ ધર્મશાળા, ૧ ઉપાશ્રય અને મોટું જૈન મંદિર છે. જૈન મંદિરના ગૂઢમંડપમાં જમણા હાથ તરફના પ્રાચીન એક સ્તંભ ઉપર સં. ૧૨૪૪ ને લેખ આ પ્રમાણે છે – "संवत् १२ षे (वर्षे) ४४ माह सुदि ६ सेवे जेतू आसल माधक कुंअसीह पति ३ पांऊळू ॥" આ સ્તંભલેખ ઉપરથી જણાય છે કે, આ સ્થળે પહેલાં પ્રાચીન મંદિર હતું તે જીર્ણ થતાં તેમાંની મૂર્તિઓ તે બીજા લેકે ઉપાડી ગયા અને ઉજજડ બનેલા મંદિરની એ જ જગા ઉપર આ મંદિર નવેસર બંધાવવામાં આવ્યું અને સં. ૧૯૭૭ માં ધનારીને શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિજીએ આ મંદિરની પ્રતિષ્ઠા કરી. આ મંદિરમાં પ્રાચીન મંદિરના સ્તંભે વગેરે સામગ્રીને ઉપયોગ કરવામાં આવ્યું છે. આ સ્તંભ બીજેથી લાવવામાં આવ્યું નથી એવી હકીકત મળતાં સ્પષ્ટ થાય છે કે, આ મંદિર સં. ૧૨૪૪ પહેલાં તે હતું એમાં સંદેહ નથી. આજે આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શુંગારકી, શિખર અને ભમતીના કેટયુક્ત છે. ભમતીમાં ડાબી બાજુએ એક આરસની છત્રીમાં આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવનાર શ્રીવિજયમહેસૂરિની મૂર્તિ છે. જીર્ણોદ્ધારક શ્રીપૂજ્યજી પિતાને રાજ તરફથી અર્પણ થયેલી જમીનની ઉપજ પણ આ મંદિરને ભેટ આપતા રહ્યા છે. ઉપર્યુક્ત છત્રીમાં બીજી મણિભદ્ર યક્ષરા, સરસ્વતી દેવી અને મેડાનિવાસી શ્રાવક કાના નેમાની મૂર્તિઓ પણ છે. મૂળગભારામાં મૂળનાયકની પ્રતિમા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન હોવાનું કહેવાય છે પરંતુ તેના પરના સ. ૧૯૨૦ ના લેખમાં તેને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તરીકે ઓળખાવ્યા છે, તે લેખ આ મુજબ છે: " संवत् १६२० फागण सुद १० भ्य श्रीशंपेस्व(श्व )रापारस( श्व )नाथ दनपी श्रीरतनगुण माहाराज पायगसવા વાર........... () ” Page #134 -------------------------------------------------------------------------- ________________ તેલપુર ગામમાં પિષ ૧૦ મીએ આ મંદિર નિમિત્તે એક મેળો ભરાય છે. બાકી મોટાં પર્વોમાં કે અહીં યાત્રા આવે છે. કુલેરા : બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ અને લાજથી નૈઋત્ય ખૂણામાં ૧ માઈલ દૂર કુલેરા નામે ગામ છે. અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે કોઈ જૈન શ્રાવકની વસ્તી નથી. અહીં એક ટેકરીના ઊંચાણ ભાગમાં જૈન મંદિરનું ખંડિયેર પડયું છે. ખંડિયેરને જોતાં મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, ચેકી, ભમતીને કટ અને શિખરયુક્ત કાળા પથ્થરનું બનેલું હતું. અત્યારે માત્ર ભોંયતળિયાથી ૪-૬ ફીટની દીવાલે અને છ ચોકીના ઘૂમટયુક્ત મંડપે ઊભા છે અને કેટની દીવાલે હજી કાયમ છે, જ્યારે તેને દરવાજે પડી ગયું છે. મંદિરની આસપાસ મકાનનાં ઘણાં ખંડિયેર પડયાં છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે અગાઉ આ ગામ મોટું અને સારી સ્થિતિમાં હશે. ગામની બહાર આવેલા સરના પથ્થર ઉપર સં. ૧૬૩૯ ૧૬૮૮ ના લેખે મળી આવે છે, તેથી એ સમય પછી ગમે તે સમયે આ ગામ ભાંગ્યું હશે. અહીંથી કંઇક નીચાણ ભાગમાં થોડાં વર્ષો પહેલાં ગામ વસ્યું છે પણ જેનેની વસ્તી નથી. ગામની પાસે બનેલા ચારામાં મકરાણાના કેરણીભર્યા સંભે અને પાટ વગેરે કઈ જૈન મંદિરમાંથી લાવીને લગાડયા હોય એમ જણાય છે. ૧૫૧. તેલપુર (કોઠા નંબર: ૯૮૨ ) સજનરેડ સ્ટેશનથી ૧૦ માઈલ અને સિહીથી અગ્નિખૂણામાં ૬ માઈલ દૂર તેલપુર નામે ગામ છે. આજે અહીં ઉપાશ્રય ધર્મશાળા કે જેનનું એક પણ ઘર નથી, પરંતુ એક પ્રાચીન મંદિર વિદ્યમાન છે, જે અહીંના જેનેની ભૂતકાલીન સ્થિતિને ખ્યાલ આપી રહ્યું છે. પહેલાં શ્રાવકેની વસ્તી અહીં સારા પ્રમાણમાં હતી પરંતુ સં. ૧૮૬૯માં આજુબાજુનાં કેટલાંક ગામ ભાંગ્યાં તેની સાથે જ આ ગામ પણ વસ્તી વિનાનું થઈ ગયું. અહીંનાં કેટલાંયે શ્રાવક કુટુંબ વિરવાડા, સાણવાડા, નાંદિયા અને ગુજરાતનાં ગામનાં વસવાટ કરવા ચાલ્યાં ગયાનું કહેવાય છે. આજે માત્ર રજપૂત, રબારી, ભીલ વગેરેનાં ૬૦ જેટલાં ઘરે છે. એક ઉપાશ્રય હતે પણ આજે તે ખંડિયેર હાલતમાં છે. અહીં પહાડની એક ઊંચી જગામાં અને નાની ટેકરીની ઓથમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર આવેલું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ અને ભમતીના કેટટ્યુક્ત શિખરબંધી બનેલું છે, મૂળનાયકની મૂર્તિ પંચતીથીના પરિકરયુક્ત છે. મૂર્તિ ઉપર લેખ નથી. પરિકરની ગાદી ઉપરને લેખ તદ્દન ઘસાઈ ગયેલું છે. પરિકરના બે કાઉસગિયા નીચે સં. ૧૫૨૧ને લેખ છે, જેમાં તેલપુર ગામને ઉલ્લેખ કરે છે, તે આ પ્રકારે છે – " सं. [0] १५२१ माघ शु. १३ गुरौ तेलपुरे श्रीआदिनाथपरिकरः प्रतिष्ठितः ॥ तपाश्रीलक्ष्मीसागरसूरिभिः ॥" આ લેખ ઉપરથી આ ગામ સં. ૧૫૨૧ કરતાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે પરંતુ મંદિર કયારે બન્યું એ સંબંધી કઈ પણ લેખ મળી આવ્યું નથી. ગઢમંડપ અને સ્તંભે ઉપર કદાચ લેખ હોય પણ ચૂનાનું લાસ્તર કરેલું હોવાથી તે મેળવવા મુશ્કેલ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૫૨. મીરપુર (કે નંબરઃ ૩૦૧૪) સજજનરોડ સ્ટેશનથી ૨૫ માઈલ દૂર અને સિરોહીથી બે માઈલ દૂર મીરપુર નામનું એક નાનું ગામ જંગલમાં વસેલું છે. પ્રાચીન ગામ હમીરપુર ભાંગવાથી આ મીરપુર વસ્યું હોય એમ જણાય છે. આ મીરપુરથી પૂર્વ દિશામાં ૧ માઈલ દૂર આબુ પર્વતની તળેટીમાં પહેલાં તીર્થરૂપ ગણાતું હમીરગઢ નામનું સ્થળ આવેલું છે. આ સ્થળ ઘણું પ્રાચીન હોય એમ જણાય છે. “ગુજરાતનાં એતિહાસિક સાધને” નામના પુસ્તકમાં “ગઢ અને પ્રાચીન શહેરેની વિગત” નામના પ્રકરણમાં લખ્યું છે કે, “વિ. સં. ૮૦૮માં દેવડા હમીરે હમીરપુર વસાવ્યું, અને હમીરને ઘેર દેવી આવી તેથી તે અને તેના વંશજો દેવડા કહેવાણા.” જે આ વાત સાચી હોય તે આ ગામ બારસો વર્ષનું પ્રાચીન મનાય. અહીં મજબૂત લડાયક કિલ્લો બાંધેલ હોવાથી લેકમાં તે “હમીરગઢ” નામે પ્રસિદ્ધ થયું. પ્રાચીન તીર્થમાળાઓ અને પટ્ટાવલીઓમાં પણ આ ગામનું હમીરપુર કે હમીરગઢ એવું નામ મળી આવે છે. “જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ” (પૃ: ૯૮)માં સં. ૧૩૨૮માં લખાયેલી “શતપદિકા” નામની હસ્તલિખિત પિથીની પ્રશસ્તિમાં “હમીરપત્તન’ના પલીવાલજ્ઞાતીય શ્રેષ્ઠીની હકીકત આવે છે. એ ઉપરથી પણ આ ગામની પ્રાચીનતાને પુરા મળે છે અને એ સમયે આ ગામ જેનેથી આબાદ હશે, અને સાધુ-મુનિરાજે અહીં આવતા હશે તેમજ ચતુર્માસ નિમિત્તે રહેતા હશે એમ જણાય છે. આજે તે અહીં કોઈની વસ્તી નથી પરંતુ ચાર જૈન મંદિરે ઊભેલાં વિદ્યમાન છે. આમાંનાં ત્રણ મંદિરે તે પર્વતની ખીણમાં આવેલાં છે, જ્યારે એક આગળના ભાગમાં રસ્તાની સપાટી ઉપર આવેલું છે. ૧. ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ફૂલગુલાબી રંગના આરસનું બનેલું છે. એની કારીગરી આબુનાં મંદિરોથી ઊતરતી નથી. આ મંદિરનું શિખર તે આબુનાં મંદિરે કરતાંયે ઘણું ઊંચું અને અમલસાર તથા કળશ સુધી કેરણીથી ભરપુર છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, ભમતીને વિશાળ કટ, અને તેના મુખ્ય દરવાજાની બંને બાજુએ સંગેમરમરની બનેલી છ સુંદર દેરીએથી યુક્ત છે. મંદિરના મૂળ ગભારાની બહારની દીવાલમાં જે કેરણી કરેલી છે તેમાં તીર્થકરેની બેઠી મૂર્તિઓ, કાઉસગિયા, દેવ-દેવીઓ, આચાર્યો, મુનિરાજે, શેઠ-શેઠાણીઓ વગેરેની સુંદર મોટી મોટી આકૃતિઓ કતરેલી છે. મંદિરની બહારની ભિટ્ટ ઉપર ગજથર કરેલ છે અને તેની ઉપર જાતજાતની નકશી અને ભાવની રજૂઆત કરેલી છે. એક સ્થળે શ્રી શાંતિનાથ ભગવાનને મેઘરથ રાજાના ભવને ભાવ સુંદર રીતે કરે છે. આ ભાવમાં પ્રાચીન સમયના પહેરવેશ, રીતભાત, મંદિરની બાંધણું, ઘાટ, નકશી અને દશ્ય વગેરે જોતાં આ મંદિર સં. ૧૦૦૦ લગભગમાં બંધાયું હોવાનું અનુમાન છે પણ એ કરતાયે આ મંદિર પ્રાચીન હોવાનું “વીરવંશાવલી’માં જણાવ્યું છે. તેમાં લખ્યું છે કે-“ સંપ્રતિ રાજાએ હમીરગઢમાં શ્રીપાલ્પબિંબપ્રાસાદ નિપજા.” વળી, “ શ્રીવીરપ્રભુજીથી ૨૯મી પાટે થયેલા શ્રીજયાનંદસૂરિ મહારાજના ઉપદેશથી પ્રાગ્વાટ મંત્રી સામંત મહારાજા સંપ્રતિએ કરાવેલા આ મંદિરને વિ. સં. ૮૨૧માં કરા.” આ ઉપરથી એમ જણાય છે કે હમીરપુર વસ્યું તે પહેલાં અહીં જે ગામ હશે તેમાં આ પ્રાચીન મંદિર બંધાવ્યું હશે અને સં. ૮૨૧માં તેને જીર્ણોદ્ધાર થયે હશે. તે પછી કેઈએ જે જીર્ણોદ્ધાર કરાવ્યો એ જ સ્વરૂપ આ મંદિરનું આજે વિદ્યમાન હોય એમ લાગે છે. આ મંદિરના ગેખલાઓ, ત અને દીવાલમાં યાત્રા કરવા આવનારા શ્રેષ્ઠીઓએ ગેખલા અને દેરીઓ કરાવ્યાના સં. ૧૫૫૦ થી ૧૫૫૬ સુધીના લેખે મળી આવે છે. આ મંદિર જીરાવલા પાર્શ્વનાથનું હોવાનું એક લેખ પરથી સૂચન મળે છે. અરે “ શ્રી પાર્શ્વનાથનાં ૧૦૮ નામને છંદ”માં એ હકીકતને પુષ્ટ કરતાં જણાવ્યું છે – “ હમીરપુરા પાસે પ્રણમું વળી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે; , દુ:ખભંજન અને ડોકરિયા નમું, પાસ છાવલા જાગે. ૧. “અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસદેહ” લેખાંકઃ ૨૩૬. For Private & Personal use only Page #136 -------------------------------------------------------------------------- ________________ સાતપુર ૨૭૭ ૨-૩. ટેકરી પર ખીજા' એ મંદિરે થાડે દૂર છે. આ મંદિર નાનાં અને સાદાં પણ અખંડ ઊભાં છે. દિશમાં સ્મૃતિ એ નથી. દંતક્યા છે કે “ આ બંને દિર ોધપુરના ઓશવાળ જૈન દીવાને બધાવ્યાં છે અને અર્વાચીન છે. ” ભા ને મન્દિરમાંથી એકમાં લેખ નથી. લેખો સ’ભવત: છ દ્વાર વખતે ચૂનામાં દબાઈ ગયા હશે. શ્રીજ્ઞાનવિમલસૂરિજીની • તી માળા માં આદિના ઉલ્લેખ છે, એટલે આ મંદિર અઢીસો વર્ષોથી વધારે પ્રાચીન હાય એટલું તેા નક્કી થાય છે. ' ૪. ચાથુ મંદિર રસ્તા ઉપર આવેલું છે અને ઉપર્યુક્ત બે મંદિરોથી મહુ' અને ત્રણસો-ચારસો વર્ષનું જૂનું જણાય છે. મંદિર સાવ સાદું છે. કદાચ પ્રાચીન મદિરના સ્થાને આજના મ ંદિરનું સ્વરૂપ જીર્ણોદ્ધારનું હોય એમ પણ માની શકાય. તેમાં અત્યારે જિનચાવીશીના આસપટ્ટ અને બે કાઉસગિયા વિદ્યમાન છે. તેના ઉપર અનુક્રમે સ. ૧૯૧૯, ૧૩૪૬ અને ૧૩૪૬ના લેખો ઉત્કીણુ છે.૧ આ મ ંદિર પણુ પાર્શ્વનાથનું હાવાનું કહેવાય છે. મદિર જી હાલતમાં છે. ૧૫૩. સાંતપુર (કોડા ન’ખર : ૩૦૧૯ ) બરાડીથી નૈઋત્ય ખૂઠ્ઠામાં ૧ માઈલ દૂર સાંતપુર નામે ગામ છે. એક કાળે આ ગામ ચદ્રાવતીના પરારૂપે એ નગરીના વિસ્તારમાં સામેલ હશે એમ એની રચના ઉપરથી લાગે છે. ચંદ્રાવતીના નાથ સાથે જ આ વિભાગને પણ સહન કરવું પડ્યુ હશે. કહે છે કે આ ગામના ત્રણ વખત નાશ થયો. તેમાં છેલ્લે નાશ. સ. ૧૮૬૯માં થયા હતા. સ. ૧૯૪૬માં શ્રીશીવિજયજીએ રચેલી કે તીર્થમાળા 'માં સાંતપુરના ઉલ્લેખ આ રીતે કરેલા છે. “ સાંતપુર, ચ્યાંબધૐ # ધરા વિદ્યમાન છે. અહીં એક જિનમંદિર છે, તેમાં મૂળનાયક શ્રીવિમલનાથ ભગવાન બિરાજમાન છે. આ મૂર્તિ સિવાય બીજી મુર્તિ અહી નથી. તેની નીચે સ. ૧૮૯૯ના લેખ છે પણ મંદિર તે ઘણું પુરાણું હોવું જોઈએ. આ ઉપરથી એ સમયે આ ગામ સારી સ્થિતિમાં હશે. આજે તો શ્રાવકોનાં માત્ર પાંચ મિત્રની પાસે પડેલા નકશીવાળા આરસના પતિ પૃથ્થરો ઘણા પડ્યા છે અને લોકોના મકાનોમાં પણ એ મંદિરના પથ્થરો જડેલા જોવાય છે તે આ પ્રાચીન મંદિરના ખંડિત અવશેષ હોય એમ જણાય છે. જે કે બા મદિરના નવેસર છીદ્ધાર કરતાં નાનું બનાવીને સ. ૧૯૦૯માં તેની પ્રતિષ્ઠા કરેલી છે. મનપુર : અવાડીથી વાયબ્ધ ખૂણામાં ા માઈલ દૂર માનપુર નામે ગામ છે. આગિર ઉપર પગપાળા જનારને મ્બા ગામ વચ્ચે પડે છે પરંતુ અહીં વિશ્રાંતિયેાગ્ય કાઈ સ્થળ નથી. જો કે અહીં એક માત્ર ખાલી પડેલું જૈન મંદિર છે અને મંદિરના તામે ચારેક વીઘાની જમીન પણ છે, જેમાં વિશાળ બગીચા અને કૂવા છે. આ ખાલી મ ંદિર અખંડ ઊભું છે. મૂળગભારા, ગૂઢમ’ડપ, ચાકીએ અને ભમતીયુક્ત તેની રચના છે. મૂળ દરવાજાની બ ંને તરફ ઓસરીવાળી એ આડી છે. મંદિરમાં પબાસણ ઉપર શ્રીઆદિનાથ ભગવાનની ખડિત મૂર્તિ ઉપર આ પ્રકારે લેખ છે?— " सं० १५[०७ वर्षे आपात ० ८ दिने प्रावाट प० रत्नानार्या जइतलदे पुत्र व्य० नयगाकेन श्रआदिनाथविं फारित प्रतिष्ठितं तपाश्रीरत्नशेखरसूरिभिः ॥ કુંભરણી : બરાડીથી વાયવ્યખૂણામાં ૨ માઇલ દૂર આબુની તળેટીમાં બરણી નામનું નાનું ગામ છે. તેનું પ્રાચીન નામ ઉમરલી હતું. અખ઼ુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસ ંદેહ ” લેખાંકઃ ૨૩૦–૨૩૨. Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થં સર્વ સંપ્રદ આ ગામ પ્રાચીન હેાવાનું પ્રમાણુ “ પ્રભાવકચરિત ”કાર આપે છે. તેમાં આપેલા ‘ વીરસૂરિચરિત થી જાણવા મળે છે કે, શ્રીનીણિ આ ગામમાં પધાર્યાં હતા. શ્રીવીરભુના જન્મ સ. ૬૩૮ અને સ્વર્ગીવાસ સ. ૯૯૧માં થયા હતા. એટલે વચલા ગાળાના સમયમાં તે અહી આવ્યા હૈવાનું નક્કી છે. આથી આ ગામ તો ખેંચીયે પ્રાચીન ગણાય. ૨૦. વળી, સ. ૧૨૮કના માથુના વસતી મંદિરના વ્યવસ્થાલેખમાં જણુાખ્યું છે કે, આ મંદિરના વર્ષગાંઠના અવ મહે।ત્સવના પહેલા દિવસનું કામ ચંદ્રાવતી, કીસરઉલી અને બરણી ગામના શ્રાવકાને સોંપવામાં આવ્યું હતું. આ ઉપરથી ઠેઠ તેરમા સકામાં અહી શ્રાવકાની વસ્તી હશે, અને શ્રી મેહ કવિએ સ. ૧૫૦૦ની આસપાસમાં રચેલી ‘ તીથમાળા ’ ઉપરથી પણ જશુાય છે કે, પદમાં સુકાની શરૂઆતમાં તા આ ગામમાં નાની વસ્તી સારા પ્રમાણમાં હોવી જોઈએ:—— “ બરણી લધુ માણારસી, તેનુની વાત કહુ કિસી; ઉંબરણી અરબદ તલટી, પ્રાસાદ કવિ' સથિઇ હતી. ઝ આ અવતરણ આપણને એ વખતની સારી સ્થિતિ અને આબાદીનું ભાન કરાવતાં કહે છે કે, અહીના શ્રીસ ઘે મળીને ખરણીમાં એક જૈન મંદિર ખંધાળ્યું હતું; પરંતુ આપણા કમનસીબે આજે એ મંદિર વિદ્યમાન નથી. એની શોધ કરવામાં આવે તા અહીં પડેલાં ખડિયા અને પથ્થરના ઢગલામાં એ દટાયેલું અવશ્ય મળી આવે. ચાવતી : ખરાડીથી દક્ષિણુ દિશામાં ૪ માઈલ દૂર ચદ્રાવતી નામે મોટી નારી હતી, જે અત્યારે ૪૦-૫૦ ખાડાંવાળા ‘ચડેલા' નામના નાના ગામડા રૂપે પરિવર્તન પામી છે. આબુના પરમાર રાજાએની રાજધાનીનું મા સમૃદ્ધ નગર ભાજે તે ધૂળમાં દટાઈ ગયુ છે, અરે ! એની પ્રાચીન સ્થિતિને જાણવાનું કોઈ નામનિશાન પણ ત્યાં રહ્યું નથી, આપણને કઇક સમાધાન આપી શકે એવી સામગ્રી માત્ર પ્રાચીન વર્ણન આપી રહ્યાં છે. સ. ૧૦૧૦માં રામસેન નગરના ઋષભ જિનમદિરમાં પ્રતિષ્ઠા કરાવનાર શ્રીસર્વદેવસૂરિએ ચદ્રાવતીના જે કણ મંત્રીને દીક્ષા આપી હતી, તેમણે ગૃહસ્થાવસ્થામાં અહીં એક જિનમંદિર મધાવ્યુ હતું.૧ માલવાના રાજા મુંજ અને બાજના પુરોહિત પરમાત કવીશ્વર ધનપાલે સ. ૧૦૯૧ લગભગમાં રચેલા ‘સત્યપુરમંડન મહાવીરેાત્સાહ' નામની કૃતિમાં ચદ્રાવતીના ધ્વસની હકીકત આલેખી છે.૨ સં. ૧૦૯૫માં શ્રીધનેશ્વરસૂરિએ ‘ સુરસુંદરી ’ નામનેા પ્રાકૃત કથાગ્રંથ આ નગરીમાં રહીને જ રચ્યા હતા. વળી, ચંદ્રગચ્છમાં થયેલા શ્રીવિજયસિંહસૂરિએ આ નગરીના નવગૃહ ચૈત્યમાં રહી ‘ ઉપદેશમાલા વૃત્તિ' રચી હતી અને એ રચના પ્રસંગે ચૈત્યવાસ ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેઓ પોમિક પક્ષના શ્રીચદ્રપ્રભસૂરિની નિશ્રામાં ગયા હતા. ચંદ્રાવતીના રાજા ધંધુક ગૂજરેશ ભીમદેવની આજ્ઞા માનતા નહેતા, તેથી ભીમદેવે વિમલ મંત્રીને ફ્રેંડનાયક બનાવી ચદ્રાવતી માક. પ્રતાપી વિમલના આવવાના સમાચારથી ધબુક ધારાના રાજા ભોજના બાશ્રયે ગયે..કે વિમલશાહે ચદ્રાવતીનુ રાજ્ય હાથમાં લીધું અને પાછળથી ધકને પણ મનાવી લીધા. ભીમદેવ સાથે વિમલને કોઠુ કારણસર અણુબનાવ થયા હતા, એ સમયે પાટણના કેટલાંયે ધનાઢચ કુટુ'એ ચંદ્રાવતીમાં રહેવા માટે આવ્યાં ત્યારે ભીમદેવને વિમલ સાથે મૈત્રી સબધ જોડવા પડયો અને છેકે તેને દ્રાવતીથ' તરીકે સત્કારવા પડયો હતો. મા વિમલશાહે સ. ૧૮૯ માં આબુ ઉપર આધકારી મદિર બંધાવ્યું અને પેાતાની પાછલી અવસ્થા ચદ્રાવતી તેમજ અચલગઢમાં રહીને ગાળી હતી. મંત્રીશ્વર તેજપાલની વિદુષી અને વ્યવહાર દક્ષ પત્ની અનુપમાદેવી આ નગરનું જ સંતાન હતી. ૧. ગુર્વાવલી ” પૃષ્ઠ : ૬, શ્લાક : ૫૭,૫૮. ૨. “ જૈન સાહિત્ય સક્ષાધક ** અખ઼ુદ પ્રાચીન જૈન લેખસંદેહ ” લેખાંક; ૧, શ્લોક : ૬ ૩. " Page #138 -------------------------------------------------------------------------- ________________ સાંતપુર સ. ૧૨૯૭ ના આબુના વાડી મદિરના પ્રશસ્તિલેખ અને વ્યવસ્થાલેખમાં થતીના શ્રવસાયને લવસહીના અઠ્ઠાઈમનેાત્સવના પ્રથમ દિવસનું કામ નિર્દેશતાં જણાવ્યુ છે કે 'चंद्रावत्याः सत्कसमस्त महाजन सकलजिन चैत्यगोटि (ष्ठि) क प्रमृतिश्रावकसमुदायः ॥ " માંડલગઢના મંત્રી પે૩૪ (ચૌદમા સકામાં) અને એ જ નગરના મંત્રી સે.ની સધામે (પરમાં સકામાં) અહી એકેક મંદિર બંધાવ્યું હતું. ચૌદમા સૈકાના વિવિધતીય તીર્થં કલ્પકાર તો આ નગરીને લક્ષ્મીને બહાર કરીને ઉલ્લેખ છે.પ ik સ. ૧૫૦૦ ની આસપાસ થયેલા શ્રી નૈઠ કવિ પોતાની તીમાળામાં તી'ની જાજવાલીનું સુંદર વન કરતાં કહે છે: “ નગર ચડાલના ગુણ ઘણા, ભવણ અઢાર સઈ જિ તણા, ચતુરાસી ચતુરે દિવ ક્િરક, મિમિ દીસર ભૂહિક ૨૬ મૂલનાયક શ્રીનાભિ મહુરિ જિષ્ણુ દીઈ મનિ હર્ષ અપાર; કઈ પૂજ શ્રાવક મન હસી, નગર ચડાઈલ લડા જિસી. ૨૭ આઈલ નિર્ડ તાલી પ્રાસાદ, એ બિહુ થાક દેવ યુગાદિ; ત્રિસલા દૈવિ ઉર ધર ધીર. ” ૨૮ સ. ૧૫૦૩ માં શ્રીસામધમે રચેલી ‘ઉપદેશ સમતિ થી જણાય છે ૮ રાત્ર દિશ હતાં. જ સ. ૧૭૪૬ માં શ્રીશીતવિજયજીએ રચેલી તીર્થમાળા'માં આ પ્રમાણે જણાવ્યું છે: “ ચદ્રાવઈ ખરી, વિમલ મંત્રીસર વારિ જાણિ, અઢારસેય દેવલ ગુણ ખાણ.” આ બધાં વર્લ્ડના અને ઉલ્લેખો પરથી જણાય છે કે ચદ્રાવતીમાં અગિયારમા સૈકાથી લઈને લગભગ સોળમા સૈકા સુધી ધનાચ જૈનોની સારી વસ્તી હતી અને અનેક જિનમંદિરો હતાં. ૨૦૯ " * વિ. સ’. ૧૮૭૯ માં કનલ ટાઢ સાહેબ અહીં આવ્યા ત્યારે અહીં બચેલાં ધાડાંક દિશના ફોટા લીધા હતા, જે તેમણે તેમના “ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇંડિયા ” નામના પુસ્તકમાં આપ્યા છે. એ અનુપમ દેવિવમાન જેવાં મદિરાની ભવ્યતા, કારીગરી અને સૌન્દ્રય જાણવાને આ ચિત્રા સિવાય કશું જોવા મળતું નથી. એનું કારણ એ છે કે ચદ્રાવતીના હિલ્લા ધ્વંસ પછી એ દિગ્ધ અને પ્રાસાદના પથ્થરો હકદાર વેના ડબાઓ ભરી ભરીને બીજે વાઈ ગયા. છતાં હજી યે પથ્થરોના ઢગલા પડેલા છે. તેને ખાદી કાઢીને જોવામાં આવે ના ઇતિહાસને ઉપયાગી સામગ્રી મળી ર મૂગથલા : ખરાડીથી પશ્ચિમમાં જા માઈલ દૂર આયુની તળેટીમાં મૂંગથલા નામનું ગામ છે. એનું પ્રાચીન નામ મુંડસ્થલ. અહી’( મુડસ્થલ )ના મુર્ગેશ્વર મહાદેવના મ ંદિરમાંના સ. ૮૯૫ના શિલાલેખથી આ ગામ લગભગ ૧૧૦૦ વર્ષથી યે પ્રાચીન દાવાનું પુરવાર થાય છે. ર, રે ગુવાવડી પુરા : ૧૯, બક : ૧૯૩ પ. એજ ગ્રંથનો “ અણ િકાપ” શ્લોક ૨૫, : ૬. એજ ધના બીજા અધિકારનો “ચય ઉપદેશ “ કોઇ * * અદ પ્રાચીન જૈન લેબસ " લેખાંક : ૨૫૧ ૭. કે “અહીં ૪૪૪ આ િત પ્રાસાદો અને સ. ૧૨૮૭ના આજીના લૂણવસહીના વ્યવસ્થાલેખમાં લૂણવસહી મંદિરની વર્ષગાંઠના અઠ્ઠાઈમહાત્સવના પાંચમા દિવસ( ફાગણ વિદે છ)ના મહોત્સવ કરવાનું કાયમને માટે આ સુચરના શ્રીસ'ધને સોંપવામાં આવ્યું હતું, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન તીર્થ સર્વસંગ્રહ સં. ૧૫૧૭ની આસપાસ શ્રીરત્નમંદિરમણિએ રચેલી “ઉપદેશતરંગિણું ”માં જણાવ્યું છે કે, “આબુના વિમલવસહીના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની નિત્ય સ્નાત્રપૂજા તથા દવારે પણને ઉત્સવ ચાલુ રહે એ માટે મુંડસ્થલાદિ ૩૬૦ ગામમાં ચંદ્રાવતી-ઈશ (દંડનાયક) વિમલશાહે પોરવાડેને વસાવ્યા હતા અને તેમને બધા પ્રકારના કરથી મુક્ત કરી અનેક ઉપકારો કરવા વડે ધનાઢય કર્યા હતા, તેથી તેઓ હમેશાં પિતાના વારના ક્રમ મુજબ મુંડસ્થલાદિ ગામના સંઘે આબુના વિમલવસહી મંદિરમાં સ્નાત્ર વગેરે પુણ્યાદિ કાર્યો કરતા હતા.” સં. ૧૩૮૯માં મુંડસ્થલના મહાવીર મંદિર માટે બનાવેલ એક જેડીના બે મનહર કાઉસગિયા આબુના લુણવસહી મંદિરના ગૂઢમંડપમાં છે તેના ઉપર આ પ્રમાણે લેખ છે:૯ – " सं० १३८९ वर्षे फागु(ल्गुण सुदि ८ श्रीकौ(को)रटकीयगच्छे मह० पुनसीह भा० पुनसिरिसुतधाधलेन भ्रातृ मूल गेह रुदासहितेन मुंडस्थलसत्कश्रीमहावीरचैत्ये निजमातृपितृश्रेयोर्थ जिनयुगलं कारितं प्रतिष्ठितं श्रीनय(नासूरिभिः ।।" –સં૦ ૧૩૮–ા ફાગણ સુદિ ૮ના દિવસે કરંટગછના મંત્રી પુનસિંહની ભાર્યા પૂર્ણશ્રીના પુત્ર ધાંધલ મંત્રીએ, પિતાના ભાઈએ મૂલ, ગેહા અને રુદા સાથે શ્રીમંડસ્થલ ગામના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં આ બે કાઉસગ્ગિયા. પિતાના માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યા અને તેની શ્રીનન્નાચાર્યે પ્રતિષ્ઠા કરી. આ જ બીજો લેખ આ જ સંવને લુણવસહીની પાછળ ઊંચી દેરીના કાઉસગ્ગિયા નીચે લખેલે છે: આ ધાંધલ મંત્રીએ આબુના શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા આવા જ બે કાઉસગિયા સં. ૧૪૦૮ના વૈશાખ સુદિ પને ગુરુવારે ભરાવ્યા અને તેની શ્રીનગ્નસૂરિના શિષ્ય શ્રીકસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે.” શ્રીમુનિસુંદરસૂરિએ વિ. સં. ૧૫૦૧માં આ મુંડસ્થલમાં શ્રીલક્ષ્મીસાગરને વાચક–ઉપાધ્યાય પદવી આપી હતી. અને તે વખતે તેમના ભાઈ સંઘપતિ ભીમે પદવી પ્રદાન નિમિત્તે મહોત્સવ કર્યો હતે. પં. મહિમાએ વિ. સં. ૧૭રરમાં રચેલી “તીર્થમાળા માં નેપ્યું છે કે, “મુંડસ્થલમાં આ સમયે કુલ ૧૪૫ જિનબિંબ છે. ૧૨ આ બધાં પ્રમાણે એવું અનુમાન કરવાને પૂરતાં ગણાય કે આ મુંડસ્થલ મેટું નગર હશે અને શ્રાવકેની વસ્તી બહોળી હશે એટલું જ નહિ; સં. ૧૭૨૨ સુધી આ ગામ વસ્તીવાળું હશે. એ પછી કેઈ કારણે ગામ ભાંગતાં શ્રાવકે વગેરેની વસ્તી ઘટી ગઈ હશે. આજે તે આ ગામ સાવ વેરાન બનેલું નાનકડું ગામડું છે, છતાં તેની ભુંસાતી પ્રાચીન સ્થિતિને દર્શાવતાં કેટલાંક હાડપિંજર જેવાં લૂંસાવશે ગામની આસપાસ વેરાયેલાં પડ્યાં છે. અહીં એક વિશાળ જિન મંદિર ગામના દક્ષિણ તરફના ઝાંપામાં ઢગલે થઈને પડયું છે. એમાં ઝાડ અને વનસ્પતિ ઊગી ગઈ છે. છતાં આજે ગૂઢમંડપ, છકી અને રંગમંડપને ભાગ, જેમાં સ્તંભે અને ઘૂમટો સહિત કેટલેક ભાગ સાબૂત ઊભે છે. એ દ્વારા એના આકારપ્રકારની ઝાંખી થઈ આવે છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શિખર અને દરવાજાની બંને બાજુએ થઈને ૨૪ દેરીઓ, શૃંગારકી તેમ જ ભમતીના કેટયુકત બનેલું હશે. છકી અને રંગમંડપ ધવલ આરસનાં બનાવેલાં હતાં. તેમાં ખાસ કરીને મેરા, સ્તંભે, ગોખલાઓ અને દરવાજા વગેરેમાં સુંદર કેરણી કરેલી હતી. ૮. એ ગ્રંથનું પૃઢ : ૨૨૪. ૯. “અબુંદ પ્રાચીન જૈન લેખસંદોહ” લેખાંક : ૨૫૪, ૨૫૫ ૧૦. એજન: લેખાંક : ૧૦, ૧૧ ૧૧. “ગુરુગુણરત્નાકર કાવ્ય” સર્ગઃ ૧, શ્લેક : ૯૦ ૧૨. “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ” પૃ. ૬૦, ઢાલ : ૬, કડી : ૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ સાતપુર ર૧ ‘ વિવિધતીર્થંકલ્પ ’ના ઉલ્લેખ પ્રમાણે આ મદિર જીવિતસ્વામી ભગવાનનું હતું.૧૩ તેમાંના સ્ત ંભ ઉપરથી લેખે કાતરેલા મળી આવે છે, જે ઈતિહાસમાં નવી ભાત પાડી રહ્યા છે. મૂળગભારાનો મગલમૂર્તિ પાસે આ લેખ જોવામાં આવે છેઃ— " पूर्वे छद्मस्थकालेऽर्बुदभुवि यमिनः कुर्वतः सविहारं [ सप्त ]त्रिंशे च वर्षे वहति भगवतो जन्मतः कारितास्ताः ( सा ) | श्रीदेवार्थस्य यस्योपमयी पूर्णराजेन राज्ञा श्रं केशीम (शिना ) प्रतिष्टः (ष्ठः ) स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्तुः (स्थः) | [૨] ૨૪૨૬ સંવત્ શ્રીશમ્ન ૩૭....શ્રી=ન્મ ૩૭ શ્રીદેવા ગામ. પૂરન કારિત || ૧૧મ —પૂર્વે છદ્મસ્યકાળમાં ભગવાન મહાવીરસ્વામી આબુની ભૂમિમાં વિહાર કરતા હતા. તેમના જન્મથી નિ ૩૭ મા વર્ષ તેમની ઉલ્લાસભરી પાષાણુની પ્રતિમા પૂરાજ નામના રાનએ ભરાવી અને જેની શ્રીશી નામના ગણુધરે પ્રતિષ્ઠા કરી, તે મુંડસ્થલ તીમાં રહેલા તે જિનેશ્વર ભગવાન જયવતા વતે` છે. સ. ૧૪૨૬ સંવત્ વીર જન્મથી ૩૭. શ્રીદાયા, જા. પૂ.....બરાવી. આ લેખ, ભગવાન મહાવીરસ્વામી આબુ ઉપર છદ્મસ્થકાળમાં આવ્યા હતા, એ સંબધે પ્રકાશ ફેંકે છે, જે વિદ્વાનો માટે શૈધનો વિષય છે; કેમકે અત્યાર સુધીની શેષ ઊપરથી જણાયું છે કે, આ મરુભૂમિમાં ભગવાન મહાવીરસ્વામી કયારે પણ પધાર્યા નહોતા, ત્યારે આ લેખની હકીકત ઉપર વિશેષ પરામર્શ અને શેાધખોળ કરવાનું આવશ્યક બને છે. આ હકીકતને સમર્થન કરતા તેરમી શતાબ્દીમાં થયેલા શ્રીમહેન્દ્રસૂરિ પોતાની ' અષ્ટોત્તરી તી માળામાં આ પ્રકારે નોંધે છે. “ પ્રવ્રુત્તિરિવરમૂ”, મુથ નંટીવલ અમારો । અસમથષ્ઠાદ્ધિ વીરો, અશ્વસ્તરીરો ટિમો પશ્ચિમ ।। ૧૭ || તો પુનરાવનામા, જોરૂ મા ઉગમ માર્કાય વિક્રમ વિરમ, સલીમ (૩૭). શ્રીલમ્માઓ ॥ ૨૮ किंचूणा अहारसवाससयाए य पवरतिव्थरस। तो मित्थघणसमोरं, थुणेमि मुंडले वीरं ॥ ९९ ॥ " યુનેમિ | પૂર્વોક્ત શિલાલેખ અને આ ‘તી માળા ના ઉલ્લેખના ઐતિહાસિક સૂર એક છે કે, ભગવાન મહાવીરસ્વામી પછી ૩૭ મા વર્ષે પૂરાજ નામના રાજવીએ મુંડસ્થલમાં શ્રીવીર ચૈત્ય બનાવ્યું. સ. ૧૪૨૬ માં પોરવાડ જ્ઞાતિના મહીપાલના પુત્ર શ્રીપાલે તેના જીર્ણોદ્ધાર કરાવી 'ડ-કલાકની પ્રતિષ્ઠ શ્રીમાન કક્કસૂરિ શિષ્ય શ્રીસ દેવસૂરિઓ કરી, એવા લેબ ચાકીના સ્તંભ ઉપર કોતરેલો છે.૧૬ આથી જણાય છે કે આ મંદિર સ’. ૧૪૨૬ કરતાંયે પ્રાચીન છે. એ સંબધે શિલાલેખીય પુરાવા પણ સાંપડે છે. છચાકી અને સભામંડપના સ્તંભા ઉપર ઉત્કીર્ણ સ. ૧૨૧૬ ના ચારેક લેખા જોવાય છે.૧૭ આથી માની શકાય છે કે, તેરમા અને પંદરમા સૈકામાં આના છીંહાર થયે. તેરમા સૈકામાં થયેલા છ દ્વારમાં સભવતઃ નાના મંદિરને સ્ત ંભો યુક્ત વિશાળ બનાવ્યું ચે. વળી, સ. ૧૯૪૨ ના એક લેખમાં રાજા કાન્હડદેવના પુત્ર શ્રીદેવે ચ્યા મદિરને ગામ વગેરે કઈક ભેટ કર્યા સબંધ ઉલ્લેખ છે.૧૮ આ લેખથી એ સમયે આ તીના મહિંમાથી આકર્ષાઈને રાજાઓ પણ તીના રક્ષણ માટે દાન આપીને પોતાની શ્રદ્ધાભક્તિ બતાવતા હતા. આ બધાં અતિહાસિક પ્રમાણેા મુંડસ્થલ (મૂંગથલા)ના મહાતીર્થ ને અતિપ્રાચીન કાળનું પુરવાર કરે છે. ૧૩. એ જ ગ્રંથનું પૃષ્ઠઃ ૮૬. ** ૧૪. “ નું દાચલ પ્રદક્ષિણા જૈન લેખ દો " લેખાંક : ૪૮ ૧૫. એ ચઢીય-પંચપ્રતિમ સત્ર " * : ૨૧ ૧૬. બે અણુ દાલ પક્ષિણા જૈન લેખો " લેખાંક : ૪૯, ૫૦ * ૧૭. એજન : લેખાંક : ૪૪, ૪૫, ૪૬, ૪૭ ૧૮. એજન : લેખાંક : પૂર્વ 31 Jain Education Intemational Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨િ૮૨ જેન તીર્થ સર્વસંગ્રહ ગિરિવર ખરાડીથી પશ્ચિમમાં ૯ માઈલ દૂર ગિરિવર નામે ગામ આબુગિરિની તળેટીમાં વસેલું છે. અહીં પાટનારાયણનું પ્રાચીન મંદિર છે. તેમાં સં. ૧૧૮૧ અને સં. ૧૩૪૩ ના બે ઇતિહાસ પાગી શિલાલેખે છે. આ શિલાલેખેથી ગામ પુરાણું હોય એવું અનુમાન થાય છે. આ પાટનારાયણ-વિષણુમંદિરના પ્રવેશદ્વાર પર નકશીવાળા સ્તંભે, બારશાખ વગેરે પ્રાચીન જૈન મંદિરના હોય એમ તેમાં મંગળમતિ તરીકે આલેખેલી તીર્થકર મૂતિઓથી જણાય છે. આ ગામના પશ્ચિમ દિશાના ઝાંપામાં એક તૂટેલા મંદિરના અવશેષ પડયા છે. ભેંયતળિયાને થોડો ભાગ અને પાયા જે વિદ્યમાન છે એ જોતાં આ જૈન મંદિર હોવાનું જણાય છે. વજનવાળા (તેહાને દરવાજે): ખરાડીથી ૧. માઈલ દૂર વજનવાળા ગામ છે. ત્યાંથી ૧ માઈલ દૂર ‘તોડાને દરવાજે' છે. આ દરવાજાની બાંધણી અને પથ્થરે એની પ્રાચીનતા સૂચવી રહ્યા છે. લેકે આને “ચંદ્રવતીને દરવાજે' પણ કહે છે. ચંદ્રાવતી નગરીને વિસ્તાર અહીં સુધી હશે. આજે તે અહીં કેઈ ગામ કે વસ્તી નથી. આ દરવાજા પાસે એક ખંડિત મંદિર છે, આખુયે આરસપાષાણનું બનેલું જણાય છે. હજી બે દેરીના મંડપ બચેલા જોવાય છે. એને જોતાં આ ખંડિયેર જૈન મંદિર હોવાની પ્રતીતિ કરાવે છે. દરવાજા બહાર એક સુરહીને પથ્થર છે. તેમાં સ્ત્રી–ગર્દભનું ચિહન છે. એ ૫ર સં. ૧૨૮૭ (૫૭) ને લેખ જણાય છે. એ ઉપરથી આ સ્થળ પ્રાચીન જણાય છે. દત્તાણી : ખરાડીથી પશ્ચિમ દિશામાં ૧૩ માઈલ દૂર આબુગિરિની તળેટીમાં દત્તાણું નામનું ગામ છે. અહીંના ખંડિત જેન મંદિરમાં છકીના ડાબા હાથ તરફના સ્તંભ પર સં. ૧૨૯૮ ને લેખ છે; તેમાં “દંતાણી’ ગામને ઉલેખ આ પ્રકારે છે– "सं० १२९८ वर्षे भाद्रग सुदि ५ बुधे दंताणीग्रामे श्रीपार्श्वनाथचैत्ये श्रे० जयताकेन पुत्रवस्तुपालश्रेयसे चतुष्किकापदेष्ववं તંદ્રઃ ટુઃ () u ” આ લેખ પરથી આ ગામ સં. ૧૨૯૮ પહેલાનું હોવાનું નિશ્ચિત છે અને એ સમયે અહીં શ્રી પાર્શ્વનાથનું મંદિર હતું એમ પણ જણાય છે. “અંચલગચ્છીય પટ્ટાવલી” (પૃ૧૨૭) માં જણાવ્યું છે કે, શ્રીજયસિંઘસૂરિ સં. ૧૧૪૧માં આ ગામમાં પધાર્યા હતા અને તેમના શિષ્ય આરક્ષિતસૂરિએ પિતાને જન્મથી આ ગામને પાવન કર્યું હતું. ગામની પૂર્વ દિશામાં એક વિશાળ જૈનમંદિર ખાલી ઊભું છે. મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી અને ભમતીના કેટયુક્ત વિશાળ આકૃતિનું આ મંદિર છે. આખું મંદિર સફેદ પથ્થરથી બનેલું છે. સભામંડપની કેટલીક છત અને કેટને થડે ભાગ પડી ગયો છે. સામાન્ય જીર્ણોદ્ધારથી આખુયે મંદિર ટકી રહે એવું છે. આ મંદિરમાંથી મૂતિઓ, પબાસનના પરિકરે અને ગોખલાના પથ્થરે કેણ ક્યારે લઈ ગયું તે જાણવામાં નથી. સંભવ છે કે, અહીં કે શ્રાવક ન રહેવાથી મંદિરને વધાવી લેવામાં આવ્યું હોય. આ મંદિર અને ગામની પ્રાચીનતા સંબંધે ઉપર્યુક્ત લેખ કરતાં વધુ પ્રાચીન સં. ૧૨૧૬ ને સ્તંભલેખ આમાંથી મળે છે અને એ બધા લેખે જીર્ણોદ્ધાર સમયના હોવાથી મંદિર બારમા સૈકા કરતાં પ્રાચીન હોવું જોઈએ એવું અનુમાન છે. For Private & Personal use only Page #142 -------------------------------------------------------------------------- ________________ કુંભારિયા ર૮૩ અહીં પાદરમાં એક જૈન મર્તિ ખંડિત પડેલી હતી. તેમાં સં. ૧૧૩૯ ને પ્રાચીન લિપિમાં સ્પષ્ટ લેખ હતું, તે આ ખંડિત મંદિરની જ મૂર્તિ હોવી જોઈએ. ધવલીના એક મંદિરમાંની ખંડિત મૂર્તિ જે અહીંથી લઈ જવામાં આવી છે તેના ઉપર સં. ૧૧૩૯ ને લેખ છે. સં. ૧૩૪૫ ના એક સ્તંભલેખ પરથી જણાય છે કે, એ વખતના અહીંના ઠાકોરે આ મંદિરને બે ખેતર વગેરે દાન આપેલું હતું. એ લેખ આ પ્રકારે છે – "संवतु(त) १३४५ वैशाख सु० ८ शुके स्वस्तिश्रीचंद्रावत्यां। महाराजाधिराजश्रीविसलविजयराज्ये श्रीसारंगदेवविजयराज्ये दंताणीग्रामे प्रमाश्न(रा)न्विय राजदे गजदेवाडा ठ० सात रा प्रतापश्रीहेमदेव श्रीपार्श्वद्वयोः त्रापदे क्षेत्रद्वयं प्रदत्तं । आचंदा...... રા[૧] માટેવપુત રા૦ સુ ન યાત્રા રથે(ત્રાર્થે) ટ્રામ છે સની ઘવતા (પ્રજ્ઞા) | ” આ લેખ જૈનતર રાજવીઓની જૈન મૂર્તિ પ્રત્યેની શ્રદ્ધાનો અને જૈનધર્મના પ્રભાવનું ગૌરવ છત્ત કરે છે. ૧૫૪. કુંભારિયા (કા નંબર : ૩૦ર૦–૩૦૨૪) આબુરોડ સ્ટેશનથી ૧૪ માઈલ દૂર કુંભારિયા નામે ગામ છે. પ્રાચીન શિલાલેખમાં આલેખાયેલું “આરાસણુકર એ જ આ કુંભારિયા. શિલાલેખે ઉપરથી જણાય છે કે, સત્તરમા સૈકા સુધી આ ગામ “આરાસણા”ના નામે પ્રસિદ્ધ હતું. તેને બદલે “કુંભારિયા” નામ કેમ પડયું હશે એ જાણી શકાતું નથી. ડો. ભાંડારકર કહે કે, “કુંભારિયાની આસપાસ અવશેષ પડેલાં છે તે ઉપરથી એક જમાનામાં અહીં ઓછામાં ઓછાં ૩૬૦ જિનમંદિરે હોવાં જોઈએ એવું અનુમાન નીકળે છે.” ફાર્બસ સાહેબ ઊમેરે છે કે, “ ધરતી કંપને લીધે આરાસણનાં ઘણુંખરાં મંદિરો જમીનદોસ્ત થઈ ગયાં હશે.” પણ એ માટે કશું પ્રમાણ જડતું નથી. અલબત્ત, એક કાળે આ ગામ મેટું નગર અને વેપારનું મથક હોય એવું અનુમાન અહીંનાં મંદિર અને સુરહીના લેખમાં આલેખેલી વેપાર પરના લાગાની વ્યવસ્થા ઉપરથી નીકળે છે. અહીંની વસ્તી ક્યારે, શા કારણે ઉચાળા ભરી ગઈ તે જાણવાને કશું સાધન નથી. આજે તો વેરાન બનેલા આ પ્રદેશમાં માત્ર ૫ જૈન મંદિર, ૧ હિંદુ મંદિર અને ૧ જૈન ધર્મશાળા સિવાય નથી કોઈ મકાન કે નથી કે વસ્તી. આ પાંચ મદિરો આલીશાન અને ઐતિહાસિક છે. એની સ્થાપત્ય કળા આજે પણ પ્રેક્ષકોને આબુ પરના દેલવાડાનાં મંદિરે જેટલી જ દિમૂઢ બનાવે છે. શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર બીજા મંદિરે કરતાં પ્રમાણમાં નાનું અને ઘાટમાં પણ અલગ તરી આવે છે. એના શિખર અને દરવાજામાં કેરણી કરેલી છે. આની રચનામાં મૂળગભારે, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારકી અને ફરતો કેટ બને છે. મૂળનાયક તરીકે શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા છે. આમાં એક શ્રાવક-શ્રાવિકાની યુગલપ્રતિમા છે ને ૧૦ ખાલી પરિકરે છે. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આખુંયે આરસનું બનેલું છે તે પ્રાચીન પણ છે. આ મંદિરની દેરીઓ અને પબાસણની ગાદી ઉ૫ર સં. ૧૧૩૮ ના લેખે મળી આવે છે. સંભવ છે કે, આ મંદિર એ સમયનું હાય. મૂળનાયકની ગાદી નીચે સં. ૧૩-૦ નો લેખ છે પણ એ ગાદી પાછળથી જીર્ણોદ્ધાર વખતે લગાવી હશે. મૂળનાયકને ફેરફાર થયાનું પણ એ લેખમાંથી જાણવા મળે છે. આજે અહીં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારકી અને ૧૬ દેરીઓ તેમજ ૧૦ ગેખલાઓથી મંડિત છે. છકીઓમાં ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બંને બાજુએ બે કેરણીવાળા ગોખલા છે. છકી, સભામંડપના ગુંબજે ને તંભેમાંની કેરણી, સભામંડપની બંને બાજુની છતેમાં આલેખાયેલા સુંદર ભાવો વગેરે જોઈને તે આબુનાં મંદિરની શિલ્પકળાનું સ્મરણ થઈ આવે છે. મંદિરના એક ખૂણાની દેરીમાં એક જ પથ્થરમાં કંડારેલું ત્રણ ગઢવાળું સમવસરણ મનહર છે. ખંડિત પરિકરે, પખાસ અને તેણે આપણી દીનદશાનું ભાન કરાવી રહ્યાં છે. For Private & Personal use only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જેન તીર્થ સર્વસંગ્રહ મંદિરના ઘુમટને ઝીલી રાખતા આઠ સ્તંભે અષ્ટભદ્ર આકૃતિવાળા છે. તેના ઉપર સુંદર ચાર તેરણે છે પણ સાવ તૂટી ગયાં છે. માત્ર પશ્ચિમ બાજુનું એક તેરણ બચેલું છે. આ તેરણાની બંને બાજુએ ચાર ગોખલાઓ છે. તેમાં સં. ૧૧૩૮ ને ૧૧૪૬ ના લેખ કેરાયેલા છે. આ મંદિરની નજીકમાં બે સુરાહીના પથ્થર ઊભા છે. તેના ઉપર સં. ૧૩૧૨ અને ૧૩૩રના લેખે છે. તેમાં વેપાર પરના લાગાની વ્યવસ્થા આલેખી છે, જે તે સમયમાં આ નગરના વેપારી મથક તરીકેનું પ્રમાણ રજૂ કરે છે. ૩. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારકી ને બંને તરફ થઈને ૨૪ દેવકુલિકાઓ તેમજ એક ગેખો ને શિખરબંધી રચનાવાળું દેવવિમાન જેવું શૈભી રહ્યું છે. આખું મંદિર મકરાણા આરસનું બનેલું છે. મૂળગભારામાં મળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરિકરવાની એકતીથી રમણીય પ્રતિમા બિરાજે છે. તેના ઉપર શ્રીવિજયદેવસૂરિ પ્રતિષ્ઠિત સં. ૧૬૭૫ને લેખ છે પરંતુ મંદિર એથીયે પ્રાચીન હોવાના લેખે આમાંથી જ જડી આવે છે. મતલબ કે, મૂળનાયકની પ્રતિષ્ઠા કર્યાને આ લેખ જીર્ણોદ્ધાર સમયને સાબિત થાય છે. ગૂઢમંડપમાં શ્રીશાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરિકરવાની બે કાઉસગિયા મૂર્તિઓ છે. તેના ઉપર સં. ૧૧૭૬ના લેખે છે. આ સિવાય ખાલી પડેલું ત્રિતીથીનું પરિકર, પરિકર વિનાના છૂટા કાઉસગ્ગિયા, અંબિકાદેવીની મૂર્તિ વગેરે જેવાય છે. આલિજ્યસનિ પ્રતિદિન વધતા છચોકીમાં બે બાજુના બે ગેખલામાં મૂર્તિ વિનાનું પરિકર ગાદીવાળું છે. વળી, ગૂઢમંડપ અને સભામંડપના તંભે, તેરશે, બંને તરફની એકેક દેરીના દરવાજા અને શિખરમાં કેરણીને અંબાર ઠાંસી ઠાંસીને ભરેલે છે. ઉત્તરીય દરવાજેથી પ્રવેશ કરતાં જમણા હાથ પર મકરાણના બે સ્તંભે ઉપર રમણીય તેરણ ગોઠવેલું છે. આ સ્તંભે અને તેણે પાછળથી લગાવેલા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. એક સ્તંભ ઉપર સં૧૧૬૫ને લેખ નજરે પડે છે. ૨૪ દેરીઓમાં મોટે ભાગે પરિકર અને પબાસણ ગઠવેલાં છે. તેમાં તેરમી શતાબ્દીના મધ્યભાગના લેખે જોવાય છે. બે દેરીઓમાં નકશીદાર સ્તંભ ઉપર તેર ગોઠવેલાં છે. એક શેખલાના પબાસણની ગાદી ઉપર સં, ૧૧૬૧ને લેખ ઉત્કીર્ણ છે. એ પહેલાં આ મંદિર બન્યું હોય એમ માનવાને કારણ મળે છે. કેટલાંક તારણે પડી ગયાં છે, માત્ર એક બચેલું છે. ગૂઢમંડપને દરવાજો અને નકશીવાળી બે દેરીઓના દરવાજા ઉપર ભગવાનનાં કલ્યાણ અને ૧૪ સ્વપ્નના ભાવે કતરેલા છે. આ ભાવેને મહિમા સમજવા જેવું છે. આને જીર્ણોદ્ધાર થડા સમય પહેલાં જ થયે છે. ૪. શ્રીમહાવીરસ્વામીનું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર જેવી જ રચનાવાળું છે. ફરક એટલે છે કે આમાં કેરણીનું પ્રમાણ વધુ છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મેટી એકતીથીના પરિકરયુક્ત મનહર મૂર્તિ છે. બંને બાજુએ એકેક યક્ષ તથા અંબિકાદેવીની મૂર્તિ છે. મૂળનાયક ઉપર સં. ૧૬૭૫ને શ્રીવિજયદેવસૂરિએ આરસણામાં પ્રતિષ્ઠા કરાવ્યાને માટે લેખ છે. તેના પરિકરની ગાદી નીચે સં. ૧૧૨૦ને જૂની લિપિમાં લેખ છે. તેમાં ‘આરાસણુ’નું નામ આપેલું છે આ ઉપરથી જણાય છે કે, આ મંદિર લગભગ આ સમયમાં કે તે પહેલાં બનેલું હોવું જોઈએ. ગૂઢમંડપમાં પરિકરયુક્ત બે કાઉસગિયા છે. તેના ઉપરના લેખે કંઈક ઘસાઈ ગયા છે છતાં સં. ૧૧૧૮ના લેખો હોવાનું જણાય છે. રંગમંડપ અને છોકી તેમજ ભમતીની દેરીઓ વચ્ચે બંને તરફ થઈને ૧૪ ખંડેમાં તે કેરણી ખીચોખીચ. ભરેલી છે. પાંચ ખડેમાં સુંદર ભાવે આલેખેલા છે. આ ભાવે ભગવાનની વિશિષ્ટ ઘટનાઓને તાદશ ચિતાર રજૂ કરે છે. એ જોતાં જાણે કાળના પડદાઓ ચીરાઈ જાય છે ને એ સમયની ભૂમિમાં આપણે વિહરી રહ્યા હોઈએ અને ભગત વાનને સાક્ષાત્કાર કરી રહ્યા હોઈએ એ ઉલ્લાસ થઈ આવે છે. તેમાંના કેટલાક ભારે આ પ્રકારે છે: Jain Education Interational Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ કુંભારિયા (૧) રંગમંડપ તથા ભમતીની દેરી વચ્ચેની છતના જમણા હાથ તરફ, સાત ખંડોમાં અતીત અને ભાવિ ચોવીશીના માતાપિતા તથા એકેક છત્રધર કેરેલા છે. (૨) બીજા ખંડમાં–વર્તમાન ચોવીશી તથા તેમના માતાપિતા તેમજ ચૌદ સ્વપ્ન, મેરુ પર્વત ઉપર ઇંદ્ર મહારાજ ભગવાનને ખોળામાં બેસાડીને બંને તરફ ઊભેલા બે ઈંદ્રોદ્વારા કળશને અભિષેક કરાવી રહ્યા છે. કમઠ પંચાગ્નિનું તપ કરી રહ્યો છે ત્યારે શ્રી પાર્શ્વકુમાર ત્યાં આવીને લાકડામાંથી બળતો સાપ બહાર કઢાવી રહ્યા છે. તે પછી ધરણેન્દ્ર ભગવાનને નમસ્કાર કરવા આવી રહ્યો છે. શ્રી પાર્શ્વપ્રભુનું સમવસરણ, મરભૂતિએ પ્રભુ ઉપર શિલા મૂકવી, તેમજ અનુત્તર વિમાનના ભવે વગેરે ભાવે કેતરાયેલા છે. (૩) ત્રીજી છતમાં- શ્રી શાંતિનાથપ્રભુનું સમવસરણ, તેમના માતાપિતા વગેરે જેવાય છે ને બીજી તરફ શ્રીનેમિનાથ ભગવાનના પંચકલ્યાકને ભાવ આલેખેલે નજરે ચડે છે. ) છઠ્ઠા ખંડમાં-કઈ તીર્થકર ભગવાનના પંચકલ્યાણકને ભાવ અને તેમના જીવનની વિશિષ્ટ ઘટનાઓની આલેખના છે. સાતમા ખંડમાં–પંચ કલ્યાણકને ભાવ તથા ચાર-પાંચ હાથી-ઘેડા વગેરેને ભાવ અંકિત છે. બધા ઉપર નામે પણ લખેલાં છે. (૫) ડાબી બાજુના સાતમા ખંડમાં આચાર્ય મહારાજ સિંહાસન ઉપર બેઠેલા છે. શિષ્ય નમસ્કાર કરી રહ્યા છે અને ગુરુ તેમના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપી રહ્યા છે. વળી, વચમાં બીજા આચાર્ય મહારાજ જેઓ હાથ જોડોને નમસ્કાર કરી રહ્યા છે તેમની સામે ઠવણી–સ્થાપનાચાર્ય મૂકેલા છે. (૬) પહેલી છતમાં પણ ઉપર પ્રમાણેને ભાવ જણાય છે. મંદિરના દક્ષિણ દિશાના બારણથી પ્રવેશ કરતાં ડાબા હાથ તરફ ચતુરવાળી એક દેરીમાં મકરાણા આરસમાં ઘડેલું સુંદર સમવસરણ ત્રણ ગઢવાળું છે. તેના ઉપર છત્ર છે અને પર્ષદાની સ્પષ્ટ આકૃતિઓ અંકિત થયેલી છે. આખુયે સમવસરણ ઝીણી કેરણીથી સુશોભિત લાગે છે. મળમંદિરના શિખરમાં ભરચક કેરણી ભરેલી છે. મૂળગભારાની પાછળના ત્રણે ગોખલામાં ખાલી પરિકરે રાખેલાં છે. બાજીના ભાગમાં સામાન રાખવાની બે ખંડવાળી એક એરી છે. શ્રીમહાવીરસ્વામી ભગવાન પાસેના મૂળ ગભારામાં બે સ્તંભ ઉપર સુંદર નકશીવાળું રણ હતું તેને સમવસરણના દરવાજા બહાર લાવીને ગોઠવ્યું છે. તેના ઉપર સં. ૧૨૨૩નો લેખ છે. ૫. શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર અહીંનાં બધાં મંદિરમાં સૌથી મોટું, વિશાળ અને ભવ્ય છે. મંદિરની સુંદર બાંધણીને દરથી જોતાં જ મૂળનાયક ભગવાનની મૂર્તિ નજરે ચડે છે. એના બંધાવનાર શ્રેષ્ઠીને ત્યાગ અને મંદિર બાંધનાર સ્થપતિના અજબ કોશલ પ્રતિ આપણું હૃદય ભાવભીનું બનીને પ્રથમ દશને શિર ઝકાવી દે છે. ઉપાધ્યાય શ્રીધમસાગરરચિત “તપગચછ પટ્ટાવલીમાં જણાવ્યું છે કે, “શ્રીવાદી દેવસૂરિએ (સમય: સં. ૧૧૭૪ થી ૧૨૨૬) આરાસણામાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.” તથા મારા નેમિનાથપ્રતિ કૃતા ” વળી. “ ઉપદેશ સપ્તતિ ( અધિકારના ઉપદેશ ૮)માં પાસિલ નામના શ્રેષ્ઠીએ આ નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને શ્રીવાદી દેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી એવી કથા આલેખી છે. એ કથાને સારભાગ આ છે: “આરાસણ નગરમાં ગેગા મંત્રીને પુત્ર પાસિલ નામે વસતે હતે. તે દેવગે નિધન બની ગયો. એક દિવસે વ્યાપાર માટે તે પાટણ ગયે. ત્યાં દેવદર્શને જતાં તે રાજવિહાર પ્રાસાદનું પ્રમાણ ખૂબ ધ્યાનપૂર્વક જેવા લાગ્યું. એ માળે જતી હાંસી નામની એક શ્રીમંત શ્રાવિકાએ તેના દરિદ્ર દેદાર જોઈને કંઈક ઉપહાસમાં કહ્યું: “શું તમારે આવું ચિત્ય બંધાવવું છે, જેથી આટલી બારીકાઈથી આ પ્રાસાદનું નિરીક્ષણ કરી રહ્યા છે ?” Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન તીર્થ સર્વસંગ્રહ * બેન આ કાર્ય મારા માટે દુર્ધટ છે. છતાં જે હું આ પ્રાસાદ બંધાવું તે તમારે ત્યાં આવવું એવી વિનંતિ કરું છું.” પાસિલે દુઃખિત હૃદયે પણ ખૂબ નમ્રતાથી જવાબ આપે. હાંસી શ્રાવિકાના ઉપહાસને ખટકે એના હદયમાં ઘોળાયા કરતું હતું તેથી તેણે ગુરએ કહેલા આમ્નાયપૂર્વક અંબિકાદેવીની આરાધના કરી. પાસિલના ભાગ્યમથી અંબિકાએ પ્રત્યક્ષ થઈ કહ્યું: “ સીસાની ખાણ મારા પ્રભાવથી રૂપાની થશે, તે વડે તું જૈન પ્રાસાદનું નિર્માણ કરજે.” આવા પ્રકારને આદેશ મેળવીને તેણે આરાસણામાં શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવવાને પ્રારંભ કર્યો. એક સમયે વિહાર કરતા ગુરમહારાજ ત્યાં પધાર્યા અને પાસિલને પૂછયું: “ભદ્ર! ચિત્યનિર્માણનું કામ સમાધિપૂર્વક બરાબર ચાલે છે ને ?” તેણે જવાબ આપે: “દેવ અને ગુરુના પ્રસાદથી ઠીક ચાલે છે.” આ જવાબથી અંબિકાદેવી કુપિત થઈ કે ખરેખર, આ પાસિલ કૃતન લાગે છે. મારે ઉપકાર તે માનતા નથી. આથી તે ચિત્યનું કામ શિખર સુધી બનીને અટકી ગયું. દીર્ધદષ્ટિ પાસિલે તાબડતોબ પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય કર્યો અને પાટણથી ગુરુમહારાજ અને હાંસી શ્રાવિકાને સાદર આમન્ત્રણ મોકલ્યું. તેણે ગુરુમહારાજ શ્રીવાદી દેવસૂરિના હાથે શ્રી નેમિનાથ ભગવાનની મોટા સમારોહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. એ જ વખતે હાંસી શ્રાવિકાએ પાસિલને વિનંતિ કરી: “જો તમે કહો તે હું અહીં મંડપ કરાવવાને ઈછું. છું. તેને માટે વસ્ત્ર લાવી આપે.” આથી તે હાંસી શ્રાવિકાએ નવ લાખ રૂપિયાના ખર્ચથી મેઘનાદ” નામને માટે મંડપ રચાવ્ય. વેપારીઓએ ત્યાં બીજા પ્રાસાદે પણ રચાવ્યા, ત્યારથી આ નગરી તીર્થરૂપ બની ગઈ.” આ કથાની એક માત્ર હકીકતથી ખ્યાલ આવી જાય છે કે, જેની મંડપરચનામાં નવ લાખ રૂપિયાનો ખર્ચ થયે તે મંદિરનિર્માણમાં કેટલા રૂપિયા લાગ્યા હશે ? ખરેખર, આવા ભવ્ય મંદિર માટે લાખો રૂપિયાને વ્યય કરનાર, શ્રેષ્ઠીની ભાવના કેવી ઉદાત્ત હશે એનું માત્ર અનુમાન કરવાનું રહે છે. મૂળગભારે, મેટે ગૂઢમંડપ, દશ ચેકી, વિશાળ રંગમંડપ, શૃંગારકીએ, બંને બાજુના બે મોટા ગભારા, ૨૪ દેવકુલિકાઓ અને ઉન્નત શિખરથી યુક્ત આ મંદિર બંધાયેલું છે. શિખર સાથેનું આખુંયે મ દિર મકરાણા આરસનું બનેલું છે. શિખરને ઘાટ તારંગાના અજિતજિનપ્રાસાદ જેવું છે. દશકીના બધા સ્તંભ ઉપર ઝીણી કેરણી કરેલી છે. એકેક સ્તંભ જાણે શિ૯૫ગુચ્છ જે ઊભેલ જોવાય છે. આબુના દેલવાડાના મંદિર જેવા જ આ સ્તંભે છે. સંભવ છે કે દેલવાડાના સ્થપતિઓ જ આ મંદિરમાં કામે લાગ્યા હોય. કુલ ૯૪ સ્ત ભે તે દેવદેવીઓની મૂર્તિવાળા કેરણીથી ભરેલા છે. મળનાયક શ્રીનેમિનાથ ભગવાનની મતિ મનોહર છે. તેના ઉપર સં. ૧૯૭૫ને લેખ છે. આથી માની શકાય એમ છે કે, આ મંદિરમાં પ્રથમ શ્રી વાદી દેવસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ ખંડિત થતાં તેના સ્થાને વેરા રાજપાલે નવી મૂર્તિ ભરાવી સં. ૧૬૭૫ ના માઘ સુદિ ૪ ને શનિવારે શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રીવિજયદેવસૂરિના હાથે કરાવી હશે. | મૂળનાયકની આસપાસ એકતીથી પાષાણુનું પરિકર હતું. તેમાં બે મોટા સુંદર ઈ દ્રો કેરેલા હતા. તે પરિકર અને ઇંદ્રા આજે ભમતીમાં અસ્તવ્યસ્ત પડેલા છે. ગૂઢમંડપમાં ચાર કાઉસગિયાઓ પરિકરવાના છે. એક કાઉસગિયા. ઉપર સં. ૧૩૧૪ ને લેખ છે. તેમાં ઉલ્લેખ છે કે, “આ કાઉસગિયા આરાસણ નગરના નેમિનાથ ચત્યની અંદર, સ્થાપન કરેલા છે.” બીજા બે કાઉસગ્યા ઉપર સં. ૧૨૧૪ના લેખે છે. સં. ૧૩૧૦ની સાલને એક ૧૭૦ જિનને શિલાપટ્ટ છે. છાકીને બદલે અહીં બે હારમાં દશકીની રચના છે. તેમાં ડાબા હાથ તરફના ગેખલામાં સં. ૧૩૨૩ના લેખવાળી નંદીશ્વરદ્વીપની આલેખના સુંદર રીતે કરેલી જોવાય છે. છકીને ડાબા હાથ તરફના કેરણીવાળા એક સ્તંભ. ઉપર લેખ છે. તેમાં ઉલલેખ છે કે, “સં. ૧૩૧૦ના વિશાખ વદિ ૫ ને ગુરુવારે આરાસણાના પિરવાડ શ્રાવક આસપાલે Page #146 -------------------------------------------------------------------------- ________________ કુંભારિયા ૨૮૭ શ્રીઅરિષ્ટનેમિ જિનચૈત્ય માટે ચંદ્રગચ્છીય શ્રીરત્નપ્રભસૂરિના ઉપદેશથી શક્તિ મુજબ આ સ્તંભ કરાવ્યું.” એવી હકીકત આલેખી છે. સભામંડપમાં ડાબા હાથ તરફના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની એકતીથી પરિકરયુક્ત પ્રતિમા સં. ૧૬૭૫માં શ્રીવિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત છે. જમણા હાથ તરફના ગોખલામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય અને દર્શનીય પરિકરવાળું બિંબ છે. પણ તેના ઉપર લેખ નથી. આ પ્રતિમાની ઊંચાઈનું પ્રમાણ તેમના મસ્તકે પૂજા કરવા માટે બાજુમાં મૂકેલી લાકડાની ઘડી ઉપરથી અનુમાની શકાય છે. મૂળ ગભારાની પાછળની ભીંત ઉપર સુંદર કેરણીભર્યા સુશોભને આલેખ્યાં છે. તેમાં ગજથર, નર-નારીનાં જેટલાંવાળે નરથર અને યક્ષ-યક્ષિણીની મેટી આકૃતિએ કરેલી છે. ભમતીમાં મંદિરનાં સેંકડો અવશે, જેમાં પરિકરેના ટુકડા, ગાદીના ભાગે, કાઉસગ્નિયા, ઈદ્રો, જિનમાતૃપટ્ટો, વીશીના પટ્ટો વગેરે ખંડિત કે અખંડિત આકૃતિઓ પડેલી છે. એક સ્તંભયુક્ત મોટું મનહર તેરણ પણ છે. કેટલાયે અવશેષમાં લેખે પણ જોવાય છે. એમાંને એક સં. ૧૨૦૪ને લેખ છે, જેમાં “મારારિષ્ટનેમિચ” એ ઉલ્લેખ કરેલે વંચાય છે. આબના દેલવાડાના મંદિર જે જ સમળાવિહારને અડધે ભાગ આ મંદિરના પાછળના ભાગના ગોખલામાં ચડી દીધેલું જોવાય છે. તેના ઉપરના લેખમાં જણાવ્યું છે કે “સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ને શુક્રવારે શ્રી નેમિનાથ ભગવાનના મંદિરમાં સંવિજ્ઞ યશોધરસૂરિ–સંતનીય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરેલે આ ૫ટ્ટ આરાસણાના રહેવાસી પિરવાડ ગેનાના વંશમાં થયેલા તુલહારી આસપાલે-શ્રાવિકા આસિણિ વગેરે વિસ્તૃત કુટુંબ સહિત-શ્રીમુનિસુવ્રતસ્વામી બિંબ અને અધાવધ સમલિકાવિહારને પટ્ટ કરાવ્યું છે. ” આ પટ્ટમાં લંકાના રાજા, તેમના મેળામાં રહેલી રાજકુમારી, ભેણું ધરી ઊભેલા જેન ગૃહસ્થનાં પગલાં અને અશ્વ વગેરે આરસમાં કતરેલું છે. તેની નીચે ઉપર્યુક્ત લેખ છે. કાઢી નાખેલા આ પઢને બીજો અડધે ભાગ દેરીઓ પાસે જ્યાં પબાસણ વગેરે પડયાં છે ત્યાં દીવાલ પાસે પડ્યો છે તેમાં સમદ્ર, નર્મદા નદી, ઝાડી, સમળી, પારધિ, જેન આચાર્ય, અને વહાણ વગેરેને દેખાવ આપે છે. રંગમંડપની બાજુ પરના દરવાજામાં છેડેની, બે નાના સ્તંભે વચ્ચેની કમાનમાં મકરમુખ મૂકેલાં છે. આ અખેના આધારે ગઠવેલું સુંદર તેારણ કેરણીવાળું છે. આ તેરણ દેલવાડાના મંદિરનાં તેર ની યાદ આપી રહ્યું છે. મંડપના તંભેની ખાલી કમાને, ગૂઢમંડપના દ્વારની સામે આવેલી પરસાળના સ્તંભની કમાને, તેમજ ઉપરના પાટડા નીચે આવેલા આગળા ઉપરથી જણાય છે કે, અહીં પહેલાં આવાં જ બીજા તેરણે હશે પણ આજે એ બધાં નાશ પામ્યાં છે. રંગમંડપમાં ઉપર સ્ત્રીઓ માટે ઝરૂખાએ મૂકેલા છે, જે પૂજામહત્સવ વખતે ઉપયોગમાં લેવાતા હશે એમ લાગે છે. આ બધાં મંદિર ઉપર મહા સુદિ ૫ ના રોજ ધજાદંડ ચડે છે. અહીં વિશાળ ધર્મશાળા અને કારખાનું છે. કુંભારિયાજી તીર્થની સામે જ બે ત્રણ માઈલેમાં આરસપહાણની ખાણે છે. જરી વાવ પાસેથી આજે પણ આરસ નીકળી આવે છે. કાટેડાના કાળા કેલસા જેવા ઢગલાઓ જ્યાં ત્યાં પડયા છે તે જમીન સાથે એવા એકમેક થઈ ગયા છે જેથી એ જમીન ખરબચડી લાગે છે. એના ઉપર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ છે. ગામની પાસે જ એક નદીનું વહેણ ખળભળ કરતું વહ્યા કરે છે. એને ઓળંગીને તીર્થમાં જવાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૫૫. આબુ (કઠા નંબર : ૩૦૨૫-૩૦૩૪) ગુજરાતના ઉત્તર સીમાડે આવેલ ગિરિરાજ આબુ આબુરેડ સ્ટેશનથી ૧૨ માઈલના અંતરે આવેલ છે. આબુ, વિશે “મહાભારત” અને “વિષ્ણુપુરાણ” વગેરે જૈનેતર ગ્રંથ અને વિદેશી યાત્રીઓ પૈકી મેગેસ્થિનિસ (ઈ. સ. પૂર્વે ૩૦૦), પ્લીની (ઈ. સ. ૭૦) વગેરેએ નેંધ લીધેલી હોવાથી એની પ્રાચીન સ્થિતિ પુરવાર થાય છે. જ્યારે પ્રાચીન એવા જૈન આગમ ગ્રંથે પૈકી “બૃહકલપસૂત્ર' જેની રચના શ્રીભદ્રબાહુસ્વામીએ કરેલી મનાય છે, તેમાં “અબુ પર્વતની યાત્રામાં સંખડિ (ઉજાણી) કરવામાં આવે છે” એવા સ્પષ્ટ ઉલ્લેખથી આ યાત્રાભૂમિની પવિત્રતાનું સૂચન મળે છે. “નાટયશાસ્ત્રના કર્તા ભરતે અર્બદ સંબંધે ઉલ્લેખ કરતાં આ પ્રદેશની સરકાર બહુલ ભાષાની વિશેષતા જણાવી છે.. લગભગ સાતમા સૈકાના દાદર કવિએ રચેલા “કુટ્ટિનીમતમ’ નામના ગ્રંથમાં આબુના સુષ્ટિસૌંદર્યનું આહલાદક વર્ણન કરેલું જોવાય છે. એ પછી ચોદમાં સકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ રચેલા “વિવિધ તીર્થકલ૫માં અર્બદ નામ પાડવાનું કારણ, ત્યાં થયેલી શ્રીમાતા (કુમારી કન્યા)ની સ્થાપના, બીજાં લૌકિક તીર્થો અને વિમલવસહી તેમજ લણવસહી વગેરે મંદિરની પ્રાચીન–અર્વાચીન (તેમના સમયની) સ્થિતિનું વર્ણન સાંપડે છે; તેને બીજી વિગતે સાથે ટૂંક સાર આ છે – અગાઉ આ પહાડ નંદિવર્ધન’ નામે ઓળખાતું હતું પરંતુ જ્યારથી અબુદ નામના સપે અહીં રહેઠાણ કર્યું ત્યારથી તે “અબ એવા નામે પ્રસિદ્ધિ પામ્યું. શ્રીમાતા નામની કુમારી કન્યા અહીં તપસ્યા કરવા લાગી ત્યારે રસિ વાલમ’ નામના કેઈ યોગીએ તેના રૂપમાં મેહિત થઈ તેના પિતા પાસે તેની સાથે લગ્ન કરવાની માગણી કરી. એ થેગી પ્રસિદ્ધ વાલમીકિ ઋષિ હોય એમ કહેવાય છે. એટલે એટલા પ્રાચીન કાળમાં શ્રીમાતાના મરણ પછી તેના પિતાએ કુમારી કન્યા-શ્રીમાતાનું મંદિર અખંડ શીલવ્રતના પ્રતીકરૂપે બંધાવ્યું હતું. આજે પણ અહી શ્રીમાતાનું જીર્ણ મંદિર છે પરંતુ એ પ્રાચીન નથી. વળી, રસિયા વાલમની મૂતિ શ્રીમાતાના મંદિરની બહાર એક તૂટેલા મંદિરના ઘુમટ નીચે પુરુષાકારે ઊભી છે, તેના હાથમાં પાત્ર છે. સંભવત: શ્રીમાતાની સાથે લગ્ન કરવાની આશા ભગ્ન થતાં એણે એ પાત્રમાં રાખેલું વિષ પી લીધું હોય એવી કલ્પના એની આખ્યાયિકા અને મૂતિરચના ઉપરથી થાય છે. શ્રીમાતાના મંદિર ઉપરાંત અહીં અચલેશ્વર, વશિષ્ઠાશ્રમ અને મંદાકિની (કંડ) વગેરે લૌકિક તીર્થો છે. આ પર્વત ઉપર બાર (આજે ચૌદ) ગામે વસેલાં છે. અહીં હરેક પ્રકારનાં વૃક્ષે, વેલડીઓ, ફૂલે, ફળ, ઔષધિઓ અને કંદને પાર નથી, ધાતુઓની ખાણ છે અને મંદાકિની વગેરે કુંડે તેમ જ કુદરતી ઝરણાં છે. વિમલશાહ મંત્રીએ સં. ૧૯૮૮માં બનાવેલે “વિમલવસહી’ પ્રાસાદ અને સં. ૧૨૮૮માં શ્રીવસ્તુપાલ-તેજપાલ મંત્રીશ્વરએ પિતાના ભાઈના નામે શનિદેવ નામના શિલ્પીદ્વારા બંધાવેલે “ણિગવસહી’ પ્રાસાદ શોભી રહ્યા છે. આજે પણ કુદરતના ઉભરાતા વાત્સલ્ય ભાવની પ્રતીતિ કરાવતી તેની વનશ્રી અને સલિલ ભાથી કેટલાકે એ આબુને નંદનવન તરીકે ઓળખાવ્યું છે. ખરું જોતાં એના સૌંદર્યને સોળે કળાએ વિકસાવનાર અગિયારમી સદી અને તે પછી થયેલા દાનવીરે એ જ્યારે સંગેમરમરમાં પ્રાણ પૂરીને અપૂર્વ એવી શિ૯૫સમૃદ્ધિનું અહીં નિર્માણ કર્યું ત્યારથી આ ભૂમિના રૂપ, રંગ અને પવિત્રતા અનુપમેય બની ચૂક્યાં છે એ નિર્વિવાદ છે. વિમલવસહી પ્રાસાદ બંધાવનાર શ્રીવિમલશાહ ગુર્જરનરેશ ભીમદેવના (ઈ. સ. ૧૦૨૧ થી ૧૦૬૩) મંત્રી હતા. તે પરાક્રમી અને કુશળ રાજનીતિજ્ઞ તરીકે ખ્યાત હતા. આબુના પરમારવંશી ધંધુક રાજાએ જ્યારે ગુજરાતના રાજાના સામંત તરીકે રહેવાની ના પાડી ત્યારે ભીમદેવે વિમળને દંડનાયક બનાવી ચંદ્રાવતી મેક. વિમળે પિતાની શક્તિથી એ રાજ્યને વિકસાવી ગુજરાતની સત્તા વધારી દીધી અને ત્યાંના રાજવી જેટલી સત્તા મેળવી લીધી. મંત્રી વિમળશાહ પિતાની પાછલી જિંદગીમાં ચંદ્રાવતી અને અચલગઢમાં રહેતા હતા. તેમની પત્ની શ્રીમતી બુદ્ધિશાળી અને ધર્મપરાયણ શ્રાવિકા હતી. તેમને કઈ વારસ નહોતે, આથી બંને જણ ધર્મની આરાધના અને પ્રભુભક્તિ કરતાં હતાં. એવામાં પ્રખર વિદ્વાન મહાત્મા શ્રીધમ ઘેષસૂરિ ચંદ્રાવતી આવ્યા ત્યારે વિમલશાહને તેમના રાજકીય પાપના પ્રાયશ્ચિત્તરૂપે આબુ તીર્થને ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મોટાભાઈ નેઢ Page #148 -------------------------------------------------------------------------- ________________ આબુ અને રાજા ધંધુકની આજ્ઞા લઈ આબુ ઉપર મંદિર બંધાવવા માટેની જગા પસંદ કરી પરંતુ બ્રાહ્મણેએ જૈને પરના દ્વેષથી હિંદુઓના તીર્થમાં જૈનેને પિસવા દેવાની મનાઈ કરી: વિમળશાહે ધાર્યું હોત તે પિતાના સત્તાબળથી એ જગા લઈ શકત પણ કથાઓના ઉલ્લેખ પ્રમાણે વિમલશાહે ત્રણ ઉપવાસ કરી અંબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગામાં ચંપકવૃક્ષ નીચેથી શ્રીઆદીશ્વર પ્રભુની મૂર્તિ (લેકે તેને મુનિસુવ્રતસ્વામીની કહે છે) કાઢી બતાવતાં, અસલ આ જેનેનું તીર્થ હતું એવું સાબિત કરી બતાવ્યું અને પસંદ કરેલી જગાના બદલામાં બ્રાહ્મણોની માગણીથી એ જગા ઉપર પથરાઈ રહે તેટલા ટંકાઓ ( સિક્કાઓ) આપીને જગા ખરીદ કરી. તેમણે તેના ઉપર ૧૮ કરોડ ને ૫૩ લાખ જેટલું અઢળક દ્રવ્ય લગાવી શ્રી આદિનાથનું રમણીય ચૈત્ય બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા સં. ૧૦૮૮માં શ્રીધમશેષસૂરિના હાથે કરવામાં આવી. આ મંદિર આજે દેશદેશના વિદ્વાનોનું આકર્ષણ કરી રહ્યું છે. આ મંદિરના પ્રથમ દર્શને કર્નલ ટોડે હર્ષના આવેગમાં ત્યાં સુધી કહી દીધું કે, “ My heart beat with joy, as with the sage of Syracuse. I exclaimed Eureka ” અથોત્>“મારું હૃદય આનંદથી ઉછાળા મારતું હતું અને સીરાકયુઝના (પ્રસિદ્ધ) ત્રાષિની માફક “આયરેકા” (હું જે શોધતે હવે તે મળ્યું ) એવી બૂમ મારી.” આમ જે જે વિદ્વાનોએ અહીંનાં મંદિરને જોયાં છે તેઓ આ મંદિરનું આશ્ચયભર્યું વર્ણન કરી છેવટે કર્નલટેડના જે આનંદ અનુભવે છે; એના વિસ્તારને અહીં અવકાશ નથી પણ આ મંદિરની રચના વિશે જાણવા જેવી હકીકતે ઉપર આપણે ધ્યાન દેરીએ: ૧. વિમલવસહીઃ આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, બાવન જિનાલય, શૃંગારચોકી અને શિખર વગેરેની નયનમનહર રચનાવાળું છે. ૧૪૦ x ૯૦ ફીટ લાંબી-પહોળી જગા આ મંદિરે રેકેલી છે. તેમાં મુખ્ય ભાગ ભજવતો મૂળ ગભારે ઊંચા પીઠ ઉપર બાંધેલો છે. મધ્યભાગે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પદ્માસનસ્થ ધ્યાનમુદ્રાવસ્થિત ભવ્ય આરસ પ્રતિમા બિરાજમાન છે. શ્રી વિમલશાહે અસલ અહીં ૫૧” ઈંચ પ્રમાણ ધાતુની સપરિકર મૂર્તિ બનાવી મૂળનાયકની જગાએ સ્થાપના કરી હતી પરંતુ જીર્ણોદ્ધાર સમયે એ મૂર્તિને બદલે અહીં આરસ પ્રતિમા પધરાવવામાં આવી છે. મૂળ ગભારાના દ્વારની શાખે ઉત્કૃષ્ટ કોતરકામથી ભરપુર છે. તેના ઉપર આરસનું સુંદર અણીદાર શિખર છે. અંદરના ભાગમાં મૂળગભારા પછીને ગૂઢમંડપ ભિન્ન ભિન્ન પ્રાણીઓ અને મૂર્તિઓના આકારોથી યુકત કેતરકામવાળે છે. તેની આસપાસ પ્રદક્ષિણાપથ આવેલ છે ની આસપાસ પ્રદક્ષિણાપથ આવેલ છે. જે કે મૂળ ગભારે અને ગૂઢમંડપ તદ્દન સાદી બાંધણીના છે, તેનું કારણ એ છે કે સં. ૧૩૬૮ માં અલ્લાઉદ્દીન ખિલજી અહીં આવ્યું ત્યારે તેણે આ મંદિરના અસલ કળામય અને સુશોભિત મૂળ ભાગેને તેડી પાડયા હતા, જે સં. ૧૩૭૮ માં થયેલા જીર્ણોદ્ધાર પ્રસંગે નષ્ટ થયેલા ભાગને તદ્દન સાદી રીતે નવા કરાવ્યા હોય એમ લાગે છે. આગળના ભાગમાં મૂળગભારાથી સહેજ નીચી સપાટી ઉપર સભામંડપની રચના કરેલી છે. સૌથી વધારે નકશીકામ આ મંડપમાં જોવાય છે. મંડપની ઊંચાઈ પ્રમાણસર છે, અને તેમાં વાપરેલા સફેદ આરસ પરના નકશીકામથી એ એટલે સુંદર લાગે છે કે તે જોઈને પ્રેક્ષક મુગ્ધ બની જાય. કેતરકામ એટલું બારીક છે કે જાણે મીણના બીબામાં ઊતાર્યું હોય એવું જણાઈ આવે. મંડપમાં આવેલા ૪૮ થાંભલાઓ સુંદર શિ૯૫કામથી ભરચક છે. સ્તંભે નીચેથી ચરસ કુભવાળા અને ઉપર વૃત્તાકાર છે. વચ્ચેના આઠ થાંભલાઓ ઉપર ત્રાંસી પટ્ટશિલાઓ મૂકી તેના ઉપર રમણીય ગળ ઘૂમટની રચના કરેલી છે. તેના ઉપરને અંદર પથ્થરનાં ઝુલતાં ઝુમ્મરેથી અલંકૃત છે. થાંભલાના હીરગૃહોથી ઘૂમટના ૧૬ ટેકાઓમાં વિદ્યાદેવીએની સુંદર મૂર્તિઓ વાહન અને શસ્ત્ર સાથે વિવિધ ભાવ અને અલંકરણ પૂર્વક ઊભી છે. તેની આસપાસ બેવડા થાંભલાઓની રચના છે. સભામંડપની આગળ મેટ ચેક છે. તેમાં પ્રવેશ કરવા માટેના દ્વાર આગળના થાંભલાઓ ઉપર સુંદર ફૂલહાર જેવાં તેરણે છે. તેની આસપાસની ફરતી ઓસરીમાં ૪૫ દેવકુલિકાઓની યેજના કરેલી છે. આ દરેક દેરીમાંની મૂર્તિ અને દ્વારના શિ૯૫માં ઘણું સમાનતા છે. તેની સામે ચાર થાંભલાઓ ઉપર ત્રાંસી પટ્ટશિલાઓ ગોઠવી નાના નાના સંદર ઘુમટો બનાવેલા છે, અને તેના અંદરના ચંદરવામાં કમળ વગેરેની વિવિધ પ્રકારની શિલ્પીય રચના આલેખી છે. દરેક Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથૅ સ સંગ્રહ ૨૯૦ ઘૂમટ નીચેના ચંદરવા જુદી જુદી ભાતની આકૃતિઓ રજૂ કરે છે. આના થાંભલાની અષ્ટાંશ કુંભી તથા ચોરસ અને વૃત્તાકાર સ્ત ંભો પરની મૂર્તિ, ઝીણું કોતરકામ અને તે પરના જુદા જુદા થર પણ ખરેખર અવલેાકન કરવા યોગ્ય છે. ગૂઢમંડપના દરવાજાની ખંને તરફ, નવચેાકીમાં, રંગમંડપમાં, દેરીએના ગુખોમાં અને બહારની દીવાલેામાં જૈન શાસ્ત્રની પૌરાણિક કથાઓના ઘટના પ્રસંગેા-ભાવા આબેહૂમ આલેખ્યા છે. સલામ ડપની બહાર પ્રવેશ દ્વારની બાજુમાં એક હસ્તિશાળા છે. તેમાં મોટા મોટા સફેદ આરસના હાથી કુશળતાપૂર્વક મનાવેલા છે. અસલ આ હાથી ઉપર વિમલમંત્રીના પૂર્જા અને કુટુંબીઓની મૂર્તિએ બિરાજમાન કરેલી હતી. સ’. ૧૩૬૮ માં અલ્લાઉદ્દીન ખિલજીએ એ મૂર્તિ આના નાશ કર્યાં પછી ખીજી મૂર્તિએ તેના પર મૂક વામાં આવી નથી. મંદિરનું શિખર મુસ્લિમ કાળ પહેલાંની સ્થાપત્યકળાનુ પ્રતીક છે. આ મંદિર અને બીજા મશિનાં શિખરો તદ્ન બેઠા ઘાટનાં હોવાનું કારણ એ છે કે અહીં વારંવાર ધરતીકંપના આંચકા આવે છે તેથી શિખરો પડી જવાના ભયે તેની આવી રચના કરવામાં આવી છે. વિમલ મંત્રીને આજીની ભૂમિમાંથી જે પ્રાચીન મૂર્તિ મળી આવી હતી તે આ મંદિર ખંધાવતાં પહેલાં એક ગભારા બનાવીને બિરાજમાન કરી હતી, જે ગભારા આજે વિમલવસહીની ભમતીમાં વીશમી દેરી તરીકે ગણવામાં આવે છે. આ મૂર્તિ ઋષભદેવ ભગવાનની હોવા છતાં શ્યામવણી હોવાથી લોકો એને શ્રીમુનિસુવ્રતસ્વામીની મૂર્તિ તરીકે ઓળખે છે. આ ગભારામાં ત્રણ ગઢની રચનાવાળું સુંદર સમવસરણ છે, જેના ઉપર સપરિકર ચૌમુખ પ્રતિમા વિરાજમાન કરેલી છે. આમાં એક આચાર્યંની સુંદર મૂર્તિ સ. ૧૩૯૬ ના લેખવાળી છે. એ સિવાય પણ બીજી સ્મૃતિ એ વિદ્યમાન છે. આ મંદિરના જીર્ણોદ્ધાર વિમલ મંત્રીના કુટુંબીઓના વારસોએ જ કરાવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના મંત્રી મહિંદુના પુત્ર હેમરથ અને દશરથે વિમલવસહીની દશમી દેરીના વિ. સં. ૧૨૦૧ માં જીર્ણોદ્ધાર કરાવી, તેમાં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા હતા અને પેાતાના પૂજ શેઠ નીનાથી લઈને પાતા સુધીના આઠ જણની મૂર્તિ આ એક જ પથ્થરમાં કરાવીને સ્થાપન કરી હતી. તે બધી મૂર્તિ ઉપર કોતરેલાં નામે પણ આજે જોવાય છે. સિદ્ધરાજ જયસિંહના મત્રી આણુંદ અને તેમના પુત્ર મંત્રી પૃથ્વીપાલે વિમલવસહીની ઘણી દેરીઆના છ દ્ધાર સ. ૧૨૦૪ થી ૧૨૦૬માં સુધીમાં કરાવ્યે છે. એ જ સમયમાં વિમલવસહીની બહાર પોતાના પૂર્વજોના કીર્તિ સ્મારક તરીકે સુંદર હસ્તિશાળાનું નિર્માણ કર્યું છે. દરવાજાના મુખ્ય ભાગમાં વિમલમંત્રીની અશ્વારૂઢ પ્રતિમા ચેાભી રહી છે અને તેની બાજુમાં આવેલી હસ્તિશાળામાં ૧૦ હાથીએ પૈકી ૭ હાથીએ પેાતાના પૂર્વજોના નામે મત્રી પૃથ્વીપાલે અનાવ્યા છે જ્યારે બાકીના ૩ હાથીઓમાંના ૨ હાથી, વિ. સં. ૧૨૩૭માં મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે પેાતાના મોટા ભાઈ જગદેવના નામે બનાવ્યા છે. આ બધા ઉપર લેખા કારેલા છે જ્યારે ત્રીજા હાથીના લેખ નષ્ટ થઈ જવાથી એ ધનપાલે બનાવ્યો કે બીજા કોઈએ એના નિર્ણય કરી શકાતા નથી. મંત્રી ધનપાલે પણ આ મદિરની ઢેરીના છીદ્ધાર સ. ૧૨૪૫માં કરાવ્યા હતા. સ. ૧૩૬૮માં અલ્લાઉદ્દીન ખિલજીની લેાલુપ દ્રષ્ટિ આ મદિરા ઉપર પડી અને મંદિરના મુખ્ય કળામય ભાગા મૂળગભારા, ગૂઢમંડપ તેમજ હસ્તિશાળાની સ્મૃતિ ને તેાડી ચાલતા થયા. એ પછી સ. ૧૩૭૮ના જેઠ વિ ને સામવારના રાજ માંડવ્યપુર ( મ"ડાર ) નિવાસી શેઠ ગેાસલના પુત્ર ધનસિંહ, તેના પુત્રા વીજડ વગેરે છ ભાઈએ અને ગેાસલના ભાઈ ભીમાના પુત્ર મહસિંહ, તેના પુત્ર લાલિગ વગેરે ત્રણ ભાઈએ—આમ વીજડ અને લાલિગ વગેરે નવ ભાઇઓએ મળીને આ મંદિરના ઉદ્ધાર કરી શ્રીજ્ઞાનચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૨ ૧. આ ભાવા માટે અને મૂર્તિઓની વિગતા માટે જુએ : મુનિરાજ શ્રીજયવિજયજી કૃત ‘તીરાજ આખુ ભા. ૧. ૨. “ શ્રીઅખ઼ુદ પ્રાચીન જૈન લેખસ ંદોહ ” લેખાંક: ૧. Page #150 -------------------------------------------------------------------------- ________________ આબુ ૨લ. એકંદરે આ મંદિરના સ્થાપત્યના અવલોકન અને શિલ્પકામના નિરીક્ષણથી તત્કાલીન સ્થપતિઓની શાસ્ત્રસિદ્ધ કળાકૃતિ અને કારીગરોમાં નિર્જીવ વસ્તુમાં પણ ભાવ વહન કરાવવાની કળા તથા જુદાં જુદાં દશ્યમાંથી સમકાલીન ગુજરાતના સાંસ્કૃતિક વિકાસને અભ્યાસ થઈ શકે એવી શિલ્પકૃતિઓ અને રચનારેખાઓ જોવાય છે. વિમલવસહીની બહાર હસ્તિશાળાની પાસે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું સાદું અને નાનું દેરાસર છે. આ મંદિર અને હસ્તિશાળાને માટે રંગમંડપ કોણે કયારે કરાવ્યા એ વિશેની હકીકત જાણવા મળતી નથી. સં. ૧૬૩માં રચાયેલા હીરસૌભાગ્ય મહાકાવ્ય” વગેરેમાં અને ઉલ્લેખ નથી અને બંનેની ભીંતે ઉપર સં. ૧૮૨૧ના લેખમાં કારીગરોનાં નામે હલેખ્યાં છે એ ઉપરથી લગભગ એ સમયમાં આ મંદિર બન્યું હશે એમ લાગે છે ૨ લૂણાવસહીઃ આ મંદિરના નિર્માતા ગુજરાતના રાજા વિરધવલના મહામાત્ય વસ્તુપાલ અને તેજ પાલ નામે બંધુઓ હતા. તેમણે ગુજરાતના ડગમગતા સિંહાસનને પોતાની અપૂર્વ પ્રતિભા અને શૌર્યના કૌશલથી અચલ બનાવી રાખી એની સત્તા વધારી હતી, જેમને એક દાનવીર, નરવીર અને વિદ્રવીર તરીકે એમના સમયના રાજાઓએ અને વિદ્વાનેએ સત્કાર્યો હતા અને એ જ કારણે તેમની કીર્તિકોમુદી લેકના અંતરપટમાં સેળે કળાએ ખીલેલી આજસુધી જોવાય છે. મંત્રી વસ્તુપાલના નાના ભાઈ તેજપાલે પિતાના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે, ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ બીજી)ના મહામંડલેશ્વર આબુના પરમાર રાજા સેમસિંહની અનુમતિ લઈને અહીં કરેડો રૂપિયા ખરચીને લુણિગવસહી–લૂણવસહી નામે શ્રીમનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. મૂળનાયક શ્રીમનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ કસેટીના પાષાણની છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકીએ, રંગમંડપ, બલાનક, ખત્તક, ભમતીની દેરીઓ અને હસ્તિશાળા વગેરેથી મંડિત છે. બહારથી સાદુ પણ અંદરથી બહુ સુંદર કેરણીભર્યું આ મંદિર પણ વિમળવસહી જેવું જ ઉજજવળ આરસપાષાણુનું બનેલું છે. ઉપર્યુક્ત મંદિરથી બસે વર્ષ પછી બંધાયેલું આ મંદિર છેડા ફેરફાર સિવાય બાંધણી અને રચનામાં ઘણું મળતું આવે છે. આ મંદિરમાં વિમલવસહી કરતાં જુદી જાતના વૈવિધ્યપૂર્ણ થાંભલાઓએ રચેલા છે. મૂળગભારે, સભામંડપ અને દેવકુલિકાના થાંભલાઓમાં સમયાનુસાર એછી–વત્તી શિલ્પકળાનું દર્શન થાય છે. ઘૂમટોના ચંદરવામાં પણ લટકતાં ઝુમ્મર સુંદર રીતે કેરેલાં છે. કમળનાં પુષ્પ, વૃક્ષ, વેલબુટ્ટાઓ અને તીર્થકરોની જીવનઘટનાઓના ભાવ પણ કતરેલા છે. દીવાલે, દરવાજા, સ્તંભે, મંડપ, તેરશે અને છતના હાથી, ઘૂમટેમાં ઘડા, ઊંટ, વ્યાઘ, સિંહ, મત્સ્ય, પક્ષીઓ, મનુષ્ય, દેવ-દેવીઓ, તેમજ રાજદરબાર, સવારી, વરઘોડા, જાન-વિવાહ પ્રસંગની ચેરી, નાટક, સંગીતવાદ્ય, રણસંગ્રામ, પશુચારવાં, સમુદ્રયાત્રા, રબારી, ગૃહજીવન, સાધુઓ અને શ્રાવકેના પ્રસંગે આલેખ્યા છે. તે માં પણ વિશેષતા છે. વિમલવસહીમાં ગોળાકાર તેરણે છે જ્યારે આમાં કમાન જેવાં ત્રિકોણાકાર તરણે લટકાવેલાં છે. મુખ્ય ઘૂમટના શિલ્પમાં પણ શેડે ફેર છે. મતલબ કે કેરણી ઉત્તમ પ્રકારની છે. વિમલવસહીમાં હસ્તિશાળા છે ત્યારે આમાં હાથીઓ ઉપર વસ્તુપાલ, તેજપાલ અને તેમની પત્નીઓ વગેરેની મૂર્તિઓ સ્થાપના કરેલી છે. આ મંદિરનું શિખર વધુ ઉન્નત ઠેઠ સુધી કેરણીયુક્ત અને ઉપશિખરેથી શોભાયમાન છે. ફરતી દેવકુલિકાઓની રચનામાં તેના થાંભલા અને ઘૂમટોમાં ભરપુર કેર કરેલી છે. ભદ્રપ્રાસાદ, જાતજાતનાં શિખરે, થાંભલાઓની વિવિધતા, દેવીએના નૃત્યપ્રકાર અને તીર્થકર તેમજ પુરાણની આખ્યાયિકાઓની ઘટનાઓનાં દશ્યથી આખુંયે મંદિર શિલપકળાથી ભરચક છે. શોભનદેવ નામના સ્થપતિએ આ મંદિર બાંધેલું છે. આવાં ઉત્તમ મંદિરને જેણે જોયાં નથી તેનું જીવતર નકામું છે એમ જે ત્રાષભદાસ કવિએ કહ્યું છે તે ખરેખર, યથાર્થ લાગે છે. આ મંદિરની નાગેન્દ્રગચ્છીય મહેન્દ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિ, તેમના શિષ્ય આનંદસૂરિ–અમરસૂરિ, તેમના શિષ્ય હરિભદ્રસૂરિ, તેમના શિષ્ય શ્રીવિજયસેનસૂરિએ સં. ૧૨૯૭ના ચિત્ર વદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ ૩) ને રવિવારે પ્રતિષ્ઠા કરી છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થં રસર્ચ સમતુ આ મંદિરના ગૂઢમંડપના મુખ્ય દરવાજાની મહાર નવચેાકીઓમાં દરવાજાની બંને તરફ ઉત્કૃષ્ટ કારણીવાળા એ ગોખલાઓ કરાવેલા છે, જે આજે દેરાણી-જેઠાણીના ગોખલાથી એળખાય છે. વસ્તુત: મ ંત્રી તેજપાલે પોતાની બીજી પત્ની સુહડાદેવીના કલ્યાણ માટે આ ગોખલા મનાવ્યા છે. આ એ ગોખલામાં ૧૮ લાખ રૂપિયાનું ખર્ચ થયાનું કહેવાય છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૨૯૭ માં થઈ છે. ભમતીની ઘણી દેરીઓ પણ મત્રી તેજપાલે પોતાના ભાઈ, ભોજાઇ, ના, પેાતાના તથા ભાઈઓના પુત્ર, પુત્ર-વધૂએ અને પુત્રીઓ વગેરે પાતાના સમસ્ત કુટુંબના કલ્યાણાર્થે કરાવી છે. જ્યારે થાડીક દેરીઓ પોતાના વેવાઈએ અને પરિચિત સંખ`ધીએએ પણ કરાવી છે. બધી દેરીએની પ્રતિષ્ઠા વિ. સ. ૧૨૮૭ થી લઈને ૧૨૯૩ સુધીમાં થઇ છે. ૨૯૨ આ મંદિરની પ્રશસ્તિના મેટા શિલાલેખથી જન્નાય છે કે, મંત્રી તેજપાલે આ મંદિરની વ્યવસ્થા માટે વ્યવસ્થાપક મંડળની અને મંદિરના વષઁગાંઠના અહૂ મહાત્સવ પ્રસંગે તેમજ શ્રીનેમનાથના પાંચ કલ્યાણકાના દિવસેામાં પૂજામહાત્સવ માટે જુદા જુદા ગામેા તરફથી કાયમખાતે વ્યવસ્થા કરાવી હતી. વ્યવસ્થાપક મંડળમાં મંત્રી મદ્યુદેવ, મંત્રી વસ્તુપાલ, મત્રી તેજપાલ, લાવસિંહના મોસાળ પક્ષ ખીમસિંહ, સિંહ, ઉલ તથા સિંહ, જગસિંહ, રત્નસિંહ અને તે ચારેની યશપર પાને સદાને માટે ટ્રસ્ટીઓ નીમ્યા હતા અને ગુજરાતી ફાગણુ બિંદુ ૩ ના દિષસે ચદ્રાવતી, ઉંબરણી તથા કીસરલી ( કીવરી )ના, ફ્રા. વિદે ૪ ના દિવસે કાસર્ષદ ( કાસીંદ્રા)ના, ફા. હિંદુ ૫ ના દિવસે બ્રહ્માણ ( વરમાણુ ) ગામના, ફા. વિદ ૬ ના દિવસે ધઉલી ગામના, ફા. વિદ ૭ ના દિવસે મહાતીર્થં મુંડસ્થલના, રૂા. વદિ ૮ ના દિવસે અણ્ણાદરા અને ડબાણી ગામના, ફા. વદિ ના દિવસે મહાર ગામના અને ફા. વદિ ૧૦ના દિષસે સેલવાડા ગામના શ્રાવકાએ તથા શ્રોતેમનાય. ભગવાનના પંચકલ્યાણુકાના દિવસોમાં દેલવાડા ગામના શ્રાવકોએ પૂત-મહોત્સવ કરવે, એવી વ્યવસ્થા સામસિંહ રાન્ત અને જુદા જુદા ગામના અચી વચ્ચે રહીને કરી હતી. ચદ્રાવતીના સામસિંહ રાજાએ આ મંદિરના પૂજા વગેરેના ખર્ચ માટે ડખાણી નામનું ગામ સમર્પણું કર્યું હતું > વિશે એક ટોબ માહિતી આપે છે. અલાઉદ્દીન ખિલજીએ સ. ૧૩૬૮ માં આ મદિરના મૂળગભારો તથા ગૂઢમંડપના સાવ નાશ કરી નાખ્યા હતા અને બીજા ભાગેામાં પણ નુકશાન કર્યું હતું, તેથી વ્યવહારી ચંડસિંહના પુત્ર પેથડે સ. ૧૩૭૮ માં જીર્ણોદ્ધાર કરાવી તેની નવેસર પ્રતિષ્ઠા કરાવી હતી. ૩. પિત્તલહર મંદિર - આ મંદિર ભામાશાહે કરાવ્યું હોવાનું આ જ મદિરના શિલાલેખો, અદકપ અને ગુરુગુણરત્નાકર કાવ્ય વગેરેથી જાય છે. એથી આ મંદિર ભીમાશયના મંદિર'ના નામથી પણ આળખાય છે. પછીથી અમદાવાદના રહેવાસી મંત્રી સુંદર અને મંત્રી ગઢાએ અહીં મૂળનાયકની પિત્તલ આદિ ધાતુએથી નિર્મિત મૂર્તિ મૂળનાયક તરીકે સ્થાપન કરી ત્યારથી તેને ‘પિત્તલહર મંદિર' નામે લેકે આળખે છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સ. ૧૫૨૫ ના લેખ છે. પણ આ મંદિર એથીયે પ્રાચીન હોવાના પુરાવા મળે છે. મંદિરની બહાર આવેલી વીરજીની દેરી પાસેના રાજધર દેવડા ચુડાના વિ.સ. ૧૪૮૯ ના લેખમાં એ સમયે ત્રણ મહિં અઢી વિદ્યમાન હોવાનું લખેલું છે અને શ્રીમાતાના મંદિરના સ. ૧૪૯૭ ના કૈંખમાં પિત્તતુર' એ નામથી મંદિરનો ઉલ્લેખ કરેલો છે એ ઉપરથી આ મંદિર સ’. ૧૪૮૯ થીયે વધુ પ્રાચીન ઢાવામાં સૐ નથી અને વિમલવસહીમાંના વિ. સ’. ૧૩૫૦ થી લઇને ૧૩૦૩ સુધીના મહારાજાગ્માના આજ્ઞાપત્રના ચાર લેખમાં અહીંનાં બે મંદિરના જ નિર્દેશ હોવાથી આ મંદિર વિ. સ. ૧૩૭૩ પછી અને નિં.સ. ૧૪૮૯ વચ્ચેના કાર્ડ સમયમાં નિર્માણ થયું એટલું નક્કી થાય છે. આ મંદિર મૂળળવાશ, ગૂઢમંડપ, સભામ’ડપ, નવ ચાકી, શૃંગારચાકી, શમતી અને શિખર વગેરેથી સુથાભિત છે. મંદિરમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. ૪. ખરતરવસહી આ મંદિર સાદું છતાં ત્રણ માળનું વિશાળ છે. એનું શિખર પણ બધાં મંદિરેથી ઊંચુ છે. નીચેના માળમાં / Page #152 -------------------------------------------------------------------------- ________________ આબુ વિશાળ ચાર રંગમંડપે છે અને મુખ્ય ગભારાની બહાર સુંદર કેરણી કરેલી છે. ત્રણે માળમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચોમુખ પ્રતિમાઓ બિરાજમાન છે. નીચેના માળની મૂળનાયક પ્રતિમાઓ પરિકરવાળી ભવ્ય અને મેટી છે. ચૌમુખજીના મંદિર ”ના નામે ઓળખાતા આ મંદિરને ખરતરવસહી” પણ કહે છે. આ મંદિર કેણે કયારે બંધાવ્યું એ સંબંધી તેમાંથી મળી આવેલા પ્રતિમાલેખે કેઈ વિગત આપતા નથી, પરંતુ ખરતરગચ્છીય શ્રાવકેએ અને ખરતરગચ્છીય આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી મૂતિઓ એના “ખરતરવસહી” નામની સાર્થકતા બતાવે છે. ત્રણે માળમાંની મૂળનાયકની ઘણીખરી પ્રતિમાઓ દરડાગેત્રીય એશવાલ સંઘવી મંડલિકે અને તેના કુટુંબીઓએ સં. ૧૫૧૫ અને તેની આસપાસના સમયમાં ભરાવી છે, અને કેટલીક મૂર્તિઓ ખરતરગચ્છાચાર્ય શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી છે. આ મંદિરને સમયનિર્ણય આપતાં મુનિરાજ શ્રીજયંતવિજયજી નેંધે છે કે- “અહીંના દિગંબર જૈન મંદિરના ૧૪૯૪ ના લેખમાં તથા શ્રીમાતાના મંદિરના અને ભીમાશાહના મંદિરના લાગાની વ્યવસ્થા સંબંધીના સં. ૧૪૯૭ ના લેખમાં ભીમાશાહના મંદિરનું નામ છે પણ આ મંદિરનું નામ નથી. તેમજ પિત્તલહર મંદિરની બહારના એક સુરતીના વિ. સં. ૧૪૮૯ ના લેખમાં એ સમયે દેલવાડામાં ફક્ત ત્રણ મંદિરો હોવાનું લખ્યું છે. આ બધા લેખે ઉપરથી જણાય છે કે, આ મંદિર એ સમયે વિદ્યમાન નહોતું. એટલે આ મંદિર વિ. સં. ૧૪૯૭ પછી જ બન્યું હોય એમ જણાય છે. x x x તેથી સહજ અનુમાન થઈ શકે કે આ મંદિર બીજા કેઈએ નહિ પણ સંઘવી મંડલિકે સં. ૧૫૧૫ માં બંધાવ્યું હશે.” ૩ એરિયાઃ દેલવાડાથી ઈશાન ખૂણામાં લગભગ ૩ માઈલ દૂર એરિયા” નામનું પ્રાચીન ગામ છે. પ્રાચીન ગ્રંથમાં આનાં એરિયાસકપુર, ઓરીસા ગ્રામ, રાસા ગ્રામ એવાં નામે નોંધાયેલા છે જો કે આજ અહીં કે જેન વસ્તી કે ધર્મશાળા નથી પણ લગભગ પંદરમા સૈકામાં અહીં જેનેની સારી આબાદી હશે અને તેથી જ એરિયાના શ્રીસંઘે શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર બંધાવેલું હશે જે આજે વિદ્યમાન છે. મૂળગભારે, ગૂઢમંડપ, શિખર અને ભમતીના કોટયુક્ત મંદિરની રચના છે. ગૂઢમંડપ આગળ નવ ચેકીઓ બનાવવા માટે ચિતરે બનાવી રાખે છે અને એ પછી રંગમંડપ બનાવવા માટેની જગા પણ રાખેલી જવાય છે. મંદિર કયારે બંધાયું એ સંબંધી એવું અનુમાન નીકળે છે કે, ચૌદમી શતાબ્દીના “વિવિધતીર્થક૯૫માં શ્રીજિન. પ્રભસૂરિએ આ મંદિરને ઉલ્લેખ કર્યો નથી, જ્યારે પંદરમી શતાબ્દીના અંતમાં શ્રીમસુંદરસૂરિએ રચેલા “અદગિરિકલ્પમાં એરિયામાં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરને ઉલેખ મળે છે. શ્રીગૌરીશંકર ઓઝાજીની નંધમાં આ મંદિરના મળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનને ઉલેખ છે પરંતુ અત્યારે તે તેમના સ્થાને શ્રી આદીશ્વર ભગવાન વિરાજે છે. આમ હોવા છતાં આ મંદિર શ્રી મહાવીરસ્વામીના મંદિરના નામે જ હજી ઓળખાય છે. મૂળનાયકમાં થયેલા આ ફેરફારે જીર્ણોદ્ધાર સમયના છે, પણ મંદિર તે ચૌદમી શતાબ્દીના અંતે અને પંદરમીની શરૂઆતમાં બંધાયેલું હોવું જોઈએ. અચલગઢ : એરિયાથી ૧ માઈલ અને દેલવાડાથી ૪ માઈલ દૂર ઊંચી ટેકરી ઉપર વસેલું “અચલગઢ” નામનું પ્રાચીન ગામ છે. ટેકરી ઉપર મેવાડના રાણા કુંભાએ સં. ૧૫૦૯ માં કિલ્લો બાંધેલો છે, તેને અચલગઢ કહે છે. અહીં વિશાળ જૈનધર્મશાળા અને ૪ મંદિરો વિદ્યમાન છે. ૧. ચૌમુખજીનું મંદિરઃ પહાડના ઊંચા શિખર પર આવેલું આ મંદિર બે માળની ભવ્ય બાંધણીવાળું છે. મૂળ ગભારો, ગૂઢમંડપ, સભામંડપ, ભમતી અને શિખરયુક્ત ચારે દિશાના ચાર દ્વારવાળું છે. ચારે દિશાના મૂળનાયકની ધાતુની બહુ મોટી ચાર મનહર મૂર્તિઓ બિરાજમાન છે. તેના ઉપરના લાંબા લેખમાંથી આ પ્રકારે હકીકતે જાણવા મળે છે. ૧. ઉત્તર દિશાના દ્વારના ૩. “તીર્થરાજ આબુ' ભા. ૧, પૃ. ૧૬૯. For Private & Personal use only Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્તિ સં. સહસાએ ભરાવી અને સં. ૧૫૬૬ ના ફાગણ સુદિ ૧૦ ના દિવસે શ્રીજયકલ્યાણુસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. ૨-૩. પૂર્વ દિશાના દ્વારમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ અને દક્ષિણ દિશાના દ્વારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ મેવાડના કુંભલમેર (કુંભલગઢ)ના તપાગચ્છીય સંઘે કુંભલમેરના ચૌમુખ મંદિરમાં બિરાજમાન કરવા માટે બનાવેલી હતી. આ મૂર્તિની પ્રતિષ્ઠા ડુંગરપુર નગરના રાજા સેમદાસના પ્રધાન ઓશવાલ સાહાએ કરાવેલા મહોત્સવમાં તપાગચ્છીય શ્રીલક્ષમીસાગરસૂરિએ વિ. સં. ૧૫૧૮ ના વૈશાખ વદિ ૪ ને શનિવારે કરી છે. ૪. જ્યારે પશ્ચિમ દિશાના દ્વારના મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની મનોહર મૂર્તિ શાહ સાહ્યા વગેરે ડુંગરપુરના શ્રાવકેએ ભરાવીને સં. ૧૫ર૯ માં શ્રીલીમીસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી છે. આશ્ચર્યની વાત તે એ છે કે આ ચારે ધાતુની ભવ્ય મૂર્તિઓ પૈકી બે મૂર્તિઓને બાદ કરતાં જુદા જુદા સમયે. જુદા જુદા સ્થાનમાં બનેલી હોવા છતાં લગભગ સરખા પ્રમાણની અને સરખી આકૃતિની છે. આ મંદિરની બીજી મર્તિઓમાં અતિપ્રાચીન બે મૂર્તિઓની વિગત મૂંધવાયોગ્ય છે. ઉત્તર દિશાના દ્વારના મૂળનાયકની બંને બાજુએ ધાતુની બે મેટી સુંદર આકૃતિની કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ છે, જેના ઉપર સં. ૧૧૩૪ ના લેખો છે, તેમાં એક લેખ આ પ્રમાણે છે – “ संवत् ११३४ वर्षे फागु(ल्गु)ण शुदि ७ गुरौ श्रीसत्यपुरे श्रीब्रह्माणगच्छे श्रीमहावीरचैत्ये [श्रीयशोभद्रसूरिसंताने वीरमदेवसंताने ] बहा० श्रीवच्छादिभिः श्रीमहावीरजिनयुगलं कारितं प्र(प्रा)सादभंगे सति ॥ संवत् १२३६ वर्षे माघशुदि १० बुधे ब्रह्माणगच्छे श्रीप्रद्युम्नसूरिसंताने गो० नागेंद्रसुत............गो० पुनासुत आवटि देपमा जसण........सुत गहड लखमणसुत बूटदिः बेलासुत સેવા........યુસારું #ારિતે મંગાટમમ ” ઐતિહાસિક દ્રષ્ટિએ ઉપયોગી એવા આ લેખથી જણાય છે કે, સાચારના મંદિરને સં. ૧૧૨૪ પહેલાં ભંગ થયે ત્યારે આ મતિઓ ત્યાંના મહાવીર ચિત્ય માટે બનાવવામાં આવી હતી. બીજા લેખમાં શ્રીમહાવીર જિનયુગલને બદલે શ્રીષભ જિનયુગલની ઊભી મૂર્તિઓ કરાવ્યાનું જણાવ્યું છે, બાકી કુટુંબીઓનાં થોડાંક નામના ફેરફાર સિવાય બધી. હકીકત ઉપર્યુક્ત લેખ મુજબ છે. આ મંદિરના બંધાવનાર પુણ્યપુરુષ વિશે “ગુરુગુણરત્નાકર કાવ્ય', શ્રી શીતવિજયજી કૃત “તીર્થમાળા' અને જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨” માં જે હકીકત મળે છે તેને સાર એ છે કે, સંઘવી સહસા માલવાના માંડવગઢને. રહીશ હતા અને એ સમયના ગયાસુદ્દિન બાદશાહના ધમોધિક મંત્રીઓમાં અગ્રણી મંત્રી હતા. તે જે શરીર હતું તે જ દાનવીર હતું. તેનામાં પિતૃક ધર્મસંસ્કારે ઊતરી આવ્યા હતા. તેના પિતા સંઘવી સાલિગે વંશવાલ (?) નામક ગામમાં એક જિનાલય બંધાવ્યું હતું, પિતાના ધર્મમાર્ગનું અનુસરણ કરનારા સહસાએ પિતાના ન્યાયપાર્જિત દ્રવ્ય. વડે શ્રીસુમતિસુંદરસૂરિના ઉપદેશથી અચલગઢમાં એ વખતના મહારાવ જગમાલની અનુમતિ લઈ ચૌમુખજી બંધાવ્યું. આ મંદિરમાં અને તેના પ્રતિષ્ઠા મહોત્સવમાં તેણે લાખ રૂપિયાને વ્યય કર્યો હતે. તેણે એ મંદિરમાં, મૂળનાયકની ૧૨૦ મણ ધાતુની પ્રતિમા ભરાવી સં. ૧૫૬૬માં પ્રતિઠિત કરાવી હતી. ૨. શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર ઉપર્યુકત ચૌમુખજીથી છેક નીચેના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. મંદિરમાં નાની ૨૪ દેરીઓ છે. આ મંદિર ક્યારે કોણે બંધાવ્યું એ જાણવાને કશું સાધન નથી. પરંતુ મૂળનાયક ઉપરથી સં. ૧૭૨૧ને લેખ મળી આવે છે, જે મૂર્તિ અમદાવાદનિવાસી શાંતિદાસ શેઠે પધરાવ્યાનું તેમાં જણાવ્યું છે. વળી, મંદિરની બાંધણી ૨૫૦-૩૦૦ વર્ષ કરતાં જૂની લાગતી નથી. આથી સંભવ છે કે, ઉક્ત શેઠે જ મંદિર બંધાવી તેમાં મૂળનાયકની પ્રતિમા. પ્રતિષ્ઠિત કરાવી હશે. ૪. અર્બદ પ્રાચીન જૈન લેખ દેહ' લેખાંકઃ ૪૬૭, ૪૬૯. Page #154 -------------------------------------------------------------------------- ________________ મેડા ૩. શ્રીકુંથુનાથનુ` મંદિરઃ આ દેરાસર કારખાના—પેઢી પાસે આવેલુ છે. મંદિર ઘર-દેરાસર જેવું લાગે છે. કેણે બધાવ્યું હશે એ જાણી શકાયું નથી. મૂળનાયક શ્રીકુંથુનાથ ભગવાન ઉપર સ. ૧૫૨૭ ના શિલાલેખ છે. આ મંદિરમાં ધાતુમૂર્તિ ના પરિવાર ઘણા છે. તેમાંની કેટલીક તો પ્રાચીન છે. આ મંદિરમાં એક મૂર્તિ જેના ઉપર કપડાં, મુહપત્તિ વગેરેની નિશાનીઓ છે તે સંભવત: પુંડરીકસ્વામીની હશે, એમ શ્રીજય'તવિજયજી મહારાજનું માનવું છે. તેના ઉપર લેખ નથી. ૪. શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિરઃ અચલગઢની તળેટીમાં પરંતુ ઊંચા ટેકરા ઉપર શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર વિશાળ વડામાં ઘેરાયેલું એકાંતમાં આવેલું છે. આ મદિર મૂળગભારા, ગૂઢમંડપ, નવચેાકી, શિખર, ભમતીના કાટ, શૃંગારચાકી અને વચ્ચે ખુલ્લા ચાકવાળુ અનેલું છે. જીર્ણોદ્ધાર સમયની અર્વાચીન આંધણીમાં પણ તેનું પ્રાચીનત્વ કચાંક કયાંક દેખા દે છે. મૂળનાયકની પાસે ગ`ગૃહમાં સુંદર નકશીયુક્ત બે સ્ત ંભ ઉપર સુંદર કળામય તારણુ દનીય છે. અને સ્ત ંભામાં ભગવાનની ૧૦ મૂર્તિ એ વિદ્યમાન છે. મંદિરની ભિટ્ટમાં ગજથર, સિંહથર, અશ્વથર વગેરે રચના પ્રાચીન જણાય છે. લેકે આને ‘કુમારપાલનું મંદિર’ કહે છે. ચૌદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ પેાતાના “ વિવિધ તીર્થંકલ્પ ” માંના અણુ દકલ્પ’માં અને શ્રીસેામસુંદરસૂરિએ રચેલા ‘અશ્રુ ગિરિકલ્પ’માં ‘આબુ ઉપર શ્રીકુમારપાલ નરેશે શ્રીમહાવીરસ્વામીનું મંદિર બંધાયું' એમ જણાવેલુ છે. જ્યારે આ મંદિરમાં કેટલીક ચૌલુકચકાલીન સ્થાપત્ય પદ્ધતિ જણાય છે તે ઉપરથી આ મ ંદિર કુમારપાલે બધાવેલું હશે એમ માની શકાય. દ્ધાર સમયે શ્રીમહાવીરસ્વામીના ખલે શ્રીશાંતિનાથ ભગવાનને મૂળનાયક તરીકે પધરાવ્યા હશે. આ મંદિરમાં રહેલી એ કાઉસગ્ગયા મૂર્તિઓ ઉપર સ. ૧૩૦૨ ના શિલાલેખે છે. અચલેશ્વર મહાદેવના મંદિરના કંપાઉંડના મુખ્ય દરવાજાની સામે મહાદેવનું મ ંદિર નાનુ અને જીણું બનેલું છે. તેના દરવાજાના ઉત્તરંગામાં મંગલમૂર્તિ તરીકે શ્રીજિનેશ્વરની મૂર્તિ એ કાતરેલી જોવાય છે. આથી આ મંદિર પણ જેનાનું હશે અને પાછળથી મહાદેવની સ્થાપના કરી દીધી હશે અથવા દરવાજાના પથ્થરો કાઇ જૈન મદિરમાંથી લાવીને લગાવ્યા હશે એમ કહી શકાય. ૯૫ 37 આખુ સંબંધી વિગતવાર વર્ણન સ્વ. શાંતમૂર્તિ મુનિરાજ શ્રીજયંતવિજયજીએ પેાતાના “ તીર્થરાજ આબુ ” નામના પુસ્તકમાં પ્રૂમ ચીવટથી આપેલી છે. ૧૫૬. મેડા ( કાઠા નંબર : ૩૦૪૯ ) સ્વરૂપગજ સ્ટેશનથી ૧૬ માઈલ દૂર મેડા નામનું ગામ છે. આજે અહીં શ્રાવકોનાં ર૭ ધરા, ૧ ઉપાશ્રય અને ૧ મદિર વિદ્યમાન છે. આ મંદિર શ્રીસુમતિનાથ ભગવાનનું છે. મૂળગભારા, ગૂઢમંડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચાકી, શિખર અને ભમતીના કાટવાળુ છે. મદિરની ત્રણે બાજુએ પરસાલ અને એ એરડીએ બનેલી છે, એના ધર્મશાળા તરીકે ઉપયોગ થાય છે. મંદિર પ્રાચીન છે પણ એ સબધી લેખ મળી આવ્યા નથી. એકત્રિતીથી ધાતુસ્મૃતિ ઉપર સ ૧૦૭૪ના લેખ છે તે આ પ્રકારે છે— “ | સંવત્ ૨૦૭૪ વૈરાવ ક્રુતિ ? શા.............. જો કે આ મૂર્તિ બહારગામથી પણ આવી હોય પરંતુ મ ંદિર સં. ૧૦૦૦ જેટલું પ્રાચીન હાવાનું જણાય છે. એટલે આ મૂર્તિ પણ અહીની હોઈ શકે. 39 Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મૂળનાયકની મૂર્તિ મનોહર છે. તેના ઉપર લેખ નથી. મૂળનાયકના જમણા હાથ તરફની શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધાતુમતિ ઉપરને લેખ ચૂનામાં દબાઈ ગયો છે પણ એની રચનાલી પ્રાચીન કાળની જણાય છે. મૂર્તિ ૨ ફીટ આશરે પહોળી છે. મૂર્તિ નીચે પરિકરની ગાદી છે, તેમાં વચ્ચે ધર્મચક્ર, બંને બાજુએ બે હરણ અને તેની બંને બાજુએ બે સિંહે છે. ભગવાનની બંને બાજુએ બે ઇંદ્રો છે અને મસ્તક પર સાત ફણાઓ છે. બીજી મૂર્તિઓ પણ દશનીય છે. ગામથી પૂર્વ દિશામાં ગામના ઝાંપામાં જ એક છત્રી બનેલી છે તેની પાસે એક વાવ છે, તેનું બાંધકામ ઘેડાં વર્ષો ઉપર જ થયું છે. એ બાંધકામમાં જૈન મંદિરના પથ્થરે વપરાયા હોવાનું જણાય છે. ૨ માઈલ દૂર આવેલા માઇલેગડ નામક ગામના જૈન મંદિરના ખંડિયેરના એ પથ્થરો હેવાનું લેકેથી જાણવામાં આવ્યું છે. ૧૫૭. પાલડી (કઠા નંબર : ૩૦૫૪ ) ખરાડીથી ૨૬ માઈલ દૂ૨ અને હણુદ્રાથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર પાલડી નામનું ગામ છે. અહીં શ્રાવકનાં ૮ ઘર છે. ૧ ધર્મશાળા અને ૧ જૈનમંદિર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, બંને તરફની ૭ દેરીઓ, શિખર અને ભમતીના કોટયુક્ત બનેલું છે. આ મંદિર ક્યારે બન્યું તે જાણવામાં નથી પરંતુ નવચેકીના એક સ્તંભ ઉપર સં. ૧૬૫૬ને લેખ છે, તેથી એ કરતાં આ મંદિર પ્રાચીન હોવું જોઈએ. મૂળનાયકની જમણી તરફ આદીશ્વર ભગવાનની શ્યામમૂર્તિ બિરાજે છે. તેના ઉપર સં. ૧૫૪૫ ને કૃત્રિમ લેખ છે. આ મંદિર પાસે એક વિશગુ મંદિર છે. તેમાં મકરાણાના નકશીદાર બે થાંભલા અને તેના પરની ચેકીએ પણ. કઈક જૈન મંદિરમાંથી લાવીને લગાવી હોય એમ લાગે છે. અહીંના ચેરામાં લગાવેલા પથ્થર જેને સુરહીને પથ્થર ધારીને લેકએ જમીનમાં રેપી દીધું છે, તે વસ્તુતઃ જૈન દેરીની બારશાખને છે. એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં કલ્યાણક તથા વર્ષગાંઠના દિવસે કેરેલા છે. આ અક્ષરે અને કેરણી ચારસો-પાંચસે વર્ષ પહેલાંનાં પ્રતીત થાય છે. ૧૫૮ હજુદ્રા (કઠા નંબર : ૩૦૫૫) આબુરોડ સ્ટેશનથી ૨૪ માઈલ અને આબુગિરિથી પશ્ચિમ દિશામાં ૨ માઈલ દૂર હણાદ્રા નામનું ગામ છે. શિલાલેખમાં આ ગામનું નામ “હંડઉદ્રા” નેધાયેલું મળે છે. આ ગામ પ્રાચીન હોવાના પુરાવાઓ પણ સાંપડે છે. આબુના લુણવસહી મંદિરના સં. ૧૨૮૭ના વ્યવસ્થાલેખમાં લૂણવસહીન અઠ્ઠાઈ મહત્સવને છઠ્ઠો દિવસ (ફાગણ વદિ ૮) ઊજવવાનું કામ આ ગામના શ્રીસંઘે માથે લીધું હતું. આ ઉપરથી આ ગામ એથીયે પ્રાચીન છે અને જેનેની વસ્તી સારા પ્રમાણમાં હોવાનું સ્પષ્ટ થાય છે, એટલું જ નહિ, અહીં એક કરતાં વધારે જિનમંદિર હોવાની બાતમી સં. ૧૭૪૬માં શ્રીશીલવિજયજીએ રચેલી “તીર્થમાળા” આપે છે – “ગિરિ ભેટી પાજિ ઉતર્યા, ગામ હણાદ્રા માંહિ સંચર્યા પુન્ય પખી પારસનાથ, સુરનર જોડી સવિ હાથ.” ૧. “અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદેહ ” લેખાંકઃ ૨૧૮. ૨. એજન : લેખાંક : ૨૧૯. Page #156 -------------------------------------------------------------------------- ________________ હુણાવા ૨૯૭ કવિતામાં ઉલ્લેખેલ શ્રીપાનાથ ભગવાનના મંદિરના આજે પત્તા નથી, કેમકે અત્યારે અહીં શ્રીઆદીશ્વર ભગ વાનનું મંદિર છે. એક સમયે આબુ ઉપર ચડવા-ઉતરવાનો રસ્તો અહીંથી જ હતા. મોટા સધના ઉતારા અને વલુઝારાના પડાવે અહીં જ પડતા. રાજા-મહારાજાઓને રહેવાનાં મકાન વગેરે અહીં જ ખંધાયેલાં હતાં. એ સમયે આ ગામની આખાદી કેટલી હશે એનું તે અનુમાન જ કાઢવાનું રહે છે. આજે પણ સિરાહી, જાવાલ, કાલંદ્રી, ડીસા, મડાર વગેરે ગામના યાત્રાળુઓ આ માર્ગે થઈને જાય છે, પરંતુ જ્યારથી ખરેડીથી આખુ સુધીના ૧૮ માઈલની પાકી સડક થઈ છે ત્યારથી આ ગામની આબાદી તૂટી ગઈ છે. માજે જૈનનાં ૩૦ ઘર હયાત છે. ધર્મશાળા છે પણ યાત્રાળુઓના ઉપયાગમાં આવતી નથી. મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનનું મ ંદિર પ્રાચીન અને વિશાળ છે. મૂળગભારો, ગૂઢમંડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચેાકી, અને તરફની કુલ ૧૬ દેરીએ, એ ગભારા અને ભમતીના કેટ સાથે શિખરમંધી આની બાંધણી છે. મૂળ મંદિર કયારે બન્યું એ સંબંધી કોઈ લેખ મળતા નથી પરંતુ મ ંદિરની બાંધણી નિ:સઐ પ્રાચીન છે. આમાં છાંદ્ધાર સમયે ચૂના વગેરેથી પ્લાતર કરેલું છે. મૂળનાયકની મૂર્તિ આકર્ષીક છે પણ તેના ઉપર લેખ નથી. તેની પાસે સ. ૧૫૩૨ના લેખવાળી શ્રીપાર્શ્વનાથ ભગવાનની કાર્રસમ્બિયા પ્રતિમા પાછળથી સ્થાપન કરેલી છે. ગૂઢમંડપ અને નવચેકીમાં ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. ભમતીના એક ગભાણમાં શ્રગોડી પાર્શ્વનાથ ભગવાન અને ખીતમાં શ્રીશ ભેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પધરાવેલી છે. ગભારા બહાર ત્રણ ગયુક્ત એક સમવસરણની હૃદયહારિણી રચના છે. એક જ પથ્થરમાં મંદિર અને શિખરની માકૃતિયુક્ત ચાર જિનમૂર્તિ, કતરેલી છે. તેના ઉપરની પટ્ટીમાં લેખ છે પણ ઠિત હોવાથી વંચાતા નથી. સમવસરણ પાસેની ભીંતમાં એક પ્રાચીન જિનમાતૃષટ્ટ લાગેલા હતા. ભીંતમાંથી કાઢતાં એ ખડિત થયેલા ટુકડા એક દેરીમાં મૂકવામાં આવ્યા છે, તેમાં ઉપરની હારમાં શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્તિ કારેલી છે અને બાકીના પ્રત્યેક ખેડામાં ભગવાનના પિતા, તેમના માથે છત્ર ધરી રાખનારા, અને માતા-એમ ચાર ચાર મૂર્તિા કતરેલી છે, માતાએમાં પાંચ ખડા છે તે દરેક ખંડની નીચે નામેા ઉત્કી છે. આવા ચાર મૂર્તિવાળા પટ્ટ કવચિત્ જોવામાં આવે છે. ધીરજ અને નિષ્ઠાપૂર્વક ઘડાયેલી આ જ્ઞાાશ્વિક શિષરચના એની પ્રાચીનતાના ખ્યાલ પણ આપી રહી છે. મંદિરની નજીક અમદાવાદવાળા શેઠ ડીબાઇએ બંધાવેલી ધર્મશાળા છે. આ સિવાય એક બીજી શાળા અને અલગ ઉપાશ્રય પણ અહીં બનેલાં છે પામેરા ઃ ઘણાદ્રાથી ઉત્તરમાં ૫ માઇલ દૂર પામેરા નામનું ગામ છે. અહીં આવકનાં ૬ ધરા અને ૧ નાની ધર્મશાળા છે. અહીં એક જૂનું પડી ગયેલું જૈન મંદિર છે; કોઈ કારણુસર મહાજના અહીંથી ચાલ્યા ગયા પણ પાછળથી શ્રાવકોએ વસવાટ કર્યા અને એ પડી ગયેલા મંદિરને સુધરાથી તૈયાર કર્યું છે પણ છ પ્રતિષ્ઠા થઈ નથી. સ. ૧૯૬૦ માં ૧ ધાતુમુર્તિ લાવીને અહીં પધરાવી છે. માઈ લે ગાઢ : ઢાકાથી ઉત્તર દિશામાં માઇોગો નામનું ગામ છે. અહીં એક જૈન મંદિર વસ્ત ભવસ્થામાં પડેલું છે. મક્રિષ્ના કાટ અને ગમારાની દીવાલા ત્રણ-ચાર ફીટ જેટલી વિદ્યમાન છે. મંદિરના પથ્થરો આસપાસના ગામવાળા ઉપાડીને લઈ ગયા છે. ઈંટોના ઢગલા માત્ર પડયા છે. આ મંદિરની મૂર્તિએ જારી ગામે લઈ જવામાં આવી છે. અહીં જૈનનું એક ઘર નથી. શામળાજીનું મંદિર પણ ડેલુ પડ્યુ છે. या श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र ઇસરી : જોવા (ગાંધીનગર) વિ ૩૮૦૦૧ { કાકાથી ઈશાનામાં ૧૫ માઈલ દૂર ઇસરી અથવા ઈસરા નામે ગામ છે. ગામના પશ્ચિમ તરાના ઝાંપામાં ૩૮ Jain Education Intemational Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન તીર્થ સર્વસંગ્રહ આવેલી એક ટેકરીની એથમાં કંઈક ઊંચાણ ભાગ પર એક જૈન મંદિર ખાલી પડેલું છે. તેને ઘણે ભાગ પડી ગયે છે. આરસપાષાણુના બનેલા આ મંદિરને મૂળગભારે, છકી અને શિખરને ભાગ વિદ્યમાન છે. આસપાસ કેટલાંક મકાનનાં ખંડિયેરે પણ મોજુદ છે. અગાઉ આ ગામ આબાદ હશે અને જેની સારી વસ્તી હશે એમ જણાય છે. આજે જૈનનું એકે ઘર નથી, બીજી વર્ણનાં માત્ર ૪૦ ઘરે હયાત છે. ડાક: હણાથી નિત્ય ખૂણામાં ૩ માઈલ દૂર ડાક નામે ગામ છે. જેનનું એક પણ ઘર નથી. બીજી વર્ણનાં ૫૦–૭૫ ઘરની વસ્તી છે. અહીં એક જૈન મંદિર ખાલી પડેલું છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શૃંગારકી અને ભમતીના કેટયુક્ત કેરણીથી ભરેલું છે. માત્ર ગંગારાકી અને કેટ પડી ગયાં છે. ગર્ભગૃહમાં મૂળનાયકનું પરિકર હજી વિદ્યમાન છે. લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પૂર્વે આ મંદિર બન્યું હોય એમ જણાય છે. આ ઉપરથી લાગે છે કે આ ગામ પુરાણું છે. અગાઉ જૈનોનાં ઘરે પણ સારી સંખ્યામાં વિદ્યમાન હશે. ટોકરા: હણુદ્રાથી ઈશાન ખૂણામાં ૫ માઈલ દૂર ટેકરા નામે ગામ છે. અહીં સેનાધારી મહાદેવનું મંદિર છે. તેમાંના એક સ્તંભ પર સં. ૧૩૩૩ ના ફાગણ વદિ ૬ને લેખ છે; જેમાં આ મંદિરની પ્રતિષ્ઠા રાવ વીજડે કરાવ્યાનું જણાવ્યું છે. સિરોહીના દેવડા ચૌહાણેના લેખમાં આ લેખ પ્રાચીનતમ છે. આ ઉપરથી આ ગામ પ્રાચીન લાગે છે. અગાઉ અહીં સારી આબાદી હશે અને જેનેની વસ્તી પણ સારા પ્રમાણમાં હેવાનાં ચિહ્નો જણાય છે. આજે અહીં શ્રાવકનું ઘર, ઉપાશ્રય કે મંદિર વિદ્યમાન નથી. હા, એક જૈનમંદિરના પથ્થર અને ઈટને ઢગલે ખંડિયેરરૂપે ઉપર્યુક્ત મહાદેવના મંદિરથી જરા ઊંચાણવાળી જગા ઉપર પડે છે. ભેંયતળિયાથી પીઠ સુધીને ભાગ, દરવાજા, ઉંબરા અને કોટની દીવાલને ભાગ હજીયે ઊભે. છે. દરવાજાના પથ્થરમાં તીર્થકરની મંગળમૂર્તિ વિદ્યમાન છે. છકીનાં પગથિયાં વગેરે મોજુદ છે. તેમાંના એક પથ્થર ઉપર કે જેન યાત્રીને સં. ૧૬૫૭ ને લેખ વંચાય છે. એટલે આ મંદિર પ્રાચીન તીર્થરૂપ હોય એમ માની શકાય. શોધ કરવામાં આવે તે બીજા પણ લેખે મળી આવે એમ છે. સેનાધારી મહાદેવના મંદિરને દરવાજે ઉપર્યુક્ત જૈન મંદિરમાંથી લાવીને લગાવે છે. દરવાજા પરના ઉત્તરંગામાં શ્રીજિનેશ્વરદેવની મંગળમૂર્તિ વિદ્યમાન છે. મંદિરના કોટના ગોખલામાં ગર્દભના ચિહ્નવાળી સરઈ છે. તેના પર સં. ૧૧૦૪ને લેખ છે. તેના અક્ષરો ઘસાઈ ગયા છે. જેમાં વડલે, વાવ કે મદિર સંબંધી ઉલેખ જણાય છે. આ મંદિરની દેરીના એક સ્તંભ ઉપર સં. ૧૨૩ર ને લેખ પણ છે. એક જૂની વાવ અને વડલે પણ મોજુદ છે. ૧૫૯. સેલવાડા (કઠા નંબર: ૩૦૫૬) આબુરોડથી ૧૮ માઈલ દૂર અને હણુદ્રાથી પશ્ચિમમાં ૩ માઈલ દૂર સેલવાડા નામનું નાનું ગામ છે. આબુના લુણવસહી મંદિરના સં. ૧૨૮૭ના વ્યવસ્થા લેખથી જણાય છે કે, “સાહિલવાડા (સેલવાડા) ગામના શ્રાવકોએ શ્રીનેમિ ૧. “સિનેહી રાજ્યના ઈતિહાસ': પૃષ્ઠ: ૫૫. For Private & Personal use only Page #158 -------------------------------------------------------------------------- ________________ જીશાવલા નાથ ભગવાનના મંદિરના વર્ષગાંઠના અઠ્ઠાઈ મહોત્સવના દશમા દિવસે ઉત્સવ કરે.” આ ઉપરથી આ ગામ તેરમા સિકા પહેલાનું જણાય છે, એ સમયે જેની સારી વસ્તી હોય એમ પણ સૂચિત થાય છે અને અહીં અગાઉ જૈન મંદિર પણ હતું એની સાબિતી ગામના અગ્રભાગમાં પડેલા જૈન મંદિરના ખંડિયેર ઉપરથી મળે છે. આ ખંડિયેરની આસપાસ મકરાણુ પથ્થરના ઘડેલા પથ્થરને ઢગલે પડયો છે. પાસે આવેલું લક્ષમીનારાયણનું નવું વૈષ્ણવ મંદિર બંધાવવામાં આ પથ્થરને ઉપયોગ થયેલું જોવાય છે. એની દીવાલમાં ચણેલા એક પથ્થરમાં કંડારેલી જૈન મૂર્તિઓ આજે પણ નજરે ચડે છે; એથી પણ અસલના જૈન મંદિરની સાબિતી મળે છે. આ સિવાય ગામના ચારાની દીવાલમાં પણ એ ખંડિયેરના પથ્થરે ચણેલા દેખાય છે. અહીં શ્રાવકેનાં ૧૨ ઘરે છે. ૧ નાને ઉપાશ્રય અને ૧ દેરાસર મોજુદ છે. મૂળનાયક શ્રીષભદેવ ભગવાનના ધાબાબંધી આ મંદિરમાં ત્રણ જિનમૂતિઓ આરસની છે અને એ બધી ઋષભદેવ પ્રભુની છે. મૂળનાયક ઉપર સં. ૧૭૪૫ને લેખ છે. આ દેરાસર નવું તૈયાર કરાવીને સં. ૧૯૩૫ના જેઠ સુદિ ૫ના રોજ મૂળનાયકની સ્થાપના કરવામાં આવી છે. સેલવાડા અને ભામરા ગામના રસ્તા વચ્ચે એક જૈન મંદિરનું ખંડિયેર ઊભું છે તેને ઘણેખરે ભાગ પડી ગયો છે પણ ભીંતે કાયમ છે. ૧૬૦. જીરાવલા (કઠા નંબર: ૩૦૬૦ ) ખરાડીથી આબુન્દેલવાડાના રસ્તે ૨૦ માઈલ અને અણાદરા ગામથી ૮-૯ માઈલ દૂર જીરાવાલા નામનું ગામ છે. જૈન ગ્રંથમાં આ પવિત્ર તીર્થને ઉલ્લેખ જીરાવલી, છરિકાપલી વગેરે નામથી કરેલા જોવાય છે. આ તીર્થને મહિમા એટલે પ્રસિદ્ધિ પામ્યું કે એરિયામાં જગન્નાથપુરી, મારવાડમાં ઘારાવ, નાડલાઈ, નંદેલ, બલેલ, સિરોહી અને મુંબઈ પાસેના ઘાટકોપર વગેરે સ્થળે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની સ્થાપના થયેલી છે. આ પ્રાચીન તીર્થ વિશે વિવિધ કથાઓ અને ઉલેખે મળી આવે છે. “ઉપદેશ સતિ” નામના ગ્રંથમાં આ તીર્થ વિશે એક કથા બેંધાયેલી છે એને સાર આ છે: વિ. સં. ૧૧૦૯ (૯૦) માં વરમાણુના એક ધાંધલ નામના શેઠને દેવત્રી ગિરિની ગુફામાં રહેલી પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમાની ભાળ લાગી અને તે બિંબ જીવલાના મંદિરમાં મૂળનાયક તરીકે સ્થાપેલા શ્રીમહાવીરસ્વામી ભગવાનને સ્થાને સ્થાપન કરવામાં આવ્યું.” આ હકીકત આપણને અહીં અગિયારમી સદી પહેલાં મંદિર હવાનું પ્રમાણ આપે છે. જ્યારે “વીરવંશાવલી”માં નેપ્યું છે કે " तिवारई धांधलइ प्रासाद नीपजावी महोत्सव वि. सं० ११९१ वर्षे श्रीपार्श्वनाथप्रासादे स्थाप्या श्रीअजितदेवसूरि प्रतिष्ठ्या ॥" - આ ઉલેખ સં. ૧૧૯૧ માં શ્રી પાર્શ્વનાથને ન પ્રાસાદ શેઠ ધાંધલે કરાવી શ્રીઅજિતદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કર્યાની રજૂઆત કરે છે. એટલે સં. ૧૧૯૧માં આ મંદિર અસ્તિત્વમાં આવ્યાને નિર્ણય તે સ્પષ્ટ છે. એ પછી સં. ૧૩૬૮ માં આ મંદિર મુસલમાનોના ધાડાંથી ઘેરાયું અને મંદિર તેમજ મૂતિને ભારે નુકસાન થયું. જીરાવલીમંડન પાર્શ્વનાથવિનતિ” નામના પ્રાચીન સ્તોત્રમાં આ હકીકતને ઉલેખ આ રીતે મળે છે: “તેરાસરું માસા (૨૨૬૮) વસિર્હિ, અકુરટ્ટ નીતર નિનિ સિદ્દિ મહમપ્રહ વિરાટે " (જરી : ૧) Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન તીર્થ સર્વસંગ્રહ “ કાન્હડદે પ્રબંધ' મુસ્લિમોના આક્રમણની વાતને ટેકે આપતાં ખુલાસે કરે છે કે, સં. ૧૩૬૮ માં અલાઉદ્દીનના સેન્ચે કાન્હડદેવને મારીને જાલેર સર કર્યું હતું. ત્યારે જ તેણે જીરાવાલાના મંદિરની મૂર્તિને નુકસાન કર્યું. ખંડિત થયેલી પ્રતિમાના સ્થળે નવી મૂર્તિ સ્થાપન કરી મૂળનાયકની પાસે એ ખંડિત પ્રાચીન મૂર્તિને મૂકવામાં આવી, જેને આજે દાદા પાર્શ્વનાથ'ના નામે લોકે ઓળખે છે. આ મૂર્તિનાં અંગે ઉપર નવ ખડે આજે પણ વિદ્યમાન છે. સંઘવી પેથડ અને ઝાંઝણે સં. ૧૩૨૧ માં અહીં એક મંદિર કરાવ્યાની ને “ઉપદેશ તરંગિણી' (પૃ. ૧૮)માંથી મળે છે પણ એ મંદિરને આજે પત્તો નથી. સંભવ છે કે, મુસલમાનના પંજામાં એ સપડાઈ ગયું હોય અને ધરાશાયી થયું હોય. પંદરમી શતાબ્દીમાં માંડવગઢના આલમશાહ પાસાહના રાજકારભારી સેનગિરા શ્રીમાલવંશીય ઝાંઝણ શેઠના છ પુત્રે પૈકીના સંઘવી આહરાજે આ તીર્થમાં ઊંચાં તેર સહિત મોટા થાંભલાવાળા ચંદરવાના વસ્ત્રોથી વિભૂષિત એક મંડપ બંધાવ્યાને ઉલ્લેખ શ્રીમહેશ્વર કવિએ “કાવ્યમનેહર’માં આ રીતે નેચ્છે છે – નીરાપટ્ટીમહાતીર્થે, મા તુ ચાર લઃ | ૩ત્તોર મહારત, વિજ્ઞાન મૂષણમ્ II” (સ : ૭, ૦ રૂ૨) આ તીર્થમાં અનેક યાત્રીઓ આવ્યાની ગંધ જૈન ગ્રંથમાંથી સાંપડે છે. એ ઉપરથી આ તીર્થની મહત્તાનો ખ્યાલ આવે છે. જૈન મંદિરની પાછળની ટેકરી ઉપર એક પ્રાચીન કિલ્લો બિસ્માર હાલતમાં ઊભે છે. મકાનનાં બીજાં સેંકડો ખંડિયેરે વિખરાયેલાં પડ્યાં છે. આ ઉપરથી આ ગામ પ્રાચીન હોવા વિશે શંકા નથી. નવું ગામ પાછળથી નીચેની બાજુએ વસ્યું છે. ચારે બાજુ આવેલી પહાડીઓથી આ ગામ ઘેરાયેલું છે. પહાડની એથમાં પણ જરા ઊંચા ભાગ પર મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય અને વિશાળ મંદિર દેવવિમાન જેવું શોભી રહ્યું છે. મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શંગારકી અને બાવન દેવકુલિકાઓ તેમ જ આસપાસ આવેલી બીજી મેટી છ દેરીઓ અને શિખરયુક્ત આ મંદિરની રચના છે. આ સ્થળ શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. છતાં મૂળગભારામાં મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાન છે. આ ફેરફાર ક્યારે થયે અને મૂળ મંદિર ક્યારે બન્યું એ સંબંધે જાણવામાં આવતું નથી. આ મંદિરમાંથી સં. ૧૪૨૧ અને તે પછીના શિલાલેખો મળી આવે છે. અહીંની ધર્મશાળાને પાયે ખેદતાં એક મૂર્તિ હાથ લાગી હતી, તેને ધર્મશાળાના એક ઓરડામાં પરોણાદાખલ પધરાવી હતી. મંદિરની ભમતીની છેલ્લી બે દેરીઓમાંથી એકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની કણાવાળી નાની લેપમય પ્રતિમા છે. એ જ પ્રાચીન મૂળનાયકની પ્રતિમા હોવાનું કહેવાય છે. કેઈના કથન મુજબ આ ગામ ભાંગ્યું ત્યારે જ એ પ્રાચીન મતિને જમીનમાં ભંડારી દીધી હશે, પણ જ્યારે આને જીર્ણોદ્ધાર કરવાને પ્રસંગ આવ્યો ત્યારે મૂળનાયક શ્રીનેમનાથ ભગવાનને પધરાવ્યા લાગે છે. બીજી દેરીમાં પણ જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિ છે એમ કહે છે. એ મૂર્તિની ગાદીમાં સુંદર ધર્મચક્રની રચના કરેલી છે. ત્રીજી દેરીમાં શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે મંદિરમાં સુંદર ચિત્રો દોરેલાં છે ને ભીતમાં કરેલા રંગરોગાન અને બીજા ફેરફારથી મૂળ મંદિરના પ્રાચીન લેખ હાથ લાગતા નથી. અહીંથી લગભગ ૧૦૦ જેટલા શિલાલેખ સ્વ. મુનિરાજ શ્રીજયંતવિજયજીએ કઠણ પરિશ્રમપૂર્વક ઉતારી લીધા હતા. ભમતીની દેરીઓની બારશાખમાં મોટે ભાગે સં. ૧૪૨૧ ના લેખો જણાય છે. એટલે આ મંદિર આ સંવતથી પ્રાચીન હોવાનું નક્કી થાય છે, અને જૈન ગ્રંથમાં નોંધાયેલી હકીકતને સમર્થન આપે છે. આ મંદિરને છેલ્લો ઉદ્ધાર સં. ૧૮૫૧ માં થયે છે. ગામમાં શ્રાવકેનાં દશેક ઘરે છે. પંચાયતી મકાન છે અને મંદિરની બાજુની ધર્મશાળાને સમરાવવાની જરૂર છે. * Page #160 -------------------------------------------------------------------------- ________________ ડાર્ ૧૬૧. મહાર ( કાઠા નબર : ૩૦૮૮-૩૦૮૯ ) સુરત સ્ટેશનથી ૨૪ માઈલ દૂર મઢાર નામે ગામ છે. પ્રાચીન ગ્રંથો અને શિલાલેખામાં આા નામને માત, મહાડ વગેરે નામથી ઉલ્લેખવામાં આવ્યું છે. અહીના મહાદેવીના મંદિર પાસે આવેલા એક ચાતરાના ખૂણાના પથ્થર ઉપરના સ. ૧૨૮૭ ના લેખમાં આ ગામનુ’નામ ‘મડાહુડ’ ઉલ્લેખ્યું છે. અસલ આ ગામ ભાખરીની નીચે પૂર્વ દિશામાં સાતમેણના રસ્તા તરફ વસેલું હતું. ત્યાં પહેલાં ઘણાં જિનમંદિર હાવાં જોઈએ. કેમકે ચતરામાં, ગામના જીપે, ગામના ચારામાં અને રસ્તાના ઢોળાવમાં ઘડાયેલા અને નહિં ચઢાયેલા ઘણા પથ્થરો છૂટાછવાયા પડેલા જોવામાં આવે છે. અહીંના મહાવીરસ્વામીના મંદિર પાસે પણ આરસના ઘડેલા સ્ત ંભે અને ક્રિશનાં કેટલાંયે અષા પડતાં મેદ છે. આ ગામના નામથી મહાનગચ્છ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં વાદી તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રીદેવસૂરિએ સ. ૧૧૪૩ મા અહીં જન્મ લઈ આ ગામને ઉજ્જળ બનાવ્યું હતું. સ. ૧૨૯૭ ના બબુના ઉત્તસડીના વ્યવસ્થાલેખમાં એ મંદિરના હાઈ ડાયના નક્કી થયેલા દિવસેામાં ફાગણુ વ≠િ ૮ ના દિવસને ઉત્સવ મડાહડ ગામના લેાકાએ ઉજવવાનુ` માથે લીધું હતું. સ. ૧૪૯ની આસપાસ શ્રીર્મક નામના કવિએ રચેલી તીર્થમાળા'માં અહીંના ભગવાન મહાવીરસ્વામીના મંત્તિને ઉલ્લેખ કરેલો છે: ૩૦૧ 66 માડી સાડી વડગામ, સાચર્ડ શ્રીહીર પ્રણામ. આજે અહીં બે મક્રિ વિદ્યમાન છે, તે પૈકી એક શ્રીધનય ભગવાનનું અને બીજી શ્રીમહાવીરસ્વામીનું છે. ૧. શ્રીધર્મીનાથ ભગવાનનુ મંદિર પ્રાચીન જાય છે. એ કારે બન્યું હશે, એ જાણી શકાયું નથી. મૂળનાયક ઉપર સ. ૧૬૭૪ ના ફાગણ સુર્દિકને ચુકવારના ખઠિત લેખ છે પણ એ દ્વિાર સમયના જણાય છે, કેમકે આ મંદિરમાં મૂળનાયકની છાજુમાં દેવી મૂર્તિ ઉપર સ’. ૧૯૮૩ને, ગભારા બહાર મ`ડપમાં શ્રીયમલનાથ ભગવાનની કાઉંગિયા પ્રતિમા ઉપર સ. ૧૨૫ ના લેખ મળે છે. આથી આ મંદર એથીયે પ્રાચીન હશે એમ માની શકાય. 33 મૂળગભારામાં ૩ જિનપ્રતિમાઓ ઉપરાંત અબિકાદેવીની મૂર્તિ ૧ અને શેખલામાં પાદુકાૉડી ૨ છે, જેના ઉપર સ. ૧૭૮૦ ના લેખ છે, તેની સાથે એક જિનમૂર્તિ પણ છે અને વીશ વિહરમાન જિનના પડ઼ જમણા હાથની ભતમાં શાડી દીધેલો એવાય છે. ગભારા બહારના મંડપમાં શ્રીપાનાથ અને શ્રીવિમલનાથ ભગવાનના બે પ્રાચીન મેટા અને મનેહર કાઉસગ્ગિયા છે. શ્રીવિમલનાથ ભગવાન ઉપર સ. ૧૨૫૯ ના લેખ છે, અને કાઉસગ્ગયા ભિન્ન બિન્ન ભાકૃતિના માથી જુદી જુદી વ્યકિતએ બનાવ્યા હશે. મૂળગભારામાં અને બૂમીપમાં ધાતુની મૂર્તિઓ ખડિત અને આખી લેખયુકત્ત છે. તેમાંની એક ખતિ ધાતુમૂર્તિ ઉપર સ. ૧૬૧૬ના મહા સુદ્ધિ ૧૦ ના ત્રુતિ લેખ છે. ૨. ભગવાન મહાવીરસ્વામીના મદિરની પ્રતિષ્ઠા સ. ૧૯૨૦માં થયેલી છે. મૂળનાયકની પ્રતિમા મનહર છે પણ તેના ઉપર લેખ નથી. આ મૂળનાયક અને ઉપર્યુક્ત ધર્મનાથ ભગવાનના મંદિશ્માંના બે કાઉસ્પ્રિંચા-આ ત્રણુ પ્રતિમાળા. બાર પાસેની એક ટૅકરીની જમીનમાંથી મળી આવી હતી. ત્યાંથી આ મૂર્તિએ નીકળી બની ત્યાં મકરાણાના છૂટાછવાયા પડેલા કેટલાયે પથ્થરો પડયા છે. સભવ છે કે, આ સ્થળે શ્રીમહ કવિએ ઉલ્લેખેલ મહાવીરસ્વામીનું મંદિર હોય, અને નવું ગામ વસતાં સ૦ ૧૮૬૫માં આ મૂળનાયકની મૂર્તિ નીકળ્યા પછી અહી મહાવીરસ્વામી ભગવાનનું નવું મંદિર બાંધવાની શરૂઆાત થઈ હોય. આ મંદિર મૂળળા, ગૂઢમ૪પ, નચાકી, શૃંગારચોકી અને ભમતીના કાયુક્ત બનેલું છે. મૂળનાયક સિવાયની ત્રણ મૂર્તિએ મડારના સથે સ’૦ ૧૯૨૧ માં પ્રતિષ્ઠિત કર્યાંના તે પર લેખે મેનુદ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રીધર્મનાથ ભગવાનના મંદિર પાસે એક ઉપાશ્રય છે તેને પિષધશાળા કહે છે. તેમાં કેટલાંક વર્ષોથી મડાહડગરછીય શ્રીચકેશ્વરસૂરિસંતાનીય મેઘજી ભટ્ટારિક નામના યતિ રહેતા હતા. તેઓ મંદિરને વહીવટ કરતા હતા. અહીંના શ્રાવકે સાથે એ યતિને ઝગડો થતાં આ મંદિરને તાળાં લગાવી દીધાં તે લગભગ ૪૫ વર્ષો બાદ શા. ધરમચંદ તારાચંદ અને શા. જુવાનમલજી વકીલ વગેરે પંચાએ ૨ાજની મદદથી એ મંદિર અને ઉપાશ્રયને કબજે લઈ મંદિરને ખુલ્લું મૂકયું. યતિએ આ મંદિરની મૂર્તિઓ વગેરે અસ્તવ્યસ્ત કરી નાખી હતી. અહીં એક ઊંચી ટેકરી પર સદાશિવજી મહાદેવનું દેરું છે તેને લેકે “મહારદેવીનું મંદિર કહે છે. વાસ્તવમાં દેરાની અંદરના અને બહારના ખંડમાં પથ્થર ઉપર લાલ રંગથી લખેલા સં. ૧૬૭૪ અને સં. ૧૭૮૭ ના બે-ત્રણ લેખેથી સ્પષ્ટ જણાય છે કે, આ દેરું મણિભદ્ર યક્ષ અને ચક્રેશ્વરસૂરિનાં પગલાં સ્થાપન કરવા માટે બનાવેલું હતું. આ દેરામાં ચકેશ્વરસૂરિસંતાનીય અતિમહાત્માઓનાં પગલાં જેડી ૯ નો એક પટ્ટ છે. તેના ઉપર સં. ૧૭૭૧ના બે અને સં. ૧૯૫૭ને એક–એમ ત્રણ લેખે છે. એક બાજુ સાદા પથ્થરમાં બનાવેલી આશરે ૪ ફીટ ઊંચી ગૃહસ્થ શ્રાવકની બે મૂર્તિઓ છે. તેમના શરીરે ધેતિયું, અંગરખુ અને દુપટ્ટાની નિશાની છે. હાથમાં પૂજાની સામગ્રી છે. આ મૂર્તિઓ મણિભદ્રની શ્રાવક અવસ્થાની હશે એમ સ્પષ્ટ જણાય છે. બંને મૂતિઓનું પેટ મોટું હોવાથી ગામના લેકે તેને મડાદેવી તરીકે પૂજે--માને છે. અહીં બીજાં દેવ-દેવીઓની ૧૪ મૂર્તિઓ પણ છે. ગૃહસ્થ શ્રાવકની મૂર્તિને જ દેવી માનવાની આ ભ્રમણ અહીંની જનતાનું અજ્ઞાન જ સૂચવે છે, દેરા બહારના ચિતરા પાસે એક ગૃહસ્થ શ્રાવકની. મૃતિ જેવાય છે ને તેની પાસેના પથ્થર ઉપર સં. ૧૨૮૭ને એક લેખ છે. કંસારાવાસની બાજુએથી ટેકરી ઉપર થોડું ઊંચે જવાથી એક દેરી આવે છે. તેને લોકો “સકલેશ્વરજી’ના નામે ઓળખે છે. તેમાં મહાદેવનું લિંગ કે મૂર્તિ નથી પણ એક દેવીની મૂર્તિ મૂળનાયકના સ્થાને બિરાજે છે. હાથી ઉપર આરૂઢ થયેલી આ દેવીમૂતિના ચારે હાથમાં અંકુશ, નાગપાશ, માળા અને ફળ વગેરે લાક્ષણિક સામગ્રી જોવાય છે. વાસ્તુશાસ્ત્રમાં ચકેશ્વરી મૂર્તિનું જે લક્ષણ આપવામાં આવે છે તેવી આ મૂર્તિ છે. ચકેશ્વરી દેવીને મારવાડના લેકે સંખેસરી” દેવી કહે છે. સંખેસરીને પણ વધુ અપભ્રષ્ટ બનાવતાં લેકે એ “સકલેશ્વર” તરીકે આ સ્થાનને ઓળખાવ્યું હોય એમ લાગે છે. જેને વિધિ પ્રમાણે અહીં પૂજા થતી નથી. આ દેવીમૂર્તિની બંને બાજુએ બીજી દેવદેવીઓની મૂર્તિ છે. બહાર ઝાંપામાં સમ્મુખ બે મૂર્તિઓ નાના હાથી ઉપર આરૂઢ થયેલી જોવાય છે. આજે આ બંને સ્થાને, શ્રાવકે સાથે મેઘજી ભટ્ટારકના અણબનાવને ભંગ થતાં જેનેના હાથમાંથી ચાલ્યાં ગયાં છે. સરભીલેખક આ ગામની બહાર પૂર્વ દિશામાં પાવડિયા ફળાની પાસે જેરાજના ચેતર પાસે એક સરકા (સુરભીને લેખ છે. તેમાં આ પ્રકારે ઉલ્લેખ છે–“સં. ૧૩૫ર વર્ષે ચિત્ર સુદિ ૨ ગુરુવારે મહારાજકુલ શ્રી. વિસલદેવ નિયુક્ત મહું મૂંજિગ પ્રભૂતિ પંચકુલે માંડવી (દાણ)ને અમુક કર માફ કર્યો. ” તેની પાસેના ઘરમાં સં. ૧૩૬૭૭)ને એક બીજી સરઈ( સુરભી)ને લેખ છે. તેમાં તરતા મરદ વગેરે નામે કેરેલાં છે. છત્રી: ડીસા કેપના રસ્તે ગામના ઝાંપામાં “છત્રી” નામે પંચનું મકાન છે. તેમાં વચ્ચે ચકમાં બે છત્રીઓમાં બે દેરીઓ છે. તેમાં પાછલી દેરીમાં શ્રીવિજયરાજસૂરિનાં પગલાં સ્થાપન કરેલાં છે. તેના ઉપર ફક્ત નામ છે અને સં. ૧૮–ને લેખ છે. ચૂનામાં દબાઈ જવાથી પૂર વંચાતું નથી. આગળની દેરીમાં ચાર જેડી પગલાંને પટ્ટ છે. તેના ઉપર લેખે છે પણ વાંચી શકાતા નથી. છત્રીથી જરા આગળ જતાં જૈન ધર્મશાળાનું ખંડિયેર જેવાય છે. અહીં શ્રાવકોનાં ૨૦૦ ઘરની વસ્તી છે. ૪ ઉપાશ્રય, ૧ જૈનશાળા અને લાયબ્રેરી વગેરે પણ છે. તપગચ્છના. ઉપાશ્રયમાં યતિજી રહે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ સાત-સાર ૩૦૩ ૧૬ ૨. સાતસેણું (કઠા નંબર : ૩૯૦) ખરાડીથી ૨૮ માઈલ અને મહારથી નૈત્યખૂણામાં રા માઈલ દૂર સાતણ નામનું ગામ છે. અહીં ગામથી થોડે દૂર જૈનમંદિરના પહેલા એક ખંડિયેર પાસેના પાળિયા ઉપર સં. ૧૩૪૬ ને લેખ છે. એ જોતાં આ ગામ એથીયે પ્રાચીન હોવાનું માની શકાય છે. અહીં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનનું એક મંદિર છે. આ મંદિર મૂળ ગભારો, ગૂઢમંડપ, છકી, શંગારકી. અને ભમતીના કોટયુક્ત શિખરબંધી બનેલું છે. મૂળનાયક ઉપર સં. ૧૭૨૧ ને લેખ છે. જીર્ણોદ્ધાર સમયે આ મૂર્તિ સિરોહીથી લાવવામાં આવી છે. છકીના ઘણુંખરા સ્તંભે, દાસાઓ અને કુંભીઓ વગેરે સંભવતઃ અહીંથી થોડે દૂર પડેલા જૈન મંદિરના ખંડિયેરમાંથી લાવીને લગાવ્યા હોય એમ જણાય છે. કેમકે એની બાંધણીમાં એ ભાગે જુદા તરી આવે છે. એની શિલાલેખીય સાબિતી પણ સાંપડે છે. એક દાસા ઉપર સં. ૧૨૪૪ ના લેખમાં દેહુણ નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકા કરાવ્યાને ઉલ્લેખ કરે છે. અહીં દેવકુલિકા કરાવવા જેટલી જગા જ નથી એથી આ દાસા તે ખંડિયેરના હેવા જોઈએ એવું અનુમાન છે. આ મંદિરના મૂળગભારા પાસે મહાદેવનું લિંગ સ્થાપન કરી દેવામાં આવ્યું છે એ એક વિચિત્ર ઘટના છે. ગામમાં એક પણ શ્રાવક ન રહેવાથી કઈ શિવાનુયાયીએ આ રીતે ઠીક લાગ સાથે હોય એમ જણાય છે. એક મઠારવાસી ધર્મપ્રેમી બાઈએ ધર્મશાળા બંધાવી છે, તેમાં સાધુ, સાધ્વી કે શ્રાવકે ઊતરી કરી શકે છે. અહીં ગામના ઝાંપે પેલા એક “ગપૈયા” (સઈ)ના લેખ ઉપરથી જાણવા મળે છે કે લગભગ ૧૦૦-૧૫૦ વર્ષો પહેલાં અહીં મહાજનને ગામના ઠાકર સાથે ઝગડે થવાથી મહાજને ગામનું પાણી હરામ કરી, ઉચાળો સ્થળે રહેવા ચાલ્યા ગયા. એ ગધેયામાં ઉલ્લેખ છે કે–અમારામાંથી કઈ પણ મહાજન અહીં રહેવા આવે તે એને મહાજનની આણ છે અને તેને અમુક પ્રકારના ચિત્રથી ગાળ લાગે એવું પણ સૂચવ્યું છે.. ગામથી દૂર બે-એક ફલીંગ પર એક જૈન મંદિરનું ખંડિયેર બે-ત્રણ ફીટ ઊંચા ચિતરા સુધીનું કામ કરેલુ મેજુદ છે. એ ઉપર્યુક્ત ઝગડાના કારણે અધૂરું પડ્યું હશે. ૧૬૩. સાર (કે નંબર : ૩૦૬-૨૦૦૫) જોધપુર રેલવેના રાણીવાડા સ્ટેશનથી ૩૦ માઈલ દૂર સાચર નામે ગામ છે. એનું પ્રાચીન નામ સત્યપુર કે સત્યપુરી હોવાનું જણાય છે. જેના “જગ ચિંતામણિ” નામના પ્રાચીન ચિત્યવંદન તેત્રમાં આ તીર્થનું ભાવપૂર્વક સ્મરણ કર્યું છે : “ગયા વીર સીમંડળ ) –“સત્યપુરીના અલંકારસમા શ્રી શ્રીવીર ભગવાનને જય થાઓ.” આ સ્તંત્રના કર્તા કોણ હતા અથવા ક્યારે રચાયું એ સંબંધી હજી ઐતિહાસિક નિર્ણય થયું નથી. ચોદમાં સકામાં રચાયેલા “વિવિધતીર્થકલ્પ'માં શ્રીજિનપ્રભસૂરિ કહે છે – " तेणं गुरुआएसेणं सच्चउरे वीरमुक्खाओ छब्बाससएहि महंतं कारिभं अभलिहसिहरं चेइअं । तत्थ पइट्ठाविआ पित्तलमई सिरिमहावीरपडिमा जजिगसूरिहिं ॥", For Private & Personal use only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન તીર્થ સર્વસંગ્રહ -“ (નાહડરાયે) ગુરુના આદેશથી સત્યપુરમાં વીરનિર્વાણથી ૬૦૦ વર્ષે મેટું ગગનચુંબી શિખરવાળું ચૈત્ય કરાવ્યું. તેમાં શ્રીજજિગસૂરિએ પિત્તલમયી શ્રીમહાવીરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી.” અથ-વિત્ર સં ૧૩૦ લગભગમાં અહીં શ્રીવીર ભગવાનનું સુંદર મંદિર બની ગયું. વિકમાદિત્યની ચોથી પેઢીએ નાહડ રાજા થયાનું પટ્ટાવલીઓ નોંધે છે, પરંતુ આ રાજા વિશે કશું જાણવા મળતું નથી. એ પછીને સાચારને ઈતિહાસ અંધારામાં છે. વિક્રમની અગિયારમી શતાબ્દીમાં થયેલા કવીશ્વર ધનપાલ, માલવાના વિદ્યાવિલાસી રાજવી ભેજની વિચિત્ર મહત્ત્વાકાંક્ષાથી ખિન્ન થઈ સાચારમાં આવી રહ્યા. એ સમય પહેલાં તેઓ પરમહંત બની ચૂક્યા હતા. તેમણે અહીંના શ્રીમહાવીર પ્રભુનાં મંદિરનાં દર્શન કરી જે અનુભવ થયો તે સત્યપુરીયમંડન મહાવીરેત્સાહ” નામક ૧૫ ગાળાના અપભ્રંશ ભાષાના સ્તોત્ર દ્વારા પ્રદર્શિત કર્યો છે. અહીંની વીરપ્રભુની મૂતિ વિશે તેઓ કહે છે :– “ कोरिट सिरिमाल धार आहावडु नराणउ, अणहिलवाडउ विजयकोटु पुण पालित्तणुं । पिक्खि वि ताव बहुत्त ठाम मणि चोज्जु पईसइ, जं अजवि सञ्चउरी वीरु लोयणि हि न दीसई ॥" – “કેરંટ, શ્રીમાલ, ધાર, આઘાટ, નરાણ, અણહિલવાડ, વિજયકેટ કે પાલીતાણ વગેરે સ્થળની મણિમય સદશ મૂર્તિઓ જોઈ પણ આજે સારના વીર ભગવાનની મૂર્તિ જોઈને ક્યાંઈ મન ઠરતું નથી.” આમાં કવિકલ્પનાની અતિશકિત નથી. ખરેખર, આત્માને ઢળી મૂકે એવી આ મૂર્તિને જોઈને કવિના હદયમાં જે ઉ૯લાસ ઊભરાયે એને વાસ્તવિક ચિતાર આલેખે છે. વસ્તુત: આ મૂર્તિના કારણે આ તીર્થની મહત્તા અસાધારણ હતી. એને અનુભવ અહીં આવેલા મૂર્તિ ભંજકેને પણ થયે હતે. એ વિશે તેઓ જ એ તેત્રમાં કહે છે – “ સાચારના આ મહાવીર પ્રભુની મૂર્તિને જોગ નામના કેઈ રાજાએ ઘોડા અને હાથીઓ જોડી દોરડાંઓ વતી ખેંચી કાઢવાનો પ્રયત્ન કર્યો, કુહાડા વતી મૂર્તિને તેડવા ઉપાય પણ અજમાવી જે; છતાં દેવબળે આ મૂર્તિ સ્થિર રહી શકી છે. એ પછી તુર્કોએ શ્રીમાલ, અણહિલવાડ, ચંદ્રાવતી, સેરઠ, દેલવાડા અને સોમેશ્વર વગેરે સ્થળોનાં મંદિરે નાશ કર્યો પરંતુ એક માત્ર સારના તીર્થને તેઓ તેડી શક્યા નહિ. ”૨ આ ચમત્કારભર્યો આ મતિને ઇતિહાસ જાણ્યા પછી કવિ પિતાની અમાપ શ્રદ્ધાના સમર્પણ તરીકે એક પદ્યરૂ૫, જાણે એ મૂર્તિ ઉપર ભાવથી ચડાવતા હોય તેમ ઉલાસભેર ગાય છે: "जिम महंतु गिरिवरह मेरु गहगणह दिवायरू, जिम महंतु सु सयंभूरमणु उबहिहिं रयणायरू । जिम महंतु सुरवरह मज्झि सुरलोइ सुरेसरू, तिम महंतु तिलोयतिलउ सच्च उरि जिणेसरू ॥" ૧. એક બીકન નાહડરાયને પત્તો જોધપુરથી ઉત્તર દિશામાં ૩૦ માઈલ દૂર આવેલા ઘટિયાલા ગામના એક પ્રાકૃત ભાષાના પદ્યમય સં ૧૮ ના લાંબા શિલાલેખથી મળે છે. મંડોરના પ્રતીહારવંશી આ નાહડરાય (નાગભટ)ને સત્તાસમય વિક્રમની સાતમી શતાબ્દી હાવાની ગણતરી છે, આ પ્રતીહારવંશી રાજાઓ મેટે ભાગે જૈનધમી હતા એ હવે ઇતિહાસથી સિદ્ધ થઈ ચૂકયું છે. નાહડરાયના વંશજ કર્ક એક જૈન મંદિર બંધાવ્યાને ઉલ્લેખ આ શિલાલેખમાંથી જ મળી આવે છેએ ઉલ્લેખ આ છે: “ तेण सिरिककुएणं जिणस्य देवस्व दुरिअनिदलणं । काराविअं अचलमिमं भवणं भसीए सुहजणयं ॥" સંભવ છે કે, કક્કક રાજાએ જૈન મંદિર બંધાવી પિતાના પૂર્વજોના ધર્મની પરંપરા આ રીતે સાચવી રાખી હોય, પરંતુ આ નાહડરાય અને વિવિધતીર્થકલ્પ' માં ઉલ્લેખાયેલ નાહડરાય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે. વિક્રમની ચોથી પેઢીએ નાહડરાય છે, છે. તેમ આ પ્રતીહારવંશીય રાજા હરિશ્ચંદ્રની ચેથી પેઢીએ થયા છે. આથી “વિવિધતીર્થકલ્પ' માં ઉલ્લેખેલ વીર નિર્વાણુસંવત એ વિક્રમ સંવત હોય તે જ આ બંને નાહડરાય એક હોવાનું સુતરાં સિદ્ધ થાય અને સાચોર તીર્થના ક્રમસર ઇતિહાસનો આંકડો જોડાઈ જાય. આ સ્થળે આટલે ઊહાપોહ કરી એ વિષે નિર્ણય કરવાનું કામ તે ઈતિહાસવિને ભળાવું છું. - ૨. મહાકવિ ધનપાલે પિતાની “તિલકમંજરી નામની સંસ્કૃત નવલકથાની રચના સં. ૧૦૭૦ માં પૂરી કરી અને સં. ૧૦૮૦માં ગિજનીપતિ શ્લેષ્ઠ રાજાએ ગુજરાતમાં જે વિનાશ વેર્યો ત્યાં સુધી તેઓ જીવિત હશે એમ જણાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ સાચાર ૩૦૫ કવિએ ગાયેલે આ તીર્થને મહિમા ખરેખર, આ તીર્થની અનુપમ મહત્તાનું દર્શન કરાવે છે. આ પ્રભાવક તીર્થને કારણે જ વિધમીઓએ એના નાશ માટે ભારે પ્રયત્ન કર્યો પણ તેઓ ફાવી શકયા નહિ એ વિશે શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ'ના “સત્યપુરતીક૯૫’માં વિશદ વર્ણન આપે છે. ટૂંકમાં એને સાર એ છે કેઅગાઉ જણાવ્યા મુજબ તુના આવ્યા પછી તીર્થના નાશ માટે અહીં માલવદેશને રાજા (અગિયારમી શતાબ્દીમાં), સં. ૧૩૪૮માં મોગલસેના અને સં'. ૧૩૫૬માં અલાઉદ્દીન ખિલજીને ભાઈ ઉલુઘખાન આવ્યા પણ સોને અહીંથી નાસવું પડયું. છેવટે અલાઉદ્દીન ખિલજી સં. ૧૩૬૧માં સ્વયં આવ્યું અને કોઈ ઉપાય દ્વારા આ મૂર્તિને ઉપાડી દિલ્હી લઈ ગયે અને તેની અશાતના કરી, ચૌદમા સૈકાના આ બનાવ શ્રીજિનપ્રભસૂરિના સત્તાસમયમાં બનેલા છે, એટલે એમાં સંદેહને એક અવકાશ છે. સારના જિનમંદિરનો ભંગ થતાં સં. ૧૧૩૪ માં શ્રીમહાવીર જિનની યુગલ પ્રતિમાઓ વાછા આદિ શ્રેષ્ઠીઓએ બનાવ્યાની હકીકત અમે “આબુ” ના વર્ણન (પૃ. ૨૯૪) માં આપી છે. એ ભંગ ઉપર્યુકત “વિવિધતીર્થકલ્પ'માં જે અગિયારમી શતાબ્દીમાં થયાને નિર્દેશ છે તે જ હવે જોઈએ, જેનું સૂચન એ શિલાલેખમાંથી મળે છે. | વિક્રમના તેરમા શતકમાં કનાજના રાજાએ અહીં વીર ભગવાનનું પ્રતિમાયુક્ત મંદિર દેવદારનું (લાકડાનું) બનાવ્યું હતું. સં. ૧૨૨૫ ના વૈશાખ વદિ ૧૩ ના દિવસે ભંડારી ઘોઘા શ્રેષ્ઠીએ મહાવીર ચિત્યમાં જીર્ણોદ્ધાર પ્રસંગે ચકી બનાવ્યાને લેખ મળે છે. ગૂજરપતિ અજ્યપાલના દંડનાયક આહાદને સાચેરના વીર મંદિરમાં તેરમા સૈકામાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી હતી. લગભગ એ જ સમય પછી સં. ૧૨૮૮ માં ગિરનાર પર વસ્તુપાલ તેજપાલે આ તીર્થના મહિમાસ્વરૂપ સત્યપુરીયાવતાર નામે મંદિરની સ્થાપના કરી હતી. પં. ગૌરીશંકર ઓઝાજી કહે છે: “સાચારમાં એક પ્રાચીન મજિદ છે જે જુના જૈન મંદિરને તેડીને બનાવવામાં આવી છે. તેમાંના પાષાણના ત્રણ સ્તંભ ઉપર ચાર શિલાલેખે કરેલા જેવાય છે; જેને ભાવ એ છે કેસં. ૧૨૯૭ માં સંઘપતિ હરિશ્ચ આ મંદિરને મંડપ બનાવ્યું. બીજામાં સં. ૧૩૨૨ ના વૈશાખ વદિ ૧૩ ના દિવસે સત્યપુરના આ મહાસ્થાનમાં જ્યારે ભીમદેવનું રાજ્ય હતું ત્યારે એશવાળ ભંડારી છાડાએ મહાવીરમંદિરને જીર્ણોદ્ધાર કરા.” આ ઉપરથી તેરમા ચૌદમા સૈકામાં આ તીર્થની મહત્તા કેટલી હશે એ જાણી શકાય છે. લોકમાં પ્રસિદ્ધિ પામેલા એના મહિમાથી જ વિધમીએાએ એના નાશ માટે પ્રયત્ન કર્યો હશે. સત્તરમા સિકામાં ઉપાધ્યાય શ્રીસમયસુંદર નામના કવિએ પિતાના જન્મથી સાચારને પવિત્ર બનાવ્યું હતું. આજે અહીં શ્રાવકનાં ૫૦૦ ઘરે છે અને ૫ જૈન મંદિર છે – [૧] અહીં જીવિતસ્વામીના નામે ઓળખાતું મંદિર ભવ્ય અને વિશાળ છે. તેમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન પ્રતિષ્ઠિત છે. ૨] તપગચ્છના મંદિરમાં પણ મૂળનાયક શ્રી મહાવીર પ્રભુ છે. [૩] ખરતરગચ્છના મંદિરમાં મૂળનાયક શ્રીધર્મનાથ ભગવાન છે. [૪] ચોદસિયાગછના મંદિરમાં મૂળનાયક શ્રીશીતળનાથ પ્રભુ વિરાજમાન છે. આ બધાં મંદિરે ગામમાં આવેલાં છે જ્યારે [૫] મંદિર ગામ બહાર છે તે બાવન જિનાલયવાળું શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું છે. આજે આ તીર્થ મુખ્ય માર્ગથી એકાંતમાં આવેલું હોવાથી યાત્રીઓની અવરજવર ઓછી રહે છે. ૧. “જૈન લેખ સંગ્રહ” ભા. ૧ (બાબુ પૂરણચંદજી નાહર ) પૃ. ૨૪૮, લેખાંકઃ ૯૩૨ ૨. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ.” પૃ. ૩૪ર. ૩. “ગુજરાતના ઐતિહાસિક લેખ” ભા. ૩ ના ગિરનારના લેખે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૬૪. ભટાણી (કેઠા નંબર : ૩૧૦૦) ખરાડીથી પશ્ચિમ દિશામાં ૧૯ માઈલ દૂર ભટાણા નામનું ગામ છે. સં. ૧૫૦૦ની આસપાસ થયેલા મેહ કવિએ રચેલી “તીર્થમાળા” માં ઉલ્લેખ છે કે “જાઉ ભટાણે વિજુએ પ્રાસા, પૂજઉ જુએ.” આ ઉલેખ આ મંદિર અને ગામ પંદરમા સૈકા કરતાં વધુ પ્રાચીન હોવાનું પ્રમાણ રજૂ કરે છે. આ ગામમાં આજે જેનેનાં ૪૦ ઘરની વસ્તી છે. ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા, ૧ પાઠશાળા અને ૧ જૈન મંદિર છે. મંદિરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. ચારે બાજુએ ફરતા કેટમાં ઘેરાયેલા આ મંદિરમાં મૂળગભારો ગૂઢમંડપ અને આગળ છકીને ભાગ ઓરડા જેવું છે. મૂળનાયક અને આજુબાજુની મૂર્તિઓ ઉપર સં. ૧૮૮૦ ના લેખે નજરે પડે છે આથી આ મંદિર એ સમયમાં નવું બન્યું હશે એમ લાગે છે. ત્યારે ઉપર્યુક્ત “તીર્થમાળા'માં ઉલ્લેખેલ પ્રાચીન મંદિર જમીનમાં ગરક થઈ ગયું હશે અથવા એ જ મંદિરના દ્વાર રૂપે આ મંદિર નવું બન્યું હશે. ૧૬પ. મારેલ (કઠા નંબર: ૩૧૦૧ ) ખરાડીથી વાયવ્ય ખૂણામાં ૨૦ માઈલ દૂર મારેલ નામે ગામ છે. અહીં શ્રાવકનાં ૧૬ ઘર વિદ્યમાન છે એક નાનું સરખું ઘર દેરાસર અહીંની જૈન ધર્મશાળાના ઓરડામાં બનાવેલું છે. તેમાં ધાતુની વીશી લે છે. તેના પર સંવત ૧૮૮૫ને લેખ છે. વળી સં. ૧૫૧૬ના લેખવાળી ધાતુની પંચતીથી ૧ છે. આરસની વીશીના પટ્ટમાંથી પણ છૂટી પડેલી એક જિનમૂર્તિ છે. આ ધર્મશાળા પાસે એક જૈન મંદિર હતું, જે લેકેના કથન મુજબ: મહમ્મદ બેગડા (ઈ. સ. ૧૪૫૯ થી ૧૫૧૩) અહીં આવ્યા ને ગામ તેડી નાખ્યું ત્યારે જૈન મંદિર પણ નષ્ટ કરી ચાલ્યા ગયે. અહીં એક રઘુનાથજીનું મંદિર છે. મૂળે એ ઉપર્યુક્ત જૈન મંદિર હતું. એના અંદરની શિલ્પરચના જોતાં પણ એ હકીકત છત્તી થાય છે. મૂળગભારો અને બારશાખમાં કરેલી મંગલમૂતિ તરીકે તીર્થકર ભગવાનની મૂર્તિઓ આજે પણ જોવાય છે. અંદરની ભમતીના ત્રણ દિશાના ગોખલાઓમાં તીર્થકરની મૂર્તિઓ કોરેલી હજી વિદ્યમાન છે. વચ્ચેના ગેખલાની મૂર્તિની પલાંઠી નીચે “મદિનાથ' એવા અક્ષરે ઉત્કીર્ણ છે. મંદિરના દરવાજાની ડેલીના ડાબા હાથ તરફની પિળમાં ગેખલાની ઉપર પરિકરની ગાદીને પથ્થર લગાવે છે, તેના પર સં. ૧૨૩૪ને લેખ આ પ્રકારે છે – "सं० १२३४ वैशाख सुदि ३ श्रे० दाहव तद्भार्या शोभिन तत्पुत्र कुल चंद्रलचुसहोदरेण सापूतेन मातुल कउजोयनेसिरिसहितेन जभार्या शिवादेवि तत्पुत्र श्रीवच्छ यशश्चंद्र वासिगादिसमस्तकुटुंबसहितेन शीतलप्रतिमा कारिता। हरिभद्रसूरि शिष्येण पंदि.......... અત્રે મહાશ્રી: છે ” આ લેખ પરથી આ મંદિર લગભગ એ સમયમાં બનેલું હશે. મહમ્મદ બેગડાએ તેડી પાડેલું મંદિર આ જ હતું એમ સ્પષ્ટ જણાય છે. ૧. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ લેખાંકઃ ૫૯ ૨. એજન : લેખાંક : ૬૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ વરમાણ ૩૦૭ ૧૬૬. વરમાણ (કઠા નંબર : ૩૧૦૨ ) આબુરોડ સ્ટેશનથી ૨૮ માઈલ અને જીરાવવાથી દક્ષિણ-પશ્ચિમમાં ૪ માઈલ દૂર વરમાણ નામનું ગામ છે. આનું શાસ્ત્રીય નામ બ્રહ્માણ. અહીં આવેલા બ્રહ્માણુસ્વામીના સૂર્ય મંદિરના સ્તંભેમાં સં. ૧૦૭૬ અને તે પછીના ઉત્કીર્ણ ૬ લેખો જોવાય છે. પણ આ સૂર્યમંદિર તો એથીયે પ્રાચીન એટલે સાતમી સદીમાં બંધાયાનું વિદ્વાનોનું માનવું છે. એ ઉપરથી આ ગામ તેર વર્ષ કરતાં પ્રાચીન હેવાનું નક્કી થાય છે. ગામની આસપાસ કૂવા, વાવ અનેક મકાનનાં અસંખ્ય ખંડિયેરે પણ આ ગામની પ્રાચીનતા અને એક મેટી નગરી હોવાને ખ્યાલ આપે છે. આજે તે માત્ર સે ઘરના નાના ગામડા જે આને દયનીય દેખાવ નજરે પડે છે. આ ગામના નામ ઉપરથી જેનેને બ્રહ્માણગચ્છ ખ્યાતિ પામ્યું હતું. એક કાળે એ ગચછનું આ એક મોટું ધામ હતું. જેની સંખ્યા પણ એની પ્રસિદ્ધિને છાજતી હોવી જોઈએ એમ માની શકાય. આબુના દેલવાડાના સં. ૧૨૮૭ ના વ્યવસ્થાલેખમાં લવસહી મંદિરના અઠ્ઠાઈ મહોત્સવને ફાગણ વદ ૫ (ત્રીજા દિવસ)ને ઉત્સવ ઊજવવાનું માં ગામના શ્રીસંઘે માથે લીધું હતું. આ ઉપરથી તેરમા સૈકામાં અહીં જેનેની વસ્તી ઠીક પ્રમાણમાં હશે એમ જણાય છે. એટલું જ નહિ, અહીં એક કરતાં વધારે જિનમંદિરો પણ હશે એમ લાગે છે. એ સંબંધે શ્રીજ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૫૫ માં રચેલી “તીર્થમાળા’માં નોંધ્યું છે કે, અહીં જીરાવલા પાર્શ્વનાથનું મંદિર પણ છે.” પણ અત્યારે તે એને કશે પત્તે નથી. અહીં પડેલાં સેંકડે ખંડિયેરોમાંથીયે એનાં અવશેષે જાણવાનું મુશ્કેલ છે. અહીં ભગવાન મહાવીરસ્વામીનું એક વિશાળ અને મને ડર મંદિર ગામના એક ખૂણે ટેકરી ઉપર વિદ્યમાન છે. આ મંદિરની બાંધણી ઊંચી છે. એના શિખરની ઊંચાઈ પણ ઘણું છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, ચોકી, રંગમંડપ, શણગારકીઓ અને બંને બાજુની દેરીઓ સાથે ગઢયુક્ત આની રચના છે. ચોકી અને રંગમંડપના સ્તંભે તથા ઘૂમટોમાં સુંદર કેરણી કરેલી છે. એક ઘૂમટમાં વચ્ચે લક્ષમીદેવી અને બીજા ઘૂમટમાં અંબિકાદેવીની કરેલી આકૃતિઓ શિલ્પકળાના અદભુત નમૂના હોય એમ જણાય છે. મૂળનાયકની મૂર્તિ ૪-૫ ફીટ ઊંચી અને મનહર બદામી રંગની છે. હાથ, કાનના ખંડિત થયેલા ભાગને નવેસર જોડયા છે. એના ઉપર લેખ નથી પણ મૂર્તિ પ્રાચીન જણાય છે. મૂળનાયકની બાજુમાં શ્રી ઋષભદેવ ભગવાનની સપરિકર મૂર્તિ પ્રાચીન છે. એને પ્રાચીન પરિકરની ગાદીમાં ધર્મચકની બાજુમાં ગાદી ઉપર એક મૂતિ વસ્ત્રાલંકારભૂષિત બેઠેલી છે. હાથમાં પૂજા માટે ચંદનની વાટકી અને ફૂલમાળ એની ભક્તિની પ્રતીતિ કરાવી રહ્યાં છે. લેકે એને ચકેશ્વરી દેવી હોવાનું કહે છે. વાસ્તવમાં એ શ્રાવિકાની મૂર્તિ છે. તેના ઉપર લેખ જેવા નથી. મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સરખી આકૃતિના બે મોટા મનોહર કાઉસગ્ગિયા છે. તેની બાજુએ અને ઉપર મળીને બાર-બાર મૂર્તિએ ઉત્કીર્ણ છે. એ બંનેમાં બે ઈદ્રો અને શ્રાવક-શ્રાવિકા છે. આ કાઉસગ્નિયા ઉપરના લેખથી જણાય છે કે, સં. ૧૩૫૧માં બ્રહ્માણગછના આ મંદિરમાં મડાહડગચ્છીય પરવાડ શ્રાવક પુનસિંહે આ કાઉસગ્નિયા ભરાવ્યા છે. મંદિરને રંગમંડપ કરાવ્યા સંબંધે વિ. સં. ૧૪૪૬ને એક લેખ અને સં. ૧૨૪૨માં પુનિગ આદિ શ્રાવકોએ બ્રહાણગચ્છના આ મહાવીરસ્વામી મંદિરની ભમતીમાંની શ્રી અજિતનાથ ભગવાનની દેરીના ગુંબજની પદ્મશિલા કરાવ્યા વગેરેના ચાર લેખે મળી આવે છે. મંદિરની છતમાં ભગવાનને જન્મત્સવ, શ્રીનેમિનાથ ભગવાનની જાન વગેરેના આકર્ષક ભાવે શિલામાં અંકિત કર્યા છે. આ ભાવચિત્રો તત્કાલીન સમયને ખ્યાલ આપે છે અને આપણને અલોકિક વાતાવરણની અસર નિપજાવે છે. ઉપર્યુક્ત શિલાલેખીય પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે, આ મહાવીરસ્વામી ભગવાનનું મંદિર બ્રહ્માણીય શ્રાવકે એ સં. ૧ર૪ર પહેલાં બંધાવ્યું હશે જેને તે પછી સમયે સમયે જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. અહીં માત્ર ચારેક શ્રાવકનાં ઘરે વિદ્યમાન છે. For Private & Personal use only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૬૭. ધવલી (કા નંબર:૩૧૦૪ ) આબુરોડથી વાયવ્ય ખૂણામાં ૧૫ માઈલ દૂર ધવલી નામે ગામ છે. આબુના લુણવસહી મંદિરના સં. ૧૨૮૭ના વ્યવસ્થા સંબંધી લેખમાં જણાવ્યું છે કે “ધવલી ગામના શ્રાવકે એ શ્રીનેમિનાથ ભગવાનના વર્ષગાંઠના અઠ્ઠઈ મહોત્સવને ચોથને દિવસ ઊજવે. આ ઉપરથી આ ગામ પ્રાચીન લાગે છે અને એ સમયે જેનેની વસ્તી સારા પ્રમાણમાં હોય એમ જણાય છે. ગામમાં શ્રાવકનાં બે-એક ઘર છે. ૧ નાની જૈન ધર્મશાળા અને ૧ જૈન મંદિર છે. મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. આ મંદિર ક્યારે બન્યું તે જાણી શકાતું નથી. આ મંદિરની એક ખંડિત મૂર્તિ જે દત્તાણી ગામથી લાવવામાં આવી છે, તેના ઉપર સં. ૧૧૩ન્ને લેખ આ પ્રકારે મળી આવે છે – “પુરવા-છે શ્રી....... વિવા.....શ્રાવધાકુિતરાઉઝ...જારિતા હૈ [૧] ૨૬૨૧ ” મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારકી અને શિખરબંધી આ મંદિર છે. સં. ૧૯૬૧માં થોડા. ભાગને જીર્ણોદ્ધાર કરાવી દેવા–દંડ નવેસર ચડાવવામાં આવ્યું છે. ૧૬૮, ડબાણું (કોઠા નંબર : ૩૧૦૬) આબુરોડથી ૨૨ માઈલ હર ડબાણ નામે પ્રાચીન ગામ છે. આબુન્દેલવાડાના લુણવસહી મંદિરના સં. ૧૨૮૭ના વ્યવસ્થા સંબંધી લેખમાં જણાવ્યું છે કે– શ્રી નેમિનાથ ભગવાનના મંદિરની વર્ષગાંઠ નિમિત્તે અડ્રાઇમહોત્સવના છઠ્ઠા દિવસને ઉત્સવ ડબાણી અને હણાદ્રા ગામને શ્રીસંઘે કરે. વળી, આ ગામ ચંદ્રાવતીના રાજા સોમદેવે લુણવસહી મંદિરના ખર્ચ માટે સદા માટે અર્પણ કર્યાનું એ જ લેખમાં જણાવ્યું છે. આ ઉપરથી આ ગામ તેરમા ચિકા કરતાં પ્રાચીન છે અને તેરમા સૈકામાં શ્રાવકની વસ્તી સારી હશે એમ પણ સૂચિત થાય છે. વસ્તુત: પ્રાચીન નામ નદીની સામી બાજુએ હતું. પાછળથી કેઈ કારણસર અહીં વસ્યું છે. તેથી અહીં પ્રાચીનતાની, કોઈ નિશાની જવાતી નથી. જેના ઉજજડ ગામમાં મકાનના પાયા મોજુદ છે. અહીં એ સમયનું જૈન મંદિર હોવું જોઇએ, ગામના ચારામાં મંદિરના મોટા પ્રાચીન પથ્થર લગાડેલા જેવાય છે, જે પ્રાચીન જૈન મંદિરનું સૂચન આપી રહ્યા છે. આજે અહીં ૩૨ જેની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૧ જૈન મંદિર વિદ્યમાન છે. શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયકની મૂર્તિ ૫૨ સં. ૧૯૨૩ અને બંને બાજુની મૂર્તિઓ ઉપર સં. ૧૯૫ના લેખે છે. આ બધી મૂર્તિઓ ઉપાશ્રયમાં ઘર દેરાસર તરીકે પ્રતિષ્ઠિત હતી. સં. ૧૯૬૯માં આ મદિરનો પા નાખી મંદિર બંધાવવામાં આવ્યું છે મૂળગભારે, ગૂઢમંડપ, ચેકી, રંગમંડપ, શંગારકી અને શિખરબંધી રચનાવાળું છે. ૧. “ પ્રાચીન જૈન લેખસંગ્રહ : ” ભા. ૨. લેખાંક : ૬૫. ૨. “અબુદ પ્રાચીન જૈન લેખસંગ્રહઃ ” લેખક : ૨૫૧. For Private & Personal use only Page #168 -------------------------------------------------------------------------- ________________ મારવાડ For Private & Personal use only Page #169 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ સ્ટેશન ઓફિસ. મા . મુળનાયક . સંખ્યા જોધપુર મોતીચેક જોધપુર જોધપુર શિખરબંધ કેશરિયાનાથજી પાષાણધાતુ – ૯ ભેરબાગ પાર્શ્વનાથજી ગુંદીના નાકે શાંતિનાથજી ! કેલરી સહસ્ત્રક પાર્શ્વનાથજી ( છ. ૨૦૨૫ સીંધિયારે ચોક કેલરી ધાબાબંધ પાર્શ્વનાથજી કાલરીકા મહેલા લુંકડોરી ધારી નેમિનાથજી સીંધી પિલ સુમતિનાથજી ૫૧૩ ૨૦૨૦ ખેતરપાલી ચતરા શિખરબંધ મુનિસુવ્રત સ્વામી ૧૨૧૨ ૨૦૩૦ તપગચ્છને ઉપાશ્રય ધાબાબંધ કે પાર્શ્વનાથજી : ૪– ૯ જુની મંડી શિખરબંધુ સંભાવનાથજી ૬-૧૪ ૨૦૩૨ ચાદવાલા ગુરાં સાહેબની હવેલી ધાબાબંધ | મલિનાથજી ૨૦૩૩ સીધિયાકા મહેલ્લા શિખરબંધ આદિનાથજી ૨૦y ગુરાંકા તલાવ સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ' રા મા. દૂર ૩૦૫ ] For Private & Personal use only Page #170 -------------------------------------------------------------------------- ________________ | બંધાવનારનું નામ તથા સુવત. વહીદારનું નામ અને સરની જનની દિપ- ધર્મ સંવત. સ્થિતિ વસ્તીમય શાળા શ્રીસંઘ ૧૯૦૦ લગભગ રાજમલજી મુતા એક ગ્રંથભંડાર છે. સં. ૧૨૩૮ ની સાલની પાશ્વ નાથજીની મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંધ ૧૯૯૮ જાલમચંદજી વકીલ લાભમલજી ભણુસાલી એક ગૌતમસ્વામીની મૂર્તિ છે. સુમેરમલજી પટવા એક સ્ફટિકના પ્રતિમા છે. શ્રી સંધ ૧૮૮ર પતિશ્રી ધર્મચંદજી કલાગ૭ ૧૯૬૭ ફત્તેહરિને ઉપાશ્રય ભણસાલી કુટુંબ શ્રોસંધ ૧૯૦૦ ભણસાલી ગુણરાજજી એક રત્નના પ્રતિમાજી છે. ભીંત તથા તેમાં ચિત્રો છે. તપગચ્છ શ્રીસંઘ બીસંધ શ્રીસંધ ૧૯૦૦ રાજવૈધ મહોપાધ્યાય ઉમેદદાજી ૧૯૬૨ રાજવા ઉદયચંદ્રજી ૧૪૮૩ એક દાદાસાહેબની આરસ ની મૂર્તિ છે. ભણશાલી દુલેરાયજી જ. ૧૯૮૫ ભણસાલી જેવંતરાયજી આ દેરાસર કુંથુનાથજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. શ્રીસંધ ૧૮૯૭ શ્રીમંત [ ૩૦૬ Jain Education Interational Page #171 -------------------------------------------------------------------------- ________________ નંબર મામનું નામ : બાંધવી. મુળનાયક પ્રતિમાજીની સંખ્યા ૨૦૩૫ જોધપુર જુનીમડી જોધપુર ! જોધપુર પાષાણુ-ધાતુ શિખરબંધ મહાવીરસ્વામી ૧૪-૪ ગુરકિા તલાવ 1 ૨૫ પાક ધૂમટબંધ મ. દૂર છે નાગોરી દરવાજા બહાર માતાજી મંદિર શિખરબંધ દાદાવાડી માર ઘૂમટબંધ ધર્મશાળામાં શિખરબંધ શાંતિનાથજી બગીચાની પાછળ , પાર્શ્વનાથજી ૧૫– ૧ જશવંતપુરા | ફોધી લેધી. મહાવીરસ્વામી ૩- ૪ નિહાલ ધર્મશાળાની બાજુમાં | સંભવનાથજી બજારમાં આદિનાથજી રે શાંતિનાથજી } ૧૫-૨૦ શીતલપુરા શીતળનાથજી ! ' ૩૦૭ : Jain Education Interational Page #172 -------------------------------------------------------------------------- ________________ ખપાવનારનું નામ તયા સંવત. વહીવટદારનું નામ. લેખને આરાસરની જૈનાની - - સંવત. સ્થિતિ. વસ્તી. યાત્રા વિરોષ તેલ શ્રીસંઘ ૧૮૦૦ કોસંધ ૧૭૦૦. સારો એક ગ્રંથભંડાર છે. એક સાધુ મૂર્તિ છે. એક ધાતુની વૈરટયા દેવીની તથા એક ધાતુની રાજાની મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંધ ૧૯૦૦ ওওও | ગણેશજી મુતા ૧૯૦૦ સુમેરમલજી મુતા શ્રીસંધ-૧૯૫૦ લગભગ , શ્રીસંધ . નથી ૧ ભંડારી ૧૯૦૦ લગભગ ભંડારી એક સાધુ મૂર્તિ છે. શ્રીસંધ ૧૭૫૦ લગભગ ૧૭૨૩ કિલ્લા પર લગભગ એક હજાર વર્ષ પહેલાંના જુના અવશેષ છે. શ્રીસંધ ૧૭૫૦ લગભગ રાજમલજી મુતા જોગરાજ ઘેવરચંદ લેક ૧૯૯૭ જોગરાજજી ઘેવરચંદજી કે ૧૯૯૧ , એક લાયબ્રેરી છે. એક ગૌતમસ્વામીની મૂર્તિ છે. કીસનલાલજી સંપતલાલજી ગુણવત કીસનલાલજી સંપતલાલજી લુણાવત ૧૫૭૩ એક રત્નના પ્રતિમાજી છે. એક જિનકુશલસરિની મૂર્તિ છે. શ્રી સંધ ન્યાલચંદ પુનમચંદજી ભીંતપર નવીન ચીત્રો ચીતરેલાં છે. ભલારામજી માણેકલાલજી ૧૮૯૩ ધીમાં આ દેરાસર સૌથી પ્રાચીન છે. એક ગુરુમૂર્તિ છે. જીવરાજ અગરચંદ ને ૧૫૬ : ક એક સોનાની મૂર્તિ છે. www.ainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ છે સ્ટેશન, શ. બાંધણી મૂળનાયક પ્રતિમાજી . સંખ્યા પાષાણુ-ધાતુ ૨૦૪૭ લેધી નાગોરી ઉપાશ્રય લુણાવતરે વાસ લોધી ફલેધી ધાબાબંધ મુનિસુવ્રત સ્વામી પાર્શ્વપુરા ગેડી પાર્શ્વનાથજી ! ગામ બહાર ચિંતામણિ પાર્શ્વનાથજી ! પકરણ એસવાલેકા મહેલા પિકરણ આદિનાથજી ૨૦૫૧ ચિંતામણિ પાર્શ્વનાથજી પાશ્વનાથજી ૨૦૫૩ બ્રહ્મસર ( બજારમાં જેસલમેર ૧૧ મી. દૂર ૨૦૫૪ દેવીકેટ આદિનાથજી ૨૪ મા. દર ૨૦૫૫ જેસલમેર આચાર્યગછને ઉપાશ્રય પોકરણ ૭. મા. વિમલનાથજી દૂર ૨૦૫૬ ખરતરગને ઉપાશ્રય ગાડી પાર્શ્વનાથજી પાક કોઠારીવાડે શિખરબંધ | સુપાર્શ્વનાથજી ૨૦૫૮ સુપાર્શ્વનાથજીનું દેરાસર નીચે સીમંધર સ્વામી ૩e ! For Private & Personal use only Page #174 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને સૂસની જેની ઉષા થી સંવત. સ્થિતિ. વસ્તી. 1 અય ચાળા વિશેષ સંધ શ્રીસંધ લોંકાગ૭ સારી સં. ૧૨૩૬ ને લેખ બનાવટી છે, કલાગચ્છ ૧૯૦૩ ધાતુનું એક નાનું સુંદર શિખરબંધ દેરાસર છે. ભોલારામજી માણેકલાલજી ફાધીવાળા આ દેરાસર શાંતિનાથજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. ૧૮પ હીરાલાલ ગિરધારીલાલ | શ્રી ) શ્રી મોહનલાલજી વરાડિયા ૧૯૪૪ ૧૯૨૮ મરામતની જરૂર છે. શ્રીસંધ ૧૮૬૦ ભગવાનદાસજી જૈન ! ૧૮૬૦ : સાધારણ મરામતની જરૂર છે. તપાગચ્છ શ્રીસંધ રી પ્યારેલાલજી દાણી ઉ૫ ૭ હસ્તલિખિત ભંડાર છે. ખરતરગચ્છ શ્રીસંધ યતિશ્રી વૃદ્ધિચંદ્રજી બૃહખરતરગચ્છને ભંડાર અહિં છે. ૧૧૦૧ સાલની ૧૯૨૦ અંબિકાદેવીની ધાતુતિ પ્રાચીન છે. તપગચ્છ શ્રીસંઘ ૧૮૬૯ કેસરમલજી બરડ, સુરજમલજી સામસુખા, છગન તપગચ્છને હસ્તલિખિત ભંડાર અહિં છે. મોટા લાલજી પારેખ પીળા પાષાણુપર કતરેલી ૪૦ લીટીની એક પ્રશસ્તિ છે. થાંભલામાં કતરેલાં પક્ષિણએનાં રૂપ જોવા લાયક છે. રાજમલજી ગાંધી [ ૩૧૦ For Private & Personal use only Page #175 -------------------------------------------------------------------------- ________________ રજે. નંબર ગામનું નામ. મૂળનાયક પ્રતિમાની સંખ્યા રાસર | પોકરણ જેસલમેર સુપાર્શ્વનાથજીનું દેરાસર ઉપલોમાળ પોકરણ ૭૦ મી. દૂર ! જેસલમેર શિખરબંધ ગેડી રે પાષાણ-ધાતુ પાર્શ્વનાથજી ૨-૧૪ સંકટહરણ ! પાશ્વનાથજી ૨–૧૭ પટાંકી હવેલી ધર પાર્શ્વનાથજી – ૧ થારસાહની હવેલી આદિનાથજી - ૩ અખયસિંહજીની હવેલી પાર્શ્વનાથજી ભયાપાડે ચાંદમલજીનું દેરાસર સુમતિનાથજી | – ૫ ધનરાજનું દેરાસર પાર્શ્વનાથજી – ૨ રામસિંહજીનું દેરાસર શાંતિનાથજી કિલ્લા પર શિખરબંધ | પાર્શ્વનાથ સંભવનાથજી ૧૪૫– ૧ શાંતિનાથજી ! ૧૧૮– ૯ १२०७० { ૧૮ – ૯ ૩૧૧ ] For Private & Personal use only Page #176 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સ વત, વહીવટદાનું નામ કે ના દસમની જૈનની ૫- ધર્મસંવત. સ્થિતિ | વસ્તી લવ શાળા વિશેષ નોંધ તપગચ્છ શ્રીસંધ ૧૮૬૯ રાજમલજી ગાંધી સારી શેઠ હિંમતરામજી બાફણા | શેઠ આઈદાનજી બાફણા ૧૯૦૧ ૧૯૦૧ આ હવેલી આખા જેસલમેર શહેરમાં સૌથી સુંદર કોતરકામવાળી છે. શેઠ થિરૂશાહજી ભણુસાલી ૧૬૭૦ લગભગ જવાહરમલજી ભણસાલી લોઢવા તીર્થને જીર્ણોદ્ધાર શેઠ થિરૂશાહે કરાવેલ છે. ભંડાર છે. શેઠ અખયસિંહજી ૧૯૦૦ શેઠ વિજયસિંહજી બાફણ ૧૪૭ શેઠ ચાંદમલજી રતલામવાળા સીરેમલજી બાફણું શેઠ ધનરાજજી મુતા આઈ લાભુબાઈ શેઠ રામસિંહજી મુતા શેઠ રામસિંહજી મુતા શેઠ જયસિંહજી રાંકા ૧૪૭૭ શેડ રામસિંહજી મુતા વગેરે ચાર જણની કમીટી. પ્રશસ્તિ ૧૪૭૩ ૨ ગુરુમૂતિઓ છે. જુદા જુદા પડે છે. સં. ૧૪૭૩ તે શિલાલેખ છે. શેઠ હેમરાજજી ચેપડા ઉલજી રાજ ૧૭૩ ૪ ફટિકની પ્રતિમાઓ છે. જુદા જુદા પટ છે. १४७९ ડાગાગોત્રીય એસવાલ ભાઈઓ ૧૪૭૯ • ના. ૧૪૭૯ આ દેરાસર શીતલનાથજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. ચાંપડા સ.લાખણ સંખવાલર્સઆસરાજ ૧૫૩૬ બે શેઠની તથા બે શેઠા ની મૂર્તિઓ છે. [ ૩૧૨ Jain Education Interational Page #177 -------------------------------------------------------------------------- ________________ નબર ગામનુ નામ ૨૦૦૧ ૨૦૭૨ ૨૦૧૩ २०७४ ૨૦૭૫ ૨૦૧૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૭૯ ૨૦૮૦ ૨૦૮૧ ૨૦૮૨ ૨૦૮૩ -२०८४ ૩૧૩ ] જૈસલમેર અમરસાગર " વાછ " " 39 ખીંગ ક Raj. કલાપર 22 19 તલાવના કિનારે diy . 37 બજારમાં ને સ્ટેશન. પેાકરણ ૭૦ મા. ર 99 કરણ ૭૫ મા. દૂર 39 23 પાકરણ ૮૦ મા. દૂર ' . . લેબી ૩ મા. દૂર પાચ સિ. જૈસલમેર " ,, ખીચ બાંધણી. શિખરબધ 39 .. યુગમ મૂળનાયક કુંથુનાથજી ચંદ્રપ્રભુ આદિનાથન મહાવીરસ્વામી આદિનાથ છે ચિત્તામણિ પાનાથજી આદિનાથજી અજીતનાથજી સંભવનાથજી અષ્ટાપદજી પ્રતિમાના સંખ્યા પાસનાળ પાષાણુધાતુ ૧૪૪- ૧ ૨૯૫–૨૧૧ ૧૪૭- ૨ ૨૩~૨૯ ૭= ૪ ૧૫ ૪ 1-3 ૪-૨૦ । 1 પાનાથજી ૩— ૧ ૧ ૨૪ . ૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ વહીવટદારનું નામ સંવત. સ્થિતિ વતી મ શાળા અને સરની જૈનની પ- ધર્મ વિશેષ નોંધ ચોપડા સે, લાખણુસંખ- વાલસે. આસરાજ ૧૫૩૬ શેઠ રામસિંહજી મુતા વગેરે ચાર જણની કમીટી સારી ૪ ગુરુપ્રતિમા છે. ભણશાલી સં. વિદા ૧૫૧૮ ૧૫૧૮ સંધવી ધના ૧૫૩૬ ૧૫૩૬ શ્રીસંધ ૧૫૩૬ ૫૩૬ શ્રીસંવ ૧૯૦૩ યતિ વૃદ્ધિચંદ્રજી ૨ ગુરુમતિ છે. શેઠ મિતરામજી બાફણ આઈદાનજી બાફણું એક વાશવિહરમાનને પટ છે. ૧૯૨૮ શેડ સવાઈરામજી બાફણ ૧૮૯૩ શેઠ થિરૂશાહ જી. ૧૬૭૫ શેઠ રામસિંહજી મુતા વગેરે ચાર જણની કમીટી ૧૬૭૫ મૂ. ના. એક પાનાની મૂર્તિ છે. એક જિનદત્તરિની અને એક જિનકુશલસરિની મૂર્તિ છે. કલ્પવૃક્ષનું ઝાડ છે. શ્રીસંધ ૧૮૦૦ સૌભાગ્યમલજી અફિણા * ના.. ૩૬ ૧૫૦ ૨ લાયબ્રેરી છે. કાચનું જડાવકામ સુંદર છે. [ ૩૧૪ For Private & Personal use only Page #179 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ પ્રતિમાજીના સ્ટેશાન. મકસ. | બાંધણી મૂળનાયક લેહાવટ પાષાણુ-ધાતુ લહાવટ જાટાવાસ લેકાવટ ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૦૧ મા. દૂર ૨૦૮૬ વીસનવાસ ચંદ્રપ્રભુજી ૧૫- ૨ દરેક બજારમાં ઘર , ૨– ૧ હું ૧૪ મી. દૂર ૨૦૮૮ આાઉ ઘૂમટબંધ પાર્શ્વનાથજી ! ૨– ૨ | ૨૨ મા. દર એસિયાં ૨૦૮૯ એસિયાં | આસિયાં વધમાન વિદ્યાલયની બાજુમાં | શિખરબંધ મહાવીર સ્વામી ૧ માં. દૂર - રાજા રા - - - ૦૯૦ તીવરી ગામની બહાર મથાની આ ૬ મી. દૂર તીવરી પદ્મપ્રભુજી ટાટીકાવાસ વાસુપૂજ્યજી ૫- ૩ ? બાલવા બજારમાં શાંતિનાથજી - ૮ માં. દૂર મારવાડ જંકશન મારવાડ જંકશન મારવાડ જંકશન ઘૂમટબંધ આદિનાથજી – ૬ ખારચી ૧. પાર્શ્વનાથજી , માં. દૂર ! પાલી નવલખા દરવાજે પાલી પાલી શિખરબંધ નવલખા ( ૧૮૮૧૭ પાર્શ્વનાથજી ઢારાવાસ , શાંતિનાથજી . - ર૦૯૭ સેવકેનવાસ ગોડી પાર્શ્વનાથ - ૨૭ - ૭ ૩૧૫ ] For Private & Personal use only Page #180 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનું નામ, તથા સંવત. વહીવહારનું નામ લખના દાનની જૈનાની હા નમસંવત. સ્થિતિ. વસ્તી | અવ શાળા વિશેષ નોંધ શ્રીસંધ ૧૯૩૧ હજારીમલજી વિજયરાજજી પારેખ. સારી ૨૦૦૦ | ૨ | ૧ એક જિનદત્તસૂરીની મૂર્તિ. છે. ૧ ગ્રંથ ભંડાર છે. શ્રીસંવ ૧૯૬૦ સતીદાનજી લુણિયા ૧૯૨૫ એક ગૌતમસ્વામીની આર સની મૂર્તિ છે. શ્રીસંધ ૧૯૦ ૦ ઘુડમલજી ભોજરાજ શ્રીસંઘ ૧૯૮૯ સૂરજમલજી છાજેડ સાધારણ શ્રીસંધ ૧૦૧૩ ધીની કમીટી પ્રમુખ કુલચંદજી ઝાબક ૧૦૧૩ સારી નથી એક લાયબ્રેરી છે. પ્રાચીન તીર્થ છે. દસમા સૈકા પહે લાનાં અવશેષ અહિ. છે. જુદી જાતના શિ૯૫ પણ છે. - શ્રી સંધ ૧૫૦૦ સંખલેચા નેમિચંદજી કેસરીમલજી ૧૦૦ ૧ લાયબ્રેરી છે. શ્રી સંધ ૧૧૦૦ લગભગ ૧૫૩૧ સાધારણું પ્રાચીન દેરાસર છે. શ્રીસંઘ શ્રીસંધ સારી નથી. ચિતિશ્રી હેમસાગરજી ૧૯૫૪ - યતિશ્રી લબ્ધિસાગરજી ૧૯૯૮ એક પુસ્તક ભંડાર છે. એક શ્રી હેમસાગરજીની આરસ ) ની મૂર્તિ છે. શ્રીસંધ ૧૭૦૦ ગેનમલ હીરાચંદજી શ્રીસંધ ૧૧૪૪ શેઠ નવલચંદ સરૂપચંદની પેઢી ૨૦૦ એક પુસ્તક ભંડાર છે. એક સાધુસૂતિ છે. શ્રી સંધ ૧૫૦૦ ખરતરગચ્છીય શ્રી સંધ એક ગૌતમસ્વામીની મૂર્તિ છે. શેઠ નવલચંદ સરૂપચંદની [ ૩૧૬ For Private & Personal use only Page #181 -------------------------------------------------------------------------- ________________ નંબર | ગામનું નામ ઠેકાણું. બાંધણી, ઓફિસ. મૂળનાયક થક પ્રતિમાજની શાન સંખ્યા પાષાણ-ધાતુ ૨૦૯૮ પાલી ઢારાવાસ પાલી પાલી શિખરબંધ | સુપાર્શ્વનાથ સ્ટેશન રોડ જાલોરી દરવાજા બહાર આદિનાથજી ચિંતામણિ પાર્શ્વનાથજી ૫–૧૨ કેરીઆ દરવાજાની બહાર શાંતિનાથજી ૧૪–૨૫ ગુજરાતી કટલામાં ધાબાબંધ | સુપાર્શ્વનાથજી ૧૯૭૩ ડુંગરીપર શિખરબંધ પાર્શ્વનાથજી ચરપટિયા બજારમાં મારવાડ જંકશન ૬ માં. દૂર મારવાડ જંકશન ઘૂમટબંધ ૨૧૦૫ ચેલાવાસ શિખરબધ ! નેમનાથજી ૪ મી. દૂર રૂપાસ કેરલા ૫ મી. દૂર પાલી કંથુનાથજી ૪– ૧ ભાડમાં ઓસવાલના વાસમાં બાડમેર ૧૮ માં. દુર બાડમેર ધૂમટબંધ નેમિનાથજી ! કેટડા. ૨૮ મા દર શિવ શાંતિનાથજી | શીતળનાથજી ગુજ બજારમાં પાલી ૧૨ મી. દૂર છે જવાલી શિખરબંધ શાંતિનાથજી ૧–૨૦ કુરણું ગુજ ૬ મી. દૂર પાલી ચંદ્રપ્રભુજી ૨૧૧૨ પાલી ૮ મા. દર શાંતિનાથજી ૩૧૭ ] For Private & Personal use only Page #182 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને રસાસરની જેનાની ઉષા- ધર્મસંવત ૬ સ્થિતિ.. વતી. (શ્રવ શાળા વિશેષ ધ શ્રીસંઘ ૧૫૦૦ શેઠ અચલાલજી મુતા સારો શેઠ સીમલજી બલાઈ શેઠ નવલચંદ સરૂપચંદની પેટી જસરાજજી ધારીવાલ ૧૯૦૨ શ્રીસંઘ સાધારણ શ્રીસંધ ૧૭૦૦ સારી સાધારણ શ્રીસંઘ ૧૯૪૫ શાહ જીવરાજ ઘાશીરામજી સારી ૬૮ શ્રીસંધ ૧૮૫ર શાહ નિમિચંદજી જસરાજજી સાધારણ ૧૧૫ જીર્ણોદ્ધારની જરૂર છે. શ્રીસંધ શ્રીસંધ શ્રીસંધ કરે છે ! જીર્ણ દેરાસર છે. શ્રીસંધ ૧૯૨૮ શા. જેખચંદજી રાજમલજી સાધારણ શ્રી સંધ ૧૭૦૦ લગભગ જવાનમલજી ડામરચંદજી સારી એક એવીશ જિનમાતાને " પટ છે. શ્રીસંઘ ૧૯૨૮ સાધારણ શ્રીસંધ ૧૬૯૮ શ્રીસંધ ૧૮૯૩. સારી શ્રીસંઘ જીણું દેરાસર છે. શ્રીસંધ ૧૮૫૮ સાધારણ ૧૨૫ | [ ૩૧૮ For Private & Personal use only Page #183 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ Jકાણે સ્ટેશન. અફસ, પાણી મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા ૨૧૧૩ બીસાલા એસવાલના વાસમાં બાડમેર ૧૪ મા. બાડમેર ઘૂમટબંધ વિમલનાથજી પાષાણધાતુ – ૩ ૨ ૨૧૧૪ ગવાડા બજારમાં કેરલા ૮ માં. દૂર - પાલી શિખરબંધ ! આદિનાથજી ૧–૧૮ ૨૧૧૫ | ભિન્નમાલ શેઠનેવાસ ભિન્નમાલ ભિન્નમાલ પાર્શ્વનાથજી ૨૧-૬ ૨૧૧૬ ગાંધી મુતાને વાસ શાંતિનાથજી ર૦–૧૯ ૨૧૧૭ ઘૂમટબંધ | પાર્શ્વનાથજી બજાર ગણેશ ચેક શિખરબંધ | શાંતિનાથજી ! ૭-૨૪ તપગચ્છને ઉપાશ્રય ગાંધી | મુતાને વાસ ઘર મહાવીરસ્વામી – ૨૧૨૦ વધુ વાસ ૧૧- ૭ ૨૧૨૧ બાડમેર નરેમેં સ્ટેશન જતાં રસ્તામાં ' બાડમેર બાડમેર ચંદ્રપ્રભુજી ! ૧-૬ | ૨૧૨૨ ખાગતમેં શિખરબંધ | આદિનાથજી ૨૧૨૩ | ધર પાર્શ્વનાથજી ૨૧૨૪ પાદરમેં શિખરબંધ ૨૧૨૫ : ખાગલમેં ૨૧૨૬ શાંતિનાથજી ! ૧ :૩ ૩૧૯ ] Page #184 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સવત. વહીવટનું નામ કે મને હરાસરની જેની ઉપ-ધર્મસંવત : સ્થિતિ : વી. મલ શાળા વિશેષ નોંધ શ્રીસંઘ ૧૮૭૮ ભાનીરામ ફરજમલ સારી ૨૫૦ શ્રીસંધ ૧૯૦૦ શ્રી સંધ સાધારણ પ્લાસ્ટરની જરૂર છે. શ્રીસંઘ ૧૭૦૦ શ્રીસંધ સારી પરિકર૫ર સં. ૧૦૧૧ ની સાલને લેખ છે. એક ઊભી અને બે બેઠેલી લગભગ સાતમા સૈકાની મૂતિ છે. ચાર શ્રાવકની - મૂર્તિ છે. ખરતરગચ્છ શ્રીસંધ ૧૯૭૫ ભીમરાજ ભગવાનદાસ માલુ એક પુસ્તક ભંડાર છે. ચિત્રકામ નવીન છે. શ્રીસંધ ૧૫૭૫ શ્રીસંધ ૧૯૭૮ ભદુમલ બ્રીજરાજ બાથરા ચલગચ્છ શ્રીસંધ ૧૬૦૦ * ગોકળચંદ કરમચંદ પઢાઈયા મરામતની જરૂર છે. શ્રીસંધ ૧૯૬૩ યતિશ્રી નેમચંદજી ' ૧૯૨૦ ખરતરગચ્છી શ્રીસંધ ૧૯૭૫ ભીમરાજ ભગવાનદાસ માલુ ૧૮૬૩ એક જિનદત્તસૂરિની મૂર્તિ છે. [ ૩૨૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ પાર બાંધણી. મૂળનાયક પ્રતિમાની સંખ્યા પાષાણુ-ધાતુ બાડમેર પાદરમેં બાડમેર બાડમેર ધર પાર્શ્વનાથજી --------- સિયાણી સવાલના વાસમાં ખડીન ૪ મી. દૂર આદિનાથજી ૨– ૧ ચટન ભાસબર ૧૮ માં. દૂર ઘૂમટબંધ, પાર્શ્વનાથ રાણીગામ બાડમેર ૧૨ મા. દૂર બાજેતરા રાવળી ગલી બાલોતરા બાલતા શિખરબંધ શીતળનાથજી ૧ – ૯ - ઘર શાંતિનાથજી , વ ખરતરગચ્છને ઉપાશ્રય પાશ્રય ઘૂમટબંધ કેસરિયાનાથજી ૪– ૮ જુના કેટ પાસે - ઘર પાર્શ્વનાથજી – ૧ -- - --- -- - ------ માલવાડા -- માલવાડી બજારમાં શિખરબંધ ૨ મ. દૂર ૨૧૩૬ પરન (પડન) જૈનમ દર ધર્મનાથજી ૪મા. દર મેરાનગર ડુંગરની વચમાં પાર્શ્વનાથજી ૬૧–૧૧ ૬ મી. દૂર આદિનાથજી , ૪૮– શાંતિનાથજી કર– ૧ For Private & Personal use only Page #186 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. અચલગચ્છ શ્રીસંધ ૧૯૭૫ શ્રીસંધ ૧૯૭૮ શ્રીસંધ ૧૯૭૪ શ્રીસંધ ૧૯૭૭ શ્રીસ ધ ૧૯૩૭ શ્રી જનસમુદ્રસૂરિ ૧૭૪૨ મ ૧૯૦૦ શ્રોસધ ૧૯૮૨ શ્રાધ ૧૯ શ્રીસંઘ ૧૯૫૯ શ્રીસધ ૧૪૦૦ લગભગ સ્વ. લાછીબાઇ ૧૫૬૮ શેઠ માલાશા ૧૬૩૮ વીવવાનું નામ ગાળચંદ કરમચંદ પઢારિયા કુરાગ જારીમન પુનમચંદ સમેલચ ંદાણી બાજરાજ હજારીમન્ન મેર મુ. મૂળચંદ સુરજમલ ક’ડુંગોપા શ્રીજીનસમુદ્રમ હીમતરામ ભુરચંદ ક ચોપડા સય .. મૂળચંદ જગન્ન કપડા ૧૮૬૦ શ્રી નાકોડા પાનાથના કારખાના કમીટી ૩બના દેરાસરની જૈનાની કંપા ધ મ સંવત. સ્થિતિ. વસ્તી. અન્યશાળા 93 ૧૯૧૦ ૧૭૧૮ ૧૯૧૦ મારી સાધારણુ શારી " 12 "" . "" ૧૨૫ ૪૦. ૧૨૫ ૧૨૫ १०० ૨૫૦ નથી ૧ ર ૧ ૧ ૧ વિશેષ નોંધ જૂના જૈન અવશેષો મળી માય . કાનું કામ સુંદર એકમ ચાર , સ ૧૯૯ ની સાલની પા નાથછની મતિ પ્રાચીન છે. આ દેરાસર માનભદ્રજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. બે જૈન સ્કુલા છે. એક પ્રાચીન તીથ છે. એક ક્રીતિસૂરિની મૂર્તિ છે. આ દેરાસરમાં દેવદેવીઓનાં રૂપ જોવાલાયક છે. એક જિનદત્તસૂરિની આરઅની મૂર્તિ છે. પરા છે. [ ૩રર Page #187 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ३स्व સેશન આસિ. બાંધણી મૂળનાયક પ્રતિમાજીના સંખ્યા પાષાણધાતુ સગુલી ૨૧૪૦ ઉપલા વાસમાં તિલવાડા ૬ મી. દૂર ઘર બોલતરા પાર્શ્વનાથ ૨૧૪૧ મેટા રાણીવાડા બજારમાં રાણીવાડા ૧ મા. દર માલવાડા શિખરબંધ આદિનાથજી ૪– ૨ ૨૧૪૨ આદર વડગામ | ૧૫ મી. દૂર ૨૧૪૩ વડગામ (વાંકડિયા) ૧• મા. દૂર . ગામ બહાર ટેકરી પર ચંદ્રપ્રભુજી તિલવાડા બજારમાં તિલવાડા ૨ માં. દૂર બાલોતરા મુગડા એસવાલના વાસમાં બાલોતરા ૩ મી. દૂર પાર્શ્વનાથજી (ધાતુના) જસેલ ” જોલ શિખરબંધ સુપાર્શ્વનાથજી ઘર | આદિનાથજી નિયછે , ચંદ્રપ્રભુજી ૨– ૧ સુવર્ણગિરિ પર્વત પર શિખરબંધ મહાવીરસ્વામી ૧૮-૧ નેમિનાથજી ૩– શાંતિનાથજી | સામરણવાળું પાર્શ્વનાથજી – છે ૨૧૫૪ ઘૂમટબંધ આદિનાથજી – ૩૨૩ ] For Private & Personal use only Page #188 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખન દેરાસરની જેનાની કલા સંવત. સ્થિતિ. વસ્તી અવ શાળા વિશેષ નૈધ શ્રીસંઘ ૧૭૫૦ આશારામ ચૂનીલાલ ભણશાલો ૧૯૧૦ ખરાબ શ્રીસંઘ ૧૯૪૦ શ્રી સંધ સારી : શ્રીસંઘ ૧૯૩૦ શ્રોસંધ ૧૭૦૦ કે ૫૦૦ ! મહાવીર સ્વામી ભગવાન અહિં વિચરેલ હતાં એવી માન્યતા છે. શ્રી સંધ ૧૬૦૦ શ્રીસંઘ ૧૮૯૦ પન્નાલાલ મેકમચંદ ખરાબ જીણું દેરાસર છે. શ્રીસંધ ૧૮૫૦ શા. મગાજી વનાજી. સાધારણ તપાગચ્છ શ્રીસંઘ ૧૬૮ સાલસા ઢીંગરમલ રામચંદ સારી પ્રતિમાજી ચમત્કારિક છે. ખરતરગચ્છ શ્રીસંઘ ૧૮૭૫ એક વીશ જિનમાતાને પટ છે. અતિશ્રી તારાચંદ ૧૮૪૮ યતિશ્રી ચુનીલાલ એક પુસ્તક ભંડાર છે. રૂઘનાથસિંહજી મોદી તથા મંત્રી જયમલ ૧૬૮૧ થી ૧૬૮૪ | સાધારણ ૧૮૦૦ ( ૪ એક પુસ્તક ભંડાર છે. કમીટી [ ક૨૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ નંબર : ગામનું નામ ઠેકાણ બાંધણું. પ્રતિમાજીની સંખ્યા | સ્ટેશન. : મા મૂળનાયક ૨૧૫૫ જાલેર તપાવાસ, કે જાહેર પાષાણુ-ધાતુ ૪ – ૩ લેસ | શિખરબંધ મહાવીરસ્વામી ૨૫૬ ઘૂમટબંધ નેમિનાથજી ૨૪– ૮ - - - - ૨૧૫૭ શિખરબંધ શાંતિનાથજી ૧૮– ૨૧૫૮ આદિનાથજી ૨૧૫૯ સુરજ પિલની સામે ખાનપુરા મહાલે ધાબાબંધ મુનિસુવ્રત - સ્વામી – ૪ ૨૧૬૧ ખરતરકા મહહલા શિખરબંધ પાર્શ્વનાથજી ધાબાબંધ જીરાવલા પાર્શ્વનાથજી કાંકણિયા વાસ શિખરબંધ પાર્શ્વનાથજી ! ૪– ૪ ભંડારીયકા પહેલા વાસુપૂજ્યજી ૩- ૨ બજારમાં ગોડી પાર્શ્વનાથ 1 મા. દૂર શ્રી વર્ધમાન વિદ્યાભવન ઘર મહાવીરસ્વામી ૩– ૧ બજારમાં શિખરબંધ ચંદ્રપ્રભુજી ૪- ૨ ૨ માં. દર | ૨૧૬૮ રાપરા એસવાલના વાસમાં બાલોતરા પાર્શ્વનાથજી ! ૧૦ મી. દૂર બાજેતરા ૩૨૫ ] For Private & Personal use only Page #190 -------------------------------------------------------------------------- ________________ બધાવનારેનું નામ તથા સવત. શ્રીસંધ "" શ્રીસંધ ૧૯૪૭ શ્રીસધ ૧૯૬૯ શ્રીસધ વિદ્યાભવન કમીટી ૧૯૯૫ શ્રીસંધ ૧૯૪૦ શ્રીંસ ધ ૧૯૮૭ યહીવટદારનું નામ. મ્રુતા મહેતાબચંદજી ભટ્ટારક લાલચંદ્રજી કાર્નરાજજી મુતા નેણુચંદજી સુકરચંદજી ધરવામ રૂધનાથસિંહજી મોદી શ્રીસ'ધ ધનાથસિંહજી મેંદી પુખરાજજી ધનરાજજી મુતા કાનમલજી રામલામજી કાનરાજજી મુતા મેનેન્ટિંગ મારી શ્રીસ ધ સુતા રામા વસ્તીરામ લેખના રાસરની જૈનાની ઉપા- ધ સ્થિતિ. વસ્તી. ગ્રંથ ગાળા સંત જી ૧૯૨૧ સાધારણુ સાર જીણું સારી સાધારણ ૧૨૫ ૨૦૦ વિશેષ માંધ એક લાયબ્રેરી છા માસર છે. શ્રી હીરવારની સ ૧૬૫ ની સાલની મૂર્તિ છે. કથા દાસર છે. એક ગુરુમૂર્તિ છે. ઋણું દેરાસર છે. ક્ર્મ દેશભર છે. રાજેન્દ્રસૂરિની મતિ છે. જીણુ દેરાસર છે. [ ૩૨૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ઠેકાણે મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા ૨૧૬૯ સણુધરી સવાલના વાસમાં બાલોતરા ૩૦ મી. દૂર બાલોતરા શિખરબંધ પાષાણુ-ધાતુ આદિનાથ ૨૧૭૦ ચંદ્રપ્રભુજી ૨૧૭૧ આહેર ગામ બહાર જાહેર ૧૦ મા. દર આહાર ગેડી પાર્શ્વનાથજી ૨૦૮-૨૪ ૨૧૭૨ બજારમાં આદિનાથજી ૧૩ – ૯ ૨૧૭૩ શાંતિનાથને વાસ શાંતિનાથજી ૨૧૭૪ ગામ બહાર પાર્શ્વનાથજીની ગલી ધાબાબંધ | પાર્શ્વનાથજી ધર્મશાળાના મેડા ઉપર ઘૂમટબંધ | શાંતિનાથજી – ૪ સમદડી નવી વાસ સમદડી સમદડી શિખરબંધ | સુપાર્શ્વનાથ ૫–૧૦ | દર મા. ૨૧૭૭ ધાબાબધ ! શાંતિનાથજી – ૨૧૭૮ જુની વાસ | આદિનાથજી – ૧ ૨૧૯ બાબરા બજારમાં બાગરા ના મા. દુર બાગરા શિખરબંધ | પાર્શ્વનાથ – ૭ ૨૧૮૦ ગામ બહાર મહાવીરસ્વામી ૦૫ મ. દૂર ૨૧૮૧ નગર ઓસવાલના વાસમાં ! ભિન્નમાલ ૪૦ મી. દૂર છે બાલોતરા આદિનાથજી – ૧ ૨૧૮૨ ગુડા બાડમેર ૪૮ મી. દૂર શાંતિનાથજી. ૩ર૭ ] For Private & Personal use only Page #192 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ કાઠીગારનું નામ, રસની જૈનેની ઉપ- મુશs, સ્પિતિ વસ્તી ! કાશ ર. વષ ધ શ્રીસંધ ૧૮૪૦ હજારીમલ ભેરાઇ ૨૨૫ શ્રીસંઘ ૧૮૫૪ વેલા રૂપાજી રંગમંડપમાં દેવદેવીઓનાં ૨૫ જોવાલાયક છે. ત્રિસ્તુતિક શ્રીસંધ ૧૯૫૫ ગોડી પાર્શ્વનાથજીની પેઢી ! ૧ એક પુસ્તક ભંડાર અને એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૯૫૫ શેઠ મુલતાનજી તથા શેડ તારાચંદજી ૧૯૫૫ શ્રીસંધ મૂળનાયક શ્રી આદિનાથજી છે પરંતુ શાંતિનાથના નામથી ઓળખાય છે. શ્રીસંધ શિક મુલતાનજી તથા શેડ તારાચંદજી. ત્રિસ્તુતિક શ્રીસંધ ૧૯૫૯ ગાડી પાર્શ્વનાથજીની પેઢી ૧૯૫૯ , ૧ ગુરુતિઓ છે. શ્રીસંધ ૧૭૦૦ શ્રીસંધ ત્રણ આરસની ગૌતમસ્વામીની મૂર્તિઓ છે. એક ગૌતમસ્વામીની મૂર્તિ શ્રીસંધ ૧૮૦૦ શ્રીસંધ ૧૯૯૮ ધનચંદ્રસૂરિની એક આરસ નો મૂતિ છે. શ્રીસંધ ૧૯૯૪ પરતાપમલ માજી ૧૭૪૮ સાધારણ દેરાસર છર્ણ છે. શ્રીસંધ ૧૯૭૫ રોડ રૂગનાથ હજારીમલ ખરામ ૩૨૮ Jain Education Interational Page #193 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ રેલવે સ્ટેશન, પર કાનું બાંધણી. બાંધણ મૂળનાયક શાફિસ. પ્રતિમાજીની સંખ્યા ૨૧૮૭ ગુડા સવાલના વાસમાં બાડમેર ૪૮ મી. દૂર બાલોતરા ધર પાષાણ-ધાતુ - ૧ પાર્શ્વનાથજી ૨૧૮૪ ગાદેવી ભિન્નમાલ ૪૦ મી. દૂર જાબ ચંદ્રપ્રભુજી ૨૧૮૫ વાલી (સાચોરી) ૩૦ મા. દર બે ઘૂમટબંધ આદિનાથ ૩– ૨૧૮૬ મેરસીમ ભિન્નમાલ - ઘર પાર્શ્વનાથજી ૨– ૧ ૨૮ મી. દૂર ૨૧૮૭] , શાંતિનાથજી ૩– ૧ ૨૧૮૮ ઘુમડિયા ધર્મનાથજી • – ૧ ૨૪ મા. ૨ ૨૧૮૮ વાગોડા ચંદ્રપ્રભુજી ૨૧૯૦ દેદાળ શિખરબંધ શાંતિનાથજી ૨૦ મી. દૂર ૨૧૯ સુરાણ ૨૧૯૨ ઉનડી મોદરા ૧૪ મી. દૂર મોર » પિસારું આદિનાથજી ૨૧૮૪ મંગળવા જાહેર ધૂમટબંધ પાશ્વનાથજી ૧૮ મા. દૂર ૨૧૯૫ ભાંડવપુર તીર્થ છે ભિન્નમાલ ૨૦ મી. દૂર શિખરબંધ મહાવીર સ્વામી – ૨ ૨૧૯૬ છવાણા એસવાલના વાસમાં બાલેતા ૩૪:મા: દૂર બાલોતરા ધર આદિનાથજી – ૧ -= -= ૨૧૭ પાદર • રા. સીવાણા શિખરબંધ પાર્શ્વનાથજી – ૧ -૩૨૯ ] For Private & Personal use only Page #194 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ લેખને હરાસરની જેનેની હપ- ધર્મસંવત. સ્થિતિ વસ્તી. મય શાળા વિશેષ નોંધ શ્રીસંઘ ૧૯૭૨ શેઠ રૂઘનાથ હજારીમલ ખરાબ શ્રીસંધ ૧૭૦૦ રામચંદ કેસરાણી મુ. જાબ સાધારણ ૨૦ ૧ શ્રીસંધ ૧૯૫૫ મુતા હસ્તીમલ કેવળજી. , ૧૨૫ ૧ શ્રીસંધ ૧૯૫૯ સંધવી ના ભીખા સારી ૫૦૦ ૨ એક પુસ્તક ભંડાર છે. મુતા હીંમતમલ અચલા છે શ્રીસંધ ૧૯૦૮ શ્રીસંઘ સાધારણ ૫૦ ૧ શ્રી સંધ ૧૯૯૦ , ર૫૦ ૧ શ્રીસંધ ૧૯૯૩ ૧૯૫૫ સારો ૧૫૦ ૧ શ્રીસંધ ૧૯૬૨ સીરમલ ગોદાજી ગાંધી મુતા ૧૯૫૫ ,, ૧૭૫ ૧ શ્રીસંધ ૧૯૦ સાંકળચંદ જવાનજી * ૧રપ ૧ શ્રી સંધ ૧૯૭૯ છોગાજી કુસાઇ - ૧૯૫૫ + ર૦૦ ૧. શ્રીસંઘ ૧૯૭૨ શ્રીસંધ સાધારણ ૫૦ ૧ શ્રીસંધ ૧૯૯૫ શ્રી મહાવીર સ્વામી તીર્થની કમીટી સારી નથી ૧ ૧ એક તીર્થ છે. સગવડ ઠીક છે. આરસનું કામ સારું છે. શ્રીસંઘ ૧૯૪૦ મુતા હરખચંદ ફેજા , ૨૭૫ ૧ શ્રીસંધ ૧૯૯૭ ફોગગિયા દેવજી પચાણજી [ ૩૩૦ For Private & Personal use only Page #195 -------------------------------------------------------------------------- ________________ મનું નામ પ્રતિમાજીની સ્ટેશન, કોમ દ, તું છે. જેમ કે સંખ્યા ૨૧૯૮ જાકસા એસવાલના વાસમાં બાલેરા હું ૧૨ મા. દર પર આદિનાથજી પાષાણુ-ધાતુ – ૨૧૯૯ બુડીવાડા - પાર્શ્વનાથજી. २२०० આસોતરા શિખરબંધ નેમનાથજી -- ૨ - ૬ મા. ૨ રર૦૧ બીજા શાંતિનાથજી ૪ મા. દૂર ; ૨૨૦૨ સિયાના બજારમાં બાગા. ૯ માં. દર સિયાના સુવિધિનાથજી આદિનાથજી પચપદરાસીટી એસવાલના વાસમાં , પંચપદરા સીટી પચપદરા સીટી શાંતિનાથજી બજારમાં શખરબંધ સુમતિનાથજી ૪– ૧ થાભ ? ઓસવાલના વાસમાં ૧૬ મી. દૂર સુપાર્શ્વનાથજી પાટદી પાટોદી વિમલનાથજી ૧૨ મા. દૂર કાંણાવ્યું પારલુ મા. ૧ર પારણું નેમિનાથજી ૧૦- ૪ ૧ : પારલુ પાર્શ્વનાથજી ૩– બજારમાં બાગરા મા. ઉર. ભાગરા નેમનાથજી - - ! ૨૨૧૨ આકાલી ' ૪ મા. દર • ! – ૨ શિખરબંધ આદિનાથ ૩૩૧ ] For Private & Personal use only Page #196 -------------------------------------------------------------------------- ________________ અાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. { લેખના કરારને જેની લિય- ૧ છે ભંવત. સ્થિતિ. વસ્તી મારા વિશેષ સંધ , , શ્રીસંઘ ૧૮૦૦ બાલકચંદ અમરચંદ સાધારણ શ્રીસંધ ૧૯૦૦ ગેબીરામ દયારામ બુરડ શ્રીસંઘ ૧૯૪૦ શ્રીસંધ ચિત્રકામ સુંદર આકર્ષક છે. અને ' ! શ્રીસંધ ૧૮૯૭ શ્રીસંધ C/o. કે. એમ. પટવારી બાજેતરા ૧૨૫૫ શ્રીસંધ - શ્રીસંધ એક રાજેન્દ્રસૂરિની આરસ ની મૂર્તિ છે. જેરૂપજી કસ્તુરછ ૧૯૬• ! એક ધનચંદ્રસૂરિની આરસ ની મતિ છે. શ્રીસંઘ ૧૯૩૨ પતિ પુનમસાગરજી શ્રીસંધ ૧૯૫૫ ગોમચંદ રાણમલ લુક શ્રીસંધ ૧૮૫ યતિ માણેકચંદજી ચોપડા કે ૧૬૦ શ્રીસધ ૧૮૩૦ ભ શ્રીસંધ સાધારણ શ્રીસંધ ૧૮૦૦ ભગવાનદાસ થમલ વાઘમાર ૧૫૨૪ શ્રીસંધ ૧૬૯૧ પ્રેમચંદજી આગણુમલજી ! શ્રીશ્રીમલ સારી શ્રીસંધ ૧૯૭૦ બાદરમલજી ઘેવરચંદજી મુતા શ્રી સંધ ૧૯૦૦ શ્રીસંઘ [ ૩૩૨ For Private & Personal use only Page #197 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ રેવે રાન, . બાંધણી. મૂળનાયક પ્રતિમાર્ગ સંખ્યા પાષાણ- ધાતુ ૨૨૧૩ બનાડ બજારમાં બના! માં. દર જોધપુર શિખરબંધ પાશ્વનાયછ ૨ ૦૫ ૨૨૧૪ મરીગંગા દહીજના ૧માં. દર ભંડાર ભૂમટબંધ આગેલાઈ ઓસવાલના વાસમાં , મી. દૂર જોધપુર ઘર'' શીતળનાથજી ૩૦ ૨૨૧૬ મુનિસુવ્રત સ્વામી ૨૨૧૭ નાલેસર સતારા વાસમાં જ મા. દર શેરગઢ " શાંતિનાથજી • - ૨૨૧૮ , કે , ચંદ્રપ્રભુજી ૫ શેરગઢ ભાટીના વાસમાં બાલેતા ૩૨ મી. દૂર શિખરબકે પાર્શ્વનાથજી ૨૨૨૦ ગાંગાણી બજારમાં અસારાનાડા ૧૦ મી. દૂર ગાંગાણી ' ધર્મનાથજી ૨૨૨૧ વેરાવાવડી મથાનીઆ ૧૪ મા. દૂર પાર્શ્વનાથજી ૨૨૨૨ કેરે એસવાલના વાસમાં જોધપુર ૧૪ મી. દૂર જોધપુર ૨૨૨૩ બળવા શેરગઢ ઘુમટબંધ શાંતિનાથજી – ૧ ૩૨ મા. દૂર શેત્રવા ૨૨૨૪ લહાવટ ૩૦ મી. દૂર શિખરબંધ મહાવીર સ્વામી -૧૦ ૨૨૨૫ પીપાડસીટી તળાવ ઉપર પીપાડસીટી ૧ મી. દૂર પીપાડસીટી . શાંતિનાથજી ૧૧- ૫ ૩૩૩ ] For Private & Personal use only Page #198 -------------------------------------------------------------------------- ________________ બગાવનારનું નામ તથા સમૃત. શ્રીસંધ શ્રીસંધ ૧૬૯ ૧૮૦૦ શ્રીસ ધ ૧૫૦૦ ગુરાંસા વનેચંદજી ૧૯૦૦ સુરીયા કેંદ્રમા ૧૮૮e શ્રીસુધ શ્રીસંધ ૧૯૮૮ ૧૯૪૮ શ્રીસધ જી. ૧૯૯૨ શ્રીસ ૧૮૦૦ શ્રીસંધ ૧૬૦૦ શ્રીસધ ૧૭૦૦ શ્રીસત્ર ૧૩૦૦ શ્રીસધ ૧૯૫૨ વહીવટદારનું નામ. નેધપુરવાલા જેઠમલજી જાલમજી વકીલ નંધપુરવાળા ગુરાંસા તખતમલજી સુરસા રીધમયછ .. સાના” પરમજી ધવરચક્ક ફકીરચ ઘેવરચંદજી ચૂનીલાલજી પરી ધ્રુવળચાંદ મનમલ સંચેતી સમરથમલ મૂળચંદ નાહટા અચલદાસજી કુશળજી લેના સમેરમલ રતનચંદ શ્રુતા લેખન કરાસરની જૈનાની પા- ધર્મ સંવત સ્થિતિ. વસ્તી. ગ્રંથ ચાળા ૧૬૮૯ ૧૬૮૩ ૧૫૫૯ ૧૯૯૧ ૧૯૫૫ ૧૬૬૪ સાધારણ ૧૯૫૧ 99 " સારી ** .. સાધારણુ સારી ખરાબ ૧૭૫૮ સારી 39 નથી ૭૫ ४०० ૩૦. નવી ૨૦ ૩૦ ૭૫ • રષ ૧ ૧ ૧ ૧ ૧ ૧ 1 ૧૧ ૨૧ વિષ ધ દર વર્ષે વૈશાખ સુદ છ તથા ભાદરવા સુદ ૭ ના મેળા ભરાય છે. મરામતની કાર ગીનથી છર ફુટ ઊંચુ છે. સભામંડપ તુટેલા છે. એક લાયબ્રેરી છે. આ. ડી. શ્રી ના સેાનાના ચાર યંત્રા છે. [ ૩૩૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ નંબર કામનું નામ પ્રતિમા મુળનાથ પીપાડસીટી પી પાડસીટી ૧ મી. દૂર બજારમાં પાષાણુ-ધાતુ ૭ - ૮ શિખરબંધ | પાર્શ્વનાથ { ૨૨૨૭ | કાપરડાજી ગામમાં સ્વયંભૂ પાર્શ્વનાથજી ૨૧- ૯ ૮ મા, કે ૨૨૨૮ વીસલપુર બજારમાં અસારીના ૧૦ મા. દૂર વીસલપુર અજીતનાથજી ૫– ૩ ૨૨૨૯ ચાપ સોજતરેડ ૨૨ મા. દૂર સેજિત ઘૂમટબંધ પાર્શ્વનાથજી પાલાસણ પીપાડસીટી ૧૮ મી. દૂર વિસલપુર શાંતિનાથજી – ૧ સાથીણું પીપાડસીટી શિખરબંધ ૫ મી. દૂર કેસાણા ગાડી પાર્શ્વનાથજી ૬ માં. દર બાલા ભાવી ૬ માં. દૂર ભાવી સુપાર્શ્વનાથજી ૨– ૧ ૨૨૩૪ ભાવી ૩- •ો ૩ મા. દૂર છે ૨૨૩૫ બેરૂન્દા ઓસવાલના વાસમાં ઉમેદ ૧૨ મી. દૂર મેડતાસીટી શાંતિનાથજી ૪ ૨૨૩૬ ભોપાલગઢ (બાલુ) પીપાડ રોડ ૧૪ મા: દૂર ભોપાલગઢ ઘૂમટબંધ નેમિનાથજી ૩૩૫] Jain Education Interational Page #200 -------------------------------------------------------------------------- ________________ બજાવનારનું નામ તથા સેવત. શહીવટદારનું નામ શું ના રાસની જેની રુપ- ધe વ. સ્થિતિ. ૧. એમ શાળા શ્રીસંધ ૧૬૦૦ લગભગ સમેમલ રતનચંદ મુતા | શેઠ આણંદજી કલયાણુજીની શ્રીસંધ છે. ૧૬૭૮ એક પુસ્તક ભંડાર છે. દસમા સકાના અવશેષો પેઢી કાયમ છે. ૯૮ ફીટ ઊંચું દેરાસર છે. શિખરમાંથી તથા ત્રણે બાજુના ઘૂમટમાંથી પાણી પડે છે. ચાર માળનું દેરાસર છે. શ્રી સંધ ૧૮૦ ૦ | અને રાજ રાજમલજી સાધારણું : ૬ સભામંડપ તુટેલે છે. શ્રીસંઘ ૧૭૫૦ વસ્તીમલજી શ્રીસંધ ૧૬૬ર શ્રીસંઘ સારી શ્રીસંધ ૧૭૦૦ લગભગ કેસરીમલજી નથમલજી ધોખા શ્રોસંધ ૧૯૭૬ પૂનમચંદ ચૂનીલાલ ૧૫૪૫ સાધારણ ૧૫ શ્રી સંધ ૧૫૮૫ ચૂનીલાલ મૂળચંદ ૧૫૪૯ સારી ૬૦ શ્રોસંધ છે. ૧૯૭૭ શેઠ સહસમલજી નાગશેઠિયા ૧૬૧૭ , I શ્રીસંઘ ૧૭૫૦ હરખચંદ સંતેકચંદ કંઠારી શ્રીસંઘ ૧૮૦૦ કે દૌલતરામ જસરાજ કાંકરિયા ૧૬૮૪ સાધારણ ૫૦ એક લાયબ્રેરી છે. દેરાસર છે. પદ્મપ્રભુજીના નામથી પ્રસિદ્ધ છે. [ ૩૩૬ For Private & Personal use only Page #201 -------------------------------------------------------------------------- ________________ ને અ ગામનું નામ સ્ટેશન. ઓફિસ. બાંધણી. મુળનાયક પ્રતિમાજીની સંખ્યા ૨૨૭ . ભોપાલગઢ (બાલુ) પીપાડરાડ ૧૪ મી. દૂર નવાવાસ બે પાલગઢ શિખરબંધ પાષાણુ-ધાતુ - ૩ શાંતિનાથજી ૨૨૩૮ જાટાવાસ પાર્શ્વનાથજી -- ૧ રર૩૯ ઓસવાલના વાસમાં મહાવીર સ્વામી ૨– ૨ ૨૨૪૦ બીલાડા દફતરિયાને વાસ બીલાડા | માં. દૂર બીલાડ ઘૂમટબંધ ચિંતામણિ પાશ્વનાથજી ૬–૧૪ ૨૨૪૧ ગામની બહાર શાંતિનાથજી બજાર વચ્ચે શિખરબંધ સુમતિનાથજી ૫– ૫ કટારિયાને વાસ ધૂમટબંધ પાર્શ્વનાથ ૫– ૨ પીચિયાક બજારમાં ૨ મ. દૂર ૨૨૪૫ કાલાઉના આદિનાથજી ૬ મી. દૂર ૨૨૪૬ આસોપ સોનીના વાસમાં ગાટન ! ૧૪ માં. દૂર : આસોપ શિખરબંધ પાર્શ્વનાથજી ૨૨૪૭ શાંતિનાથજી ૨૨૪૮ સાલાવાસ ઓસવાલના વાસમાં સાલાવાસ ૨ મી. દૂર સાલાવાસ ઘર ચંદ્રપ્રભુજી – ૧ ૨૨૯ ખારિયા બજારમાં બીલાડા ૪ માં. દર બીલાડા ઘૂમટબંધ આદિનાથજી ઉપાશ્રયમાં ધાબાબંધ સંભવનાથજી ૨૨૫૧ ચંદ્રપ્રભુજી ૩૩૭ ] For Private & Personal use only Page #202 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લખન રાસરની જૈનની ઉપા- ધર્મ એલત સ્થિતિ વસ્તી. હું અય શાળા કઇ સાલ થાનમલજી લુણિયા ૧૮૯૫ દોલતરામ જસરાજ કાંકરિયા ૧૯૯૨ સારી વિશાળ દેરાસર છે. ચારે ખૂણાની છતરીઓ સુંદર છે. ગંધર્વસેન રાજા જીણું દેરાસર છે. શ્રીસંધ ૧૯૪૦ લગભગ 19 બીજે માળ છે. શ્રીસંધ છે. ૧૯૬૦ પન્નાલાલ ગજરાજજી શરાફ ૧૮૬૧ એક પુસ્તક ભંડાર છે. અતિશ્રી કેસરસાગર શ્રી સંઘ ૧૪૫ ૬૪૩. શ્રીસંધ ૧૮૦૦ બીસંવ સાધારણ નથી ધાબામાંથી પાણી પડે છે. શ્રી સંધ ૧૭૦ ૦ ફૂલચંદજી સુગનચંદજી ૧૮૫૩ ખરાબ ભંડારી ૧૨૫ ૧૭૬ શ્રીસંવ ૧૯૧૭ ગુરાસા કેસરીચંદજી શ્રીસંધ ૧૫૦૦ લગભગ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શ્રીસંધ ૧૮૫૦ લગભગ [ ૩૩૮ For Private & Personal use only Page #203 -------------------------------------------------------------------------- ________________ અરે ! કામનું નામ ર કે બાંધવી. કે મળનાયક પ્રતિમાજીની સંખ્યા સેરાન છે કલોલી પાષાણુ-ધાતુ ૨૨૫૨ ફલેધી (પાર્શ્વનાથ) ગામની વચ્ચે મેડતા રેડ શિખરબંધ : પાર્શ્વનાથજી : મેડતા રોડ ; શિખરબંધ ૨૨૫૩ પાર્શ્વનાથજીના કંપાઉન્ડની સામે ઘૂમટબંધ શાંતિનાથજી હરસેલાવ કાંકરિયાના વાસમાં ગાટન ગાટને , પાર્શ્વનાથજી ૫ મી. દૂર ૨૨૫૫ ડેગાના બજારમાં ડેગાના ૪માં. દૂર ડેમાના મેડતાસીટી સાવાને મહેલે મેડતાસીટી મેડતાસીટી શિખરબંધ | મહાવીરસ્વામી પંચતીથિયામાં વાસુપૂજયજી * કુંથુનાથજી ૨૨૫૯ અછતનાથજી ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ચોપડાને મહેલે શાંતિનાથજી લેતાને મહેલ્લે ” ચિંતામણિ પાર્શ્વનાથજી. સેવકને મહેલે ધાબાબંધ વાસુપૂજ્ય ગામ બહાર પાર્શ્વનાથજીની વાડી શિખરબંધ વિજયચિંતામણિ | પાર્શ્વનાથજી - - - મુનિસુવ્રત સ્વામી - - - - બજારમાં આદિનાથજી , - - કટલા બજાર ઘૂમટબધ ધર્મનાથ ! – કા લ ૩૩૯ ] Page #204 -------------------------------------------------------------------------- ________________ અપાવનારનું નામ તથા સંવત. ના નામ લખન રસની જેની ઉષા- કમ | સંવત, સ્થિતિ, વસતી અકાકા શ્રીમાલ શુભકરણજી ૧૧૦૦ મેડતા સંધની કમીટી | મેમ્બર પનાલાલજી તાતે. સાધારણું સ. ૧૨૨૧ ની સાલના બે ' લેખે છે. યતિજી - ૧૮૯૬ સારી પંચકલ્યાણકના દેખાવે છે. શ્રીસંધ ૧૬ ૦૦ લગભગ ખૂબચંદ મુલતાનચંદ કાંકરિયા શ્રીસંધ ૧૯૫૦ લગભગ લાલચંદ ખીવરાજ કોઠારી શ્રીસંધ ૧૬૫૩ મેડતા સંધની કમીટી એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ ૧૬૬૧ શ્રીસંધ ૧૬૮૪ દસમા સૈકાની એક પ્રાચીન શ્રીસંધ ૧૬૭૭ શ્રીસંધ ૧૬૭ શ્રીસંઘ ૧૬૯ જોગંધ ૧૬૮ શ્રીસંધ ૧૬૮૭ શ્રીસંઘ ૧૬૭૭ [ ૩૪૦ Jain Education Interational For Private & Personal use only Page #205 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. રેલવે સેરાન માસિસ. ૧ મૂળના પ્રતિમાની સંખ્યા પાષાણ-ધાતુ મેડતાસીટી દાણિયાને મહેલ્લો મેડતાસીટી મેડતાસીટી શિખરબંધ આદિનાથજી ૨૨૮ " તપગચ્છનો ઉપાશ્રય ધાબા બંધ કુંથુનાથજી ! રર મુતાની પાળ ઘૂમટબંધ લાંતિનાથજી ૧૮-૧૬ નગર કીંદ) બજારમાં , પર જશનગર શિખરબંધ ચંદ્રપ્રભુજી ૨૨૭૧ પાકુબડી ઘડાકી પાસે મેડતાસીટી શાંતિનાથ ૨૨૭ર ઈડવા એરડિયાના વાસમાં ડેગાના ૮ માં. દૂર ડેગાના - આદિનાથજી - – ૧ ૨૨૭૩ રિયાં બજારમાં મેડતાસીટી ૧૪ મા. ૨ મેડતા સીટી પાર્શ્વનાથ ૨– ૧ ૨૨૭૪ સભર જોપટને મહેલ્લો સાંભરલેક સભર ૨૨૫ બારાવાડ બાથરાના વાસમાં - બે રાવડ મા. દૂર બોરાવડ આમેર લાલ બજાર જયપુરસીટી ૯ મી. દૂર જયપુરસીટી શિખરબંધ ચંદ્રપ્રભુજી ૩–૧૨ ( ૨૨૭૭ જયપુરસીટી સ્ટેશનની સામે ધર્મશાળામાં જયપુર આદિનાથજી ૨૨૮ શ્રીપૂજ્યજીને ઉપાશ્રય પાર્શ્વનાથજી ૨૨૭૮ ૮૪ કચ્છની ધર્મશાળા કુંદીગર બેરેકા રસ્તા ધૂમટબંધ શતિનાથજી સ્ફટિકની ૨૨૮૦ શામલાલજી યતિને ઉપાશ્રય કુંથુનાથજી ૩૪૧] Page #206 -------------------------------------------------------------------------- ________________ બંધાવના૨નું નામ તથા સંવત. આ વહીવટદારનું નામ. લેખને રાસની જેની ઉપા- ધર્મને સંવત. સ્થિતિ, વરતી. મય શાળા વિશેષ ના શ્રીસંઘ ૧૬૭૭ મેતા સંધની કમીટી ૧૬૭૭ સારી ગૌતમબુદ્ધની એક પ્રાચીન મૂર્તિ છે. શ્રીસંઘ ૧૬૫૩ એક ગુરમૃતિ હીરવિજયસૂરિની સં. ૧૬૫૩ ની છે.. શ્રીસંઘ શ્રી સંધ ૧૨૩૧ જોરાવરમલ ઘેવરચંદ કાચનું કામ સુંદર અને આકર્ષક છે. બીજી લોઢા ૧૩૨૧ સંતોકચંદજી અબેરાજજી સુરાણા ૧૬૫૩ ખરાબ શ્રી સંધ ૧૮૫૦ | શ્રીસંધ સારી શ્રી સંધ ૧૭૦૦ સાધારણ યતિશ્રી રૂપચંદજી સારી : ૨૫ શ્રીસંધ ૧૭પ૦ સવાલાલ હરખચંદ બાથરા રૂપચંદજી કોઠારી ૧૮૭૭ હમીરમલજી ગુલેછી (જયપુરવાળા) નથી : ૧ ૧ એક પુસ્તક ભંડાર છે. જયપુરી ચિત્રકામ બહુ જ સુંદર છે. બેરલાલજી ગેચંદજી પંગલિયા ૧૯૫૮ ભીખરાજ ધનરાજજી પુગલિયા. ૩ પુસ્તક ભંડાર છે. ભીંતપર નવાં ચિત્રો છે. શ્રી પૂજ્ય ધરણંદ્રસૂરી શ્વરજી ૧૯૭૫ શ્રીપૂજ્ય ધરણે સૂરીશ્વરજી કાચનું જડાવકામ સુંદર છે. શ્રી સંધ હમીરમલજી ગુલછા ઉપાધ્યાય તિલકચંદજી. ૧૯૪૦ યતિથી શ્યામલાલજી પ્રાચીન ચિત્રો છે. [ ૩૪૨ For Private & Personal use only Page #207 -------------------------------------------------------------------------- ________________ નર ગામનું નામ. ૨૨૮૧ ૨૨૮૨ ૨૨૮૩ ૨૨૮૪ ૨૨૫ ૨૨૮૬ ૨૨૭ ૩૨૮૮ ૨૨૮૯ ૨૨૯૦ ૨૨૧ ૨૨૯૨ ૩૪૩ ] 39 29 "P સીટી માલપુરા 游 પીવાલેકા રસ્તા પોંચાયતી ર તપમનું દેરાસર શ્રીમાલાનું દેરાસર રીયાધરની પાઠશાળા દીગર બેશકર રૂસ્ત ભૂતાનીકા રસ્તા ધીવાલેાંકા રસ્તા મારૂજીને ચા કુંદીગર ભેાકા રસ્તા ગોપાલકો રસ્તા ચુરુએકા રસ્તા સાંગાનેર દરવાજા બહાર માતી ડુંગરીકા રસ્તા બજારમાં સર્ચ રચન યપુર 27 . ૬ મ. દૂર ભડાનીરાણા ૩૬ મા. દૂર પાસ કાક પુર ગોરા પ્રતિમાની ભાંધણી. મૂળનાયક સંખ્યા બિમ્બ પાનાથજી * સુમતિનાથ” ૯:૫ ઘર બર પાર્શ્વનાથજી. ૧૨૯ સુમતિનાથજી બિગ નાથ નેમિનાથજી ૨૧ પાષાણુધા ૩૯૬૫ પાર્શ્વનાથજી નિંનાયક । સાદિનાથજી ૧૦~૧૮ ૮-૨૦ ! શિખરબગ પાનાથજી ૧૫- ૨ ૧૦~૨૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તમા મંવત. નાહવારનું નામ, * અને સરાસરની જેનેની ૬૫ - . સ્થિતિ વસ્તી મય રાહ વિરોષ નોંધ શ્રી સંધ ૧૮૦૦ હમીરમલજી ગુલેછા ૧૬ સારી એક સ્ફટિકની તથા એક પાનાની મતિ છે. એક સેનાના સિદ્ધચક છે. દસમા તથા અગિયારમા સૈકાની પ્રાચીન આરસની મૂર્તિઓ છે. ક્યપુર (બનું સાર ચિત્રકામ છે. શ્રીસંધ ૧૭૮૪ સાબરમલજી_સરદારમલ સચેતી ૧૭૮૪ ૩ કાચનું જડાવકામ તથા ચિત્રમ સુંદર છે. શ્રીસંધ સૂરજમજી ગોપીચંદજી ધંધિયા જયપુરી બનું ચિત્રકામ છે. યતિશ્રી લીલાધરજી હમીરમલજી ગુલછા શ્રીસંધ ૧૮૦૦ કીશનચંદજી ધરમચંદજી પ્રતાપચંદજી ઠઠ્ઠા હીરાચંદજી ઠા શેઠ ચાંદમલજી વીરચંદજી અગ્રાવાલા કરયાણમલજી ભંડારી જયપુરી ચિત્રકામ છે. શ્રી સંધ હજારીમલજી બાંડિયા એક ગુરુમૂર્તિ છે. ચોવીશ તીર્થકરના પ્રાચીન ચિત્રો છે. પુનમચંદજી ઢાર ૧૯૮૭ સરદારમલજી પુનમચંદજી ઠેર ગુલાબચંદજી ઠઠ્ઠા ગુલાબચંદજી ઠા એક સુખડના પ્રતિમાજી છે. શ્રી સંધ ૧૮૦૦ રાજરૂપજી ટાકા જયપુરી ચિત્રકામ આકર્ષક છે. શ્રાસંધ છે. ૧૯૬૧ કે ચંદમલ મીટીમલજી લેટા ૩ સાધુમતિ છે. મરા મતની જરૂર છે. [ ૩૪૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ નંબર | મામનું નામ નાયક પ્રતિમાજીની સંખ્યા પાષાણુ-ધાતુ ૨૨૯૭ લપુરા ચેરીના વાસમાં બડાનીરાણા | ( ૧૨ માં. દૂર બગેરા 1h મુનિસત્રત સ્વામી | ૨૨૯૪ સાંગાનેર ત્રિપોલિયા પાસે સાંગાનેર સમાને શિખરબંધ ચંદ્રપ્રભુજી ૩ મા. ર ૨૨૯૫ એસવાલકા મંદિર મહાવીરસ્વામી ૬ ૨૨૯૬ | મેહનવાડી ગલતા દરવાજાની બહાર જયપુરસીટી છે જયપુરસીટી ૬ મા. દૂર પાર્શ્વનાથ ૨૨૯૭ પુરાણાવાટ બજારમાં પાપ્રભુજી ૫ મી. દૂર | રર૯૮ સુપાર્શ્વનાથજી . – ૩ ૮ માં. દૂર ચાઉમહાલા ચાઉમહાલા ચાઉમહાલા આદિનાથજી ગંગવાર માલપુરા મંગધાર કે ૨ મી. દૂર ગણેશ ગલી સુમતિનાથજી કિલ્લા ઉપર ધૂમટબંક : અછતનાથજી ૫– ૧ ગઢ ઉપર ધાબાબંધ પાશ્વનાથજી ૨૩૦૪ | સગારિયા બજારમાં શામગઢ. શામગઢ મી. દૂર છે હું શિખરબંધ | ચંદ્રપ્રભુજી ૨- ૨ ૧ ગોઠ ગોઠ ૫ મી. દૂર ગર પાર્શ્વનાથજી ૧૧- ૪ મંદર | સીતામઉ ૨૩૦૬ તીતરાદ આદિનાથજી ૨૬ મી. દૂર ૩૪૫ ] Jain Education Intemational Page #210 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સવત. શ્રીસધ ૧૬ ૦૦ લગભગ શ્રીસધ જીવરાજજી સીધી ૧૩૦૦ લગભગ ,, ગુલાબ'જી મહેતા દિલ્હીવાલા ૧૯૦$ શ્રીસત્ર ૧૪૦૦ લગભગ શ્રીસંધ શ્રીસંધ ૧૬૪૦ લગભગ ૧૯૯૬ શ્રીસંધ ૧૭૦૦ લગભગ શ્રીસંઘ ૧૪૦૦ લગભગ "2 ત્રીસ ધ શ્રીસંધ ૧૯૧૦ લગભગ પૃથ્વીમલજી સીધી ૧૬૩૫ ૧૮૦૦ વડીવારત' નામ. શ્રીદ કલ્યાણ'મક્ષ શ્રીમાલ હમીરમલજી ગુલેછા "" ગુલાબચંદ્રજી મહેતા ોિવાલા હમીરમલન મુલા યપુરવાળા ખુબચંદ કનૈયામા વધીચંદ ભવાનમલ શ્રીસધ પાવાડ 22 મશીર બહાદુર સરદારરાવ શિવચ દળ કાડારી કેસરી લટ મોબી જ્ઞાનક બિહારીદાન શેખના દેરાસરની વત સ્થિતિ. ૧૯૬૧ itte ૧૯૯ સારી સાધારણ સારી સાધારણ સારી ખરાબ સાધારણ ખરાબ સારી સાધારણ એનાનીપા ધર્મવસ્તી. રા નથી નથી નથી. ૪. ૨૦૦ ૨૫ . ૧ .. વિશેષ નોંધ રાજપુત ક્ષયનું ચિત્રકામ સુંદર છે. ઘૂમટમાંથી પાણી પડે છે. જયપુરી ચિત્રકામ સુંદર છે. આ સ્થાન બહુજ વિશાળ અને રમણીય છે. મરામતની જરૂર છે. મરામતની જરૂર છે. ખિમાં તીરા પડેલ છે. મરામતની જરૂર છે. [ axk Page #211 -------------------------------------------------------------------------- ________________ અર મામનું નામ રેવે પર આધણી પ્રતિમાજીની કળનાયક | સંખ્યા પાષાણુ-ધાતુ દીપખેડા બજારમાં મંદર ૨૬ મા. દર * સીતામઉ આદિનાથજી ૨૦ માં દૂર દુના શિખરબંધ કોટા જંકશન રેટ સીટી ટા ! બદિર બજાર ૨ મા. દૂર ધૂમટબંધ ચંદ્રપ્રભુજી રઘુનાથ ચેક શ્રીપૂજ્યજીને ઉપાશ્રય પાર્શ્વનાથજી ૨–૧૪ ૨૩૧૨ , ખરતરગચ્છને ઉપાશ્રય , આદિનાથજી ૯-૨૯ કાપડો શ્રીપુરા મહેલે ધાબંધ પાટણ પોળના દરવાજ બહાર મુનિસુવ્રત સ્વામી ” : ૨-૧૬ પાટણ પોળની અંદર ઘૂમટબંધ સુવિધિનાથજી – ૪ ગઢની નીચે ધાબા બંધ ચંદ્રપ્રભુજી ગુલાબચંદ ભાગમલજી મુતાની હવેલી રામપુરા ઘર આદિનાથજી પ્રતાપગઢ ગોપાલગંજ મંદાર ૨૦ મી. દૂર ' પ્રતાપગઢ ઘુમટબંધ ૩–૧૨ આ શિખરબંધ | ચંદ્રપ્રભુજી ૩-૨૫ ૨૩૨૦ , કશાળની ગલીમાં ધાબાબંધ શાંતિનાથજી ૨૩૨૧ , ટંકશાળની બાજુ ઘર પાર્શ્વનાથજી - ૫ Jain Education Interational For Private & Personal use only Page #212 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ | સંવત. તિ . ગતી. તે અશ્રાવ્ય શેઠ ચત્રભુજજી વાલચંદ ૧૯૪૨ તખતમલજી ધુળજી ! ૧૯૪૬ સાધારણ શ્રીસંઘ ૧૯૫૬ છબનાઇ હીરાલાલજી સારી શ્રીસંઘ દીવાન બહાદુર શેઠ કેસરીસિંગજી ૪ પુસ્તક ભંડાર છે. યતિથી માણિજ્યસાગરજી તપગચ્છીય શ્રીસંઘ * ૧૫૪૧ એક હાથીદાંતના પ્રતિ માજી છે. શ્રીપૂજ્યજી સુમતિસાગરજી શ્રીપૂજ્ય સંમતિસાગર ૧૯૪૧ શ્રીસંધ ૧૮૩૪ દીવાન બહાદુર શેઠ કેસરીસીંગજી શિવચંદજી કેતેદાર સબજાજ - ૧૮૦૪ સાધારણ છામાંથી પાણી પડે છે. શ્રીસંઘ ૧૮૦૦ શ્રીપૂજ્ય સુમતિસાગર સૂરીશ્વરજી યતિશ્રી સોભાગ સરકાર તરફથી નવજણની કમીટી શ્રીપૂજ્યજી રતનલાલ શ્રીપૂજયજી સુમતિસાગર , સૂરીશ્વરજી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. શેઠ ગુલાબચંદજી સોભાગમલજી મુતા શેઠ ગુલાબચંદજી સોભાગ મલજી મુતા સારી આરસનું સમવસરણ સુંદર છે. શ્રીસંઘ પરવાડ ૧૯૪૦ કસ્તુરચંદ ગબાજી ખરાબ ૧૦૦૦ ૩ પુસ્તક ભંડાર છે. પતિશ્રી ભીમજી ૧૮૩૭ જમકદાર જડાવચંદ સાધારણ ચતિશ્રી વસ્તુપાળ ૧૮૭૫ લગભગ મહેતા કચરામલજી ઘેલા ૧૮૭ર શેઠ જીવણજી કોદરજી ૧૬૦૦ લગભગ રતનલાલ પૃથ્વીરાજ - ૧૫૫ર સારી : [ ૩૪૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ બાંધણી. પ્રતિમાની મૂળનાયક મંદર પ્રતાપગઢ લુહારની ગલીમાં પાષાણ-ધાતુ: | મહાવીરસ્વામી | ૧- ૩ પ્રતાપગઢ ૨ ૨૦ મા. દર ! દરવાજા બહાર વાડીમાં શિખરબંધ સુમતિનાથજી ૨૭– ૭ દરવાજા બહાર તળાવ ઉપર પાર્શ્વનાથજી ! નીચલા બજારમાં ચંદ્રપ્રભુજી સદર બજારમાં આદિનાથજી ઘી વાલી ગલીમાં પાર્શ્વનાથજી - ૧૭–૧૬ સાલમપુરા બજારમાં ચંદ્રપ્રભુજી મોચીની ગલીમાં | શાંતિનાથજી અમસવાદી બજારમાં માં. દર આદિનાથજી દેવગઢ દેવગઢ વિદ્મહરણ પાર્શ્વનાથ ૧૫-૩૨ ૧૬ મા. સીતામઉ સીતામઉ આદિનાથજી ૯- ૬ આદિનાથજી - ૧ વાગડિયાને મહેલ્લે શિખરબંધ પાર્શ્વનાથ 1 વ્યાસજીના ઢાળ પાસે સંભવનાથજી ૬- ૫ - - પાવટી બજારમાં ગરોટ ૪માં. દૂર ગરેટ મટબંધ | આદિનાથ | ૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ પાવનારનું નામ તથા સંવત. 1 લેખને સાસરની જેનેની - પાનું વહીવટદારનું નામ. ! સંવત. સ્થિતિ. વસ્તી મા ચાળા વિશેષ નોંધ જાલમચંદ વાલચંદ ૧૮૭૫ ૯ગભગ દીપચંદ કસ્તુરચંદ | ૧૬ ૧૫ સારી એક ગૌતમસ્વામીની મૂર્તિ છે. ભગવાનદાસ લખમીચંદ ૧૯૩૧ ચંપાલાલ હીરાલાલ દોશી { ૧૯૭૧ ૧ ફટિકના પ્રતિમાજી છે. યતિથી એતમવિજયજી ! ૧૮૫૦ લગભગ નંદરાય જડાવચંદ એસવાલ ગુમાનજી ૧૮૩૮ ગાંધી રામચંદ લાલજી ૧૮૩૮ | શ્રીસંઘ ૧૯૪૦ કસ્તુરચંદ ગમ્બાજી ૧૯૪૦ ! ચતિશ્રી ભીમજી ૧૭૦૦ નંદરામ ચંપાલાલ ભ ડારી સાધારણ શ્રીસંધ ૧૯૦૦ પ્રતાપમલજી રતનલાલજી રીપેર કરાવવાની જરૂર છે. પતિશ્રી જીવણચંદજી ! - ૧૮૮૦ શ્રીસંધ ૧૪૮૭ શ્રીસંધ ૧૯૯૫ ચંપાલાલ હીરાલાલ દોશી ! ૧૯૧૩ સારી રિયા જીવરાજ હુમડ નંદલાલ કિશનલાલ ૧૭૭૪ ૧૭૭૪ સાધારણ શ્રીસંધ ૧૬૦૦ કેસરીમલજી પટવા { ૧૯૯૦ સારી શ્રીસંધ ૧૯૦૦ ચેતસીંગ કેસરસંગજી ! ૧ મરામતની જરૂર છે. શ્રીસંધ ૧૭૦૮ શામલાલજી કચરમલજી પરવાડ શ્રી સંધ ૧૬૮૪ એકારલાલજી બરડિયા { ૧૬૮૪ શ્રીસંધ ૧૬૨૮ કારલાલજી નાહટા સાધારણ [ ૩૫૦ For Private & Personal use only Page #215 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ રે શાન. - બાંધણી મુળનાયક પ્રતિમા ૨૩૩૭ પચપહાડ બજારમાં ભવાનીગ જ - પચપહાડ ૩ મી. દૂર શિખરબંધ આદિનાથજી પાષાણધાતુ | ૨૦-૨૫ | ૨૩૩૮ - , ૧ર ૨૩૩૯ ભવાનીજ. સ્ટેશનની પાસે બજારમાં ભવાનીગંજ : , પાર્શ્વનાથ ૨૩૪૦ મરોલી બજારમાં ભવાનીગંજ ૮ મી. દૂર પચપહાડ ઘમટબંધ ૨૩૪૧ કોટા જંકશન ૧૩ મા. દર કટાસીટી | ૨૩૪ ભાનપુરા શ્રી છત્રપુરા ૧૨ માં. દૂર ભાનપુરા શિખરબંધ | ૨૩૪૩ , ચંદ્રપ્રભુજી, આદિનાથજી | ૫ ૨૩૪૬ શિખરબધ ૨૩૪૭ ગામના કિનારે ૨૩૪૮ કે પરાસરી બજારમાં સામગઢ ૫ ગા. દૂર શામગઢ | , { ૨૨૪૯ સુજાનપુરા શ્રી છત્રપુરા ૨૪ મા. દર ભાનપુરા ભાનપુરા વર ચંદ્રપ્રભુજી - ૧ ૬ ૨૫૦ બુદીશહેર બાલચંદન પાડે બુંદી - ૨૭ મા, દૂર બુદી શિખરબંધ પાર્શ્વનાથજી ૮–૨૪ ૩૫૧] Page #216 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સવત. હીરાનું નામ. એની સ્થિતિ હતી. અઢળક લેખને સરૂની જેની ૨૫ . વિરોષ નેક શ્રીસંધ ૧૮૫૦ લગભગ ભવાનલાલજી સુરાણા ૧૮૨૬ સારી એક પુસ્તક ભંડાર છે. - ધાબામાંથી પાછું પડે છે, શ્રી સંધ ૧૮૦૦ ૫૪૮ સાધારણ શ્રીસંઘ ૧૯૯૮ લગભગ | શેઠ લખમીચંદ માણેકચંદ સારી ૧ પુસ્તક ભંડાર છે, શ્રીસંઘ ૧૭૦૦ - શેઠ લક્ષ્મીચંદ માણેકચંદ શ્રીસંધ ૧૮૦૦ લગભગ પૂજારી કલ્યાણજી સાધારણ સં. ૧૩૫૨ ની સાલની શ્રાવક શ્રાવિકાની બે ઊભી મૂર્તિઓ છે. સમારકામની જરૂર છે. શ્રીસંધ ૧૫૫૦ લગભગ પ્રેમચંદ ગુલાબચંદ સારી એક પુસ્તકભંડાર છે. ૫૪૮ કે + ૧૫૪૩ સાધારણ સંધવી કેસરવી લગભગ ૧૭૦૦ પતિશ્રી લક્ષ્મીચંદ * ૧૫૪૮ શ્રીસંઘ ૧૭૦૦ હીરાલાલ ઝવેરચંદ - સાધારણ રીપેર કરવાની જરૂર છે. મહારાવાલા ૧૬૦૦ ધનરાજ હીરાલાલ ખરાબ શ્રીસંધ છે. ૧૯૬૫ પ્રેમરાજ ગુલાબચંદ : ૧૬૯૮ શ્રીસંઘ છે. ૧૯૯૮ શ્રીસંધ પડા સાત શ્રી રામ પાલ છ ૧૬૩૩ ૧૬૩૩ની સાલનો લેખ છે. | ભીંત પર ચિત્ર છે. [ ૩૫૨ Jain Education Interational Page #217 -------------------------------------------------------------------------- ________________ નભર ૨૩૫૧ ૨૩૨ ૨૩૫૩ ૨૩૫૪ ૨૩૫૫ ૨૩૫૬ ૨૩૨૭ ૨૩૫૮ ૨૩૫૯ ૨૩૦ ૨૩૬૧ ક ૨૩૬૩ ૨૩૬૪ ૨૩૬૫ ૩૫૩ ] ગામનું નામ ખુદીશહેર સફતપુર કુનાડી રામગંજ શ્રીનગર ઝાક્ષરી પાટણ 2 સધારા રાયપુર નપુર ઇંકીરા ભાલતા 4. ચામુખા બાર દાનમલજી ની હવેલી જૈન શ્વેતામ્બર મદિર ત્રીમાં નભરના સ્તરમાં ધાન મ’ડી મેઈનરોડ બજારમાં 29 આમલી દરવાજા પાસે વર્ષના ચાતરા પાસે બારમાં " 27 રેલ્વે ક્શન. ખુદીરાડ ૨૦ મા. દૂર કાટા જંકશન ૫ મા. દૂર ૬ મા દુર રામગજ શ્રી પુર ૧૮ મા. દૂર ૨૨ મા. દૂર "2 દૂર ભવાનીંગ જ ૨૨ મા દૂર ચાલા ૩૩ મા. દૂર બાઈ ૧૮ મા. દૂર શ્રીÁપુર ૪ર મા. દૂર પાસ ગાસિ. ખુદી શમીરી રામગજ બીજનગર 56 પાણ .. સધારા રાયપુર ગગધાર ઇલેરા કાણી બાંધણી. ઘુમતા ધ શિખરબંધ ઘુમટબમ ધર ઘૂમટબંધ ܀ વર ધૂમધ શિખરબધ ઘર ધૃમભા શિખરબંધ ઘૂમટબધ શિખરબંધ મૂળનાયક ગાદિના છ પાર્શ્વનાથજી વિનાયક હિના છ માવીર સ્વામી શ્રાનિાય. પાર્શ્વનાથજી " ܀ આદિનાથ પામનાઙ આદિનાથઃ પાર્શ્વનાથજી નાનિાયક " પ્રતિમા”ની । સંખ્યા પાયા-ધાતુ <- 3 3- 2 ૧- ૧ ૧ ૫ ૫ ૪ ૪ ૨ ૫-૨૯ ૭-૧૮ — $= ૦ ૧૨– ૪ 1 ૧૩ / Page #218 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખનો દેરાસરની ઉનની ઉપા- ધર્મ સંવત. ! સ્થિતિ હતી. ' અ શાળા વિશેષ નોંધ દીવાન બહાદુર શેઠ દાનમલજી ૧૯૨• દીવાન બહાદુર શેઠ કેસરીસીંગજી સાકI શ્રીસંધ ૧૮૦૦ સેવક નાથુલાલ દીવાન બહાદુર શેઠ બહાદુરમલજી ૧૮૦ ૦. દીવાન બહાદુર શેઠ કેસરીસીંગજી શ્રીસંધ ૧૯૯૪ સુજાનમલ દીપચંદ | ૧૫૪૬ ! સાધારણું શ્રીસંધ ૧૮૭૨ અખેરાજ ઇન્દરમલ સારી શેઠ હરખચંદજી લાલચ દછે | શેઠ કુશલરાજજી લક્ષ્મીચંદજી ! ૧૯૩ ૩. થતિશ્રી રૂપચંદજી લગભગ ૧૦૦૦ શ્રીસંધ સાધારણ પતિશ્રી ગોપાલસાગર જી લગભગ ૧૦૦૦ ; ૧૯૩૧ શ્રીસંધ ૧૯૦૦ લગભગ ૧૪૬ જીણું દેરાસર છે. શ્રી સંધ ૧૯૦૦ લગભગ હમીરમલજી કેસરીમલ ૧૫૪૮ સારી શેઠ કનયાલાલ ચિતામણ ' શેઠ કનૈયાલાલ ચિંતામણુદાસ દાસ ૧૯૭૪ શ્રીસંધ ૧૨૫૦ નેનસુખ ભવાનલાલ મહેતા ૧૫૪૬ સાધારણ ધાબામાંથી પાણી પડે છે. મરામતની જરૂર છે. સંધવી સવાછરાય રામસીંગ વિજ્યસીંગ મોહનસીંગ લગભગ ૧૦૦ ખરાબ શિખરમાં તીરાડે પડેલી છે. મરામતની જરૂર છે. શ્રી સંધ ૧૮૫૦ લગભગ નાથુલાલ દાનમલ સાધારણ શ્રીસંધ ૧૯૦૦ લગભગ સચિન બાંડિયા ખરાબ પણું પડે છે. [ ૩૫૪ Jain Education Intemational Page #219 -------------------------------------------------------------------------- ________________ ગામનું નામ મુળનાયક પ્રતિમાજીની | સંખ્યા સ્ટેરાન ના શિવપુરી સમાધિમંદિર શિવપુરી શિવપુરી ધાબાબંધ પાષાણધાતુ સુમતિનાથજી ! મોટર સ્ટેન્ડની સામે , શિખરબંધ પાર્શ્વનાથજી બારાં કે ! ખેરાદિયા પાડા ના બારી મા. દૂર - બારાં ઘૂમટબંધ નેમિનાથજી ! છબડા બજારમાં ૧ છબડા મી. દૂર ચંદ્રપ્રભુજી , ૭ હીંડોનસીટી કેશવપુરા હીડેનસીટી હીંડેનસીટી ધાબાબંધ શ્રેયાંસનાથજી ૧૬-૧૬ ૨૩૭૧ સવાઈ માધવપુરા રાજમહેલની પાસે સવાઈ. માધવપુરા સવાઈ માધવપુરા મુનિસુવ્રત સ્વામી ૪ મા. દૂર ૨૩૭ર સારેલિયા પાડામાં ઘૂમટબંધ ચંદ્રપ્રભુજી' ૨૭૩ છત્રી બજાર પાપ્રભુજી ! ! ! ૩ ૨૩૭૪ થકા બરવાડા બજારમાં ચાયકા બરવાડા ચોથા બરવાડા ધરી આદિનાથ ૧મા. દર ૨૫ બગદગઢ કચેરીની પાસે સવાઈ માધવપુરા - ધૂમટબંધ ચંદ્રપ્રભુજી ! ૮ માં. દૂર ૨૩૭૬ ઉણિયારા. તોપખાનાની પાસે ૧ મા ઉણિયારા શિખરબપ પાર્શ્વનાથજી ! ૩૫૫ ] Page #220 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. વખના રામરની જેનેની ! મને આ સ્થિતિ બનતી જય | શાળા વિષ નાં શેઠ કુંદનમલજી લાલચંદજી . કેડારી શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ સારી વિઘાથીઓ ( ૧ એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૯૬૧ શેઠ ટોડરમલજી - ૧૦ છે ? શેઠ હમીરમલજી ૧૮૭૫ લગભગ દીવાન બહાદુર શેઠ કેસરીસીંગજી એક ભૂરા પથ્થરની એક હજાર વર્ષ પહેલાની પ્રાચીન મૂર્તિ છે. મૂળનાયકની મૃતિ ચંદ્રપ્રભુજીના નામથી પ્રસિદ્ધ છે. શ્રીસંઘ ૧૮૫૦ લગભગ પુનમચંદ દીપચંદજી કેપટાવાળા શ્રીસંધ ૧૭૯૨ શ્રીસંધ - ૧૬૬૭ ; સાધારણ ! ધાબામાંથી પાણી પડે છે. | યતિશ્રી ખેમદાજી ૧૭૩૩ યતિશ્રી કલ્યાણબગસ શ્રીસંધ ૧૮૫૦ લગભગ ખરાબ શ્રીસંધ ૧૮૫૦ લગભગ છ દેરાસર છે. તાત્કાલિક રીપેર કરાવવાની જરૂર છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ દુર્ગાલાલ ધરી અતિશ્રી ૧૦૦૦ યતિથી ખેતીલાલજી સારી ૬૦ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ ૧૩૧૬ ગેંદાલાલ ૩૨ [ ૩૫૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ૨૩૦૭ ૨૩૭૮ ૨૩૦૯ ૨૩૮૦ ૨૩૮૧ ૨૩૮૨ ૨૩૮૩ ૨૩૮૪ ૨૩૮૫ ૨૩૮૬ ૨૩૮૫ ૨૩૮૮ ૨૩૮૯ ૧૨૩૯ ૩૫૭ સાંભ ઢાંક : . 30 કોન કેશવરાયજીનું પાટણ માંગરાલ નવાડ નાગૌર 37 ઠેકાણું. ભારમાં રાની માં મેરીના વાસમાં પાળેચાના વાસમાં વજીરપુરા દરવાજા સીતાવાડી ભજાર ખેડા વે. મદિર શ્વેતાંબર મંદિર જારમાં " બહારકા મંદિર ચાળનાં પાન દફતરિયાંકો ગલી ને સ્ટેશન. સવાઇમાધવપુરા ૧૦ મા. દૂર નવાપ ૨૦ મા. દૂર 33 ફ્રીઝનીટી ૨૦ મા. દૂર ખુદીરાડ ૩ મા. દૂર ભારાં ૧૬ મી. દૂર 21 ૩૬ મા. દૂર નામોર ૧ મા. દર 19 પાસ કિસ. બાંધણી. મૂળનાયક અલીગઢ શંક કરવી પાર્ટી કેશવરાયજીકા માંગરાલ દેવલોકમ્પ નાગૌર "" ધાબાધ પાનાથ ઘર શિખરબધ ધાબાબધ ઘૂમટબંધ : : ઘૂમટબંધ બળવ આદિનાથ મભય સભવનાથજી ચંદ્રપ્રભુજી નિષ્ક ધાબાગમ મહાવીરસ્વામી મહાવીર સ્વામી આદિનાથજી પાનાયક સુમતિનાથ્ય સતિનાયક આદિનાથજી પ્રતિમાની પાયાષ્ટ્ર-ધાતુ 3- 1- { — ૧ i - ૧ ૨–૧૦ ~ ૧ ८ ૭-૧૨ ૩-૪ -→→→→ε 411 ! T k પ્~ પ - ર f Page #222 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને રાસરની જેની પા- ધમ| સંવત. સ્થિતિ. વસ્તી. શ્રમ શાળા વિશેષ નક કોર્સધ ૧૩૧૬ હજારીમલ રામકલ્યાણ સાધારણ અતિશ્રો મીશ્રોલાલજી લગભગ ૧૮૭૫ શેઠ મગનીરામ ભભૂતસીંગ સારી એક જિનકુશલસરિનો મૂર્તિ છે. શ્રી સંધ ૧૯૮૫ શ્રીસંધ ૧૮૦૦ શેઠ મગનીરામ ભભૂતસીંગ ૧૭૫૩ ! દીવાન બુદ્ધિસિંહજી ૫૯લીવાલ યતિથી ખેમચંદજી ૧૭૫ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શ્રીસંધ મૂ, ના. દીવાન બહાદુર શેઠ ; દાનમલજી ૧૯૦૦ દીવાન બહાદુર શેઠ કેસરીસિંગજી બાંધણી સુંદર છે. યતિથી મલયચંદ્રજી ૧૯૨૧ શ્રીસંધ સાધારણ શ્રીસંઘ ૧૮૦૦ ભંવરલાલ છગનલાલ પ્લાસ્ટરની જરૂર છે. શ્રાસંધ ૧૯૧૭ ખાનમલજી બાબેન : ૧૮૨૬ ખરાબ પતિશ્રી રૂપચંદજી ૧૯૩૨ શ્રીસંઘ મુ. ના. ૧૬૭૪ ૧૦૦૦ એક પુસ્તક ભંડાર છે. ચિત્રકામ સારું છે. આસકરણજી ઘડાવત ૧૫૧૫ સાધારણું સં. ૧૨૧૬ ની સાલની ધાતુ મૃતિ પ્રાચીન છે. ૪૪ ઇચ ઊંચું ધાતુનું સમવસરણ છે. સુરાણ રાયસિંઘજી ૧૬૭૪ મુ. ના. ૧૬૭૪. સારી ૩૫૮ Jain Education Interational Page #223 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. બાંધણી. બુકનાયક પ્રતિમાન ૨૩૯૧ નાગૌર હીરાવાડી નાગોર ૧ મી. દૂર નાગૌર પાષાણુ-ધાતુ ૩૦-- ૩ ઘૂમટબંધ આદિનાથજી ૨૩૨ બડા મંદિર કે શિખરબંધ ૩૪–૧૪૮ સ્ટેશન પાસે જૈન ધર્મશાળા ચંદ્રપ્રભુજી ૩– ૧ ઝારેરા પલ્લીવાલકા મંદિર ( હિડન સીટી ૪ મા. દૂર હીંડેનસીટી ધાબાબંધ નેમનાથજી – ૧ ૨૩૯૫ કલું જૈન શ્વેતાંબર મંદિર મારવાડ મુંડવા ૧૦ માં. દર નાગૌર ઘૂમટબંધ આદિનાથ - ૨૩ છે કચેરી હયાઈકા મહોલ્લા ખજુઆના ૮ માં. દર વેરા ધાબાબંધ , ઘૂમટબંધ : પાર્શ્વનાથજી ૨૩૯૮ ચાસ બજારમાં ચાસ ૩ મી. દૂર ચાટસુ શિખરબંધ | આદિનાથજી ૨૩૯૯ . બરખેડા સુરદાસપુરા રા મા. દૂર ! સરદાસપુરા ઘૂમટબંધ ૨૪૦૦ ! ને ખામંડી મંડી રેખા પાર્શ્વનાથજી ! – ૧ ૨૪૦૧ દેશનેક આલિયા વાસ દેશનેક છે દેશનોક છવણજીકા ઉપાશ્રય આદિનાથજી ૨૪૦૩ ભુરાને વાસ પાર્શ્વનાથ ૧–૧૧ ૩૫૯ For Private & Personal use only Page #224 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા એપs. જીવટદારનું નામ. આ બને સાસરૂની જેની પ- ધર્મ સ. સ્થિતિ : વતી. તે વાળ શ્રાસંધ ૧૫૯૬ શ્રી સંધ મૂ ના. ૧૫૯૬ મારો આરસની તથા ધાતુની મૂર્તિ પ્રાચીન છે. કાચનું કામ સુંદર છે. કાનમલજી સમદડિયા | ૧૯૯૩ કાનમલજી સમદડિયા શ્રીસંધ ૧૯૦૦ લગભગ મ.ના. શ્રી સંધ ૧૫૪૭ ? શ્રીસંધ ૧૨૫૦ કલ્યાણમલજી બાંડિયા નાગૌર મના.. ? | | નથી સંવત ૧૨૩૦ ની સાલની શ્રી આદિનાથની મૂર્તિ ૧૨૩૦ રહe O) ૧ પ્રાચીન છે. શ્રીસંઘ શ્રી સંધ સાધારણ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ ૧૯૨૫ - ૧૯૨૫ સારી મગનજી ૧૬૦૦ લગભગ હમીરમલજી ગુલેચ્છા જયપુરવાળી મનસુખજી ફૂલછ ૧૮૦૦ રૂપચંદજી ડાગા જયપુરવાળા ! એક તીર્થ છે. શ્રીસંઘ ૧૯૯૭ હીરાચંદજી કેચર - ૧૮૩૧ " - નથી. શ્રીસંધ ૧૮૬૧ શ્રી સંધ | ૧૮૬૧ યતિશ્રી જીવણજી યતિશ્રી લુણજી શ્રીસંધ ૧૮૯૧ ભરાઇ [૩૬૦ For Private & Personal use only Page #225 -------------------------------------------------------------------------- ________________ નંબર 1 પામનું નામ રેલ્વે કાન, પાટા બાંધણી. , પ્રતિમાજની મળનાયક ' સંખ્યા ૨૪૦૪ ચોમુસાદ લક્ષ્મીનાથના મંદિર પાસે ચેમસામોદ મુસાદ ઘૂમટબંધી પાશ્વનાથજી પાષાણુ-ધાતુ ૫-૧૬ ૨Yo૫ શ્રીમાલના વાસમાં શિખરબંધ ૨ માં. દૂર ૧૩-૨૦ ચીડાવા ચીડાવા ૧ મિ. દૂર ચીડાવો - 1 ૨૪૭ | દતવાસ બજારમાં ચારું ૧૮ મા. દર સવાઈપુર સુજાનગઢ છીપાના મહેલ્લાની પાસે સુજનગઢ. ૧ મી. દૂર સુજાનગઢ , ૨૪૦૯ વૈદ્યના મહોલ્લામાં ઘૂમટબંધ આદિનાથજી ૧- ૨ સીંધીઓના મહોલ્લામાં ५२ પદ્મપ્રભુજી ૩– ૪ રતનગઢ લંઘના મહેલ્લામાં રતનગઢ. ૨ મી. દૂર રતનગઢ ઘૂમટબંધ આદિનાથજી ૨૪૧૨ રાજયદેસર બજારમાં રાજદેસર - ના મા. દૂર ૨૪૧૩ શ્રી ડુંગરગઢ કલવાસમાં : શ્રીડુંગરગઢ ૩ માં. દૂર શ્રીડુંગરગઢ પાર્શ્વનાથજી ૨– ૨૪૧૪ બીકાનેર પત્નીબાઈને ઉપાશ્રય બીકાનેર બીકાનેર , પદ્મપ્રભુજી ૧૪–૧૮ ૨૪૧૫ આસાનિયાંકા ચોક | શંખેશ્વરા પાર્શ્વનાથજી ; ૩-૧૩ ૩૬૧ ] Jain Education Intemational Page #226 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા યુવત.. વહીવટદારનું નામ અને કેસની નાની ૯પ- ધર્મ વિશેષ નોંધ થતશ્રી સ્વરૂપસાગરજી ૧૮ ૦૩ યતિથી સુખસાગરજી એક પુસ્તક ભંડાર છે જીણું દેરાસર છે. શ્રીસંધ ૧૫૦૦ લગભગ શ્રીસંધ ૧૯૧૯ સારી ૨૦૦ એક ભંડાર છે. શ્રીસંધ ૧૯૪૫ સં. ૧૧૦૫ની શ્રી મહાવીર સ્વામી ભગવાનની પરિકર સહિતની કાર્યોત્સર્ગસ્થ મૂર્તિ પ્રાચીન છે. ચિત્રકામ સારુ છે. શ્રીસંધ ૧૮૦૦ ગુલાબચંદ માધવલાલ છાજે ૧૮૨૬ સાધારણ ૧૦ મરામતની જરૂર છે. શેઠ પાનાચંદ સીંધી, શેઠ ઈંદરમલ સીંધી, શેઠ શેઠ વછરાજજી સારી : એક ગ્રંથભંડાર છે. કાચનું તથા સેનેરી કામ સાર છે. વછરાજ સીધી ૧૯૬૧ શ્રીસંઘ ૧૮૭૫ લગભગ યતિથી દુધચંદજી શ્રીસંધ ૧૮૮૬ ગુરાં રામલાલજી સાધારણ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૮૫૬ નેનચંદજીલખમીચંદજી વૈદ્ય | શ્રીસંધ ૧૫૯૮ હીરાલાલ જેચંદલાલ ખરાબ શ્રીસંધ ૧૯૪૫ લગભગ શ્રીસંધ સાધારણું પન્નીબાઈ બડીબાઈ . ૫૦૦૦ I ! ૨૫ એક સ્ફટિકના પ્રતિમાજી છે. ભીંત પર ધાર્મિક જૈન પ્રસંગે ચીતરેલા છે. મોસંધ કિશનચંદજી રામપુરીઆ સારી ૧ સ્ફટિકના પ્રતિમાજી છે. [ ૩૬૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ **** ગામનું નામ ૨૪૧૬ ૨૦૧૭ ૨૪૧૮ ૨૪૧૯ ૨૪૨૦ ૨૪૨૧ ૨૪૨૨ ૨૪૨૩ ૨૪૨૪ ૨૪૨૫ ૨૪૨૬ ૨૪૨૭ ૨૪૨૮ ૨૪૨૯ ૨૪૩૦ ૩૬૩ બીકાનેર .. "" . ડાહ્ શ્રાનિીકા ચેક સેના દેરાસર ગોગા દરવાજા બહાર પાચંદ્ર ગચ્છના બગીચે ભાંડાસરજી લક્ષ્મીનારાયણના બગીચામાં ટેંચરીકા મંદિર માંડાસરના ચોકમાં શિવવાડી એગાનિયેાંકા મહાલ્લા સુગુનકા ઉપાશ્રય રાંગડી ચેક નાગવા .. સર્વે સ્ટેશન. બીકાનેર 29 સ્ટે. ૩ મા. દૂર "" સેકસ ગાગ બીકાનેર "" કે માંધણી. શિખરબંધ પાષાણુ–ધાતુ ઘૂમટબધ મહાવીરસ્વામી 3-28 27 ઘૂમટબંધ બાબંધ બધ મૂળનાયક સંખ્યા ઘૂમટબંધ પાનાથજી ગેડી પાનાથન નાથજી નિનાથજી નેમિનાથજી અભિનંદનજી સીમંધર સ્વામી પા ના ચંદ્રપ્રભું છે અજીતનાથજી કુંથુનાથન્ડ શિખરબધ આદિનાથજી પ્રતિમાની પાનાથજી અંતિનાથજી ૩- ૫ ૯-૪૭ ૩ ૯ ૧૬– ૪ ૧૭– ૭ ૩~ ૨ – ૨ ૩ ૧ ૭-૧૨ ૧૧-૧૨ ૧૧–૨૧ ૨૪–૨૮ ૧૨૩૩ 4-42 Page #228 -------------------------------------------------------------------------- ________________ અધાવનાર્યનું નામ તથા સંવત. શ્રીસંવ શ્રીસંધ શ્રોસધ ૧૯૨૭ ૧૮૮૬ શ્રીસ ધ ભાંડાસાહ ૧૫૨૧ શ્રીસધ ૧૫૯૩ શ્રીસ ધ શ્રીસ ધ ૧૮૮૭ યતિશ્રી સુગનચંદજી શ્રીસંધ શ્રીસ'ધ ૧૬૬૨ શ્રીસંધ મુલતાનચંદજી ગુલેખા ૧૮૯૦ વહીવટદારનું નામ. કીસનચંદજી રામપુરિયા શિવભક્ષક કાચર 39 ચાંદમલજી રામપુરિયા ધનસુખદામન ચિા મેવાજી નારા પાલાલજી નાહટા ધનસુખદાસઇ બુણિયા પ્રેમચંદજી ખજાનચી શ્રીસધ પ્રેમચંદજી ખજાનચી શ્રીસ ધ પાનમલજી નાહટા પુનમન સેટિંયા કૈખના રાસરની માની વા- ધ સ્થિતિ હસ્તી. ય ચામાં સંવત. ૧૫૨૧ ૧૫૯૩ મુ. ના. ૧૫૦૧ મ. ના. ૧૮૨૭ મુ. ના. ૧૯૩૧ ૧૬૬૨ મ. ના. ૧૨૯૦ મારી . "" માધામ સારી સાધારણુ મારી " વિશેષ નોંધ સાત પુસ્તકમાશ છે. એ ગુરુમૂર્તિ એ છે. ઋષભદેવ ભગવાનના ચિત્ર પ્રસંગેા છે. દેરાસરનું સ્થાપત્ય બહુજ ઉચ્ચ પ્રકારનું છે. લાલ પથ્થરનું સ્થાપત્ય કામ ઘણું જ મંદર છે. એક જિનદત્તસૂવિની મૂર્તિ છે. ૩ રત્નની પ્રતિમાઓ છે. ૪ ગુરુમૂર્તિઓ છે. [ ૩૬૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ કાઇ બાંધણી. , પ્રતિમાની મૂળનાયક એફસ, | ૨૪૩૧ બીકાનેર છત્તીબાઈને ઉપાશ્રયની બીકાનેર ' બીકાનેર ઘૂમટબંધ પાષાણુ-ધાતું સુપાર્શ્વનાથજી ' ૩૩–૪૫ રya વેરાની શેરી ધાબાબંધ વાસુપૂજ્ય : ૫– ૧ મથેનિકી પિસાલ શિખરબંધ મહાવીરસ્વામી ૩૩–૮૬ કોચરાંકીગવાડ ઘૂમટબંધ અજીતનાથજી ૭–૧૪ ! વિમલનાથજી ૮-૧૬ ૨૪૩૬ પાર્શ્વનાથજી ! ૨૪૩૭ આદિનાથજી ૨૪૩૮ ઉપાશ્રયમાં શાંતિનાથજી બછાવૉક મહોલ્લા , વાસુપૂજયજી ડાગેfકા મહેલા શિખરબંધ મહાવીરસ્વામી બજારમાં આદિનાથજી ૨૩–૧૩ ૨૪૪૨. ઘૂમટબંધ | શાંતિનાથજી ૬ – ૪ ૨૪૪૩ ઉદાસર જિનમંદિર ૫ મી. દૂર સુપાર્શ્વનાથ ૨૪૪૪ ઉદરામસર ૬ માં. ભીનાસર દર ધાબાબંધ ]. કુંથુનાથજી ૩૬૫ ] Page #230 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ વહીવટદારનું નામ. . લેખને રાચરની જૈનેની ઉષા- ધર્મ સંવત. સ્થિતિ. વસતી | મા શાળા તથા સંવત. વિશેષ નોંધ ના નામ છત્તીબાઈ ઉમરાવસિંહજી વેદ સારી શ્રીસંધ છોગીબાઈ ૨ ગુરુમૂર્તિઓ છે. સુગનચંદજી દફતરી સં. ૧૫૩૭ની સાલની મોટી ધાતુની વીશી છે. લેખ નેમિચંદજી કચર ૧ રત્નની પ્રતિમા છે. ૧૮૭૪ આસકરણજી અમીચંદજી કેચર ૧૮૬૪ મૂ. ના. ૧૯૨૧ ! ૨: રત્નની પ્રતિમા છે. શ્રી સંધ નેમિચંદજી કચર મૂ. ના. ૧૮૯૩ ભીત પર જૈન તીર્થોના ચિત્ર ચિતરાવેલાં છે. મેડા પર છે. ગોવિદલાલજી કોઠારી * સાધારણ ૧૫૭૨ બાગમલજી ડાગા સં. ૧૧૭૭ની સાલની આરસની પ્રાચીન મૂર્તિ છે. શ્રીસંઘ ૧૫૬૨ ગોવિદલાલજી કોઠારી ૧૫૬૨ આ દેરાસરનું રથાપત્ય સર્વશ્રેષ્ઠ છે. ધાતુની ૧૦૦૦ પ્રતિમાઓ ભંડારેલી છે. સારી શ્રીસંઘ ૧૯૬૧ લાલચંદજી પારેખ ૧૯૬૧ | સાધારણ નથી " દર્શન કરવા કોઈ આવતું નથી. શ્રીસંધ ૧૯૮૭ માણેકચંદજી હીરાલાલ થરા મ ના. { સારી ૧૬૮૫ ૨૫ : ૧ આ ગામની ફરતાં ચારેબાજુ રેતીના ઢગલા છે. [ ૩૬૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ નર ગામનુ નામ ૨૪૪૫ ૨૪૪૬ ૨૪૪૭ ૨૪૪૮ ૨૪૪૯ ૨૪૫૦ ૨૪૫૧ ૨૪૫૨ ૨૪૫૩ ૨૪૫૪ ૨૪૫૫ ૨૪૫૬ ૨૪૫૭ ૨૪૫૮ ભીનાસર ૩૭ ] ગગાશહર ઝઝુ 39 સીંગલુ પાંચ નાલ નાપાસર બીદાસર સરકારશહેર " રાજગ ૨૪૫૯ રાણી (તારાનગર) છું. જિનમંદિર રામનિવાસ બાગમાં સેયિકિાવાસ રૂપાણીકા વાસ ભાટિયાકા વાસ ચાસવાલા વાસ સડકની પાસે 39 વાણિયાના મહેલ્લા બજારમાં ચોપડાની પાસે તિયાંકો વેચીકી પાસ મેં આસવાવે ! મરાલા અારમાં સ્ટેશન બીકાનેર ૩ મા. દૂર ૧૫ મા. દૂર લાયતન ૬ મા. દુર 36 દેશના ૧૦ મા. દૂર નાખો ૧૮ મા. દૂર નાલ ૨ મા. દૂર નાપાસર ૨ મા. દૂર તાલાપર ૨૧ મા. દૂર સરદારશહેર ૧૫ મા. દૂર 99 રાજગઢ ૧ મા. દૂર ૪૧ મા. દૂર વઢ નાસર ગગાશહેર શ્રીાલાયત ખા બીકાનેર નાપાસર બાસક સારશહેર "" રાજગઢ રીણી બાંધી ધૂળધ ધાબાબધ ઘુમટબધ ધાળાબંધ ઘૂમટબધ ખિક્ષ્મ ઘૂમટબલ શિખરબધ મૂળનામ પાર્શ્વનાથ છે. સ્થાનિાછ પાર્શ્વનાથજી નેમિનાથન ચંદ્રપ્રભુજી પાનનાયક “ પદ્મપ્રભુજી મુનિસુવ્રત સ્વામી પાર્શ્વનાથજી ચંદ્રપ્રભુજી પાનાન શીતળનાથજી પ્રતિમાન પાષાણુ-ધાતુ ર -2 ૩ - ૧ - ૧ ૨— ૨ ૧-૩ ૧~~ ૧ ४-४ ૨ ૨ ૧ ૨ ૧ ૨ → ૨ 9- ૫ ૧૪ ૩ ૮ ૧૦—૧૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા પ. કહીવટદારનું નામ છે . આ સ્થિતિ : વસ્તી # શાળ w: નાની પ- ૧ - વિશેષ નક સાયમલજી કેચર લગભગ ૧૮૭૫ નેમિચંદજી કેચર ૧૧૮૧૪ સારી ૧૨૫ સહસ્ત્રકરણ સાવનસુખ ૧૯૬૨ જમનાબાઈ મુ. ના. ૧૬૦૬ ચોમાસામાં પાણી પડે છે. રામચંદજી બાંઠિયા ફેજમલજી બાંડિયા શ્રીસંધ ૧૮૦૦ ખેમચંદજી અમરચંદજી ૧૯૧૦ સાધારણું માસ્ટર શનિરામજી શર્મા જીણું જીણું દેરાસર છે. પ્રેમરાજજી ભેમજી પારેખ સાલમચંદજી નથમલજી ભૂરા ૧૮૮૭ સાધારણું શ્રીસંધ ૧૯૨ ૫ જીવરાજજી હરખચંદજી ગુપદરામજી કોઠારી ૧૪૫૭ જીર્ણ દેરાસર છે. મરામતની જરૂર છે. શ્રીસંધ ૧૭૭૨ યતિથી કેસરીચંદજી ચૂનીલાલજી ૧૭૭૨ પાણી પડે છે. મરામતની જરૂર છે. શ્રીસંધ ૧૯૫૬ બીકાનેર વાળા ગેવનરામ કે સાધારણ શ્રીસંધ ૧૮૦૦ લગભગ કાનમલજી સહનરામ કોઠારી ના ૧૫૪૮ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૮૯૭ લાભચંદજી બડિયા હીરાલાલજી ગેલેછા મોતીલાલજ ગોલેછા તેરાપંથી એસવાલ શ્રીસંધ ૧૮૬૭ શ્રીસંધ સાધારણ ------- શેઠ લખા ખેતા ૯૯૯૧? થતિશ્રી પનાલાલજી | મ, ના. ! ૧૦૫૮ ચોમાસામાં પાણી પડે છે. [ ૩૬૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ I મામનું નામ બાંધણી. મુળનાયક પ્રતિમાજીની સમાન સંખ્યા ૨૪૬૦ સુરે બજારમાં પાષાણુ-ધાતુ ૫-૧૧ ઘૂમટબધ શાંતિનાથજી ૨. ચુર માં. દૂર ૨૪૬૧ લુણકરણસર લુણકરણસર બીકાનેર પાશ્વનાથજી ૧૦ ૨૪૬૨ કાલુ કાલુ ચંદ્રપ્રભુજી ૧ ૧૨ મી. દૂર - ૪ ૨૪૬૩ ગારબદેસર ૧૪ મા. દૂર પદ્મપ્રભુજી – ૧ ૨૪૬૪ મહાજન મહાજન ૧ મી. દૂર મહાજન ઘૂમટબંધ આદિનાથજી . – ૨ ૨૪૬પ સુરતગઢ ઓસવાલકા મહોલ્લા સુરતગઢ સુરતગઢ પાર્શ્વનાથજી – ૪ હનુમાનગઢ મઢમાં હનુમાનગઢ ૩ મી. દૂર હનુમાનગઢ , સુપાર્શ્વનાથજી ૩–૧૦ ૨૪૬૭ ભાદરા પટાવલીકા મહેલા તહસીલ ભાદરા ભાદરા, - મા. દૂર | ૨૪૬૮ નહેર બજારમાં નૌહર ૧ મી. દૂર - ચંદ્રપ્રભુજી ૬–૧૫ ૨૪૬૯ ! એલીનાબાદ એલીનાબાદ ૧ મી. દૂર અલીનાબાદ » આદિનાથજી – ૪ છે Ye ખેડલા - હીંડોન હીંડેનસીટી ૧૪ મા. દૂર ; ધાબાબંધ | સુમતિનાથજી | ૨૪૧ સીસ ગામની ભાગોળે ખેડલા ૧૦ મી. દૂર આદિનાથજી | ૩૬૯ ] For Private & Personal use only Page #234 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. શ્રીસંધ ૧૮૫૦ લગભગ શ્રીસંધ ૧૬૦૦ લગભગ શ્રીસંધ ૧૮૫૦ શ્રીસંધ શ્રીસ ધ ૧૯૦૦ શ્રીસ ૧૩૦૦ શ્રીસંધ ૧૯૧૯ શ્રીસ'ધ ૧૦૦૦ લગભગ શ્રીસધ ૧૯૩૩ શ્રીસ ધ શ્રીસંધ ૧૮૦૦ લગભગ કડીબદારનું નામ. શ્રીસધ સેવક રાજારામ તનસુખલાલ પતિશ્રી ગર્ભશવાલછ દરબાર દરબારના કબજામાં બધ તાળામાં છે. જેઠરાજજી સુલેખા હીરા બીપ્રસાદ શામજી પુનમચંદજી સેાભાગચંદજી નાહટા સત્તાક દળ સીધી લછીરામજી ગાતમરામજી દીપકીદુરીયાત પછીવાય શ્રીસંઘ લેખના ઢરાસરની સંવત. સ્થિતિ. મ. ના. ૧૬૮૭ મુ. ના. ૧૯૨૫ કારો સાધારણ સારી સાધારણ સારી માની પા- ધૂમ વસ્તી. થય એ ४० નથી ૩૨ નથી ૧૫ નથી. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ વિશેષ નોંધ એક રત્નની મૂર્તિ છે. એક અપાર છે. ચિત્રકામ સારુ છે. પ્રતિમા ઉપાડી સીબી અપૂજ છે (પાંચ વર્ષથી) એક પુસ્તક ભંડાર છે. પુખ્ત થતી નથી. આદિનાથ ભગવાનની સ ૧૦૮૫ની સાલની શ્યામ પાષાણુની મૂતિ છે. હોમ મીના નામથી પ્રિ [ ૩૭૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭૨ ૨૪૦૩ ૨૪૭૪ ૨૪૭૫ ૨૪૭૬ ૨૪૭૭ ૨૪૮ ૨૪૭૯ २४८० ૨૪૮૧ ૨૪૮૨ ૨૪૮૩ ૨૪૨૪ ૨૪૮૫ ૩૭૧ ] *મનું નામ સાંચા વર ખયાના รี Ev ભરતપુર "" "" ભાંવરી રી માલગઢ ભાદરાજગુ કલયાણા મોટાગાઇલા પ્ર્નરમાં યતિજીકા મહાલ્લા પતિજીને ઉપાશ્રય જારમાં પાર્જિત મહાવ્યા પછીવાલેકા મદીર ઓસવાલ જૈન મંદિર શ્રોમાલકિા જૈન મંદિર ગાપાલગઢ બારમાં "" " સ્ટેશન મહુવારાડ મંડાવી ૧૪ મા. દૂર અયાના ૧૦ મા. દૂર ૧ મા. દૂર 3. ૨૪ મા. દૂર ભરતપુર પાલી ૧૪ મા. દૂર ૧૮ મા. દૂર રાણી ૨૪ મા. દૂર # ૨૮ મા. દૂર પાણી ૨૦ મા. દૂર F ૧૮ મા. દૂર 9124 ગાર્ડસ. મહુવા વર અયાના 站 ભરતપુર પાથી છાણાદ બહાર દ આહાર બાંધણી. પાકાખમ શિબુધ .. ધાધ ઘર શિખરબધ મૂળનાયક મનાય પ્રભુ ન સામાજી પાનાયક મુનિસુવ્રત સ્વામી નાયછ ગામ ના ન ાનિાશન મનુક આદિનાથન સંભવનાથજી શાંતિનાથજી પાનાથજ વાસુપુજ્યજી પ્રતિભા સં પાત્રા ધાન ૩-૧૩ ૯-૨૦ ૨- e ૩–૧૧ ૧ ૩ <- 3 ૪-૧૫ - – ટ્ ૩. ૪ ૧૫– ૬ ૪ ૪~ ૨ / Page #236 -------------------------------------------------------------------------- ________________ કાવનારનું નામ | તથા સા. વહીવટદારનું નામ —— — શ્રીસંઘ ૧૭૦૮ શ્રીસંધ ૧૭૦૮ સાધારણ ; એક પુસ્તકભંડાર છે. શ્રી સંધ એક પુસ્તક ભંડાર છે. ચતિશ્રી ખુશાલચંદ ૧૯૦૦ યતિથી ચંદનચંદ્રજી સારી પ્રતિમાજી મુખનો છે. શ્રીસંધ ગુલાબચંદ રાજમલ ગોખરૂ | મીઠનલાલજી કોઠારી કનૈયાલાલજી ગોઠી બાબુ કૈલાસચંદ્રજી સાધારણ - શ્રીસંધ સારી શ્રીસંધ ૧૭૦૦ લગભગ ૧૫૪૨ શ્રીસંધ ૧૯૫૫ કેકારી પરતાપમલજી પુનમચંદજી શ્રોસંઘ ૧૯૬૯ ચોધરીમલજી આઈદાનજી ૧૯૬૯ શ્રીસંધ ૧૨૦૦ લગભગ શ્રીસંધ સં. ૧૧૯૨ ની સાલની એક પ્રાચીન ધાતુની ચોવીસી છે. શ્રીસંધ ૧૯૯૪ કનૈયાલાલ હજારીમલ પરવાડ ૧૫૨ શ્રીસંઘ ૧૯૨૫ લગભગ શ્રીસંધ [ ૩૭૬ Jain Education Intematonal Page #237 -------------------------------------------------------------------------- ________________ રે નંબર ગામનું નામ બાંધવી. પ્રતિમા સંખ્યા. પાષાણધાતુ ૨૪૮૬ નીમલા બજારમાં એરનપુરા રેડ ૨૮ મી. દૂર : ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૨૪૮૭ નોસરા ૩૨ મા. દૂર ! " શિખરબંધ પદ્મપ્રભુજી ૨૪૮૮ ખાંડપ સમદડી | ૧૨ માં. દૂર | પાર્શ્વનાથજી ૨૪૮૯ કરમાવસ ૪માં દૂર ૨૪૯૦ કલ્યાણપર ૧૪ મા. ૨ છે ! શાંતિનાથજી ૫ ૨૪૯૧ રાખી રાખી ૨ મા. દર ઘૂમટબંધ ૨૪૯ર ! ગઢ સીવાના 1 કિલાના દરવાજાની અંદર ! મોકલસર | ગઢ સીવાના ? શિખરબંધ છે ગોડી પાર્શ્વનાથજી ૧૮ ૬ માં. દૂર ૨૪૯૩ મોકલસર બજારમાં ૨ મા. દૂર પાર્શ્વનાથજી ૨૪૯૪ રમણીઆ ૩ મી. દૂર ધાબાબંધ ૨૪૯૫ રાથલ ૬ મી. દૂર ઘૂમટબંધ ૨૪૯૬ ભવરાણી ૧૦ મી. દૂર શિખરબંધ ! પદ્મપ્રભુજી ૨૪૭. દબાવીસ વિસનગર ૪ મી. દૂર આહાર શાંતિનાથજી ૨૪૯૮ માંડવલા બિશનગઢ ૪ માં. દૂર બિશનગઢ ! ધાબાબંધ | મહાવીરસ્વામી ૩- ૨ | ૨૪૯૯ નીમલાણું જાલેર — ૬ માં. દૂર ૩. ઘુમટબંધ ! મુનિસુવ્રત સ્વામી - - - ૩૭૩ ] For Private & Personal use only Page #238 -------------------------------------------------------------------------- ________________ અપાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. ! લેખને દેરાસરની જેની ઉપા- 4 સંવત. સ્થિતિ. વસ્તી | શ્રય શાળા વિશષ ને શ્રી સંધ ૧૯૨૫ લગભગ લાલચંદજી દલાજી પરવાડ મ. ન. : સાધારણું ૨૦ ૧૫૭૫ | શ્રીસંધ ૧૯૬૪ હેમરાજજી સરૂપજી મુતા મ નાં. ૧૯૫૫ સારી શ્રી સંધ ૧૯૦૦ લગભગ સરેમલજી પ્રેમચંદજી આસવાલ શ્રીસંધ શ્રીસંધ ૧૨૫ શ્રીસંધ ૧૯૬૪ લગભગ ૧૯૫૫ સાધારણ ૧૨૫ શ્રીસંધ ૧૨૦૦ લગભગ એક પુસ્તક ભંડાર છે. દેરાસર પ્રાચીન છે. કાચનું કામ સારુ છે. શ્રી સંધ ૧૯૩૩ લગભગ : હીરાજી સરેમલ ગુલેશ . ૧૫૪૦ : ૭૦ ૦ | 1 શ્રીસંધ ૧૯૯૪ કે શ્રીસંઘ સાધારણ શ્રીસંધ ૧૯૮૫ શ્રીસંધ ૧૯૮૧ શ્રીસંધ ૧૯૪૦ લગભગ શ્રી સંધ ૧૯૧૭ ૧ લાયબ્રેરી છે. નરસીંગછ કેસરીમલજી ૧૯૯૦ કાચનું કામ સારું છે. [ ૩૭૪ For Private & Personal use only Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રોતપન્ન દવા ૨૫૦૦ એલાણું બજારમાં બીશનગઢ ૮ માં. દૂર જાલેર પાષાણુ-ધાણા પાર્શ્વનાથજી - ૪– ૩ ૨૫૦૧ ગોલ ૧૦ મા. દૂર શિખરબંધ ૧૯- ૩ ૨૫૦ આદિનાથજી ૩- ૧ અલવર બીરબલ મહેલ્લે અલવર મી. દૂર અલવર ધાબાબંધ ૨ પાર્શ્વનાથજી ! ૧૭–૧૩. ૨૫૦૪ તીખી બેન્કિંગમાં બીશનગઢ. ૨ મી. દૂર બીશનગઢ | વાસુપૂજ્યજી 1 ૩- ૩ ૨૫૦૫ બાલવાડા બજારમાં બાલવાડી ૧ માં. દૂર બાલવાડી શિખરબંધ મહાવીરસ્વામી | ૨૫૦૬ (બીશનગઢ) : બીશનગઢ. | મી. દૂર બીશનગઢ | ધર ૨૫૦૭ બોલા રાખી ૧૦ માં. દૂર સમદડી આદિનાથજી ૧- ૫ દુદાનાવાડા અજીત અછત શિખરબંધ અછતનાથજી ! ભાંડારેજ ગઢની પાસે દૌસા ૬ મી. દૂર દૌસા ઘૂમટબંધ નેમિનાથજી 1 1 1 1 1 1 1 1 1 ૨૫૧૦ મંડોવર પલ્લીવાલ જૈનમંદિર મંડાવર મહુવા રેડ મંડાવર ધાબાબંધ મહાવીરસ્વામી ૨૫૧૧ | કોટડી બજારમાં અજીત ૪ મી. દૂર અજીત ઘર ગોડી કે પાર્શ્વનાથજી ૨૫૧૨ મજલ આદિનાથજી ૧- ૩ ૨૫૧૩ પાપડદા દૌસા ૧૨ મા. દૂર દૌસા ધાબાબંધ મહાવીરસ્વામી [ ૧૨– ૩ ૩૭૫ ] Page #240 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ વહીવર ના જ છે. વિશ્વ વસ્તી | ૨ ૬ ૨ ૩ ૪૧ શ્રીસંઘ ૧૮૦૦ લગભગ શ્રીસંઘ સારી ૧૨૫ શ્રીસંધ ૧૯૯૧ ૧૯૯૧ અ ૧૦ ૯૦ | ૧ શ્રીસંઘ ૧૩૦૦ લગભગ દેરાસર પ્રાચીન છે. શ્રીસંધ ૧૮૦૦ સુગનચંદજી સાધારણ અલવરથી ત્રણ માઈલ દૂર રાવણ પાર્શ્વનાથજીનું પ્રાચીન તીર્થ જંગલમાં ખંડેર હાલતમાં છે. શ્રીસંધ ૧૯૯૮ શ્રીસંઘ શ્રીસંધ ૧૯૫૨ હજારીમલ ખીમાજી પુનમચંદ કેસરજી ૧૯૯૬ સાધારણ શ્રીસંઘ ૧૮૦૦ તેજાજી જાવાજી પોરવાડ ૧૫૦ ૧ શ્રીસંધ ૧૯૭૮ શ્રીસંધ સારી ૧૦૦ શ્રી સંધ ૧૮૦૦ લગભગ સદાસુખજી દેરાસર હોવાથી જણે દ્વારની જરૂર છે. ભીસંધ રામચંદજી સાધારણ શ્રીસંઘ ૧૮૫૦ લગભગ શ્રીસંધ શ્રીસંઘ ૧૯૭૨ ભીમરાજજી સૂરજમલ ઉપાશ્રયમાં પ્રતિમાજી છે. શ્રીમાલી શ્રીસંઘ શ્રીસંલ (શ્રીમાલી) - + પ અમને [ ૩૭૬ For Private & Personal use only Page #241 -------------------------------------------------------------------------- ________________ નંબર : મામનું નામ બાંધણી. મુળનાયક પ્રતિમાજીની સંખ્યા સ્ટેશન પર શેરપુર બજારમાં હીડેનસીટી ૬ મા. દૂર હીંડાનસીટી ધાબાબંધ પાર્શ્વનાથજી પાષાણધાતુ ૪– ખંડીપ ૮ મી. દૂર : કર્મપુરા » મહાવીરસ્વામી ૩– ૨૫૧૭ દીવાસુદી ધુનાડ ૪ મા. દૂર ધુનાડા ઘર અજીતનાથજી ૨૫૧૮ | ધુનાડા ધુનાડી શિખરબંધ મહાવીરસ્વામી – ૫ ૨૫૧૯ ગુરસિા ધનરાજજીના ઉપાશ્રયમાં ઘર પાર્શ્વનાથજી – ૧ ૨૫૨૦ | રોટ બજારમાં રાહટ ૩ મી. દૂર હટ ધાબા બંધ આદિનાથજી લાડનું સેવકને મહેલ્લો લાડનું ૨ મદૂર લીડનું શિખરબંધ શાંતિનાથજી ૩- ૬ ડીડવાણું સુરાણાને મહેલો ડીડવાણ * ૨ માં. દૂર ડીડવાણા સંભવનાથજી ૬–૧૦ ૨૫૨૩ જવલા બજારમાં ડેગાના | ૧૨ મા. દૂર ; જાવલા ઘૂમટબંધ આદિનાથજી ૪ ૨૫૨૪ હરસેર ગામ બહાર ઉસર શિખરબંધ { ૧૬ મા. દર ૨૫૨૫ બજારમાં બેસરોલી ૬ માં. દૂર પાર્શ્વનાથજી ૨૫૨૬ કુચા મનસીટી નારાયણપુર ૭ મી. દૂર કુચા મનસીટી | ઘૂમટબંધ મુનિસુવ્રત સ્વામી ૨૫૨૭ | કશનગઢ કીશનગઢ કીશનગઢ ૨ માં. દર શિખરબંધ ચિંતામણિ | પાર્શ્વનાથજી - ૩૦-૫૫ ૩૭૭ ] For Private & Personal use only Page #242 -------------------------------------------------------------------------- ________________ “ધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ લખને રણસરની સંવત. સ્થિતિ. ! વિશેષ નેક પલ્લીવાલ શ્રીસંવ પલીવાલ શ્રીસંધ સાધારણ મરામતની જરૂર છે. જીણું દેરાસર છે. જોધરાજજી દીવાન મરામતની જરૂર છે. શ્રીસંધ ૧૯૫૫ ૧૯૫૫ ખરાબ શ્રી સંધ ૧૩૮ ૦ લગભગ સારી ૬૦૦ મૂર્તિ ભવ્ય અને ચમત્કારિક છે. મૂળનાયકના પરિકર પર સં. ૧૨૮૯ લેખ છે. એક સુખડની મૂર્તિ છે. શ્રીસંધ ૧૩૦૦ લગભગ ગુરાંસા ધનરાજજી એક પુસ્તક ભંડાર છે. શ્રી સંધ શ્રીસંધ સાધારણ શ્રીસંધ ૧૯૦૫ પ્રતાપસિંહજી દુગડ સારી શ્રીસંઘ ૧૯૧૯ લગભગ જસરાજજી મૂલચંદ ઘોડાવત ખરાબ નથી સાકળચંદ ચમનાજી સાંકળચંદ ચમનાજી સારી એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ શ્રીસંધ બહુજીણું નથી બહુ જ જર્ણ છે. થતિ પરમાણંદજી ૧૯૨૯ સાધારણ પતિશ્રી રૂપવિજયજી ૧૮૭૫ પતિ વૃદ્ધિવિજયજી સારી એક ગ્રંથ ભંડાર છે. ઉપા શ્રયમાં દેરાસર છે. | મોત કુટુંબ ૧૬૯૮ નારણદાસ છગનસિંહજી મહેતા ચોવીશ જિનમાતાને એક પટ છે. ૩૭૮ For Private & Personal use only Page #243 -------------------------------------------------------------------------- ________________ પનમાની કશનગઢ ભોજકની ગલી પાસે કીશનગઢ . ૨માં. દૂર કીશનગઢ. ધાબાબંધ શાંતિનાથજી પાષાણુ-ધાતુ ૫- ૬ શિખરબંધ ' આદિનાથજી . . ! વિરાને મહેલો ૨૫૩૬ કાપડ બજાર - ચંદ્રપ્રભુજી ૩–૧૬ રૂપનગઢ મકા મહોલ્લા ૧૬ શાંતિનાથજી રૂપનગઢ મી. દૂર . બજારમાં આદિનાથજી ૪– ૭ અરાઈ કીશનગઢ કીશનગઢ શાંતિનાથજી – ૪ અજમેર લાખણ કેટલી અજમેર અજમેર સંભાવનાથજી ૨૧-૫૯ ૨૫૩૬ ગેડી પાર્શ્વનાથજી , ચંદ્રપ્રભુજી ૨૫૩૮ દેલતબાગની સામે કઠી મંદિર ! ધાબાબંધ આદિનાથજી ૧ કેસરગંજ બાબુ મહેલ્લા ઘર વિમલનાથજી ૨ - ૨ : * . . દાદાવાડી શાંતિનાથજી ! બજારમાં - ૧૪ મા. દૂર પુષ્કર - પાર્શ્વનાથજી ! સેજત સીટી કચેરીના સામે સેજલસોટી શિખરબંધ ' મહાવીરસ્વામી - ૨ ૫– ૫ ૭ મા. ૩૭૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ નયા ૨૫" ન. મોત કુટુંબ ૧૯૯૮ નારણદાસજી છગનસિંહજી સારી મહેતા ભંડારી કુટુંબ ૧૬૯૮ | યતિ સરૂપજી ૧૯૯૮ બાલચંદજી મહેતા સાધારણ બાફણા કુટુંબ ૧૭૫૦ ગણપતસિંહજી બાફણ શ્રીસંઘ ૧૯૦૦ લાધુસીંગ રામસીંગ બરડિયા સારી શ્રીસંઘ ૧૯૧૯ સાધારણ બાહુબલીજીની પાંચ ફૂટ ઊંચી આરસની પ્રતિમા છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ મદનસીંગ શ્રીચંદ કેડારી મ. ની. 1 શ્રીસંધ ૧૮૦૦ લગભગ હીરાચંદજી સંચેતી સારી એક લાયબ્રેરી છે. ૧૬૭૭ મહેતા કુટુંબ શેઠ જેઠમલજી મહેતા પાર્શ્વનાથજીના જીવન પ્રસંગેના ચિત્રો છે. શેઠ સિદ્ધકરણજી લુણકરછ ૧૮૯૧ શેઠ દેવકરણજી મહેતા | ૧૬૭૭ એક સ્ફટિકની પ્રતિમાજી છે. - ત્રીજે માળ છે. કસ્તુરમલ જાતમલજી ભડથત્યા ૧૮૫૦ લગભગ હીરાચંદજી સંચેતી કાચનું કામ તથા ચિત્રકામ - ચિત્રકામ સુંદર છે. શ્રીસંઘ ૧૯૯૪ - ૧૯૦૪ સાધારણ શ્રીસંધ ૧૭૦૦ લગભગ | મ, ના ! ૧૫૩૫ જિનદત્તસૂરિને લગતા જીવન પ્રસંગે નવાંચિતરાવેલાં છે. યતિથી ૧૮૫૦ શ્રીસંઘ કે ૧૫૩૦ ૧૫૩૦ ખરાબ નથી ૧ શ્રોસંધ પિરવાડ ૧૬૦૦ અંતિવર્ધમાનની પેઢી સારી [ ૩૮૦ For Private & Personal use only Page #245 -------------------------------------------------------------------------- ________________ પાર ગામનું નામ બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા એન. સેજતરોડ ! સતસીટી પાષાણુ-ધાતુ. સેજતસીટી દરવાજા બહાર ઘૂમટબંધ પાર્શ્વનાથ ૭ મ. દૂર મુને વાસ શાંતિનાથજી નાબરિયાને વાસ » ધર્મનાથજી સીપાઇન વાસ શિખરબંધ આદિનાથજી મેદોને વાસ ઘૂમટબંધ મુતાને વાસ વિમલનાથજી કે ૬- ૧ સદર બજાર ધાબાબંધ ગોડી પાર્શ્વનાથજી ૫-૨૨ તલાવ ઉપર ઘૂમટબંધ , પાર્શ્વનાથજી મુતાને વાસ શિયાટ બજારમાં સોજતરડ શિખરબંધ ચંદ્રપ્રભુજી ૩– ૧ રા માં. દૂર ૨૫૫૩ ધીનાવાસ - ૧૦ સેજત સીટી આદિનાથજી – ૨ માં. દર ! ૨૫૫૪ ધાકડો મા. દર - ૧૨ છ ઘૂમટબંધ પાપ્રભુજી. ૨૫૫૫ સુકાયત શિખરબંધ ! ચંદ્રપ્રભુજી ૧૭ માં. દર કે ૨૫૫૬ ગાંગુરડા આદિનાથજી ૧૪ મા. દૂર ૩૮૧ ] Jain Education Interational Page #246 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ, લેખન સરાસરની જેનેની ઉપા- એનું સંવત. સ્થિતિ. વસ્તી | પ્રશાળા વિશેષ નોંધ સીંધવીજી રઘુનાથમલજી એક શ્રોજિનકુશલસરિની કરણરાજજી વકીલ મુનોત શ્રી સંધ ૧૮૦૦ શાંતિવર્ધમાનની પેઢી . ૧૮૯૨ સાધારણ શ્રીસંધ ૧૭૦૦ ભગવાન પરશોતમની પેઢી કરમચંદજી :નાબબરિયા ! ૧૭૭૫ • ૧૭૭૫ ૧૭૭૫ ખરાબ મેદીના વાસના રહેવાસીઓ ૧૮૦૦ સાધારણ ભંડારી શ્રીસંધ ૧૮૦૦ શાંતિવર્ધમાનની પેઢી છે ભંડારી શ્રી સંધ ૧૭૦૦ ભગવાનજી પરશોતમની પેઢી ભંડારી શ્રીસંધ ૧૯૨૮ શાંતિવર્ધમાનની પેઢી પતિશ્રી સુમતિસાગરજી ૧૯૨૦ યતિશ્રી રાકુલાલજી શ્રીસંધ ૧૮૦૦ શ્રીસંઘ , ૧૨૦ શ્રીસંધ ૧૯૨૯ સાધારણ શ્રીસંધ ૧૯૬૬ સારી ૧૨૦ છતમાં તથા ભીંતમાં તીરાડે પડેલી છે. મરામતની ખાસ જરૂર છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ હમીરમલ મીશ્રીમાલ ૧૮૫ર સાધારણ શ્રીસંધ ૧૫૭૫ શેઠ દલીચંદજી ૧૫૮૨ ખરાબ [ ૩૮૨ For Private & Personal use only Page #247 -------------------------------------------------------------------------- ________________ રૂપ વસ બજારમાં સેજતરેડ સેજતસીટી ! ઘૂમટબંધ ૧૨ મ. દર ! શ્રેયાંસનાથજી પાષાણુ-ધાતુ, બીલાવસ શિખરબંધ શાંતિનાથજી ૧૦ મા, દર ૩- ૩ ખારિયાનીવકા ધર્મનાથજી ૧૨ મી. દૂર છે સેજતરાડ ની ધાબાબંધ | આદિનાથજી મ. દૂર વાસણ ૮ મી. ઘૂમટબંધ | શાંતિનાથજી ૩ ૧ દૂર ખરા શિખરબંધ વાસુપૂજ્યજી . ૬ માં. દૂર થાવલા થાંવલા અજમેર ૧૪ મી. દૂર છે. અજમેર ધાબાબંધ ! પાર્શ્વનાથ { ૨૫૬૪ આલણિયાવાસ ગઢની સામે પીસાંગના ઘૂમટબંધ ૨૦ મા. દૂર ! ૨- ૨ - ૨૫૬૫ પs કરો કેટલાબજાર નસીરાબાદ : ૩૬ મી. દૂર ચંદ્રપ્રભુજી - ૮ ૨૫૬૬ ! પુરાણી કેકડી ગુજરાતી મહેલ્લા મહાવીર સ્વામી { ૨૫૬૭ | ચંડાવલ મોટા બજારમાં ચંડાવલ ચડાવલ શિખરબંધ આદિનાથજી | ૪ મા. દર ૨૫૬૮ ઘટિયાળી બજારમાં બીજેનગર ૪૦ મા. દૂર સાવર ઘૂમટબંધ | ચંદ્રપ્રભુજી ૨૫૬૯ ! સાવર ગોળતાઈ મહાલે નસીરાબાદ ૫૦ મી. દૂર વિમલનાથજી | ૨૫૭૦ પહાડીકી ગલી ધાબાબંધ આદિનાથજી | ૩૮૩ ] Jain Education Interational Page #248 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા અવત. થીદારનું નામ અને સરની જેની ઉપ- ધર્મ સંવત, સ્થિતિ : વસ્તી. મય શાસ્ત્રો વિરોષ નોંધ પિરવાડ શ્રીસંઘ ૧૫૦૦ રખવદાસ અચલદાસ સાધારણ શ્રીસંઘ ૧૮૦૦ શ્રી સંધ સારી શ્રીસંધ ૧૮૭૫ લગભગ મુતા અનરાજજી. દોલતરામજી શ્રીસંધ ૧૯૭૪ શ્રીસંધ શ્રીસંધ ૧૯૦૦ ખરાબ શ્રી સંધ ૧૯૦૦ લગભગ સારી ૨૫ શ્રીસંઘ ૧૯૭૫ સાધારણ બાલચંદજી આભડ ૧૯૫૬ ભંવરલાલજી તથા ગુલાબચંદજી છીતરમલજી મેડતવાલ ૧૯૫૮ બીજે માળ છે. સુવાલાલજી મેડતવાલ યતિજી ૧૨૦૦ લગભગ અતિ મગનસાગરજી એક લાયબ્રેરી છે. યતિજીના ઉપાશ્રયમાં આ દેરાસર છે. સાધારણું શ્રી સંધ ૧૭૦૦ શ્રીસંધ છે સોનેરી ચિત્રકામ બહુ જ સુંદર છે. ગામ બહાર એક ૧૫ * સારી 1 ભવાડી છે. શ્રીસંધ ૧૯૯૨ પદમચંદજી મનાલાલ લુણીવાવ ૧૪૫; સાધારણું હીરાચંદજી બાબેલ | ૧૭૦ ૦ લગભગ માધુલાલ ચોરડિયા એક ગ્રંથભંડાર છે. શ્રીસંધ ૧૫૦૦ લગભગ માધુલાલ ડાંગી એક રત્નની પ્રતિમા છે. • નથી [ ૩૮૪ ૪૯ For Private & Personal use only Page #249 -------------------------------------------------------------------------- ________________ પાસ બાંધણી. | મૂળનાયક પ્રતિમાની ! એન. / પાષાણ -ધાતુ ૨૫૭૧ સદારા બજારમાં નસીરાબાદ ૪૬ મ. દૂર ! સદારા ધૂમટબંધ પાર્શ્વનાથજી ૨૫૭૨ ગુળગામ આદિનાથજી ૨૫૪૭૩ ખાદેડા બીજેનગર ૨૬ મી. દૂર ખાડા ઘર ( ૩ - ૫ પ્રાન્ડેડા નસીરાબાદ ૩૬ માં. દૂર પ્રાડા ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૨૫૭૫ દેવલી ચંડાવલ ૮ મી. દૂર ચંડાવલ શિખરબંધ અરનાથજી ૨૫૭૬ | અબડા સેજતરાડ ૧૨ મી. દૂર ' બીલાડા ધૂમટબંધ કે પાશ્વનાથજી ૨૫૭૭ ચાંવડિયા ગુડિયા ૮ માં. દર ૨૫૮ | કુશાલપુર શિખરબંધ ' હરિપુર ૨૫૭૯ ૩ મા. દર ૨૫૮૦ રાયપુર ચંદપ્રભુજી : ૪ - ૨ ૨ મા. દૂર ૨૫૮ ૧ બધેરા નસીરાબાદ ૪૬ મા. દૂર બધેરા મહાવીરસ્વામી દેવગામ પાર્શ્વનાથજી ૧૧ ૩૬ ભા. દર ૨૫૮૩ જુનિયા જુનિયા ધૂમટબંધ ચંદ્રપ્રભુજી - ૨૫૮૪ સવાડ ગોપીચોક શિખરબંધ સરવા આદિનાથજી ૨૪ મા. દૂર - - ૨૫૮૫ ફતેગઢ બજારમાં. * ૨૦ માં. દૂર ગોવલિયા ઘૂમટબંધ - - ૩૮૫ ] For Private & Personal use only Page #250 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સ વત. વહીવટદારનું નામ. { x1. કે સ્થિતિ : વી . | વિરોષ તે | કાર શ્રીસંઘ ૧૮૫૦ સોભાગ્યમલજી સાધારણું શ્રીસંધ ૧૯૨૮ શ્રીસંઘ ૧૫૪૮ ચતિ ચંદનસાગરજી ૧૯૪૦ યતિચંદનસાગર શ્રીસંધ ૧૯૫૦ કિસનલાલજી મતવાલ શ્રીસંધ ૧૯૬૦ શ્રીસંધ ૧૯૯૪ શ્રીસંધ ૧૯૦૫ શ્રીસંધ ૧૮૦૦ સાધારણ શ્રી સંધ ૧૯૯૩ ૧૭૮૩ કે સારી શ્રીસંવ ૧૫૦ સેનેરી ચિત્રકામ સુંદર છે. શ્રીસંઘ ૧૭૫ કે બાલારામ ગાલાલ ૧૮૧૫ બાલારામ ઓગાલાલ સાધારણ યતિશ્રી પુન્યાસજી ૧૯૦૦ નાથુલાલ મોદી શ્રીસંઘ ૧૭૫૦ સોદુલસીંગ કકડ સારી આ દેરાસર પાશ્વનાથજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. મણોત જોરાવરસીંગજી ૧૮૫૦ મદનસીંગજી ડાંગી ૧૫૦ , ૧૨ [ ૩૮૬ Jain Education Interational For Private & Personal use only Page #251 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ બાંધણી. : મૂળનાયક પ્રતિમાની | સ્ટેશન -------- - - ૨૫૮૬ ખીરિયા બજારમાં નસીરાબાદ ૨૧ મી. દૂર સરવા ઘૂમટબંધચંદ્રપ્રભુજી પાષાણુ-ધાતુ ૧-૩ ગોવલિયા ૧૯ મા. દૂર ગોવલિયા શાંતિનાથજી ૨૫૮૮ સરાણ પાર્શ્વનાથજી ૧૨ મા. દૂર ૨૫૮૯ સેકલિયા ધાબાબંધ આદિનાથજી ૨૫૯૦ રામસર ૧૧ મા. દર છે ! ! ! ! ૨૫૯૧ બાંદનવાડા બાંદનવાડી કે બાંદનવાડા ૧ માં. દર શિખરબંધ ૨૫૯ર ટાટોડી ટાં ટોડ ધાબાબંધ ૨૫૯૭ મનાય બડીવાડીની પાસે બાંદનવાડા ૮મા. દૂર ભીનાય ઘૂમટબંધી ૨૫૯૪ કર પાર્શ્વનાથજી – ૫ નમ : ૨ ૫૮૫ શિખરબંધ શાંતિનાથજી ૨પ૯૬ ઘૂમટબંધ મહાવીર સ્વામી બજારમાં ચાંપાનેરી ૧૪ મા. દૂર આદિનાથજી ! ! ! ! ! ! ! - ચાંપાનેરી બીજેનગર ( ૧૨ મી. દૂર છે પાર્શ્વનાથજી ! ૯૯ જેતપુર દેવલિયા અજીતનાથજી ૧૮ મી. દૂર ર૬૦૦ ] કેરેટ આદિનાથજી ૩૮૭ ] For Private & Personal use only Page #252 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સંવત. શ્રીસંધ સોમપ ૧૯૯૨ ૧૯૦૦ પતિન ૧૯૦૦ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શ્રીસંધ ૧૮૫૦ લગભગ શ્રીસંધ ૧૭૫૦ લગભગ શ્રીસંધ ૧૮૫૦ લગભગ શ્રીસંધ ૧૭૫૦ લગભગ શ્રીસંધ ૧૭૧૪ શ્રીવ ૧૭૧૦ ચાય ગયાભચંદજી ૧૯૩૪ શ્રીસધ્ધ ૧૯૪૪ નિજ ૧૮ ક શ્રોસધ ૧૭૫૦ શ્રીસવ ૧૯૦૦ વહીવટદારનુ નામ. માંગીલાલછ માન છીતમજી ગાખા છીતરમા ત્રુીવાલ ચંદનવન શેઢા માનલાલ કસ્તુરમલ માંગીયા છે કુંભરવાલ શ્રીસ ધ માચાય વિજ્યમ’દન ગુર શ્રીસંઘ વછરાજજી ગાખર કીડીમા ધારી કરચક છાજે મુખના રાસરની જૈનાની થ વસ્તીમય શાળ સંવત. સ્થિતિ. ૧૮૪• સાધારણ મારો સામાજી સારી ખરાબ સારી સાધારણ સારી સાધારણ ૧ * २० . ૫ ર સરપ ૧૬ ८ ૧૫ ૨૦ ૧ ૧ ૧ વિશેષ નોંધ માસર પાપ નાયડના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. ઉપાશ્રયમાં બીજે માળ છે. એક પુસ્તક ભંડાર છે. એક પુસ્તક ભંડાર છે. { ૩૮૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ગામનું નામ. 4. ૨૬૦૧ કુલિયા ઓસવાલના વાસમા બીજેનગર ૨૦ મી. દૂર શાહપુરા પાષાણુ-ધાણ શિખરબંધ | શાંતિનાથજી ! – ૨૬૦૨ ધનપ બજારમાં દેવલિયા (બડી) ધૂમટબંધી પાર્શ્વનાથજી ) કે ૧૪ મી. દૂર સાંગરિયા આદિનાથજી ઇટડિયા પાર્શ્વનાથજી રયા ક મા. દૂર કડિયા મા, દર | અરવડ આદિનાથજી ૧૪ મા. દૂર ૨૬ ૦૭ દેવલિયાક્લાં દેવલિયાકલાં સુમતિનાથજી ૮ માં. દૂર ૪– ૪ २९०८ બડલી ઘૂમટબંધ આદિનાથજી ૪ મા. દૂર ગુલાબપુરા (મેવાડ) શિખરબંધ પાર્શ્વનાથજી ૩ ૪ મા. દૂર ધૂટબંધ | ૨૬૧૧ ગુલાબપુરા વાસુપૂજ્યજી ૩– ગુલાબપુરા | ૧ ૨ મ. દર ૨૬૧૨ બીજૈનગર બીજેનગર ધર ચંદ્રપ્રભુજી માંગશિયાવાસ ૧૮ મી. દૂર પીસાંગન | શિખરબંધ ! પાર્શ્વનાથજી પીસાંગન ( ૧૨ સુપાર્શ્વનાથ મા. ૨. I w j ૨૬૧૫ સનીને વાસ શાંતિનાથજી ! ૧- ૩ ૩૮૯ ] Page #254 -------------------------------------------------------------------------- ________________ બંકાવનારનું નામ નવા સંવત. વહીવટદારનું નામ. લેખના ર૪ ન વત 1િ , જે નાની | Bષા- જમને તા. 1 પ્રશાળા જાદુજી કાળજી સંચેતી ૧૫૪૫ કેસરી સોંગજી ચૌધરી ખરાબ ! નથી વિશાળ દેરાસર છે. ન્યાલજી પારખ ૧૮૮૨ હમીરમલજી લેઢા સાધારણ શ્રી સંધ ૧૮૫૦ લગભગ ભુરાલાલજી ચૌધરી * ૧ એક પુસ્તક ભંડાર છે. ઉકારમલજી ભીલવાડિયા ઉકારમલજી ભીલવાડિયા ૧૯૫૦ શ્રી સંધ ૧૯૦૦ લગભગ હમીરસીંગજી શ્રીસંઘ ૧૯૨૫ ભુરાલાલજી નાબેડા શ્રીસંધ ૧૮૦૦ લગભગ ચુનીલાલજી સુરાણ શ્રી સંધ ૧૭૫૦ લગભગ સુગનચંદજી બુરડ મેઘરાજજી ચૌધરી ખરાબ બહુ જ છ દેરાસર છે. પતિજી ૧૮૦૦ લગભગ વતિ ચંદ્રકુશળજી સાધારણ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૯૫ મુનીમ કેસુરમલજી ૧૯૯૨ સારી ૨૦૦ શ્રીસંઘ ૧૯૮૩ હરરાજ જેતરાજ જેન સાધારણું શ્રીસંઘ ૧૮૦૦ લગભગ પ્રેમરાજજી શ્રીસંઘ ૧૬૦૦ લગભગ ગીસુલાલ મહેતા સારી એક પુસ્તક ભંડાર છે. ચતિશ્રી કસ્તુરહંસજી લગભગ ૧૯૦૦ સાધારણ યતિજીના ઉપાશ્રયમાં છે. (૩૮૦ For Private & Personal use only Page #255 -------------------------------------------------------------------------- ________________ નગર ગામનું નામ ૨૬૧૬ ૨૬૧૭ ૨૬૧૮ ૨૬૧૯ ૨૪૨૦ ૨૬૨૧ ૨૬૨૨ ૨૬૨૩ ૨૬૨૪ ૨૬૨૫ ૨૬ ૬૬૨૭ ૨૬૨૮ ૨૪૨૯ ૩૧ ] વઢ આગેવા જેતારણ બાજ ભગુ અબુ પુરકાશ નો ઝાંબિયા રાસ ગૌરી ઔરાંટિયા (મેળાવાળા) ખિયાવર .. માનિયાવાસ બજારમાં ગામહાર મેનીચે બજારમાં " 29 ગઢની પાસે નવા વાસમાં પીપનિયા ાર મુખ્ય સ્ટેશન માંગલિયાવાસ ૧૪ મા. દૂર ગુડિયા ૧૪ મા. દૂર બર ૧૪ મા. દૂર ៥ .. ૯ મા. દૂર ભાગ ૧૬ મા. દૂર ૨૦ મા. દર ૧૦ મા. દૂર મેડતાસીટી ૧૮ મા. દૂર . વિર ૧૮ મા. દૂર અર ૮ મા. દૂર મેરા ૬ મા. દૂર ખિયાવર ૧ મા. દૂર ક્રિય ગોવિંદગઢ જેનામ નીબાજ બા અનુપુર કાલુ બીલાડા ગણ પુર કાલુ પીસિંગન સેંડરા 6:4 બિપાવર બાંધણી. મૂળનાયક ઘૂમટબંધ શિખરબધ મકર શિખરબધ ધાબાબધ શિખરબધ કાળાબંધ "" 19 બધ પાનાથજી વિન્નનાથ મુનિસુવ્રત સ્વામી ધર્મનાથજી નાથજી " પાનાન "3 તિનાથજી પ્રતિમાજીનં પ્રખ્યા પાષાણુ ધાતુ }~ ૩ ૪ t= r 3-3 ૧૧– ૫ ' i 3- 3 ' ર * – ર ८ Page #256 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા રે વત. વહીવટદારનું નામ, લે અને કેસરની નાની પા. ! અવ, સ્થિતિ, વસ્તી છે. રાજા શ્રીસંઘ ૧૯૪૦ શ્રીસંધ સાધારણ શ્રીસંધ ૧૬૫૦ લગભગ જીણું દેરાસર છે. ભાનેરામ ભંડારી લગભગ ૧૮૫૦ શેઠ સરદારમલજી ૧૭૭૪ સાધારણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની સં. ૧૧૩૨ સાલની મૂર્તિ પ્રાચીન છે. સીધી લેકેએ ૧૬૦૦ શેઠ ભંવરલાલજી HIRI મમાયા શેઠાણી અજમેર વાળા ૧૦૦૦ શેઠ સરદારમલજી ૧૩૫૩ યતિજી ૧૭૦૦ શ્રીસંધ સાધારણ ૧૨૦ | કેસરીમલજી ગુગલિયા ૧૯૪૭ ૧૯૫૦ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ ૧૫૦૧ નથી શ્રીસંઘ ૧૮૦૦ શ્રીસંધ ૧૪૦૦ લગભગ મુતા સોહનરાજજી છણું દેરાસર છે. શ્રીસંઘ ૧૯૪૦ લગભગ સાધારણ શ્રીસંધ ૧૧૦૦ લગભગ યતિ શકતદાન અને પવિજયજી ૧૭૦૦ સારી ધુલચંદ કાલુરામ કાંકરિયા ૧૯૮૮ ધુલચંદ કાલુરામ કાંકરિયા એક પુસ્તક ભંડાર છે. For Private & Personal use only Page #257 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ સ્ટેશન. : બાંધણી. મળનાયક પ્રતિમાની મળનવક સંખ્યા બિયાવર પાષાણુ-ધાતુ ૨૬૩૦ બિયાવર ડીગી મહાલે બિયાવર ધાબાબંધ આદિનાથજી ૧ મી. દૂર ૨૬૩૧ ધાનમંડી શિખરબંધ શાંતિનાથજી ૧૬– ૮ ર૬૭ર | બિયાવર જનું) બજારમાં ૪ મા. દૂર » , ચંદ્રપ્રભુજી ૪– ૩ | ૨૬૩૩ દુધ ધારેશ્વર ! ૧ મી. દૂર છે. ધારેશ્વર સુમતિનાથજી ૨૬૩૪ આઉવા આઉવા ૪ મા. દૂર ઉ . શાંતિનાથજી ૧૩ ૨૬૩૫ બડા વિઠોડા મારવાડ જંકશન મારવાડ જંકશન ૪ મી. દૂર ગામબહાર, ઘૂમટબંધ ગાડી પાર્શ્વનાથજી મસૂદા બજારમાં બિયાવર ૫ મી. દૂર અમદા નરબંધ શાંતિનાથજી જામોલા એસવાલના વાસમાં બાવાડ ૬ મી. દૂર ઘૂમટબંધ આદિનાથજી २६36 દાંતડા બજારમાં મંગલિયાવાસ મંગલિયાવાસ ! , સંભવનાથજી ૪- ૧ ઉમા. દૂર ખરવા ખરવા ૨ મા. દર ખરવા શિખરબંધ પાર્શ્વનાથજી ! સમેલ ૮ મી. દૂર ' , ' આદિનાથજી – ૨ ૨૬૪૨ - રડાવસ રાણાવસ મા. ર મારવાડ જ કશન ધાબાબંધ શાંતિનાથજી ૩૯૩ ] Page #258 -------------------------------------------------------------------------- ________________ મંધાવનારનું નામ તથા સંવત. સહીવારનું નામ. લેખને દેરાસરની જેનેની ૫ ધર્મ | સંવત. સ્થિતિ. વી. | જય શાળા વિશેષ નોંધ ૧૨૧ ની યતિત્રી કાલુરામજી ૧૯૦૦ યતિશ્રી નંદનલાલ રૂપચંદજી સારી શ્રીસંધ ૧૯૦૦ શ્રી સંધ સોનેરી ચિત્રકામ બહુ જ સુંદર છે. શ્રીસંધ ૧૮૭૫ 5 જતનમલ સુજાનમલ ભંડારી સીધીજી ૧૮૦૦ શ્રી સંધ ૧૯૬૩ ! | શ્રીસંધ ૧૭૦૦ લગભગ નગરશેઠ જસરાજ એક ગ્રંથભંડાર છે. શ્રી સંધ ૧૭૫૦ લગભગ ; શ્રીસંઘ અ ૧૨૦ ૧ ૨ શ્રીસંધ ૧૯૫૦ ૧૯૩ શ્રી સંધ ૧૯૮૫ લાલચંદજી નાર સાધારણ શ્રીસંઘ ૧૯૦૦ શ્રીસંધ શ્રીસંઘ ૧૯૫૦ પુસાલાલ જૈન ખરાબ શ્રીસંઘ ૧૧૪૪ બાલચંદજી કનકમલ પદાવત સારી ૬૦ શ્રીસંઘ ૧૫૦૦ લગભગ શ્રીસંધ સાધારણ - ૧ મૂળનાયક ભગવાનની મૂર્તિ આદિનાથની છે પરંતુ પાર્શ્વ નાથના નામથી પ્રસિદ્ધ છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ For Private & Personal use only Page #259 -------------------------------------------------------------------------- ________________ મામનું નામ એકિ. બાંધણી. સેરાન મળનાયક પ્રતિમાજીની ૨૬૪૩ રાણુવિસ બજારમાં રાણાવસ ૧ માં, દૂર રાણાવસ શિખરબંધ પાષાણુ-ધાતુ પ૧ મહાવીરસ્વામી २१४४ સીરીઅરી પાર્શ્વનાથજી – ૧ ] ૪ મા. દૂર { ૨૬૪૫ જાણુંદા બતા રૂધ- નાગઢ મારવાડ જંકશન ઘૂમટબંધ શાંતિનાથજી ૧ ૬ મી. દૂર ! ૨૬૪૬ ! આઉવાનીદેવલી શિખરબંધ ૫ મી. દૂર છે ૨૬૪૭ બાંતા બતા. સંધનાથગઢ પાર્શ્વનાથજી ૨ મી. દૂર છે. २६४८ ખીમાડા ભીનવાલિયા ૨ મા. દૂર ભીનવાલિયા શાંતિનાથજી ૩- ૪ | પોતા આદિનાથજી ૧૨ મી. દૂર ; ૨૬૫૦ કેટલંક્યિારે પાર્શ્વનાથજી ૮૧-૨૨ ( ૧૪ મ. દર ૨૬૫૧ મગરતળાવ સેમેસર ઘાણે રાવ ૧૪ મા. દૂર ૨૬ પર વાગોળ શિખરબંધ : સુમેર રસ્તા ઉપર રાણું ૧૪ મી. દૂર શાંતિનાથજી ૨૬૫૪ ! સીવાસ કેટની પાસે ભીમાલિયા ) ૬ મી. દૂર ભીમાલિયા ધાબાબંધ ૨૬૫૫ | ધની બજારમાં સેમેસર ૬ મા. દૂર ઘૂમટબંધ ૩૫]. For Private & Personal use only Page #260 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ ! તથા સંવત. વહીવટદારનું નામ, 1 લેખના રાસરની જેનેની | પાનું અને સંવત. સ્થિતિ. ' વિશેષ માંક શ્રીસંધ ૧૯૦૦ લગભગ શ્રીસંઘ સારી ! શ્રી સંધ ૧૭૦૦ લગભગ ૧૯૫૧ ખરાબ શ્રીસંઘ ૧૯પર | ૧૯૫૩ સાધારણ ૪૦ શ્રીસંઘ ૧૮૮૪ ૧૬૭૭ સારી શ્રીસંધ ૧૩૦૦ શ્રીસંધ ૧૪૫૦ શ્રીસંધ ૧૯૬૦ શ્રી સંધ ૧૫૦૦ ખરાબ } જીર્ણ દેરાસર છે. રંગમંડપ ને ભાગ જીર્ણ છે. ઘૂમટે તથા શિખરના ભાગમાં તીરાડો છે. શ્રીસંધ ૧૯૪૯ સાધારણ કર ! ૧ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ સારી | શ્રી સંધ ૧૪૦૦ લગભગ પ્રાચીન તીર્થ છે. સગવડ ઠીક છે. શ્રી સંધ ૧૯૮૯ શ્રીસંઘ ૧૯૬૮ ( ૩૯૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ નંબર : ગામનું નામ. બાંધણી પ્રતિમાજીને મૂળનાયક શેરાન સંખ્યા પાષાણુ-ધાતુ: | ૨૬૫૬ પીવણી બજારમાં સેમેસર ૫ મ. દર પાર્શ્વનાથજી ૨૬૫૭ પાંચેટીઆ ભીમલિયા ૨ માં. દૂર શિખરબંધ ચંદ્રપ્રભુજી ૨૬૫૮ જેતસીંગજીકા ગુડા સેમેસર ૨ માં. દૂર ઘૂમટબંધ આદિનાથજી 1 ૨૬૫૯ , સાંવલતા શિખરબંધ | શાંતિનાથજી , ૩- ૪ ૪ મી. દૂર ૨૬૬ ૦ રાણીસ્ટેશન રાણી રાણી ઉર્ફે સરદારગઢ ૬– ૨ બાં મા. દૂર 3 ખીચેલ ૩ માં. દૂર ગામબહાર આદિનાથજી ૨૫– ૨ ૨૬૬૪ બજારમાં ફીકની ૩ માં. દૂર બલો શાંતિનાથજી ! – ૨ ફ ખુડાલા ફાલની ધર્મનાથજી ! ૧૨ જુનાબજારમાં – ૩ cો મી. દૂર ! બાલી બજારમાં બાલો , આદિનાથજી ૪માં. દૂર ૧૫– ૪ ૩૭ ] For Private & Personal use only Page #262 -------------------------------------------------------------------------- ________________ અધાવનારનું નામ તથા સવત. પ્રતિજી ૧૮૫૦ લગભગ ધાણેરાવવાળા હી'ગટેાએ ૧૬૫૦ શ્રીસંધ ૧૮૫૦ લગભગ શ્રીસધ ૧૯૦૦ લગભગ શ્રીસંધ ૧૯૬૦ જવાજી કુશલાજી ૧૮૫૧ શ્રી ધ ૧૧૭૪ ગીગાઈ ૧૯૨ ૦ શ્રોધ ૧૬૦૦ શ્રીસંધ ૧૨૪૭ શ્રીસ ધ ૧૫૦૦ પીવાનું નામ. બ્રોસધ 33 ગુલાભચંદ ભભૂતચંદ ત્રીસ ધ શ્રીસંધની પેઢી મનજીરન્નાજી ગાલેછા જેઠાજી નવલાજી શ્રીપની પેઢી શ્રીસંધ (પરવાલ) લેખના રાસરની માની ઉપા- ધ સંવત. સ્થિતિ. વસ્તી. અય ચામા ૧૯૦૩ સો ખરા સામ્ર * " .. ૧૧૨ ૨૦ ૧૨૦ ૨૦૦ ૬૦. ૮૦૦ ૧૨૫ ૧૦૦૦ ૨૦૦૦ ૧ ૧ ૧૦ t ૯ ૧ ૧ ૧ ૧ ૧ વિશ્વ માંધ એક પુસ્તકાર છે. કાચનું જડાવકામ સુંદર છે. ભીત પર ચિત્રકામ પણું પ્રાચીન છે. ક મહાવીર જૈન વાયરી છે.પેસતાં ડાબા હાથ તરફ બ્રાહ્મી કાઉંસિા મૂર્ત પ્રાચીન છે. દેરાસર પ્રાચીન છે. મૂળનાયકના પરિકર પર સ. ૧૧૭૪નો લેખ છે. આ દેરાસરના ધૂમાં અપ્સરાઓના જુદા જુદા રૂપા જોવાલાયક છે. ર પુતકભડારી છે. મૂળનાયકજીની મૂર્તિ પ્રાતીન છે. [ ૩૯૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ નખર માપનું નામ. ૨૬૬૭ ૨૬૬૮ ૨૬૬૯ ૨૬૭૦ ૨૬૭૧ ૨૬૭૨ ૨૬૦૩ ૨૧૭ ૨૬૫ ૨૬૭૬ ૨૬૭૭ 3641 ભાગો કાયા હસ્તિકુડી ગાદ વિજાપુર સેવાદ લુણાવા લાઠારા સાળ ભારમાં " " પહાડની તળેટીમાં ગામની ભાગોળે અજારમાં ગામમહાર બજારમાં રેલ્વે સ્ટેશન ફાલના ૪ મા. દૂર હું મા. દૂર એરનપુરાશય ૯ મી. દૂર 33 ૮ મા. દૂર 22 ફાલના ૮ મા. દૂર ૧૦ મા. દૂર પાર્ટ ખાલી " 64 સેવાડી એરનપુરાશક સેવાડી સુથા આલી બાંધણી. ખરબધ >> ધામાબંધ શિખરબધ ور "9 ور મૂળનાયક પાપ નાશજી ધર્મનાથજી શાંતિનાથન મહાવીરસ્વામી પાનાયક વાસુપૂજ્યજી આદિનાથજી પ્રજ્ઞા પદ્મ મુખ્યા આદિનાન પાષાણયાતુ ૨૮-૧ સંભવનાજી ૯-૧૩ I મહાવીરસ્વામી ૫૩ ૪ ૪૧ ૨ i ૫- ૭ ર– ૬ ૧૧-૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ બનાવનારનું નામ તથા . અને હેરાસરની છે નાની દિપા- ૨ તે વિશેષ નોંધ શ્રી મનમોહન પાર્શ્વનાથજીની ગેમાજી ૧૯૦૦ """ પેઢી સારો ૧ સવાલ લાયબ્રેરી અને ૧ પિરવાડ લાયબ્રેરી છે. કાચનું જડાવકામ બહુ જ સુંદર છે. મૂળનાયકના પરિ કર પર સં. ૧૧૬૨ ને લેખ છે. ચતિ ત્રિલેકસાગરજી ૧૯૫૦ યતિજીના ઉપાશ્રયમાં છે. શ્રીસંઘ ૧૩૦૦ | સં. ૧૨૫ની સાલની એક ઊભી મૂર્તિ પ્રાચીન છે. વિદગ્ધરાજા છે. ૯૯૬ વિજાપુર શ્રીસંધ નથી રાતા મહાવીરના તીર્થના નામથી પ્રસીદ્ધ છે. શ્રીસંધ ૧૯૮૧ શ્રીસંધ સાધારણ સં. ૧૨૧ન્ની સાલનું જીણું દેરાસર આ ગામમાં છે. શ્રીસંઘ ૧૬૦૦ લગભગ સારી એક આત્મવલ્લભ જૈન લાયબ્રેરી છે. કાચનું જડાવ કામ સુંદર છે. શ્રી સંધ ૧૨૫૧ એક પુસ્તકભંડાર છે. સં. ૧૨૪૪ની સાલની ગુરુ મતિ છે. શ્રીસંધ ૧૯૪૧ એક ગૌતમસ્વામીની મૂર્તિ છે. ---- શ્રીસંધ ૧૯૬૯ ૧૦૦૦ શ્રીસંધ ૧૭૨૫ લગભગ શ્રીસંઘ ૧૯૭૦ એક લાયબ્રેરી છે. ૫૧ [ ૪૦૦ For Private & Personal use only Page #265 -------------------------------------------------------------------------- ________________ નર્ ૨૬૫૮ ૨૬૭૨ ૨૬૮૦ ૨૬૮૧ ૨૬૮૨ ૨૬૮૩ ૨૬૮૪ ૨૬૮૫ ૨૬૮૬ ૨૬૮૭ ૨૬૯ ૨૬૮૯ મનું નામ કાટ સેસી વિવા ભાદરવાઉ દુડારિયા ઇદુંદરા જવાથી ભીમાલિયા ને નવર ધખુલા ફાલના મુંડારા ૪૦૧ ] Stie બારમાં "9 29 99 22 29 ધમ શાળામાં મનમાં રેલ્વે શન ફાલના હું મા. દૂર રાણી ૧૫ મા. દૂર સામેસર ના મા. દૂર ૨ મા. દૂર જવાથી ૨ મા. દૂર "" ૧ મા. દૂર ભીમાલિયા ૦૧ મા. દૂર લાદ ૭ મા. ર તા રૂધ નાયગઢ ૮ મા. દૂર ફાલના ૯ મા. દૂર IN માસિ મા વિોવા સેમેસર વાલી ભીમાલિયા મારવાડ જકશન ફાલના મુંડાવા માંગણી. શિખરબધ આદિનાથજી ધૂમભગ મૂળનાયક ઘૂમટબધ પાર્શ્વનાથજી "" શિખરબંધ આદિનાથજી ચંદ્રપ્રભુન પદ્મપ્રભુજી વાંસના ર વિમલનાથજી શાંતિનાથજી પાર્કનાથજી પ્રતિમાજીની સંખ્યા માયા-ધાતુ . ૩ ૭- ૧ ૧૫— ૨ ↑ ૩— ૧ ↑ ૧ 3- 2 ૨ ૫ ૪ - ૪ ' ' – ૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. શ્રીસંધ ૧૯૫૧ શ્રીસંધ ૧૩૦૦ લગભગ શ્રીસંધ ૧૧૨૩ શ્રીસ ધ ૧૯૫૦ શ્રોસંધ ૧૯૩૬ શ્રીસધ ૧૯૫૦ શ્રીસંધ શ્રીસ'ધ ૧૮૫૦ લગભગ શ્રીસંઘ ૧૧૦૦ લગભગ શ્રીસંધ ૧૫૯૦ શ્રીસંધ ૧૯૬૦ વીવાઢાયન' નામ. શ્રીય મનમેાહન પાર્શ્વનાથજીની પેઢી ગુ. બાલી શ્રીસંધની કમીટી શ્રીમવ "" , .. "" શ્રીસંધની પેઢી ખુડાલા શ્રી શાંતિનાથ ભગવાનની ડી, મુંડારા સુખના દાસરની માની કૃપા થ સંવત, સ્થિતિ. માળા વસ્તી. ૧૬૫૮ ૧૯૫૧ ૧૮૯૨ ૧૯૬૧ ૧૦૮૩ ર "" સાધારણ સારી મારી : "" ૧૦૫ નથી. ૨૦૦૭ २० ૧૬ ૦ ८८ 2. ૨૦૦ ૧૮૦ નથી L。。 ૧ ૧ ܡ ૧ ૩ વિશેષ નોંધ પરિપર સ. ૧૪૯૩ ના લેખ છે. મૂળનાયકજીની માને પ્રાચીન છે. એક લાયબ્રેરી છે. એક ગ્રંથ ભ’ડાર છે. મૂળનાયકના પરિ કર પર સ. ૧૧૨૩ના લેખ છે. દેરાસર જીણુ છે. એક સામગરી છે. [ ૪૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ રેલ્વે રિટ , એ. કે wiધણી. મૂળનાયક મેરાન, મૂળનાયક પ્રતિમાની પાષાણુ-ધાતુ ૨૬૦૦ મુંડારા ગામબહાર ફાલના ૯ મી. દૂર ? મુંડારા શિખરબંધ આદિનાથજી - - - - બજારમાં શાંતિનાથજી - ૪૫– ૨ બાંતા ધામલી રૂધનાથગઢ બાંતા રૂઘનાથગઢ અજીતનાથજી – ૧ - ખનન નામના ૧ મી. દૂર ૨૬૩ ખેરવા આવા ૫મી. દૂર ખેરવા શાંતિનાથજી - ૨૬-૧૦ સોમેશ્વર બુસી સોમેશ્વર ૩ મી. દૂર મહાવીરસ્વામી. ૨ ૬૫ ફાલના ૧૨ મા. દર સાદડી પાર્શ્વનાથજી રાજપર ગામબહાર ૧૫ મા. દૂર શાંતિનાથજી આના બજારમાં રાણી ૧૦ મ. દૂર ધાણેરાવ દેસરી દેરાકાવાસ દેસરી ' ૧૪ મી. દૂર પાનાથજી ૩– २७०० બજારમાં = આદિનાથજી * = ચંદ્રપ્રભુજી ર૭૦૨ : હાળાપ ૮માં દૂર આદિનાથજી ૨૦૦૩ દાદાવરી ફાલના શાંતિનાથજી શાંતિનાથજી ૪મા, ર ૪૦૩ ] For Private & Personal use only Page #268 -------------------------------------------------------------------------- ________________ પાનાનું નામ તથા શ્રીસંધ ૧૯૫૦ શ્રીસધ ૯૭૨ શ્રીસંધ ૧૫૫૦ લગભગ શ્રીસંધ ૧૬૫૦ લગભગ શ્રીસંધ ૧૮૫૦ ૧૦૦૦ શ્રીસંધ વર્ષો પહેલાં લગભગ શ્રીસધ ૧૪૭૮ શ્રીસંધ ૧૯૦૦ શ્રીસધ ૧૫૦૦ લગભગ શ્રીસ’ધ ૧૯૫૫ લગભગ શ્રીસંધ ૧૯૦૧ લગભગ શ્રીસધ ૧૯૪૦ લગભગ શ્રીસ’ધ ૧૯૮૪ ' શ્રીસંધ ૧૯૨૧ લગભગ પોકારનું નામ શ્રી શાંતિનાથ ભગવાનની પેઢી, મુંડારા સ્રોસધ .. શેઠ આ.ક. ની પેઢી સાદો ખીમરાજજી પરવાલ શ્રીધની પેઢી "" શ્રીમ શ્રીસ ધની પેઢી વાયની નાની પ *તુ પર 4 14 443. ૧૬૭૧ ૧૮૯૩ સાર .. "3 " ૧. " .. ૧૦ ૨૪૦ ૫૦ નથી. ૧૦૦ ... ૧૫ ૨૦૦ X ૧ ૧ ૧ ૧ વિરોલ ન આ દેરાસર બહુ જ પ્રાચીન છે. શીતપર જૂનાં ચિત્રો છે. [ ૪૦૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગામનું નામ રેશન, માંધણી. પ્રતિમાજીની સંખ્યા મૂળનાયક | ૨૭૦૪ લીસરાગુડા બજારમાં ફાલની ૫ મી. દૂર ફિલના શિખરબંધ પાષાણુ-ધાતુ. પાશ્વનાથજી ! ૨૭૦૫ સાલરિયા જવાલી મી. દૂર ! જવાલી ધાબાબંધ ચંદ્રપ્રભુજી ૨ ૨૦૦૬ નાદાણે જેધારે શિખરબંધ ભગવાનપુરા } ૨ માં. દૂર સુવિધિનાથજી ૨૭૦૭ માંડલ રાણી ૬ મી. દૂર ચાણોદ પાર્શ્વનાથ સાંચોરી જવાલી ૪ મી. દૂર મનમેહન પાર્શ્વનાથજી જવાલી આદિનાથજી મુથારાવાસમાં પાર્શ્વનાથજી ૨૭૧૧ ! વાલરાઈ બજારમાં રાણી ૧૦ મી. દૂર ! ચાણોદ ધાબાબંધ ર૭૧૨ એનલા રોગો શિખરબંધ કે ૧૦ મા. વિડા ધાબાબંધ આદિનાથજી ( ૧૨ મા. દૂર ચાણોદ રાવળાના રોગાનમાં શિખરબંધ ! શતિનાથજી ૨૩–૧૬ ૨૦૧૫ પાવા બજારમાં તખતગઢ ૫– ૩ ( ૧૦ મી. દૂર ૨૧૬ કોશીલાવ કેશીલાવ પાર્શ્વનાથ - ૧ માં. દર ! ૨૦૧૭ ભોમિયાના ચારામાં શાંતિનાથજી છે ૨૭૧૮ | ખીમાડ બજારમાં ફાલના ૧૦ મી. દૂર શ્રેયાંસનાથજી – ૧ ૪૦૫ ] Page #270 -------------------------------------------------------------------------- ________________ ધાવનારનું નામ તથા સવત્ત. શ્રીસધ ૧૯૪૦ નથમલ સેરાજી ૧૯૫૪ શ્રીસંધ ૧૨૦૦ લગભગ શ્રીસંધ ૧૯૦૦ શ્રીસંધ સંધ શ્રીસંધ ૧૯૩૦ ૧૫૦૦ ૧૯૫૧ શ્રીસંધ ૧૯૮૯ શ્રીસંધ ૧૭૫૦ લગભગ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શ્રીસંધ ૧૭૦૦ લગભગ શ્રીસંધ ૧૫૦૦ લગભગ વના કલા ૧૯૫૫ શ્રીસ ધ ૧૯પર શ્રીસત્ર ૧૮૦૦ લગભગ વહીવટદારનું નામ. ગોશમા ગુલાબચ ઢાલાવત પ રૂપચંદ માતીચંદ શ્રીમ "" 39 33 સાલ સેનાન શ્રીસંધ .. લેખના કરારની મંત્રન. સ્થિતિ. ૧૯૫૧ ૧૮૫૨ ૧૮૬૩ ૧૦૯૮ ૧૯૪૨ સાધારણ સારી સામ સારી સાધારણ સારી 33 ** નાની- ધ વસ્તી. અન્ય શાળા ૩૫ ૧૨૦ ૧૨૦ ૫૦૦ e ૪૦. ૬૦ ૪૦૦ ૧૪૦ ૧૦૦૦ ૧૨૦ ૧ ર ૧ هم ૧ سم ૧ ર વિશેષ નોંધ એક લારી છે. [ ૪૦૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા પાષાણધાતુ ૨૭૧૯ બાબાગામ બજારમાં રાણી ૧૦ મા. દૂર છે સાંડેરાવ શિખરબંધ સંલાવનાથજી ધણુ ૮ મી. દૂર ” ! આદિનાથજી ૬- ૧ | ૨૭૨૧ પીસાવા ચાણોદ ચંદ્રપ્રભુજી મા. દર ! લાપદ સડેરાવ મા. દર , પાર્શ્વનાથજી ! રર૩ ઢોલારા ૬ મી. દૂર ચાણોદ ઘૂમટબંધ ૩- ૨ આદિનાથજી ૨૭૨૪ વીરામી શિખરબંધ સડિરાવ શાંતિનાથજી ૫ ૧૨- ૨ માં. દર | ૨૭૨૫ બલવના એરનપુરા રોડ | '૦નો માં. દૂર ; એરનપુરારેડ ધર્મનાથજી ! ૨૦૨૬ વીસલપુર રાજસ્થાનની બાજુમાં ૬ એરનપુરારેડ | એરનપુરા રોડ ૧ માં. દૂર ૧૫- ૮ ૨૭૨૭ સાંડેરાવ વાંકલી વાસમાં કાલના ૭ માં. દૂર સાંડેરાવ આદિનાથજી ! ૩– ૨ ૨૭૨૮ રાજસ્થાનની બાજુમાં બજારમાં શાંતિનાથજી | ૨૭૨૯ સીંદર બજારમાં - પાર્શ્વનાથજી ! ૫- ૧ ૫ મા. ૨ ( ૨૭૩૦ દુજાણ શિખરબંધ ચંદ્રપ્રભુજી ર૭૩૧ બલાણા ૧૦ મા. દર તખતગઢ ૨૭૩૨ તખતગઢ. એરનપુરારેડ ૧૮ મી. દૂર આદિનાથજી * YE ૪૦૭ ] For Private & Personal use only Page #272 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારતું નામ લેખના સમરની જનની ઉપા-ધર્મ- સંવત" મિતિ. વસ્તી | શ્રય શાળા વિચળ માં શ્રીસંઘ ૧૮૦૦ લગભગ શ્રોસંધ સારી | ૨ | ૧ | સેનેરી ચિત્રકામ સુંદર છે. શ્રીસંધ ૧૯૦૧ ૧૫૪૫ શ્રીસંવ ૧૯૭૮ કાચનું કામ સુંદર છે. શ્રોસંધ ૧૯૦૦ લગભગ --- સંધ ૧૮૦૦ લગભગ શ્રીસંધ ૧૯૩૦ શ્રીસંઘ ૧૯૬૦ શ્રીસંઘ ૧૫૦૦ લગભગ જ્ઞાનપ્રકાશ રેલાયબ્રેરી છે. મોનીજી વરદાજી ૧૯૯૮ મોતીજી વરદાજી ૧૨૦ ૦ [ ૫ આરસનું કામ સુંદર છે. શ્રીસંધ ૧૧૦૦ લગભગ શ્રીસંઘ સં. ૧૧૯ની સાલની એક ગુરુમૂર્તિ પ્રાચીન છે. આ દેરાસરની પ્રતિષ્ઠા યશોભદ્રસૂરિએ કરેલી છે.સં ૧૩૦ ૦માં શ્રીસંઘ ૧૮૭૫ શ્રીસંધ ૧૮૯૦ ૧૫ | કાચનું જડાવકામ સુંદર છે. શ્રીસંધ ૧૯૪૦ શ્રીસંધ ૧૯૫૦ શેઠ ધીરાજ પરખાજી ૨૪૦૦ આરસનું કામ સુંદર છે. પ . [ ૪૦૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ બર ૨૭૩૩ ૨૭૩૪ ૨૦૩૫ ૨૦૩૬ ૨૦૩૭ ૨૩૨ ૨૭૩૯ २७४० ૨૦૧ |૨૭૪૨ ૨૭૪૩ ૨૦:૪ ૨૭૪૫ ૨૭૪૬ ૨૭૪૦ મનુ નામ તખતગઢ બીવાળુદી 2 વાંકલી પેમાવા સુમેર (જૂનું) સુમેરપુર(નવું) બી જાપાન કાલીવાડા *૦૯ ] Jain Education Intemational 漆 તળાવની પાળ ઉપર બજારમાં તળાવની પાળ ઉપર બન્તરમાં ગામનાર બજારમાં "1 દેરાસરને વાસ શીખાના વાસ શ્રીવમાન જૈન ગાં ગામમાં ઈતિનાથ ભગવાનની પેઢીના સામે Æ15માં સે સ્ટેશન એરનપુરારાડ ૧૮ મા. દૂર "" "" બેરનામ ૧૦ મા. દૂર ૧૨ મા. દૂર ૬ મા. દુર ૪ મા. દૂર ૨ મા. દૂર RIN શશિ તખતગઢ .. બીયાસુદી . વાંકલી સુમેરપુર .. 37 સુમેરપુર ધણી. શિખરબધ " .. 25 શિબુબંધ * ઘર .. 2 મૂળનાયક આદિનાથજી શાંતિનાથ” પાપનાથજી આદિના છે મુનિવસ્થામા યુનાપ પાર્શ્વનાથક મહાવીરસ્વામી ૧૩ ૪ વાસુપૂજ્ય જી કુંથુનાયજી શાંતિના પ્રતિમાજીની સંખ્યા પાનું જ 4-{ 9- ૨ મ — 1 ૧ ૪ ૪ ૧૪– ૪ 9- ૩ -3 T મહાવીરસ્વામી ૨ ૧ વિધ શાંતિનાથજી 9. ગ્ ૧ I ૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ - અંધાવનાનું નામ નાની | વહીવટદારનું નામ. [ ઉખના કેસની - તથા સંત. સંવત. રિતિ વન મા વિર ને શેઠ ધીરાજી પર ખીજી ૧૯૭૯ સારો બોસંઘ ૧૯૫૦ જેરૂપજી ઉમાજી ૧૯૮૦ ૧૯૧૨ જુનાં ચિત્રો ચિતરેલાં છે. કસ્તુરજી પરખાજી ૧૯૮૦ શેઠ કસ્તુરજી ૫રખાછા એક ચોવીશ જિનમાતાને આરસને ૫ટ છે. શ્રીસંઘ ૧૮૫૨ સંધની કમીટી કપુરચંદજી પરતાપજી સાભાવત ૧૯૮૯ રીખવદાસ ચમના આ દેરાસર ગુંજયાવતાર તરીકે પ્રસિદ્ધ છે. શ્રોધ ૧૯૬૫ શ્રીસંધ ૪૦૦ આ દેરાસર બહુ જ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ ૨૦૦ શ્રીસંધ ૧૯૭૨ રાયચંદ મોતીચંદ સાધારણું ત્રીસંધ ૧૯૭૫ શ્રીસંધ શ્રી સંધ ૧૯૯૫ શ્રીસંધ ૧૯૯૮ શ્રોવર્ધમાન જૈન બોર્ડિંગની કમીટી ૧૨૫ વિદ્યાર્થીઓ અભ્યાસ શ્રીસંધ ૧૯૬૨ શ્રીસંધ શ્રી સંધ ૧૫૦૪ લગભગ એક પ્રાચીન તીર્થ છે. પરિ. કર૫ર સં.૧૫૦૪ને લેખ છે. શ્રીસંધ ૧૬૦૦ લગભગ [ ૪૧૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ નંબર મામનું નામ પેસ્ટ એ૪િ . બાંધણી. સેશન, પ્રતિમાજીની સંખ્યા મૂળનાયક પાષાણધાતુ ૨૭૪૮ પેરવા રાવળાની પાસે સાંડેરાવ મી. દૂર બાલી શિખરબંધ ચંદ્રપ્રભુજી ૧ ર૭૪૯ ભેંસાણ બજારમાં સેજતરોડ ૩ મી. દૂર સેજતરોડ ઘૂમટબંધ પાર્શ્વનાથજી માંડા શાંતિનાથજી ! ૬ મી. દૂર મુસાલિયા શિખરબંધ આદિનાથજી. ૨ મા દુર ૨૭૫ર ! કંટાલિયા પાર્શ્વનાથજી ૬ માં. દૂર ૨૭૫૭ ચતુરાજીક ગુડા ધાબાબંધ આદિનાથજી – ૨ ૯ માં. દૂર ૨૭૫૪ બડાગુડા - ૧૦ માં. દૂર ? પાર્શ્વનાથ ૨૭૫૫ બગડી સજજનપુર ! ૨ માં. દૂર સજજનપુર શિખરબંધ | આદિનાથજી ૨૭૫૬ કેલવાસ બગડી ૬ માં. દૂર ઘૂમટબંધ છે | મહાવીરસ્વામી ૪– ૮ ૨૭૫૭. મુરઝાવાઇ ચંડાવલ ૨ મા. દૂર ચંડાવલ શિખરબંધપાર્શ્વનાથ ૨૭૫૮ કરમાવસ ૩ મી. દૂર ૨૭૫૯ પીપલિયા ગુડિયા ? મી. દૂર છે ગુડિયા ઘૂમટબંધ ! આદિનાથજી ૨ ૨૦૬૦ દાયેલાણ સેમેસર ૧૨ મી. દૂર ઘાણેરાવ શિખરબંધ શાંતિનાથજી ૨૭૬૧ બડીજીવત ૪ મી. દૂર સોમેસર મલ્લિનાથજી, છે ૨૨ ખાલા વાલી ૩ માં, દુર જવાલી ધાબાબંધ કુંથુનાથજી ૪૧૧ ] For Private & Personal use only Page #276 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ જ્યા સંવ, વહીવદારૂં નામ, લેબના સૂરની જનની ઉપા- ધમર સંવત | સ્થિતિ વસ્તી | યારા વિશેષ ધ શ્રી સંધ ૧૦૦૦ લગભગ ! શ્રીસંઘ | ૧૦૧૦ સારી ૨૫ ચતિજી ૧૮૦૦ લગભગ શ્રીસંધ ૧૮૦૦ લગભગ સાધારણ શ્રીસંધ ૧૯૬૦ ૧૯૫૫ સારી २०० શ્રીસંવ ૧૭૫૭ નથી શ્રીસંધ ૧૯૪૯ સાધારણ પ્રતિમાજી એક મકાનમાં છે. શ્રી સંધ ૧૫ ૧૦૦ ! શ્રી સંધ ૧૨૦૦ લગભગ સારી એક લાયબ્રેરી છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ કાંઠેરાવાળા ૧૪૫૦ લગભગ પ્રાચીન તીર્થ છે. શ્રીસંઘ ૧૯૩૯ ૧૭૭૭ મૃતા તારાચંદજી ઢોલરાજજી ૧૯૦૦ ૧૨૨૬ શ્રીમંધ ૧૩૦૦ જીર્ણદેરાસર છે. મરામતની શ્રોસંધ ૧૯૫૪ | ૧૯૫૧ જીલ્સ શ્રીસંઘ ૧૯૮૦ સારી [ ૪૧૨ For Private & Personal use only Page #277 -------------------------------------------------------------------------- ________________ નંબર માપનું નામ પ્રતિમાજીની છે રા બાંધણી. મૂળનાયક પાષાણુ-ધાતુ ! ૨૭૬૩ રાણાજીની દેવલી બજારમાં સેમેસર ૪ મા. દૂર સોમેસર ઘૂમટબંધ શાંતિનાથજી ૨૭૬૪ ની પળ શિખરબંધ ધારાવ ૮ મી. દૂર ચંદ્રપ્રભુજી ર૭૬૫ માલા કીશનગઢ. ૧૪ મી. દૂર કીશનગઢ ઘૂમટબંધ શાંતિનાથજી ૨૭૬૬ ફલિના ખરતરોને ઉપાશ્રય સાડી ૧૬ માં, દૂર ઘર નેમિનાથજી મોટા દેરાસરની જોડે પાર્શ્વનાથ २७८ મોટું દેરાસર રાવળાની પાછળ શિખરબંધ છે ! ૧૪૪-૭૮ ૨૭૬૯ રાણકપુરજીના રસ્તા પર ૧૭ માં. દૂર આદિનાથજી २७७० આત્માનંદ જેનવિદ્યાલયની પાછળ ૧૬ મા. દૂર ૩- ૧ ૨૭૭૧ બહારની ધર્મશાળામાં ચંદ્રપ્રભુજી ૨૭૨) રણુકપુરજી જૈન ધર્મશાળા | ૨૨ મા દર આદિનાથજી ૧૬૯– ૨ | ૨૭૭૩ પાર્શ્વનાથ ૨૮ - 9 નેમિનાથ ! ૧૧ ૨૭૭૫ ઘાણેરાવ ધાણેરાવા નવી પાટી રાણી ૧૫ માં. દર | ધારાવ /* કુંથુનાથજી ૪૧૩ ] For Private & Personal use only Page #278 -------------------------------------------------------------------------- ________________ બંધાયનામનું નામ થા માત. શ્રીસંઘ ૧૯૯૦ શ્રીસંઘ ૧૨૦૦ શ્રીસંધ ૧૭૫૦ " શેડ ચંદનમલ પુખરાજજી સ. ૧૯૯૯ ૧૯૬૯ રીઢ ધરાસાદ પોરવાડ ૧૪૯૬ શ્રીસંધ ૧૫૦૦ .. અનાચ નાથાભાઈ કટાર પીવાનું નામ. શ્રીસધ બીશનમી ગછ મહેતા સીજી પુત શેઠે મા. ક. ની પેઢી શેઠ ચંદનમક્ષજી પુખરાજજી શેડ આ. ૪. ની પેઢી શ્રીમહાવીરસ્વામી ભગવાનૂની પેટી લેખતા કરારની જૈનાની રૂપા ધમબત. સ્થિતિ. વસ્તી. અચળા ૧૨૨૮ ૧૨૨૮ ૨૮ ૧૪૯૬ ૧૮૭૨ માપારથ ઋણું ખરાબ સાધારણ સારી 13 33 "? "9 ૧૨૦ ૩૮૦૦ નથી ૧૨૦૦ ૧ ૧ E પ 1 ર વિશ્વ બ જીણુ દેરાસર છે. પ્રાચીન છે. ચિરામાં પ્રાચીન માનુની પ્રતિમાઓ છે. એક ગુરુમૂર્તિ છે. આ દેરા સરનું સ્થાપત્ય ભારતભરમાં અજોડ છે. આ દેરાસરમાં જમણા હાથ તરફ એક ભેગ છે. આ દેરાસરના પાછળના ભાગમાં સુંદર શિલ્પમૂર્તિઓ છે. આ દેરાસરના માત્રા નમાં ડાબા હાથ તરફ એક ભર છે. : ૪૧૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ નંબર ગાયનું નામ બાંધણી મૂળના કે | સંખ્યા : ૨૭૭૬ પાષાણુ-ધાતું ! ૧૪-૨૭ ઘારાવ રાણી ૧૫ મી. દૂર ! વાવડીને ચેક ઘાણેરાવ જીરાવાલા પાર્શ્વનાથજી ઘૂમટબંધ ૨૭૭૭ હીંગનો વાસ શિખરબંધ ગોડી પાર્શ્વનાથજી ૧૯– ૨ ! ૨૭૭૮ વાંસાનાવાસ અભિનંદન ! ૧૦- ૫ २७७८ પિરવાલે વાસ ઘૂમટબંધ | શાંતિનાથજી 9– ૪ २७८० બજારમાં કોટવાલીની પાસે શિખરબંધ ધર્મનાથજી ૮– ૧ ૨૭૮૧ બજારમાં ગઢની પાછળ આદિનાથજી | | ૪૪–૧૨ ૨૭૮૨ રાજાવતાનો વાસ ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૨૭૮૩ ગુરસિાને ઉપાશ્રય દાદા તપગચ્છ ઉપાશ્રય પાર્શ્વનાથજી ૩– ૩ २७८५ સાલરિયા પોળ ધાબાબંધ | આદિનાથજી ૧- ૧ ૨૭૮૬ મૂછાળા મહાવીરતીર્થ શિખરબંધ મહાવીર સ્વામી છે. પર- ૧ २७८७ નાડલાઈ ગામબહાર રાણી ૧૪ માં. દૂર આદિનાથજી ૨૪ ૨૭૮૮ બજારમાં ઘૂમટબંધ ૫–૧૫ ૨૭૮૯ શિખરબંધ | સુપાર્શ્વનાથજી ૧૫– ૧ ૨૭૯૦ | | અજીતનાથજી ૪૧૫ ] For Private & Personal use only Page #280 -------------------------------------------------------------------------- ________________ * બંધાવનારનું નામ તથા સ વત, વહીવટદારનું નામ ને રામરની છે જેની પા- ધમ. સંવ, સ્થિતિ. 1 વસ્તી. હાલ શાળા હીંગડ સુતરદાસજી લગભગ ૧૮૦૦ શ્રી સંધ સારી લોઢા બિહારીદાસ, શ્રીમહાવીરસ્વામી ભગવાનરૂપચંદ ૧૮૧૪ ની પેઢી ૧૮૧૪ એક પુસ્તકભંડાર છે. રાઠોડ લાલચંદ હરચંદ ૧૮૩૬ છે ૧૮૩૬ શ્રીસંધ ૧૯૬૩ શ્રીસંધ ૧૯૬૩ શ્રીસંઘ શ્રીમહાવીર સ્વામી ભગવાન ની પેઢી એક ગુરુમતિ' છે. શ્રીસંધ ૧૫૦૦ આ દેરાસરનું શિલ્પ બારમા સૈકાનું છે.. શ્રીસંઘ ૧૯૬૩ શ્રીસંઘ શ્રીસંઘ ૧૯૮૧ ચંદનમલજી વજેચંદજી શ્રીસંઘ ૧૧૦૦ મારવાડની મોટી પંચતીથી પૈકીનું આ એક તીર્થ છે. શ્રીસંઘ ૯૬૪ - શ્રીસંધ એક લાયબ્રેરી છે. બારમાં સૈકાના શિલાલેખ મેજુદ છે. ૧૫૫૫ એક ગુરુમતિ છે. સાધારણ મારવાડની પંચતીથી પૈકીનું આ એક તીર્થ છે. ૫૩ [ ૪૧૬ For Private & Personal use only Page #281 -------------------------------------------------------------------------- ________________ હેરાન. . બાંધણી. મુળનાયક પ્રતિમાજની * સંખ્યા ૨૭૯ | નાડલાઈ જોખલપર્વતની ટેકરીના મૂળમાં રાણી ૧૪ મા. ઘાણેરાવ શિખરબંધ શાંતિનાથજી પાપા-ધાતુ ૨ ૨૭૯૨ જોખલપર્વતની તળેટીમાં નેમિનાથજી Ï સંગઠિયા સુપાર્શ્વનાથ Ï ગાડી પાર્શ્વનાથજી Ï વાસુપૂજ્ય - Ï જોખલપર્વત પર આદિનાથજી – ગિરનાર પર્વત પર નેમિનાથજી 1 - રાણી બજારમાં નાડેલ નાડેલ 1 | ૮ મી. દૂર ઘૂમટબંધી પાર્શ્વનાથ 'f શાંતિનાથજી ; પદ્મપ્રભુજી ૨૯-૩૧ ધર્મશાળાની જેડે ! .ર વિજેવા - વરાણા પાર્શ્વનાથ ૧૭૨-૩૦ » કરાતીર્થ બજારમાં એરનપુરા રેડ એરનપુરા રોડ ૧૨ માં. દૂર , આદિનાથજી ૭–૨૦ ૪૧૭ ] For Private & Personal use only Page #282 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સુત. વહીવટદારનું નામ. લેખને રસરૂની જેનેની ઉપ- ધર્મનું એ. સ્થિતિ વતી ! અમ શાળા વિરોષ નોંધ શ્રોલ સાધારણ એક જિન પ્રતિમા લગભગ દસમા સૈકાની છે. કામ શાસ્ત્રના પ્રસંગ છે. શ્રોસંધ સારી દસમા સૈકાના સ્થાપત્યો છે. શ્રીસંધ ૧૯૩૪ શ્રીસંધ , ૧૬૭૬ , શત્રુંજયના નામે આ ટેકરી ઓળખાય છે. ગિરનારના નામે આ ટેકરી ઓળખાય છે. શ્રી પાપ્રભુજીની પેટો મુ. ના. ૧૮૯૩ રિણું ૧૦૦૦ - ૫ આ દેરાસરમાં માનદેવ સૂરિનું ભોંયરું છે. સારી પરિકરને ; ૧૧૮૧ ભીંતપર જેનધાર્મિક ચિત્ર છે. - કકસમિયા વિના૧૨૧૫ એક ઘેડ પર કુમારપાળ રાજાની મૂર્તિ છે. ૨૫૦ વરકાણુતીર્થની પેઢી છે. . • વિવાથી એ એક લાયબ્રેરી છે. પંચતીથી માંનું રાણકપુરની નકલનું એક તીર્થ છે, શ્રીસંધ ૧૯૫૮ શ્રીસંઘ ૧૯૫૯ તારણ બહુ જ સુંદર છે. [ ૪૧૮ For Private & Personal use only Page #283 -------------------------------------------------------------------------- ________________ વે સેશન. રા ! એફશ. ધણી. ' પ્રતિમાજીની મૂળનાયક સંખ્યા રિટાતીર્થ ઘેલાગઢની પહાડી નીચે એક ૧૨ મી. દૂર એરપુરા રોડ શિખરબંધ આદિનાથજી પાષાણ-ધાતુ કે Roy પાર્શ્વનાથજી ૨૦૬ ગામબહાર ના મા. દર મહાવીરસ્વામી ૩ કાનપુરા બજારમાં મા દર સુમેરપુર | શાંતિનાથજી પાલડી મંદિરજીવાસ શિવગંજ ૮ મા, અભિનંદજી ઉર Rc વડગામ (શિવગંજ) બજારમાં ૬ મા. દૂર ચંદ્રપ્રભુજી - શાંતિનાથજી શિવગંજ દાદાવાડી મા. દર ! ધાબાબંધ વાસુપૂજ્યજી મુલચંદજીની બગીચી ઘૂમટબંધ આદિનાથજી ૧ ૮૧ કલાપરા , , શિખરબંધ ૨૮૧૪ મોટા મંદિરનવાસ ૧૩–૫ પિરવાડોને વાસ | બ ૧૨– ૪ રિ૮૧૬ ધાબાબંધ અછતનાથજી ૨૨. શિખરબંધ આદિનાથજી | મોરીડા કે મેરીડ ર૦૧૮ ટેકરીની નીચે દાદા પાર્શ્વનાથ ૩ મા. દૂર ! » For Private & Personal use only Page #284 -------------------------------------------------------------------------- ________________ બજાવનારનું નામ તથા સંત. લેખને સરાસરની જેનાની ક સંવત, સ્થિતિ, વસ્તી | હ | શાળા શ્રીસંઘ ૧૯૫૯ સાધારણ આ દેરાસર દસમા સૈકાનું છે. જીર્ણોદ્ધારની જરૂર છે. બીજા ત્રીજા સૈકાને એક પ્રાચીન ટુકડો છે. સારી આ દેરાસર બહુ જ પ્રાચીન મનાય છે. શ્રીસંધ ૧૨૧૧ શ્રીસંધ ૧૯૫૨ એક લાયબ્રેરી છે. કાચનું જડાવકામ છે. શ્રી સંધ ૧૮૫૦ શ્રીસંધ ૧૯૧૧ લાધુરામ કસ્તુરચંદ ગાંધી શ્રીસંધ બીજે માળ પણ પ્રતિમા છે. શ્રીસંઘની પેઢી ચારે દિશામાં શિખરબંધ દેરાસરે છે. કાચનું નવીન જડાવકામ છે. વીરચંદજી વનાજી શ્રીસંધ શ્રીસંધ ૧૧૦૦ શ્રી સંધ એક આરસની દસમા સૈકાની મૂર્તિ છે. ૧૬૭૪ ( ૪ર૦ For Private & Personal use only Page #285 -------------------------------------------------------------------------- ________________ રેલ્વે નંબર ગામનું નામ, બાંધણી, એફિ. મૂળનાયક (પ્રતિમાજીની સંખ્યા શાન. ૨૮૧૯ ચૌટામાં મોરીબંડા ૩ મા, દૂર મોરીને શિખરબંધ પાષાણુ-ધાતુ, ૭-૧૮ સંભવનાથજી ૨૮૨૦ જ્ઞાનમંદિરમાં ધાબાબંધ વિમલનાથજી ૨૮૨૧ બજારમાં નાના ૨ માં. દૂર નાના આદિનાથજી ! ૧૫ ૨૮૨૨ નાના ૧ મા. દૂર ! નાના . શિખરબંધ મહાવીર સ્વામી ૯ ૨૮૨ પીંવાડા સજજનો, પીંડવાડા ગોડી પાર્શ્વનાથ ૨૮૨૪ , , મહાવીરસ્વામી ૩૫-૪૦ ૨૮૨ રાણી ૧૮ મી. દૂર છે તખતગ ૨૮૨૬ આદિનાથજી – ૧ ૨૮૨૭ કવેલા રાવળાની પાસે ચાણોદ. સંભવનાથજી ૫- ૨ ૧૬ મા. ર ૨૮૨૮ રેડલા બજારમાં તખતગત ધાબાબંધ | આદિનાથજી ! ૨૮૨૯ કવાડા કાલના ૨૦ મી. દૂર શિખરબંધ, ચંદ્રપ્રભુજી ૨૮૩૦ વરદરા મોટા વાસમાં રાણી આદિનાથજી ! ૨૪ મી. દૂર ૪ર૧ ] Page #286 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સબત. શ્રીસધ ૧૧૦૦ શ્રીસંધ "" શ્રીસધ ૧૧૦૦ શ્રીસંધ ૧૯૯૦ શ્રીસધ ૧૧૦૦ સ્ત્રીસ ધ "" ૧૯૮૫ શ્રીસમ ૧૮:૦ શ્રીસંધ ૧૯૬ ૦ શ્રીસધ ૧૯૮૫ મહીવટદારનુ નામ. શ્રોસંધ 23 13 "3 " 11 "" "" קן લેખના રાજયની સંવત. સ્થિતિ. ૧૨૯૭ મૂ ના. ૧૫૦૫ ૧૯૬૯ ૧૯૬૯ સારી " "3 33 સાધારણુ મારી નાનીપા લખ વસ્તી ગળા ૧૦૦ ४०० ૮૦૦ ૨૪૦ ૧૨ ૬૪ ૩૪૦ Y。。 ૧ ર विशेष नो એક પુસ્તક બડાર છે.દસમા સાની ગુ ખાસની પ્રતિમાઓ છે. એ સુખડની મૂર્તિઓ છે. અગિચારમા સૈકાનું દેરાસર છે. એક પુસ્તક ભડાર છે. સ’. ૧૨૦૩ની. સાલના બે કાઉમિયા શુભમાં પ્રાણી પ્રાચીન ખાનની મૂર્તિ અહિ સારી સંખ્યામાં છે. પ્રાચીન દેરાસર છે. મૈં ૪૨૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨ નંબર કે ગામનું નામ બાંધણી મૂળનાય ! છે. પ્રતિમાજીની ૨૮૩ વિદર બજારમાં રાણી - ૨૪ મા. દર તખતગઢ શિખરબંધ શાંતિનાથજી પાષાણ-ધાતુ | ૯-૧૨ ૩૨. ' સુડા બજારમાં એરનપુરા રોડ ૩૨ માં. દૂર આહાર આદિનાથજી ૨૮૩૩ સંખવાલી જાગીરદારના વાસમાં ૩૦ મા. દૂર સુપાર્શ્વનાથ ચાંદરાઈ બજારમાં તખતગઢ આદિનાથજી ૨૪ મી. દૂર શુંભા (ધાતુના ) ૨૮૩૬ પાદરડી | આદિનાથજી ૨૨ મી. દૂર | ૨૮૩૭ સરલી ૨૪ મા. દૂર ગુડાબાલોતરા , પાર્શ્વનાથજી ૧૦– ૨૮૩૮ ! ભેંસવાડ જાલોર ૮ મી. દૂર આહાર ૨૮૩૯ શાંતિનાથજી ! ૬ ૪૦ સકરાણુ જાલોર ચંદ્રપ્રભુજી ૪ મા, દૂર ૨૮૪૧ ગોદણ આહાર ધાબાબંધ | પાર્શ્વનાથજી ૬ માં. દૂર ૨૮ર શિખરબંધ ૨૮૪૩ બોકડા ધાબા બંધ ૬ મી. દૂર વાસુપૂજ્યજી પાટડી જાલોર ઘૂમટબંધ આદિનાથજી ૮ મી. દૂર છે ૨૮૪૫ બાદનવાડી શિખરબંધ છે. જાલોર ચંદ્રપ્રભુજી ( ૬ મા. દૂર ! ૨૨૩ ] For Private & Personal use only Page #288 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નાક, લખ ની જનની ઉપા-ધર્મસંત કે નિતિ, વી. શ્રેય શાળા) નવલાજી રતનાજી ૧૯૪૬ ૧૭૮૧ સારી શ્રીસંઘ ૧૮૫૦ લગભગ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૭૯ શ્રીસંધ ૧૯૬૭ ઘૂમટમાં તીરાડે પડેલ છે. શેઠ નવાઇ તેજાજી ૧૯૬૦ ૪૮ શ્રીસંધ ૧૯૭૮ ૫૦૦ | શ્રી સંધ શ્રીસંધ ૧૯૦૦ લગભગ ૧૯૫૮ શેઠ હેમાભાઈ હઠીભાઈ ૧૯૦૦ લગભગ આહારશ્રીસંઘ | ૧૫૧૦ સાધારણ નથી આસો વદ ૧ના રોજ મેળે ભરાય છે. ફેજમલ છાજી ૧૯૯૮ કેજમલ છાજી | ૧૯૯૮ સારી શ્રીસંઘ ૧૯૯૦ શ્રી સંધ શ્રીસંઘ ૧૯૬૦ ધુમાજી ઉમાજી ૧૯૫૫ ખરાબ 1 2 જીણું છે. શ્રી સંધ ૧૯૦૦ આહાર શ્રીસંઘ સાધારણું વાલાજી મેતાજી ૧૯૯૮ વાલાજી માતાજી | ૧૯૯૮ સારી | ૪૦૦ એક લાયબ્રેરી છે: ૫૪ [, ૪૨૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ નં મામનું નાક બાંધણી. પ્રતિમાજીની સંખ્યા પાષાણુ-ધાતુ ૨૮૪૬ બાદનવાડો બજારમાં જાલોર ૬ માં. દર જાલેર ધાબાબંધ પાર્શ્વનાથ ૨૮૪૭ કેસવણ વિસનગર ૮ મી. દૂર ! આદિનાથજી ૨૮૪૮ અલાસણ શિખરબંધ પાર્શ્વનાથજી ૧૦ મી. દૂર ૨૮૪૯ રેવતા બાકરારોડ ૮ માં. દૂર આદિનાથજી – ૨ ૨૮૫૦ સાયલા વિસનગર ૧૬ મી. દૂર પાર્શ્વનાથજી ૨૮૫૧ શાંતિપુરા શાંતિનાથજી ૨૮૫ર રાઉ બજારમાં મોદરાન ૧૨ મી. દૂર ધાબાબંધ ધર્મનાથજી ૨૮૫૩ પિણા ભીનમાલ , ૧૬ મી. દૂર ૩- આદિનાથજી ૨ ૨૮૫૪ - કેરા ભીમપુરા ૧૨ માં. દર | ભીનમાલ શિખરબંધ શાંતિનાથજી ૪– ૧ ૨૮૫૫ દાપા (દાસ) ચંદ્રપ્રભુજી ૩– ૮ ૨૮૫૬ થરવાડ મેદરા મી. દૂર રામીણ જીરાવલા પાર્શ્વનાથજી ૬ ૨૮૫૭' ધાણ પાર્શ્વનાથજી ૩ મા. ૨ २८५८ સેરણું મહાવીરસ્વામી – ૨ માં. દૂર ૨૮૫૯ મોદરા ધૂમટબંધ સુમતિનાથજી ૦માં મા, દૂર ૨૮૬• બાકરા બાકરારેડ બાબરા ૩ મા. દૂર : (મારવાડ) શિખરબંધ આદિનાથજી ૪૨૫ | For Private & Personal use only Page #290 -------------------------------------------------------------------------- ________________ વાચનારનું નામ તથા સંવત. શ્રીસધ ૧૯૦૦ શ્રીસંધ ૧૯૫૫ શ્રીસધ ૧૯૬૦ શ્રીસંઘ ૧૯૫૧ શ્રોધ ૧૯૭૧ શ્રીસંધ ૧૬૬૯ શ્રીસંધ ૧૯૯૪ શ્રીસંધ ૧૯૭૯ શ્રીસંધ ૧૯૧૨ શ્રીસંધ ૧૯૦૪ શ્રીસંધ ૧૯૮૭ શ્રીસંધ ૧૨૦૦ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શ્રીસંધ ૧૯૦૩ લગભગ શ્રીસધ ૧૯૯૦ લગભગ સીવાગન ના. શ્રીસધ 19 "? 39 લેખના શાયરની રૈનાની દખ ' સ્થિતિ. વસ્તી. અમ મ દાંત. ૧૯૧૨ ૧૯૧૫ ૧૯૭૧ ૧૯૯૧ ૧૯૫૫ ૧૫૫ ૧૯૮૭ ૧૯૯૮ મારો પારણ્ શારી ܕ . સાધારણુ સાધારણ સારો માયાબ સારી સાધાર ૨૮૦ ૨૦ ૨૮: હું 。。 ૧૬૦ ८० ૨૮૦ er ૩} ૦ ૪ ૨૧૬ ૩૨૦ ૧ 2 ' ' ૧ نی વય [ ૪૨૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ નંબર માપ્ત જમ રકાન બાંધણી. પ્રતિમાજીની મૂળનાયક પાષણ-ધાતુ બજારમાં બાકરારોડ ૨ મી. દૂર બાગ (મારવાડ) ધાબાબંધ : પાર્શ્વનાથ શિખરબંધ ૪ મા, દૂર બાંગર ૪ મી. દૂર આદિનાથજી ૫- ૭ બુતરા જાલોર ૧૨ માં. દૂર ગુડાબાલોતરા અજીતનાથજી! - ૨ ૨૮૬૫ સવા એરનપુરા રેડ ૨૬ મી. દૂર શિખરબંધ પપ્રભુજી ૪–૧ આદિનાથજી - ૮- ૮ ૨૪ મી. દૂર ધાબાબંધ ૩૨- ૮ થાંવાલા શિખરબંધ શાંતિનાથજી ૪– ૧ --). ૨૮૬૯ દયાલપુરા મહાવીર સ્વામી – ૨ ગુડાબાલોતરા સંભવનાથી પ-૬ આદિનાથ ધર્મનાથજી ગામબહાર નેમિનાથજી – ૧ અગવરી બજારમાં શિખરબંધ આદિનાથજી ૨૭– ૧ ધાબા ! વાસુપૂજ્ય છે ૩ જર For Private & Personal use only Page #292 -------------------------------------------------------------------------- ________________ બંગાળનારનું નામ તથા સંવત. શ્રીસ ધ ૧૯૯૫ શ્રીસ ધ ૧૯૧૪ લગભગ ૧૯૩૭ ટીમ ૧૯૮૭ શ્રીસંધ ૧૯૨૧ સુરતી ગમનાજી ૧૯૫૯ શ્રીસંધ ૧૬૦૦ શ્રીસંઘ ૧૮૭૫ લગભગ શ્રીસધ ૧૮૫૦ લગભગ શ્રીસ ધ ૧૯૯૮ દાલા ભેરાજી ૧૯૫૯ ચતિ રાજવિજ્ય છે ૧૯૮૪ શ્રીસ ધ ૧૯૬૩ શ્રીસ’ધ ૧૯૯૬ વહીવાદારનું ના શ્રીસંધ 33 ور " 29 શનિશ્રી રાજવિરજી 27 22 લેખા માની સંવત. સ્થિતિ. ૧૩૬૩ ૧૯૫૨ ૧૯૨૧ ૧૯૫૨ ૧૯૨૧ ૧૯૫૫ ૧૨૫૮ સાધારણ ૧૯૨૧ સારી " ૧૯૫૨ સાધારણ ༣ ; 33 સારી : : " 29 30 નાની રૂપા ધ વસ્તી. શ્રય શાળા ૧૩૬ ૮. ४०० ૩૨ ૩ર ૧૨૦૦ ૧૦૦ ૪૦ ૧ ૩ ૦ ૦ ૫ ૦ .. ૧ ૧ ૧ ૧ . ތ - ૧ 7 વિશેષ નોંધ એક પુરવક ડાર છે. મહાવીર જિન લાવી છે. એક ચળ ડાર તથા એક લાયબ્રેરી છે. [ ve Page #293 -------------------------------------------------------------------------- ________________ નંબર પ્રતિમાની ગાંધા.. | મૂળનાયક માપનું નામ, રેરાન, પાષાણ-ધાતુ ૨૮૭૬ અગવરી બજારમાં એરનપુરા રોડ | ગુડાબાજેતરા ૨૪ મી. દૂર ધાબાબંધ | મલ્લિનાથજી [૨૮૭ મારૂ શિખરબંધ શાંતિનાથજી ૩– ૧ ૨૮૭૮ ઉમેદપુર ૨૦ પાર્શ્વનાથજી. ૨૮૯ શિખરબંધ ૨૯૭ વેદાણા ધાબાબંધ આદિનાથજી – ૨ સેસ્મિા શિખરબંધ ૫– ૧ ૧૭ પાવટી – ૧ ૧૮ મી. દૂર ૨૮૮૩ આલવા નાવી સુમેરપુર , ચંદ્રપ્રભુજી ૧૩ મા. ર ૨૮૮૫ મુનિસુવ્રત ૨૮૮૬ ,, | સ્વામી ૨૮૮૭ સોદરિયા એરનપુરા રોડ ૮ મી. દૂર ઘર સુપાર્શ્વનાથજી – ૨ ૨૮૮૮ ફતાપુરા શિખર પાર્શ્વનાથજી ૪– ૧ ૨૮૮૯ અલપ ૧૪ મા. દૂર ૪– ૩ ૨૮૯૦ જુના જોગાપુરા આદિનાથજી ૪૨૯] Page #294 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ છે જનો દરાસરની j jયત | મિનિ. { વતી. ' થય રામ વિનાજી કેશાજી ૧૯૫૨ આંતશ્રી રાજવિજયજી ૧૯૫૫ સારી કસ્તુરજી હંસાઈ ૧૯૩૯ ૧૯૯૫ સાધારણ શ્રીસંઘ ૧૯૭૪ સારી ૧૨૦ | ૧ શ્રીસંધ ૧૯૯૫ ગુલાબચંદજી દ્વા ૧૯. શ્રીસંધ ૧૯૩૯ શ્રીસંધ ૧૫૫ ૧૨૮ શ્રીસંધ ૧૯૯૮ ૧૯૯૬ ૧૮૦ શ્રીસંધ ૧૯૭૦ શ્રીસંવ ૧૯૫૫ ૧૯૫૧ સાધારણ શ્રી સંઘ ૧૮૭૫ સારી ૩૬૦ શ્રીસંધ ૧૯૫૯ શ્રીસંધ ૧૯૯૯ ૧૮ શ્રોસંધ ૧૯૦૦ ૧૯૫૯ સાધારણ ૫૦ | 1 શ્રીસંધ ૧૯૪૯ સારી ૧૬૦ શ્રીસંધ ૧૯૮૮ શ્રીસંધ ૧૯૫૦ સાધારણ Page #295 -------------------------------------------------------------------------- ________________ નંબર બાંધણી પ્રતિમાની છે સંખ્યા એરનપુરા રોડ પાષાણ-ધાતુ ૨૮૯૧ નવાગાપુરા બજારમાં શિવગંજ ધાબાબંધ ! નેમિનાથજી ૧૪ મી. દૂર ૨૮૯૨ જુના જોયલા આદિનાથજી ૧૦ માં. દર | એરનપુરા રોડ – ૨ - ૨૮૯૩ સિલિયા શિહીકા વાસમાં શિખરબંધ પાર્શ્વનાથજી - - ૨૯૯૪ ધનાપરા બજારમાં C આદિનાથજી % 1 ૧૦ મી. દૂર 2 - - ૨૮૯૫ અઠવાડા - ૧૪ મા. દૂર પાર્શ્વનાથ ૨૮૯૬ ચુલી ૧૨ મા. દૂર શાંતિનાથજી, રાબર મહાવીરસ્વામી ૨૮૯૮ રાવાડી શિવગંજ ૧૬ મી. દૂર આદિનાથજી ૨૯૯૯ મેટા લખમાવા | પાર્શ્વનાથજી ૧૪ માં. દૂર છે ૨૯૦૦ કેરાલ સુમેરપુર શિખરબંધ નેમિનાથજી ૧- ૧ ૨૯૦૧ ભારુન્દા o શાંતિનાથજી ૧૨ મી. દૂર ૨૯૦૨ ઉધમણ ૧૮ માં. દૂર એરનપુરા રોડ પાર્શ્વનાથજી ૨૯૦૩ ભવ ૧૨ મી. દૂર નેમિનાથજી ૨૯૦૪ વાગીણ - રાજસ્થાનની બાજુમાં || ૧૬ મી. દૂર આદિનાથજી ! શાંતિનાથજી ૪૩૧ ] For Private & Personal use only Page #296 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ, { લેખ રસમની મેની ઉપા-ધર્મને | સંવત : સ્પિતિ, | વA. | શ્રેય શાળા બિ કંપ શ્રીસંધ ૧૯૮૨ શ્રી સંધ સાર શ્રીસંઘ ૧૯૭૦ શ્રીસંધ ૧૭૫૦ એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૯૮૮ સોલંકી નાગેતરાવાળાએ લગભગ ૧૩૦૦ ૧૭૬૮ શ્રીસંધ ૧૯૬૦ શ્રીસંધ ૧૨૦૦ ચૂલી શ્રીસંધ ખરાબ આ દેરાસર પ્રાચીન છે. શ્રીસંધ ૧૯૬૨ ૧૯૯૧ તે સારી શ્રીસંધ ૧૯૫૮ સાધારણ શ્રી સંધ ૧૯૪૯ સારી ૧૨૦ શ્રીસંધ ૧૯૭૧ ૧૯૫૫ : સાધારણ ૨૬૦ ૨ ઘૂમટમાં તીરાડ પડેલ છે. શ્રીસંધ ૧૨૫૧ સારી શ્રીસંઘ ૧૮૦૦ લગભગ શ્રીસંધ પાલડી શ્રીસંઘ ૧૯૫૧ | સાધારણ આ દેરાસર પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૫૧ સારી પષ [૪૩૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ નર ૨૯૦૬ ૨૯૦૭ ૨૯૦૮ ૨૯૦૯ ૨૯૧૦ ૨૯૧૧ ૨૯૧૨ ૨૯૧૩ ૨૯૧૪ ૨૯૧૫ ૨૯૧૬ ૨૯૧૦ ગામનું નામ ગુમાનસિંહજીની પાલડી મારહી નદાર કાલર નરાલી અજારી જનાપુર નાંદિયા 23 મેાટાણા ગાદી ૪૩૩ ] Jain Education Intemational ( અજારમાં .. માં વનમાં જૈનમદિર "2 ગામબાર ગામથી ૧ મા. ક્રૂર ધમ શાળાની જોડે જૈનદર નમંદિરની ગલી વ રોશન એરનપુરારાય ૧૮ મા. ર ૧૯ મી. દૂર ૨૪ મા. દૂર સજ્જન ૨૦ મા. દૂર ૩ મા. દૂર ', ૨ મા. દૂર ૬ મા. કર ૧૦ મા. દૂર ૧૬ મા. દૂર " એરનપુરાવાડ સિયાણા નાની પી’ડવાડા 93 " "" કિરી માંગણી. મૂળનાયક શિખરબંધ મહાવીરસ્વામી સમ શિખરબંધ 39 નેમિનાથજી ||*||17) આદિનાથજી પ્રતિનાયક આનાયક મહાવીરવામાં અરનાથજી શાંતિનાથજી નાર પ્રતિમાજીની સંખ્યા મહાવીરસ્વામી ૧૧૦—૧૩ પાનાથજ પાષાણુ-ધાતુ ૧૨- ૩ । ૪ ૧ ૭— ૧ — ૧ 99 ↑ 9-6 I te ૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ લેખને શયરની જેની સંવત. સ્થિતિ : વી . | મા તારણ શ્રીસંધ ૧ર૪૮ શ્રીસંધ સારી શ્રીસંધ ૧૪૦૦ લગભગ પાલડી કીસંધ શ્રી સંધ ૧૮૦૦ લગભગ શ્રીસંધ શ્રીસંધ ૧૫૦૦ લગભગ પાલડી શ્રીસંઘ ૧૭૨૧ નથી દેરાસર પ્રાચીન છે. : શ્રીસંધ ૧૨૫૫ શ્રીસંધ ૧૨૫૫ કર્ણ દેલવાડાને મળતી કતરણ થાંભલાઓમાં છે. સભા મંડપમાં શિલાલેખ છે. શ્રીગંધ સાધારણ એક ગુરુમતિ છે બારમા સૈકાના લેખે છે. કર્ણ ૧૫ દેરાસર છર્ણ છે. પ્રભુ મહાવીરને ચંડકૌશિક આ જગ્યાએ કર્યો હતો એમ કહેવાય છે. મૂળનાયકજીની મૂર્તિ ગુપ્તકાલીન છે. એક પુસ્તક ભંડાર છે. સાધારણ શ્રીસંઘ ૧૨૪૫ કાયમ ૧૨૦ ૧ ૫૨ જિનાલયનું દેરાસર સુંદર છે. | [ ૪૩૪ For Private & Personal use only Page #299 -------------------------------------------------------------------------- ________________ નંબર મામનું નામ બાંધણ. મૂળનાયક - પ્રતિમાજીની સંખ્યા પાષાણુ-ધાતુ ૨૯૧૮ મંડવારા જૈનમંદિની ગલી સજજન રેડ ૨૪ મી. દૂર શિરોહી શિખરબંધ આદિનાથજી | ૨૯૧૯ શાંતિનાથજી ૨૯૨૦ બેબાવતે વાસ ઘૂમટબંધ ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૫ માં. દર ! ૨૯૨૧ શિરોહી શિખરબંધ જીરાવલા પાર્શ્વનાથજી ૯-૧૭ ૨૯૨૨ જૈન મંદિરની ગલી ચાંચલિયા આદિનાથજી ૩૭– ૪ ૨૯૨૩ નેમિનાથજી - ૧–૧ ૨૯૨૪ ધાબાબંધ શતિનાથજી ! – ૨૯૨૫ શિખરબંધ સંભવનાથજી ૨૯૬ અજીતનાથજી ૭૮–૧૭૩ ૨૯૨૭ આદિનાથજી ૯૭–૧૯૩ ર૮ | મહાવીર સ્વામી રિ– ૧ ૨૯૨૯ કુંથુનાથજી ૫– ૨ સંખેશ્વર પાર્શ્વનાથજી ૨૯૩૧ ગોડી પાર્શ્વનાથજી ૪૩૫ ] For Private & Personal use only Page #300 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સંવત.. વહીચદાનું નામ. લેખો સસસની નાની ઉપા- ધમ સંવત' રિતિ ! વસ 2. 1 શ્રેયશાળા વિશેષ નોંધ શ્રીસંધ ૧૨ ૫૭ પાડીવ શ્રીસંઘ { ૧૯૨૧ સારી | નથી શ્રીસંધ ૧૭૫૦ શ્રીસંધ ૧૯૫૧ ૨૦૮ શ્રીસંધ શેઠ કયાઇ પરમાનંદની પેઢી ૧૮૦૦ | ૯ | ૪ એક પુસ્તક ભંડાર છે. ૧૬૮૩ ત્રણ ગુરુ મૂર્તિએ છે, ભમતીમાં ધાતુ મૂર્તિઓ પ્રાચીન છે. નકર જિનમાતાનો પટ ૧૭૩૬ ! ૧૭૩૬ [ ૪૩૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ નગર માન નામ. ૨૯૩૨ ૨૯૩૩ ૨૯૩૪ ૨૯૩૫ ૨૯૩૬ ૨૯૩૬ ૨૯૩૪ ૨૯૩૯ ૨૯૪૦ ૨૯૪૧ ૨૯૪૨ ૨૯૪૩ ૨૯૪૪ ૨૯:૫ ૨૯૪૬ ૪૨૭ ] શિાહી >" વાલ . # : બલર દેશદર વાડા મારિયા 17 ** જૈન મંદિરની ગો ગામબદાર બજારમાં "9 : 39 "" " .. "> " ૨૦ સા. સજ્જનરેડ ૧૫ મા. દૂર " " ૨૪ મા. દૂર " 23 : ૨૬ મા. દૂર 32 ૩૦ મા. દૂર " ૩૨મા. દૂર ૩૦ મા. દૂર " 39 શિરી વાલ " 39 બાંધમાં શિખબ * "" 31 .. બના શીતળનાથજી આદિનાથજી શાંતિનાથજી આદિનાથન ચંદ્રપ્રભુ હન તિના પામ્યુ નથવા શાંતિનાથજી શ્રાદિનાક શીતળનાથજી શાંતિનાથજી બાનિયન ના મુખ્યા સુમતિનાથજી ૧૧ ૭ પાનાય પાવા—ધાન 1 ૧૦૯– ૨ ૬૧–૩૨ ૩- ૪ ૧૪ ૫ : 4- 3 ૧૧- ૨ ૧૧~ ૨૮૧૪ 9= ૧. ૧૯~ ૪=૪ ૩— ૧. Page #302 -------------------------------------------------------------------------- ________________ અંધાવનાર સ્ટુઅ લુચા કે શ્રીસ ધ શ્રીસંઘ 23 ,, ૧૯૮૯ શ્રીસધ ૧૯૪૯ મેં તીક પુર બનાલાલ પ્રાગજી ૧૯૮૦ શ્રીસ ધ ૧૮૦૯ લગભગ જસાજી કારલાલજી ૧૯૫૩ શ્રીસંધ ૧૬૦૦ લગભગ શ્રીસંધ ૧૯૬૩ શ્રીસધ ૧૩૦૦ લગભગ શ્રીસધ ૧૮૯૦ જેમાજી ડાહ્યાજી ૧૯૬૯ શ્રીસંધ ૧૭૫૦ લગભગ દેવરાજજી ચૂનીલાલ ૧૯૯૯ સીતાનું નામ. શેઠ કલ્યાણજી પરમાનની પેઢી * શ્રીસંધ માજુજી કપુરચંદ્રજી પનાલાલ પ્રાગજી શ્રીસ ધ જસાજી કારલાલજી શ્રીસ ધ દેવીચંદ ડાહ્યાજી કીસધ લઢેરચંદ ચૂનીયાન બના દેરાસરની સ્થિતિ માંગતુ. ૧૭૨૧ ૧૦૧૩ ૧૯૫૧ ૧૯૬૯ મારો 33 " "" "9 A - " નાની ઉપા વસ્તી. ૭૦૦ ४०० २०० ૩૦૦ ૨૪૦ વસ્તુ નથી ૩ જ २ 1 ર ૧ ર વય માં ધરાિરની નકક્ષરૂપ દેવાસર છે. ત્રણ મજલાનું છે. બે ગુરુ પૂર્તિ' છે, આ દેરાસર અંભાડના દેવાસરના નામથી ઓળખાય છે. એક વાઘેરી છે. એક પુસ્તકભડાર છે. f ૪૩૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ છે 'માર નંબર ગામનું નામ ઠેકાણું. આસિ. બાંધણી. ભૂળનાયક પ્રતિમાજીની સંખ્યા ૨૯૪૭ જાતરા બજારમાં સજજનરોડ ૨૪ મી. દૂર જાવાલા ધાબાબંધ આદિનાથજી | પાષાણુ-ધાતુ ૧ - ૩ | ૨૯૪૮ ભૂતગામ શિખરબંધ | ચંદ્રપ્રભુજી ૪ – ૨ ૨૮ મિ. દૂર ર૯૪૯ મણેરા આદિનાથજી ર૯૫૦ સતાપરા ધાબાબંધ અછતનાથજી ૨૯૫ ધનારી સ્વરૂપગંજ ૧મા. દૂર સ્વરૂપગંજ શિખરબંધ | શાંતિનાથજી ૧૩– ૧ - કાકા મામામ ૨૮૫ર નીતડા ચિંતામણિ પાર્શ્વનાથજી ૩ મા, દર ૨૯૫૩ (કર) માંડવાડા ૬ માં. દૂર ચંદ્રપ્રભુજી ૨૯૫૪ દિયાણા જંગલમાં | | મહાવીર સ્વામી | ૨૨– ૨૯૫૫ નાનરવાડ બજારમાં અજીતનાથજી ૪– ૧ ૨ મી. દૂર ૨૯-૫૬ કારી પાર્શ્વનાથજી ૯- ૨ ૩ મી. દૂર ૨૯૫૭ ભાવરી વાસુપૂજ્ય ૪– છે. ૨૯૫૮ વાસ રોહીડા ધાબાબંધ આદિનાથજી ૩–૩૨ ૫ મી. દૂર ૨૯૫૯ રહીડા શિખરબંધ પાર્શ્વનાથજી ૧૫-–૫૪ આદિનાથજી ૧૦– ૪ ૪૩૯ ] For Private & Personal use only Page #304 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદાર , લેખને શિશરનાં ! જનની ઉપાધિમ. સંવત. સ્થિતિ : વી. 1 શ્રય શાળા બીસંધ ૧૯૯૨ શ્રોસંધ સાધારણ ૧ર | ૧ શ્રી સંધ ૧૯૪૯ ૧૮૬૧ સારી. શ્રીસંધ ૧૯૫૬ શ્રીસંધ ૧૯૬૦ ૧૯૬૯ સાધારણ શ્રીસંઘ ૧૨૦૦ લગભગ સારો એક પુસ્તક ભંડાર છે. શિખર પ્રાચીન છે. શ્રીસંધ ૧૦૦૦ લગભગ શિખરના પાછળના ભાગમાં કોતરણી સારી છે. શ્રીસંઘ ૧૫૫. લગભગ રક કયાણજી પરમાનંદની પઢી શિહી સાધારણ નથી શ્રીસંધ ૧૦૦૦ લગભગ શ્રીસંધ નીતાડા સારી કારતક વદ ૮ અને ચૈત્ર સુદ ૧૫ને મેળે ભરાય છે. તીર્થ ગણાય છે. પ્રાચીન છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ અગીઆર ગામને સંધ છગનલાલ ખુશાલદાસ શ્રીસંધ ૧૨૦૦ લગભગ શ્રીસંધ ૧૨૦૩. શ્રીસંધ ૧૭-૦ લગભગ શ્રીસંઘ ૧૬૦૦ લગભગ શું દેરાસર છે. શ્રીસંધ ૧૯૪૯ સારી પાર્શ્વનાથ જૈન લાયબ્રેરી છે. મુતા રામચંદજી નથમલજી ૧૯૫૯ શેઠ રામચંદજી નથમલજી [ ૪૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ + 8 અનુ મ ૨૯૬૧ ૨૯૬૨ ૨૯૬૩ ૨૯૬૪ ૨૯૬૫ ૨૯૬૬ ૨૯૬૭ ૨૯૬૮ ૨૯૬૯ ૨૯૭૦ ૨૯૬ ૨૯૭૨ કાયા વારા સીમાણા મારા કાકા આમતરા કીવરલી આ 1 વલાર ચાંવડરો સ બજારમાં ગામની બહાર ગામના એક છેડે બજારમાં 33 "" ગામના એક છેડે બજારમાં વે ના સ્વરૂપગ’૪ ૫ મા. ર ૬ મા. દૂર છ મા. દૂર કી‘વરલી ૨ મા. દૂર ૩ મા. દૂર ૧ મા. દૂર 33 મા મા. દૂર આબુરોડ ૩ મા. દૂર પીસી ૪ મા. દૂર ૩ મા. દૂર નાના ૩ મા. દૂર ૧ માટે દૂર 渋 રાડીયા કાબલી "" આઠ કીવરલી : નાના બાંધણી. .. ધ મળના પાષાણુ-ધાતુ માળીયામાં ૧૩ ૪ શાંતિનાથજી મુનિસુરનરવાની આર્કિનાયક ચેમિનાથજી દિનાથજી પાનાથજી માનિયન સભવનાથજી ચંદ્રપ્રભુજી પ્રતિમાની સંખ્યા નાય ૧૮ 1 — ૨ — ૢ । ર – ૧ ૧૧ ૧૦– ૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ બાવનારનું નામ છે વહીવટઢા તથા સંવત. | લેખ. શરૂના જૈન નામ, - ય વિર નોંધ મુતા રામચંદજી નથમલજી ૧૯૬૩ શેડ રામચંદજી નથમલજી સારી શ્રીસંધ ૧૪૦૦ લગભગ શ્રોસંધ પરિકર પ્રાચીન અને સુંદર છે. શ્રીસંધ ૧૨૦૦ લગભગ પારકર ૧૪૯ સાધારણ ૧૫ શ્રીસંઘ ૧૨૦૦ લગભગ સારી શ્રીસંધ ૧૨૦૦ લગભગ ૧૨૩૪ - સાધારણ શ્રીસંધ ૧૨ ૦૦ લગભગ રોહીડા શ્રીસંધ દેરાસર પ્રાચીન છે. શ્રી સંધ ૧૮૦૦ લગભગ શ્રીસંધ ૧૯૫૩ છે ૧૯૫૦ , શ્રી સંધ ૧૨૦૦ લગભગ શ્રીસંધ ૧૫૦૦ લગભગ રહીડા સંધ ગભારામાં એક પ્રાચીન કોતરણીવાળ તારણ છે. શ્રીસંઘ ૧૩૦૦ લગભગ શ્રી સંધ ગભારાની બહારના ભાગમાં સં. ૧૨૪૯ની સાલની બે [ ૧૩૫૯ કે સારી કાઉસગીયા મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંધ ૧૨૦૦ લગભગ ચાવડેરી સંધ નૃત્ય મંડપના ડાબી બાજુના સ્થંભ પર સં. ૧૧૨૬ ની સાલને લેખ છે. શ્રી સંધ ૧૯૫૯ લગભગ | શ્રી સંધ એક લાયબ્રેરી છે સભામ૫માં ડાબા હાથ તરફ એક ૨૫. ગૌતમસ્વામીની મૂર્તિ છે. [ ૪૪૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ મ મિનું નામ એફિક્સ, મૂળનાયક { પ્રતિમાજની - સંખ્યા ૨૯૭૩ માલણું બજારમાં કોંવલી ૭ માં. દૂર પાષાણુ-ધાતુ શિખરબંધ | મહાવીરસ્વામી ૧૪ નાના ૨૯૭૪ સવેરા કેશવગંજ ૧ માં. દૂર શાંતિનાથજી ૧૫– ૧ ૨૯૭૫ વીરવાડા સજજનરોડ ૫ મી. દૂર પીંડવાડા આદિનાથજી ૨૯૭૬ | મહાવીર સ્વામી – ૨૯૭૭ ઉંદરા ગામની બહાર ૪ મી. દૂર ૨૯૭૮ | કે જરા બજારમાં બનાસ ૩ માં. દર બનાસ I ! સંભવનાથજી બ્રાહ્મણવાડા સજજનરેડ ૪ મા. દૂર પીંડવાડા , મહાવીર સ્વામી ૧૦- ૮ ૨૯૮ ૦ પશુઆ બનાસ ૧મા. દૂર બનાસ છે કે કુંથુનાથજી - - - - ર૯૮૧ લાજ ચિંતામણિ પાનાથજી ૩માં. દૂર ર૯૮૨ તેલપુર સજજનરોડ ૧૦ માં. દૂર પીંડવાડા મહાવીર સ્વામી | ૨૯૮૩ સાણુવાડા શાંતિનાથજી ! ૮ માં. દૂર ૨૯૮૪ બાલા ૧૨ મી. દૂર ! ૨૯૮૫ શિરોહી રસ્તા પર શુંભ શિહી , મહાવીર સ્વામી - ૩ ૨૯૮૬ પાડી નવા મંદિરને મહેલ્લે પાડીવ ચિંતામણિ પાર્શ્વનાથ ૧૫– ૩ | ૨૦ મી. દુર | ૪૪૩] For Private & Personal use only Page #308 -------------------------------------------------------------------------- ________________ ખેંચાવનારનું નામ લા સંગત. શ્રીસંધ ૧૫૦૦ લગભગ શ્રીસંધ ૧૮૯ શ્રીસંધ ૧૦૦૦ લગભગ શ્રીસ ધ ૧૫૧૦ લગભગ શ્રીસંધ ૧૨૦૦ લગભગ શ્રીસધ ૧૨૨૮ શ્રીસંઘ શ્રી ધ ૧૫૦૦ ૧૬૫૦ શ્રોસધ ૧૬૨૦ શ્રીસધ ૧૫૨૧ શ્રીસધ ૧૫૦ શ્રોસંધ શ્રીસધ ૧૯૫૦ વહીદારનું ના ચાવડરી શ્રીસંધ ભભૂતમલ કુશચંદ પીડવાડાવાળા શ્રીસંધ "9 શેઠ કલ્યાણુજી પરમાન'દની પેટી ની શ્રીમત શેઠ કલ્યાણુજી પરમાનંદની પેડી વિ શ્રી ધ ભૂરજી નથુજી (વીરવાડા) ચમનાજી (વીરવાડા) "" રોડ યા પરમાનદની પેઢી શ્રીસધ લેના રાસરની નાની ઉપાધ સંગત. સ્થિતિ વસ્તી. શ્રેયાળા ૧૧૯૮ ૧૭૨૩ ૧૬૨૦ ૧૫૨ સારો 29 "9 . સાધારણ "> : સારી 33 નથી ७० નથી ૩૨ ૧૨૦ નથી. "" ७०० ૧ . 1 1 ... 2 २ 1 વિશેષ નોંધ કાઉસગીયા મૂર્તિ પ્રાચીન છે. મૂળનાયકની મૂતિ પર સ. ૧૯૯૯ ના લેખ છે. પર જિનાબ છે. પ્રાચીન દેરાસર છે. એક તી છે. નૃત્યમંડપ તુટેલા છે. ગબારાની બહાર એક નિર યુગલ પ્રાચીન છે. એક પુસ્તક ભડાર છે એક મુસ્મૃતિ છે. [ r Page #309 -------------------------------------------------------------------------- ________________ નંબર બનું નામ. २८८७ ૨૯૮૮ ૨૯૮૯ ૨૯૯૦ ૨૯૯૧ ૨૯૯૨ ૨૯૯૩ ૨૯૯૪ ૨૯૯૧ ૨૯૯૬ ૨૯૯૭ ૨૯૯૮ ૨૯૯૯ 3000 ૩૦૦૧ ૪૫ 1 પાડીવ કાલડી ભાવતી ગા ગાગાગ ગી નૂત મરા હાલીવાડા કલાપરા વિડી સોલર Jain Education Intemational ગેડીયાને વાસ પારવાડના મહાલ્લા રાજ્યની કચેરી પાસે અારમાં .. ગામ બહાર અજારમાં "7 "" .. વે મન સજ્જન રેડ ૨૦ મા. દૂર ૩૦ મા. ક્રૂર . ૩૨ મા. દૂર ૨૮ મા. દૂર ૩૦ 35 મા. દૂર 35 ૩૬ મા. દૂર ૩૬ મા. દૂર ૪૦ મા. દૂર સ્વપ ૪૪ મા. દૂર આનુ ૪. મા. દૂર સજ્જનરેડિ ૪૦ મા. દૂર ભાગુરાય ૪ મા દૂર પત પાસવ કાલી 19 : " જાવતપુરા .. 19 સર વાંચો. શિખરભૂધ મગ ઘર શિખરબધ "" પાનાથછ મિનાક નિનાથજી સુવિધિનાથજી શાંતિનાથ પાવનાન મહાવીરસ્વામી ૧૪- ૭ ગાડી પાર્શ્વનાથજી નાય પાસ નાય તિનાયક વિનાયક હાસ્યામી પ્રતિ અક્તનાથજી મળ્યા પાષણ ધાતુ ૧૨–૧૪ I ૨. ૭-૧૦ - ૨ ૫- ૪ - 1 ! ૩— ૧ – ૪ ૨ ૩- ૪ Page #310 -------------------------------------------------------------------------- ________________ તથા « . શ્રીસંઘ ૧૮૫૦ - શ્રીસંવ શ્રીસંઘ ૧૯૯૫ લગભગ છે ! ૧૭૧ | , ૧૦૮ ૦ | એક ગ્રંથભંડાર છે. એક શ્રી મહાવીર જૈન લાયબ્રેરી છે. સખાજી ભૂરાજી ગમના ૧૯૭૫ શ્રીસંઘ ૧૨૦૦ લગભગ ભમતીમાં કિન્નર યુગલ આકર્ષક છે. શ્રીસંધ ૧૯૭૪ શ્રીસંધ ૧૯૮૫ શ્રીસંધ ૧૨૧૧ | સ. ૧૨૧૩ની સાલની બે કાઉસગીયા મૂર્તિ છે. શ્રીસંઘ ૧૭૫૦ લગભગ શ્રીસંધ ૧૯૦૦ લગભગ T શ્રી સંધ ૧૧૦૦ લગભગ કાલંકી શ્રીસંધ સાધારણ નથી શ્રીસંઘ ૧૯૪૯ લગભગ શ્રીસંધ ૧૫૪૫ સારી ૧૪૦ શ્રીસંઘ ૧૯૬૭ ૧૯૪૯ શ્રી સંધ ૧૯૩૯ શ્રીસંધ ૧૪૫૦ લગભગ શ્રીસંધ (માંડવાડા) નથી દર વર્ષે ભાદરવા સુદ ૬ને મેળો ભરાય છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ શ્રીસંધ - [ ૪૪૬. For Private & Personal use only Page #311 -------------------------------------------------------------------------- ________________ - રસ, બાંધણી, ! પાષાણ-ધા ૩૯૦૨ સીલર બજારમાં આબુરોડ ૪૦ મી. દૂર ધાબાબંધ ચંદ્રપ્રભુજી મીર સજજનરેડ ૪૦ મી. દૂર શિખરબંધ મુનિસુવ્રત સ્વામી – ૩ (માંડવાડા) આંબલારી આબુરેડ ૪૦ મા. દર સીલદર પાર્શ્વનાથજી સપટ આદિનાથજી ૩૦૦૬ ચાકર પાર્શ્વનાથજી જેલાં સજજનરેડ ૩૬ માં દૂર કાલંદ્રી અજીતનાથજી તવરી આદિનાથજી ! ૧૨– ૩ ૩૨ મા. દૂર ૩૦૦ ચહુઅલ શાંતિનાથજી | તિનાથજી ! ૩– ૧ ૩૩ મી. દૂર •૧૦. ડોડુઆ | ૨૨ અનંતનાથજી. મી. દૂર ! ૩૦૧૧ આદિનાથજી ખાંભલ ૨૦૧૨ - શિરોહી . સજનરેડ ૧૮ માં. દૂર ૩૦૧૩ સીધરથ ૨૨ મી. દૂર ૩૦૧૪ મીરપુર જંગલમાં ગામથી ૫ મા. દૂર પાર્શ્વનાથજી | ૨૫ મી. દૂર ઉ૦૧૫ ધાંણુતા બજારમાં શાંતિનાથજી ૨૪ મા. ૨ ૪૪૭ ] Jain Education Interational Page #312 -------------------------------------------------------------------------- ________________ બંધાવના નાક | વહીમાનું ના તપ ત.. ઉખ ની આ ઉધમ વિર મા ત્રિકવિજયજી ૧૯૮૫ શ્રીસંઘ સારી શ્રી સંધ ૧૭૫૦ લગભગ શ્રીસંઘ ૧૯૬૯ શ્રીસંધ ૧૦૮૮ શ્રાસંધ ૧૫૦૦ લગભગ શ્રીધ (સનપટ) ૧૯૬૧ દર વર્ષે ચૈત્ર વદ ૪ને મેળો ભરાય છે. શ્રીસંધ ૧૫૫ શ્રી સંધ એક નિલમના ચૌમુખજી છે. શ્રીસંધ ૧૨૦૦ લગભગ સં. ૧૩૫૧ ની સાલના બે કાઉસગીયા છે. શ્રીસંધ ૧૫૦૦ લગભગ ન ૧૬૪૪ મંગાઇ જગરૂપજી ૧૯૬૦ કાલા નવાજી શ્રાસંધ ૧૭૫૦ લગભગ 1 : પાડીવ શ્રીસંઘ શ્રીસંધ ૧૯૬૦ શ્રીસંઘ શ્રીસંધ ૧૭૦૦ લગભગ સાધારણ શ્રીસ ૧૨૦૦ લગભગ શેઠ કલ્યાણજી પરમાનંદની પેઢી શિહી. સારી નથી બાવન જિનાલયવાળું સુંદર કોતરણીવાળું દેરાસર છે. એક આરસની વીશી છે. મધાજી (સીધરથવાળા) સાધારણ [૪૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ સોમન.. બાંધણી. મળનાયક પ્રતિમાની | સંખ્યા પાષાણ-ધાતુ ૩૦૧૬ માંકડ બજારમાં સજજનરોડ ૨૨ માં દૂર ! શીરાહી શિખરબંધ શાંતિનાથજી ૯ આબુરોડ , ૩૦૧૭ માનપુર જૈન દેરાસર ૧ મા. દર આબુરોડ , પાર્શ્વનાથજી ૧– ૩૦૧૮ ખેરડી બાબુની ધર્મશાળા આબુરોડ ધાબાબંધ આદિનાથજી , ૩– ૩ ૩૦૧૯, શાંતપુર જૈન દેરાસર શિખરબંધ મલ્લિનાથજી કુંભારીયાજી ૧૪ મા. પાર્શ્વનાથજી – ૩૨૧ મહાવીરસ્વામી – ૩૦૨૨ શાંતિનાથજી નેમિનાથજી ૧૮- ૨ ૩૦૨૪ સંભવનાથજી – દેલવાડા વિમલવસહી દેલવાડા આદિનાથ ૨૮-- ૭ ૧૮ માં, દૂર ૩૦૨૬ વિમલવસહીની બહાર મહાવીરસ્વામી | ૩૦૨૭ લુણવસતી , , નેમિનાથજી ૧૧૨– ૫ ૪૯ ] For Private & Personal use only Page #314 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ ; વહીવટદારનું નામ. તથા સંવત. વાત ચિત વસ્તી થય ગાળા વિરાય ન શ્રીસંઘ ૧૨૦૦ લગભગ પાડીર શ્રી સંધ નથી શ્રી સંધ રહીડા શ્રી સંધ ઉજમબાઈ અમદાવાદ- શેઠ લાલભાઈ દલપતભાઈ વાળા ૧૯૪૨ શ્રીસંઘ ૧૯૦૯ શ્રીસંઘ મ, ના. ૧૮૯૦ દેરાસરનું સ્થાપત્ય લગભગ બારમા સિકાનું લાગે છે. વિમલમંત્રી ૧૦૮૭ લગભગ શેઠ આણંદજી કલ્યાણજીની મૂ ના. ૧૬૭૫. નથી શિપ બહુ જ ઉત્તમ પ્રકારના છે. પરિકર ૧૧૨૮ - આ દેરાસર અગીયારમા સૈકાનું છે. ૧૩૦૯ સ, ના, દેરાસર વિશાળ છે અને બારમા તેરમા સૈકાનું છે. ૧૬૫ એક શેઠ-શેઠાણીની મૂર્તિ છે બારમા સૈકાનું શિખર છે. " શિલ્પ અગીયારમા સૈકાનું છે.. ' શેઠ કલ્યાણજી પરમાનંદની શ્રી સંધ ૧૯૮૮ લગભગ Hથી. એક લાયબ્રેરી છે. આ દેરાસરના સ્થાપત્ય ભારત પેઢી ભરમાં સર્વ શ્રેષ્ઠ છે. કેટલાક રૂપને જીર્ણોદ્ધારનો જરૂર છે. મંત્રી વસ્તુપાલ તેજપાલ ૧૨૮૮ કેટલીક જગ્યાએ જર્ણો દ્વારની જરૂર છે. [ ૪૫૦ For Private & Personal use only Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજીની નંબર _પર માનું નામ ૩૦૨૮ દેલવાડા પિત્તલહર આબુરોડ ૧૮ માં. દૂર દેલવાડા શિખરબંધ પાષાણું-ધાતુ આદિનાથજી 11 - ૫ ૩૦૨ : ખરતરવસહી પાર્શ્વનાથ ૩૦૩૦ એરીયા જૈન દેરાસર સામરણવાળું આદિનાથજી ! – હું ૨૨ મા. દૂર ૩૦૩૧ અચલગઢ ૨૩ મા. દર ૨૦૩૩ આ છે કુંથુનાથજી 1-12 ૨૦૭૪ શિખરબંધ શાંતિનાથજી કાણુંદર બજારમાં ભાગર ૧૨ મા. દૂર સીયાણુ - આદિનાથ – ૨ ૩૦૩૬. રાયપરીઆ , સુમતિનાયણ – ૧ ૩૩૭ સવણ. વાસુપૂજ્ય ૪૫૧ ] For Private & Personal use only Page #316 -------------------------------------------------------------------------- ________________ અપાવનારનું નામ તથા સંત. વહીવદારૂં જમ વિશેષ નોંધ શેઠ ભીમા શાહ શેઠ કલ્યાણજી પરમાનંદની સાર એક ગુરુ મહારાજ છે. આ દેરાસરનું મૂળનાયક સહિતનું પરિકર બહુ જ સુંદર છે. સંધવી મંડલીક ૧૫૧૫ નીચે ચારે બાજુ ફરતાં દેવ-દેવીઓના યુગલો છે. ૧૫૫ ત્રણ મજલાનું છે. શ્રીસંધ શેઠ અચલશી અમરશીની પેઢી મહાવીરસ્વામીના દેરાસરના નામથી આ દેરાસર ઓળખાય છે. શ્રીસંઘ ૧૫૬૬ મુ. ના. ૧૫૬૬ નવિન ચિત્રો ભીંત પર છે. મ.ના. . ૧૭૨૧ મુ. ના.. ૧૫૭૧ | શિલ્પ પર ચુને લગાડીને શિલ્પને ઇતિહાસ નષ્ટ કરી દીધું છે. દેરાસરના મંકાવરમાં સુંદર શિલ્પ છે. કેટલાક કામશાસ્ત્રના પ્રસંગે છે. શ્રીસંધ ૧૯૩૯ શ્રીસંધ ૧૯૩૬ શ્રીસંધ ૧૯૨૮ શ્રી સંધ ૧૮૭૫ - ભીમાજી મેતિ fm For Private & Personal use only Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજીની નંબર ગામનું નામ છે બાંધણી. એફિ. શાન, મૂળનાય પાષાણ –ધા ૩૦૩૮ વલરા બજારમાં સજજનરોડ ૩૨ મી. દૂર કાલંદી શિખરબંધ | અજીતનાથજી માંડાણી સીયાણું પાર્શ્વનાથજી ૨૮ મી. દૂર ! ૩૦૪૦ લાસ રાવળાશેરી આદિનાથજી ૩૪ મા. દૂર – ૬ ૩૦૪૧ બજારમાં મહાવીરસ્વામી – ૩૦૨ ડુંગરની ટેકરીમાં શાંતિનાથજી ઝાડેલી બજારમાં કે એનપુરા રોડ ૨૦ મી. દૂર આદિનાથજી ૪– ૩૦૪૪ મણાદર ૩૨ મા દર ” ૩૦૫ ૩૦૪૬ - રાદરી સજજનરોડ ૩૦ મી. દૂર ૩૦૪૭ મેંડા સ્વરૂપગંજ ૧૬ મા. ઘર ? અણાદરા સુમતિનાથજી – ૬ ૩૦૪૮ | વેલરી ગામના છે. ડુંગરમાં કાલેદ્રી de ule ૧૮ મી. દૂર મહાવીર સ્વામી meia - ૫ ૩૦૪૯ - સણવાડ બજારમાં અણુદરા ૧૬ માં દૂર શાંતિનાથજી ૩- ૨ ૩૦૫૦ સીડી : ૧૨ મી. દૂર પાર્શ્વનાથ ૨૦- ૨ ૩૦૫ પામેરા આબુરોડ | : ૧૭ માં. દૂર ! સુવિધિનાથજી ૩૦૫ર ! ' માંલગાવ ૨૪ મી. દૂર ” ! સુમતિનાથજી – ૬ -૪ ) For Private & Personal use only Page #318 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા અંત. નહીવટદારનું નામ અને સરાસરની જૈનાની ઉપા- ધમ | સંવત. સ્થિતિ.. વસ્તી. ગય શાળા વિરોષ નોંધ શ્રીસંઘ ૧૩૦૦ લગભગ શ્રોસંધ સારી શ્રીસંવ ૧૯૧૪ શ્રીસંઘ ૧૫૦૦ લગભગ લાસ શ્રીસંધ સાધારણ નથી સંપ્રતિરાજ ૧૦૦૦ લગભગ - શ્રીસંધ , સારી પ્રાચીન દેરાસર છે. શ્રીસંઘ ૧૫૦૦ લગભગ ચમનલાલ દેવરાજ ૧૯૬૪ ૧૯૫૫ શ્રીસંવ ૧૭૫૦ ૧૯૪૯ શ્રીસંધ ૧૧૦૦ શીખરમાં તીરા પડેલી છે. શ્રીસંવ ૧૦૦૦ લગભગ શ્રીસંધ ૧૬૫૦ સાધારણું - શ્રી સંધ ૧૫૦૦ સારી શ્રીસંઘ ૧૮૨૧ શ્રીસંધ ૧૯૬૬ | સારી ૧૦ | Page #319 -------------------------------------------------------------------------- ________________ નજ માપન થઇ મા બાંધણી બાંધણી ! નાયક પ્રતિપટની | સંખ્યા છે પિસદંતર બજારમાં આબુરેડ ૩૬ માં દૂર છે અણદરા ( શિખરબંધ પાનાથજી પાષાણુ-ધાતુ ૪– ૧ કે પાલડી (અણદરા) : ૨૬ મા. દર શાંતિનાથજી અાદરા ૨૪ મી. દૂર ! આદિનાથજી ૧૪-૧૩ ૨૦૧૬ સેલવાડા ૧૮ મી. દૂર ધાબાબધિ ૩૦૫૭ . ભામરા. ૩૦ મા. દર ઘૂમટબંધ શીતળનાથજી ૩૦૫૮ દાંતવાઈ. આ મ. દૂર જસવંતપુરા શિખરબંધ શામળિયા પાર્શ્વનાથજી ૧૨– ૬ ૩૦૫૯ નીબજ દરબાર ગઢની બાજુમાં ૪૦ મી. દૂર આદિનાથજી જીરાલા ગામબહાર વિદર છે ૩૦ મા. દર નેમનાથજી માલવા ગામમાં ડીસા | ૧૩ મી. દૂર ખીમત ઘૂમટબંધ | સુમતિનાથજી ૩૦૬૨ બાંટ ૧૬ માં. દર | મડાર અજીતનાથજી ૩૦૬૦ ખાનપુર લેટરમેર ૧ મી. દૂર ભીનમાલ અભિનંદન ૩– ૧ ૩૦૬૪ કેટ આદિનાથજી ૪ – ૩ ૩૦૬૫ ૮ માં. દૂર રામસેન સુપાર્શ્વનાથજી ! ૩- ૨ બાપલા જેના મહેલથામાં ડીસા ૩૪ મી. દૂર ખીમત વાસુપૂજ્યજી'. ૪– ૬ ૪૫૫ ] For Private & Personal use only Page #320 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનું નામ તથા સંવત. 4 લેખન દેસઅત્ની નાની ઉપાધર્મ વહીવટદારનું નામ : સંવત સ્થિતિ વસ્તી, મય શાળા વિશે ને શ્રીસંધ ૧૯૧૯ શ્રીસ ધ સારી શ્રીસંઘ ૧૦૦૦ લગભગ સાધારણ સંપ્રતિરાજાના વખતનું ૧૨૦૦ સારી ૧૨૦ શ્રીસંઘ ૧૯૩૦ સાધારણ શ્રીસંધ ૧૯૮૫ સારી શ્રીસંધ ૧૭૦૨ મૂળનાયક નાસિકા તથા કાનથી ખંડિત છે. શ્રીસંવ ૧૮૬૦ શ્રીસંઘ ૧૦૦૦ લગભગ સાધારણ દર વર્ષે માગશર વદ ૧૦ ના રોજ મેળો ભરાય છે. પ્રાચીન દેરાસર છે. શેઠ ઝમચંદ દામોદર ધાનેરાવાળા ૧૯૮૮ સારી સંવત ૧૦૯૯ ની સાલની ધાતુ મૂર્તિ પ્રાચીન છે. શ્રી સંધ ૧૯૨૮ લગભગ | દાણી યમનાજી અદાંગ ૧૯૯૧ સાધારણ દેરાસરની ઉપરને ભાગ સુધરાવવા જેવું છે. શ્રીસંધ ૧૯૫૩ શ્રીસંધ ૧૬૯૫ શ્રાસંધ ૧૯૦૦ લગભગ ૧૯૬૯ શ્રીસ ધ ૧૯૩૦ લગભગ ૧૯૫૮ ઉપાશ્રયમાં એક ઓરડીમાં પ્રતિમાજી બિરાજમાન છે. શ્રીસંધ ૧૯૪૭ સારો ( ૪૫૬ For Private & Personal use only Page #321 -------------------------------------------------------------------------- ________________ નમા કામ મ ૩૦૭ નાના રાણીવાડા ૩૬૮ ૩૦૬૯ ૩૦૧૦ ૩૦૭૧ ३०७२ ૩૦૭૩ ૩૦૭૪ ૩૫ ૩.૭૬ ४०७७ ૩૦૭૮ ૩૦૭૯ ૩.૮૦ ૩૦૮૧ પુના પુનગ રામસેન (કાખાની) * નુગામ યુર જીના સલુદરા ચાંદુર 33 ફેદાણી ઢારડા જસવ તપુરા કરડા ૪૫૭ ? છું. ઉપાશ્રયમાં ગામની ભાગ અારમાં 39 27 નવા સદરાયો ના મા. દૂર પાની નીચે જંગલમાં બજારમાં 22 93 ગામની વચ્ચે ગામબહાર ની મા. દૂર વાણીયાવાસમાં બજારમાં વ ન રાણીવાડા મા. દૂર ભીનમાલ ૧૬ મા. દૂર સજનરેડ ૩૬ મા. દૂર બાગરા ૧૪ મા. દૂર ૧૦ 27 લેદરમેર ૧૦ મા. દૂર ૮ મા. દૂર ६२ ૧૨ મા. દૂર "" ૧૪ મા. દૂર ભીનમાલ ૨૦ મા. દૂર ક્યારેક ૪૦ મા. દૂર રાણીવાડા ૧૬ મ. દૂર ય ગ્રાફિસ. માલવાડા ભીનમાલ રામસેન 37 "" : જસવ તપુરા - ; ભીનમાલ બાંધણી. ધર શિખરબંધ ઘર શિખરબંધ ગર્ભધ શિખર્ભધ . ધર શિખરબધ ઘર 39 મૂળનાયક પદ્મપ્રભુ ચંદ્રપ્રસુન મહાવીરસ્વામી પાનાથજી સતિનાથજી પ્રભુ પાનાથજી બાર્ડિનાઇ નામનાથન ગ્યાદિના ઝ ગાડી પાપનાશક પ્રભુ શોતળનાથજી પ્રતિમા ની સંખ્યા પાષાણુ-ધાતુ ૩- ↑ ૫-૧૪ 3-1 ૧૨– ૧ પ્— ૫ ૫- ૨ ~~ ૧ – ૪ ૨ । --- ૨ - 3 ૧૫- ૧ ૩~ ૪ ૧ Page #322 -------------------------------------------------------------------------- ________________ બંગાળનારનું નામ તથા સંવત. શ્રીસંધ ૧૯૪૦ લગભગ શ્રીસ ધ ૧૮૫૦ લગભગ શ્રોસધ ૧૯૫૦ લગભગ શ્રી ધ ૧૯૦૦ શ્રીસંઘ ૧૯૭૦ લગભગ શ્રીસધ ૧૯૮૦ શ્રીસધ ૧૯૧૧ શ્રીસંધ ૧૭૦૦ લગભગ શ્રીસંઘ ૧૯૫૨ શ્રીસંઘ ૧૮૫ લગભગ શ્રીસંધ ૧૯૬૨ લગભગ શ્રોસધ ૧૯૧૦ લમભૂગ શેઃ હેમાજ અનાથ ૧૯૮૧ શ્રીસ ધ ૧૯૪૦ શ્રીસંધ ૧૯૭૨ વહીયાત બ સધ 73 " નવા સણુદરા શ્રીસંધ શ્રીસધ 37 "9 શ દેવા મુળજી લેખા રાયની નાની ઉપાધ સંન. ચિતિ વસ્તી. શ્રય શાળાં ૧૯૫૫ સાધારણ ૧૯૫૧ ૧૯૨૪ ૧૫૪૫ ૧૯૫૧ મૈં‚ ના. ૧૫૫૮ ૧૯૫૫ ઃ ૧૯૩૯ 2 સો સાધારÁ રો gr ખરાબ સારી સાધારણ .. કારી ૧૫૪૮ સાધારણ ૩ ८० ૫૦ '. ૧૦૦૦ ૬૦ ૩૨૫ v ' ૨૪૦ પ ૧૬૦ ૪૦૦ ૧૪૦ ૧ ૩ ૧ ૧ سی 1 مس 1 لی ત ↑ ૧ ૧ بی سی ૧ વિશેષ નોંધ ઉપાશ્રયની એક એરડીમાં પ્રતિમા બિરાજમાન છે. ધાતુ પ્રતિમા, પ્રાચીન છે. એક વીરર્જિન માતાને પટ છે. મૂળનાયજીની મૂર્તિ પ્રાચીન છે. પ્રાચીન દેરાસર ઈં. બીજે માળ છે. ! *૫૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ ' મળે જ ન માત્ર ઠેકાણું. છે. ' . બાંધણી કે. બાંધણી સંખ્યા { પાષાણુ-ધાતુ! ૩૮૨ રાજીરાવાસ બજારમાં ભીનમાલ -૧૪ મા. દૂર જસવંતપુરા ! ઘર શાંતિનાથજી કાગમાળા કેરી (મારવાડ) : ૫ મી. દૂર માલવાડા શિખરબંધ સંભવનાથજી આરખી ડીસા ૨૬ માં, દૂર ખીમત » મહાવીરસ્વામી ધનીયાવાડા ધર પાર્શ્વનાથજી ૨૬ મી. દૂર ૩૦૮૬ ભાડતરા મુનિસુવ્રત સ્વામી I ૩૦૮૭ જેતાવાડા મહાર (જી. આબુ). ચંદ્રપ્રભુજી ! ૩ { ૩૨ મા. દુર ૩૦૮૮ મહાર (ભંડાર) આબુરોડ ૨૪ મા, દૂર મડાર | શિખરબંધ મહાવીરસ્વામી ૩૦૮૯ ! ધર ધર્મનાથજી ૫–૨૭ ૩૯ સાથસણ ડીસા ૨૩ મા. દૂર શિખરબંધ શાંતિનાથજી ! ૩૦૯૧ સાંચોર ચઉદશીયા અ૭ રાણીવાડા ૩૦ મી. દૂર સાંચર વાસુપૂજ્ય ૩૦૯૨ તથા ગ૭ ઘર મહાવીરસ્વામી ૧૦-૨૧ ૩૦૯૩ ચાંપાણીને વાસ શિખરબંધ ૩૦૯૪ ખરતર ગ૭ ૫- ૧ ૩૦૯૫ ગામ બહાર શિખરબંધ પાર્શ્વનાથજી ! ૨– ૨ | ૩૦૯૬ હાડેજા બજારમાં , આદિનાય ! – ૮ મા. દર ! ૪૫૯ ] Page #324 -------------------------------------------------------------------------- ________________ બનાવનાર / 6 વહીવટદાર , સંવત માં. “ જી. મય શાળા શ્રીસંઘ ૧૯૮૩ શ્રીસંધ - ૧૯૪૫ સાધારણ બીજે માળ છે. શ્રીસંધ ૧૯૬૬ સારી શ્રીસંધ ૧૯૩૦ અચલાજી કેવલાજી સાધારણું ! મૂળનાયકજીની મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૪૮ લગભગ શ્રીસંધ ૧૯૫૫ શ્રીસંધ ૧૯૭ઃ લગભગ ૧૫૧૩ શ્રીસંધ ૧૯૫૦ લગભગ ૧૫૧૧ શ્રીસંધ ૧૮૮૦ લગભગ સારી દેરાસર ભવ્યને પ્રાચીન છે મૂળ નાયકજીની મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંધ ૧૯૯૮ ૧. જી. ૫. સાધારણું સં. ૧૨૫૯ ની સાલની એક કાઉસગીયા મૂર્તિ પ્રાચીન છે. શ્રીસં ૧૫૦ ૦ લગભગ ભંડાર શ્રીસંધ ૧ર૧, નથી શ્રીસંધ ૧૨૦૦ લગભગ શું દેરાસર છે. શ્રીસંધ ૧૫૦૦ લગભગ ૧૬૮૧ સાધારણ મતિ ખંડિત છે. ૧ ગુરુમૂર્તિ છે. શ્રીસંધ ૧૧૦૦ લગભગ આ ગામમાં સૌથી મોટું આ દેરાસર છે. શ્રીસંધ ૧૨૦૦ લગભગ | આ દેરાસર છણ છે. ચોમાસામાં પાણી પડે છે. શ્રીસંધ ૧૧૦૦ લગભગ સાધારણ શ્રીસંધ ૧૯૪૨ ભગવાનદાસ ભણશાલી સારી Page #325 -------------------------------------------------------------------------- ________________ બા | ૩૦૯૭ ૩૦૯૮ ૩૦૯૯ ૩૧૦૦ ૧૧ ૩૧૦૨ ૩૧૦૩ ૩૧૦૪ ૩૧૦૫ ૩૧૦૬ ૩૧૦૩ ૩૧૦૯ ૩૧૧૦ ગામનું નામ ૩૧૧૧ માં તવા રાયપુર ભટાા મારાલ વમાણુ રેવદર ધવલી લુણાલ ૩૧૮ પીલુ બાણી નારાલી નાવા 6318 દાંતા ૪૧ ] ભૂતમાં "" "" " A . 39 ઇસ્મીતાલ સામે સ્ટેશન રાણીવાડા ૩૨ મા. દૂર ૪૮ મા. દૂર ૧૪ મા. દૂર બુશક ૨૪ મા. દૂર "" "" ૨૮ મા. દૂર 33 ૧૮ મા. દૂર ૧૬ મા. દૂર ૨૦ મા. દૂર ૨૨ મા. દૂર ફ્રીસા ૫૦ મા. દૂર "" ૪૪ મા. દૂર અને બ ૧૫ મા. દૂર તારંગાહીલ ૨૨ મા. દૂર સંચાર માર રેવદર .. અાદરા ? ચરાદ 33 સાંચાર અબાજી દાંતા આંધણી શિખરબધ J ધર બિપિ ઘર શિખાધ : "" . ઘર 39 | ધ મૂળનાયક પાર્શ્વનાથજી નિના ન આદિનાથજી શાંતિનાથજી આદનાથછે. મહાવીરસ્વામી આદિના મન દોરનારી શનિનાથજી આદિનાથન સર્જનના છે પાર્શ્વનાથજી નિમનાય પાનાથજી આદિનાથજી પ્રતિમાની -સા; ૩ ૮ ૬-૧૫ ૩~૨ ૪– ૧ ૪ ૨. y- 4. — ૧ । ૪ → ફ્ર્ 3. 1-1 - t 9-- ૩. ૭- ૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સવંત. શ્રીસંધ ૧૮૦૦ લગભગ થ.સંધ ૧૯૫૦ શ્રીસંધ ૧૬૦૦ લગભગ શ્રીસ ધ ૧૯૭૭ શ્રીસંધ ૧૦૦૦ લગભગ શ્રીસંધ ૧૯૦૫ શ્રોસંધ ૧૨૦૦ શ્રીસંઘ ૧૯૨૭ શ્રીસધ ૧૯૬૯ શ્રીસ ધ ૧૯૩૨ શ્રીસંઘ શ્રોસંધ સંય ૧૯૪૫ ૧૯૪૪ ૨૬૮ શ્રીસધ છે. ૧૯૯૨ વહીવટદારનું નામ, કોપ મડાર શ્રીસંધ શ્રીસંધ 1 શ્રીસંધ શ્રીસધ 29 29 મારી નકચ'દ ગુલાબચ શેઠ વચ'દ તારાચંદ લેખના સમયની રંગાની ઉપા- ધમસ્ત અય શાળ સંત ક્ષિતિ. સ્થ’ભપર ૧૨૬૮ ખરાબ સાધારણ સારી : "" સાધારમ સારી સાહ્ સારી "" સાધારણ 39 નમ મારી t. ૮. ૩૨ ૧૫ ૫૦ ૧૫ ૧૬૦ ૩ર ४० ૪૦ ૧૬૦ ૧૫ ૫. ** ૧ ૧ ૧ * سی ૧ ૧ ર ૧ વિશેષ માંગ ગામાસામાં પાણી પડે છે. આ દેરાસર પ્રાચીન છે. ધાતુ પ્રતિમા પ્રાચીન છે. પરિકરનુ શિલ્પ સારુ છે. [ ૪૬૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ વર્ગ ૧ઃ ઘટનાઓની સાલવાર સૂચી વિક્રમસંવતપૂર્વે ઘટના ૫-૬ (ઈ. સ. પૂ. ૬ઠ્ઠા સૈકામાં ગિરનાર પર શ્રી નેમિનાથ ભ૦નું મંદિર હોવાનું એક તામ્રપત્રથી સિદ્ધ થાય છે. પૃષ્ઠ: ૧૧૬ - સૈકામાં નેબુસદનેઝર રાજા થયે : ૧૧૬ –ા સૈકામાં નેબુસદનેઝર રાજાએ દ્વારકામાં શ્રી નેમિનાથ ભવનું મંદિર બંધાવ્યું: ૧૩૦ પ-૩ (ઈ. સ. પૂ. ૫-૩)જા સૈકા સુધીના ૩ મહાન શિલા લેખો ગિરનારની તળેટીમાં મૌજુદ છે : ૧૨૦ ૪૪૭ (વીર નિર્વાણુ સં. ૨૩)માં દેવચંદ્ર નામને શ્રાવકે ભે ધરમાં જૈન મંદિર બંધાવ્યું ઃ ૧૩૯ ૪૦૦ (વી. નિ. સ. ૭૦)માં રાજકુમાર સુંદર અને ઉડે એશિયા વસાવ્યું ઃ ૧૭૭ –માં એશિયા અને કારટામાં જૈન મંદિરોની પ્રતિષ્ઠા શ્રીરત્નપ્રભસૂરિએ કરી: ૧૫૪, ૧૭૩, ૧૭૪ -માં રિટાના શ્રી મહાવીર જિનાલ્યની પ્રતિષ્ઠા શ્રીરત્નપ્રભમરિએ કર્યાનો ઉલ્લેખ ૧૪મા સૈકાના ગ્રંથમાં છેઃ ૨૨૮ -શ્રીરત્નપ્રભસૂરિએ એશિયાના રાજા અને ક્ષત્રિયને જેને બનાવ્યા : ૧૭૩ ૩૮૬ (વી. નિ. સં. ૮૪)ને શિલાલેખ જે બંડલીથી મળી આવ્યો છે, તેનાથી રાજસ્થાન (અજમેર) પ્રદેશમાં જૈનધર્મને સારે પ્રસાર હોવાનું પ્રમાણિત થાય છે. ૨૦૪ ૩ જા સૈકામાં રચાયેલ “આચારાંગ નિયુક્તિ માં ગિરનારને વંદન કર્યાને પાઠ છેઃ ૧૧૬ - સૈકામાં વીરસેન અને નાકોરસેન નોમના બે ભાઈઓએ ૧૦ ગાઉના અંતરે પિતાના નામથી વીરમપુર અને નાકરનગર વસાવ્યાં : ૧૮૩ ૨૪૩ (ઈ. સ. પૂ. ૩૦૦)ના મેગેસ્થિનિસે આબુનો ઉલ્લેખ કર્યો છે: ૨૮૮ ૧૯૭ (વી. નિ. સં. ૨૭૩)ના લેખવાળી સમ્રાટ ચંદ્રગુપ્ત મો ભરાવેલી જિનમૃતિઓ ઘાંઘાણીના ભેાંયરામાંથી મળી હતી : ૧૯૩ ૧૮૫ (વિ. નિ. સં. ૨૮૫)માં સંપ્રાંતે રાજા થયે, જેણે ઈડર પર્વત ઉપર શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું : ૮૪ ઘટના * ૧ લા સૈકાની અને બીજા મતે ૨-૩ સૈકાની મહુડીની જિનમુર્તિઓ માનવામાં આવે છેઃ ૮૦ –લા સૈકામાં ઢાંક મોટું નગર હશે એમ શ્રીકાલકસૂરિએ પસંદ કરેલા એ સ્થાનના કારણે જણાય છેઃ ૧૩૨ –લા સૈકામાં આર્ય ખપૂટાચાર્યે વેણુ વત્સરાજને જેનધની બનાવ્ય; તેણે તારંગામાં સિદ્ધાયિકાનું મંદિર બંધાવ્યું : ૧૪૬ –લા સૈકામાં શ્રીવાસ્વામીએ શ્રીમાલ તરફ વિહાર કર્યો હતો, એ સમયે શ્રીમાલમાં જેનું પવિત્ર યાત્રાસ્થળ હશેઃ ૧૭૬ –લા સૈકામાં બાલીનું જૈનમંદિર ગંધર્વસેન રાજાએ બંધાવ્યાનું કહેવાય છેઃ ૨૦૬ ૧૩ (ઈ. સ. ૭૦)ના પ્લીની યાત્રીએ આબુની નોંધ લીધી છેઃ ૨૮૮ ૧૪ (વીર નિ. સં. ૪૮૪)માં ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રના શાસનકાળમાં આર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી (ભરૂચનું) અશ્વાવબોધ તીર્થ છોડાવ્યું : ૨૬ ૨૬ માં શ્રીવશ્વામીને જન્મ થયો હતોઃ ૧૫૪ ૧૦૧ માં થિરપાલ ધરએ થરાદ વસાવ્યુંઃ ૪૦, ૪૨ ૧૦૮ માં મધુમતીના જાવડિશાહે શત્રુંજયગિરિના આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યોઃ ૧૦૦, ૧૦૪, ૧૧૧ ૧૨૫ (વીર નિ. સં. ૧૯૫)માં શ્રીવૃદ્ધદેવસૂરિએ કરંટમાં નાહડ મંત્રીએ કરાવેલા જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી: ૧૫૪, ૨૨૮ ૧૨૬ થી ૧૩૫ માં નાહડ રાજા થશે, જે સમયે સુવર્ણગિરિ ઉપર યક્ષવસતિપ્રાસાદ બાંધવામાં આવ્યું : ૧૮૭ ૧૩૦ (વીર નિ. સં. ૬૦૦)માં નાહડરાયે સાચેરમાં એક મેટું ચૈત્ય બનાવી શ્રી મહાવીર સ્વામીની પિત્તલમયી પ્રતિમાની ત્રીજસ્જિગરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૩૦૪ ૧૩૬ ની શ્રાવણી અમાવાસ્યાના બુધવારે થિરપુરના મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ : ૪૦, ૪૨ ૧૫૦-૩૫૦ (ઈ. સ. ૧૦૦ થી ૩૦૦)ના સમયનાં ઢાંકનાં શિલ્પ હોવાનું ડો. હસમુખલાલ સાંકળિયા જણાવે છે: ૧૩૨ For Private & Personal use only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૫૪ માં શ્રીવજીસ્વામીને સ્વર્ગવાસ થયો : ૧૫૪ -૨ જા સૈકામાં શ્રીપાદલિપ્તસૂરિ થયાઃ ૧૩૧ -જા સૈકામાં હિન્થ-બૌદ્ધો શત્રુંજય પર આવ્યાઃ ૧૦૦ -જા સૈકામાં નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તસૂરિના નામ ઉપરથી પાદલિપ્તપુર–પાલીતાણુ વસાવ્યુંઃ ૯૮ –જા સૈકામાં થયેલા શ્રી પાદલિપ્તસૂરિએ ગિરનાર પર્વતની નીચે કિલ્લાની પાસે નેમિનાથચરિત્રનું વ્યાખ્યાન કર્યું હતું, તે સાંભળી નાગાર્જુને દશામંડપ, ઉગ્રસેનને મહેલ, વિવાહમંડપ, ચોરી આદિ કૌતુકાથે બનાવ્યાં હતાં. ૧૧૯ –જા સૈકામાં શ્રીમાલ એક સમૃદ્ધિશાળી નગર હતુંઃ ૧૭૭ ૨-૧૮ સૈકા સુધી જારમાં જેનેએ કરેલી પ્રવૃત્તિથી એ નગર જૈનોનું કેંદ્રધામ હતું એમ જણાય છેઃ ૧૯૧ ૨૦૦ (વીર નિ. સં. ૬૭૦)માં સારના નાહડ મંત્રીએ બંધાવેલા જૈન મંદિરમાં શ્રીજmગસૂરિએ પ્રતિષ્ઠા કરી : ૧૫૫ - ૨૦૭ (ઈ. સ. ૧૫૦)માં મહાક્ષત્રપ રુદ્રદામાએ ગિરનારના સુદર્શન તળાવનો ઉદ્ધાર કરાવ્ય : ૧૧૮ ૨૨૨ માં ભિન્નમાલમાં જગતસ્વામીનું મંદિર બંધાયું? ૧૭૬ ૨૨૩ લગભગમાં દેશલના પુત્ર જ્યચંદની આગેવાની હેઠળ કેટલાયે શ્રેષ્ઠીઓએ શ્રીમાલમાંથી ઉચાળા ભરી આશિ યામાં વસવાટ કર્યો ઃ ૧૭૭ ૨૬૫ માં ભિન્નમાલનો ભંગ થયેઃ ૧૭૬ ૩૦૦ પહેલાં શ્રીમાનદેવસૂરિ નાડેલમાં ચતુર્માસ રહ્યા ૨૨૫ ૩૦૦ (વીર નિ. સં. ૭૦) માં શ્રીદેવાનંદસૂરિએ નાગારમાં શ્રીનેમિજિનની પ્રતિષ્ઠા કરીઃ ૧૫૫ ૩૭૫ માં વલભીપુર ભંગ થયેઃ ૧૧૪ ૪૧૪ માં શ્રીમલ્લવાદિસૂરિએ (ભરૂચમાં) બૌદ્ધોને પરાજ્ય કર્યો : ૨૬, ટિ. ૧૧૪ –લગભગમાં શ્રી મલ્લવાદીએ “કાદશાનિયચક્રની રચના કરી: ૧૧૪ ૪૭૭ માં શ્રીધનેશ્વરસૂરિએ “શત્રુંજય માહાસ્યની રચના કરી: ૧૧૪ ૪૯૪ માં ભિનમાલ લૂંટાયું: ૧૭૬ ૫૦૮ નો એક શિલાલેખ કાટા રાજ્યના અટારુ ગામથી મળી આવ્યો છે તેનાથી એસવાલની ઉત્પત્તિને સમય વિક્ર મની ૨-૩ શતાબ્દી હોવાનું મનાયઃ ૧૫૭ ૫૧૦ (વીર નિ. સં. ૯૮૦) માં શ્રીદેવધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં શ્રમણુસંઘને એકઠા કરી જેનાગામો પુસ્તકારૂઢ કર્યા: ૫, ૧૧૪, ૧૧૫ પછી અનેક સૂરિઓ થયા, તે પછી વટેશ્વર ક્ષમાશ્રમણ થયો : ૧૫૫ ૫૧૨-૧૩ (ઈ. સ. ૪૫૫-૫૬ )માં સમુદ્રગુપ્તના સૂબા ચક્ર પાલિતે ગિરનારના સુદર્શન તળાવનો ઉદ્ધાર કરાવ્યાઃ ૧૧૮ પર૩ (વી. નિ. સં. ૯૯૩)માં આનંદપુરના જિનચર્યમાં ધ્રુવસેન રાજા સમક્ષ “કલ્પસૂત્ર'ની પહેલી વાચના થઈ : ૬૩ પ૭૫ પહેલાં શ્રીહરિગુપ્તાચાર્ય વિદ્યમાન હતા: ૧૫૫ ૫૭૬ થી ૬ ૦૬ (વલભી સે. ૨૦૦ થી ૨૩૦ )માં વલભીમાં ધ્રુવસેનનું રાજ્ય હતું: ૧૧૪ ૫૮૪ (વલભી સે. ૨૦૮)માં ધ્રુવસેનના યુવરાજ પુત્રનું આનંદપુરમાં મૃત્યુ થયું: ૧૧૪ ૬ શ્રી શતાબ્દી જેટલું પ્રાચીન સંડેરનું એક ખાલી મંદિર જણાય છેઃ ૭૧ ૬૦૯ માં કાશ્મીર દેશના નિવાસી અજિત અને રત્ન નામના શ્રેણીઓએ ગિરનારને ઉદ્ધાર કર્યો: ૧૧૭, ૧૨૧ ૬૧૧ થી ૬૨૬ (વલભી સં. ૨૩૫ થી ૨૫૦)માં વલભીપુરમાં ગુહસેન નામે પ્રતાપી રાજા થયો : ૧૧૫ ૬૬૭ (વલભી સે. ૨૯૧)માં વલભીમાં રાજા શિલાદિત્યના સમયે શ્રીજિનભદ્રાણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક– ભાષ્યની રચના કરી: ૧૧૫ ૬૮૨ નો શિલાલેખ વસંતગઢથી મળી આવ્યો છે તેનાથી જણાય છે કે ભિન્નમાલના વર્મલાત રાજાના સમયે વસંતગઢમાં ક્ષેમાર્યા–ખીમેલ દેવીનું મંદિર સત્યદેવે બંધાવ્યું ઃ ૨૩૫ ૬૮૫ માં બ્રહ્મગુપ્ત જ્યોતિષીએ ટિઆર્ય સિદ્ધાંતની રચના શ્રીમાલમાં કરી : ૧૭૭ ૬૯૭ (ઈ. સ. ૬૪૦)ની આસપાસ ચીની યાત્રી હુએનત્સાંગ ભારતની યાત્રાએ આવ્યો ત્યારે તેણે વલભીને ફાલાપીના નામે નેધી છે: ૧૧૫ ૭ મી સદી સુધી થિરપાલધરુના વંશજોએ થરાદમાં રાજ્ય કર્યું: ૭૪૦ –મી સદીમાં વલભીપુર બૌદ્ધ વિદ્યાનું મોટું કેન્દ્ર હતું ઃ ૧૧૫ –મી સદીમાં શ્રીશિવચંદ્ર ગણિ શ્રીમાલમાં જિવંદન નિમિત્તે આવ્યા ત્યારે શ્રીમાલમાં જિનમંદિર વિદ્યમાન હતું. ૧૫૫ -મી સદીમાં પ્રતિહારવંશી નાહડરાય-નાગભટ થઃ ૧૬૨ –મી સદીમાં “શિશુપાલવધ મહાકાવ્યના કર્તા માઘને શ્રીમાલમાં જન્મ થયો ? ૧૭૭ –મી સદીની કેટલીક જિનપ્રતિમાઓ ભિન્નમાલના શ્રી શાંતિજિનાલયમાં જણાય છે. : ૧૭૯ –મી સદીમાં દામોદર કવિએ રચેલા કુદિનીમતમ' નામના કાવ્યગ્રંથમાં આબુનું વર્ણન કરેલું છે : ૨૮૮ -મી સદીમાં વરમાણુનું સૂર્યમંદિર બંધાયાનું વિદ્વાનોનું મંતવ્ય છે: ૩૦૭ ૭-૮ મા સૈકામાં ભરૂચમાં જયભટ્ટ પહેલો રાજા હતોઃ ટિ ૨૬ -મી સદીમાં જાલોરમાં જૈનોની બહોળી વસ્તી અને ઘણું જિનમંદિર વિદ્યમાન હતાં : ૧૫૫ For Private & Personal use only Page #330 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૩ : ચનાઓની સાલવાર ચી -મી સદીના વચગાળાના સમયમાં શ્રીમાલનું જિનમંદિર પ્રિસિદ્ધ પામવું હોવું જોઈએ; જેના વદન નિમિત્તે વિચ ગણિ કામાક્ષમાં આવ્યા : ૧૭૭ છ ભી સ્ક્રીના અંતમાં ૩ ૮મી સદીના આરામાં માપ કિવે થાનો નિર્ણય સ. ૧૮૨ના લેખથી થાય છે ઃ કિં ૨૩૫ ૭-૧૦ મા સૈકા સુધી થયેલા પ્રભાવશાળી જૈનાચાયોએ શ્રીમાલમાં આવીને એ પ્રદેશને જિનદિશથી રમણીય નાવી દીધા. : ૧૭૭ ૩૦૦ ( વીર નિં. ર ૧૧૭ માં ચરવપ્રભો નાર્ડસના નિમંદરની પ્રતિ કરી. ૧૫૫ --માં ભિન્નમાલ નગર ફરીથી વસ્યું ઃ ૧૭૬ --માં આવિપ્રમાએ નાલમાં કામિનાથ ની પ્રતિષ્ઠા કરી : ૨૨૫ ૭૩૩ માં શ્રીજિનદાસણએ ‘નિશીથણ’ની રચના કરી તેમાં શ્રીમાત્રના રૂપા નાણાના ચાબુની હકીક્ત નોંધા છે : ૧૭૭ છ૪૪ ને પ્રાચીન લિપિના લેખ પીડવાડાના શ્રીમહાવીર જિનાત્રપમાં વસનગઢથી પાત્રતા બે કાઉગિયા પ્રતિમાઓ પૈકી એક ઉપર છે : ૧૫૫, ૨૩૪, ૨૩૬ ૭૭૦ (ગુપ્ત સ. ૩૮૪)નું વિજયપુરનુ તામ્રપત્ર મળે છે : ૯૧ ૭૯૧ માં શ્રીઽવ્યપ્રભસરિચ્યું નિમાલમાં શ્રીમાલ પતંગો અને પ્રાગ્ધાટ બ્રાહ્મણાને જૈન બનાવ્યા : ૧૭૭ ૮ મા સૈકા પહેલાંનું વિઘ્નપુરાયાનું અનુમાન નીક છેઃ ૯૧ ૮ મી સદીની એક પ્રતિમા થરાદના ધર દેરાસરમાં મૌજુદ છે : ૪૧ --મી સદીમાં બિરિના ગુરુ સિંહસેનસૂરિ વિશ્વમાન હતી : ૭૦ -મી સદીમાં જાતું ભાટ રાષ્ટ્ર વિદ્યમાન હતા : ૧૫ ભટેવરના કિલ્લામાં ભર્તૃ`ભટ રાણાએ હિલવહાર જિનમંદિર બધાવ્યું, તેની પ્રતિષ્ઠા બુડાણુએ કરી : ૧૫૫ -મી સદીમાં ભિન્નમાલમાં કુલગુરુઓની સ્થાપના થયાના ઉલ્લેખા મળે છે ઃ ૧૭૭ – શ્રી શતાબ્દીને. પ્રાચીન લિપિના લેખવસનગઢના મુકત જિનાલયના એક પથ્થર પર છેઃ ૨૩૬ ૮૦૨ પૂર્વે વિજાપુર ચાવડાની સત્તા હેઠળ હતું, તેથી વિજાપુર એ પૂર્વેનું હાવું જોઈએઃ ૯૦ ૩ -ના વૈશાખ સુદ ૩ તે સામવારે શ્રીશીલગુરએ જૈન મત્રોથી પાટણ નગરની સ્થાપના કરી: પ ૮૦૨ થી સ. ૧૩૫૩ સુધીમાં વનરાજ ચાવડાથી લઇને માયા માવ સુધી રાજકારભારીઓનું મંડળ રામ કરીને જૈનધમ હતું ઃ ૫૬ Jain Education Intemational ૫૧૧ ૮૦૩ થી ૮૬ ૩ ( સને ૭૪૬ થી ૮૦૬) સુધી વનરાજ ગુજરાતના રાજા હતા : ૬૯ ૮૦૭ માં શ્રૉસિસેનરિએ આમ રામને બાલ અવસ્થામાં રામસન્યપુરમાં જોયા હતા ઃ ૩૯ -ના વૈશાખ સુદિ ૩ના દિવસે બપ્પભટ્ટસૂરિને મોઢેરામાં દીક્ષા આપવામાં આવી જ ૮ માં દેડા મીરે હમીરપુર વસાવ્યુ : ૨૦ ૮૨૧ ના વૈશાખ સુદિ ૩ ને સામવારે વનરાજ ગુજરાત (પાટણ)ની ગાદીએ બેઠા : પ -ત્રાગાર મંત્રી સામને હમીરપુરમાં શાંતરા બધાવેલા જિનાલયના જર્ણોદ્ધાર કરાવ્યા : ૨૭૬ -લગભગમાં સત્યાનારિના ઉદરથી પોરવાડ મંત્રી સામતે નિર્માણના છાર કરાવ્યા તેમાં બ્રાહ્મણવાડાના પણ નિર્દેશ છે ઃ ૨૭૧ ૮૨૬ માં આરખે વલભીપુર પર ચડી આવ્યા : ૧૧૫ ૮૬-૮૭ ( સને ૧૬૯-૭૦ માં વાસબિન અમરૂ તઘલખી નૌકા યારે ગધાર આવ્યો :૨૪ ૮૨૬ થી ૮૫૬ માં જાલેારમાં વત્સરાજ રાજ કરતા હતા ઃ ૧૮૮ ૮૩૦ (સને ૭૮૩ ) લગભગ માં પડિહાર રાજા વત્સરાજના સમયમાં એશિયાનું મંદિર બાંધવામાં આવ્યું; એમ શ્રીઝનું મંતવ્ય છેઃ ૧૭૪ ૯૩૫ માં રચિત શ્રી પોનનરએ ખાલિપુરમાં વીરબા નામના આચાર્યે બનાવરાવવા રાષભદેવ પ્રાસાદમાં કુવલયમાલા' પ્રથની રચના પૂત્ર કરી : ૧૫૫, ૧૮૮ -શ્રી તનરિઓ કુવામાકા' નામનો કયાક ક પ્રાકૃતમાં રચ્યો; તેની પ્રરાસ્તિમાં તેમના ગુરુ શ્રીમાલમાં આવ્યા વિશે હકીકત માંધી છે : ૧૭૭ ૮૪૫ માં ગૃતિ હમ્મીર વસાપુરને બે ભેગું કરી નાખ્યું ઃ ૧૧૫, ૧૩૪ ૮૬૯ (શક સ. ૭૩૪)માં કરાજે એક બ્રાહ્મણને વડાદરાનું દાનપત્ર આપ્યું : ૧૮, ૧૯ ૮૫ ની ચિવલેખ મથવાના મુળધર મંદિરમાં છે જેનાથી એ ગામ એથીયે પ્રાચીન જણાય છે : ૨૭૯ હું માં દર્દીમાં વાર્ટર સુવરાજના રાજ્ય સમયમાં વાદરાની આસપાસ ૮૪ ગામામાં અકાટક મુખ્ય નગર હતું : ૧૯ –મી સદીમાં વટેશ્વરાચાર્યે ચિરાપદ્રગચ્છની સ્થાપના કરી : ૪૧ -મી સદીમાં ક્ષમતારે ખામાં જિનમંદિર ધાર્યું : ૧૫૫ –મી સદીમાં કૃષ્ણ નામના વિપ્ર કૃષ્ણ ( કણ્ડ ) મુનિ જૈન તરકે ખ્યાતિ પામ્યા : ૧૫૬ –મી સદીમાં શ્રીકર્ણામુનિના સમયમાં નાગારમાં અનેક જિનમંદિશ હતાં : ૧૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જૈન તીર્થ સર્વસંગ્રહ –મી સદીમાં જાબાલપુર-જાલેર ઉન્નત અવસ્થામાં હતું : ૧૮૮ –મી સદીમાં જાહેરમાં આદિનાથનું ચિત્ય બન્યું : ૧૮૮ ૯૦૦ માં ભિન્નમાલ ત્રીજી વાર લુંટાયું ઃ ૧૭૬ ૮૦૦-૯૫૦ ના અરસામાં રાતેજ ગામ વસ્યું હોય એમ વહી વંચાઓના આધારે જણાય છે : ૭૬ ૯૦૨ ને લેખ કેરથી ૧ માઈલ દૂર આવેલા કાળા મંદિર નામના ખંડિત જિનાલયમાં રહેલા પરિકરની છૂટી ગાદી પર છે : ૨૫૬ ૯૦૯ માં નાકેડામાં જેનેનાં ૨૭૦૦ ઘરે હતાં : ૧૮૩ ૯૧૫ ના ભાદ્રપદ સુદિ ૫ ને બુધવારે શ્રીજયસિંહસૂરિએ ભાજદેવના રાજકાળમાં ધર્મોપદેશમાલા વિવરણ નાગોરના જિનાલયમાં રચ્યું ઃ ૧૫૫, ૧૯૮ ૯૧૭ ના અષાઢ માસની શુક્લા પંચમીના દિવસે શ્રીજયસિંહ સૂરિએ નાગરમાં શ્રી મહાવીર જિનની પ્રતિષ્ઠા કરી : ૧૫૬ -શ્રીહ મુનિએ નાગોરમાં પોતાના વચનથી નારાયણ શ્રેણીએ બંધાવેલા શ્રી મહાવીર ચૈત્યની પ્રતિષ્ઠા કરી : ૧૯૮ ૯૧૮ ના ચૈત્ર સુદિ ૨ ને બુધવારે કક્ક રાજાએ જિનમંદિર બંધાવી ધનેશ્વરગચ્છને અર્પણ કર્યું; એ સંબંધી એક પ્રાકૃત શિલાલેખ ઘટિયાળાથી મળી આવ્યો છે : ૧૫૬, ૧૫૧, ૧૬૨ -ઘટિયાળા ગામથી મળી આવેલા પ્રાકૃત શિલાલેખમાં નાહડરાયનો ઉલ્લેખ છે : ટિ. ૩૦૪ ૯૧૯ (શક સં. ૭૮૪)માં શ્રીશીલાંકાચાર્યો “આચારાંગસૂત્ર'ની ટીકા ગાંભુમાં પૂરી કરી હતી ? ૬૯ ૯૨૭ માં વિજાપુર વસ્યું એમ ‘સુધર્મગ૭ પટ્ટાવલીથી જણાય ૯૬૯ માં સંડેકગચ્છીય શ્રીયશોભદ્રસુરિને આચાર્યપદવી પાલીમાં આપવામાં આવી : ૧૭૫ ૯૭૩ માં રાઠવંશીય વિદગ્ધ રાજાએ શ્રીવાસુદેવાચાર્યના ઉપ દેશથી હથુંડીમાં જૈન મંદિર બંધાવ્યું અને કેટલુંક દાન આપ્યું : ૧૫૬, ૧૫૮, ૨૦૮, ૨૯ ૯૯૨ માં શ્રીસિદ્ધર્ષિ આચાર્યો ઉપમિતિભવપ્રપંચાકથા' નામને ( વિશાળકાય ગ્રંથ ભિન્નમાલમાં રઃ ૧૭૭ ૯૯૪ માં ટેલીગામના પાદરમાં શ્રીઉદ્યોતનસૂરિએ ૮ શિષ્યને આચાર્યપદવી આપીઃ ટિ. ૩૯ ૯૯૬ ના મહા વદિ ૧૧ ના શિલાલેખમાં હથુંડીના જિનમંદિર માટે મમ્મટરાજે વિદગ્ધરાજનાં દાનમાં ઉમેરો કરીને દાન આપ્યું : ૨૦૭, ૨૦૮ ૯૯૬ થી ૧૨૫૩ સુધીને હથેડીના રાજવંશને સ્પષ્ટ ઇતિહાસ હથુંડીને શિલાલેખ આપે છે : ૨૦૯ ૯૯૭–૧૦૩૦ (ઈ. સ. ૯૪૦-૯૮૨) સુધી રા'ગ્રહરિપુ જૂના ગઢનો રાજવી હતા, તેણે ઉપરકોટ કિલ્લો બંધાવ્યોઃ ૧૧૮ ૧૦ મા સૈકાથી પ્રાચીન નાડલાઈમાં ગામ બહાર આવેલું શ્રી આદીશ્વરનું મંદિર છે : ૨૨૧ –મા સૈકાથીયે પ્રાચીન કેર થી ૧ માઈલ દૂર આવેલું કાળા મંદિર નામનું ખંડિત જિનાલય હોવું જોઈએ ૧૫૬ –મા સૈકાથીયે પ્રાચીન જુદી જુદી જાતનાં શિલ્પ એશિયાના મંદિરમાં વિદ્યમાન છે : ૧૭૪ ૧૦ મી સદીમાં વીરગણિ થરાદ આવ્યા હતાઃ ૪૧ -મા સૈકાના શ્યામ આરસની પ્રાચીન ચોવીશી અમદાવાદ શેખના પાડાના શ્રી પાર્શ્વનાથ મંદિરમાં છે. : ૧૧ –મી સદીના સ્તંભ મંડોરના જૈન મંદિરના ખંડિયેરમાં વિદ્યમાન છે : ૧૬૨ –મી સદીમાં કિરામાં જૈન મંદિર અને જૈન વસ્તી સારા પ્રમાણમાં હશે : ૧૮૩ -મા સૈકા લગભગમાં ખેડનગર વેરાન બન્યું હશે (૦િ) : ૧૯૭ -મા સૈકામાં રાજધાનીનું હથુંડી ગામ મોટું અને સંપન્ન હશે એમ રિશલાલેખીય હકીકતથી જણાય છે: ૨૦૯ –મા સૈકામાં પંડેરકગની ઉત્પત્તિ સાંડેરાવ ગામના નામ ઉપરથી થયેલી છે : ૨૧૨ –મા સૈકાનું નાડલાઈના જેલ પર્વતની ટેકરીના મૂળમાં આવેલા સગઠિયા પાર્શ્વ જિનાલયનું સ્થાપત્ય જણાય છે : ૨૨૪ –મા સૈકાનાં શિલ્પો નાડલાઈના જેલ પર્વતની ટેકરીના મૂળમાં આવેલા શ્રીનેમિનાથ જિનાલયમાં છે : ૨૩૪ ૧૦-૧૧ મા સૈકાના પ્રાચીન લિપિના લેખવાળી ૨૩ જિન પ્રતિમાઓ વસંતગઢથી લાવવામાં આવી તે પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયમાં છે : ૨૩૪ ૯૩૭ ના લેખવાળી શ્રી આદિનાથની ધાતુપ્રતિમા ઘાંઘાણીના જિનાલયમાં છે : ૧૫૬, ૧૯૩ ૯૩૮ માં વીરગણિ જન્મ થયો અને સં. ૯૯૧ માં તેમને સ્વર્ગવાસ થયો : ૨૫૭૮ ૯૪૦ (હિ. સં. ૩૦૩) અબુલહસન (મઉસદી) નામને મુસ્લિમ પ્રવાસી ખંભાત આવે : ૧૪ ૫ર (સને ૮૯૫) ના લેખવાળો એક માનસ્તંભ એશિયાના મંદિરથી ઉત્તર-પૂર્વમાં છે : ૧૭૪ ૫૫ ભિન્નમાલ નગરને ફરીથી સંસ્કાર થયે : ૧૭૬ ૯૬૧ (શક સં. ૮૨૬)માં ‘શ્રાવકપ્રતિક્રમણુસૂત્ર' રચાયું : ૭૦ ૯૬૪ માં શ્રીયશોભદ્રસુરિ નાડલાઈના પશ્ચિમ દ્વારા બહાર આવેલું શ્રી આદીશ્વર મંદિર મંત્રશક્તિથી લાવ્યા હતા, એ શિલાલેખીય ઉલ્લેખ છે અને શ્રીલાવણ્યસમય પણ નેધે છેઃ ૨૨૨, ૨૨૩ For Private & Personal use only Page #332 -------------------------------------------------------------------------- ________________ પ ? કે ઘાનાઓની સાલવાર ચી --મા સૈકામાં શ્રીમાલમાંથી ૧૮૦૦૦ શ્રીમાલીએ ચાલ્યા ગયા : ૧૩૮ ૧ જગમાં હમીરપુરનું પ્રીતિનાથ જિનાથ્યો ભરાયું હશે એમ જણાય છે : ૨૭૬ -જેટલું પ્રાચીન મેનું જિનાલય લાગે છે ઃ ૨૫ હું ના લેખવાળા ને કાટામાંથી મળી આવી છે : ૧૯ કુછ માં જન્મપ્રસરશે નિખયાલમાં માવાનાન સમકરણ અને તેના વર્ઝને જૈન બનાવ્યા ૯૧ ૧૧ થીધે પ્રાચીન રામસેનનું જિનમંદિર, માવાનું ચિત થાય છે: ૩૯ ૧૧ માં શ્રી દેરિએ રામપુરમાં શ્રીઋષભદેવ એક ના ચૈત્યમાં શ્રીચંદ્રપ્રભ ભ॰ ની પ્રતિષ્ઠા કરી અને ચંદ્રાવતીમાં મદિર બંધાવનાર કુકણ મ ંત્રીને દીક્ષા આપી ઃ ૩૯, ૧૧૬ -માં શ્રીયશોભદ્રસૂરિએ ચેારાસી વાદો કર્યાં : ૨૨૩ -બાગમાં ક્રુનું મંત્રીએ ચદ્રાવતીમાં નિમરિ બંધાવ્યું હતું. ૨૭૮ ૧૦૧૧ માં એસિયા માતા સુપ્રસન્ન થઈ અને એશવશની સ્થાપના થઈઃ ૧૭૩ -ના લેખવાળા ધાતુપતિમાં બાશિયાની ધર્મશાળાના પાયા ખોદતાં મળી આવેલી તે કલકત્તાના ન, ૪૮ ઈંડિયન મીર સ્ટ્રીટ ધનવાના જૈન માંદેરમાં બિરાજ માન છેઃ ૧૭૪ -ના એક શિક્ષાલેખ નામના શ્રાજિનામના મૂ॰ નાઈ ના પરિકર ઉપર છે : ૧૭૮ –ની સાઝના પિરકર જેટલી પ્રાચીન પ્રતિમા ભિન્નમાલના શ્રીમાસીનાયકના મૂળનાયકની જણાતી નથી : ૧૯ ૧૧૩ ના એક રિયાલેખ ક્રિયાના શ્રીમઢાવીર જિનાલયમાં છે તેમાં જણાવ્યું કે, જિન અથવા તેના પુત્ર ભુવનેશ્વર કાવા કરીને મંડપ કરાવ્યો ઃ ૧૪ ૧×૧૭ ના મઠ્ઠા વિષે ૯ ના દિવસે સ'પ્રતિએ વેળુની બનાવેલી મૂર્તિ ૧૧૬૪ વર્ષ સુધી જમીનમાં રહ્યા બાદ નીકળી આવી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૭૩ –માં આશિયામાં એહડસાએ વીરપ્રાસાદ બનાવ્યો : ૧૭૩ --માં એશિયાના મહાવીર જિનાલયને સ ંભવતઃ જીર્ણાહાર થયા હોય એમ એ માંથી મળ બાવના ચિત્રાલેખોથી જણાય છે : ૧૭૪ - એક ખાત લેખ નાણું જૈન મંદિરના બારણા ઉપર છે : ૨૩૧ ૧૦૧૭ થી સ. ૧૯૫૯ સુધીના શિલાલેખાનામાના જિન મંદિરમાંથી મળે જ છે : ૨૩૦ ૫૧૩ ૧૦૨૪ ના અષાઢ સુદ ૬ ના દિવસે વિનિકળના ગીગાએ કરના કાળા મંદિરમાં શ્રીમહાવીરનું બિંબ ભરાવ્યું. તે અત્યારે દીયાણાના જિનાલયમાં છે : ૨૫૬ -માં ચદ્રાવતીમાં કૃષ્ણુરાજ નામે રાજા હતા; જેના કર-દીપા વગેરે પર ધિકાર હતા ઃ ૨૫૬ ૧૦૩૩ માં ચામુંડરાજ (સોલંકી એ પુરુશર્મા-વાક્ષમાના એક ક્ષેત્રનું જૈન દો. દાન કર્યું તે પછ ૧૦૩૪ ના લેખવાળા ૩૫ રતલના ધટ અજારાના જૈનમદિરમાં છે : ૧૩૮ ૧૩૫, ૧૦૮૮, ૧૨૩૪, ૧૨૫૯, ૧૭૩૮, ૧૪૯, ૧પ૧૨, ૧૫૩૪, ૧૫૩૯, ૧૬૧૨, ૧૬૮૩, ૧૭૫૮ ના લેખા આફ્રિકાના મહાવીર મિંદરની મિત અને અમા ઉપરથી મળી આવે છે : ૧૭૪ ૧૦૪૩ માં મૂળરાજે ઢિયાર પ્રદેશના મડલીના મૂળનાથ મહા દેવને મોટેરા પાસેનું કંબોઈ ગામ દાનમાં આપ્યું એવું દાનપત્ર મળે છે : ટિપ્૦ –માં મૂળરાજે શ્રીસ્થલ ( સિદ્ધપુર ) દાનમાં આપ્યાનું એક તામ્રપત્રમાં જણાવેલું છે ૬૬ ૧૦૪પ (શક સ. ૯૧૦ માં ભરૂચના લવર્સનમાં ત્રણ જિનપ્રતિમાઓ ભરાવી એ વિશેનો લેખ : ક ૧૦૯૯ માં ભંડારીના મૂળ પુરુષ નાડાલના રાજા લાખણુસીના પુત્ર દાદારાવને શ્રીયાએ જૈનધમની દીક્ષા આપી : ૨૨૫ ૧૦૧૩ ના માપ કે ૧૭ ને રવિવારના લેખમાં વિધ્ધ રાજ્ન્મ યુટીમાં બંધાવેશા જિનાલયનો વધાર કરાવ્યાની હકીકત છે : ૧૫૬, ૨૭, ૨૮ ૧૦૬૦ ની સાલના ઉલ્લેખવાળા પાળિયા સીકરામાં છેઃ ૧૪૬ ૧૦૬૪ ના લેખવાળી પુંડરીકજીની મૂર્તિ શત્રુંજયના શ્રીઆદી પુર દિમાં પેસતાં મા કાય તો બીજે માળે જ્યાના માની પાસેની ઉત્તરાભિમુખ કરીમાં કે ૧૦૫ ૧૦૭ (વીર નિ॰ સ. ૬૦૦) માં નાહડરાયે નાડાલ અને સાચાર ખાદિમાં જૈન મંદિશ બંધાવી પ્રાંતેમા કરાવી એમ વિવિધતીર્થં કલ્પ' ઉલ્લેખે છે, તે સવત વિક્રમીય સાય. તો જ શિલાલેખમાં નિર્દિષ્ટ નારાય એક હોવાનું સંભવિત બને : ટિ૦ ૧૬૨ -માં કાર ધનપાળે તિલકમજરી' નામની સત નવલકથા રચી : ટિ ૩૦૪ ૯૩૬ માં પાટણમાં પોષનાથ ચત્ય વિદ્યમાન હતું ! પણ ૧૩ ના વૈશાખ સુદિ ૬ ના લેખવાળા એક પાતિ મૈકાના જિનમદિરમાં મૌજા છે ઃ ૨૫ ૧૦૭૬ અને તે પછીની સાલના કુલ ૬ લેખા વરમાણુના સૂર્યાંમંદિરમાંથી મળે છે એ ઉપરથી એ ગામ એથીય પ્રાચીન મનાય : ૩૦૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૦૭૮ થી ૧૧૧૦ સુધી ગુજરાતનો અમલ કરનારા ગૂર્જરનરેશ ભીમદેવના મંત્રી વિમલશાહ હતા : ૨૮૮ ૧૦૮૦ (ઈ. સ. ૧૦૨૪) માં મહમ્મદ ગિઝનીએ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો : ૧૩૪ -માં ગિજનીપતિ શ્લેચ્છરાજાએ ગુજરાતમાં વિનાશ વેર્યો ત્યાં સુધી કવીશ્વર ધનપાલ હયાત હતા : ટિ. ૩૦૪ –માં શ્રીબુદ્ધિસાગરસૂરિએ બુદ્ધિસાગર’ નામના વ્યાકરણની રચના કરી : ટિ૧૮૮ -શ્રીજિનેશ્વરસૂરિએ જાલેરમાં “અષ્ટકસંગ્રહ' ઉપર ટીકા રચીઃ ટિo : ૧૮૮ ૧૦૮૧ થીયે પ્રાચીન કાટાનું તીર્થમંદિર હોવું જોઈએ: ૨૨૮ ૧૦૮૧ માં ધનપાલ કવીશ્વરે રચેલા “સત્યપુરમંડન-મહાવીર ત્સાહમાં ચંદ્રાવતીના વંસની હકીકત અને કારાના તીર્થમંદિરનો ઉલ્લેખ કર્યો છે : ૨૨૮, ૨૭૮ ૧૦૮૨ માં ભાટી દેવરાજે દેવગઢમાંથી પોતાની રાજધાની લેવામાં બદલી : ૧૭૧ ૧૦૮૪ ની ચૈત્રી પૂર્ણિમાએ શ્રીપૂર્ણભદ્રસૂરિએ રામસેનમાં શ્રી ઋષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી એ લેખ રામસેનના મંદિરમાંની ધાતુપ્રતિમાના પરિકરમાં છે : ૩૯, ૪૦ ૧૦૮૮ માં વિમળ મંત્રીએ આબુ ઉપર વિમલવસહી નામનું કળામય મંદિર બંધાવ્યું અને શ્રીધર્મઘોષસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી : ૬,૫૮, ૨૭૮, ૨૮૮, ૨૮૯ –ના લેખવાળી બીજી ધાતુપ્રતિમા એશિયાના શ્રી મહાવીર જિનાલયમાં છે : ૧૭૪ ૧૦૯૧ થયે પ્રાચીન કાસીંદ્રા હોવાનું શિલાલેખથી જણાય છે ૧૧ મી સદીમાં દાંતીવાડાનું શ્રી આદીશ્વરનું મંદિર બનેલું જણાય છે : ૩૫ -મી સદીમાં વાદિવેતાલ શાંતિસૂરિએ ધારાની રાજસભા વચ્ચે મેળવેલા વિજયથી ભેજરાજાએ જે સાઠ હજાર. રૂપિયા આપ્યા હતા તેમાંથી કેટલાક રૂપિયા થરાદના. મંદિર માટે મોકલ્યા હતા : ૪૧ –મી સદીના જૈન સ્થાપત્યશૈલીના ઘૂમટો, થાંભલા અને છતાં કેતરકામ પાટણની શેખ ફરીદની દરગાહમાં છેઃ ૬૩ -મી સદીમાં ભારત પ્રવાસે આવેલા અબેરૂનીએ પ્રભાસપાટણના સોમનાથ મંદિરનું વર્ણન કર્યું છે : ૧૩૪ –મી સદીમાં નવાબેડામાં શ્રી સંભવનાથનું મંદિર બનેલું જણાય છે : ૨૩૦ –મી સદીમાં જૂનાબેડાનું શ્રી પાર્શ્વજિનાલય બનેલું જણાય છે : ૨૩૦ -મી સદીમાં કવીશ્વર ધનપાલ માલવાના રાજા ભેજથી ખિન્ન થઈ સાચેરમાં આવી વસ્યા હતા : ૩૦૪ -મી સદીમાં માલવ દેશના રાજાએ સાર ઉપર ચડાઈ કરી : ૩૦૫ -મી સદીમાં સારના ભંગને ઉલ્લેખ “વિવિધતીર્થ. ક૯૫માં છે તે જ ભંગનો ઉલ્લેખ વિ. સં. ૧૧૩૪ ના લેખમાં કર્યો છે : ૩૦૫ ૧૧-૧૨ મી સદીની લિપિવાળા લેખ તુરંગીના ખંડિત જિના લયના એક પરિકરની ગાદીમાં છે : ૨૬૦ –મી સદીમાં નાણું ગામ જેની જાહોજલાલીથી સમૃદ્ધ નગર હતું : ૨૩૦ –મી સદીની શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ વામજમાં ૧૦૯૧ ના લેખમાં કાસીંદ્રાના જૈન મંદિરની ભમતીની એક દેરી શ્રેણી વામને કરાવ્યાને ઉલ્લેખ છે : ૨૬૧ ૧૦૯૨ ના લેખવાળી અંબિકાની ધાતુપ્રતિમા જૂનાગઢના શ્રીમહાવીર જિનાલયમાં વિદ્યમાન છે : ૧૧૯ ૧૦૯૫ માં શ્રીધનેશ્વરસૂરિએ “સુરસુંદરી’ નામને પ્રાકૃત કથાગ્રંથ ચંદ્રાવતીમાં પૂર્ણ કર્યો : ૨૭૮ ૧૧ મી સદી પહેલાં જીરાવલામાં જૈન મંદિર હતું એમ ઉપદેશસપ્તતિમાં નોંધાયેલી કથાના આધારે જાણવા મળે છે : ૨૯૯ -મી સદી પહેલાં દેલદરનું જિનાલય બનેલું હોવું જોઈએ : ૨૫ર –મી સદી પહેલાં નાડોલ ગુજરાતના અધિકાર હેઠળ હતું : ૨૨૫ –મી સદી પહેલાં કંઈ ગામ હોય એવી સાબિતી દાનપત્રના આધારે મળે છે : ૫૦ -મી સદીમાં મંકા મેરી નગરી હતી : ટિ, ૫૫ -મી સદીની કેટલીક ધાતુપ્રતિમાઓ અમદાવાદ-નાગજી ભૂધરની પળના મંદિરમાં છે : ૧૦ --મી સદી અને તે પછીના કાળમાં મારવાડમાં નિર્માણ થયેલાં કે જીર્ણોદ્ધાર પામેલાં જૈન મંદિરમાંથી શિલાલેખો મળી આવે છે ? ૧૫૭ ૧૧ મા સૈકાથી સં. ૧૩૩૫ સુધીના ગાળામાં હથુંડીમાં મૂ૦ ના ઋષભદેવને બદલે ભ૦ મહાવીરની સ્થાપના થઈ હોવી જોઈએ : ૨૦૯ ૧૧-૧૨-૧૩ મી શતાબ્દીના લેખે અજારીના જિનાલયની ધાતુપ્રતિમાઓ ઉપર છે : ૨૪૨ ૧૧ થી ૧૬ મા સૈકા સુધી ચંદ્રાવતીમાં ધનાઢય જેનેની સારી વસ્તી અને ઘણું જિનમંદિરો હતાં : ૨૭૯ ૧૧ થી ૧૮ મી સદી સુધી જૈન સંધ કરાતીર્થની યાત્રાએ આવ્યા કરતો : ૨૨૮ For Private & Personal use only Page #334 -------------------------------------------------------------------------- ________________ વગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૧૧૦૦ ના લેખવાળી એક પાદુકાની એકી ઓશિયાના મંદિરને જીર્ણોદ્ધાર કરતી વેળા મળી આવી હતી : ૧૭૪ ૧૧૦૧ ની સાલની અંબિકાદેવીની મૂર્તિ જેસલમેરના આચાર્ય કચ્છના ઉપાશ્રયમાં છે: ૧૬૫ -ની સાલનો ઘસાયેલા શિલાલેખ દેવદરના જિનાલયના એક સ્તંભ ઉપર છે : ૨૫૨ ૧૧૦૪ ને એક જૈન લેખ ટોકરાના સેનાધારી મહાદેવના મંદિરના કેટના ગોખલામાં ગર્દભના ચિહ્નવાળા સરઈ ઉપર છે : ર૯૮ ૧૧૦૭ ના શિલાલેખવાળી સપરિકર પંચતીથી મૂર્તિ એરવાડાની જમીનમાંથી નીકળી આવી હતી : ૫૩ ૧૧૦૯ ના વૈશાખ સુદિ ૮ના રોજ સીવેરાના ગેહીઓએ શ્રી શાંતિનાથની મૂર્તિ ભરાવી અને તેની શીશાંત્યાચાર્યો પ્રતિષ્ઠા કરી; એવો શિલાલેખ સીવેરાના જિનાલયના મૂહ ના ની ગાદી ઉપર છે : ર૬૭ ૧૧૦૯ (૯૨)માં વરમાણુના ધાંધલ શેઠને દેવીશ્રીગિરિની ગુફામાંથી શ્રી પાર્શ્વનાથની પ્રાચીન મૂર્તિ મળી આવી : ૨૯૯ ૧૧૧ ની સાલના લેખવાળી ધાતુમૂર્તિ અમદાવાદના ઝવેરીવાડના શ્રી અજિતનાથ મંદિરમાં છે : ૪૦ ૧૧૧૧ પહેલાં બાડમેર નગર વસી ચૂક્યું હતું : ૧૮૧ ૧૧૧૧ માં શ્રીઅભયદેવસૂરિએ (નવાંગીવૃત્તિકારે ) થાંભણ ગામમાં સેઢી નદીના કાંઠેથી દિવ્ય મૂર્તિ પ્રગટ કરી : ૧૪ -માં મોગલોએ ભિન્નમાલને નાશ કર્યો ત્યારે રાજ્ય ગાંગા ભિન્નમાલથી નાસીને બાડમેર ગયા; એ સમયે ત્યાં પરમારવંશને દેવડ રાજા હતા : ૧૮૧ ૧૧૧૧૨ ને શિલાલેખ અમદાવાદના ઝવેરીવાડની વાવણળમાં આવેલા શ્રી અજિતનાથના મંદિરના શ્રી અજિતનાથની કાઉસગિયા ધાતુમૂર્તિ ઉપર છે : ૧૧ -ના વૈશાખ સુદિ ૫ ને ગુરુવારે શ્રીગુણસાગરસૂરિએ પાવાગઢ ઉપર શ્રીઅભિનંદનજિન અને જીરાવલા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી : ૧૯, ૨૦ ૧૧૧૩ ના જેઠ માસની ૧૪ના દિવસને લેખ ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ મંદિરના થાંભલા પર છે : ૧૨૧ ૧૧૧૫ ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે (ગિરનાર પર) દેવનાં જુનાં દેરાં કાઢી નવાં બનાવ્યાં એ લેખ ટોડ સાહેબને મળે હતા : ૧૨૧ ૧૧૧૬ ની ધાતુની પ્રાચીન મૂર્તિ અમદાવાદના ઝવેરીવાડની દા ગરની પિળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં છે: ૧૧ -ના મહા સુદિ ૧૦ને ખંડિત લેખ મડારના શ્રીધર્મનાથ જિનાલયમાં રહેલી એક ઘાતુમૂર્તિ ઉપર છે: ૩૦૧ ૧૧૧૮ ના ધસાઈ ગયેલા લેખે કુંભારિયાના શ્રી મહાવીર મંદિરના ગૂઢમંડપમાં આવેલા બે કાઉસગિયા પ્રતિમાઓ ઉપર છે : ૨૮૪ ૧૧૨૦ ને લેખ કુંભારિયાના શ્રી મહાવીર જિનાલયના મૂર ના ના પરિકર ઉપર છે; જેમાં આરાસણ ગામનું નામ આપેલું છે : ૨૮૪ ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં શ્રીઅભયદેવસૂરિએ નવ અંગ ગ્રંથ પર ટીકા રચી હતી : ૯૪ ૧૧૨૧ ને શિલાલેખ રૂપપરના જૈનમંદિરના મૂ૦ નાના પબાસનમાં છે : ૫૫ -ના શિલાલેખવાળી સહજી શ્રાવિકાએ ભરાવેલી મૂર્તિ અમદાવાદના દોશીવાડાની પોળમાં ગોંસાઈજીની પિળમાં આવેલા શ્રી સીમંધરસ્વામીના મંદિરમાં છે : ૧૨ ૧૧૨૩ માં સાધારણ અપરનામ શ્રીસિદ્ધસેનસૂરિએ ‘વિલાસવઈ' નામને પ્રાકૃત ગ્રંથ ધંધુકામાં ર : ૯૬ ૧૧૨૪ ના બે લેખ રાંતેજના જિનમંદિરમાં રહેલા પરિકરની ગાદી ઉપર છે : ૭૬ ૧૧૨૬ ( શક સં. ૯૯૧)ને મૌર્ય રાજા ગોવિંદરાજના શિલા લેખ ખાનદેશના વાધલી ગામમાંથી મળ્યો છે : ૧૧૪ -ના વૈશાખ વદિ ૧૧ને શનિવારને લેખ જમણપુરના જૈન મંદિરના મૂળ નાની ગાદી ઉપર છે : ૪૬, ૫૧ ૧૧૨૯ ના શિલાલેખવાળી સુમતિધરની પુત્રીએ ભરાવેલી કૃતિ દોશીવાડાની પોળમાં ગોંસાઈજીની પોળમાં આવેલા શ્રી સીમંધરસ્વામીના મંદિરમાં છે : ૧૨ ૧૧૩૦ ના વૈશાખ સુદિ ૧૩ના દિવસે શિવગણે નાદિયાના જિન ચિત્ય પાસે વાવ કરાવી : ૨૪૩ –ના જેઠ સુદિ પના રોજ શ્રેટી દુર્લભ એકસરખા શિલાલેખવાળી બે કાઉસગિયા પ્રતિમાઓ લેટાણાના જિનાલયમાં ભરાવી : ૨૪૫ ૧૧૩૦ થી ૧૨૧૦ સુધીના શિલાલેખો નાંદિયાના શ્રી મહાવીર જિનાલયની ભીંત અને સ્તંભ ઉપરથી મળી આવે છે : ૨૪૩ ૧૩૧ માં સોલંકી કર્ણદેવે લાટને કબજે કર્યું : ૨૬ -ના...વદિ ૨ ને સોમવારના શિલાલેખ એક આચાર્ય પ્રતિમા ઉપર છે : ૫૧ –ના લેખવાળી ગૃહસ્થમૂર્તિ શત્રુંજયમાં શ્રી આદીશ્વરના મંદિરની ભમતીમાં છે : ૧૦૫ ૧૧૩૨ માં ખરતરગચ્છીય શ્રીજિનદત્તસૂરિના જન્મથી ધોળકા પવિત્ર બન્યું : ૯૪ -ના ફાગણ સુદિ ૧૦ ને બુધવારને લેખ કીવરલીના જિનાલયના મૂ૦ ના૦ ની ગાદી ઉપર છે આથી મંદિર અને ગામ એથીયે પ્રાચીન ગણાય : ૨૬૨ ૧૧૩૪ પહેલાં સારના જિનાલયનો ભંગ થયે એમ શિલા લેખથી જણાય છે: ૨૯૪ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૬ -ના વૈશાખ સુદ ૧૫ના રોજ શહેરના મંદિરના શ્રીમાલીયાએ ઉદાર કરાવ્યાનો લેખ મદિરના થાંભલા પર છે ઃ ૧૩૯ : “ના હા! દિ ને ગુરુવારે આચારના મહાવીર જિન મંદિરને ભંગ થયા પછી તેમાં જ મેલી વાચ્છા વએ શ્રીમાપીરની કાઉસિયા મૂર્તિ સ્થાપન કરી -માં ખીમયના શ્રીશાંતિનાથ જિનામના મ નાક ની મૂર્તિની ખજનરલાકા ચીટમરએ કરી, એવા લેખ પરિકર પર છે ઃ ૨૦૫ -માં શ્રીમહાવીર જિનની સ્મૃતિ સાચારના મદિરા નાશ થયા પછી સ્થાપન કરવામાં આવી : ૩૦૫ ના લેખાવાળી ધાતુની એ કાર્ય ઝાષા મૂર્તિ ગઢના ચૌમુખ મંદિરમાં છે ઃ ૨૪ અચય ૧૧૩૪ ૧૩૨૩, ૧૩૫૮ ના લેખા ભદ્રેશ્વરના જૈન મંદિરના થાંભલા ઉપર વિદ્યમાન છે : ૧૯૭ ૧૧૩૫ માં ગિરનારમાં પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ જિનાલયના થાંભલા પર છે : ૧૨૧ ૧૧૩૯ ના લેખા કુંભારિયાના શાંતિનાય જિનાલયમાંથી મળી આવે છે : ૨૮૩ ૧૧૩૮ થી ૧૧૪૬ સુધીના શિલાલેખા કુંભારિયાના શ્રીશાંતિજિનાલયના ચાર ગેાખલાઓ ઉપર છે : ૨૮૪ ૧૧૩૯ ના લેખવાળા એક મૂર્તિ પાણીના ઠિત જિનાલયમથી ધીના જિનાલયમાં યુ જ્યામાં આવી ૨૮૩, ૩૦૮ : ૧૧૩૯ (૧૧૪૧ ) માં પાટણમાં દાટ્ટી શેઠની વસંત–મંદિર વિદ્યમાન હતું કે પક ૧૧૪૦ ના પોષ વિદે ૧૪ને સામવારના ઉત્તરાયણ પર્વ ને દિવસે કદેવ મહારાજે ટાકવવી ગામના શ્રી પ્રદ્યુમ્ન મહામાત્યે બંધાવેલ પતિકાના શ્રીમતિનાથને આપેલ દાનપત્ર : વિકટ, હિં ૧૧૧ માં શ્રીજિત્તરને બૌધમ દેવ ઉપાધ્યાયે દીક્ષા આપી ૯૪ —ના પાઠ સો હનો શિલાલેખ અંદરના જિનાલયમાં રહેલી બેકાબીની મૂર્તિ ઉપર છે ઃ ૨૬૩ –માં અચલગચ્છીય શ્રીજયસિંહસરિ દત્તાણીમાં પધાર્યા હતા : ૨૮૨ ૧૧૪૩ માં શ્રીવાદી દેવરિના જન્મ મડારમાં થયો : ૩૦૧ ૧૧૪૩ થી ૧૨૨૬ સુધી શ્રીવાદી દેવસર વિદ્યમાન હતા : ૯૪ • ૧૧૪૪ પહેલાંનુ લાટાણા ગામ અને તેમાંનું જિનમંદિર હોવું જોઈએ એમ લિાલેખથી જાય છે ઃ ૨૪૪ --પાં પાળીમાં શ્રીમહાવીર મૃત્ય બન્યું છે એમ શિલાલેખાથી જણાય છે ઃ ૧૭૫ જૈન તીય સપ્રમ ૧૧૪૪ ના મહા સુદિ ૧૧ના રાજ પાલીના શ્રીમહાવીર જિનાલયમાં શ્રેષ્ઠી દુર્લભ અને અજિતે એક સ્મૃતિ ભરાવી બિરાજમાન કરી એવા લેખ છે ઃ ૧૭૫ ૪ વિદ ૪ના રોજ પારવાડ શ્રેષ્ઠી યાંયની સાથે શ્રેષ્ઠી રોલ ભરાવેલી મૂર્તિને આવે મૂળથી ખરીદી । લેખ માના મંદિરના કાઉગિયા ઉપર્ છે. : ૨૪૪ ૧૧૪૫ ના સમયે ધંધુકામાં મોત માટેનું જૈન મિં મૌજુદ હતું ઃ હા --કાર્તિકી ૧૫ના દિને ચગદેવ ( શ્રાહેમચ ંદ્રસર ) ને જન્મ ધંધુકામાં થયા : ૯૬ -ના અરસામાં શ્રીપ્રધુમ્નસૂરિશિષ્યવિદાર ધંધુકામાં પધાર્યા હતા : ૯૬ ૧૧૪૫, ૧૪૭૫, ૧૬૭ર ના લેખેવાળી મૂર્તિઓ ઝડાલીના જિનાલયના ભેયરામાં છે ઃ ૨૪૧ ૧૧૪૬ માં પાટણમાં મહામાત્ય મુંજાલની વસતિ–દિર વિદ્યમાન હતું : પછ ૧૪૭ ની સાલના કૃત્રિમ લેખવાળ ધાતુકૃતિ જેસલમેરના કિલ્લા ઉપરના શ્રીચિંતામણિ પાર્શ્વજિનાલયમાં છે : ૧૬૬ ૧૧૪૮ માં સાલકી કર્યું દેવે સૂણુક ગામનું તળાવ ચાલુ રાખવા માટે ડાભી ગામની કેટલીક જમીન દાનમાં આપી હતી, તેમાં સરના ઉલ્લેખ છે ; ૭૧ ૧૧૪૯ માં શેડ લીલાસાદ આશવાલે ખીમેશમાં શ્રી.તિનાથનું મંદિર બંધાવ્યું ઃ ૨૦૪ ૧૧૫૦ માં શ્રી હેમચંદ્રાચાર્યે સમાળવસતિક લીધી : ૧૪ ( પ્રભાત માં દીક્ષા ૧૧૫૫ માં સજ્જન શાહે શ ંખેશ્વરમાં મંદિર બંધાવ્યુ : ૪૭, ૪૯ ૧૧૫૬ ના અષાડ સુદ ૧૫ ને સોમવારે જસહદેવે પન્જકના પુત્ર વેબલે કરાવેલી વાપીને પિતા વાણી અને ટકાવી ગામના મહામાત્ય શ્રીયારાજે સ્થાપેલા શ્રીસુમતિનાથ વને આપેલ દાનપત્ર ઃ હિં, ઝિંક ૬૯ ૧૧૫૫ ની સાલના લિાલેખાવાળાં પ્રાચીન નેપરિટા રોજના જિનમ દિરમાં છે. છ ૧૧૫૮ નો એક લેખ ભદ્રેશ્વરના આશાપુરા માતાના મંદિરના એક થાંભલા પર છે : ૧૩૯ ૧૧૬૧ નો લેખ કુંભારિયાના ક્રીપા જિનાલયના એક ગાખલામાં આવેલી પબાસનની ગાદી ઉપર છે : ૨૮૪ ૧૧૬૨ ના લેખ બાલીના ચૌપાસનાધના મદિરના મ. ના, ના પરિકર ઉપર છે ઃ ૨૦૬ ૧૯૫ માં મઢવી, ખેલા શ્રેષ્ઠીની ધર્મ પરની ભાઈ બાવાએ ખંભાતમાં સ્તન પાન નાયનું શબ્દ મોર બધગાવ્યું’૧૪ –માં ભરૂચની માત્રનવસટીમાં રહીને દેવભ..... કાઈ આચાર્યે પુરપાસના શિષ' રચ્યુંઃ ૨૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૧૭ 11 –માં પાટણમાં શ્રીવીરજિન મંદિર વિદ્યમાન હતુંઃ ૫૭ –નો લેખ કુંભારિયાના શ્રી પાર્શ્વ જિનાલયના એક સ્તંભ ઉપર છે : ૨૮૪ ૧૧૬ ૭ ના ચૈત્ર સુદિ ૧ ને લેખ સેવાકીના જિનાલયના અગ્રભાગની બીજી દેરી ઉપર છે : ૨૧૧ ૧૧૬૮ માં પાટણમાં સલાકવસતિ વિદ્યમાન હતી : પ૭ ૧૧૭૦ માં માલધારી શ્રીઅભયદેવસૂરિએ મેડતામાં અને છત્રા પલ્લીમાં રહીને ‘ભવભાવના' નામક સ્વપજ્ઞ વૃત્તિવાળા મોટો ગ્રંથ બનાવ્યું અને મેડતામાં વીરચૈત્ય બંધાવરાવ્યું : ૧૯૭ ૧૧૭૧ થી પહેલાંનું વાટડા ગામ અને ત્યાંનું જિનમંદિર હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૫૯ ૧૧૭૧ ના જેઠ સુદિ ૪ ના રોજ શ્રેણી સંધારણના પુત્ર વાડામાં મૂ. ના. શ્રીવીરનાથની પ્રતિમા ભરાવી : ૨૫૯ ૧૧૭૨ પહેલાં સેવાકીનું શ્રીમહાવીર જિનાલય બાંધવામાં આવેલું એમ શિલાલેખથી સાબિત થાય છે : ૨૧૦ -થીયે પહેલાનું દેરણ ગામ અને ત્યાંનું જિનાલય હેય એમ શિલાલેખથી જણાય છે : ૨૬૪ ૧૧૭૨ માં કટુકરાજે સેવાડીના શ્રી મહાવીર જિનાજ્ય માટે પ્રતિવર્ષ માટે કેટલુંક દાન આપ્યું, તેને શિલાલેખ એ મંદિરમાં વિદ્યમાન છે : ૧૫૮, ૨૧૦ -ના ફાગણ સુદ ૩ ને શનિવારને લેખ દેરણાના જિનમંદિરમાં એક પરિકરની ગાદી ઉપર છે. તેમાં દેહલાણી દેરણાને ઉલ્લેખ છે : ૨૬૪ ૧૧૭૪- કરતાં પ્રાચીન વઢવાણું હોવું જોઈએ : ૯૬ -ની એક પ્રતિમાના પરિકરલેખમાં વર્ધમાનપુરવઢવાણનો ઉલ્લેખ છે : ૯૬ -ના તમાસ શુકલા દશમીએ મંત્રી આભૂએ વાદી શ્રીદેવસૂરિને નાગરમાં સૂરિપદ આપ્યું : ૧૮ ૧૧૭૪, ૧૧૭૮, ૧૨ ૦૧ ના પ્રતિમાલેખો જે પાલીના નવલખા પાશ્વ જિનાલયમાંથી મળી આવે છે તેમાં આ મંદિરના મૂળનાયક શ્રી મહાવીરનો ઉલ્લેખ મળે છે : ૧૭૫ ૧૧૭૪ થી ૧૨૨૬ માં વાદી શ્રીદેવસૂરિના સત્તાકાળમાં કુંભારિયાના શ્રીનેમિનાથ જિનાલયની પ્રતિષ્ઠા થઈ:૨૮૫ ૧૧૭૫ માં શ્રીમાલમાં દુકાળ પડ્યો : ૫૭. -ના વૈશાખ વદિ ૧ ને શનિવારે જાલોરના શ્રીસુવિધિ નાથ ચૈત્યના ગોખલાના બારણું કરાવ્યાં : ૧૯૦ ૧૧૭૬ ના લેખે કુંભારિયાના શ્રી પાર્શ્વજિનાલયના ગૂઢમંડપમાં રહેલી બે કાઉસગિયા પ્રતિમાઓ ઉપર છે : ૨૮૪ ૧૧૭૭ ને એક લેખ વાવના જૈન મંદિરમાંની એક પ્રતિમાના પરિકર ઉપર છે ? જરા ૧૧૭૮ ની સાલનો એક લેખ પાલીના નવલખાના જૈન મંદિરમાં છે તેમાં પલ્લિકા નામ નોંધેલું છે, જેથી પાલી ગામ એ પહેલાંનું મનાય : ૧૭૫ --ના ફાગણ વદિ ૧૧ ને શનિવારે પાલીના મહાવીર મંદિરમાં શ્રેષ્ઠી દેવચંદ્ર અને હેમચંદ્ર શ્રી ઋષભદેવની મૂર્તિ ભરાવી બિરાજમાન કરી, એવો લેખ છે : ૧૭૫ ૧૧૮૦ નો લેખ ફીવરલીના જિનાલયના ગૂઢમંડપના થાંભલાની કુંભી ઉપર છે : ૨૬૨ ૧૧૮૧ માં શ્રીધર્મ પરિએ ફલેધિમાં શ્રી પાર્શ્વજિનમંદિરની પ્રતિષ્ઠા કરી : ૧૫૬ -માં શ્રીધર્મઘોષસૂરિએ દિગંબર મહાવાદી ગુણચંદ્રને હરાવી વિજયપતાકા મેળવી : ૧૯૬ -માં ફ્લોધિમાં શીલભદ્રસૂરિશિષ્ય શ્રી ધર્મષસૂરિએ તીર્થ-જિન મંદિરની સ્થાપના કરી : ૧૯૬ ના અષાડ સુદિ ૧૦ ને શુક્રવારે શ્રીશાલિભદ્રસૂરિએ નાડેલના જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરી : ૨૨૫ -ના જેઠ સુદિ ૪ ને લેખ વાટડાના જિનાલયમાં મુ. ના. ના પરિકરની ગાદી ઉપર છે : ૨૫૯ ૧૧૮૬ અને ૧૩૪૩ ના બે ઐતિહાસિક શિલાલેખ ગિરિવરમાં આવેલા પાટનારાયણના મંદિરમાં છે, એ ઉપરથી એ ગામ એ સાલ કરતાંયે પ્રાચીન હોવું જોઈએ : ૨૮૨ ૧૧૮૫ માં મહામાત્ય સર્જન શ્રેષ્ઠીએ ગિરનાર ઉપરના અસ લના કાષ્ઠના મંદિરના સ્થાને પથ્થરનું મંદિર બંધાવ્યું : ૫૮, ૧૧૭, ૧૨૧ -માં સજ્જન શેઠે ગિરનારમાં જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેમણે જ શંખેશ્વરનું મંદિર છર્ણ થતાં નવેસર બંધાવ્યું : ૪૯ ૧૧૮૭ પહેલાનું નાડલાઈના પશ્ચિમ દરવાજા બહાર આવેલું આદીશ્વર મંદિર છે : ૨૨૩ -ના અષાડ સુદિ ૭ ને શનિવારે સેસલીમાં દાદા પાર્શ્વનાથ ભ. નું મંદિર સંઘવી માંણે બંધાવેલું છે : ૨૧૧ --ના ફાગણ સુદિ ૧૪ ને ગુરુવારના લેખ નાડલાઈના પશ્ચિમ દરવાજા બહાર આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં ૧૧૮૮ માં લખાયેલી એક હસ્તલિખિત તાડપત્રીય પોથીની પ્રશસ્તિમાં હારીજ ગામનો ઉલ્લેખ મળે છે : ૫ ૧૧૮૯ ના નાણા ગામના મંદિરની મૂર્તિના લેખમાં વટપાલી ગચ્છનો ઉલ્લેખ છે : ૮૭, ૮૮ ૧૧૮૯, ૧૨૦૦, ૧૨૦૨ ને લેબ નાડલાઈના પશ્ચિમ દરવાજા બહાર આવેલા શ્રી આદીશ્વરના મંદિરમાં છે, તેમાં રાયપાલ રાજાના સમયમાં મંદિરને અપાયેલા દાનની વિગત છે : ૨૨૩ ૧૧૯૦ માં મૃગચ્છના શ્રીજિનચંદ્રસૂરિએ યશેનાગની વસતિમાં રહીને આરંભેલી દેવેન્દ્રગણિ અપરામ નેમિચંદ્રસૂરિકૃત For Private & Personal use only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ‘આખ્યાનમણિકાશની વૃત્તિ' ધેાળકાની અશ્રુપ્તની વસતેમાં અને પૂર્ણ કરી ! હજ ૧૯૧ માં સુ ધાંધલે જીરાવલામાં શ્રીપાર્યનાથ બ્ર. નું દર બંધાવી શ્રીમંજિત્તરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૨૯ ૧૧૯૩ ના દિવાળીના દિવસે શ્રીચ દ્રસરિએ ‘શ્રીમુનિસુવ્રતચરિત’ પૂ કર્યું ઃ ૧૪, ૨૬, ૯૪ ૧૧૯૪ પહેલાં જાહેરમાં શ્રીમહાવીર ચૈત્ર્ય બાંધવામાં આવ્યું: ૧૮૯ ૧૧૯૪ માં રી વિજકોના ગૌમી ચૈત્યમાં ક કરાવ્યું : ૧૮૯ ૧૧૯૪, ૧૨૭૯, ૧૨૬૮, ૧૩૨૦, ૧૩૨૩ ની સાલના જૈન રિલાલખો કારના જૂના તપખાનામાંથી મળી આવે છે : ૧૮૯ ૧૧૯૫ તે એક લેખ વહેંબરના ચોખંડા મહાદેવના દિન દેવીના આ પત્ર : ૧ -ના શિલાલેખથી. જણાય છૅ કે, રવિશૌય રાજીા તારષ્ણુના પુત્ર રાજય પાયાના મળતા કરમાંથી ! મા ભાગ અહીંના જિનમંદિરને આપતા હતા : ૧૫૮ --ના આસો વિ ૧૫ ને મળવા લેખ નાલામાં આવેલી નવાન. ટેકરી પરના દરમાં ૨૨૪ કમ ના વૈશાખ દિ૩ ના દિવસના લેખવાળી એક ગામપ્રાંનમા સીરાવના શ્રીનેિજિનાલયમાં છે : ૨૧૨ ૧૧૯૮ ના લેખ સીવેરાના જિનાલયમાંથી મળ્યા છે, તેમાં સીપરક સીવેરાના ઉલ્લેખ હોવાથી બે ગામ અને નિાલ બધીયે પ્રાચીન ગાય. એમ જણાય છે ઃ ૨૬૬ ૧૧૯ અને ૧૨૨૫ ના લેખાવાળા એ પ્રતિમાઓ સીવેરાના જિનાલયમાં છે ઃ ૨ ૧૧૯૯ માં શ્રી લક્ષ્મણે ‘પાસનાદર્યારથ’ પ્રાકૃતમાં રમ્યું. ટિ ૯૪ ૧૯૯૯ (૧૧૮૮૩)ના ફાગણ સુદ ૧ નો શબ્દ ફાધિના જિનાલયમાં શ્રીવાદી દેવસૂરિએ જિનમૂર્તિની પ્રતિષ્ઠા કરી : ૧૯૬ ૧૨-મ પીધે પ્રાચીન ધંધુકા ડાય. થમ જૈન ચચાની નોંધ પર થી જણાય છેઃ ૯૬ –મા સૈકા કરતાં ફલાધિ ગામ પ્રાચીન છેઃ ૧૯૬ –મા સૈકા કરતાં મેડતા પ્રાચીન છે : ૧૯૫ -મા સકાય. પ્રાચીન ખીમૈલ ગામ હ્રાય એમ જણુય છે : ૨૦૪ -મી શતાબ્દી પડેલાંનું નીતાડાનુ જિનાલય ટ્રાય એમ જણાય છે ઃ ૨૫૩ -મા સૈકાથીયે પ્રાચીન રાઢિયા હૈવાનું રિલાલેખાથી જણાય છે ઃ ૨૫૮ ૧૨ મા સૈકામાં ધીરગણુિના જન્મ સંવત ઃ (વડાદરા) નગરમાં થયા હતા ઃ ૧૮ જૈન તીય સ’પહે -મા સકામાં ભચના એક બીન જૈન દેવપ્રસાદના ઉલ્લેખ મળે છે : ૨૭ --મા સકાની મૂળી મહાવીરસ્વામીની મૂર્તિ દાંતી વાડાના ઉપાશ્રયના એક ગેાખલામાં છે ઃ ૩૬ મા સામાં ભાવનું નિર્માદર બંધાયેલુ' કહેવાય છે : ૪૪ –મી શતાબ્દીમાં ઉંઝાનું શ્રી યુના બનું મંદિ બંધાયું. હાય એમ જણાય છે ઃ ૬૬ મા સકા લગભગમાં ધોળકા વસ્યું." હાવું જોઈએઃ ૯૪ --મી ( ઈ.સ. ૧૧મી ) શતાબ્દીની શરૂઆતમાં પુરણુ ( નહિ પણ કરણ ) નામના ગુજરાતના રાજાએ ગિરનાર પર શ્રી નેમિનાથનું જિનદ્મ ધાબુ એમ ૉ કાને પોતાના લેખમાં નોંધે છે : ૧૨૧ --મા સૈકા સુધી શહેરના વિકાસ અંધારામાં ૧૩ –મી સદી જેટલું પ્રાચીન તારંગાના મુખ્ય મંદિરનુ શિખર જણાતું નથી ! ૪૯ –મા સૈકામાં મલબારી શ્રીખાયદેવસૂરિએ હજારો ખાનગી અને કરુમડ યક્ષને પ્રતિખાધી મેડતામાં વીરપ્રભુનું ચૈત્ય કરાવ્યું : ૧૫૬ ~મી સદીમાં જૂતુ બાડમેર્ સમૃદ્ધ અને આબાદ નગર હતું : ૧૮૧ –મી સદીમાં ભાંડવપુરનું જિનાલય બનેલું હોવું જોઇએ એમ એક ઘસાઈ ગયેલા શિલાલેખથી જણાય છે : ૧૯૩ મા સકામાં ચૌબાડી રિના ઉપદેશથી કાધિમાં જિનમંદિર બંધાવ્યાના ઉલ્લેખા મળે છે : ૧૯૬ –મા સૈકામાં વાદી શ્રીદેવસર નાગારમાં આવ્યા ત્યારે ગીરાજે સ્વયં તેમનું ભવ્ય સ્થાગત કર્યું હતું. ૧૯૯ –મી શતાબ્દીમાં પલ્લીવાલ જૈને ખાસકરીતે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનધમ પાળતા હતા : ૨૦૧ -મી સદીમાં અજમેરમાં પદે ગ ભધાવી પોતાના નામે નગર વસાવ્યું ઃ ૨૦૩ -ની તાનોના હોબા કરથી 1 મારું દૂર આવેલા કાળા મંદિર નામના મૌત જિનાજ્યના ચાર ગો ઉપર છે ઃ ૨૫૬ –મા સૈકાની સ્થાપત્યરચના આમથરાના જિનમંદિરની જણાય છે : ૨૬૨ –મી સદીના નાગના પ્રતિમાલેખો મળે છેઃ ૨૩૦ –મા સૈકાના અંતમાં પલ્લીવાલ વરદેવ શાહુ ના શ્રદ્ધાળુ શ્રાવકના વિશાળ પરિવાર નાગારમાં વસતે હતાઃ ૨૦૦ ૧૨-૧૩ મા સૈકાથી પ્રાચીન વીરવાડા ગામ હેાવું જોઈ એ ઃ ૨૬ Page #338 -------------------------------------------------------------------------- ________________ –ના ભાદરવા સુદિ ૧૦ને સેમવારે શ્રેષ્ઠી નીંબા અને પાએ નાંદિયાના શ્રી મહાવીર જિનાલયમાં સ્તંભ કરાવ્ય એવો લેખ એ મંદિરમાં છે : ૨૪૪ ૧૨૦૨ ને રાજા યશધવલનો શિલાલેખ અજારીની એક વાવમાં છે: ૨૪૧ ૧૨૦૩ ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારના લેખવાળી બે કાયેત્સર્ગસ્થ જિનપ્રતિમાઓ નાણાના જૈન મંદિરમાં છે: ૨૩૨ ૧૨૦૪ માં શ્રીવાદી દેવસૂરિએ ધિમાં શ્રી પાર્શ્વ જિનમંદિર અને આરસણુમાં શ્રીનેમિ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી : ૧૫૬ –ને મહાસુદિ ૧૩ ને શુક્રવારે ફધિના જિનમંદિરના કળશ-બ્રજનું આરોપણ કરવામાં આવ્યું : ૧૯૬ –ના લેખવાળું એક તેરણ કુંભારિયાના શ્રીનેમિ જિના લયની ભમતીમાં પડેલા અવશેષમાં છે : ૨૮૭ ૧૨૦૪ થી ૧૨૦૬ સુધીમાં મંત્રી પૃથ્વીપાલે આબુના વિમલ વસહી મંદિરની ઘણીખરી દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો વગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી -મા સૈકામાં એર ગામમાં જૈન વસ્તી સારી હશે એમ લાગે છે : ૨૬૩ –મા સૈકાનું પ્રાચીન ગિરનાર પરનું અંબિકાદેવીનું મંદિર છે : ૧૨૮ -મી શતાબ્દીનો લેખ સેરિસાના ખંડિયેર મંદિરમાંથી મળી આવેલા એક કાઉસગિયા ઉપર હોય એમ જણાય છે : ૭૯ –મી સદીનાં પ્રાચીન પરિકરો અને ગાદીએ રાંતેજના જિનમંદિરના મૂળ ગભારામાં છે : ૭૬ -મા સૈકા પછી મારવાડના રાજકારણમાં મુસ્લિમેના કારણે પલટો આવ્ય : ૧૫૯ ૧૨ થી ૧૪ મી સદીની પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ ઉંઝામાં ભ. કુંથુનાથના મંદિરમાં છે : ૬૬ -મી શતાબ્દીના લેખેવાળી ધાતુમૂર્તિઓ સિરોહીના બીજા શ્રી ઋષભજિનાલયના એક ભયરામાં છે : ૨૪૮ ૧૨ થી ૧૫ મા સૈકા સુધી ધોળકામાં બનેલી ઐતિહાસિક ઘટના એથી અહીં જૈનેની ભારે જાહોજલાલી હોવાનું જણાય છે : ૯૪ ૧૨ થી ૧૭મા સૈકાના લેખો નાના પિશીનાના જિનમંદિરની મૂર્તિઓ ઉપરથી મળે છે : ૯૦ -મા સૈકાની જિનપ્રતિમાઓ નાકોડાના જિનાલયના ભયરામાં છે : ૧૮૪ ૧૨ થી ૧૮ મી સદી સુધીના શિલાલેખે થરાદનાં મંદિરોમાંની મૂર્તિઓ ઉપરથી મળી આવે છે : ૪૧ -મી સદીના લેખે ભિન્નમાલમાં શ્રી પાર્શ્વજિનાલયમાં આવેલી ધાતુપ્રતિમાઓ ઉપર છે : ૧૭૮ -મી સદી સુધીમાં કેટામાં જૈનેતર સ્થાન બનેલાં પણ ઘણું છે : ૨૩૦ ૧૨૦૦ પહેલાંનું નીડાનું જિનમંદિર હોવું જોઈએ : ૨૫૪ ૧૨૦૦ ને શિલાલેખ નીતાડાના જિનાલયના મૂ. ના, ના પરિકરની ગાદી પર છે : ૨૫૩ –માં પૃથ્વીપાલે (મંત્રીએ) ચક્રેશ્વરી દેવીની મૂર્તિ ભરાવી એ લેખ છે : ૨૯ -લગભગ સુધીમાં શ્રીમાલની ઘણી વસ્તી પાટણ અને ગુજરાતના ગામમાં આવી વસી ગઈ : ૫૭ -પછી દ્વારકા વૈષ્ણવ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું : ૧૩૦ ૧૨૧ ના લેખવાળા ચતુર્વિશતિપદ ધૂળકાના શ્રીસુમતિનાથ મંદિરમાં છે : ૯૫ –ના જેઠ વદિ ૩ ને રવિવારે પાલીના મહાવીરચૈત્યમાં મંત્રી પૃથ્વીપાલ શ્રી અનંતનાથ ભવનું જિનયુગલ કરાવ્યું એ લેખ છે : ૧૭૫ –માં આબુના વિમલવસહીની દશમી દેરીને ઉદ્ધાર શ્રેણી હેમરથ અને દશરથે કરાવ્ય : ૨૯૦ ૧૨૦૮ માં કુમારપાલે વડનગરમાં ભવ્ય કિલ્લો બંધાવ્યા . ૬૩ -ની સાલને લેખ વઢવાણના શ્રી આદિનાથ મંદિરના મુ. ના. ના પરિકર ઉપર છે : ૯૬ –ના કટરા ગામના ખંડિત જિનાલયના શિલાલેખમાં વીરપલ્લી-વીરવાડાના એક શ્રેણીઓ કટરામાં જિનાલય કરાવ્યાનો ઉલ્લેખ છે : ૨૬૭ -માં ડીંડિલા ગામના મૂ. ના. શ્રીમહાવીરની પિપ્પલ ગચ્છીય શ્રીવિજયસિંહરિએ પ્રતિષ્ઠા કરી૨૬૯ ૧૨૦૯ ના મહા વદિ ૧૪ને શનિવારને કુમારપાલ રાજાને શાસનલેખ કિરાડૂના મહાદેવ મંદિરમાં છે : ૧૮૩ ૧૨૧૦ ના ફાગણ સુદિ ૧૧ ના દિવસે શ્રેષ્ઠી સિરિ અને સચ્છિવીએ પ્રતિષ્ઠિત કરાવેલી મૂર્તિ નાદિયાના ઉપશ્રયમાં આવેલા જિનમંદિરમાં છે : ૨૪૪ -ના શ્રાવણ વદિ ૭ ના દિવસે શ્રીવિજયસિંહે ખેડના જિનાલય માટે વાલિગનું શાસન લખી આપ્યું : ૧૮૭ --ના શ્રાવણ વદિ ૭ને એક લેખ જસેલના શ્રી સુપાર્શ્વ નાથ મંદિરમાં આવેલા સભામંડપના એક પાટડા પર છે : ૧૮૬ ૧૨૧૦ થી ૧૨૭૭ ના ગાળામાં શ્રીજિનપતિસૂરિ વિદ્યમાન હતા; જેમણે “તીર્થમાળા’ બનાવી છે : ૮૪ ૧૨૧૧ ને ઘસાઈ ગયેલો લેખ વાકાણુના જિનાલયના એક સ્તંભ ઉપર છે : ૨૨૭ ૧૨૧૨ ના વૈશાખ સુદિ ૩ ને ગુરુવારને લેખ ભિન્નમાલના ગણેશ ચેકમાં આવેલા શ્રી શાંતિજિનાલયના મંડપની ભીંત પર છે : ૧૮૦ Jain Education Interational Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ –માં રાવલ જૈસવાલે પોતાના નામ પરથી જેસલમેર વસાવી કિલ્લે બંધાવ્ય : ૧૬૩ ૧૨૧૩ ના ચૈત્ર વદિ ૮ ને સોમવારને લેખ સેવાડના મહાવીર જિનાલયના અગ્રભાગની એક દેરી ઉપર છે : ૨૧૧ -ના વૈશાખ સુદિ ૯ ના દિવસે શ્રેષ્ઠી પાલ્હણ અને તેજપાલે ગોહલીના જિનમંદિરમાં કંઈક દાન આપ્યું : ૨૪૬ – શિલાલેખ ગેહલીના જિનમંદિરની ભીંતમાં છે : ૨૪૫ – જૂનામાં જૂને લેખ શંખેશ્વરના જેને મંદિરમાંથી મળી આવે છે : ૪૮ –માં બાહડે શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્ય : ૧૦૦, ૧૨૧૪ ની સાલના લેખે કુંભારિયાના શ્રીનેમિજિનાલયની બીજી કાઉસગિયા પ્રતિમાઓ ઉપર છે : ૨૮૬ ૧૨૧૪-૧૫ ના શિલાલેખ ગિરનાર પરના સંપ્રતિના મંદિર માંથી મળે છે : ૧૨૭ ૧૨૧૫ ના વૈશાખ સુદિ ૧૦ ને મંગળવારને લેખ શ્રી ચંદ્ર ગણિએ પ્રતિષ્ઠિત કરેલા નાડોલના શ્રી પદ્મપ્રભ જિનાલયની મૂર્તિઓ ઉપર છે : ૨૨૫ –માં પાટણમાં શ્રી શાંતિનાથ મંદિર વિદ્યમાન હતું : ૫૭ ૧૨૧૬ માં કુમારપાલે શ્રી હેમચંદ્રસૂરિ પાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા : ૧૮ -ની એક પ્રશસ્તિમાં કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પિતાની માતામહી પદ્માવતીના કલ્યાણ માટે પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વિશાળ મંડપની રચના કર્યાને ઉલ્લેખ મળે છે : ૬૦ –ની સાલની ધાતુની પ્રતિમા નાગોરના શ્રી શાંતિજિનાલયમાં છે : ૧૯૯ -ના ચાર શિલાલેખ મુંગથલાના ખંડિત જિનાલયમાં છે : ૨૮૧ –નો એક સ્તંભલેખ દત્તાણીને ખંડિત જિનાલયમાંથી મળે છે ઃ ૨૮૨ ૧૨૧૮ પહેલાં ભીલડિયામાં શ્રી વીરજિનમંદિર બની ચૂકયું હતું: ૩૮ ૧૨૬૮ ના ફાગણવદિ ૧ન્ના દિવસે શ્રીજિનચંદ્રસૂરિએ જિન પતિરિને દીક્ષા આપી, નંદિમહોત્સવ કર્યો. ૩૭ ૧૨૧૯, ૧૩૪૬ ના લેખે હમીરપુરમાં રસ્તા ઉપર આવેલા - જૈન મંદિરમાંથી મળી આવે છે : ૨૭૭ ૧૨૨૦ પછી સોરઠના દંડનાયક શ્રીમાલ આંબડ મંત્રીએ ગિરનારની પાજ અને ધવલ શેટ્ટીએ વાવ બંધાવી એમ “રેવંતગિરિ રાસ’માં ઉલ્લેખ કર્યો છે : ૧૨૦ ૧૨૨૧ ના સાંડેરાવના લેખથી જણાય છે કે, નાડોલના કેલ્પણ દેવની માતૃરાજ્ઞી આનલદેવીએ ત્યાંના મંદિરને કેટલાક દાનનું શાસન લખી આપ્યું હતું : ૧૫૮ --માં શ્રી કુમારપાલ નરેશે સુવર્ણગિરિ ઉપર શ્રી પાર્શ્વનાથ કુમારવિહારપ્રાસાદ બંધાવી શ્રીવાદી દેવઅરિ પક્ષને અર્પણ કર્યો : ૧૮૯ -ના માગશર સુદિ ૬ ના દિવસે ફધિના શ્રી પાર્શ્વ જિનાલયમાં રોપમુણિ અને દસાઢાએ ચિતોડના શિલાપટ્ટ સાથે ચંદરે કરાવી આવ્યો : ૧૯૭ -ના મહાવદિ ૨ ને શુક્રવારને એક પ્રાચીન લિપિને શિલાલેખ સાંડેરાવના જિનાલયના પ્રવેશદ્વારની બારસાખમાં છે : ૨૧૨ –માં સડેરાના શ્રી શાંતિજિનાલયમાં મુ. ના. શ્રીમહાવીર સ્વામી હતા એમ શિલાલેખથી જણાય છે : ૨૧૩ ૧૨૨૧-૨૨માં આંબડે ભરૂચના કાઇના શકુનિકાવિહારને પાષાણમય બનાવ્યો ૪, ર૭ ૧૨૨૨ માં ધવલ શ્રેષ્ઠીએ ગિરનાર પર વાવ બંધાવી :૧૨૦ –માં મંત્રી આંબડે ગિરનાર પર્વતની પાજ બંધાવ્યાને લેખ એક પથ્થરમાં ઉત્કીર્ણ છે ; ૧૨૦ ૧૨૨૩ માં મંત્રી ઉધરણના પુત્ર કુલધરે બાડમેરમાં ઉત્તુંગ તેરણપ્રાસાદ બંધાવ્ય : ૧૮૧ -માં નાકોડાના જૈન મંદિરમાં શ્રી મહાવીર જિનની ફરીથી સ્થાપના કરવામાં આવી : ૧૮૪ -ના લેખોવાળી બે ખંડિત જિનમતિઓ પેશ્વાના જિનાલયમાં છે : ૨૭૩ - લેખે કુંભારિયાના શ્રી મહાવીર મંદિરના એક તરણું ઉપર છે : ૨૮૫ ૧૨૨૩ થી ૧૫૪૫ સુધીના લેખે કદરલાના ખંડિત જિના લયની મૂર્તિઓ જે પશુવામાં લાવવામાં આવી, તેના પર છે : ૨૭૩ ૧૨૨૪ ના કાજરાના શિલાલેખથી જણાય છે કે, પરમાર રાયસી (ધારાદેવ)ની રાણું ગારદેવીએ કેજરાના જિનમંદિરને થાંભલે કરાવી આપે ઃ ૧૫૮, ૨૭૧ -ના ઘસાયેલા લેખો કાજરાના જિનાલયની મૂર્તિઓ ઉપર છે : ૨૭૧ ૧૨૨૫ માં પ્રભાસપાટણના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કુમાર પાલ રાજાએ કરાવ્ય : ૧૩૪ -ના વૈશાખ વદિ ૧૩ ના દિવસે ભંડારી દેવા શ્રેષ્ઠીએ સાચારના શ્રી મહાવીરચૈત્યમાં જીર્ણોદ્ધાર પ્રસંગે ચોકી બનાવી : ૩૦૫ ૧૨૨૬ થી ૧૯૦૯ સુધીના લેખે હિડાના ત્રણે જિનાલયમાં રહેલી ધાતુપ્રતિમાઓ ઉપરથી મળી આવે છે : ૨૫૯ ૧૨૨૮ માં શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની વૃત્તિ પાર્શ્વનાગે તાડપત્ર પર લખી : ૭૦ –ના દાનપત્રથી જણાય છે કે, ચૌહાણુવંશી રાજાઓમાં ૧૪ મી પેઢીએ થયેલા આનલદેવે જૈનધર્મ અંગીકાર For Private & Personal use only Page #340 -------------------------------------------------------------------------- ________________ વ 1. ઘટનાઓની સાલવા ચી કરી નડાલમાં ભગવાન મહાવીરનું મારે બધાવી તેને મારું નિ નિર્ધારિત કરી ઃ ૧૫૯, ૨૨૫ ૧૨૨૯ ના ઘસાઈ ગયેલા લેખ પીંડવાડાના શ્રીમહાવીર જિનાજાપમાં એક દેરીમાં આવેલા ધીચિંતામણિ પાપ નિના પરિકર પર છે : ૨૩૪ ૧૨૩૦ ના ફાગણુ વદિ ૩ ના દિવસો લેખ તારંગા ઉપર આપેલા મુખ્ય મંદિરની સામેની દર્દીના પ્રાતિન ઉપર છે : ૧૪૭ ૧૨૬ નો શિલાલેખ નાના પ્રદેશના મોંમાંથી મળે આવે છે : ૨૩૧ ૧૨૩૧ થી ૧૨૬૭ (સને ૧૧૭૪ થી ૧૨૦૬)માં મહમુદ શાહદીન ઘેરી અને કુતુબુદ્દીન ભરે પરામાં ભારે આક્રમણ કર્યુ : ૪૦ ૧૨૩૨ ના લેખવાળી એ મૂર્તિ ભદ્રેશ્વરના જૈનમંદરમાં છે : ૧૪૦ - એક તેબ બાદરના જિનમાં હતા પણ તે ચૂનાના દાસ્તરમાં ખાઈ શકો લાગે છે ઃ ૨૬૫ –તે એક જૈન લેખ ટાકાના સેસનાંધારી મહાદેવ મંદિરના એક સ્તંભ ઉપર છે ઃ ૨૯૮ ૧૨૩૭ ની સાલના બે શિલાલેખો કારવાઈ ગામના ખાત જિનાલયમાંથી મળી આવ્યા છે: ટિ ૨૧૨ ૧૨૩૩, ૧૨૫૬ ના ધારાવના એ શિલાલેખે! પીંડવાડાના લક્ષ્મીનારાયણ મંદિરમાં છે; આથી પીંડવાડા તેરી શતાબ્દી પહેલાં વસ્યું હશે એમ મનાય : ૨૩૨ ૧૨૩૪ માં કાર્સોદ્રાના જિનમંદિરના ોદ્દાર થયો હોય એમ મૂ. ના. ના શિલાલેખથી લાગે છે : ૨૬૧ -ના વૈશાખ સુદિ ૧૩ ને સામવારના લેખ કાસીંદ્રાના જિનાલયના મૂ. ના, ની સ્મૃતિની ગાદી પર છે ઃ ૨૬૧ --ના વૈશાખ સુદિ ૪ નો એક લેખ મારાલમાં આવેલા રઘુનાથના મંદિરના દરવાજાની ડેલીના ડાબા હાથ તરકુની પૈાના ગોખવા ઉપર શ્રી પિકરની ગાદીના પથ્થરમાં છે. જે આ એિ રેન દર દવાનું સ્પષ્ટ કરે છે : ૩૦૬ ૧૨૩૪, ૧૨૩૬ ના ઝાડેાલીના જિનાલયમાંથી મળી આવતા શિાખા ઝાર્ડ ઝીની થીયે વધુ પ્રાચીનતા સૂચવે છે : ૧૨૩૪, ૧૨૩૬, ૧૨૪૫ ના લેખા એશિયાના સચ્ચાયા માતાના મંદિરમાંથી મળી આવે છે; જે મ સંબધી છે : ૧૭૪ ૧૨૩૪ થી ૧૨૯૮ સુધી ભીમદેવ બીજાને ગુજરાતમાં અમલ હતા : ૧૮ ૧૨૩૫ ના વૈશાખ માસની ૩ ના લેખવાળુ પિરકર તાર’ગા પર મોબારીની ટૂંકમાં છે ઃ ૧પર પા ૨૧૬ ના શિક્ષાણેખ ાંતીવાડાના શ્રી દીપરના મંદિરના મૂ ના॰ ઉપર છે ઃ ૩૫ –ના લેખથી જણાય છે કે, કેણુદેવની રાણી જાહષ્ણુદેવીના આવથી રાષ્ટ્રા નાશના જૈન મો માટે કેટલુંક દાન કર્યું : ૧૫૮ -ના કાર્તિક વિદે ૨ ને બુધવારના શિલાલેખ સાંડેરાના શ્રીમતિ જિનાલયના મંડપમાં આકા સ્તંભ ઉપર છે : ૨૧૨, ૨૧૩ “ના હૈદ ૧૩ ને નિખારે વૈરાયના પ્રાચીનજિનાત્રપમાં એક સ્તંભ કરાવ્યાનો ઉલ્લેખ સ. ૧૨૯ ના કાર્તિક વરિ ને વવારના શિલાલેખમાં ૨૧૩ --માં સાંડરાવના શ્રીશાંતિનિાલયમાં મેં. ના. શ્રીપાનાથ ભગવાન હતા એમ ખીજા લેખથી જણાય છેઃ ૨૧૩ –ના ઝાડેાલીના જિનાલયના લેખમાં ઝાડાલીનું ઝાડવલી નામ આપ્યું છે : ૨૩૯ —ના મહા સુદિ ૧૦ ને બુધવારે બ્રહ્માસ્ત્રના કેટલાક ચેહીઓએ સાગરમાં મહાવીર જિનગાની મૂર્તિઓ ભારાથી પ્રતિતિ કરાવી : ૨૪ ૧૨૩૭ ના ફાગનું કદ ૨ ને મંગળવારે ચીસુર્તિએ નાડાલના જિનાલયમાં પ્રતિષ્ઠા કરી : ૨૨૫ -માં મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે વિમલવસહીની હસ્તિશાળાના એ હાથીએ બનાવ્યા : ૨૯૦ ૧૨૩૯ માં શ્રીજિનપતિસર અજમેર પધાર્યા ત્યારે રાજસભામાં વામી ઉપરાછી ૫. પદ્મમ સાથે શાસ્ત્ર થયા : ૨૦૩ --ના વૈશાખ સુદ ૫ને ગુરુવારે શ્રેષ્ઠો યાવીરે જાલેારના ાનિાથ મંદિરને રમણીય મંડપ કરાવ્યો ઃ ૧૨૪૦ નો એક ૧૮ જિનમાતાનો ખંડિત પટ્ટ ઉંઝાના શ્રીકુંભનાથના મંદિરમાં છે ઃ ૬૬ -ના અષાઢ વિદ ૧ તે રવિવારના એ લેખા દેલદરના જિનાલયમાં બે કાઉમિયા પ્રાંતમા ઉપર છેઃ ૨૫ર ૧૨૪૦-૪૨ માં વસ્તુપાલ-ત્તેજપાલનો જન્મ થયાનું મનાય છેઃ ૪૬ ૧૨૯૧ માં પાટણમાં સિપાલ વસતિ વિદ્યમાન હતી કે પક -માં અસમપ્રભાથા થૈયા કુમારપા પ્રતિબંધ'માં પણ અતિ મત્રીએ ગિરનાર પર માજ બધાવ્યાનો ઉલ્લેખ છે : ૧૮, ૧૨૦, ૧૪૬ -ના વૈશાખ સુદિ છના રાજ શ્રીક‚ણુદેવના રાજ્યમાં તેમના પુત્ર મેઢલદેવ ધંધાણુક-ધાંધાણીના કારભાર કરતા હતા ત્યારે ત્યાંના શ્રીમહાવીર જિનાલયના નિકા મા માંડવ્યપુરની મર્ષિકામાંથી . પીર મુખ્યત્વે દાનશાસન લખી આપ્યું : ૧૫૮, ૧૯૪ www.jainelibrary.ofg Page #341 -------------------------------------------------------------------------- ________________ પર જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૨૪૨ માં રાજા સમરસિંહના આદેશથી ભાં થશેવી સુવર્ણ ગિરિ પરના કુમારવિહારનો ઉદ્ધાર કરાવ્ય : ૧૮૯ –નો લેખ ઝાડેલીની એક વાવમાં છે, તેમાં ધારાવર્ષની રાણી ગીગાદેવીએ એ બંધાવ્યાને ઉલ્લેખ છે : ૨૩૯ –માં પુનિગ આદિ શ્રીવાએ બ્રહ્માણગ૭ના શ્રી મહાવીર મંદિરની ભમતીની દેરીના ગુંબજની પધ્ધશિલા કરાવ્યા વગેરેના ચાર લેખો વરમાણુના જિનાલયમાંથી મળે છે : ૩૦૭ –માં વરમાણમાં શ્રી મહાવીરસ્વામીનું મંદિર બંધાવ્યું હશે એમ શિલાલેખો ઉપરથી જણાય છે : ૩૦૭ –ના જેઠ સુદિ ૧૧ ને શુક્રવારના બે લેખોમાં એર ગામના જિનાલયમાં શ્રેણી યશોધવલે બે કાઉસગિયા ભરાવ્યા, તેમાં એડ ગામનો ઉલ્લેખ હોવાથી ગામ એથીયે પ્રાચીન છે : ૨૬૩ ૧૧૪૭ માં કેરટાના શ્રીષભ જિનાલયની પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીવિજયસિંહરિએ કરી : ૨૨૯ -ના મહા સુદિ ૧૦ ને બુધવારનો લેખ ઉથમણુના જિનાલયની દિવાલ પર છે તેમાં ઉથમણ ગામનું નામ આપેલું હોવાથી એ સાલ કરતાંયે ગામ અને મંદિર પ્રાચીન છે : ૨૩૭, ૨૩૮ -ના મહા વદિ અને સોમવારે ખુડાલાનું જિનાલય બન્યું એવી સાબિતી શિલાલેખ આપે છે: ૨૦૫ -માં શ્રેષ્ઠી ધણેસરે તેની ભાર્યા ધરમતી અને દેવધર આદિએ માતાના સ્મારક નિમિત્તે કૂવ કરાવ્યોઃ ૨૩૮ –નો લેખ અજારીના જિનાલયની એક પ્રતિમા ઉપર છે : ૨૪૧ ૧૨૪૪ પહેલાં લાજમાં જૈન મંદિર અવશ્ય હતું ઃ ૨૭૪ ૧૨૪૪ ના મહા સુદિ ૬ ને લેખ લાજના જિનાલયના એક સ્તંભ ઉપર છે, જે એ મંદિરના જીર્ણોદ્ધારનું સુચન કરે છે : ૨૭૪ –ના માઘ સુદિ ૧ ને રવિવારને લેખ સેવાડીના મહાવીર જિનાલયમાં રહેલી સંડેરગચ્છીય શ્રીગુણરત્નસુરિની મૂર્તિ ઉપર છે : ૨૧૧ –ના લેખવાળા એક દાસે જે સાતસણની પાસે આવેલા જૈન મંદિરના ખંડિયેરમાંથી લાવીને નવીન શ્રી શાંતિજિનાલયમાં ગોઠવ્યું છે, તેમાં દેલ્હણ નામના શ્રાવકે પાર્શ્વનાથની દેવકુલિકા કરાવ્યાને ઉલ્લેખ છે : ૩૦૩ ૧૨૪૫ ને શિલાલેખ ગોહલીના જિનમંદિરની ભીંતમાં છે. તેમાં ગોહવલી–ગોહલી ગામના નિર્દેશ હોવાથી આ ગામ અને મંદિર પ્રાચીન છે. ૨૪૫. –માં મંત્રી ધનપાલે આબુના વિમલવસહી મંદિરની દેરીઓને દ્ધાર કરાવ્ય : ૨૯૦ -ના વૈશાખ સુદિ ૧ ને સોમવારે ગોહલીના રહેવાસી રા. રણધવલ અને મુંજલદેવીએ ગોહલીના જિનાલય માટે ઢીંપડા (2) આયા : ૨૪૬ ૧૨૪૬ ના કાર્તિક વદિ ૨ ને લેખ જસેલના શ્રી સુપાર્શ્વનાથ મંદિરમાં આવેલા સભામંડપના એક પાટડા પર છેઃ ૧૮૬ –ના કાર્તિક વદિ ૨ ના દિવસે ખેદ્રીય ગામના શ્રી મહાવીર જિનાલયમાં શ્રેણી સહદેવ અને તેના પુત્ર સેનિગ બે કરાવ્યા : ૧૮૬ ૧૨૪૯, ૧૨પર માં મંત્રી વસ્તુપાલે પિતા આશરાજ સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી : ૧૨૮ ૧૨૫૧ માં શ્રીજિનપતિસુરિ અજમેર પધાર્યા ત્યારે મુસલમાનોના ઉપદ્રવથી બે મહિના કચ્છમાં વ્યતીત કર્યા : ૨૦૩ --ના વાગીણના એક શિલાલેખમાં ર૯ વાગીણના શાંત જિનાલયમાં ઉત્તરંગ કરાવી આપે : ૨૩૯ –ના અષાઢ વદિ ૧૫ ને ગુરુવારનો લેખ ઊથમણના જિનાલયના મંડપની દિવાલના સ્તંભ પર છે : ૨૩૭ ૧૨પર માં સેસલીના જિનાલયના મુ. ના. શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થયેલી છે : ૨૧૨ -માં વૃદ્ધદેવસૂરિ કેરટામાં ચાતુર્માસ રહ્યા ત્યારે મંત્રી નાગડ અને તેમના ભાઈ સાલિગને પ્રતિબોધ કર્યો; એમ ઉપદેશતરંગિણી'કાર કહે છે : ૨૨૯ -માં ઝાડલીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ચુકી અને ત્રિગડાની રચના કરવામાં આવી : ૨૪૦ –ના વૈશાખ સુદિ ૯ ને ગુરુવારે વાગીણના શ્રી શાંતિ જિનાલયને ઉદ્ધાર પં. ધણદેવે કરાવ્ય : ૨૩૯ ૧૨૫૩ માં ગુજરાત ઉપર શાહબુદ્દીન ગોરીએ ચડાઈ કરી ત્યારે તે કાસીંદ્રામાં પરાસ્ત થઈ પાછા વળ્યો હતો : ૨૬૧ --માં કુતબુદ્દીન અબક ગુજરાત પર ચડી આવ્યા ત્યારે ધારાવર્ષની સેના છેવટ સુધી તેની સામે ટક્કર ઝીલી શકી નહિ : ૨૧૬ ૧૨૫૫ ના આ સુદિ ૭ ને બુધવારના ઝાડલીના જિનાલય માંથી મળી આવતા શિલાલેખમાં પરમાર રાજા ધારાવર્ષની રાણી શૃંગારદેવીએ એ મંદિરને અરટ અને વાડી ભેટ કર્યાનું દાનશાસન છે : ૧૫૮, ૨૪૦ -ના ઝાડલીના જિનાલયના લેખમાં દુંદુભિ સ્થળને નિર્દેશ છે : ૨૩૯ -ના કાર્તિક વદિ ૧૧ ને બુધવારનો શિલાલેખ પાટણના અષ્ટાપદ મંદિરમાં છે : ૬૨ ૧૨૫૬ કરતાં પ્રાચીન ખેડબ્રહ્મા હોવું જોઈએ : ૮૬ ૧૨૫૬ નો શિલાલેખ ખેડબ્રહ્માની અદિતિવાવમાં છે : ૮૬ --ની આસપાસ વિજાપુરમાં શ્રેષ્ઠી પેથડે મહાવીર જિનનું મંદિર બંધાવ્યું ઃ ૯૦ For Private & Personal use only Page #342 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સલવાર સૂચી પર૩ –માં બહડદેવે પિતાના પિતા વીજલદેવના નામે વિજાપુર વસાવ્યું : ૯૦ --માં વિજાપુર વસ્યાની હકીકત સુતરાં જીર્ણોદ્ધારની સિદ્ધ થાય છે : ૯૧ ૧૨૫૭ ના લેખવાળી આગમગીય શ્રીહેમચંદ્રસૂરિની મૂર્તિ મહેસાણાના શુકલવાડામાં આવેલા શ્રીસુમતિનાથના દેરાસરમાં છે : ૬ ૮ -ના આષાઢ વદિ ૯ ના રોજની જંબકસુત મહં. શ્રી શાંતિ ગૃહસ્થની મૂર્તિ મહેસાણાની મનમોહન પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં છે : ૬૭ ૧૨૫૯ ને લેખ મડાના જિનાલયમાં રહેલી એક મૂર્તિ ઉપર છે : ૩૦૧ ૧૨૬૧ પહેલાં ભોરોલમાં કાઈ બીજું જિનમંદિર બંધાયેલું હોવું જોઈએ : ૪૩ ૧૨૬૧ ના જેઠ સુદ ૨ ને રવિવારને શિલાલેખ બેરલના મંદિરમાંના એક ખંડિત પરિકર ઉપર છે : ૪૩ -ને લેખ વાસાના સૂર્યનારાયણ મંદિરમાંથી મળી આવ્યો છે, તેથી વાસા ગામ આ સાલથી પ્રાચીન જણાય છે : ૨૫૭ ૧૨૯૪ ના શિલાલેખે વાગીણુના શાંતિજિનાલયમાંથી મળી આવે છે : ૨૩૯ ૧૨૬૫ પહેલાં વેલાર ગામ અને ત્યાંનું જૈન મંદિર બનેલું હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૬૫ -ને શિલાલેખ વેલારના જિનાલયની નવકીના સ્તંભ. ઉપર છે; તેમાં વિધિલાટ-વેવારને ઉલેખ ૧૨૭૦ કે ૧૩૧૬ લગભગમાં મંડલીક રાજાએ ગિરનાર પરના શ્રીનેમિનાથ ભનો પ્રાસાદસુવર્ણના પતરાથી મઢાવ્યો એવો શિલાલેખમાં ઉલ્લેખ છે : ૧૨૧ ૧૨૭૪ ના ફાગણ સુદિ ૫ ને ગુરુવારના રોજ શ્રીકસૂરિએ પાલનપુરમાં પ્રહ્માદન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, એ લેખ મુ. ના.ની પ્રતિમા ઉપર છે : ૩૩ –ના જેઠ વદિ ને મંગળવારના લેખવાળે નંદીશ્વર પટ્ટ નાણાના જિનાલયમાં છે : ૨૩૧ ૧૨૭૫ માં શ્રી સોમરિએ વડાલીમાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી એવો લેખ છે, એથી એ સંવત કરતાંયે વડાલી પ્રાચીન હોવું જોઈએ : ૮૭, ૮૮ -માં બનાવેલી કુંજરાપદ્રીયગ૭ના શ્રી શાંતિસૂરિની મૃતિ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથ મંદિરના મંડપમાં છે : ૧૨૨ ૧૨૭૬. માં ધોળકાના વીરધવલ રાજાએ વસ્તુપાલ-તેજપાલને મંત્રીપદે નિયુક્ત કર્યો : ૯૪ ૧૨૭૭ માં મહામાત્ય વસ્તુપાલ અહીં (ખંભાત)નો દંડનાયક નિમાયો : ૧૫ –માં વસ્તુપાલે સંઘપતિ બનીને પોતાના પરિવાર સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી = ૧૨૮ ૧૨૭૮ માં ગિરનારનાં દેવાલય સમરાવ્યાં એવો લેખ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથ જિનાલયના થાંભલા પર છે : ૧૨૧ ૧૨૮૦ માં પાટણમાં શ્રીનેમિચંદ્ર પૌષધશાળા વિદ્યમાન હતીઃ ૫૭ -માં વસ્તુપાલ-તેજપાલે વિજાપુરના ચિંતામણિ પાર્થ નાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્ય : ૯૧ –માં આલમશાહે નાકડા ઉપર ચડાઈ કરી નગરને ભાંગી નાખ્યું : ૧૮૩ ૧૨૮૧ નો લેખ મોટા પિોશીનાના શાંતિજિનાલયના મૂળનાયક ઉપર છે : ૮૯ ૧૨૮૩ માં અંચલગચ્છીય શ્રીસહપ્રભસૂરિ વિજાપુરમાં જગ્યા હતા : ૯૧ ૧૨૮૩, ૧૨૮૪, ૧૨૮૬, ૧૨૮૭, ૧૨૮૮, ૧૨૮૯ માં મળીને સાત યાત્રાઓ મંત્રી વસ્તુપાલે પરિવાર સહિત કરી : ૧૨૮ ૧૨૮૪ ના વસ્તુપાલ-તેજપાલના દાદાના લેખવાળી એક આરસ ખુબી પાટણમાં ડે. પંડ્યાના અભ્યાસગૃહમાં છે. દર –ના બે શિલાલેખે પાટણના જૂના કાલિકાના મંદિરમાં છે : ૬૨ -ના ફાગણ સુદિ ૨ ને રવિવારને લેખ તારંગાના મુખ્ય મંદિરના ગવાક્ષોમાં છે : ૧૪૮ ૧૨૮૫ પહેલાંનું જમણુપુર ગામ જણાય છે : ૪૬ ૧૨૮૫ ને જેન શિલાલેખ પાલનપુરની એક મસ્જિદના થાંભલા ઉપર છે : ૩૪ -ના સાતેક લેખે વેલારના જિનાલયમાંથી મળે છેઃ ૨૬૫ --ના ફાગણ વદિ ૭ ને ગુરુવારે શ્રેણી ગોસ્યા અને રામે વિલારના જિનમંદિરને રંગમંડપ કરાવ્ય : ૨૬૫ –ના જેઠ સુદિ ૧૧ ના દિવસે સુવર્ણગિરિના કુમાર વિહાર ઉપર વજ-દંડની પ્રતિષ્ઠા થઈ : ૧૮૮ ૧ર૬૮ ના દિવાળીના દિવસે સુવર્ણગિરિ પરના કુમારવિહારના પ્રેક્ષામંડપમાં સુવર્ણ કળશ આદિની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૮૯ -ના અષાઢ વદિ ૨ ના રોજ એક લેખ દીયાણુના જિનમંદિરની નવચોકીમાં રહેલી જિનમાતૃ વીશીના આરસપટ ઉપર છે : ૨૫૫ ૧૨૬૯ ના મહા વદ ૩ ને શનિવારે શ્રેષ્ઠી સહાએ અજારીના જિનાલયમાં રહેલી સરસ્વતી દેવીનું બિંબ ભરાવ્યું એ તેના ઉપર લેખ છે : ૨૪૨ ૧૨૭૦ માં શેઠ જગડુશાહના પિતા સેલ્ટા કંથકોટથી ભદ્રેશ્વરમાં રહેવા ગયા : ૧૪૬ For Private & Personal use only Page #343 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ જૈન તીર્થ સર્વસંગ્રહ -નો લેખ લીંચ ગામના દેરાસરની ધાતુપ્રતિમા ઉપર છે, તેમાં જામણુકીયગ૭ને ઉલ્લેખ જમણપુરને નિર્દેશ - એક લેખ સેરિસાના પરિકરના ગાદીના બે ટુકડાઓ પૈકી એક ટુકડા ઉપર છે : ૭૯ -માં વિજાપુરમાં શ્રીજગચંદ્રસુરિ અને શ્રીદેવભદ્રસૂરિએ ચૈત્રવાલગચ્છના શ્રીભુવનચંદ્રસૂરિ સાથે ક્રિોદ્ધાર કર્યો ઃ ૯૧ ૧૨૮૬ ની આસપાસ શ્રીવસ્તુપાલ-તેજપાલે શંખેશ્વરના મંદિરના - બીજો જીર્ણોદ્ધાર કરાવ્યું હશે : ૪૯ ૧૨૮૭ માં વામનાચાર્યનું લિંગાનુશાસન' વિજાપુરમાં તાડપત્ર પર લખાયું : ૯૧ - એક લેખ મડારમાં મારદેવીના મંદિરની પાસે આવેલા એક પથ્થર ઉપર છે : ૩૦૨ -ના મડાગામના શિલાલેખમાં મડાહડ ગામનો ઉલ્લેખ કરે છે તેથી એ ગામ એથીયે પ્રાચીન છે : ૩૦૧ -ના ચૈત્ર વદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ 8ને રવિવારે આબુ ઉપર આવેલા લૂણવસહીની પ્રતિષ્ઠા નાગેન્દ્રગથ્વીય શ્રીવિજયસેનસૂરિએ કરી: ૨૯૧ -ને આબુના લૂણવસહી મંદિરના શિલાલેખથી જણાય છે કે, ચંદ્રાવતીના પરમાર રાજા સેમદેવ અને તેના પાટવીકુંવર કાન્હડદેવે લુણવસહી મંદિરના નિભાવ માટે ડબાણી ગામ સુદા માટે ભેટ કર્યું હતું : ૧૫૮ -ના આબુના લુણવસહીના વ્યવસ્થાલેખમાં ઉંબરણીના શ્રાવકાએ વર્ષગાંઠને મહોત્સવ ઉજવવાનો નિર્દેશ છે; આથી ઠેઠ તેરમા સૈકામાં ઉંબરણીમાં જેનેની વસ્તી હેવાનું જણાય છે : ૨૭૮ -ના આબુના લૂણવસહીના વ્યવસ્થાલેખમાં ચંદ્રાવતીના શ્રાવકસમુદાયે વર્ષગાંઠને પ્રથમ દિવસ ઉજવવાનો ઉલ્લેખ કર્યો છે : ૨૭૯ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં મૂંગથલાના શ્રાવકોએ એ મંદિરના અઠ્ઠાઈ મહોત્સવને એક દિવસ ઉજવે એ ઉલ્લેખ હેવાથી એ સમયે અહીં જેન વસ્તી સારી હોવી જોઈએ : ૨૭૯ –ના આબુના લુણવસહીના વ્યવસ્થાલેખમાં ત્યાંના અઠ્ઠાઈ મહોત્સવને છઠ્ઠો દિવસ હણુદ્રાના શ્રીધે ઉજવ, આથી એ સમયે ત્યાં જેની વસ્તી સારી હશે એમ લાગે છે : ૨૯૬ -ના આબુના વસહીના વ્યવસ્થાલેખમાં સાહિલવાડાસેલવાડાના શ્રાવકેએ એ મંદિરને ઉત્સવ ઉજવવાને ઉલ્લેખ કર્યો છે : ૨૯૮ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં એ મંદિરના અડ્ડાઈ મહોત્સવને એક દિવસ મડારના શ્રાવકોએ ઉજવે એવો ઉલ્લેખ છે, આથી એ સમયે મડામાં જેન વસ્તી સારી હોવી જોઈએ : ૩૦૧ -ને આબુના લુણવસહીના વ્યવસ્થાલેખમાં વરમાણુના શ્રાવકાએ એ મંદિરને ઉત્સવ ફેજવવાનો ઉલ્લેખ છે; આથી એ સમયે આ ગામમાં જેનોની વસ્તી ઠીક હશે એમ જણાય છે : ૩૦૭ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં ડબાણીના શ્રાવકોએ એ મંદિરના અડ્ડાઈમહેત્સવને એક દિવસ ઉજવવો એવો ઉલ્લેખ છે, તેથી એ સમયે ડબાણીમાં જેનોની સારી વસ્તી હશે એમ જણાય છેઃ ૩૦૮ -ના આબુના લુણવસહી મંદિરના વ્યવસ્થાલેખમાં ધવલીના શ્રાવકોએ એ મંદિરના અટ્ટાઈમહોત્સવનો એક દિવસ ઉજવવો એ ઉલ્લેખ છે, આથી એ સમયે ધવલીમાં શ્રાવાની સારી વસ્તી હશે એમ જણાય છે : ૩૦૮ ૧૨૮૭–૧૨૮૮ માં વસ્તુપાલ-તેજપાલે આબુ અને ગિરનાર વગેરે સ્થળામાં કળામય મંદિર બંધાવ્યાં : ૬ ૧૨૮૭ (૫૭) નો લેખ વાજનવાળામાં આવેલા ખંડિત જૈન મંદિરના દરવાજાની બહારના એક સુરતીના પથ્થર પર છે: ૨૮૨ ૨૮૭ થી ૧૨૯૩ સુધીમાં આબુ ઉપરના લૂણસીની બધી દેરીઓની પ્રતિષ્ઠા થયેલી છે : ૨૯૨ ૨૮૮ ના કુલ ૬ શિલાલેખ ગિરનાર પર વસ્તુપાલ-તેજપાલની ટૂંકામાં આવેલાં મંદિરમાં છે : ૧૨૫ -માં વસ્તુપાલે ગિરનાર પરનાં મંદિર બંધાવ્યાં : ૧૨૭ -માં મહામાત્ય શ્રીવાસ્તુપાલ-તેજપાલે લુણિગવસહી પ્રાસાદ આબુમાં બંધાવ્યો : ૨૮૮ --માં મંત્રી વસ્તુપાલ-તેજપાલે ગિરનારમાં સત્યપુરીયાવતાર નામક મંદિરની સ્થાપના કરી : ૩૦૫ ૧૨૮૯ ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારના લેખવાળી પ્રતિમા રામસેનના મંદિરમાં છે : ૪૦ ૧૨૯૦, ૧૨૯૧, ૧૨૯૩ માં વસ્તુપાલ શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ વિસ્તારથી કરી : ૧૨૮ ૧૨૯૨ માં શ્રીમલયગિરિકૃત “નંદીટીકા’ વિજાપુરમાં તાડપત્ર પર લખાઈ : ૯૧ -માં આબુ ઉપર થયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં ૮૪ રાણાઓ, ૧૨ મંડલિકા, ૪ મહાધર, અને ૮૪ મટી જ્ઞાતિઓની સભામાં મંત્રી યશવીરે લુણિયવસતિની ૧૪ ભૂલો બતાવી : ૧૯૦ ૧૨૯૪ ની સાલની એક ગૃહસ્થતિ સિદ્ધપુરના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં છે : ૬૭ ૧૨૯૫ માં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’–તૃતીય પર્વ વિજાપુરમાં, તાડપત્ર પર લખાયું : ૯૧ -માં શ્રી અજિતપ્રભગણિએ ધર્મરત્ન–શ્રાવકાચાર' વિજાપુરમાં તાડપત્ર પર લખે : ૯૧ For Private & Personal use only Page #344 -------------------------------------------------------------------------- ________________ પરંપ - ૧ : ઘટનાઓની સલવાર સૂચી ૧૨૯૬ માં નાગેરનિવાસી શ્રેણી દેવચંદ્ર ચારૂપમાં શ્રી આદીશ્વર ભ. ને ગૂઢમંડપ અને ચોકીઓ સાથે જિનપ્રાસાદ બંધાવ્ય : ૪૫ –માં મંત્રી વસ્તુપાલનું મરણ થયું : ૧૨૭ -ના આબુના ફુણવસહી ચૈત્યના શિલાલેખમાં સુવર્ણગિરિ ઉપર અષ્ટાપદના ચૈત્યનો ઉલ્લેખ મળે છે : ૧૮૮ -ના એક શિલાલેખમાં નાગપુરી, લાહડે સુવર્ણગિરિના કુમારવિહારની ભમતીમાં એક દેરી કરાવી અને લાહિડના વંશજ રોકી દેવચંદ્ર સુવર્ણગિરિના અષ્ટાપદ ચૈત્યમાં બે ગોખલા કરાવ્યા : ૧૮૯ -માં જાલેરના સુવર્ણગિરિ પરના કુમારવિહાર નામક શ્રી પાર્શ્વજિનાલયના ગોખલામાં બે મૂર્તિઓ સ્થાપન કરવામાં આવી : ૧૯૨ -ના વૈશાખ સુદિ ૩ ના દિવસે શેઠ નેસડના કુટુંબના માણસેએ તારંગાના મુખ્ય મંદિરના એક ગોખલામાં શ્રી અજિતનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી : ૧૫૦ -પછીના કોઈ સમયે લગભગ ૧૪મી શતાબ્દીમાં સંશ્રેણી દેવચંદ્ર ચારૂપમાં ગૂઢમંડપ, ચોકીઓ તેમજ શ્રી આદિનાથના બિબની પ્રતિષ્ઠા કરાવી : ૧૦૧ -પછી એટલે વિ. ૧૪મી શતાબ્દીના પહેલા પાદમાં શ્રેષ્ઠી દેવચંદ્ર ચારૂપના જિનાલયને દ્ધાર કરાવ્યું : ૨૦૧ ૧૨૯૭ માં આબુ ઉપરના લૂણવસહી મંદિરમાં આવેલા દેરાણી જેઠાણીના ગોખલાથી પ્રસિદ્ધિ પામેલા ગોખલાઓની પ્રતિષ્ઠા થઈ : ૨૯૨ -માં સંઘપતિ હરિશ્ચંદ્ર સારના મંદિરને મંડપ બનાવ્ય; એવો શિલાલેખ સાચોરની એક મસ્જિદમાં મૌજુદ છે : ૩૦૫ ૧૨૯૮ ના વૈશાખ વદ ૩ ને શનિવારનો પાટણન્ના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાંની આચાર્યપ્રતિમા પરનો શિલાલેખ –મા સૈકા પહેલાંનું કાજરા ગામ હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૭૧ -મા સૈકાથી પ્રાચીન ગોહલીનું જિનમંદિર હોવું જોઈએ : ૨૪૬ -મા સૈકા પહેલાંનું સેલવાડા હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૯૯ -મા સૈકા કરતાં ડબાણ ગામ પ્રાચીન હોવા વિશે શંકા નથી : ૩૦૮ ૧૩ મી સદીમાં રાજા ધારાવર્ષ થયો એટલે તેના ભાઈ પ્રહલા દનને સમય પણ એ જ મનાય : ૩૨ -મી સદીમાં દાંતીવાડાના શ્રી આદીશ્વર મંદિરમાં શ્રી પદ્મપ્રભસ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠિત થયાનાં ચિહ્નો પ્રતીત થાય છે: ૩૫ -મા સૈકામાં થયેલા શ્રેણી આહલાદન દંડનાયકે થરાદના ઋષભદેવ ચૈત્યમાં કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી : ૪૧ -મા સૈકાના શિલાલેખો હારીજગચ્છના મળે છે : ૫૧ -મા સૈકાનું મહેસાણું પુરવાર થાય, જે સં. ૧૨ ૫૭ને શિલાલેખ અહીંને હેય તે : ૬૭ -મા સૈકામાં મોટા પશીનામાં જૈન મંદિર બંધાયું હશે : ૮૯ -મા સૈકાના છેલ્લા ચરણમાં ધોળકા વસ્યું હોય એમ શ્રીદુર્ગાશંકર શાસ્ત્રીની ધથી જણાય છે : ૯૪ -મા સૈકામાં વસ્તુપાલ મંત્રીએ પાલીતાણાના શ્રી પાર્શ્વનાથ મંદિરની યાત્રા કરી : ૯૮ –મા સૈકામાં શત્રુંજય ઉપર અનુપમા સરોવરની રચના થઈ : ૧૦૦ -મા સૈકામાં મંત્રી તેજપાલે વુંજયની પાજ બંધાવ્યાનો વૃત શિલાલેખ મળે છે : ૧૦૧ -મા સૈકામાં તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પિતાના નામથી કિલ્લો, વાવડી, મંદિર અને બગીચાથી યુક્ત તેજલપુર ગામ વસાવ્યું : ૧૧૯ -મા સૈકામાં ગિરનાર પર કુમારપાલ રાજાએ કુમારપાલ ટૂંકનું મંદિર બંધાવ્યું : ૧૨૪ --મા સૈકામાં શ્રી કુમારપાલે પ્રભાસપાટણમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૧૩૪ –મા સૈકામાં ધૂળકાના રાજા વિરધવલ અને ભદ્રેશ્વરના રાજા ભીમસિંહ વચ્ચે યુદ્ધ થયાનો પ્રસંગ સં. ૧૪૦૫ માં રચાયેલા પ્રબંધકોશમાં આપેલ છે : ૧૩૯ -મા સૈકા સુધીને તારંગાને ઇતિહાસ અંધકારમાં છે: ૧૪૬ -મા સૈકામાં આભૂને પુત્ર અભયદ આનંદ (સંભવતઃ અર્ણોરાજીના મંત્રી હતા : ૧૬૦ –મા સૈકામાં અાદને પુત્ર આંબડ જાલેરના મુખ્ય અધિકારી હતો : ૧૬૦ –માં “હૈમવ્યાકરણ–તતિપ્રકરણ” વિજાપુરમાં તાડપત્ર પર લખાયું : ૯૧ -ના ભાદરવા સુદ ૫ ને બુધવારને શિલાલેખ દત્તાણીના ખંડિત જિનાલયના એક સ્તંભ પર છે, તેથી એ ગામ અને મંદિર એ સાલ કરતાંયે પ્રાચીન જણાય છે : ૨૮૨ ૧૨૯૯ ના ચૈત્ર સુદિ 11 ને શુક્રવારના રોજ શ્રીપૂર્ણચંદ્ર ઉપાધ્યાયે હંધુડીના જિનાલયમાં બે ગોખલા અને બધાં શિખરે કરાવ્યાં : ૨૦૯ ૧૨ ––નો શિલાલેખ અારીના જિનાલયમાંની એક આચાર્ય પ્રતિમા ઉપર છે : ૨૪૨ ૧૩ મા સૈકા પહેલાંનું જાલેરના સુવર્ણગિરિ પરના શ્રીમહા વીર જિનાલયનું શિખર જણાય છે : ૧૯૨ For Private & Personal use only Page #345 -------------------------------------------------------------------------- ________________ પરદ – સકામાં આગનો પુત્ર પાલ મેન્ડીન બાદ શાહના પ્રધાનોમાં મુખ્ય મંત્રી હતા ઃ ૧૬૦ –મા સૈકામાં પાલના પુત્ર ના રતાન જ્યા લુદ્દીન બાદશાહના રાજ્યના સમગ્ર કારભારી હતા ઃ ૧૬૦ –મા સૈકાના મધ્યકાળ સુધી નાકારનગર આબાદ હતું : ૧૮૩ --ની તાદામાં કામકેન્દ્રએ પેલી બારીની માળામાં પ રિ પર કાર્ટિશ્વર ધનાઢોના નિવાસનો ઉલ્લેખ મળે છે ઃ ૧૮૭ -- રાકામાં પક્ષીવાવ શ્રેષ્ઠી તેમના ડબીઓએ રરૂપ, ગિરનાર, આબુ, ધાર, તારંગા, પાક, લાલ, પાલનપુર, અને ચારૂપ આદિ સ્થાનોનાં જિનદશમાં ધર્મસ્થાનો અને પ્રતિ વગેરે સ્થાપન કરાવી : ૨૦૦ –મા સૈકાની શરૂઆતમાં જિનારિ અજમેર પધા ત્યારે રાજા અર્ણોરાજ તેમના દનાર્થે આવ્યા : ૨૦૩ -મા દર્દીમાં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ સેવાડીના શ્રીમહાવીર જિનાલયની ૫૬ દેવકુલિકાઓમાં છે : ૨૧૧ -મા સકાથી ર્વાચીન નહિં એવું કારઢાનું કામાદિ જિનાલય છે ઃ ૨૨૯ -મા સકામાં સહેરાય આચાય પ્રતિતિ ત્રણ મૂર્તિ ચક્કીના જિનાલયમાં છે ઃ ૨૩૬ —મી (ઈ. સ. ની ૧૨ મી) સદીમાં નીતેાડાનું `મદિર બનેલું હાવાનું શ્રીએઝાજીનું મતવ્ય છે ઃ ૨૪ --ી શતાબ્દીના શ્રીકેન્દ્રર પોતાની સતરીતીપમાળા'માં પણ ભ, વીરના જન્મથી ૩૭મા વર્ષે પૂર્ણરાજ નામના રાજાએ મૂંગથલામાં જિનચૈત્ય બનાવી ભ. મહાવીરની સ્મૃતિ સ્થાપન કરી, એવા ઉલ્લેખ કરે છે ઃ ૨૮૧ –મી સદીમાં કનોજના રાજાએ સાચેરમાં વીર્ ભગવાનનું ઉબાર ( લાકડાનું મદિર બનાવ્યું ઃ ૩૦૫ —મા સૈકામાં નાયક આદિને સાચારના વીર જિનાલયમાં શ્રદ્ધા જિમ્નની પ્રતિષ્ઠા કરાવી : કપ ૧૩-૧૪ મા સૈકામાં સાચારના તીની મહત્તા કેટલી હશે એનું અનુમાન શિલાલેખાથી થાય છે : ૩૦૫ “મા નકામાં વિજાપુરમાં જૈનોની આબાદી સારી હતી : ૯૨ ૧૩ અને ૧૫ મા સૈકામાં મૂંગથલાના જિનાલયને જ્ગાંધાર ચપ એસ શિલાલેખથી જણાય છે ઃ ૨૮૧ ૧૩૦૦ ની આસપાસમાં દાવડમાં શ્રીપાર્શ્વનાથનું મંદિર બંધાયું હાય એમ જણાય છે : ૮૩ ની આસપાસ શ્રીમતિએ રચેલી અપ્રત્તરીતીયમાળા'માં ભ. મહાવીર અ`દભૂમિમાં વિચાર્યં હતા એવા ઉલ્લેખ મળે છે : ૧૫૪ જૈન તીય રસપહ --ની આસપાસ શ્રીમહરિએ રચેલી ખાત્તરીતીયમાળામાં ભવાડાના મહાવીર જિનાલયના ઉલ્લેખ છે : ૨૭૧ -ની આસપાસમાં રચાયેલી બનીનીય માળા'માં અને સ. ૧૭૫૦ માં ૫. સૌભાગ્યવિષએ રચેલી તીર્થંમાળા'માં બ્રાહ્મણવાડામાં વીરભગવાનનાં ચરણો હોવાનું જણાવ્યું છે : ૨૭૨ ૧૯૦૧ માં મુજ રાĂ મુંજપુર વસાવ્યું : પર – સને ૧૨૪૪ માં કાર બૂએ એક વાવ બધાવી વાવ નામે કસબો વસાવ્યો : ૪૨ સુધી પાટણમાં વનરાજવિદ્વાર વિદ્યમાન હતો : પક --માં ખરતરીય જિનેશ્વરસૂરિઓ વિઘ્નપુરમાં પ્રદેશ કર્યાં : : ૯૧ -ના વૈશાખ મહિહને ગુવારના દિવાલેખ આજ્ઞાની મૂર્તિ ઉપર છે તે મૂર્તિ પાટણના પંચાસરા બાનાથના મંદિરમાં મૌજુદ છે ઃ ૫૭ ૧૩૦૨ માં શ્રપુતિ કરના ઉપદેશથી મુંના ભોરાલમાં જિનમંદિર અને થાય બધામાં ર૩ –માં શ્રીવિદ્યાન દસૂરિએ દીક્ષા લીધી : ૯૧ -ના ચાલેખો અચલગઢમાં આવેલા યોનિનાય ના દરમાંના કાક્રસગિયા ઉપર છે ! હેપ ની બારપાસ ઝીંઝુવાડાના રાજા દુર્જનને પેપરના વો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો : જ ૧૩૪ ના જૈન શિલાલેખા પાનપુરની એક માના થાંભલા ઉપર છે : ૩૪ -માં મંત્રી તેજપાનું મરણ થયું ઃ કર્ક -ના બીન જ મુને સામષારના લેખવાળી મૂર્તિ તારગાના મુખ્ય મંદિરમાં છેઃ ૧૪ ૧૬૦૫ માં રૂપાંચ-પાંચકની નિા ગાંમાં લખાણ : ૩૦ --ના વૈશાખ સુદ ૩ ને શનિવારના લેખ ગિરનાર પર વસ્તુપાલ—જપાની ટૂંકમાં ાયેલાં ત્રણ મદિરો પૈકી વચ્ચેના શહેરના સૂના નીચે છે : ૧૨૬ —ના અષાઢ વિદે છતે ગુવારના લેખવાળ મૂર્તિ તારંગાના મુખ્ય મંદિરમાં છેઃ ૧૪૯ ૧૩૦૬ ની સાલની એક ગ્રંથપ્રશસ્તિમાં મહુવાનું મધુમતી નામ નોંધેલું મળે છે ઃ ૧૧૦ ૧૩૦૯ ના લેખા રાંતેજના જિનમ ંદિરની દેરીમાં રહેલાં શ્રાવકશ્રાવિકાનાં યુગલના બે મિત્તે પટ્ટી ઉપર છે ૧૩૧૦ ના વૈશાખ કે તે નિયારે બારના શ્રીમહાવીર વિધિમાં મહામત્રી રેન્ડિના તત્ત્વવધાનમાં એવી જિનાલયની પ્રતિષ્ઠા, દીક્ષા ાદિ મહેસવે થયા : ૧૯૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી —–ની સાગના એક સત્તરિય નિપાત બારિયાના શ્રીનેમિ જિનાલયમાં છે ઃ ૨૮૬ -ના વૈશાખ હિંદ પાને ગુરુવારે આરાસણાના પોરવાડ આવક ાસપાલે આરાસણાના શ્રીનમિચેલ માટે સ્ના કાવ્યાને લેખ કુંભારિયાના પાન મજિનાલયમાં વિદ્યમાન છે : ૨૮૬ ૧૩૧૨ માં પ્રચલિક ઉપાધ્યાયે અભષચરત' કહ્યું : હર માં ભદ્રેશ્વરના જૈન મંદિરના જીર્ણોદ્ધાર શેઠ જગાહે કરાવ્યા હશે ઃ ૧૪૧ ૧૩૧૨ અને ૧૩૩૨ ના છે. સુરતી લેખો કરિયાના શ્રીશાંતિજિનાલયની નજીક આવેલા બે પપ્પા ઉપર છે : ૨૮૪ ૧૩૧૩ ની સાલની આપાનાધન કાપતિમાં મહુવાના શ્રીમહાવીર મંદિરમાં છે : ૧૧૧ ૧૧૪ માં અચલગીય જિનિયરને ચાય પી મળી ઃ ૫૪ —ના લેખ કુરિયાના મિજિનાલયના ગૂમડપમાં આવેલા કાપ્પિા ઉપર ડે ૨૮ ના --ના જો નાદ ને મંગળવારનો લેખ જિનાલવની એક ડેરીમાં બિયરની ગાદી ઉપર છે ઃ ૨૫૨ ૧૩૧૫ માં ગુજરાતમાં ભારે દુકાળ પડયો : ૧૩૯ “ના કાય મૂર્તિ રને જીવવારના શિલાલેખઃ ૧૩ ૧૩૧૬ ના મહાસુદ ના દિવસે રાળ સાન્ટિંગવના સમયમાં સુવર્ણગિરિના શાંતિનાથ મંદિરમાં સુવર્ણ કળશ, ધન– દંડ આદિ ચડાવવામાં આવ્યાં : ૧૯૦ ૧૧૭ મી બાવધ પ્રકરણ' સ્પાર્થ : ૩૭ જાલેરમાં રાળ ચાચિગદેવ શન્ય કરતા હતા કે ક –માં વિજાપુરમાં શ્રીવાસુપૂજ્યના મંદિર ઉપર સુવર્ણ દડ-કળશ ચડાવવામાં આવ્યા : ૩૭ –માં ભીમપલ્લીમાં વીચૈત્ય બન્યું : ૩૭ –માં શ્રીઅભયતિલક ગણુએ ‘મહાવીરરાસ’ની રચના કરી: કુછ –માં શ્રીજિનેશ્વરસૂરિએ વિજાપુરના શ્રીવાસુપૂજ્ય મંદિર ઉપર ણુડ અને મુળગું કળશ પચ્યા હર -ના મહાસંદ કર ના ષસે જાલેમાં કીર્તિનના વિપત્ય ઉપર શ્રાજિનેશ્વરસૂરિએ જાડ અને ગુલ કોની પ્રતિષ્ઠા કરી ૩૭ : —ના મહા સામે ૧રની નોંધ પ્રમાણિક જણાય છે! ટિ ૧૯૦ ૧૩૨૦ ના ખીજેથી મળી આવેલા એક શિલાલેખમાં ગિરનાર પર મત્રી સામસિ ંહ અને સલખસિહ નામના ભાઈ એએ દર બંધાવ્યાનો ઉલ્લેખ મળે છેઃ ૧૨૬ પરવ ને રાજા માનવનો શિલાલેખ બારીના ગામાલજીના મંદિરમાં છે : ૨૪૧ —ના હરીના શિલાલેખમાં રાખ અર્જુનદેવનું નામ છે ? ४ । જે સર્દ ૧૦ ને સોમવારે ચંદ્રાવતીના મહારાજા1જ હસુસિંહના મંત્રી ખેતાએ કાળાગરાના નદિ માટે કંઈક દાનશાસન લખી આપ્યું : ૯, ૨૫૪ ગુગમાં પંચક મંત્રો શ્રધમ યાસિના ઉપદેશથી ૉર ચીને દર જિના બધાનાં : ૧૫૬ જગમાં માંડવગઢના શ્રેષ્ઠી પેસાદ મા ( મેઘઈમાં ) શ્રીચંદ્રપ્રભુનું મંદિર બંધાવ્યું : ૨૧ ૧૩૨૧ માં સ. પેથડ અને ઝાંઝણે જીરાવલામાં એક જૈન મંદિર બંધાવ્યાની નોંધ ‘ઉપદેશતર ગિણી'થી જાણવા મળે છે : ૩૦૦ ૧૩૨૨ ના વૈશાખ વદ ૧૩ ના દિવસે સાચારના મહાસ્થાનમાં ત્યારે શૌર્તયનું રાજ્ય હતું. ત્યારે આરવાળ ભડારી છાડાઓ સાચારના માપીર જિનાલયનો - હાર કરાવ્યો, એવા શિલાલેખ સારની મસ્જિવમાં મીદ છે કંપ ૧૩૨૩ ના જેઠ સુદ ૮ ને ગુરુવારના ચિત્રાલેખ અજરામાંથી મળી આવેલી કાઉગિયા મૂર્તિ પર છે : ૧૯૮ -ના લેખવાળા દીપર પારિયાના કાનોમ જિનાલયમાં છે : ૩૮૬ ના આસા સુદિ ૫ ના રાજ એક શ્રેષ્ઠીએ સિરોહીની ભૂમિમાં શ્રીઆડીપરના મંદિરનું શિલારાણુ કર્યું ઃ ૨૪૬ ૧૩૨૪ ના લેખ વિજાપુરના ચિંતામણિ પાદરમાં રહેલી ચોવીશીના પટ્ટ ઉપર છે : ૯૬ –ના લેખો નાવાઈના પત્ર પર્વની ટેકરીના મૂળમાં આવેલા શ્રીગોડીપા મદિરના મૂ॰ ના॰ ની આસપાસની એ પ્રતિમાએ! ઉપર છે : ૨૨૪ -માં ધર્મરત્નપ્રકરણ' અર્જુનદેવના રાજ્યમાં મ૦ સામની પ્રતિપત્તિમાં વિજાપુરમાં પત્ર પર લખાયું હત -ના ફાગણ સુદિ ૬ ને બુધવારા પાલનપુરના જિનાલયમાં શિલાલેખ છે : ૩૪ —ના ફાગણ સુદિ ૮ ને ગુરુવારે હસ્તિકડીગચ્છના શ્રીચાચાર્યે બાબાદેવની પ્રતિય કરેલી, તે મૂર્તિ ઉદયપુરના બાબેલાના જિનાલયમાં છે : ૨૦૭ ૧૩૨૬ માં વિજાપુરના વાસુપૂજ્ય મદિરમાં ફુલચંદની પત્ની ખેડૂએ વીરપ્રાંતેમાલ કૃત ગાખલા તથા ચોવીશ તી કરાની માતાઓની પ્રતિષ્ઠા શ્રીજિનેશ્વરસૂરિ પાસે કરાવી : ૯૨ ૧૨૮ માં કવિ કુમારષ્ટિએ અતિની પ્રસ્તિ રહ શ્લોકમાં ચી : ૯૨ Page #347 -------------------------------------------------------------------------- ________________ પડ -માં લખાયેલી શતકા' નામની હસ્તલિખિત ક પત્રીય પાયામાં હમીપત્તનના પીયાવાડીય એકીની હકીકત નોંધેલી છે : ૨૭૬ –ના માધ સુદિ ૯ ના દિવસે વિજાપુરના વાસુપૂજ્ય મંદિરમાં શ્રેષ્ઠી કુલચ ઋષભાદિની દેરીએ કરાવી : ૯૨ ૧૭૨() ના એક લેખ કથકાટના ખંડિત જૈન મદિરમાંથી મળી આવ્યા છે : ૧૪૬ ૧૩૩, ૧૪૭૧, ૧૫૧૩, ૧૫૨૭, ૧૬૭૬ ની સાલના લેખા વિપુરના ભારવાડાના બીબીપુર મંદિરની ધાતુપ્રતિ મા ઉપર છે : ૯૩ ૧૩૩૧ માં શ્રીમાગતિક પ્રવૃતિને વિન્તપુરમાં તાડપત્ર પર લખાઈ : ૯૧ ના વૈશાખ સુદ ૪ ના પાલનપુરના જિનાલયમાં શિલાલેખ છે ઃ ત્ર –ના વૈશાખ માસને લેખ કૅલદરના ગૂઢમડપમાં એક ખાલી પડેલી ગાદી પર છે ઃ ૨૫૧ ૧૩૩૨ ના મહા સુદિ ૧૫ ના લેખવાળી શ્રીમહાવીરની મૂર્તિ સહેરના જિનમંદિરમાં વિદ્યમાન છે ઃ કર ૧૯૪૭ ના એક શિલાલેખ ગિરનારના મુખ્ય શ્રમિનાથ મંદિરના સ્તંભ ઉપર છે, તેમાં શ્રેષ્ઠી હરપાલે મંદિરને કઈક શેર આપ્યાનો ઉલ્લેખ છે : ૧૨૨ ના એક શિક્ષલેખ જિરાતના જૈન મંદિરમાંથી મળી આવ્યો છે, તેમાં ભ, મહાવીર શ્રીમાલમાં પધાર્યા હતા, એવા ઉલ્લેખ એક નવી સમસ્યા ઊભી કરે છે : ૧૫૪, ૧૭૬ —ના ખાસ સુદિ ૧૪ ના ભિન્નમાલમાં યાત્રામહાત્સર પ્રસગે ન ચાચિત્રે શ્રીમહાવીર, જિનાલને તે થ કેટલાક કમનું દાન કર્યું અને લાલેખ બિનગાલમાં જૈન મંદિરના બિબેર પાસે આવેલી નાખે તળાવની ભીંત ઉપર છે : ૧૫૯, ૧૭૮ —ના ફાગણ વદ ૬ ના લેખ ાકરાના ગાયના મંદિરમાં છે, જેમાં રાવ વોએ દિન પ્રતિ કરાવ્યાનું જણાવ્યું છે ઃ હડ સાનાધારી ૧૩૩૪ (૨૪૩)ના વૈશાખ સુદ ૫ ને બુધવારના શિલાલેખ મીડિયાના જૈન મંદિરમાં છે ઃ ૧૩૩૫ માં અચલગચ્છના શ્રીઅજિતસિ ંહસૂરિના ઉપદેશથી શ્રેષ્ઠી જયતાએ ચાણસ્મામાં શ્રીભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યુ : ૫૭, ૫૪ - એક તિ રિયાલેખ ગિરનારના મદિરના મુખ્ય શ્રીનેમિનાથ મંદિરના સ્તંબ ઉપર તેમાં લીધુ ચડી સબવે ઉલ્લેખ છે : ૧૨૨ --નો લેખ યુડી-ના સભામાપના થાંભલામાં છે, તેમાં મૂઢ ના રા.વિધાન મહાવીરથનો ઉલ્લેખ છે: ૨૦૯ જૈન તીર્થ સસંગ્રહ ૧૩૩૫, ૧૩૩૬, ૧૩૪૫ ના કેળે યુઢીના જિનાલયના થાંભલા ઉપર છે : ૨૭ ૧૩૩૭ ના જ વિદ ૪ ને શક્રવારે શ્રીજૈનમ ધરિએ વિન પુરમાં પ્રવેશ કર્યો : ૯૨ ૧૩૩૮ ના જ સુદિ ૧૪ ને શુક્રવાર કુંભારિયાના શ્રમિ જિનાલયમાં આરાસણાના રહેવાસી ગેાનાના વશમાં થયેલા કો આસપાશે એમાનવતસ્વામી બિંબ અને અશ્રાવબોધ–સલિકાવિહારના પટ્ટા કરાવ્યાના લેખ એ મરિના એક પાં છેઃ ૨૮૭ ૧૩૩૯ નો એક શિલાલેખ ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ જિનાસપના તબ પણ છે, તેમાં શ્રેષ્ઠી પુર્માસનું ત્રિને કિ ભેટ આપ્યાનો લેખ : ૧૨૨ -ના અષાડ સુદ ૩ ને મગળવારે સિરાહીમાં શ્રીદીબરના મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૨૪૬ ૧૩૪૦ માં મત્રી પેથડના પુત્ર ઝાંઝણે માંડવગઢથી શત્રુંજયને સંધ કાઢયો : ૪૧ -ના એક લેખમાં કારમાં જૈન મંદિર બંધાવનાર આક્રંદેવના પુત્રા નામે લાખા અને સેહ્વાનાં નામેા વંચાય છે ઃ ૧૪૬ ના પોષ સુર્દિ હૈ ના વિસે મકિપુરના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૯૩ ૧૩૪૨ ના જે વિદે ૯ ના રાજ સામંતસિંહના સાંનિધ્યથી જાલેારમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને મહાત્સવ થયા : ૧૯૦ ૧૩૪૩ નો એક લેખ કાઢેાલીના જિનાલયના મૂ॰ ના॰ ના પરિકરની ગાદીમાં છે, તેમાં કલિકા-કાાલીના ઉલ્લેખ છે, એથી ગામ અને મંદિર એ સાલથી પ્રાચીન છે ઃ ૨૫૭ --માં શાન્તાચાર્ય કૃત ‘ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ' વિજાપુરમાં તાડપત્ર પર લખાઈ : ૯૧ – લેખ વિન્તપુરના ચિંતામણિ પાર્શ્વમંદિરની એક મૂર્તિ પર છે : ૯૩ -ના મા મદદરને નિયાનો લેખ નાના મર્કરમાં રહેલી મહા મસિહાની મૂર્તિઓ ઉપર છે : ૧૩૮ -ના યાડ સુરિ ને સોમવારના વિષસે મૈત્રાણામાં દેવ સન્મુખ ધારે પડતુ ભેકો લેખ મૈત્રાણામાં પાળિયા ઉપર છે, તે દેવ મેત્રાણાના જિનમંદિરના જ હોઈ શકે : ૪૫ ૧૩૪૪ ના મહા સુદ ૧૧ ના લેખવાળી એક આચાય પ્રતિમા હથુડીના જિનાલયમાં છે : ૨૦૭ “ના જે દિ ૧૦ ના રિલાલેખ બીડિયાના શોમાં રહેલી અંબિકાદેવીની મૂર્તિ ઉપર છે : ૩૭ ૧૩૪૫ નાં કત્તાણીના જિનાલયના શિલાલેખથી જ્ગ્યા છે કે, આ ગામના ઠાકાર પરમાર દેવડા પ્રતાપસી અને હેમદેવે Page #348 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી પર અહીંના મંદિર માટે બે ખેતરો આપ્યાં અને રે. મહીપાલના પુત્ર સુહાસિંહે મંદિરના તીર્થકર દેવની યાત્રા કરી ૪૦૦ દુશ્મની ભેટ કરી : ૧૫૯, ૨૮૩ -ના હથુંડીના જૈનમંદિરનો શિલાલેખ હાથિઉંડી ગામમાં શ્રી મહાવીરને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે : ૨૦૯ ૧૩૪૬ માં “સ્થાનાંગસૂત્રટીકા’ વિજાપુરમાં તાડપત્ર પર લખાઈ ૯૧ – લેખ સાતસેથી થોડે દૂર પડેલા જૈન મંદિરના ખંડિયેર પાસેના એક પાળિયા ઉપર છે; આથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું કહી શકાય : ૩૦૩ ૧૩૪૭ નો જૈન શિલાલેખ પાલનપુરની એક મસ્જિદના પ્રવેશ. દ્વાર ઉપર છે : ૩૪ ૧૩૪૮ ના અષાડ સુદિ ૯ ને મંગળવારને લેખ ધનારીના શ્રી શાંતિજિનાલયના પાટડા પર છે તેમાં ધારી ગામનો ઉલેખ છે આથી આ ગામ એ સાલથી પ્રાચીન છે : ૨૫૨, ૨૫૩ -માં મોગલસેનાએ સાચેર ઉપર ચડાઈ કરી : ૩૦૫ ૧૩૪૯ ને એક લેખ બ્રાહ્મણવાડાની એક જિનમૂર્તિ ઉપર છે : २७२ -ના ચિત્ર વદિ ૬ ને રવિવારનો શિલાલેખ પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં છે : ૬૦ ૧૩૫૦ થી ૧૩૭૭ સુધીના વિમલવસહીમાંના મહારાજાઓના આજ્ઞાપત્રના ચાર લેખોમાં આબુ ઉપર બે મંદિર હોવાને ઉલ્લેખ છે : ૨૯૨ ૧૩૫૧ નો શિલાલેખ મેત્રાણાના મંદિરના મૂળ ના ની ગાદી ઉપર છે : ૪૫ -ના લેખવાળી બે કાઉસગિયા પ્રતિમાઓ વરમાણના જિનમંદિરમાં છે, તેમાં બ્રહ્માણગચ્છના મંદિરમાં માહાડગચ્છીય શ્રેષ્ઠી પુનસિંહે એ ભરાવ્યાનો ઉલ્લેખ છે : ૩૦૭ ૧૩૫ર ના ત્ર સુદ ૨ ને ગુરુવારનો સુરભીલેખ મકારમાં જેરાજના ચોતરા પાસે છે, તેમાં વિસલદેવ રાજાએ નિયુક્ત કરેલા મંજિગ મંત્રીએ દાણ માફ કર્યાનો ઉલ્લેખ છે : ૩૦૨ -ના વૈશાખ સુદિ ૪ ના દિવસે મંત્રી વીરા અને ભંડારી ગિગન વગેરેએ બાડમેરના શ્રી આદિ જિનાલયને માટે કેટલાક લાગાએ નાખ્યા : ૧૮૨ ૧૩૫૨, ૧૩૫૬, ૧૩૫૬, ૧૬૯૩ ના લેખે જુના બાડમેરના ખંડિયેર જિનાલયમાંથી મળી આવે છે : ૧૮૨ *૧૩૫૩ માં અલ્લાઉદ્દીને પાટણને પાધર કર્યું, એ જ સમયે ભીમપલ્લીનો પણ નાશ થયો : ૩૮ –માં ભગવતીસૂત્ર’ વિજાપુરમાં તાડપત્ર પર લખાયું : ૯૧ –માં પથડે શ્રેષ્ઠીએ વિજાપુરમાં લખાવેલી “ભગવતીસૂત્ર'ની પ્રતિની પ્રશસ્તિમાં સંડેરના વીર જિનમંદિરના ઉલ્લેખ કરેલ છે : ૭૧ ૧૩૫૩ થી સં. ૧૯૫૬ સુધી કર્ણ વાઘેલ ગુજરાતની ગાદીએ હત : ૫૯ ૧૩૫૪ ના પિષ વદિ પના લેખવાળી સંભવતઃ શ્રીહેમચંદ્રસૂરિની મૂર્તિ ઘોઘાના શ્રી નેમિનાથ જિનાલયમાં છે : ૧૧૩ -ના વૈશાખ સુદ ૨ ને સોમવારના લેખવાળી કાઉસગિયા પ્રતિમાઓ તારંગાના મુખ્ય મંદિરમાં છેઃ ૧૫૦ -(ઈ. સ૧૨૯૭)માં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત સર કર્યું : ૨૮ ૧૩૫૪-૫૫-૫૬ ના પાળિયાઓ ભીલડિયામાં ઊભા છે : ૩૮ ૧૩૫૫ લગભગમાં ભેરોલમાં રૈવતાચલાવતારની પ્રતિષ્ઠા થઇ હશે : ૪૩ -ના વૈશાખ વદ અને શિલાલેખ ભોરોલના મંદિરમાં અંબિકાની ખંડિત મૂર્તિ ઉપર છે : ૪૩ -સુધી ભરેલનું નામ પીપલગ્રામ પ્રસિદ્ધ હતું : ૪૩ ૧૩૫૬ ના કાર્તિક માસમાં બાડમેરના શ્રી આદિજિનાલયમાં પડખેની ચોકીઓ સલખણ શ્રેણીઓ કરાવી : ૧૦૨ -ઉત્સુલખાન સારનો નાશ કરવા આવ્યો : ૩૦૫ -કાર્તિક માસમાં બાડમેરના શ્રી આદિજિનાલયમાં મધની ચેક નાગપાલ શ્રાવકે બનાવી : ૧૮૨ ૧૩૫૭ ના લેખવાળી આચાર્ય મહારાજની ભવ્ય મૂર્તિ ઘોઘાના શ્રીછરાવલા પાર્શ્વજિનમંદિરમાં છે : ૧૧૩ ૧૩૫૮ ને એક લેખ ગિરનારના મુખ્ય શ્રી નેમિનાથ જિનાલયના બેયરામાં રહેલી શ્રી નેમિનાથની પ્રતિમા ઉપર છે : ૧૨૨ ૧૩૫૯ માં અંચલગચ્છીય શ્રીઅજિતસિંહરિને સ્વર્ગવાસ થય : ૫૪ -ના ફાગણ વદિ અને ગુરુવારને એક ગુટક લેખ દિલદરના જિનાલયના મૂળનાયકના પરિકર પર છે : ૨પર -ના વૈશાખ સુદિ ૧૦ને શનિવારે વાગીણુના શ્રી શાંતિજિનાલયના નિભાવ માટે સેલંકી–સમુદાયે મળીને પ્રત્યેક અરટ દીઠ અમુક લાગાનું દાનશાસન કરી આપ્યું એ લેખ વાગીણના શ્રી શાંતિજિનાલયમાં છે : ૧૫૯, ૨૩૮ ૧૩૬૦ પહેલાં સંડેરમાં જિનમંદિર હોવાની સાબિતી એક પ્રશ સ્તિના ઉલ્લેખથી મળી આવે છે : ૭૨ ૧૩૬ ૦ માં એ (સ્તંભન પાર્શ્વનાથની) મૂર્તિ ખંભાતમાં લાવવામાં આવી : ૧૪ –માં કરણઘેલે પાટણમાં રાજ્ય કરતા હતા, ત્યારે પેથડે એ મૂર્તિઓને સ્થાપન કર્યા પછી શત્રુંજય અને ગિરનારની યાત્રાનો સંઘ કાઢયો : ૭૨ For Private & Personal use only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૫ માં અજિતનાથ પાર્શ્વનાથ -માં શ્રેષ્ઠી પેથડે એક જિનમતિને કર્ણોદ્ધાર કરાવી પિતાના ઘર-દેરાસરમાં સ્થાપન કરી : ૭૨ –ના અષાઢ સુદિ ૯ને સોમવારને લેખ પાવઠાની જમીનમાંથી મળી આવેલી મૂર્તિ ઉપર છે : ૨૩૭ ૧૩૬૧ માં શ્રીમેરતંગસૂરિએ રચેલા “પ્રબંધચિંતામણિમાં પ્રભાસ પાટણમાં શ્રી ચંદ્રપ્રભુ અને કુમારપાલે બંધાવેલા અષ્ટાપદના મંદિરનો પણ ઉલ્લેખ કર્યો છે ઃ ૧૩૪ -માં અલ્લાઉદ્દીન ખિલજી સ્વયં સાર ઉપર ચડી આવ્યો : ૩૦૫ ૧૩૬૫ માં ઉકેશવંશીય શ્રેણી જેસલે ખંભાતમાં એક પૌષધશાળા સહિત શ્રી અજિતનાથ ભગવાનનું વિશાળ મંદિર બંધાવ્યું એવો શિલાલેખ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં છે: ૧૫ ૧૩૬૭ (૭૭)ને એક સુરભીલેખ મહારમાં આવેલા સુરભી લેખની પાસેના મકાનમાં છે, તેમાં સરતાણજી મડાહડ વગેરે નામ કોતરેલાં છે : ૩૦૨ ૧૩૬૮ માં માંડવ્યપુરના રહીશ ગોસલના પુત્ર ધનસિંહ અને તેના પુત્રો વીજી આદિ છ ભાઈઓ અને ગોસાના ભાઈ ભીમાના પુત્ર મહણસિંહ, તેના પુત્ર લાલિગ વગેરે ત્રણ ભાઈ ઓએ મળીને આબુના વિમલવસહી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૧૬ ૩ -માં અલ્લાઉદ્દીન ખિલજી આબુ ઉપર આવ્યો ત્યારે તેણે વિમલવસહી અને લુણવસહી મંદિરના અસલના કળામય ભાગોને તોડી પાડ્યા : ૨૮૯, ૨૯૦, ૨૯૨ –માં અલ્લાઉદ્દીનના સૈન્ય કાહનદેવને મારી જાલેર સર કર્યું : ૩૦૦ –માં જીરાવલનું શ્રી પાર્શ્વજિનાલય મુસલમાનોનાં ધાડાંથી ઘેરાયું અને મંદિરને નુકસાન પહોંચ્યું : ૨૯૯ ૧૩૬૯ માં શત્રુંજય ઉપર જાવડશાહે સ્થાપન કરેલા બિંબને સ્વેચ્છાએ નાશ કર્યો : ૧૦૧ ૧૩૭૦ ની આસપાસ નવું પાટણ વસ્યું હોવું જોઈએ એવું ૫. કલ્યાણુવિજયજીનું પ્રામાણિક સંશોધન છે : ૫૯ ૧૩૭૧ માં શત્રુજ્ય તીર્થના ઉદ્ધારક સંઘપતિ દેસલશાહના પુત્ર સમરાશાહ પાટણમાં વસતા હતા : ૫૯ -માં પાટણના ઓશવાળ શ્રેણી સમરસિંહે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો : ૧૦૪, ૧૮૩ -માં રચાયેલા ઉપકેશગચ્છર્ચારિત’માં શ્રીરત્નપ્રભસૂરિએ વી. નિસં. ૭માં કારમાં પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. ર૨૮ –ના જેઠ વદિ ૧ના દિવસે જાલેરમાં શ્રીજિનચંદ્રની વિદ્યમાનતામાં દીક્ષા અને માલાપણાદિ ઉત્સવ થયા? ' ૧૯ ૧૩૭૩ અને સં. ૧૮૮૯ વચ્ચેની કઈ સાલમાં આબુ ઉપરનું પિત્તલહર મંદિર બંધાયું હોવું જોઈએ : ૨૯૨ ૧૩૭૬ માં રાણા માલદેવની વિનાતથી શ્રીજિનચંદ્રસૂરિ મેડતામાં પધાર્યા : ૧૯૭ ૧૩૭૭ માં પાટણમાં ભીષણ દુષ્કાળ પડ્યો : ૫૯ ૧૩૭૭ થી ૧૩૮૨ (ઈ. સ. ૧૩૨૦ થી ૧૩ર ૫) ગયાસુદ્દીન રાજકાળ હતા : ૨૮ ૧૩૭૮ (સને ૧૩૨૧ હી. સ. ૭૨૧) ને શિલાલેખ ભરૂચની જુમ્મા મસ્જિદમાં છે : ૨૮ –માં આબુ ઉપરના વિમલવસહી પ્રાસાદનો દ્ધાર કરવામાં આવ્યો : ૨૮૯ -માં શ્રેષ્ઠી પેથડે આબુ ઉપર આવેલા લૂણવસહી મંદિરને ઉદ્ધાર કરાવ્ય : ૨૯૨ –ના જેઠ વદિ ૯ને સોમવારે મંડેરવાસી વીજડ અને લાલિગ વગેરે નવ ભાઈઓએ આબુના વિમલવસહી, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૨૦૦ ૧૩૭૯ ના વર્ષ પહેલાંના કોઈ વર્ષમાં આધુનિક પાટણ વસી ગયું હોવું જોઈએ : ૫૯ ૧૩૭૯ અને ૧૩૮૧ ની સાલમાં પાટણના ખરતરગચ્છ સંબંધી વિધિચૈત્યમાં જિનબિંબો અને આચાર્ય મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે : ૫૯ ૧૩૮૧ માં તળાજામાં જૈન મંદિર હતું એવો પુરાવો સાંપડે છે : ૧૧૦ –માં પાટણના એક મંદિરના પ્રતિષ્ઠામહોત્સવમાં મહુવાના. શ્રેણીઓ હાજર હતા : ૧૧૧ ૧૩૮૨ (સને ૧૯૨૫)માં મહમદ અલખુતમારીએ ખંભાતમાં, જામી મરજદ બંધાવી : ૧૭. ૧૩૮૫ સુધીમાં રચાયેલા પ્રાચીન કમાંથી ઉદ્ધાર કરીને શ્રીજિનપ્રભસૂરિએ “શત્રુંજયક૯પમાં તે સમય સુધીની વિગતો નોંધી છે : ૧૦૧ ૧૩૮૬ થી ૧૭૬ ૮ સુધીના લેખો વાસાના જિનમંદિરમાં રહેલી ધાતુપ્રતિમાઓ ઉપરથી મળી આવે છે : ૨૫૮ ૧૩૮૭ માં શ્રીરનશેખરસૂરિએ પ્રાકૃત થાશ્રયત્તિ-પ્રશસ્તિ” બનાવી : ૧૯૭ ૧૩૮૯ માં શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'ની રચના પૂર્ણ કરી : ૧૭ -માં રચાયેલા વિવિધતીર્થકલ્પ'માં સેરિસાના જિન મંદિરની મૂર્તિઓ વિશે આખ્યાયિકા નેધેલી છે : ૭૮ -ના ફાગણ સુદિ ૮ના રોજના લેખવાળા મુંદસ્થલના મહાવીર મંદિર માટે બનાવેલ એક જ જેડીના બે મનહર કાઉસગિયા આબુના લૂણુવસહીના ગૂઢમંડપમાં છે : ૨૮૦ ૧૯૦ -પછી જાલેરમાં જુદા જુદા અમલ સમયે જેનોની ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ પડી હોય અને વસ્તી ઓછી થઈ હોય એમ લાગે છે : ૧૯૧ For Private & Personal use only Page #350 -------------------------------------------------------------------------- ________________ વગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી પ૩૧ ૧૩-૦ ને લેખ કુંભારિયાના શ્રી શાંતિનાથ જિનાલયના મૂળ ના૦ ની ગાદી નીચે છે : ૨૮૩ ૧૩૯૧ ને લેખ શત્રુંજય ઉપર રાયણુપગલાંની બાજુની ઓરડીમાં ભરતરાજ અને બાહુબલિનાં બે સુંદર શિલ્પ ઉપર છે : ૧૦૬ -માં શ્રીજિનપદ્મસૂરિ બાડમેર પધાર્યા ત્યારે ચૌહાણવંશીય શિખરસિંહ વગેરે રાજપુરુષ સાથે નાગરિકોએ તેમનું સ્વાગત કર્યું : ૧૮૧ -ના અષાડ વદિ ૧૦ ને રવિવારે રાજશ્રી તેજસિંહ અને મંત્રી કૃપાએ દીયાણામાં એક વાવ, જૈન મંદિર માટે દાનમાં આપી એ લેખ દીયાણાના મંદિર અને વાવના રસ્તા વચ્ચે આવેલા ગધેયા પર છેઃ ૧૫૯, ૨૫૫ ૧૩૯૩ માં શ્રીકક્કરિએ “નાભિનંદનજિદ્ધારપ્રબંધ' , તેમાં શત્રુદ્ધારક સમરસિંહના આઠમાં પૂર્વજ વેસર કિરામાં રહેતા, એ ઉલ્લેખ છે : ટિ૦ ૧૭૩, ૧૮૩ ૧૩૯૬ ના લેખવાળી એક આચાર્યપ્રતિમા આબુના વિમલ વસહીની ભમતીમાં આવેલી શ્રી મુનિસુવ્રતસ્વામીની દેરીમાં છે : ૨૯૦ ૧૩૯૬ અને ૧૪૯૦ ના લેખે વાટડાના જિનાલયમાં રહેલી ધાતુમૂર્તિઓ પરથી મળે છે ઃ ૨૫૯ ૧૪ મા સૈકા પહેલાં વિજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રીવાસુપૂજ્યનું વિધિચૈત્ય અને વીરજિન મંદિર હતાં : ૯૧ –મી શતાબ્દીના એક શિલાલેખમાં ચારૂપને મહાતીર્થ તરીકે ગણાવ્યું છે : ૪૪ -મા સૈકામાં પિડ મંત્રીએ જુદા જુદા ગામ-નગરોમાં મળીને ૮૪ જિનમંદિર બંધાવ્યાં : ૭૩ -મા સૈકામાં થયેલા પેથડ મંત્રીએ ચારૂપમાં શ્રી શાંતિનાથ ભ. નું મંદિર બંધાવ્યું : ૪૪ -મા સૈકામાં પેથડ મંત્રીએ ધોળકામાં જિનમંદિર બંધાવ્યું : ૯૫ -મા સૈકામાં માંડવગઢના મંત્રી પેથડે ચંદ્રાવતીમાં એક જિનમંદિર બંધાવ્યું : ૨૭૯ -મી શતાબ્દીમાં અલ્લાઉદ્દીનનાં ધાડાંઓથી શંખેશ્વર તીર્થને સંપૂર્ણ નાશ થ : ૪૯ -મા સૈકાના ચાણસ્મા વિશેના ઉલ્લેખ જૈન ગ્રંથોમાંથી મળે જ છે ઃ ૫૩ -મી શતાબ્દી પૂર્વે ‘અભયકુમારચરિત્રાદિ' પુસ્તકપચક લખાયું : ટિ૦ ૯૨ –મા સકામાં વિજાપુરમાં શ્રીવીરજિન મંદિર હતું : ૯૨ -મા સૈકામાં ધોળકાનું ઉદાવસતિ-જૈનમંદિર, જેની શ્રીવાદી દેવસૂરિએ પ્રતિષ્ઠા કરી તે હયાત હતું : ૯૪ –મા સૈકામાં પાલીતાણામાં શ્રી પાર્શ્વનાથ, શ્રીમહાવીરસ્વામી અને શ્રીનેમિનાથ પ્રભુનાં મંદિરે હતાં : ૯૮ -મા સૈકાના લેખવાળી મૂર્તિ ઘોઘાના શ્રીનવખંડા પાર્શ્વજિનાલયના એંયરામાં છે : ૧૧૨ -મા સૈકાના લેખવાળી ઘણીખરી મૂર્તિઓ ઘવામાં પીરમબેટમાંથી મળી આવી હતી : ૧૧૨ -મા સૈકા સુધી નાગાર્જુને જૂનાગઢના કોઈ મંદિરમાં દશાહ મંડપ, ઉગ્રસેનને મહેલ, વિવાહમંડપ, ચોરી આદિ દ જે મંદિરમાં કરાવ્યાં હતાં તે વિદ્યમાન હતાં : ૧૧૯ -મા સૈકામાં તેની સમરસિંહે ગિરનાર પરનાં મંદિરને જીર્ણોદ્ધાર કર્યો: ૧૨૧ –મા સૈકાના આરંભમાં દાનવીર જગડુશાહ થયા : ૧૩૯ -મા સૈકા સુધી જગડુશાહના કાકાઓ કંથકોટમાં રહેતા એમ શિલાલેખથી પુરવાર થાય છે : ૧૪૬ -મા સૈકામાં નાનો પુત્ર દુસાજુ ચંડ રાઉલના વિસ્તૃત રાજ્યને મુખ્ય પ્રધાન હતા : ૧૬૦ –મા સૈકામાં દુસાજીને પુત્ર વિકા માંડવગઢના ગયાસુદ્દીન બાદશાહને મંત્રી હતા, જેણે સપાદલક્ષના રાજા શક્તિશાહ (સંભવતઃ અહમદશાહ)ને અને બીજા મળીને સાત રાજાઓને કેદ કરી લીધા હતા : ૧૬૦ –મા સૈકામાં મંડારમાં જેનોની વસ્તી સારી હતીઃ ૧૬૩ -મા સૈકા સુધી ભિન્નમાલની જાહેજલાલી જળવાઈ રહી તે પછી ભિન્નમાલ પર નમતા પહોરને સૂર્ય આથમી ચૂક્યો : ૧૭૬, ૧૭૮ –મી સદીમાં સામંતસિંહ ચૌહાણના અધિકારમાં વાગીણ હતું : ૨૩૮ -મા સૈકામાં દીયાણાનું જૈન તીર્થધામ લોકમાં ખૂબ ખ્યાતિ પામી ચૂક્યું હતું : ૨૫૫ -મા સૈકામાં થયેલા શ્રી જયશેખરસૂરિએ પાર્શ્વનાથસ્તવન’ માં ચારૂપને મહિમા ગાય છે : ૪૪ --મા સકામાં શ્રીજિનતિલકસૂરિએ “તીર્થમાળા' રચીઃ ૯૨ -મા સૈકામાં શ્રીજિનતિલકરિએ રચેલી “તીર્થમાળા'માં પણું સેરિસાના શ્રી પાર્શ્વનાથની હકીકત નોંધી છે : ૭૮ -મા સૈકામાં મોઢેરામાં શ્રીવીરજિનેશ્વરનું મંદિર હતું; એમ શ્રીજિનપ્રભસૂરિ નોંધે છે : ૭૦ -મા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ'માં ગિરનાર પરના શ્રીનેમિનાથ મંદિર વિશે નોંધ આપે છે: ૧૨૧ -મા સૈકામાં રચાયેલા વિવિધતીર્થકલ્પ'માં દ્વારકાને તીર્થ તરીકે નોંધ્યું છે : ૧૩૦ -મા સૈકાના વિવિધતીર્થકલ્પ'માં નોંધ છે કે, વલભીપુરના ભંગ પછી ત્યાંની જિનપ્રતિમાઓ દેવપત્તનમાં લાવવામાં આવી ઃ ૧૩૪ For Private & Personal use only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મા સૈકામાં રચાયેલા વાવધની કલ્પ માં લેધના જિનાલય વિશે હકીક્ત જ્વાલી છે : ૧૯૬ –મા સૈકાના શ્રાજિનપ્રભસૂરિ ‘વિવિધતી કલ્પ’માં ચદ્રાવસ્તીને લક્ષ્મીના ડાર કહીને લખે છે : મા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ વિવિધતી - કલ્પ’માં આબુ તીની વિશિષ્ટ માહિતી આપી છે : ૨૮૮ -મી સદીના ‘વિવિધી કલ્પમાં જનપ્રભસરણે આબુ પરના એરિયા ગામના જિનાલયનો ઉલ્લેખ આપ્યા નથી : ૨૯૩ –મા સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ પાતાના વિવિધતીર્થ - કલ્પમાં અને વિ ૧૫ મા સૈકાના શ્રીસોમવાર પોતાના ‘અદપ'માં કુમારપાલે આબુ ઉપર શ્રીમહાવીરસ્વામીનું મંદિર કરાખ્યું એમ જણાવ્યું છે ઃ ૨૫ —મા સકામાં રચાયેલા વિવિધનીયમાં ર્જિનન રિએ સગાર વિષે દેવિ આપી છે ! ૧૩ મા સકામાં આમાં ભોગા બનાવો જિનપ્રસ સૂરિના સત્તા સમયમાં થયેલા થવાથી તેમની નોંધમાં સદેહને એ અવકાશ છે : ૩૦૫ -મા સૈકામાં શ્રીવિનયપ્રજા ઉપાધ્યાયે નોંધમાળા' તેમાં તળાજામાં છે. મશિ તૈયાનું જણાવ્યું છે : ૧ -મા સૈકામાં વિનયપ્રસ ઉપાબા ચૈત્રી નાય માળા'માં મહુવાના શ્રીમહાવીર મોનો ઉલ્લેખ કરશે છે ઃ ૧૧૧ * -મા સૈકામાં શ્રીવિનયપ્રરિએ તા માળા ની રચના કરી : ૭૩ --મા સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તી માળા’માં ઉનામાં. વીરપ્રભુના મંદિરના ઉલ્લેખ છે : ૧૩૬ મા સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે અારાના પાનાથ મંદિરની નોંધ તીર્થમાળા'માં આપી : ૧૩૮ –મા સકાના શ્રીસર્વાનંદસૂરિએ ‘જગડૂચરિત’ રચ્યું તેમાંથી જગડૂશાહના પૂર્વજોની પાંચ પેઢીએ કથકેાટમાં રહેતી હતી જણાય છે : ૧૪૬ –મી સદીના અંતે અને ૧૫ મી સદીની શરૂઆતમાં આબુ પરના એરિયા ગામનું જિનાલય બંધાયુ હોવું જોઈએ ઃ ૨૯૩ ૧૪-૧૫ માં સૈકામાં દાનીશ્વર પ્રાચર વેપીએ કારડામાં ઊગતારણ જૈનપ્રાસાદ બંધાવ્યા : ૨૩૦ ૧૪ થી ૧૬ મા સૈકા સુધી શ ંખલપુરમાં શ્રાવકોની સારી વસ્તી દાવાનું ખવાન્તર પ્રમાણાથી જણાય છૅ : કર સકામાં વાવનુ જિનમારે બંધાયું જણાય છે : જર ૧૪૪ ના લેખવાળા શ્રીબિકાની ધાતુતિ ધનારીના શ્રીમતિ જિનાલષમાં છે : પન્ન જૈન તીર્થં ચતુ ૧૯૦૫ માં શ્રીરાજરો ખારશે રચેલા ભપકા'માં તેમ સૈકાના ધોળકાના રાજા વીરધવ અને મહેશ્વરના ભીમસિંહ રાજા વચ્ચે યુદ્ધ થયાના પ્રસંગ આપેલે છે : ૧૩૯ ૧૪૦૬ માં જિનાધારના સ્વર્ગવાસ નાગારમાં થયો : ૧૯૯ ૧૪૮ ના વૈશાખ સુદિ ખાને ગુરુવારે મંત્રી ધાંધલે કરાવેલ બે કાઉંસગિયા બબુના શ્રીધર મંદિરના બૂટમંડપમાં છે : ૨૮૦ ૧૯૧૨ના કિાલેમાં હોવાડાના જિનમના સ્તંભ ઉપરના લેખમાં એ ગામને અને માના માદારને કોખ છે, જેથી એગામ મને મારે એથીયે પ્રાચીન હોવાનું નક્કી થાય છે : ૨૬૭ થી ૨૬૯ ૧૪૧૪ માં રામજી ગોઠાણે પર રાજપૂતાને મારી નાડી ભારેલ ઉપર કબજો મેળવ્યો : ૪૩ ૧૪૭, ૧૪૨ અને ૧૪૨૨ ના વર્ષમાં પાણમાં પ્રતિષ્ઠા થયાના લેખે મળી આવે છે : ૧૯ ૧૪૨૦ના લેખવાળા પદ્માવતીની મૂતિ સમયના જૈન મંદિરમાં છે : ૭૯, ૮૨ “ના વૈશાખ વદ ૧૦ ના શકાશેખ પાસના અાપ મંદિરમાં છે ઃ ૬૨ ૧૪૨૬ ના અને તે પછીના લેખા જીરાવલાના જૈન મંદિરમાંની ભમતીની દેરીઓ ઉપર છે; બાધી એ વિર એ કરતાં પ્રાચીન હેાવામાં શંકા નથી : ૩૦૦ ૧૪૨૨ તા કાવીના મંદિરના શિલાલેખ : ૨૩ ૧૪૨૪ ના કાર્તિક સુદિ ૧૫ ના રોજ શેઠ રતનચંદ દેવચ ંદે સિંહી ચા પર બીજું બધદેવનું મિં સિરાહીમાં બંધાવ્યું : ૨૪૮ ૧૪૨૫ માં નવું પાટણ વસ્યું એવી એક નોંધ છે : પ૯ ૧૪૨૬ ના ગયલાના તિ જિનાજ્યમાંથી મળેલા લેખમાં વીર જન્મથી શા ો વિ. સ. પૂર્વે પ૦૫ માં ) રાજ નામના રાજાળે બસઢાવીરની પાષાણ પ્રતિ ભરાવી તે જ મૂર્તિ મૂગથલામાં છે : ૨૮૧ –માં શ્રેણી મહીપાલના પુત્ર સિદ્ધિને મૂલાના મંદિરના ધાર કરાવ્યા; એવા લેખ મૂંગથલાના ખંડિત જિનાલયમાં છે; જેથી એ મંદિર એ પહેલાનુ સાબિત થાય છે : ૨૮૧ ૪૯ માં નાદાના નિષ્પમાં મૂકનાર તરીકે શ્રીપા ના ભની સ્થાપના કરવામાં આવી : ૧૮૪ -ના મા વિદે છરી મારવાનો શિલાલેખ પાટસુના અષ્ટાપદ મંદિરમાં છે ઃ ૬૨ ૧૯૯૦ માં શ્રીકામદારનો જન્મ પાલનપુરમાં થયો : ૩૩ --માં ખસ્તરગચાય શ્રીનેિન્દ્રરની અધ્યક્ષતામાં મળવાના કેરી વીરા અને પૂર્વ ત્રય તેમજ ગિરનારના સંધ કાઢવો : ૧૧૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૩૩ ૧૪૩૧ માં શ્રીજિનદયસૂરિએ મોકલેલા વિજ્ઞપ્તિપત્રોમાં ઘેઘાના નવખંડા પાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યાને ઉલ્લેખ છે: ૧૧૧ ૧૪૩૪ ની સાલનો શિલાલેખ પાટણના અષ્ટાપદ મંદિરમાં છે: ૬૨ –માં રાણકપુરના ધરણુવિહારને પાયો નાખવામાં આવ્યો, એ એક મત છે : ૨૧૪ -ના લેખવાળી શ્રીઅંબિકાની બીજી મતિ ધનારીના શ્રી શાંતિજિનાલયમાં છે : ૨૫૩ ૧૪૩૬ માં લખાયેલા શ્રી પાર્શ્વનાથચરિત્રની ગ્રંથપ્રશસ્તિમાં નાદિયાની પ્રસિદ્ધિનું કીર્તન છે : ૨૪૩ –ના પિષ સુદિ ૬ ને ગુરુવારે દીયાણામાં “પાર્શ્વનાથ ચરિત’ લખાયાની એક નોંધ મળે છે : ૨૫૫ ૧૪૩૭ ના લેખવાળી મૂર્તિ તળાજાની ભૂમિમાંથી મળી આવી : ૧૧૦ ૧૪૩૮ સુધી પડિહારવંશી રાજાઓએ મારવાડમાં રાજ્ય કર્યું : ૧૬૨ ૧૪૪૨ ને એક શિલાલેખ મંગથલાના ખંડિત જિનાલયમાં છે તેમાં રાજા કાન્હડદેવના પુત્ર વિસલદેવે મૂગલાના મંદિરને કંઈક ભેટ આપ્યાનો ઉલ્લેખ છે: ૧૫૯, ૨૮૧ ૧૪૪૩ માં નાડલાઈના પશ્ચિમ દરવાજા બહાર આવેલા શ્રી આદી શ્વર મંદિરનો ઉદ્ધાર થયે : ૨૨૩ ૧૪૪૪ ના લેખો રાણકપુરના શ્રી નેમિનાથ ભવના મંદિરની મૂર્તિઓ પરથી મળે છે : ૨૧૯ ૧૪૪૬ નો શિલાલેખ મૂગથલાના મંદિરમાંથી મળી આવ્યો છે, તેમાં ભ૦ મહાવીર અબ્દભૂમિમાં વિચાર્યા હતા એવા ઉલ્લેખ કરેલ છે : ૧૫૪ -માં શ્રીમસુંદરસૂરિના ઉપદેશથી ધરણાશાહ મંત્રીનું જીવન ધાર્મિકતા તરફ વળ્યું : ૨૧૪ -માં રાણકપુરમાં ધરણુવિહારનો પાયો નાખવામાં આવ્યો એમ પં. શીલવિજ્યજી કહે છે : ૨૧૪ – એક લેખ વરમાણુના જિનમંદિરમાં રંગમંડપ કરાવ્યા સંબંધે છે : ૩૦૭ ૧૪૪૯ ની સાલમાં લખાયેલી કલ્પસૂત્રની રૂપેરી અક્ષરની પ્રશસ્તિમાંથી રાવણતીર્થ (અલવર) એ સાલ પહેલાંથી હોવાનો પુરાવો મળે છે : ૨૦૨ ૧૪૫૧ માં સંગ્રામ સોનીએ કલ્પસૂત્ર’ અને ‘કાલકરિની સુવર્ણ અને રૌગાક્ષરી પ્રતિએ લખાવી : ટિ૧૨૩ ૧૪૫૪ ને લેખ અજારીના જિનાલયમાં શ્રી સુમતિપ્રભસૂરિની મૂર્તિ ઉપર છે : ૨૪૧ ૧૪૫૯ માં ખરતરગચ્છીય શ્રીજિનરાજરિના ઉપદેશથી શ્રીસાગરચંદ્રસૂરિએ જેસલમેરના કિલ્લા ઉપર આવેલા ચિંતામણિ પાર્થ જિનાલયનું શિલારોપણ કરાવ્યું એ લેખ છે : ૧૬ ૬ -ના ફાગણ સુદિ ૧ ભેમ' એવા અક્ષરે ખંભાતની જામી મસ્જિદમાં લખેલા છે : ૧૭ ૧૪૬૨ માં મહારાવ શિવભાણે શિવપુરી-સિરોહી વસાવ્યું : ૨૪૬ ૧૪૬૩, ૧૪૮૩, ૧૪૮૭ ના શિલાલેખો સિરોહીના શ્રી આદીશ્વર મંદિરમાંથી મળી આવે છે : ૨૪૭ ૧૪૬૫ ના શિલાલેખમાં પાંડવાડાનું પિંડર વાટક નામ આપેલું છે; તેથી પીંડવાડા એ સાલ કરતાં પ્રાચીન છે : ૨૩૨ –માં વીરપલ્લીના શેઠ સહદેવે કરાવેલા કટરાના જિનમંદિરમાં પિપલગચ્છીય શ્રીવીરપ્રભસૂરિએ શ્રીમહાવીરની સ્થાપના કરી : ૨૬૯ –માં ડીલિા ગામનું જિનમંદિર પડી ગયું હોય કે કોઈ આતંકના કારણે ત્યાંથી મૂળનાયકને કેટરીના જિનાલયમાં લાવી સ્થાપના કર્યા લાગે છે : ૨૭૦ –ના ફાગણ સુદિ ૧નો વિસ્તૃત પ્રશસ્તિલેખ પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયની નવચેકીની ભીંતમાં જડેલો છે; તેમાં એ સમયના મંદિરના જીર્ણોદ્ધારક વિશે હકીકત છે : ૨૩૩ ૧૪૬ ૮ માં અમદાવાદ વસ્ય : ૭ –માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો : ૧૫ –માં મુસલમાન સુલતાનોએ પાટણમાંથી રાજગાદી ખસેડી તે વર્ષમાં સ્થપાયેલા અમદાવાદમાં લાવ્યા : ૫૯ ૧૪૬૯ ના મહા સુદિ ૬ ના દિવસે શ્રેણી રત્નાશાહ અને ધરણુશાહે પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયના મૂળ નાવ ની પ્રતિષ્ઠા કરાવી; એ લેખ છે : ૨૩૩ ૧૪૭૦ ને શિલાલેખ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રીમહા વીરસ્વામીના મંદિરમાં છે; તેથી જણાય છે કે, વડિયા ગેત્રના શેઠ દીપાએ એ મંદિર એ સમયે બંધાવ્યું હશે : ૧૭૦ ૧૪૭૨ માં શ્રીસેમસુંદરસૂરિના ઉપદેશથી પર્વત શ્રેષ્ઠીએ અહીં (ખંભાતમાં) અગિયાર અંગે લખાવ્યાં : ૧૫ ૧૪૭૩ ના લેખે જેસલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રીચિંતા મણિ પાર્શ્વ જિનાલયની ભમતીની બધી દેવકુલિકાએ ઉપર છે : ૧૬ ૬ –માં રાઉલ લક્ષ્મણસિંહના સમયે ઓશવંશના રાંકા ગોત્રીય શ્રેષ્ઠી જયસિહ, નરસિંહ વગેરેએ શ્રીજિનવર્ધનસૂરિના હાથે જેસલમેરના કિલ્લા ઉપર આવેલા ચિંતા મણિ પાર્શ્વજિનાલયની પ્રતિષ્ઠા કરી, એવો લેખ છે: ૧૬૬ ૧૪૭૫ ની સાલને લેખ સિરોહીમાં આવેલી યૂભની વાડીમાં છે, જેમાં સહસ્ત્રમલજી મહારાવ શ્રી આદિનાથની પૂજા નિમિતે એ વાડી અર્પણ કર્યાને ઉલ્લેખ છે : ૨૫૦ –માં વિરવાડામાં આવેલું શ્રી આદીશ્વરનું મંદિર કલિા ગામના પિરવાડ શ્રેષ્ઠી પાલ્લાએ બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા શ્રીવીરપ્રભસૂરિએ કરી એ શિલાલેખ છે: ૨૬૮ Page #353 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૪૭૭ માં મેટા પેશીનાના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયે ૮૯ ૧૪૭૭ અને ૧૪૮૧ ના જીર્ણોદ્ધારના લેખ મોટા પેશીનાના જૈન મંદિરમાંથી મળી આવે છે, તેથી તે કરતાં પોશીના પ્રાચીન છે : ૮૯ ૧૪૭૯ માં સં. ગોવિંદે તારંગાના મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી મૂઠ ના ની પ્રતિષ્ઠા કરાવી : ૧૪૯ ૧૪૮૧ માં પણ મોટા પેશીનાના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયે : ૮૯ ૧૪૮૨ માં મહારાવ સંસમલ ચૌહાણે સિરોહીની સ્થાપના કરી : ૨૪૬ ૧૪૮૩ નો લેખ મહારના શ્રીધર્મનાથ જિનાલયની એક મૂર્તિ ઉપર છે : ૩૦૧ ૧૪૮૪ થી ૧૫૪૬ (સને ૧૪ર૭ થી ૧૪૮૯)માં રાવ જોધાજીના સમયથી મહાજને મારવામાં આવ્યા અને પિતાની કુશળતાથી રાજ્યના અધિકારપદે નિમાયા ૧૯૪ ૧૪૮૪, ૧૫૦૭, ૧૫૨૧, ૧૫૨૭, ૧૫૩૩, ૧૫૬ ૪ ના લેખો વાળી મૂર્તિઓ સંડેરના જૈન મંદિરમાં વિદ્યમાન છે: ૭ર ૧૪૮૫ નો લેખ ગિરનાર પરના વસ્તુપાલ-તેજપાલના મંદિરમાંની ચૌમુખીની એક પ્રતિમા નીચે છે : ૧૨૭ – લેખ માલના જિનાલયમાં રહેલી એક ધાતુ પ્રતિમા ઉપર છે : ૩૦૬ ૧૪૮૯ કરતાંયે પ્રાચીન ઉંદરા ગામ હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૧ થીયે પ્રાચીન આબુ ઉપર આવેલું પિત્તલહર મંદિર હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૯૨ ૧૪૮૯ માં ભીમાણુના જિનાલયના મૂ૦ ના૦ ની ગાદી પરના શિલાલેખમાં ભીમાણા ગામને ઉલ્લેખ છે જે એ ગામ અને મંદિરની એથીયે વધુ પ્રાચીનતા સૂચવે છે : ૨૬ - રાજધર દેવડા ચુડાને લેખ આબુ ઉપર આવેલી વીરજીની દેરી પાસે છે, તેમાં આબુ ઉપરનાં ૩ મંદિરોને ઉલેખ છે : ર૯૨ -ના આબુ પરના પિત્તલહર મંદિરની બહારના સુરહીના લેખમાં આબુના ત્રણ જિનાલયોનો ઉલ્લેખ છે પણ પિત્તલહન નથી : ર૯૩ –ના મહા સુદિ ૧૩ ના દિવસને એક લેખ ઉંદરાના જિનાલયના એક પાટડા પર છે, તેમાં શ્રેષ્ઠી પૂજાએ એ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી એવો ઉલ્લેખ છે જે એ ગામની એથીયે વધુ પ્રાચીનતા સૂચિત કરે છે : ૨૭૦, ૨૭૧ ૧૪૯૧ ના પ્રતિમાલેખમાં મહુવાનું મહુયા નામ ઉલેખ્યું છે : ૧૧૧ -ના લેખવાળી શ્રીરત્નપ્રભસૂરિની એક નાની મતિ સિરોહીના શ્રી અજિતનાથ જિનાલયમાં છે : ૨૪૮ -ના ફાગણ વદિ–ને સોમવારે મહેસાણાના એક શ્રીમાલી શેઠે ધાતુમૂર્તિ ભરાવી : ૬ ૭ -ના વૈશાખ સુદિ ૨ ને ગુરુવારને લેખ નીતાડાના જિનાલયમાંની ક્ષમૂર્તિ ઉપર છે : ૨૫૪ ૧૪૯૨ ના એક મુર્તિલેખમાં ઉપલિઆસર-ઉપરિયાળા ગામને ઉલ્લેખ છે : ૭૫ ૧૪૯૩ ને લેખ સેસલીના જિનાલયના મૂ૦ ના શ્રી પાર્શ્વનાથની મૂર્તિને પરિકર પર છે : ૨૧૨ ૧૪૯૪ માં શ્રી સુમતિસાધુસૂરિને જન્મ થયો : ૭૨ --માં ઓશવાલ સમરસિંહ અને માલદેવે ગિરનારમાં કલ્યાણત્રય વિહારને ઉદ્ધાર કરાવ્યો : ૧૨૪ -માં જેસલમેરના કિલ્લા પર આવેલા શ્રીસંભવનાથ જિનાલયનું બાંધકામ શ્રજિનભદ્રસૂરિના ઉપદેશથી ચેપડાગોત્રીય એશવંશના શેઠ શિવરાજ, મહીરાજ, લેલા અને લાખણ નામના ચાર ભાઈઓએ કરાવ્યું ઃ ૧૬૭ -ના આબુ પરના દિગંબર જિનાલયના લેખમાં અને સં. ૧૪૯૭ના લેખોમાં ખરતરવસહીનું નામ નથી : ૨૯૩ ૧૪૬ માં સેમસુંદરસૂરિના હાથે રાણકપુરના ધરણવિહારની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૧૪, ૨૧૭ –ને એક મોટો શિલાલેખ રાણકપુરના ધરણુવિહારમાં મૂઢ ના ની સામી બાજુની જમણી તરફની ભીંત ઉપર છે : ૨૧૮ -ના રાણકપુરના શિલાલેખમાં ધરણશાહે પીંડવાડાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ છે : ૨૩૩ ૧૪૯૭ માં શ્રીજિનહર્ષરિએ રચેલા “વસ્તુપાલચરિત’માં ભ૦ મહા વીર અબ્દભૂમિમાં વિચર્યા હતા એવો ઉલ્લેખ છે : ૧૫૪ –માં જેસલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રીસંભવનાથ જિનાલયની પ્રતિષ્ઠા શ્રીજિનભદ્રસૂરિએ કરી : ૧૬૭ --ના લેખો ચામુંડેરીના જિનાલયમાં છે : ૨૬૬ –ના આબુ ઉપર શ્રીમાતાના લેખમાં પિત્તલહરનો ઉલ્લેખ છે : ર૯૨ -માગશર સુદિ ૩ના દિવસે દેલ્હા શ્રેષ્ઠીએ ભરાવેલી શ્રી શાંતિ જિનપ્રતિમા ઘાંઘાણીના ઉપાશ્રયમાં વિદ્યમાન છે : ૧૯૪ -પછી જ આબુ ઉપર આવેલું ખરતરગચ્છીય મંદિર બનેલું છે : ૨૯૩ ૧૪૯૮ ના લેખે રાણકપુરના ધરણુવિહારમાં ઉત્તર સિવાયની ત્રણે દિશાના મૂ૦ ના ઉપર છે : ૨૧૬ –માં શ્રીમસુંદરસૂરિ દિવંગત થયા : ૨૧૮ ૧૪૯૯ પહેલાં સિરોહીમાં શ્રી આદિનાથનું મંદિર બની ચૂક્યું હતું : ૨૪૬ For Private & Personal use only Page #354 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૩૫ -પહેલાં જૂના સાણવાડાનું ખંડિત જિનમંદિર બનેલું હેવું જોઈએ : ૨૫૧ ૧૪૯૯ માં પં. મેહ કવિએ રાણકપુરને પ્રત્યક્ષ નિહાળી “રાણિગપુર ચતુર્મુખપ્રાસાદ સ્તવન રચ્યું : ૨૧૪ –ની આસપાસ પં. શ્રીમહ કવિએ “તીર્થમાળા’ની રચના કરી : ૨૪૬ –ની આસપાસના પ. મેહ કવિએ તીર્થમાળામાં ઝાડોલીના જિનાલયમાં મૂઠ ના શ્રી શાંતિનાથ હોવાનું જણાવ્યું છે : ૨૪૦ -ની આસપાસ શ્રીમહાકવિએ રચેલી તીર્થમાળા’માં અને સં. ૧૭૪૫માં શ્રીશીલવિજયજીએ રચેલી “તીર્થમાળા'માં વીરવાડામાં શ્રીધર્મ જિનેશ્વરનું મંદિર હોવાનો ઉલ્લેખ છે : ૨૬૮ -ની આસપાસ શ્રીમેલ કવિએ રચેલી “તીર્થમાળામાં મહારમાં શ્રી મહાવીર જિનાલય હોવાનો ઉલ્લેખ આપ્યો છે : ૩૦૧ – લેખ ઉંદરાના જિનાલયના મૂ૦ ના ની ગાદીમાં છે તેમાં બ્રાહ્મણવાડા ગામના શ્રી મહાવીર જિનાલયનો ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે : ૨૭૦ –ના ફાગણ વદિ પના લેખવાળી મૂર્તિ ઉંદરા ગામના જિનાલયના મૂ૦ ના ઉપર છે : ૨૫૧ ૧૫ મા સૈકા કરતાં પ્રાચીન ભટાણું ગામ અને તેમાંનું જૈન મંદિર હોવું જોઈએ એમ ૫. મેહ કવિના વર્ણનથી જણાય છે. ૩૦૬ -મા સૈકા પહેલાનું મહેસાણા પ્રાચીન હોવાને પુરાવો મળે છે : ૬૭ ૧૫ મા સૈકામાં શ્રીજિનતિલકસુરિજીએ ખંભાત ચૈત્ય પરિપાટી' રચીઃ ૧૭ -સૈકાનું સુરતના શાહપુરમાં આવેલું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર વિદ્યમાન હોવું જોઈએઃ ૩૧ -સદીને લેખ ભીલડિયાની ધર્મશાળાને પાયે ખોદતાં મળી આવેલી શ્રી શાંતિનાથની મૂર્તિ ઉપર છેઃ ૩૬ -મી શતાબ્દીના પ્રારંભના લેખે પિપલગચ્છના મળી આવે છે: ૪૩ -મી શતાબ્દીમાં શ્રીરત્નસિંહરિ વિદ્યમાન હતા : ૫૬ -મા સૈકામાં મુજિગનગરના મુંટ નામના શ્રેણીએ ધાતુનાં અનેક ચોવીસીનાં બિંબ શ્રીસમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યાં: પર –મી સદીમાં થયેલા શ્રીજિનભસૂરિએ રચેલા “અષ્ટોત્તર પાર્શ્વ નામ સ્તવનમાં ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ ઉલેખ છેઃ ૧૧૧ -મા સૈકામાં મહુવાના વસ્તુપતિ કે અસંખ્ય યાત્રાઓ અને મહત્સવો કર્યા : ૧૧૧ -મા સૈકામાં સુંદરબેદરના રહીશ શ્રેણી પૂર્ણસિંહ અને બંધુરમને ગિરનારમાં ઉત્તુંગ જિનપ્રાસાદ રચાવ્યો : ૧૧૭ -સૈકામાં ઝાંઝણના ચાહડ, બાહ, દેડ, પદ્મસિંહ, આદું, પાછું નામના છ પુત્રો અને બાહડનો પુત્ર મંડન હુશંગગોરીના મંત્રીઓ હતા: ૧૬ ૦ –મા સૈકામાં વિકાનો પુત્ર ઝાંઝણ નાંદ્રીય(નાંદેલ ) ના રાજા ગોપીનાથને અને માંડૂ (માંડવગઢ 'ના બાદશાહ આલમશાહ (સંભવતઃ હુશંગારી)ને મંત્રી હતે : ૧૬૦ –મા સૈકામાં કુભા રાણાના નામ ઉપરથી રાણકપુર ગામ વસાવવામાં આવ્યું : ૨૧૪ -મી સદીના અંતમાં રાણકપુર ઘણું આબાદ અને સમૃદ્ધ નગર બની ચૂક્યું હતું : ૨૧૫ –મા સૈકાના લેખો અજારીના જિનાલયની મૂર્તિઓ ઉપર છેઃ ૨૪૧ –મી શતાબ્દીમાં દીયાણામાં જૈન વસ્તી હોવાનું જણાય છે : ૨૫૫ -મી શતાબ્દી સુધી એરના જિનાલયમાં મૂઠ ના શ્રી મહાવીરસ્વામી હતા, તે પછી જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવતાં મૂ૦ ના૦ ની ફેરબદલી થઈ હશેઃ ૨૬૩ -મા સૈકા કરતાં પ્રાચીન વીરેલીનું સાબૂત-જિનમૂર્તિઓ વિનાનું ખાલી મંદિર છે૨૭૦ -મા સૈકામાં માંડવગઢના મંત્રી સંગ્રામ સોનીએ ચંદ્રાવતીમાં એક જિનમંદિર બંધાવ્યું : ૨૭૯ -મા સૈકામાં આબુ ઉપર આવેલા એરિયા ગામમાં જેનોની સારી વસ્તી હતીઃ ૨૯૩ -મી સદીમાં માંડવગઢના બાદશાહ આલમ શાહના મંત્રી આલહરાજે અરાવલાના જૈન મંદિરમાં ઊંચાં તારણે સહિત મોટા થાંભલાવાળા ચંદરવાના વસ્ત્રો યુક્ત એક મંડપ કરાવ્યો : ૩૦૦ -મી શતાબ્દીના અંતમાં શ્રી સોમસુંદરસૂરિએ રચેલા અબુંદગિરિકલ્પ'માં આબુ પરના એરિયા ગામના જિનાલયનો ઉલ્લેખ કર્યો છે: ૨૯૩ -મા સૈકામાં ૫. મેહ કવિએ રચેલી “તીર્થમાળા'માં કરાતીર્થને ઉલ્લેખ છે : ૨૨૮ -મા સૈકામાં જાડા તીર્થ જાણીતું હતું, એમ પં. મેહ કવિની “તીર્થમાળા’ના ઉલ્લેખથી જણાય છે : ૨૧૪ ૧૫-૧૬ મી શતાબ્દીની પ્રતિષ્ઠિત કૃતિઓ ભિન્નમાલમાં ગાંધી મૂતાના વાસમાં આવેલા શ્રી પાશ્વ જિનાલયમાં છે : ૧૭૯ For Private & Personal use only Page #355 -------------------------------------------------------------------------- ________________ પ૩ ૧૫ માં ( બંધારમાં) અમીઝરા પાર્શ્વનાધનું મંદિર બન્યાના ઉલ્લેખ મળે છે : ૨૪ –માં પાલીના સેવાના વામાં આવેલું બગાડી પા નાથનું જિનાલય બાંધવામાં આવ્યું : ૧૭૬ -લગભગમમાં પાણીના કોઠારા વાસમાં આવેલાં એમા શ્રીતિનાથ જિનાય અને પાપનાથ જિનાલય શ્રીસંધે બંધાવ્યો ઃ ૧૭૯ ની આસપાસ ૫. મેહ કવિએ રચેલી તી માળામાં ઉંબરણીમાં જૈન વસ્તી હાવાનું સૂચન કરેલું છે ઃ ૨૭૮ –ની આસપાસ થયેલા પ. મેહ વ તીર્થ્યમાળામાં ચંદ્રાવતીની જાહેાજલાલીનું સુંદર વન કરે છે ઃ ૨૭૯ –ની આસપાસ ૫. મેહ કવિએ રચેલી ‘તીમાળા'માં બટાણાના જૈન મંદિરનો ઉલ્લેખ કર્યો છે ઃ ૩૬ ૧૫૦૦, ૧૫૦૨ ના શિલાલેખા ભારાના જૈનમંદિરની દેરીએ ઉપર હાવાથી ભારજા ગામ એથીયે પ્રાચીન હેાવાનું જણાય છે : ૨૬૦, ૩૬૧ ૫૧ માં શ્રીમાનમંદમંત્રિએ શ્રી.નીસાગરને મુગલામાં વાચક -ઉપાધ્યાય પદવી આપી : ૨૦ ૧૫૨ માં સુંધામ સોનીએ અહિંસા નામના બંધ રૂમ્યા - ટિ૦ ૧૨૩ ૧૫૦૨ થી ૧૫૫૭ વચ્ચે પ્રધુમસ મહિએ ગિરનાર ચલપ્રવાડી’ રચી : ૧૨૩ ૧૫૦૩ માં ચીસાધમ . એકી ઉપદેશમતિ'માં ચડાવતીમાં ૪૪ મનમા હોવાનો ઉલ્લેખ કરે છે – ૨૦ ૧૫૪ ના લેખ વવાયુના કૌશાંતિનાથ દેવાલયના મૂક નોક ઉપર છે ઃ ૯૬ ના લેખ જાકાડાના જિનાલયના મૂનાના પિરકર પર છે : ૨૧૪ ૧૧ ના બેખબાર તાકા જેલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રીસંભાવના જિનાલયમાં છે : ૧૯૩ -મહા વદ ૯ ને શનિવારના લેખ નાના જૈનમંદિરના મૂછ ના ઉપર ગુંદાર સમયનો ઃ ૨૩૧ ૧પ.નો લેખ જેસલમેરનો કિલ્લા ઉપર આવેલા શ્રીસંભાવનાથ જિનાલયના એક તારણ પર છે ઃ ૧૯૭ -ના લેખવાળું પરિકર નાણાના જિનાલયના મૂક ના ઉપર છે : ૨૩૧ ૧૫ થી ૧૫૮ના પ્રતિમાલેખામાં બમપાલીયન ઉલ્લેખ મળે છે : ૩૬ ૧૫૦૭ ના શિલાલેખવાળી મૂર્તિ વસ ંતગઢના ખડિત જિનાલયમ વિદ્યમાન છે : ૨૩૬ —ના અષાડ ર્વાદ ૮ના દિવસના લેખ માનપુરના ખાલી જિનાલયમાં રહેલી એક તિ નિમર્તિ ઉપર કે; તેમ એકી નાઓ એ નેિ બરાબાને ઉલ્લેખ છે : ૨૦ જૈન તી સસ બ્રહ ૧૫૯ માં જલમેરના કિલ્લામાં આવેલું શ્રીચક્રપા જિનાલય ઝંપવી બીડાને બચાવી પ્રતિતિ કરાવ્યું : ૧૫૦ ~માં નાડલાઇના પશ્ચિમ દરવાળ બહાર આવેલા મદિરના ગૃહાર સાયર મત્રીએ કરાવ્યા : ૨૨૩ --માં મેવાડના રાણા કુંભાએઁ ચલગઢમાં કિલ્લો બંધાવ્યો ઃ ૨૯૭ ૧૫૧૧ ના લેખવાળુ' ધાતુનું સમવસરણુ ધેાધાના શ્રીનેમિનાથ વિરમાં છે ઃ ૧૧૨ –માં ગિરનાર ઉપર બ્રી નરપાત્ર સંઘવીએ નિત્રક પ્રાસાદ બંધાવ્યા ઃ ૧૧૮ ૧પ૧૨ આ એક શિવાલેખ જેસલમેરના કિલ્લામાં સુરપાળમાં આવેલા રાજમહેલની ભીંતમાં છે : ૧૬૫ –માં નાકડાના શ્રીઋષભ જિનાલયની નવચેાકીએ અનાવવામાં આવી : ૧૮૫ માં પદ્મના કવિએ રચેલા 'કાન્હડતું પ્રત્યમાં જ્ઞાના ભંગની સવિસ્તર હકીકત એ ૧૯૦ ૧૫૧૫ માં મહારાજા જોધાજી ડારથી જોધપુર આવ્યા ત્યારે જૈન શ્રેષ્ઠી મહારાજને તેમણે દીવાન બનાવ્યા ઃ ૧૬૧ -માં બીમારનું ડાયને નાગારમાં શ્રીજિનાલય બંધાવ્યું : ૧૯૯ --માં આબુ ઉપર આવેલું ખતવાની સંભવતઃ સંઘવી મડિલક બનાવ્યું હશે : ૨૯૩ --અને તેની આસપાસમાં ભરાવેલી જિનપ્રતિમ આણુ ઉપરના ખરતરવસહીમાં છે : ૨૯૭ ૧૫૧૬ ના લેખવાળા એક ધાતુતિ મારાક્ષના જિનાલયમાં છે : ૩૦૬ ૧૫૧૬ થી ૧૫૭૦ (ઈ. સ. ૧૪૫૯ થી ૧૫૧૩ ) માં મહમુદ બેગડા મારાલમાં ભા અને ગામ તેડી જિનમંદિરને નષ્ટ કરી ચાલતા થયા : ૩૦૬ ૧૫૧૭ ની આાસપાસ શ્રીનદિર ગર્ભ રચેલી ‘ઉપદેશ નરગિણી'માં ગુાખ્યું છે કે બાબના વિમલવસહીની નિત્ય સ્નાત્રપૂજા અને ધ્વજારાપણાદિ ઉત્સવા ચાલુ રહે એ માટે મંત્રી વિમલશાય મંગલા માદિ ૩ ગામેામાં પારવાડ રૈનાને વસાવ્યા : ૨૮૦ ૧૫૧–૧૮ ના લેખ ગિરનાર પરના સપ્રતિના મદિરમાંની શ્રી મનાયની તિ ઉપર છેઃ ટ ૧૫૧૮ ના લેખાવાળા ચાર પદ્મ જેસલમેરના કિસ્સા ઉપર આવેલા ચિંતામણિ પાપજિનાલયમાં છે : ૧૬૬ -સા લેખ જેસલમેરના કિલ્લા ઉપર આવેલા પીસવનાય જિનાલયનો એક તારણ પર છે: ૧૯૭ —ના લેખવાળું સુંદર સ્તૂપાકૃતિ સમવસરણુ જેસલમેરના કિડા ઉપર આવેલા બીસભવનાથ જિનાલયમાં છે : ૧૬૭ Page #356 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૩૭ –ના વૈશાખ સુદિ ૪ ને શનિવારે અચલગઢના ચૌમુખજીના મંદિરમાં પૂર્વ અને દક્ષિણ દિશાના મૂડ ના ની પ્રતિષ્ઠા કુંભલગઢમાં શ્રીલમીસાગરસૂરિએ કરી: ૨૯૪ –ના જેઠ વદિના લેખવાળી મૂઢ ના પ્રતિમા જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલયમાં છે: ૧૭૦ ૧૫૧૯ લગભગમાં બ્રાહ્મણવાડાના જિનાલયના છદ્ધાર થયઃ ૨૭૨ ૧૫૧, ૧૫૨૧ ના શિલાલેખો બ્રાહ્મણવાડાના જિનાલયની દેરીઓ ઉપર છેઃ ૨૭૨ ૧૫ર૦ માં સિરોહીમાં શ્રી અજિતનાથ જિનાલયમાંની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૮ ૧૫૦, ૧૫૨૧, ૧૫૨૭ ના લેખ સિરોહીના શ્રી અજિતનાથ જિનાલયની દેવકુલિકાઓ ઉપર છે: ૨૪૮ ૧૫૨૧ નો લેખ પ્રભાસપાટણમાં આવેલા શ્રીસુવિધિનાથના મંદિરના મૂ૦ નાવ ઉપર છે : ૧૩૫ -પછીના સમયના લેખેવાળી ધાતુપ્રતિમાઓ નાદિયાના ઉપાશ્રયમાં આવેલા જિનમંદિરમાં છે : ૨૪૪ -ને મહા સુદિ ૧૩ને ગુરવારને લેખ તેલપુરના જિનાલયમાં પરિકરના બે કાઉસગિયા નીચે છે, જેમાં તેલપુરનો ઉલ્લેખ છે, આથી એ ગામ એ સમય પહેલાંનું હોવાનું નિશ્ચિત છે : ૨૭૫ ૧પ૧ અને ૧૫રર ના લેખવાળી વાસાના જિનાલયની મૂર્તિ એમાં વાસા ગામને ઉલ્લેખ મળે છેઃ ૨૫૮ ૧પ૩ ને શિલાલેખ માતરના મંદિરમાંના મૂળનાયક ઉપર છે. -ના લેખવાળી એક મૂર્તિ ખંડાલાના જિનાલયમાં શ્રેષ્ઠી વચ્છરાજે ભરાવી : ૨૦૫ -ને લેખ વામજની જમીનમાંથી નીકળેલી એક ખંડિત પ્રતિમા ઉપર હતઃ ૬૫ –નો શ્રેષ્ઠી શાણા અને બુભવે ગિરનારમાં બંધાવેલા વિમલનાથ પ્રાસાદને શિલાલેખ પ્રાચીન તીર્થમાળા સંગ્રહમાં નેધલે છે : ૧૧૮ ૧૫ર૪ માં શ્રી પ્રતિકાસીમે સમસૌભાગ્યકાવ્યની રચના કરીઃ ૬૩ –ની એક પ્રશસ્તિથી જણાય છે કે ગિરનાર પરનું અંબિકાદેવીનું જીર્ણ થયેલું મંદિર શ્રેણી સામેલે નવેસર બંધાવ્યું: ૧૨૯ ઉપર ૫ ને લેખ આમથરાના જિનાલયની એક મૂર્તિ ઉપર છે: ૨૬૨ --ની સાલના એક મૂર્તિ લેખમાં ઉપલિઆસર-ઉપરિયાળા ગામને ઉલેખ છે: ૭૫ – લેખ આબુ ઉપર આવેલા પિત્તલહર મંદિરના મૃ૦ ના ઉપર છે : ૨૯૨ ઉપર૬ માં રાણી જોધાજીએ દીવાન મહારાજજીની કામગીરીથી પ્રસન્ન થઈ જોધપુરમાં ફતેહપાળની નજીક તેમને રહેવાની હવેલી બનાવી આપી: ૧૬૧ ૧૫૨૭ માં ગોધા શ્રેણીઓ અહીં (ખંભાતમાં) વિશાળ મંદિર બંધાવ્યાની એક પ્રશસ્તિમાં નોંધ મળે છે: ૧૫ -નો લેખ અચલગઢમાં આવેલા શ્રી કુંથુનાથના મંદિરના મૂ૦ ની ઉપર છે: ૨૯૫ -ના પોષ વદિ ૭ના રોજ સંઘવી ખીમસિંહ અને સહસાએ પાવાગઢ ઉપર જિનમંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવી: ૧૯ ૧૫૨૭, ૧૭૨૫, ૧૭૬૩ ની સાલના લેખો ચામુડેરીના જિનાલયની ધાતુપ્રતિમાઓ ઉપર છે : ૨૬૬ ૧૫ર૭ થી ૧૮૨૪ સુધીના લેખો જામપરાના ખંડિત મંદિરની મૂર્તિઓ ઉપરથી મળી આવે છે : ૫૦ ૧૫૨૯ લગભગમાં કવિ લાવણ્યસમયે બ્રાહ્મણવાડા તીર્થ સ્તોત્ર દ્વારા મહિમા ગાય : ૨૭૨ -માં અચલગઢના ચૌમુખ મંદિરના પશ્ચિમ દિશાના મૂ૦ ના ની પ્રતિષ્ઠા ડુંગરપુરમાં શ્રીલક્ષ્મીસાગરસૂરિએ કરી : ૨૯૪ ૧૫૩૦ માં શ્રેણી ઈશ્વર સોનીએ ઈડર પર્વતના કુમારવિહારની પાસે એક જૈન મંદિર બંધાવ્યું ઃ ૮૬ ૧૫૩૨ ના લેખવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હણુદ્રાના જિનાલયમાં છે : ૨૯૭ ૧૫૩૩ નો શિલાલેખ રૂપિપરના જૈન મંદિરના મૂળ ના૦ ની ગાદી ઉપર છે : ૫૫ -માં શ્રેણી ઈશ્વર સોનીએ ઈડર પર્વતના કુમારવિહારની પાસે કરાવેલા જૈન મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૮૬ ૧૫૩૪ ના લેખવાળા એક પ્રતિમા ગેડીના જૈન મંદિરમાં છે : ૧૪૫ -ના વૈશાખ સુદિ ૧૧ ના રોજ સિરોહીમાં શ્રીસંભવ નાથ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૮ ૧૫૩૫ ની અખાત્રીજે ચાણસ્મામાં શેઠ રવિચંદે એક મંદિર બંધાવી ( દ્ધાર કરાવી) મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી : ૫૪ ૧૫૩૬ માં પાટણનિવાસી સં૦ ધણુપતિએ ભરાવેલી શ્રી સુમતિ નાથની સુંદર મૂર્તિ જેસલમેરના કિલ્લા ઉપરના શ્રીચિંતામણિ પાર્ધ જિનાલયમાં છે : ૧૬૬ -માં જેસલમેરના કિલ્લા ઉપર આવેલાં શ્રી શાંતિનાથ અને શ્રીઅષ્ટાપદનાં મંદિરે સંખવાલેચાગોત્રના એશવાલ શેઠ નેતા અને ચોપડાગોત્રીય શેઠ પાંચાએ બંધાવ્યાં, તેની કીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી: ૧૬૮ -ના લેખવાળી ધાતુની પંચતીર્થી જેસલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રી શાંતિનાથ જિનાલયમાં છે : ૧૬૮ For Private & Personal use only Page #357 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ જૈન તીર્થ સર્વસંગ્રહ –નો એક પીળા પાષાણને સત્તરિય જિનપદ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી શાંતિનાથ જિનાલયમાં છે : ૧૬૮ -ના લેખવાળી પીળા પાષાણની ચોવીશી અને બેતિર જિનનો પટ્ટ જેસલમેરના કિલ્લામાં આવેલા અષ્ટાપદના જિનાલયમાં છે : ૧૬૮ -લેખવાળી ત્રણ પ્રતિમાઓ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રીષભદેવ મંદિરમાં છે : ૧૬૯ –ના ફાગણ સુદ ૫ ના દિવસે જેસલમેરના કિલ્લામાં આવેલું શ્રીષભદેવ મંદિર, જે શેઠ સગ્ન ગણધર અને તેમના ભત્રીજા જયવંતે બંધાવ્યું, તેની પ્રતિષ્ઠા શ્રીજિનચંદ્રસૂરિએ કરી : ૧૬૯ ૧૫૪૦ માં સુરતમાં મેરઝા સામેની કબર ખુદાવિંદખાને પાસેના જૈન મંદિરને તેડીને બંધાવી : ૩૧ ૧૫૪૩ માં ખુડાલાના જિનાલયમાં શ્રેટો વોગાએ મૂર્તિ ભરાવી : ૨૦૫ ૧૫૪૫ ની આસપાસ મંત્રી બરાજજીએ બંસાર નામક એક ગામ વસાવ્યું : ૧૬૦ ન સને ૧૪૮૮)માં બીકાએ બિકાનેર વસાવ્યું તેમાં બચ્છરાજજી મંત્રીએ સાથ આપે : ૧૬૦ –ને કૃત્રિમ લેખ પાલડીના જિનાલયની એક મૂર્તિ ઉપર છે : ૨૯૬ ૧૫૪૫ અને ૧૫૪૮ ના કૃત્રિમ શિલાલેખે વેલારના જિનાલયની પ્રતિમાઓ ઉપર છેઃ ૨૬૫ . ૧૫૪૬ ની આસપાસ પુષ્ટિમાર્ગ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રરૂપક શ્રીવલ્લભાચાર્ય ગુજરાતમાં આવ્યા : ૬૪ -ના લેખે ગિરનાર પરના વસ્તુપાલ–તેજપાલના મંદિ રમાંની ત્રણ મૂર્તિઓ નીચે છે : ૧૨૭ ૧૫૪૭ માં શ્રીઆણંદવિમલસરિનો જન્મ ઈડરમાં થયો : ૮૩ ૧૫૪૮ માં શ્રી સુમતિસૂરિએ પંચાસરમાં શ્રી હેમવિમલસરિને આચાર્ય પદવી આપી : ૫૩ -ને લેખ રાણકપુરના ધરણુવિહારમાં ઉત્તર પશ્ચિમ તરફની એક સમવસરણની રચનાવાળી દેરીમાં છે : ૨૧૬ ૧૫૫૦ શ્રીહેમખ્વજે “જેસલમેર સ્તવન' લખ્યું છે, જે અપ્રસિદ્ધ છે : ૧૬૭, ૧૬ ૮, ૧૭૦ ૧૫૫૦ થી ૧૫૫૬ સુધીના લેખો હમીરગઢમાં યાત્રાએ આવનારા શ્રેણીઓએ કરાવેલા ગોખલા અને દેરીઓ ઉપરથી મળી આવે છે : ૨૭૬ ૧૫૫૧ માં શ્રી સુમતિસાધુસુરિ સ્વર્ગસ્થ થયા : ૭૨ -ના પિષ સુદિ ૩ ના દિવસે સિરોહીના શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૫૦ ૧૫૫૪ માં શ્રી પ્રતિકાસોમે સેમસૌભાગ્યકાવ્ય રચ્યું, તેમાં ગેવિંદ શ્રેષ્ઠીએ તારંગાના મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું વર્ણન છે : ૧૪૯ ૧૫૫૬ ને લેખ નાકેડાના પાશ્વ જિનાલયની એક મૂર્તિ ઉપર છે : ૧૮૫ –ના લેખ ગિરનાર પરના વસ્તુપાલ-તેજપાલના મંદિરની ચૌમુખી ત્રણ પ્રતિમાઓ નીચે છે : ૧૨૭ ૧૫૫૭ નો મહારાવ જગમાલના સમયને એક લેખ કટરામાં છે, તેમાં વિલી-વીરેલીનો ઉલ્લેખ છે : ૨૭૦ ૧૫૫૮ ના લેખ સિરોહીના શ્રી શાંતિ જિનાલયમાં આવેલી છે દેરીઓ ઉપર છે : ૨૫૦ ૧૫૬૨ માં કવિ લાવણ્યસમયે વામજમાં “આલેયણવિનતિ’ નામક ગુજરાતી કૃતિ રચી : ૬૫ -માં કવિવર શ્રીલાવણ્યસમયે સેરિસાતીર્થસ્તવન રચ્યું : ૭૮ –માં પણ સેરિસામાં જિનમંદિર વિદ્યમાન હતું : ૭૮ ૧૫૬૪ ના વૈશાખ વદિ ૮ ને શનિવારે ઓશવાલ સદારગે નાકેડાના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો : ૧૮૪ ૧૫૬૬ ના લેખવાળી શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુમતિ જેસ લમેરના કિલ્લા ઉપર આવેલા શ્રી શીતલનાથ જિનાલયમાં છે : ૧૬ ૭, -ના ફાગણ સુદિ ૧ગ્ના દિવસે સં. સહસાએ અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવી, ઉત્તર દિશાના મૂળ ના ની ૧૨૦ મણ ધાતુની મૂર્તિની શ્રી જયકલ્યાણુસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૨૯૪ ૧૫૬૮ માં નાકોડાના શ્રી ઋષભ જિનાલયમાં રંગમંડપ કરાવવામાં આવ્યો : ૧૮૫ -ના વૈશાખ સુદિ ૬ ને ગુરુવારે તપાગચ્છીય શ્રીમવિમલરિએ નાકોડાના શ્રી ઋષભદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા કરી : ૧૮૫ ૧૫૭૦ માં શ્રેજી કમસિંહે બિકાનેરમાં શ્રીનેમિનાથનું વિશાળ મંદિર બંધાવ્યું : ૧૬૦ ૧૫૭૧ માં શ્રેષ્ઠી પરવત અને કાન્હાએ લખાવેલી સેંકડો ગ્રંથની અંતે ૩૭ બ્લેકવાળી પ્રશસ્તિ છે : ૯ -માં શ્રેષ્ઠી પરવત અને કાન્હાએ લખાવેલી ગ્રંથપ્રતિઓમાં ૩૩ કની પ્રશસ્તિમાં સંડેરના જિનમંદિરને ઉલ્લેખ છે : ૭૧ -માં શહિડાવાસી શ્રેણીઓ ભરાવેલી ધાતુમતિ લેરલના જિનાલયમાં છે : ૨૫૮ ૧૫૭૫ માં નવા બાડમેરના ખાગલમાં શ્રી આદીશ્વરનું શિખર બંધી જિનાલય બાંધવામાં આવ્યું : ૧૮૧ ૧૫૮૧ માં જેસલમેરના કિલ્લામાં આવેલું શ્રી મહાવીર મંદિર બંધાયું એમ “વૃદ્ધરત્નમાલાથી જણાય છે : ૧૭૦ For Private & Personal use only Page #358 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૩૦ ૧૫૮૨ ની આસપાસ મંત્રી નગરાજજીએ પિતાના નામથી નગાસર નામે ગામ વસાવ્યું : ૧૬ ૦ - મારવાડમાં પડેલા દુષ્કાળમાં લોકોને બચાવવા માટે મંત્રી નગરાજજીએ સદાવ્રત બોલ્યાં : ૧૬ ૦ -ના લેખવાળી વીશીની એક કૃતિ જેસલમેરમાં આવેલા શ્રીઅટ્ટાપદ જિનાલયમાં છે : ૧૬૯ ૧૫૮૩ માં શ્રીહીરવિજયસૂરિને જન્મ પાલનપુરમાં થયો : ૩૩ -માં શ્રીદેવતિલકરિએ રચેલી જેસલમેરના ‘શાંતિજિનાલયની પ્રશસ્તિમાં કોરટામાં કાચર શ્રેષ્ઠીએ મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે : ૨૩૦ ૧૫૮૫ ના લેખેવાળા શ્રી શત્રુંજ્યાવતાર અને ગિરનારાવતારના બે સુંદર પટ્ટો જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી શાંતિ જિનાલયમાં છે : ૧૬૮ ૧૫૮૭ માં મંત્રી કરમાશાહે શત્રુંજય ઉપર બીચકેશ્વરી માતાની મૂર્તિવાળી દેરી કરાવી : ૧૦૩ -માં મંત્રી કરમાશાહે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્ય : ૧૦૪ -માં મંત્રી કરમાશાહે શત્રુંજયના રાયણુપગલાંના દેરાસરમાં જે પગલાં સ્થાપન કરેલાં તે જ વિદ્યમાન છે, અને પુંડરીકજીનું મંદિર પણ તેમણે બંધાવેલું છે : ૧૦૬ ૧૫૯૦ ના લેખવાળી એક શ્રાવકમૃતિ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી શાંતિનાથ જિનાલયમાં છે : ૧૬૮ ૧૫૯ર માં નાકોડાના બીઝવભજિનાલયમાં મજબૂત ભયરું બનેલું છે : ૧૮૫ ૧૫૯૬ માં નાગારની હીરાવાડીમાં આવેલું શ્રી આદિનાથ જિના લય શ્રીસંઘે બંધાવ્યું : ૧૯૯ -માં શ્રાવણ સુદિ ૭ના દિવસે જામ શ્રીરાવળે જામનગરની સ્થાપના કરી : ૯૭ ૧૫૯૭ ના વૈશાખ સુદ ૬ ને શુક્રવારને લેખ નાલાઈના પશ્ચિમ દ્વારની બહાર આવેલા શ્રી આદીશ્વર મંદિરના રંગમંડપના થાંભલા પર છે : ૨૨૨ ૧૬ મી સદી પહેલાં રાણકપુરમાં ખરતરવસહીથી એળ ખાતે શ્રી પાર્શ્વ જિનાલય હતું : ૨૧૯ ૧૬ માં સૈકામાં શ્રીગર કવિએ “ખંભાત ચત્યપરિપછી રચી : ૧૭ -મી શતાબ્દીમાં ભીમપલ્લીગચ્છના આચાર્યોના સ્થાન તરીકે ભીલડિયા તીર્થભૂમિ ઉન્નત હેવી જોઈએ : ૩૬ -મા સૈકામાં શ્રીમાલદેવસૂરિએ થરાદમાં ગોરજીનું ઘર દેરાસર બંધાવ્યું : ૪૧ -મી સદીનું પંચાસરાનું સ્થાપત્ય જણાય છે તે છણેદ્વારનું પરિણામ છે : ૬૦ -મા સૈકામાં વામજમાં ભ૦ આદીશ્વરનું મંદિર હતું એ ઉલ્લેખ કવિ લાવણ્યસમય કરે છે : ૬૫ –મી શતાબ્દીમાં ઉપરિયાળામાં શ્રી આદીશ્વરનું મંદિર હતું : ૭૫ --મા સેકાના શ્રીસુધાનંદસૂરિના કોઈ શિલ્વે “ઈડરગઢચૈિત્યપરિપાટી' રચી : ૮૩ -મા સૈકા પછી નવું ઈડર વસ્યું હશે : ૮૪ -મી શતાબ્દી (સં. ૧૫૦૯)માં શ્રેષ્ઠી શાણરાજ અને ભુભવે ગિરનારમાં બાવન જિનાલયવાળા ઇંદ્રનીલતિલક પ્રાસાદ રચા : ૧૧૭ -મા સૈકામાં ગિરનાર પરના અંબિકાદેવીના મંદિરને જીર્ણોદ્ધાર થયે : ૧૨૮ -મા સૈકામાં રાઘવ શ્રેષ્ઠીએ પ્રભાસપાટણમાં તપગચ્છીય ધર્મશાળા બંધાવી : ૧૩૫ -મા સૈકાનું નાગોરના બડા મંદિરના સ્થળે આવેલું શ્રી આદિનાથનું જિનાલય છે : ૧૯૯ –મા સૈકામાં કુભા રાણુએ વસંતગઢ કિલ્લે બંધાવ્યો? ટિ૦ ૨૩૫ -મા સૈકાથી આજસુધી સુરતને ઉત્તરોત્તર વિકાસ થત રહ્યો : ૩૦ --મા સૈકા પછીનાં મંદિર શત્રુંજય ઉપર વાઘળળમાં છે, માત્ર શ્રીનેમનાથનું ચેરીવાળું અને કુમારપાલનું મંદિર પ્રાચીન છે : ૧૦૩ ૧૬-૧૭મા સૈકા સુધી સિદ્ધપુરમાં જેની સારી આબાદી હતી : ૬૭ ૧૬ ૦૦ લગભગમાં શ્રીસંઘે અમદાવાદના ઝવેરીવાડની નીશાળનું જગવલ્લભ પાર્શ્વનાથ મંદિર બંધાવ્યું : ૧૧ -લગભગમાં ઉંઝામાં શ્રી કુંથુનાથ ભવ ના મંદિરને જીર્ણોદ્ધાર થયે : ૬૬ -માં નવા બાડમેરમાં શ્રી પાર્શ્વનાથ ભ૦ નું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું : ૧૮૧ ૧૬ ૦૨ માં ફિરંગીઓએ ગંધાર શહેર પર છાપે માર્યો : ૨૪ ૧૬ ૦૭, ૧૬ ૦૮માં નાડલાઈમાં શ્રીહીરવિજયસૂરિને પંન્યાસ તથા ઉપાધ્યાય પદવીઓ આપવામાં આવી : ૨૨૪ ૧૬૧૦ માં શ્રેણી ભારમલ રણથંભરના કિલેદાર હતા : ૧૬૦ – લેખ પશુવાની એક ટેકરી પર આવેલા ચામુંડા દેવીના મંદિરમાં છે : ૨૭૪ -ના માગશર સુદિ ૧૦ના રોજ શ્રીહીરવિજયસૂરિને સિરોહીમાં આચાર્યપદ આપવામાં આવ્યું : ૨૪૭ ૧૬૧૪ ના માગશર માસની પહેલી બીજના દિવસનો શિલાલેખ નાકેડાના શ્રી શાંતિ જિનાલયના મંડપના બારસાખ ઉપર છે : ૧૮૫ ૧૬૨૦ માં શત્રુંજય ઉપર ગંધારિયાનું ચૌમુખમંદિર બાંધવામાં આવ્યું : ૧૦ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ -ના દાગ ના લેખ શાના જિનાવર્ષના મૂળનાયા ઉપર છે, તેમાં શષા પાત્રના થવાના કુલ્લેખ કર્યો છે ઃ ૨૫૪ --પછીના સમયમાં શૅડ બૅસીગાર્ડે જામનગરમાં શાંતિ નાથ જિનાલય બંધાવવાની શરૂઆત કરી : ૯૭ ૧૬૨૨ ના લેખ ભયના જૈન મંદિરમાં રહેલી સઢ મહાવીરસ્વામીની મૂર્તિ પર છે : ૧૪૦ –માં જૈનાએ ભદ્રેશ્વરના જૈન મંદિર મો મેળવ્યા : ૧૪૦ –નો લેખ નાલાઈમાં ખલ પર્વતની ટેકરીના મૂળમાં આવા શ્રશાંત જિનાલયના મૂ ના ઉપર છે ઃ ૨૨૪ ૧૬૨૮ થી ૧૨ સુધીના ઈ સમયે બૈશ્વરનું વિદ્યમાન નિ મંદિર બંધાવાયું હશે : ૧૬૩૧ ના મહા વદ ૧૩ના રાજ સિરોહીમાં શ્રીજીરાવલા પાર્શ્વજિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૫૦ ૧૬.૧૨ માં શ્રવાસન પાવાગઢમાં આવ્યા ત્યારે શ્રીવન શેઠે મોટા પ્રતિષ્ઠામહાત્સવ કર્યો હતા : ૧૯ -માં નાંકોડાના ધામા જિનાલયમાં બાન ચાલુ અનાવવામાં આવી : ૧૮૫ –માં ઝાડાલીના જિનાલયમાં મૂ॰ ના શ્રીઆદીશ્વરની પ્રતિષ્ઠા થઈ : ૨૪૦ -ના લેખ પ્રાચલીના જિનાલયના મ્ હો ની ગાડીમાં છે : ૨૪૦ ૧૬૩૩ માં મનગરમાં માના મંદિરનું ખાતમનું માથુંદ શેઠે જામ સતાજીના સમયમાં કર્યું : ૯૭ ૧૬૩૪ માં ભિન્નમાલમાં શ્રીતિનાથ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા શ્રીહીરવિજયસૂરિએ કરી : ૧૭૯ –માં મહારાવ સુરતાણે કાજરા ગામ તેમના પુરહિતાને દાનમાં આપ્યું : ૨૦૧ -ના માગશર સુદ ૫ ના રોજ શેઠ માયામલલ્ટએ સિરાહીમાં આવેલું ચૌમુખનું જિનાષ્ય બધાવ્યું. એવા લેખ છે. મંદિરમાં મૌજાદ છે : ૨૪ ૧૬૪૯ માં શું ઉદ્ધકરણે ભાતમાં બચંદ્રપ્રભુની પ્રતિ શ્રીકી વેળછિ કરતા કરાવી : ૧૫ —ના લેખવાળી ધાતુસ્મૃતિમાં કખાઈ ના ઉલ્લેખ છે : ૧૦ ૧૬૯ માં શ્રીઠીવિપીર અક્બર સમ્રાટને પ્રતિબોધ કરવા જતાં મેડતા પધાર્યા : ૧૯૭ -માં ખાશા બરને પ્રતિબંધ કરવા જતાં શ્રીહીરવિજયસૂરિ સિરાહી થઇને ગયા ઃ ૨૪૭ જૈન તીસ સંગ્રહ –માં રચાયેલા શ્રીહીરસૌભાગ્યકાબમાં આબુના વિસ વડી પાસે બનેલા શ્રીમહાવીર જિનાલયને ઉલ્લેખ મળતા નથી : ૨૯૧ ૧૬૩૯, ૧૬૮૮ ના સરલેખા બેરામાંથી મળી આવે છે નથી એ પછી કાઈ સમયે આ ગામ ભાંગ્યું હ; એમ લાગે છે : ૨૭૫ ૧૬૧ માં શ્રીકુરાવ નર્માણક્ષ્મ ‘સિદ્ધપુર ચત્યપરિપાટી’ રચી ૬૭ ૧૬૪૬ ના અષાડ સુદ ૧૦નેા લેખ તારગાના મુખ્ય મંદિરના ક્રાણુ દારની ભાત ઉપર છે : ૧૪ –ના મહા સુદિ પ ના દિવસે મહસિંહ શેઠે શ્રીનેમનાથ ભગવાનનું મંદિર બંધાવી પ્રત્તિ કરાવી ઃ ૯૮ જૈન છે. સ. ભા. રૃ. ૧૬૩૪ ના શિલાલેખ ! પ્ર.. ( ૩૨૧-૨૭, ૬ : રિ૦ ૧૬ ના લેખવાળી કાદીપરની મતિ સિહીના ખીન્ન જિનાલયમાં છે : ૨૪૮ શ્રી –ના ફાગણ સુદ ૨ના પ્રતિષ્ઠાલેખવાળી મૂ॰ના” ની પર્રિકર મને સિરડીના શ્રીતિના મંદિરમાં છે : ૨૪૮ ૧૬૪૫ ના લેખ નયાખેડાના શ્રીસ ંભવનાથ જિનાલયના મૂ॰ ના૦ ઉપર છે : ૨૩૦ -ના મહા વિદે ૧૭ ને શનિવારના રાજના અલવરના રાવણુ પાર્શ્વનાથની પ્રતિમા ઉપર લેખ છે : ૨૦૧, ૨૦૨ ૧૬૪૬માં સાની તેજપાલે ખબાતમાં રેિડ (રિપેજસિક ) પાસે શ્રીઅનંતનાથ ભ॰ ની પ્રતિષ્ઠા કરાવી : ૧૫ ૧૬૪૬-૪૭ માં જનમનગરમાં ભાગલાની ચડાઈથી શ્રીશાંતિજના લયને નુકશાન પહેાંચ્યું : ૯૭ ૧૬૪૭ માં મનગરમાં શાંજિનાલયનો ઉદ્ધાર કરવામાં આવ્યો : ૯૭ ૧૬૪૭ થી ૧૯૧૬ સુધીમાં મારની પાસે આવેલી નાગારી નદીના કાંઠે કેટલાક રાજાઓનાં સમાધિમંદિરા બધાવેલાં છે ઃ ૧૬૩ ૧૬૪૮ માં લેપ્રરિએ પા ચૈત્યપરિપાટીઃ પ૯, ૬૧ --માં રચાયેલી 'પાઠવવરિપાડીમાં મુજપુરમાં બધુ મદિરા હેાવાનુ જણાવ્યું છે : પર -માં શ્રીલલિતપ્રભસૂરિએ રચેલી ‘પાટણ ચૈત્ય પરિપાટી'માં ચાણુસ્માના ભેટવા પાર્શ્વનાથના અને મૂર્તિઓની સંખ્યાને ઉલ્લેખ કરેલો છે ઃ ૫૪ માં શ્રીલંતપ્રભ એ રચેલી પાટણ ચૈત્ય પરિપાટી'માં રૂપપરમાં ૧૦ જૈન દાના ઉલ્લેખ કર્યો છે ઃ ૫૫ માં ધજિનયરિગે ખંભાતના સમુદ્રના રક્ષણ માટે અમરપટહ ફરમાન મેળવ્યું ઃ ૬૧ ૧૬૪૯ માં ( કાવીના ) સર્વતિપ્રાસાદની પ્રતિય શ્રવિત્ય સેનરિએ કરી : ૨૨ Page #360 -------------------------------------------------------------------------- ________________ વગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૪૧ ૧૬૪૯, ૧૬૫૦ માં શ્રીહીરવિજ્યસૂરિના ઉપદેશથી ખંભાતનિવાસી શેઠ તેજપાલ સોનીએ શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યાને લેખ શત્રુંજ્યના શ્રી આદીશ્વરના મંદિરમાં છે : ૧૦૪ ૧૬૫૦ માં (કાવીના) રત્નતિલકપ્રાસાદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું : ૨૨ -માં શેઠ વર્ધમાન અને પવસિંહ નામના બંધુઓએ શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ભરેશ્વરથી શત્રુંજયને સંઘ કાઢો : ૯૭ –માં હીરવિજયસૂરિ ઉનામાં ચતુર્માસ નિમિત્તે પધાર્યા ૧૩૭ ૧૬૫૧ માં જામનગરના શેઠના મંદિરની પ્રતિષ્ઠા શ્રીવિજયદેવ સૂરિએ કરી : ૯૭ -ભિન્નમાલની જમીનમાંથી કેટલીક જિનપ્રતિમાઓ મળી આવી : ૧૭૯ –માં નગર્ષિ ગણિએ “જાવુરનગર-પચજિનાલય- છત્ય પરિપાટી' રચી : ૧૯૧ ૧૬૫ર ને શિલાલેખ પાટણના ઝવેરીવાડના વાડી–પાર્શ્વનાથ મંદિરમાં છે : ૬૦ -(સં. અલ્લઇ ૪૧ )ના વૈશાખ વદિ ૧૨ને ગુરુવારે શેઠ કુંવરજીએ પાટણમાં વાડીપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી : ૬૧ -ના કાર્તિક સુદિ ૫ ને બુધવારને લેખ ઉનામાં આવેલા શાહીબાગમાં હીરવિજયસૂરિની સમાધિ-- છત્રીમાં છે : ૧૩૬ -ના ભાદરવા સુદિ ૧૧ના દિવસે શ્રીહીરવિજયસૂરિ ઉનામાં કાળધર્મ પામ્યા : ૧૩૬ ૧૬૫૩ માં સંઘવી સમજી અને તેના ભાઈ શિવાએ અમદાવાદમાં શામળાની પોળમાં શાળાના ખાંચામાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૧૭ -માં લોધિના શ્રી પાર્શ્વ જિનાલયમાં શ્રીવિનયસુંદર ગણિએ કેટલીક કૃતિઓની પ્રતિષ્ઠા કરી : ૧૯૬ –ની સાલની શ્રીહીરવિજયસૂરિની મૂતિ મેડતાના શ્રી શાંતિજિનાલયમાં છે : ૧૯૮ -ના મહા સુદિ ૫ના રોજ સિરોહીમાં શ્રી કુંથુનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૯ -ના વૈશાખ સુદિ ૧૧નો લેખ ખીમેલના શ્રી શાંતિનાથ જિનાલયની એક મૂર્તિ પર છે : ૨૦૫ ૧૬૫૪ માં શ્રીવિજયસેનસૂરિએ (કાવીના) રત્નતિલકપ્રાસાદની પ્રતિષ્ઠા કરી એમ શિલાલેખમાં જણાવ્યું છે : ૨૩ ૧૬૫૫ માં શ્રીવિજયસેનસૂરિએ (કાવીના) રત્નતિલકપ્રાસાદની પ્રતિષ્ઠા કરી એમ ‘તીર્થમાળા'માં જણાવ્યું છે : ૨૨ -ના માગશર સુદિ ૫ ને ગુરુવારના રોજ અમદાવાદના શકંદરપરામાં શેઠ લહુઆએ શ્રી શાંતિનાથ પ્રભુની અંજનશલાકા શ્રીવિજયસેનસૂરિ હસ્તક કરાવી : ૨૩ ૧૬૫૬ માં શ્રીવિજયસેનસૂરિએ કાવીમાં શ્રી આદિનાથની પ્રતિષ્ઠા કરી તે સંબંધી શિલાલેખ : ૨૩ –માં (કાવીમાં) શ્રી શાંતિનાથની પંચતીર્થીની અંજનશલાકા થઈ : ૨૩ -માં શ્રીવિજયસેનસૂરિ ખંભાત પધાર્યા : ૨૩ -માં શ્રી વિજયદેવસૂરિને જન્મ ઈડરમાં થયો : ૮૩ –માં પ્રતિષ્ઠિત કરેલી શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ જાલેરના શ્રીનેમિનાથ જિનાલયમાં છે : ૧૯૧ - એક લેખ પાલડીના જિનાલયમાં આવેલા નવાકીના સ્તંભ ઉપર છે : ૨૯૬ ૧૬૫૭ માં શેઠ લક્ષ્મીદાસે પાલીતાણામાં સતીવાવ બંધાવી : ૯૯ –નો લેખ સિરોહીના શ્રી શાંતિજિનાલયના મૂ૦ ના ઉપર છે : ૨૫૦ –નો યાત્રીલેખ ટોકરાના ખંડિત જિનાલયના એક પથ્થર ઉપર વાંચવામાં આવ્યું છે : ૨૯૮ -લગભગમાં પં. શ્રીક્ષેમકુશલે બ્રાહ્મણવાડા તીર્થને તેત્ર દ્વારા મહિમા ગાય છે : ૨૭૨ ૧૬૫૮ માં મહારાજા કૃષ્ણએ કૃષ્ણગઢ વસાવ્યું અને મહેતા રાયચંદને મંત્રી બનાવ્યા : ૧૬૧ ૧૬૫૯ ને શિલાલેખ અમદાવાદના ઝવેરીવાડની સંભવનાથની ખડકીમાં આવેલા શ્રીસંભવનાથના મંદિરના મૂળનાયક ઉપર છે : ૧૧ -ના નાણા ગામના શિલાલેખથી જણાય છે કે, રાજા અમરસિંહે નારાયણ નામના મંત્રીને નાણું ગામ અર્પણ કર્યું, તેમાંને સાઈરાવને અરટ એ મંત્રીએ નાણાના જૈન મંદિરને અર્પણ કર્યો : ૧૫૯ –ના લેખવાળી શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ સિરોહીના શ્રી અજિતનાથ જિનાલયમાં છે : ૨૪૮ -ના ભાદરવા સુદિ ૭ ને શનિવારનો લેખ નાણાના જિનાલયની નવચેકીના પાટડા ઉપર છે : ૨૩૨ ૧૬૬૦ માં સુરતમાં સાંકળચંદ શેઠે સૈયદપુરાનું ભ૦ શ્રી ચંદ્રપ્રભનું જિનાલય બંધાવ્યું : કર -ના લેખવાળા પિત્તળને તીર્થપક સિંહના શ્રી અજિતનાથ જિનાલયમાં છે : ૨૪૮ -ના પિષ વદિ ૧૩ના દિવસે શ્રીનયકુશલ અને જસકુશળ નામના મુનિઓએ વસંતગઢની યાત્રા કરી; એવા લેખો ચવરલીના ખંડિત જિનાલયની નવચોકીના બીજા-ત્રીજ પાટ પર છે : ૨૩૫, ૨૩૬ ૧૬૬૧ ને શિલાલેખ ખંભાતના વિજય ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરમાં છે : ૧૫ –માં ગુજરાતમાં દુકાળ પડયો : ૧૬ – લેખ સિદેહીમાં આવેલા શ્રી શાંતિ જિનાલયમાંની શ્રીનિકુશળસૂરિની મૂર્તિ ઉપર છે : ૨૫૦ For Private & Personal use only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૬ ૬૨ ના લેખવાળો બીજે ઘંટ અજારાના જૈન મંદિરમાં છે : ૧૩૮ -માં શ્રીપુણ્યકમલમુનિએ ‘ભિન્નમાલ સ્તવન’ રચ્યું: ૧૭૯ –માં સંઘવી વરજંગ શ્રેણીએ ભિન્નમાલનું શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું : ૧૭૯ –ના જેઠ સુદિ ૧૨ના દિવસે ઘાંઘાણીમાં દૂધેલા તળાવ પાસેના ખાખર દેરાની પાછળ ખેદકામ કરતાં એક બેય મળી આવ્યું, જેમાંથી ૬૫ જિનપ્રતિમાઓ પ્રાપ્ત થઈ : ૧૯૩ ૧૬૬૪ ની સાલને લેખ મેત્રાણાના મંદિરમાં મૂઠ ના નીચે સ્થાપન કરેલી મૂર્તિ ઉપર છે : ૪૫ –ના મહા સુદિ ૧૦ ને શનિવારનો શિલાલેખ ગધારમાં શ્રી મહાવીરસ્વામી ભ૦ ના પરિકર ઉપર છે : ૨૫ ૧૬ ૬૬ માં નાકડાના શ્રી શાંતિ જિનાલયની બાજુમાં ભેચર બનાવવામાં આવ્યું છે : ૧૮૬ ૧૬ ૬૭ ના ભાદરવા સુદિમાં શુક્રવારે નાકડાના શ્રી પાર્શ્વ જિના લયમાં શ્રીસંઘે બે હૈયાં કરાવ્યાં : ૧૮૫ ૧૬૬૮ (ઈ. સ ૧૬૧૧) માં નિકેલસ ઉફલેટ નામને અંગ્રેજ વેપારી ભિન્નમાલમાં આવ્યો : ૧૭૮ -ના શ્રાવણ સુદિ ૫ ના રોજ જામનગરમાં શેઠ પત્રસિંહ અને વર્ધમાન શેઠના મંદિરનું શિલારોપણ કરવામાં આવ્યું : ૯૭, ૧૬ ૭૦ માં મહેતા રાયચંદજીએ કૃષ્ણગઢમાં એક જૈન મંદિર બંધાવ્યું : ૧૬૧ ૧૬ ૭૧ (શાકે ૧૫૩૬ ) ના ચૈત્ર સુદિ ૧૫ ને સોમવારનો એક લેખ ભિન્નમાલના શ્રી પાર્શ્વજિનાલયના પ્રવેશદ્વારના પાટડા ઉપર છે : ૧૭૯ -માં ભિન્નમાલમાં શ્રી ચંદ્રપ્રભ ભ૦ નું મંદિર પણ શ્રી પાર્શ્વજિનાલયમાં બાંધવામાં આવ્યું : ૧૭૯ ૧૬૭૨ માં શ્રીવિજયસેનસૂરિ અકબરપુરમાં કાળધર્મ પામ્યા : ૧૬ --માં મહેતા રાયચંદજીએ કૃષ્ણગઢમાં બંધાવેલા જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૬૧ ૧૬૭૪ માં સુરાણુ રાયસિંહજીએ નાગોરમાં દફતરીઓની ગલીમાં આવેલું શ્રી આદિનાથ ભવ નું મંદિર બંધાવ્યું : ૧૯૯ -ના પિષ વદિ ૧ન્ના રોજ મળેલી ખબર મુજબ કાપરડાની જમીનમાંથી શેઠ ભાણજી ભંડારીએ જિનમૂર્તિ પ્રગટ કરાવી : ૧૯૫ -ના મહા વદિ ૧ને લેખ નાડલાઈના પશ્ચિમ દ્વારની બહાર આવેલા શ્રી આદીશ્વર મંદિરના મૂ૦ ના ઉપર છે : ૨૨૧ –ના ફાગણ સુદિ ૭ને શુક્રવારને ખંડિત લેખ મડારના શ્રીધર્મનાથ જિનાલયના મૂડ ના ઉપર છે : ૩૦૧ ૧૬૭૪ અને ૧૭૮૭ ના લેખે મારમાં આવેલા મારદેવીના મંદિરમાં છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે એ મંદિર મણિ. ભદ્ર યક્ષ અને ચકેશ્વરસૂરિનાં પગલાં સ્થાપન કરવા માટે બનાવેલું હતું : ૩૦૨ ૧૬૭૫ માં જામનગરમાં શેઠ તેજસિંહના પુત્ર રાયસિંહ શેકે શ્રી શાંતિ જિનાલયને ફરતી દેરીઓ બંધાવી અને પાછલા ભાગમાં ચૌમુખ જિનાલય કરાવી મંદિરને ભવ્ય બનાવ્યું : ૯૭ -માં શેઠ સવા સમજીએ શત્રુંજય ઉપર ચૌમુખજીનું મેટું મંદિર બંધાવ્યું : ૧૦૬ -માં જેસલમેરનિવાસી શેઠ થીરશાહ ભણશાલીએ લેદ્રવાનું જિનમંદિર નવેસર બંધાવ્યું : ૧૭૧, ૧૭૨ -ના લેખે લેદ્રવાના મુખ્ય મંદિર સિવાયના ચાર જિનમંદિરના મૂડ ના ઉપરથી મળે છે : ૧૭૨ – શિલાલેખ વસંતગઢના ખંડિયેર જિનાલયની છ ચેકીમાં છે, તેમાં ચવરલીનું નામ ચવરડિયા આવ્યું છે : ૨૩૫ -ના માગશર માસની અમાવાસ્યાના દિને શેઠ ભાણજી ભંડારીએ કાપરડાના જિનમંદિરનું ખાતમુહૂર્ત કર્યું: ૧૫ –નો લેખ કુંભારિયાના શ્રી મહાવીર જિનાલયના મૂ૦ ના ઉપર છે: ૨૮૪ – લેખ કુંભારિયાના શ્રી પાર્શ્વનાથ જિનાલયના મૂળ ના ઉપર છે : ૨૮૪ –માં કુંભારિયાના શ્રીનેમિજિનાલયમાં શ્રી આદીશ્વર ભ૦ની પ્રતિમા શ્રીવિજ્યદેવસૂરિએ પ્રતિષ્ઠિત કરી એ લેખ છે : ૨૮૭ -મહા સુદિ ૪ ને શનિવારને લેખ કુંભારિયાના શ્રીનેમિજિનાલયના મૂળ ના ઉપર છે; તેમાં વોરા રાજપાલ શ્રેણીએ એ મૂર્તિ જીર્ણોદ્ધાર સમયે ભરાવી એમ જણાવ્યું છે : ૨૮૬ ૧૬૭૬ માં જામનગરમાં શ્રેષ્ઠી રાયસિંહના ભાઈ નેણસિંહ શેડે સૌથી ઊંચા શિખરવાળું ચેરીવાળું મંદિર કરાવી પ્રતિષ્ઠા કરાવી : ૯૭ -માં શેઠ ભાણજી ભંડારીએ કાપરડાના જિનમંદિરમાં પદ્ધશિલા મુકવાનો આરંભ કર્યો : ૧૫ -ના પ્રતિષ્ઠા લેખેવાળી કૃતિઓ ધનારીના શ્રી શાંતિ જિનાલયમાં છે : ૨૫૩ ૧૯૭૮ માં જેતારણવાસી એશિવાલ શેઠ ભાણુછ ભંડારીએ કાપરડાનું જિનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૧૯૪ -ના વૈશાખ સુદિ ૫ના રોજ જામગરમાં શેઠ પદ્ધસિંહ અને વર્ધમાનના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૯૭ For Private & Personal use only Page #362 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૪૩ -ના વશાખ સુદિ ૧૫ને સોમવારના રોજ શેઠ ભાણજી ભંડારીએ કાપરડામાં મૂઠ ના ને સ્થાપન કર્યા : એવો લેખ એ મૂર્તિ ઉપર છે : ૧૯૫ -(શાકે ૧૫૪૪) ના બીજા અષાઢ સુદિ ને રવિવારે સંઘે નાકેડાના પાર્શ્વજિનાલયની ચોકીઓ બનાવી : ૧૮૪ ૧૬૭૮, ૧૬૮૧, ૧૬૮૨, ૧૬૬ ૭ ના શિલાલેખ નાકોડાના શ્રી પાર્શ્વ જિનાલયમાં છે : ૧૮૪ ૧૬૭૯ ને લેખ રાણકપુરના ધરણુવિહારમાં ઉત્તર તરફના મૂ૦ ના ઉપર છે : ૨૧૬ ૧૬૮૧ લગભગમાં શ્રીવિજયદેવસૂરિએ ઈડર પર્વત પરના જિના લયમાં શ્રી ઋષભદેવ ભવની પ્રતિષ્ઠા કરી : ૮૫ -માં જાલોરના સુવર્ણગિરિ ઉપર મંત્રી જયમલજીએ એક જિનમંદિર બંધાવી ૩ મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી : ૧૯૧ -માં જાલોરના સુવર્ણગિરિ પરના શ્રી મહાવીર મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રીજયસાગરગણિએ કરી : ૧૯૨ -ના (આષાઢાદિ) ચૈત્ર સુદિ ૩ ને સોમવારના દિવસે નાકેડાના શ્રી પાર્શ્વજિનાલયમાં પલકીયગચ્છના શ્રીસંઘે ત્રણ ગવાક્ષો બનાવ્યા: ૧૮૪ ૧૬૮૨ ના અષાડ સુદિ ૬ ને સોમવારે નાકોડાના શ્રી પાર્શ્વ જિનાલયમાં પલકીય શ્રીસંઘે નંદીમંડપ કરાવ્ય : ૧૮૪ ૧૬૮૨ અને ૧૬૮૮ વચ્ચે શેઠ વર્ધમાન શાહ અને પદમશીએ ભદ્રેશ્વરમાં જૈનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો : ૧૪૦ ૧૬૮૩ માં દીવનિવાસી શ્રીમાલી શેઠ માનસિંહ મેઘજીએ ગિરનારની પાજનો ઉદ્ધાર કરાવ્ય; એવો લેખ ગિરનારના હાથીપહાણું આગળ છે : ૧૨૦ -માં ભિન્નમાલમાં ગાંધી મૂતાના વાસમાં આવેલું શ્રી પાર્શ્વજિનાલય બંધાયું હશે ? ૧૭૯ -ના અષાઢ વદિ ૪ ને લેખ ભિન્નમાલના શ્રીગાંધી મૂતાના વાસમાં આવેલા શ્રી પાર્શ્વજિનાલયના મૂળ ના ની ગાદી નીચે છે : ૧૭૯ -ના અષાડ વદિ ૪ ને રોજ સિરોહીમાં શ્રી નેમિનાથ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪૮ ૧૬૮૫ માં શત્રુંજયના પ્રથમ હડાથી આગળ જમણી બાજુની દેરીમાં ભરતરાજની ચરણપાદુકાઓ સ્થાપન કરેલી છે : ૧૦૨ -માં શ્રી ઋષભદાસે ખંભાતનું વર્ણન કર્યું છે : ૧૪ -લગભગમાં શ્રીવિશાલસુંદર બ્રાહ્મણવાડા તીર્થને મહિમા સ્તોત્રદ્વારા ગાયો : ૨૭૨ ૧૬૮૬ માં શેઠ ધરમદાસે શત્રુંજય પર અદબદજીની મૂર્તિના નામે ઓળખાતી મૂર્તિની છેલ્લી પ્રતિષ્ઠા કરાવી : ૧૦૮ –માં પાલીના નવલખ પાર્શ્વજિનમંદિરમાં દેવકુલિકાઓ બંધાવવાની સાથે મૂળનાયક મહાવીર ભ૦ ને બદલે પાર્શ્વનાથ ભ૦ બિરાજમાન કરવામાં આવ્યા : ૧૭૫ -ના લેખવાળી મૂછ નાની મૂર્તિ પાલીના નવલખા પાર્શ્વનાથના મંદિરમાં છે : ૧૭૫ –માં વરકાણામાં પોષ વદિ ૮ થી માંડીને ૧૧ સુધી વરકાણામાં ભરાતા મેળામાં યાત્રીઓ પાસેથી કરવેરે. માફ કર્યાને લેખ વાકાણાના મંદિરમાં છે : ૨૨૭ –ના વૈશાખ સુદિ ૩ ના દિવસને લેખ કટારિયાના જિનાલયના મૂ૦ ના ઉપર છે : ૧૪૪ –ના વૈશાખ સુદિ ૮ ને શનિવારનો લેખ નાડલાઈની જેનલ પહાડી પર આવેલા મૂડ ના શ્રી આદીશ્વરની મૂર્તિ ઉપર છે : ૨૨૪ -ના પ્રથમ આષાડ વદિ અને શુક્રવારે શ્રીવિજયદેવસૂરિએ નાડોલના શ્રી પદ્મપ્રભ જિનાલયમાં મૂળ ના ની પ્રતિષ્ઠા કરી; એવો લેખ છે : ૨૨૫ ૧૬ ૮૭ માં કવિ શ્રીગુણવિજયે કચરવ્યવહારીરાસ’ ર : ૨ ૧૬૮૮ માં વિજયપ્રશસ્તિમહાકાવ્યની રચના થઈ : રિ૦ ૮૫ –માં કાપરડાને સ્વયંભૂ પાર્શ્વનાથ ભ૦ ના પરિકરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૯૫. ૧૬ ૮૯ ના શિલાલેખો સત્રાના ધ્વસ્ત મંદિરની ત્રણ દેરીઓ ઉપર છે : કપ ૧૬૯૦ માં શત્રુજ્ય સંઘ કાઢનાર શ્રેણી મેતાજલે સિરોહીને જૈન તીર્થની પ્રસિદ્ધિ આપી : ૨૪૬, ૨૪૭ ૧૬૯૧, ૧૭૨૧, ૧૭૭૬ના લેખેવાળી જિનમુતિઓ સિરોહીના શ્રીશંખેશ્વર પાર્શ્વજિનાલયમાં છે : ૨૪૯ ૧૬૯૩ નો એક આઘાટલેખ સત્રામાં છે : કપ –માં લેદ્રવામાં આવેલા મુખ્ય મંદિર સિવાયનાં બીજા ચાર જિનમંદિરે શેઠ થીરુશાહે પિતાની પત્ની, પુત્ર, પૌત્રાદિના પુણ્યાર્થે બંધાવ્યાં : ૧૭૨ ૧૬૯૪ માં શાંતિદાસ નગરશેઠે અમદાવાદના સરસપુરમાં બાવન જિનાલયવાળું મંદિર બંધાવ્યું : ૯ -ના ચૈત્ર વદિ રના દિવસે ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ જિનાલયમાં ૧૪પર ગણધરનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં : ૧૨૨ ૧૬૯૫ (ઈ. સ. ૧૬૩૮) માં મૅડ સ્લેક નામના જર્મન 'પ્રવાસીએ અમદાવાદનું વર્ણન લખ્યું : ૮ -માં શ્રીદયારત્ન મુનિએ “કાપડહેડારાસ' ર : ૧૯૫ ૧૭ મા સૈકા કરતાં પ્રાચીન કાપરડા તીર્થ છે : ૧૯૪ -મા સૈકા સુધી દ્રવા નગરની પૂર જાહેરજલાલી હતી : ૧૭૨ -મા સૈકામાં કેટલાયે ધર્મપ્રેમી શ્રાવકોએ અહીં (ખંભાતમાં) જિનમંદિર બંધાવ્યાં છે ? ૧૬ For Private & Personal use only Page #363 -------------------------------------------------------------------------- ________________ પત્ર –મા સૈકાના કવિ ઋષભદાસે અહીં (ખંભાતમાં) ૮૫ મંદા હતાં, એવી નોંધ આપી છે : ૧૭ –મા સૈકાની પાટલું ધ્યપરિપાટીમાં કબાઈ વીષેનું સૂચન છે : ૫૦ --માં એકા સુધી રૂપયરમાં 1 જૈન મિદા હતાં : ૫૫ --મા સામાં પણ ઈડર પર્વત પરના શ્રીત જિનાના ઉબાર થપે. : ૯૫ -મા સૈકામાં શ્રીવિદેબારણે મેટા પેશીનાના મદિરનો સંહાર કરાવ્યો ઃ ૮ મા સકામાં આ વામાન અને પાંચમ નામના બે ભાઈ એએ ગિરનારનાં મદિરાના જર્ણોધ્ધાર કર્યો : ૧૨૧ --મા સૈકાના કવિ ઋષભદાસે ‘કુમારપાલ રાસ’ રચ્યાઃ ૧૪૮ -મા સૈકામાં વારમપુરના જૈનો માટે ભાગે પલ્લીવાલસ્કીય તા, તેમણે નોંઘાના પાપજિનોમના જર્ણોધ્ધારનું કામ કરાવ્યું : ૧૮૫ -મી શતાબ્દી સુધી નાકાડાની જાહેરજલાલી રહી હોય એમ જણાય છે : ૧૮૬ -મા સૈકા સુધી જૂનું બાડમેર આબાદહતું ! ૧૮, ૧૯૧ –મા સકામાં બનેલાં માય ભગનાં માદેશ મેળામાં છે : ૧૯૮ મીશનાબ્દીમાં સ્થાયી "ની માળા સાથે નાગારમાંનાં વિદ્યમાન મંદિરના મેળ ખાતા નથી : ૧૯૯ મા સૈકામાં દિશાસૂરિના વિષે નાગારચય પરિપાટી ચી છે. તેમાં નાગારનાં છ જૈન મંદિશના ફ્લેખ છે : ૧૯૯ -મા સકાના યાત્રી સમયસુંદર ઉપાધ્યાયે તા માળામાં નાડલાઈના શ્રીનેમિનાથ મંદિરના ઉલ્લેખ કર્યાં છે ઃ ૨૨૧ -મી સદીમાં કાટાના શ્રીપાસ નાનો ઉદાર કારટાના નાગાતરાગેત્રીય શ્રેષ્ઠીએ કરાવ્યા : ૨૨૯ –મી સદીના લેખો નવાબેડાના શ્રીસંભવનાથ જિનાલયની દેરીઓની પ્રતિમા ઉપર છે : ૨૩૦ -મા સૈકામાં કયા શ્રીસમયસુંદર નામના વિચ્છે સાચારને પોતાના જન્મથી પવિત્ર બનાવ્યું પ .૭૦૦ માં એ અમદાવાદના સરસપુરમાં આવેલા (શેઠ શાંતિદાસના) રિને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવ્યું : -માં પાણીના રૂપે પાીમાં શ્રીરુપામનામનું દર વાળ્યું ઃ ૧પ –માં પાણી પાસે આવેલી પુનાગિરિની ટેકરી પર શ્રીપા જિનાલ્પ બાંધવામાં બાવ્યું : ૧૩૬ -પછીના લેખ બ્રાહ્મમુવાડાના જિનાલયમાં રહેલી તિઓની પગલાંજોડી ઉપર છે ઃ ૨૭૨ જૈન તીર્થં સસ્પ્રહે ૧૭૦૨ થી ૧૮૫૧ સુધીના પ્રતિ લેખો સિંચીમાં આવેલી ની વાડીના શ્રીમહાવીર જિનાલયની ડેરીઓની ચણુપાદુકાઓ પર છે ઃ ૨૫૧ ૧૬૩ ની સાનો એક જૈન પર ાિરમાં આવેલી રરીમાં છે : ૮ ૧૭૦૬ નો લેખ વરાણામાં બાવેલા જિનાલયના મૂક ના ના પરિકર ઉપર છે ઃ ૨૨૭ ૧૭૦૮ માં શ્રીવીરવિજયજીએ બ્રાહ્મણુવાડા તીતા સ્તારૂપે મહિમા ગાયા છે : ૨૭૨ ૧૭૧૨ માં શ્રીનયપ્રમુડે ‘એશિયા વસ્તવન’ રચ્યાં. જે પ્રસિદ્ધ છે : ૧૭૩ ૧૦૧૩-૧૩૧૪ (ઈ. સ. ૧૯૫૬-૫૭માં રાજવી બાદશાહુ શોધર ગામનાના અમદાવાદના નગરો શાંતિ દાસને રૂ. ૧૫૦) થી બધાનાં જે શાહી ફરમાનો પ્રસિદ્ધ થયાં છે : ૪૯ ૧૦૧૫ માંથસમયનુંદર ઉપાધ્યાયે રાણકપુર વન' રમ્યું ૨૧૫ –ના શિલાલેખ ઝીંઝુવાડાના મંદિરમાં રહેલાં પગલાં જોડી ઉપર છે : ૭૪ ૧૭૧૫ થી ૧૭૬૪ માં ઔરગઝેબને રાજકાળ હતા ત્યારે અમદાવાદના સુબાએ મુંજપુરનો કિલ્લો તેડો : પર ૧૭૧૬ ના કાર્તિક સુદિ ૧૩ તે સેામવારના લેખવાળી વિંયવરની પાદુકા ધાષાના શ્રીપ્રાન્તિનાલયમાં છે : ૧૧૩ ૧૬૧૭ માં અમદાવાદમાં દુકાળ પડ્યો ઃ ૮ ૧૦૧૯ ના બારામુવાડાના શિલાલેખમાં ધારવાડાનો કલ્લેખ છે : ૨૬૯ ૧૫૨૭ ના આસો સુદ ૧૩ ના લેખ વૈયાના ધનવાડા પા જિનાલયમાં સુંદર ધાતુપ ઉપર છે : ૧૧૨ ૧૭૨૧ માં આ બીચ પ્રકામાએ ત્રુજય પર પાંડવોના પ્રાચીન મંદિરના નવેસર જીર્ણોધાર કરાવ્યા : ૧૦૭ પ્રતિમાલેખવાળા ચૌમુખ ચૌમુખ જિનપ્રતિમા સિરાહીના ચૌમુખ જિનાલયના ખીજા માળે છે ઃ ૨૫૦ “ના લેખોવાળા ગભગ નિમતમ સિટીના ચૌમુખ જિનાચની મતીમાં છે : ૨૫૦ -ના લેખ પશુવાના જિનબના મૂકનાર ઉપર છે : ૨૭૩ -ના લેખ અચલગઢમાં આવેલા શ્રીમધિરના દિ ના મૂ॰ ના॰ ઉપર છે : ૨૭૪ --- --ના જૅમ દિ ૩ ના દિવસે સાડીમાં ચૌશીન્સનોમ જિનાલયના મૂ॰ ના ની પ્રતિષ્ઠા થઈ : ૨૪૯ –તા લેખ સાતસેણુના શ્રીશાંતિનાથ જિનાલયના મૂ॰ ના ઉપર છે : ૩૦૩ Page #364 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ' ૧ : ચઢનારંગાની સાલવાર સૂચી ૨૨ માં પ" મહિમાએ ચેત્રી ' તીય માળા 'માં ગૂગલાના જિનાલયમાં ૧૯૫ જિનબિંબો હોવાના ઉલ્લેખ આપ્ય છે : ૨૮૦ -માં ‘તી’માળા’ની રચના કરનાર ૫. મહિમાએ સિરાહીમાં ૧૧ જિનદેશનું વર્ણન કર્યુ છે ઃ ૨૪૭ નવી મૃગલામાં તેની વસ્તી પામી હરી. એમ શિલાલેખ અને પ્રધાના પ્રમાથી ગુાય છે ? ૨૦ -માં બહારી ભાગાના પુત્ર નાના પુત્ર તારા દે મંડારના મારા મંદિરમાં મૂ ના ક્રીપા નામની પ્રાંતમાં પ્રતિતિ કરી, એ બધી લેખ : ૧૪ ૧૭૨૩ માં મંત્રી રાયચંદજી સ્વસ્થ થયા : ૧૬૧ ૧૯૨૪ માં શ્રી ભાવના શિબ્દ રગસારૂં લખેલી ગેરનાવિવિ ચૈત્ય—પરિપાટી’ (અપ્રસિદ્ધ) મળે છે ઃ ૧૨૪ –ના લેખ રાણકપુરના ધરણુવિહારમાં મૂ॰ ના॰ ની સમ્મુખ ઊભેલા હાથી પર છે ઃ ૨૧૬ ૧૭૨૫ માં મુસલમાનોની મુજ હાલારમાં આવી ત્યારે નમનારના શ્રાવકોએ ખધ માદાની મૂર્તિભા કવ્યાપી આંચરામાં મંડારી દીધો હત ૧૭૨૮ માં શ્રી વ્યવિષ માંણના ઉપદેશથી કચ્છમાં ભ મહાવીરની સ્થાપના કાન લેખ કારાના ચીહાવીર જિનાલયના સભામડપના થાંભલા ઉપર છે : ૨૨૮ ૧૭૨૯ માં શ્રી વિજયે ‘પાટણ ચૈત્યપરિપાટી’ રચી : પ ૧૭૩૩ ના લેખવાળાં શ્રીધરનાં પગલાં ધનારીના શ્રીશાંતિજિનાલયમાં છે : ૨૫૩ ૧૭૩૯-૪૫ ના બખા ઝીંઝુવાડાના મોમાં દેવાં પગ જોડી ઉપર છે ઃ ૭૪ ૧૭૩૬ ના માગશર સુદ ૩ ના રાજનો પ્રતિષ્ટાલેખ સિરાહીના બામણવાડ જિનાલયના મૂ ના શ્રીમહાવીર જબ ની મૂર્તિ' ઉપર છે ઃ ૨૪૯ -ના માગશર હિંદ ! ના રાજ સિરાનીમાં રિટા ખેપર પાપજિનાલયની પ્રજા કરવામાં આવી ઃ ૨૪ ૧૫૪૬ માં જોધપુરના મહારાને જસવાસ પહેલાએે ) એક નેણસીને પોતાના દીવાન બનાયે : ૧૯૧ ૧૭૦૨ (ઈ. સ. ૧૭૨૫૩માં મરાઠાઓએ બમદાવાદ) સંને લૂટયું : ૮ ૧૪૪૪ માં રિધ્ધિને સ્વર્ગવાસ માં થશે ૨૦ ૧૭૪૫ ના લેખવાળી ક્રુપા શ્રીવિક મની પાદુકા ( ડભોઈમાં) રૂપમાં પ્રતિષ્ઠિત ઃ ૨૧ –તા લેખ સેલવાડાના જિનાલયમાં મૂ॰ ના॰ ઉપર છેઃ ૨૯૯ ૧૭૪૬ માં ૫. શીવિજયજીએ તીર્થમાળા' રચી : ૯ -માં પડે શીકિયેયો અહીં ( પાષાગઢ) ના મિજિનના ઉલ્લેખ કર્યો છે. ૧૯ ૫૪૫ -માં ૫. શીલવંજય છએ રચેલી તીધમાળા'માં સિંગહીન પાંચ મંદિરનું વર્ચ્યુન કર્યુ છે ! ૨૪૬ --માં ચાવેલો તીર્થમાળામાં વૈવાડ રાજસ્થાન)માં અનેક જિનમંદિરે હાવાના ઉલ્લેખ કર્યો છે : ૨૬૪ –માં ૫. શીવિજયે રચેલી ‘તી’માળા'માં સાંતપુરના ઉલ્લેખ મળે છે ઃ ૨૫૦ –માં ૫. શીકિયો શૈલી નીથમાળા'માં ચહાવર્તમાં ૧૯૬૦ દવા યુવાન ઉલ્લેખ કર્યો છે. ૨૭ -માં . શ્રીવિષ્યએ રચેલી તોય માળામાં હા દ્રામાં શ્રીપાજિનાલયનો ઉલ્લેખ છે ઃ ૨૯૬ ૧૭૪૭ માં પાલનપુરમાં તપાગચ્છીય ઉપાશ્રય પાસેના શ્રીશાંતિ નાથ જિનાલયના ગ઼ાંહાર થયા અને શ્રીમેહવિજય ગણિએ પ્રાિ કરી : ૩૪ ૧૭૪૯ ના લેખ નાડલાઈમાં જેખલ પર્યંતની ટેકરીના મૂળમાં આવેલા શ્રીવાસુપૂછ્યું ભરના માત્રમાં મું ના ઉપર છેઃ ૨૨૪ -ના મહા સુદિ—ના દિવસે રાણા રાજિસંહે ફરમાન બહાર પાડયુ’ કે રાજનગર (રાજસ્થાન)માં મંત્રી દયાલદાસે બધાબેંક હસ્તી માં કાઈ એ વધ કરવા નહિ - ૧૯૧ ૧૫૦ માં શ્રી મંડારમાં બીજું ભાષાનામનું જિનાલય ayyy 183 ૧૭૫૫ માં તીર્થમાળા'ની રચના કરનાર બ્રાનિયમનમરિએ સિરાહીનાં ૧૧ જિનમંદેિશનું વĆન આપ્યું છે : ૨૪૭ --માં નાનવિમલએ રચેલી તામાળામાં નાર્ડસમાં ષ્ણુ જિનાલય દવાનો ઉલ્લેખ કર્યું. છે ઃ ૨૨૬ -માં સમાવિવરિએ યમાળામાં વીયાડામાં શ્રીહાવીર જિના" કાયાનો ઉલ્લેખ કર્યો છે -માં શ્રીનાનવિમલસૂરિએ રચેલી 'તીમાળા'માં વરમાણુમાં રાવલા પાનાનું મંદિર હોવાના ખ આપ્ય છે : ૩૦૭ ૧૭૬૦ માં શ્રીજિપનારખે શપેપરમાં મૂ ના પા નાથની પ્રતિષ્ઠા કરી હોય એમ ગુાય છે ! ve ૩૭૬ ના લેખ નાલાઈના બસ પવતની કરીના મૂળમાં આવેલા ઘોડી પાર્ક મંદિરના મૂત્રનો ઉપર છે ઃ ૨૨૪ ૧૭o માં બાબાયરનરિઓ ભટેવા પાનાય પત્તિસ્તવન રચ્યું : ૧૩ ૧૭૭૧ ના એ લેખા અને ૧૯૫૭ તા એક લેખ, એમ ત્રણ લેખો ગારમાં આવેલા મારવીના દરમાં શ્રદ વરસતાનીપતિમહામાસ્ત્રીનાં પગલાંની હું ના પટ્ટ ઉપર છે ઃ ૩૦૨ ૧૭૭૩ માં મીકરામાં જૈન મંદિર બાંધવામાં આવ્યું હતું. રે આજે ખંડિત છે : ૧૪૬ Page #365 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ -મા સૈકાના શ્રીજ્ઞાનવિમલસૂરિએ રચેલી “તીર્થમાળા'માં કેરટામાં જીવિતસ્વામી વીરને ઉલ્લેખ આપે છે : ૨૨૮ -મા સૈકાના શ્રીસ્તાનવિમલરિએ “રાણકપુરતીર્થસ્તવન રચું : ૨૧૫ ૧૮ મીથી ૨૦ મી સદી સુધીમાં થરાદમાંનાં ૧૧ જિનમંદિરે બંધાયાં છે : ૪૧ ૧૮૦૦ માં અંચલગચ્છીય શ્રીસ અમદાવાદના શેખના પાડાનું શ્રી પાર્શ્વનાથ મંદિર બંધાવ્યું : ૧૧ ૧૮૦૬ ના ત્રણ લેખ વકાણુના જિનાલયના ચેકમાં છે : २२७ ૧૭૭૪ માં રૂપપરનું મંદિર બંધાયું એવો એક શિલાલેખ રૂપ પરના મંદિરના બગીચામાં છે : ૫૬ ૧૭૭૬ ના ફાગણ સુદિ–ના લેખમાં ઘેઘાના શ્રી નેમિનાથ જિનાલયમાં શ્રીસુવિધિનાથ ભ૦ મૂળનાયક હતા એ ભેંયરામાં દિવાલ પર લેખ છે : ૧૧૩ ૧૭૮ ૦ નો લેખ મહારના શ્રીધર્મનાથ જિનાલયના એક ગોખલામાં રહેલી પાદુકાજોડી ઉપર છે : ૩૦૧ ૧૭૮૧ ના કાર્તિક સુદિ ૧૩ ના દિવસે ઘોઘાના શ્રીનેમિનાથના ભોંયરામાં શ્રીસુવિધિનાથને પ્રતિષ્ઠિત કર્યા : ૧૧૩ ૧૭૮૭ સુધી જામનગરનાં જિનમંદિરે ઉજ્જડ જેવાં બની રહ્યાં : ૯૮ ૧૭૮૮ ના શ્રાવણ સુદિ ૭ને ગુરુવારના રોજ શેઠ તલકશી શાહે જામનગરનાં બધાં જિનમંદિરને સમરાવી પ્રતિષ્ઠા કરાવી : ૯૮ ૧૭૯૧ માં શત્રુંજયની છીપાવસહી છીપા–ભાવસાર ભાઇઓએ બંધાવી : ૧૦૭ ૧૭૯૨ માં પાટણને કિલે ઘણું કરીને બંધાયો હશે : ૫૯ ૧૮ મી સદીમાં શ્રીલરત્ન કવિએ પાવાગઢ વિશે વર્ણન કર્યું છે : ૧૯ –મા સૈકાની શરૂઆતમાં ખંભાતના ચાંચિયાઓએ ગંધાર શહેર લૂંટયું: ૨૪ મા સૈકામાં બંધાયેલું એક જૈન મંદિર સરોત્રામાં છે : ૩૪ -મા સૈકાના મેઘવિજયજીએ રચેલી ‘તીર્થમાળા'માં પણ ચાણમાના ભટેવા પાર્શ્વનાથને હેલ્લેખ કરેલો છેઃ ૫૪ -મી સદીનો લેખ ભિન્નમાલમાં ગાંધી મૂતાના વાસમાં આવેલા તપગચ્છના ઉપાશ્રયના ગોખલામાં શ્રી મહાવીર ભ૦ ની પ્રતિમા ઉપર છે : ૧૭૯ -મી સદીમાં નડાલમાં પ્રાચીન શ્રી નેમિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર સમયે મૂવ ના ની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી : ૨૨૬ -મા સૈકામાં શ્રીશીલવિજયજીએ તીર્થમાળા’ રચી : ૧૭ –મા સૈકાના શ્રીશીલવિજયજીએ દીવનું વર્ણન આપ્યું છે : ૧૩૭ –મી સદીના ૫. મહિમાએ “તીર્થમાળા’ બનાવી : ૧૬૩ -મા સિકાના ૫. મહિમાએ “તીર્થમાળા'માં સરોત્રામાં બે મંદિરે હેવાને ઉલેખ આપે છે : ૩૫ -મા સૈકાના યાત્રી પ. મહિમાએ તીર્થમાળામાં ખીમેલના મંદિરની નોંધ લીધી છે : ૨૦૫ -મા સૈકાના યાત્રી શ્રી જ્ઞાનવિમલસૂરિ અને ૫. મહિમાએ રાણકપુરમાં ૫ જિનમંદિર હોવાની નોંધ આપી છે : ૨૧૫ માન એ ૧૮૧૦ માં ગંધારના જીર્ણ મંદિરને ઉદ્ધાર શેઠ હઠીસિહ - કેશરીસિંહે કરાવ્ય : ૨૪ ૧૮૧૭ માં પાલીતાણુમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે આવેલું શ્રી આદીશ્વરનું મંદિર દીવનિવાસી શેઠ રૂપચંદ ભીમસિંહે બંધાવ્યું : ૯૯ ૧૮૨૦ માં ઓશવાલ શેઠ ગોભાજી ટાજીએ બાલીમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૨૦૬ (સને ૧૭૬૩)માં ભદ્રેશ્વરને જૂનો કિલે પાડી નાખવામાં આવ્યો : ૧૪૧ ૧૮૨૧ ની સાલના કારીગરોના લેખે આબુના વિમલવસહી મંદિર પાસે આવેલા શ્રી મહાવીર જિનાલયમાં છે તેથી એ સમયે આ મંદિર બન્યું હશે : ૨૯૧ ૧૮૨૨ ના જેઠ સુદિ ૧૧ ને બુધવારના લેખવાળાં વીશ વિહ રમાન જિનનાં પગલાં તારંગા ઉપર છે : ૧૫ર ૧૮૨૬ થી ૧૮૩૩ સુધીમાં બાલીમાં પશ્ચિમ તરફને કિલ્લો બંધાવા : ૨૦૬ ૧૮૩૩ ના શ્રાવણ માસમાં સહુંજમાંથી નીકળેલી મૂર્તિઓને માતરમાં પ્રવેશ થયો : ૧૩ ૧૮૩૪ ના રંગથી લખેલા લેખો કરના ખંડિત કાળા જિનમંદિરના સભામંડપમાં છે, તેનાથી જણાય છે કે, ગુજરાત અને મારવાડના શ્રાવકા અહીં યાત્રાએ આવતા : ૨૫૭ ૧૮૩૬ ના લેખવાળાં શ્રી અજિતનાથનાં પગલાં તારંગાની સિદ્ધશિલા ટ્રેક પર છે : ૧૫ર –માં મહેતા મહોકમચંદજીએ ખીમેલમાં મોટી પાકી વાવ અને ધર્મશાળા પણ બંધાવી : ૨૫ ૧૮૪૨ માં માળિયાના મિયાણાઓએ સીકરામાં ઉપદ્રવ મચાવ્યો ઃ ૧૪૬ ૧૮૪૨-૪૩ માં અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદ શત્રુંજયને સંધ લઈ માતર આવ્યા : ૧૩ ૧૮૪૩ માં શેઠ પ્રેમચંદ લવજી મોદીએ શત્રુંજય ઉપર પ્રેમવસહી બંધાવી : ૧૦૭ For Private & Personal use only Page #366 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાનું સુચી -માં શેઠ પ્રેમાભાઈ હેમાભાઇએ ગિરનારમાં સુગ્રામ સોનીના નામે ઓળખાતી ટ્રકનો ડાર કરાવ્યો : ૧૨૪ ૧૮૪૪ થી ૧૮૮૫ (સને ૧૭૮૭ થી ૧૮૨૮)માં રાવ સુરતસિંહના મત્રી અમરચંદ સુરાણા હતા ઃ ૧૬૦ ૧૯૪૯ માં કાઈ વાળા રસ્તેથી બે મૂર્તિઓ ચારીને શલપુરમાં લાવ્યાઃ ૭૩ -માંગતિ શ્રીનારા’સાલમાં શ્રી પ્રભસ્વામીનું મંદિર બંધાવ્યું : ૧૮૭ -ના વૈશાખ દે ને થવા શ્રીનેિસરને ગિરનારના ગમાલનો મોદરના માનાની પ્રતિમ કરી : ૧૨૨ —માં શંખન્નપુરમાં કાઈ જુના ખીરને પાડીને કરી કાતનાં તેમાંથી બેચર' નીકળી આવ્યું; એ બોંયરામાંથી ૧૫-૨** જેટલી જિનપ્રતિમાઓ વગેરે મળી આવ્યાં કે ક ૧૮૫૦ માં વિજાપુરના ચિંતામણિ પાર્શ્વનાથના મૂળનાયકની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે પ્રાચીન મૂર્તિ ખાચરના ઘરમાં ગુપ્ત રીતે રાખવામાં આવેલી : ૯૩ –માં પાલીતાણામાં શ્રીગાડી પાર્શ્વનાથનું મંદિર, સુરતનિવાસી શેઠ હીરાચંદ ધર્મચદનાં ધર્મપત્ની હેમકુંવર શેઠાણીએ ઘર દેરાસર તરીકે બંધાવ્યું : ૯૯ ૧૮૫૧ માં જીરાવલાના જૈન મંદિરના ઠેલ્લે છહાર કરવામાં આવ્યા : ૩૦. ૧૮પર ના શ્રાવણુ સુદિ ૧૧ ના દિવસે ખીવાણુદીની ધર્મશાળા પાસેની જમીનમાંથી ગાડી પાર્શ્વનાથ ભની મૂર્તિ અને તે.પછી બીજા ૧૨ જિનબિંબે મળી આવ્યાં : ૨૧૩ -ના બાવકુ બન્ને ના દિવસે બીવાળુદીના શ્રીમહાવીર જિનાલયનું શિયાપણું થયું ઃ ૨૧૩ ૧૮૫૪ ના ફાગણુ સુદિ ૨ના દિવસે ખીવાણુદીના શ્રીમહાવીર જિનાલયની પ્રાત કરવામાં આવી ઃ ૨૧૩ ૧૮૫૬ માં ઘાંઘાણીમાં જૈતેનાં ૪૦ ધરા હતાં, તે વધીને સં. ૧૯૦૦માં ૧૦૦ જેટલાં થયેલાં, એ પછી કાઈ કારણુસર એક પણ જૈનનું ઘર રહેવા ન પામ્યું : ૧૯૩ ૧૮૫૯ ના લેખા ગિરનાર પરના મેલકવસહી મંદરમાંની ચૌમુખી પ્રતિમાઓ ઉપર અને મૂ॰ ના સહસ્ત્રફણા પાðનાથની પ્રતિમા ઉપર છે : ૧૨૩ –માં ગિરનાર પરના સંગ્રામ સોનીના કહેવાતા મદિરમાં મૂઢ ના શ્રીસણા પાનાની મુર્તિની શ્રોજિનેન્દ્રસુરિએ પ્રતિકા કરી ૧૨૪ : ૧૮૬૦ માં શત્રુંજય પર રાસનું માદરે ગ ચદ મામા નામ ખાચર બંધાવ્યું મ ૧૮૬૨ માં છે. ડોપામાઈ ભાઈ લખાએ ... મારવાડના ગાડી પાર્શ્વનાથ ભનો સધ કાઢયો : ૩૧ ૫૪૭ ૧૯૬૩ માં રૂવિન તારા અમદાવાદમાં સમેતશિખરની ગાળના ચોપાસ નાથ મદિરની પ્રતિજ્ઞા કરી ક ૧૮૬૫ માં વિજાપુરના ભાટવાડાના શ્રીઆદીશ્વર મંદિરના મૂ નાની પ્રતિષ્ઠા થઈ : ૯૩ -માં નામડાના શ્રાપન્ન જિનાલયના થયેલા ાર પ્રસંગ કરીને શ્રઋષભદેવ બ બિરાજમાન કર્યા : ૧૯૫ -માં માર પાસેની એક કરીમાંથી શ્રીમત વીરરવામીની પ્રતિમા એક નીકળ્યાં. તે પછી કારમાં શ્રીમહાવીર જિનાલય બાંધવાની શરૂઆત થઈ : ૧ -ના ફાગણ વિદ ૧૩ને રવિવારે નાર્કાડાના શ્રીઋષભદેવ મહિમાં નવા નાવમાં ડપ કરાવ્યાનો લેખ ૪ : ૧૯૫ ૧૮૬૬ માં વિજાપુરના સુથારવાડાના શ્રીઋષભદેવ મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૯૩ --ના લેખવાળાં પગલાં તારાની મોક્ષમારી ઉપર : ૧૫૨ ૧૮૬૭ ( સને ૧૮૧૦)માં મુંદ્રા ગામ વસ્યું ત્યારે ભદ્રેશ્વરના જૈનમ ના પપ્પાને ઉપયોગ ત્યાંના ક્રિયામાં કસ્યામાં આવ્યો : ૧૪૧ ૧૮૬૯ માં તેલપુર અને તેની આસપાસનાં કેટલાંક ગામ ભાંગ્યાં અને એ પ્રદેશ વસ્તી વિનાના બની ગયો : પ -માં શાપુરના નારા થયો : ૨૦૦ —ના વૈશાખ સોદે શના દિવસે જૈસલમેરના કાદારીપાડાના શ્રીપાસના જિનાલયની પ્રતિષ્ઠા પણ ઃ ૧૬૫ ૧૮૭૬ માં ભીલડયા ગામ નવેસર વસ્યું : ૩૮ –માં ચારમામાં જાવા પાનાય મંદિરના બાર થયા : ૫૪ -માં વિજાપુરમાં શ્રીશનિંજિનાલય ખાધવામાં આવ્યું ઃ હર –માં બાબુ ધનપતિસહજીએ તળાજામાં ધશાળા બંધાવી : ૧૦૯ ૧૮૩૩ માં વિઘ્નપુરમાં બળનાથ પ્રભુનું દેવળ બાંધવામાં આવ્યું : –માં તારભામાં સન્નકૂટનું મંદિર બાંધવામાં ભાગ્યું તેને એ સબંધી લેખ છે : ૧૫૧ નવા લેખ ભિન્નમાલના પવાસમાં આવેલા શ્રીમહાવીર જિનાલયના મૂ૦ ના॰ ઉપર છે ઃ ૧૮૦ ૨૨૭૫ (ઈ. સ. ૧૮૧૮ ) થી અમોએ અહીં હું અતાવાદ ) ને અમલ શરૂ શરૂ કર્યા : ૮ –ના લેખવાળ મૂળનાયક શ્રીઅભિનદન નિની પ્રતિમા ગિરનારમાં કુમારપાલ ટકના મુખ્ય મંદિરમાં છે : ૧૨૪ –માં જળમાં શ્રીઞાદિનાથનું ચૈત્ય આવ્યું : ૧૮૭ બાંધવામાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ જૈન તીર્થ સર્વસંગ્રહ -માં શત્રુંજય પર શેઠ સાકરચંદ પ્રેમચંદે સાકરવસહી બંધાવી : ૧૦૭ –માં શેઠ બાલાભાઈએ બાલાવસહીમાં શ્રી ઋષભદેવનું મુખ્ય મંદિર બંધાવ્યું ઃ ૧૦૮ -માં મોતીશાહ શેઠના પુત્ર શેઠ ખીમચંદભાઈએ શત્રુ જ્ય પર મોતીશાહની ટૂંકનું મુખ્ય મંદિર પ્રતિષ્ઠિત કરાવ્યું : ૧૦૮ -માં જેસલમેરના મહેતાપાડામાં આવેલું શેઠ ધનરાજજી મૂતાનું ઘર દેરાસર પ્રતિષ્ઠિત થયું : ૧૬૫ -ના લેખવાળી મૂર્તિ મૂછાળા મહાવીર તીર્થના મંદિરમાં છે: ૨૨૧ – લેખ નાડેલના શ્રી પદ્મપ્રભ જિનાલયના વંડામાં આવેલા શ્રી અજિતનાથ જિનાલયમાં મૂળ ના૦ ઉપર ૧૮૭૬ માં શંખલપુરમાં દેરાસરને થોડો ભાગ તૈયાર થયે : ૭૩ –ને એક શિલાલેખ ભોયણીના મંદિરમાંની એક મતિ ઉપર છે : ૭૭ --ના જેઠ સુદિ પને ગુરુવારના એક દાનપત્રમાં શિવસિંહજી મહારાવે જનારને હીરાવાળે અટ, પીંડવાડાને પાટલાવો અટ, ઉંદરાને સારી વાવવાળે અરટ અને વીરવાડા ગામની ખેતીની અડધી ઉપજ બ્રાહ્મણવાડાના જિનમંદિરને અર્પણ કર્યાને ઉલ્લેખ છે : ૧૫૯, ૨૭૩ ૧૮૭૯ માં કર્નલ ટોડ સાહેબ ચંદ્રાવતીમાં આવ્યા ત્યારે ત્યાંના જિનમંદિરોના ફોટા લીધા, જે “ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇડિયામાં પ્રસિદ્ધ થયા છે : ૨૭૯ ૧૮૮૦ માં તારંગામાં નંદીશ્વરદીપનું મંદિર બાંધવામાં આવ્યું તેને લેખ પણ છે : ૧૫૧ -લે ભટાણાના જૈન મંદિરની મૂર્તિઓ ઉપર છેઃ ૩૦૬ ૧૮૮૨ ને લેખ સુરતમાં વડાચૌટાના ગોડી પાર્શ્વનાથના મંદિરના મૂળનાયક ઉપર છે : ૩૧ –માં નગરશેઠ હીમાભાઈએ શત્રુજ્ય પર હીમાવસહી બંધાવી : ૧૦૭ ૧૮૮૩ ના જેઠ સુદિ ૧ના રોજ સિરાહીમાં આવેલી યૂભની વાડીના શ્રીબામણવાડ મહાવીરની ચરણપાદુકાઓ સ્થાપન કરવામાં આવી : ૨૫૦ ૧૮૮૬ માં કવિ દીપવિજયજીએ “કાવી તીર્થમાળા’ રચી : ૨૨ -માં નગરશેઠ હીમાભાઈએ શત્રુંજય પર બંધાવેલી હીમાવસહીની પ્રતિષ્ઠા કરાવી : ૧૦૭ ૧૮૮૮ ના મહા સુદિ પને સોમવારને લેખ મોટા પેશીનાના શ્રી નેમિનાથ જિનાલયના મૂળનાયકના આસન ઉપર છે : ૮૯ –ના માગશર સુદિ પના પ્રતિકાલેખવાળી મૂ૦ ની ની મૃતિ સિરોહીના શ્રીગોડી પાર્શ્વજિનાલયમાં છે : ૨૪૯ ૧૮૮૯ માં શ્રીજીરાવલા પાર્શ્વનાથની છુપાવી રાખેલી મૂર્તિ વડોદરામાં પ્રગટ થઈ : ૧૯ ૧૮૯૦ માં ભીલડિયાનું મંદિર નાનું હતું : ૩૮ ૧૮૯૧ માં જેસલમેરથી બાફણગોત્રના શેઠ ગુમાનચંદ બહાદર મલ્લ આદિ પાંચ ભાઈઓએ શત્રુંજયને સંધ કાઢો - ત્યારે શંખેશ્વર તીર્થની યાત્રા કરી : ૪૯, ૫૩ ૧૮૯૨ માં (નવા) ભીલડિયાના મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૩૮ ૧૮૯૩ ના લેખે રાંતેજના મંદિરની દેરીઓની મૂર્તિઓ ઉપર –ને મહા સુદિ ૧૦ને બુધવારે માતાના મંદિરની ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૩ ૧૮૯૬ ના માઘ સુદિ ૧૩ના દિવસે જીરાવલા પાર્શ્વનાથની પ્રગટ થયેલી મૂર્તિની પ્રતિષ્ઠા વડોદરામાં મામાની પિળના મંદિરમાં કરવામાં આવી : ૧૯ ૧૮૯૭ માં દાંતીવાડાનો ઉપાશ્રય બન્યો : ૩૬ -માં શેઠ નરશી નાથાએ નળિયામાં મૂળ ના૦ શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર બંધાવ્યું : ૧૪૨ -માં શેઠ સવાઈ રામજી બાફણાએ અમરસાગરમાં શ્રી ઋષભદેવનું બીજું મંદિર બંધાવ્યું : ૧૭૧ ૧૮૯૯ નો લેખ સાંતપુરના જિનાલયમાં મૂઠ ના૦ ઉપર છે : ૨૭૭ -ના શ્રાવણ વદિ ૧૧ના રોજ મેત્રાણામાં ઉજમવેલા નામના લવારની કેઢિમાંથી ચાર જિનમૂર્તિઓ પ્રગટ થઈ : ૪૫ ૧૮ --ન લેખ પીંડવાડાના શ્રીપા જિનાલયના કોટની ભીંતમાં છે : ૨૩૪ ૧૮ --ન લેખ મહારમાં ડીસા કૅપના રસ્તે આવેલી છત્રીની પાસેની દેરીમાં રહેલાં પગલાં પર છે : ૩૦૨ ૧૯ મી સદીમાં શ્રીદીપવિજયજી કવિએ “સુરત ગર્લ’ રચી : ૨૯ -સદીના શ્રીદીપવિજયજીએ ‘જીરાવલી પાર્શ્વનાથસ્તવન રચ્યું : ૧૯ -મી સદીમાં શત્રુંજયની ખરતરવસહીનાં મંદિર બંધાયેલાં છે : ૧૦૬ -મા સૈકામાં ઘાણેરાવનાં ૧૧ મંદિર બંધાયાં –માં શત્રુંજ્ય પર નંદીશ્વરની ટૂંકમાં ઉજમફાઇએ ઉજમવસહી બંધાવી છે : ૧૦૭ For Private & Personal use only Page #368 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૧૯૦૭ માં વસી ગામના ભક્તિ જિનાલયમાંથી બારાતનાય ની મૂર્તિ આવીને નોંદિયાના ઉપાયના એક ભરડામાં મૂકી : ૨૪૪ ૧૯૦૧ લગભગમાં ઓશવાલ શેઠ માનસિંહ ભેાજરાજે ગિરનાર પર ટૂંક બંધાવી : ૧૨૫ —ના મહા સુદિ ૫ ના રાજ યુતિ શ્રીજેવત રૂપજીએ જૂનાગઢમાં શ્રીઆદીશ્વરનું જિનાલય બંધાવ્યું : ૧૧૯ ૧૯૦૨ માં રૅડ જસરાજ॰ ધારીવાલે પાલીમાં ચિંતામણિ પા'નામનું મંદિર બંધાવ્યું ઃ ૧૦૫ ૧૯૦૩ ના લેખ રાણકપુરના ધરવિહારમાં રહેલા સહસ્ત્રફણા પાનાથના અંતર ટીશ્યુટીવાળા શિલ્પ ઉપર છે ઃ ૨૧૭ -માં વિનપુરનું શ્રઢાવીર જિનમંદિર બાંધવામાં આનું ક -માં. મગરમાં ડુંગરશીનું દર વધવામાં આવ્યું : ૧૭૧ –માં કાટાના શ્રીવિજનાલયના મૂનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે : ૨૨૯ -માં વારંડાના જિનાલયની પૂરી પ્રતિ થઈ ત્યારે વાર્ડડામાં ૮૦ શ્રાવકાની વસ્તી હતી : ૨૫૯ -ના લેખા વીના જિનાલયમાં રહેલ જિનમાં એ ઉપર છે ઃ ૨૬૨ ના મહા વદ ૫ ને કાકવારના લેખ મૂળા મહાવીર તીમાં મદિરની જમણી તરફની દેરીમાં શ્રીમહાવીર ભ॰ ની સ્મૃતિ ઉપર છે : ૨૨૧ —ના વૈશાખ સુદિ ૩ નો લેખ ઝીંઝુવાડાના જિનમંદિરના મૂળનાયકની ગાદી ઉપર છે; જે ઋગ્ણોદ્ધાર સમયને છે ઃ ૭૪ –માં અમદાવાદની બહારની વાડીમાં આવેલા શ્રીહઠીસિહના મદિરની પ્રતિષ્ઠા શ્રીશાંતિસાગરસૂરિએ કરી : ૧૨ ૧૯૦૪ ના લેખવાળાં દાદાળનાં પગલાં મરના કાતિનાથ મંદિરની પાછળ આવેલી દેરીમાં છે : ૧૬૩ ૧૯૦૫ ના ઢા મુર્તિ પ ના રોજ ઝીંઝુવાડાના જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૭૪ –માં વડગામના જૈન માંહેની પ્રાના પપેલી છે. બદ --માં રોડ રાજ નશીએ જખૌની નક, જેમાં મૂ॰ ના શ્રીમહાવીર પ્રભુ છે, તે બધાવી ઃ ૧૪૨ -માં નાગારમાં નાનાં છ ધર્મ વિમાન હતાં : ૧૯૯ —ના જે ચંદ્ર ૯ ના દિવસે રા ખલપુરના નિમદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૭૩ ૧૯૧૦ માં શા ભારમાં તેમણે નળિયામાં શાંતિનાથનું દેરાસર બંધાવ્યું : ૧૪૩ ૪૯ મા નાના બોરને જિનાબના લેખમાં જો મંદિર ગાલાશા બધાાનો નિર્દેશ ક “માં નાડાના શ્રાંતિ જિનાલયમાં યતિનાથ મક ની બીજી નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી : ૧૮૬ ૧૯૧૧ માં કારટામાં શ્રીમહાવીર જિનાલયના ણોધાર કરાવતાં વિ. સ. ૧૯૪૩ ના લેખવાળા ત્રણ પ્રાચીન પ્રતિમાઓ નીકળી આવી : ૨૨૯ ૧૯૧૫ માં ફંડ હીરકાસાભાઇ અને શઠ પાસવીર રાયમલે તેમાં કરાવતા પાનાનું મંદિર બંધાવ્યું : ૧૪૩ ૧૯૧૬ ના નવામાં નવા લેખ શખેશ્વરના જેન મદિરમાંથી મળી આવે છે : ૪૮ -ના લેખવાળુ શ્રીનિદત્તરની ચરણપાદુકા સરાદીના શ્રીચિંતામણિ પાર્શ્વ જિનાલયમાં છે : ૨૫૦ ૧૯૧૯ માં શઠ હરામ ની નાધાએ નિળયામાં અષ્ટાપદનું રાસર અપાવ્યું : ૧૪૪ –માં શેઠ દાવ નાક, રોડ વેલજી માધુ અને રીડ શિષ્ઠ નીએ કાઠારાનું જૈન મંદિર બંધાવ્યું : ૧૪૪ -ના શિલાલેખો વેકારના જૈન માંદની નચાન સ્તંભો ઉપર હોવાથી એ સમયે એ મારો ઉંધાર થયા હરો : ૨૬૫ ૧૯૧૯ ના વૈશાખ સુદિ ૧૫ ના દિવસે ઉપરિયાળામાં એક કુંભારને મારી ખાતાં નિમતિઓને પત્તો વાગ્યો : પ ૧૯૨૦ માં રાએ પ્રાગમલજીના સમયમાં ભદ્રેશ્વરના જૈન મંદિ રતાંધાર કરવામાં આવ્યો : ૧૪૦ માં ધીમેનિવાસી શ્રાવિકા નગીબા એ ગામેગામના સંધા પાસેથી પૈસા ઉપરાવી ખાદેશમાં શ્રીદનારનું મંદિર બંધાવ્યું : ૨૦૧ –માં મહારના શ્રીમહાવીર જિનાલયની પ્રતિમા કરવામાં આવી : ૩૦૧ ૧૯૨૬ કળગમાં ઝાંડયાની પાસેથી તિઓ પ્રગટ થઈ કે ૨૦ –માં પાલીતાણામાં નરસી દેવની ધર્મશાળાના મરમાં બોસુખની પ્રતિષ્ઠા કરવામાં આવી કે -માં રાત્રુપની તપસીનું મંદિર નરસી વએ બંધાવ્યું : -માં જામવાડાના માજી રાવળ પુનઃરીની એક દેરી ત્યાંના કારખાના તરફથી બનાવવામાં આવી : ૨૭૨ –ના પ્રતિષાશે. કારના શ્રીમહાવીર નાચની મતિઓ ઉપર મોજુદ છે : ૩૧ ૧૯૨૨ ના ભાદરવા સુદ ૩ ના દિવસે ભાલના તૂટયા જળાધના કરામાંથી શ્યામવણી શ્રીનેમનાથની પ્રાચીન પ્રતિમા મળી આવી : ૪૭ www.jainelibrary.ofg Page #369 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૯૨૨, ૧૯૪૧, ૧૯૯૯ માં સિરોહીમાં આવેલી થુભની વાડીના શ્રી મહાવીર જિનાલયની દેરીઓને જીર્ણોદ્ધાર થયેઃ ૨૫૧ ૧૯૨૩ અને ૧૯૫૯ ના લેખવાળી જિનપ્રતિમાઓ ડબાણીના જૈન મંદિમાં છે : ૩૦૮ ૧૯૨૫ માં ગંધારના મંદિરની ભીંતેમાં ફોટો પડી ગઈ : ૨૪ -ના લેખવાળી મૂર્તિ ગેડીના જૈન મંદિરમાં છે : ૧૪૫ ૧૯૨૭ માં વિજાપુરમાં શ્રી કુંથુ જિનમંદિર બાંધવામાં આવ્યું : ૯૨ ૧૯૨૮ માં પાલીતાણુમાં નરશી નાથાની ધર્મશાળાના મંદિરમાં શ્રીચંદ્રપ્રભ ભ૦ ની પ્રતિષ્ઠા કરવામાં આવી છે : ૯૯ –માં શેઠ હિંમતરામ બાફણાએ અમરસાગરમાં શ્રી ઋષભદેવનું મોટું મંદિર બંધાવી શ્રીજિનમહેંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૧૭૧ --માં ખીમેલના શ્રી આદિનાથ મંદિરના મૂ૦ ના૦ ની અંજનશલાકા થઈ : ૨૦૫ ૧૯૩૦ માં સંતેજમાં એક પટેલના ઘરના પાયામાંથી ભ૦ શ્રી મહાવીરની મૂર્તિ મળી આવી : ૭૬ -ની આસપાસ પાટણના શ્રીસંઘનું ધ્યાન ચારૂપના મંદિર તરફ દોરાયું : ૪૪ (ઈ. સ. ૧૮૭૭)માં ડો. બર્જેસે ઢાંકનાં શિલ્પની શોધ કરી : ૧૩૧ --ના વૈશાખ વદિ ૧૫ ના રોજ ભયણીમાં એક કૂવો ખેદતાં શ્રીમલ્લિનાથ અને બે કાઉસગિયા મૂર્તિઓ મળી આવી : ૭૬ ૧૯૩૦-૧૯૩૨ માં વિજાપુરમાં શ્રીવાસુપૂજ્ય મંદિર બંધાવાયું : ૯૩ ૧૯૩૨ માં યતિ શ્રીરૂપચંદજીએ નાગારમાં શ્રીસુમતિનાથ ભ૦ નું મંદિર બંધાવ્યું : ૧૯૯ –માં શેઠ નરશી કેશવજીએ ગિરનારના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા : ૧૨૨ -માં જાલોરના સુવર્ણગિરિ પર આવેલા અષ્ટાપદ મંદિરમાં સરકારી તપખાનું રાખવામાં આવેલું : ૧૯૨ -માં અજારીના જિનાલયની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪ર. ૧૯૩૩ માં શેઠ સીમલજી બલાઈ એ પાલીમાં શ્રી ઋષભદેવ ભ૦ નું મંદિર બંધાવ્યું : ૧૭૫ ૧૯૩૫ માં મંકાના એક ખેતરમાંથી ૭૫ જૈન મૂર્તિઓ અને પરિકરે મળી આવ્યાં ટિ. ૫૫ -માં સિરોહીમાં આવેલા શ્રીચૌમુખ જિનાલયની સામે એક બગીચ અને કૂવો કરાવવામાં આવ્યો : ૨૫૦ ૧૯૩૬ માં પાટણના રહીશ પરીખ વીરચંદભાઈએ ભીલડિયા તીર્થને વહીવટ સંભાળે : ૩૮ ૧૯૩૮ પહેલાં ચારૂપનું જૈન મંદિર નાના ગભરાવાળું હતું તેનું સમારકામ થયું : ૪૪ ૧૯૩૯ માં શત્રુંજ્યના વિશાળ કિલ્લામાં બારી મૂકવામાં આવી, જેને રામળ કહે છે : ૧૦૨ –માં પાવઠામાં માટીને ઢગલે ખોદતાં ૮ પ્રાચીન જિનપ્રતિમાઓ મળી આવી : ૨૩૬ -ના મહા સુદિ ૧૦ના દિવસે માંડવીના શેઠ નેણશી તેજશીનાં ધર્મપત્ની મીઠાંબાઈએ ભદ્રેશ્વરના જૈનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્ય : ૧૪૦ -શ્રાવણ સુદિ ૪ ના રોજ માતરના મંદિરનું શિખર અચાનક તૂટી પડયું : ૧૩ ૧૯૪૧ ના કાર્તિક સુદિ ૧૫ના રોજ સિરોહીમાં આવેલી ધૂમની વાડીમાં મૂ૦ ના શ્રી મહાવીરનું મંદિર બાંધવામાં આવ્યું ઃ ૨૫૧ ૧૯૪૭ ના મહા સુદિ ૧૦ ના રોજ ભયણના દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૭૭ ૧૯૪૪ ના રોજ ઉપરિયાલામાં જિનમંદિરની પ્રતિક્ષા કરવામાં આવી : ૭૫ ૧૯૪૫ માં દાવડમાં મેવાડા બ્રાહ્મણ દુર્ગાશંકરના મકાનનો પાયે ખોદતાં ૨૦૦ ખંડિત જિનપ્રતિમાઓ નીકળી આવીઃ ૮૩ -માં વિજાપુરમાં શ્રીગોડી પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૯૩ –ના જેઠ સુદિ ૧૩ને મંગળવારે સિહીન છીતપાગશ્રીય ઉપાશ્રયમાં આવેલા ૧૦ પાદુકાઓના પટ્ટની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૫૦ -ના જેઠ વદિ ૧૦ના દિવસે માતાના મંદિરનું શિખર ફરીથી જણાવવામાં આવ્યું : ૧૩ ૧૯૪૭ ના અખાત્રીજે મેત્રાણામાં બંધાવેલા વિશાળ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૪૫ -માં જાલેરના કેકણિયાવાસમાં શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું ઃ ૧૯૧ -માં ઊથમણુના જિનાલયમાં શ્રીવિજયરાજેન્દ્રરિની મૂર્તિ પ્રતિતિ થઈ : ૨૩૮ -ના માગશર સુદિ ૩ ના રોજ સુરતમાં વડાચૌટાના ગેડીપાર્શ્વનાથના મંદિરમાં પિત્તલના સુંદર સમવસરણની પ્રતિષ્ઠા શ્રી મેહનલાલજી મહારાજે કરી : ૩૧ -ના વૈશાખ સુદ ૬ના રોજ સિરોહીમાં શ્રીસંભવનાથ જિનાલય ઉપર છેલ્લો દજા-દંડ ચડાવવામાં આવ્યઃ ૨૪૮ ૧૯૪૮ માં પાલીતાણામાં મોતીસુખિયાની ધર્મશાળાના મંદિરમાં શ્રી આદીશ્વર ભવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે : ૯૯ ૧૯૪૯ માં પાલીતાણામાં સુરતનિવાસી શેઠાણી જસકુંવરે ધર્મ શાળા બંધાવી, તેમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું: ૯૯ ૧૯૫૦ માં શ્રીસંઘે મંડોરની દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૧૬૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી પપ -માં રોહિડાના શ્રી પાર્શ્વજિનાલયને પાયો નાખવામાં આવ્યો : ૨૫૮ માં બાલીમાં શ્રીધર્મનાથ ભગવાનનું મંદિર શ્રી ત્રિકસાગરજી યતિએ બંધાયું : ૨૦૬ –માં પાલીતાણામાં યતિ કરમચંદજીના ડેલામાં શ્રી શાંતિનાથ ભ૦નું મંદિર બંધાયું : ૯૯ –ના મહા સુદિ ૧૦ના રોજ રા. બા. ધનપતસિંહજીએ માતા મહેતાબકુંવરના નામથી શત્રુંજય ઉપર ધનવસહી ટૂંક બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૧૦૧ ૧૯૫૧ માં પ્રતિષ્ઠિત થયેલી શ્રી આદીશ્વરની ચરણપાદુકાઓ નાડેલના શ્રી પ્રભજિનાલય પાસે આવેલા બગીચામાં છે : ૨૨૬ ૧૯૫ર (સને ૧૮૯૫)માં વિદેશી વિદ્વાન બજેસ પાવાગઢ આવ્યો ત્યારે અહીંના મંદિરની જે સ્થિતિ હતી તે વિશે જણાવ્યું છે : ૨૦ ૧૯૫૪ માં પાલીતાણામાં વીરબાઈ પાઠશાળાના મંદિરમાં વીરબાઈએ શ્રી મહાવીર જિનની પ્રતિષ્ઠા કરાવી : ૯૯ -માં દેલવાડાનાં જિનાલયને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું : ૨૬૪ ૧૯૫૫ માં અમદાવાદવાળા શેઠ મનસુખભાઈ ભગુભાઈએ વડગામના મંદિરમાં આરસનું કામ કરાવ્યું : ૭૪ –માં જેનું ધ્યાન સેરિસામાં ખંડિત પડેલા જિનમંદિર તરફ ગયું : ૭૯ -ના વૈશાખ સુદ ૧૩ ના રોજ કતાર ગામના જિન મંદિરની પુનઃ પ્રતિષ્ઠા શ્રી મોહનલાલજી મહારાજે કરીઃ ૩૨ ૧૯૫૬ માં ચારૂપમાં જૈન ધર્મશાળા બાંધવામાં આવી : ૪૪ –પછી જૂના સાણવાડામાં કેટલાક લેકે રહેવા માટે આવ્યા : ૨૫૧ ૧૯૫૮ માં પાલીતાણામાં શેઠ માધવલાલ દુગડ બાબુએ ધર્મશાળા બંધાવી, તેમાં શ્રીસુમતિનાથ ભ૦નું મંદિર બંધાવ્યું : ૯૯ –માં બ્રાહ્મણવાડાના જિનાલય ઉપર દંડ-કળશ ચઢાવવામાં આવ્યો : ૨૭૨ -ના મહા સુદિ ૧૩ ના દિવસે રોહિડાના શ્રી પાર્શ્વ જિનાલયની પ્રતિષ્ઠા થઈ: ૨૫૮ ૧૯૫૮, ૧૯૧૪ ના લેખવાળી જિનમતિઓ ઘાંઘાણીના જિના લયમો ઉપરનીચેના માળમાં પ્રતિક્તિ છે : ૧૯૩ ૯િ૫૯ માં કારટાના શ્રી પાર્શ્વજિનાલયના મૂળ ના. ની પ્રતિષ્ઠા થઈ : ૨૨૯ –ના મહા સુદિ ૫ ના રોજ રહિડાનું શ્રી આદીશ્વર મંદિર મૂતા રાયચંદ નથમલજીએ બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૨૫૮ -ના વૈશાખ સુદિ ૧૫ ને ગુસ્વારે કેરટાના શ્રી મહાવીર જિનાલયને શ્રીવિજયરાજેન્દ્રસૂરિએ દ્ધાર કરાવી મૂ૦ ના૦ ની પ્રતિષ્ઠા કરી : ૨૨૯ ૧૯૬૦ ને લેખ સુરતના સૈયદપુરાના શ્રીચંદ્રપ્રભજિનાલયના ઘંટ ઉપર છે : ૩૨ –માં પામેરાના જિનાલયમાં ધાતુમૂર્તિ લાવીને બિરાજમાન કરી છે; પણ પ્રતિષ્ઠા થઈ નથી : ૨૯૭ -ના વૈશાખ સુદિ ૧૦ ને સોમવારે અઠવા લાઈન્સમાં શ્રી આદીશ્વરના મંદિરની પ્રતિષ્ઠા શેઠ ફૂલચંદ કલ્યાણચદે કરાવી : ૩૨ -ના વૈશાખ સુદિ ૧૦ ના રોજ સુરતના સૈયદપુરાના ચંદ્રપ્રભ જિનાલયનો જીર્ણોદ્ધાર શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્રોએ કરાવ્યો : ૩૨ ૧૯૬૧ ને લેખ ધનારીના શ્રી શાંતિ જિનાલયમાં શ્રી મહેન્દ્રસૂરિ વગેરેનાં પગલાં-ડીવાળા પદ ઉપર છે : ૨૫૩ -માં ધનારીના શાંતિજિનાલય ઉપર ધજાદંડ-કળશ ચડાવવામાં આવ્યા : ૨૫૩ માં ધવલીના જિનાલયના કેટલાક ભાગને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા : ૩૦૮ -ના મહા સુદિ ૧૫ ને બુધવારે ખીમેલના શ્રી આદિનાથ મંદિરની દેવકુલિકાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ : ૨૫ ૧૯૬૨ માં પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયની કેટલીક પ્રતિ માઓની પ્રતિષ્ઠા અને છેલ્લે ધ્વજાદંડ ચડાવવામાં આવ્યો : ૨૩૪ –માં વેલારમાં શ્રાવકનાં ૧૫-૧૬ ઘરે હતાં : ૨૬૫ –ના જેઠ સુદિ ૨ ના દિવસે શેઠ મંછુભાઈ તલકચંદના પુત્રએ સુરતના ઓસવાલ મહોલ્લામાં શ્રીસંભવનાથનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૩૦ -ની શ્રાવણ સુદ ૧ ના રોજ પંચાસરના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : પર ૧૯૬૩ ના વૈશાખ સુદિ ૬ ને સોમવારના દિવસે રોહિડામાં શ્રીબામણવાડજીનું મંદિર મૂતા રાયચંદ નથમલજીએ બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૨૫૯ ૧૯૬૩-૬૮ માં શેઠ ભીખચંદ માણેકચંદે સિરોહીમાં બીજું શ્રી શીતલનાથ જિનમંદિર બંધાવ્યું : ૨૪૯ ૧૯૬૪ ના વૈશાખ સુદિ ૬ ને બુધવારે સુરતમાં ગોપીપરાના માળી ફળિયાના મંદિરમાં શેઠ દીપચંદ સુરચંદ મૂળનાયકને ગાદીનશીન કર્યા: ૩૧ -ના વૈશાખ સુદિ ૧૦ ના દિવસે જમણપુરના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૪૬ ૧૯૬૬ માં નાકેડામાં જૈન ધર્મશાળા બાંધવામાં આવી : ૧૮૩ For Private & Personal use only Page #371 -------------------------------------------------------------------------- ________________ પપર જૈન તીર્થ સર્વસંગ્રહ -ના શ્રાવણ સુદિ ૮ ને રવિવારે પાનસરમાં રાવલ જલા તેજાના ઘરના કરામાંથી શ્રીમહાવીર ભ૦ ની મૂર્તિ પ્રગટ થઈ : ૬૪ ૧૯૬૭ માં પાટણમાં નાનાં-મોટાં ૧ર૯ જૈન મંદિર વિદ્યમાન હતાં : ૫૯ -ના મહા સુદિ ૫ ને શનિવારના રોજ શંખેશ્વરના મંદિરની મૂર્તિઓની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી : ૪૮ ૧૯૬૮ માં કેબઈના મંદિરમાં એક નાની દેરીમાંથી મૂળ મંદિરમાં મૂળ નાની પ્રતિમા પધરાવવામાં આવી : ૫૦ ૧૯૬૯ માં જાલોરના ભંડારીઓના મહોલ્લામાં શ્રીવાસુપૂજ્ય સ્વામીનું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું : ૧૯૧ (સને ૧૯૧૨)માં પં. ગૌરીશંકર ઓઝાઇને બલીથી ઈ. સ. પૂર્વે પાંચમી શતાબ્દીને જૈન શિલાલેખ મળી આવ્યો; જે ભારતીય બધા શિલાલેખમાં સૌથી પ્રાચીન છે : ૨૦૪ –માં ડબાણીના જૈન મંદિરનો પાયો નાખવામાં આવ્યો : ૩૦૮ ૧૯૭૦ માં જૂનાગઢમાં દવાખાના માટે ખોદકામ થતાં શ્રીનેમિ નાથની પ્રાચીન સુંદર મૂર્તિ મળી આવી : ૧૧૯ –માં પાવઠાના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી ૨૩૭ ૧૯૭૨ ના માગશર સુદિ ૩ ના દિવસે સુરતમાં વડાચૌટાના ગોડી પાર્શ્વનાથ ભ૦ ને ફરીથી ગાદીનશીન કરવામાં આવ્યા : ૩૧ ' -માં શ્રી જયંતવિજયજીએ વડાલી તરફના પ્રદેશમાં વિહાર કર્યો હતે, એ સંબંધી “વિહારવનની’ નોંધમાં વડાલીમાં ૩ માદરે હોવાનું જણાવ્યું : ૮૮ ૧૯૭૩ માં શંખેશ્વરના જિનાલયમાં મનોહર ચિત્રકામ થયું : ૪૮ ૧૯૭૪ ના વૈશાખ સુદિ ૬ ના દિવસે પાનસરના મંદિરમાં ભ૦ મહાવીરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી : ૬૫ ૧૯૭૫ માં નવા બાડમેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર બાંધ વામાં આવ્યું : ૧૮૧ –માં કાપરડાના જિનાલયને છેલ્લે ઉદ્ધાર શ્રીવિજય નેમિસુરિએ કરાવ્યો : ૧૯૫ ૧૯૭૬ માં શ્રીવિજયનેમિસૂરિએ નાના પોશીનાના જૈન મંદિર જીર્ણોદ્ધાર કરાવ્ય : ૯૦ ૧૯૭૭ માં ખંભાતના શ્રીદીપચંદ શ્રાવકે કાવીના રત્નતિલક પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્ય : ૨૩ –થી અજારીના જિનાલયના ભેાંયરાની મૂર્તિઓની પૂજા કરવાનું શરૂ થયું : ૨૪૨ -ધનારીના શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિએ લાજના મંદિરની પ્રતિષ્ઠા કરી : ૨૭૪ ૧૯૭૮ માં શેઠ વર્ધમાન આણંદજીએ કટારિયાના જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્ય : ૧૪૪ ૧૯૭૯ માં થરાદના જેઠ નામના એડ જાતિના માણસને મકા નો પાયો ખેદતાં શ્રીવાસુપૂજ્ય સ્વામી આદિની મૂર્તિઓ મળી આવી : ૨ –માં વાટડાના જિનાલય ઉપર છેલ્લે ધજાદંડ ચડાવવામાં આવ્યો : ૨૫૯ –ના માગશર વદિ ૫ ના રોજ વામજમાં એક ઘર પાસે ખોદતાં જેનપ્રતિમા નીકળી આવી : ૬૫ ૧૯૮૦ ની આસપાસમાં મંકા ગામના ખેતરમાંથી પ્રાચીન પરિકરની ગાદીઓ અને પરિકરનો ઉપરનો ભાગ મળી આવ્યા હતા : ૫૧ –માં શેઠ દલપતભાઈ મગનભાઈ હસ્તે શેઠાણી લક્ષ્મીબાઈએ તળાજ પાર્શ્વનાથ જિનાલયને આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરાવ્યો : ૧૧૦ ૧૯૮૨ માં ભિલડિયાના મંદિરને જીર્ણોદ્ધાર થયો ઃ ૩૬ –ના જેઠ સુદિ ૧૨ ના દિવસે સવાડીના મહાવીર જિનાલયના દરવાજાની આજુબાજુની ૬ દેરીએ યતિ શ્રી પ્રતાપરત્નજીએ કરાવી : ૨૧૧ -ના જેઠ સુદિ ૧૨ના રોજ સેવાડીમાં શ્રીવાસુપૂજ્ય ભ૦ના મંદિરની પ્રતિષ્ઠા યતિ શ્રી પ્રતાપરત્નજીએ કરી : ૨૧૧ ૧૯૮૪ માં પ્રતિષ્ઠિત કરાવેલી અંબિકાદેવી અને શ્રીગૌતમસ્વામીની મૃતિઓ સિાહીના બીજા શ્રીશીતલનાથ જિનાલયમાં છે: ૨૪૯ –ના જેઠ સુદિ ૨ના દિવસે બેથરા સમરથમલ રતનજીએ સિરોહીમાં બીજા શ્રી શીતલનાથ જિનાલયમાં મૂક નાની પ્રતિષ્ઠા કરાવી : ૨૪૯ –ના જેઠ સુદિ ૫ના રોજ ચારૂપમાં બંધાવેલા મેટા જૈન મંદિરમાં મૂળ ના. શ્રીશીતલનાથ ભવની પ્રતિષ્ઠા થઈ : ૪૪ ૧૯૮૫ માં શ્રીયશોવિજયજી મ.ની મૂર્તિની (ડભોઇમાં ) પ્રતિષ્ઠા થઈ : ૨૧ -માં ધનારીના શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિએ ચામુડેરીમાં મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી : ૨૬૬ –ને ફાગણ વદિ ૫ના રોજ સિનેહીના બીજા શ્રી ઋષભ જિનાલયને, શ્રીશીતલનાથ જિનાલયને અને શ્રીબામણવાડ જિનાલયનો છેલ્લો ધજા–દંડ ચડાવવામાં આવ્યો : ૨૪૯ –ના જેઠ સુદિ ને ગુરુવારે (અમદાવાદના ) નગશેઠે માતરને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો : ૧૩ - તા. ૨-૧-૨૯)ના રોજ શ્રીયતીન્દ્રસૂરિના ઉપદેશથી ભોલના ઠાકર પીરદાનજીએ તેમના તાલુકામાં થતી જીવહિંસાને અટકાવવાનું જાહેરનામું બહાર પાડયું: ૪૪ For Private & Personal use only Page #372 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૧ : ચનાઓની સાલવાર ચી ૧૯૮૭ થી ૧૯૯૬ સુધીમાં સાહીના સૌમુખ જિનાલયના ગદાર અને બાવજિનાલયનું કાર્ય પૂરું કરવામાં આવ્યું : ૨૫૦ ૧૯૮૮ ના મહા સુદ ના દિવસે શિામાં મૂર્તિઓને પરણા દાખલ પ્રવેશ કરાવવામાં આવ્યો : ૭૯ –માં કટારિયાના જિનાલયના મૂ ના ચીમ્હાવીરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૪૪ ૧૯૮૯ માં ખીવાણુદીના શ્રીઆદીશ્વર જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૧૩ –માં શ્રીક્રાંતિએ બાવડામાં શ્રીમદાર્થો જૈન ગુરુકુલ સ્થાપન કર્યું : ૨૭૩ ૧૯૯૦ માં વાદરાના લેણુ પાર્શ્વનાથના મંદિરના ગૃહાર થયા : ૨૧ --ના મહા સુદિ ૧૩ ના રાજ મેત્રાણાના પર દેશસરની પ્રતિષ્ઠા ધર્મ કે પ —ના જૈક સુર્દિ ૧૧ ના પાલીતાણામાં ગાડીપાસ - નામનું ઘર દેરાસર રોડ બાદ કક્ષાની પેઢીએ નવેસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૯૯ ૧૯૯૧ માં અમદાવાદમાં દોશીવાડાની પોળનું અષ્ટાપદ મંદિર શેઠ મગનલાલ કરમચંદે બંધાવ્યું ઃ ૧૧ -માં પાનસરમાં કરા બાનાં પાંચ જિનમાં પ્રગટ થઈઃ ૬૫ ૧૯૭૨ માં ઈ. સ. ૧૯૬૫ માં છે. દસમુખલાલ સાંકળિયાએ ઢાંકનાં વિષે તપાસ્યાં ત્યારે તેમને તે બૌદ્ધ નિર્ક પણ જૈન માલૂમ પડયાં : ૧૩૧ ૧૯૯૩ માં શૈઃ કાનમયળ સમડિયાએ નાગર સ્ટેશન પાસેની ધર્મશાળામાં શ્રી સ્વામીનું જિનાલય બંધાશ્રુ 1 ૧૯૯ ૧૯૫ માં કારના શ્રધાન વિદ્યાલયમાં શ્રીમહાવીર જિના હાય બધવામાં આવ્યું ઃ ૧૯૧ ૧૯૯૬ માં વડાદરામાં માતાની પોળના મોરના આાબ્દી ઉત્સવ ઊજવાયા : ૧૯ ૧૯૯૮ ( સને ૧૯૪૧ ) ની વસ્તી ગણુતરી મુજબ શ ંખેશ્વરમાં કુલ ૩૮૦ ધર અને લગભગ ૧૨૫૦ માણસોની વસ્તી હતી : ૪૭ ૫૫૩ “ના ગામ ને વિષયાનો ખ મેવાડીના શ્રીમનાવી જિનાલની એક કાડીની ભીંત ઉપર છે : ૨૧૧ ૧૯૯૯ ના મહા વિદ ૧૦ના રાજ શેઠ પેાપટલાલ ધારશીએ પાલીતાણામાં દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રીવ માન જૈન આગમમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી – ક ૨૦ મી સદીમાં નાગરમાં બે-એક જિનાલય બન્યાં ૧૯૭ ૨૦૦૧ માં શિાહીમાં શ્રીતિ જિનાજ્યની પ્રાિ કરવામાં આવી : ૨૪૮ -ના વૈશાખ સિદકના રાજ ગિનીના આદીશ્વરના મિરનો હતો સાધ્યું કળશ માવવામાં આવ્યા ઃ ૨૪૦ – ના વૈશાખ દિના ઊના શ્રીઆદીશ્વર મંદિરની ભમતીમાં છે : ૨૪૭ પ્રતિષ્ઠા ખો ચા ના રહેલી મૂર્તિઓ ઉપર -ના શ્રાવણ વદ ૫ ને સેામવારે ( તા. ૨૭-૮--૪૫ )ના રાજ તળાિિગર ઉપરની છેલ્લી ચૌમુખજીની ટ્રેકની ચારે પ્રતિમાઓને કાઈ ધર્માંધ ક્તિને ખર્શન કરી : ૧૧ ૨૦૦૨ ના વૈશાખ સુદ ૧૦ ના રાજ્ય સરસાના નવા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી ઃ ૮૦ ના વૈશાખ સુદ ૧૩ ના દિવસે શ્રીવિષસરિએ પામજના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરી પ -ના જેંદ્ર સુદિ ૯ ના રાજ સિવારીના સૌને જિલ્લાલયના મંદિર પર સુવર્ણ દંડ-કળશ ચડાવવામાં આવ્યા : ૨૫૦ ૨૦૦૩ ના મહા સુદિ ૧૫ ના દિવસે કાઇમાં મૂ॰ ના॰ તે ગાદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા : ૫૦ ૨૦૦૭ માં પ્રભાસપાટણના સામના મિત્રનો કરાર શ્રી કનૈયાલાલ મુનશીએ કરાવ્યા : ૧૩૪ —ના વૈશાખ સુદિ ૫ ના રાજ આ વિસહિરએ માતરના મંદિરની છેલ્લી પ્રતિ કરી : ૨૦૦૮ ના (૫. ૨૪-૩-૫૧)ના રોજ સિરાનીના કા જિન મંદિરની પ્રતિભાને કાઈ મૂર્તિભંજક ઉખેડી નાખી : ૨૫૧ -ના મહા સુદિ ૬ ના દિવસે પ્રભાસપાટણુમાં આવેલા શ્રીચંદ્રપ્રભ જિનાલયને જર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૩૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૨ : ગ્રંથોની અકારાદિ અનુક્રમણિકા અખંડ આનંદ : ટિ ૧૩૫ આકિલોજિકલ સર્વે ઓફ નોર્ધન કર્મપ્રકૃતિ–વૃત્તિ : ૯૧ અગરચંદ નાહટાને સંગ્રહ : ૧૨૪, ૨૦૨ ગૂજરાત : ૬૦, ૭૧ કલ્પપ્રાર્થાત: ૧૦૧ અજયપાલપ્રબંધ : દિ૦ ૧૪૭ આકિલોજિકલ સર્વે ઓફ વેસ્ટન કલ્પસૂત્ર : ૪, ૬ ૩, ૮૧, ૨૦૨, ૨૦૪ અનંગભદ્રા : ટિ૦ ૧૧૫ ઈડિયા : ટિવ ૧૩૧; ૧૪૪, ૧૪૬ કલ્પસૂત્રની સુવર્ણ અને રૌગાક્ષરી સચિત્ર અભયદેવચરિત : ૯૨ આર્કિયોલોજી ઓફ ગુજરાત : ટિવ ૪ પ્રતિઓ : ટિ ૧૨૩ અમદાવાદનો ઈતિહાસ : ૯ આર્યખપુરાચાર્ય-કથાઃ ટિ. ૧૪૬, ટિ કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતિ : ૧૨૮ અરબ ઔર ભારત કે સંબંધઃ ટિ. ૨૪ ૧૪૭ કલ્યાણસાગરિરાય : ટિ૯૭, ૧૪૦ અબુદગિરિકલ્પ (શ્રીસામસુંદરસૂરિકૃત): આલેયણવિનતિ : ૬૫ કાઠિયાવાડને ઇતિહાસ : ૧૩૦ ૨૯૩, ૨૯૫ આવશ્યકચૂણિ : ૪ કાઠિયાવાડમાં પ્રાચીન જૈન શિલ્પની અર્બદ પ્રાચીન જૈન લેખસંદેહ : ટિ ઉપલબ્ધિ–લેખ : ટિ ૧૩૧ ૬, ટિ, ૪૫, ટિ. ૧૬ ૩, ટિ. ઇડરગઢ ચૈત્યપરિપાટી : ૮૩, ૮૪, ૮૬ કાન્હડદે પ્રબંધ : ૩૦૦ ૧૮૮, ટિ૧૮૯, ટિ, ૨૭૮. ઈડરનું ઋષભદેવસ્તવન : ૮૫ કાલકસુરિકથાની સુવર્ણ અને રૌગાક્ષરી, ટિ ૨૯૦, ટિ ૨૯૪, ટિ ૨૯૬, ઇમ્પીરિયલ મૂગલ ફરમાન્સ ઈન ગૂજરાત - સચિત્ર પ્રતિ : ટિ, ૧૨૩ ટિવ ૩૦૮ -નં. ૧૩–૧૪ : ૪૯ કાલિકાચાર્ય કથાસંગ્રહ : ટિ, ૧૩૧ અબુદાચલ પ્રદક્ષિણુ જેન લેખસંદેહ : ઇલા-પ્રાકાર-ચૈત્યપરિપાટી (શ્રી અનંત કાપી તીર્થમાળા : ૨૨, ૨૩ ૦િ ૧૫૩ થી ટિ. ૧૫૫, ટિ હંસકૃત) : ૮૫ કાવ્યમનહર : ૧૫૯, ૩૦૦ . ૧૫૮, ટિ. ૧૫૯, ટિ, ૨૩૦ થી ઇલેરાનું તામ્રપત્રઃ ટિ. ૨૫ કિતાબુલ્ તમ્બીહ વળું અશરફ : ૧૪ ટિવ ૨૩૨, ટિ૦ ૨૩૫, ટિટ ૨૩૬ ઈયિન રિકવેરી : ટિ, ૧૧૪ કુકિનીમત : ૨૮૮ ટિ. ૨૩૯, ટિ ૨૪૧, ટિ૨૪૬, ઇડિયન કલ્ચર: ટિક ૧૧૬ કુમારપાલચરિત : ટિ. ૧૯ ટિવ ૨૫૩, ટિ ૨૫૮, ટિ. ૨૫૯, ઉત્તરાધ્યયન–વૃત્તિ : ૯૧ કુમારપાલપ્રતિબોધ : ૫૮, ૧૨૦, ૧૪૬, ટિ૨૬૧, ટિ૨૬૫, ટિ. ૨૬૬, ઉપકેશગચરિત્ર : ૨૨૮ ટિ. ૧૪૭ ટિ. ૨૬૮, ટિ. ૨૬૯, ટિ, ૨૭૩, ઉપકેશગપટ્ટાવલી : ૧૭૩, ૧૭૪ કુમારપાલપ્રબંધ : ૨૬ ટિ ૨૭૬, ટિ, ૨૭૭, ટિ ૨૭૯ ઉપદેશકલીની લેખનપ્રશસ્તિ : ૪૧ કુમારપાલમહાકાવ્ય-પ્રશસ્તિ : ૧૯૮ થી ૨૮૧, ટિ ૩૦૬ ઉપદેશતરંગિણી : ૧૯૬, ૨૨૯, ૨૮૦, કુમારપાલ રાસ : ૧૪૮ અબુદાદિકલ્પ (શ્રીજિનપ્રભસૂતિ): ટિ કુમારવિહારશતક : ટિ. ૫૭ ૨૭૯, ૨૯૨, ૨૯૫ ઉપદેશપદ : ૧૭ કુલધ્વજરાસ : પ્રિ. ૯૪ અશોકનો શાસન લેખ : ૧૧૬ ઉપદેશમાલાવૃત્તિ : ૨૭૮ કુવલયમાલા-પ્રશસ્તિ : ૫, ૧૪૮, ૧૯૨ અશ્ચાવબોધ તીર્થકલ્પ : ટિવ જ ઉપદેશરત્નાકર : ૧૭૫ કુવલયમાળા : ૬૪, ૧૫૫, ૧૭૭ અષ્ટકસંગ્રહ : ટિ, ૧૮૮ ઉપદેશસપ્તતિકા : ટિ૦ ૧૫૬, ૨૭૯, કેટલીક ઘટનાઓને સમયનિર્દેશ : ૨૧૯ અષ્ટોત્તર પાર્શ્વનામ સ્તવન : ૧૧૧ ૨૮૫, ૨૯૯ કેશરિયાજી તીર્થની યાત્રા : ૮૯ અષ્ટોત્તરી તીર્થમાળા (શ્રી મહેન્દ્રરિત):ઉપદેશસાર–ીકા : ટિ૧૯૦ કેચર વ્યવહારીલાસ : ટિ૧૫ - ૧૮૭, ૨૭૧, ૨૮૧ ઉપમિતિભવપ્રપંચાકથા : ૧૭૭ ક્ષત્રપકાલીન લેખ : ૧૧૬, ૧૧૭ અચલગચ્છીય પંચપ્રતિક્રમણુસૂત્ર : ટિ ઉપાંગ પંચક: ૭૦ ક્ષેત્રસમાસ : ટિ. ૯૪ ૨૮૧ અચલગચ્છીય મેટી પટ્ટાવલી :૪૩, ૨૮૨ એન્ટીકવીટીઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયા ખરતરગચ્છગુર્નાવલી : ૫૯, ૯૨, ૧૯૦, આખ્યાન મણિકાશ,તેની વૃત્તિ : ૯૪ વાડઃ ટિ૧૩૧ - ૧૯૭, ૨૦૩ આચારાંગ નિયુક્તિ : ટિ૧, ૧૧૬ એન્ટીકવીટિઝ ઓફ કાયિાવાડ : ટિ, ૪, ખરતરગચ્છપટ્ટાવલી : ૧૮૧, ૧૯૩ આચારાંગસૂત્ર–ટીકા : ૬૯ ટિવ ૧૨૧ ખંભાયત ચૈત્યપરિપાટી : ટિ૧૪, ૧૭ આત્માનંદપ્રકાશઃ ટિ૦ ૭૨ ઐતિહાસિક જેન કાવ્યસંગ્રહ : ૧૧૮ ખંભાતને ઇતિહાસ અને ચૈત્યપરિપાટી : આદિનાથ સ્તવન (શ્રીસમયસુંદરકૃત): ૧૬૯ ઐતિહાસિક રાસસંગ્રહ : ટિ. ૧૫, ખેડાનું તામ્રપત્ર : ૯૧ આનંદકાવ્યમહોદધિ મૌક્તિકપઃ ટિ. ૨૪ ટિ. ૭૩, ૧૫, ૨૨૩ આબુના વિમલવસહીન શિલાલેખ : ૧૬૩ ઐતિહાસિક સંશોધન : ટિ. ૧૨૮ ગણધર-સાર્ધશતક-બહવૃત્તિ : ૧૯૯ આર્કિયોલોજિકલ રિસર્ચ એ જેન ડયુટી ઓસવાલ ઉત્પત્તિ-( હસ્તલિખિત પત્ર) : ગાયકવાડ એરિયંટલ સિરિઝ-વડોદરા :: -લેખઃ ટિ. ૧૫૪ ૧૭૩ ટિ ૫૮, ૧૬૪ ૧૭ For Private & Personal use only Page #374 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૨ : ગ્રંથની અકારાદિ અનુક્રમણિકા પપપ જ્ઞાતાધર્મકથા (સુત્ર) : ૯૮, ૧૦૦ જ્ઞાનોદય : ટિ, ૧૦૫ ઝાલાવંશવારિધિ : ૭૩ ટાઈમ્સ ઓફ ઈડિયા : ટિ, ૧૧૬ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈડિયા : ર૭૯ ટોડ રાજસ્થાન : ટિવ ૧૫૮, ટિ, ૨૨૫ ડભોઈનાં પુરાતન કામો : ટિ. ૨૧ ગિરનારગિરિ ચૈત્યપરિપાટી (શ્રી રંગસાર- કૃત) : ૧૨૪ ગિરનાર ચૈત્રપ્રવાડી (શ્રી હેમહંસ ગણિ કૃત) : ૧૨૩ ગિરનાર મહાત્મ : ટિવ ૧૨૧ ગુજરાત કાઠિવાડની મારી તીર્થયાત્રા-લેખ ટિ : ૧૨૧ ગુજરાતના એતિહાસિક ઉત્કીર્ણ લેખો : ૧૧૫, ટિ. ૧૨૨, ટિવ ૧૨૫, ટિ ૧૨૬, ટિ. ૩૦૫ ગુજરાતનાં અતિહાસિક સાધનો : ૭, ટિ૦ ૪૯, ૨૭૬ ગુજરાતનાં જૈન મંદિરો–લેખ : ૧૩૦ ગુજરાતને ઇતિહાસ : ૧૨૪ ગુજરાતની પ્રાચીન ઈતિહાસ: ટિ૦ ૯૧ ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ: ટિ ૯૪ ગુજરાત સર્વસંગ્રહ : ૩૧ ગુજરાત સાહિત્ય પરિષદ-રિપોર્ટ:ટિ ૧૩૦ ગુરુગુણરત્નાકરકાવ્ય : ૧૯, ૦િ ૨૮૦, ૨૯૨, ૨૯૪ ગુર્વાવલી ૩૯, ૪૪, ટિ૪૫, ૭૩, ટિ ૧૫૬, ૨૨૯, રિ૦ ૨૭૮, ટિ૦ ૨૭૯ ગોડી પાર્શ્વનાથસ્તવન (શ્રી શાંતિકુશલ– રચિત) : ૨૦૨ ઘાંઘાણી પદ્મપ્રભુસ્તવન (શ્રીસમયસુંદર કૃત) : ૧૯૩ ચતુરશાતિ પ્રબંધસંગ્રહ (હસ્તલિખિત) ટિવ ૧૨૦ ચતુરશીતિ મહાતીર્થનામસંગ્રહકલ્પ : ટિવ ૧૩૦ ચંદ્રલેખા પ્રકરણ-નાટક : ટિવ ૫૭ ચૈત્યપરિપાટી (શ્રી સાધુચંદરચિત) : ૨૬૩ જગચિંતામણિ (સ્તોત્ર) : ૩૦૩ જગચરિત : ટિ૦ ૧૩૯, ૧૪૬ જ્યતિહુયણ સ્તોત્ર : ૧૪ જ્યસાગરેપ'ધ્યાય-પ્રશસ્તિ : ૧૧૮ જર્નલ એફ ધિ રોયલ એશિયાટિક સોસાયટી : ટિ૧૧૪ જાસુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી (શ્રીનગર્ષિગણિ રચિત): ૧૯૧ જિનપતિધવલ ગીત : ૩૭ જીરાવલીમંડન પાર્શ્વનાથ વિનતિ : ૨૯૯ છવાવાભિગમસૂત્ર : ૨ જેસલમેર ચેત્યપરિપાટી ( શ્રીજિન સુખરિકૃત) : ૧૭૦ જેસલમેર ચિત્યપરિપાટી (શ્રી મહિમાસમુદ્ર કૃત) : ટિ૧૬૭ જેસલમેર ભાંડાગારીય ગ્રંથસૂચી : ટિ. - ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૬૮ જેસલમેરીય તાડપ્રતિ : ટિ. ૫, ૧૬૪ જૈન (સપ્તાહિક) : ટિ, ૧૭, ટિ ૫૫, ટિવ ૫૬ જેન– રૌમહોત્સવાંક : ટિ. ૧૨૧, ટિ ૧૮૧, ટિવ ૧૮૯ જેન કોન્ફરન્સ હેર૯ : પ્રિ. ૯૧ જૈન ગૂર્જર કવિઓ : ટિ૭, ૨૯૪ જૈન તીર્થ સર્વસંગ્રહ : ૩ જૈન તીર્થ સુવર્ણગિરિ-લેખઃ ટિ, ૧૮૯ જૈન તીર્થોને ઇતિહાસ : ૧૭ જૈન પરંપરાનો ઈતિહાસ : ટિ ૧૧૪, ટિવ ૧૫૫ જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ : ટિ ૧૫, ટિ૭૦, ૦િ ૭૧, ૮૮, ટિવ - ૯૧, ટિ૯૨, ૨૭૬ જૈન પ્રતિમા લેખસંગ્રહ : ટિ, ૭૫ જેન લેખસંગ્રહ: ટિવ ૧૬૫ ટિ, ૧૬૬, ટિવ ૧૬૮, ટિ૧૭૦, ટિ. ૧૭૧, ટિ૧૭૪, ટિ, ૧૯૩, ટિ૨૬૭, ૨૬૯, ટિ. ૩૦૫ જેન યુગ : ટિ ૩૭, ટિ૧૨૮ જેન સત્યપ્રકાશ : ૬, ૧૮, ટિ૧૯, ૦િ ૨૧, ટિ. ૨૭, ટિ. ૩૪, ટિ ૫૧, ટિ૫૩, ટિ. ૭૩, ટિ ૭૬, ટિ૯૬, દિ૦ ૧૦૫, ટિવ ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૨૯, ટિ૧૩૧, ટિ૧૩૩, ટિ. ૧૩૫, ટિ ૧૩૬, ટિ, ૧૪૮, ટિ૧૭૯, ટિ. ૧૯૧, ટિ૧૯૯, ટિવ ૨૩૯ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ : ટિ. ૭, ટિ૫૩, ટિવ ૬૩, ટિ ૬૪, ટિ૭૦, ટિવ ૧૨૧, ટિ ૩૦૫ જૈન સાહિત્યપ્રદર્શન–શ્રીપ્રશસ્તિસંગ્રહ : ટિવ ૭૧ જૈન સાહિત્યસમેલન–અંક: ટિ. ૧૫૪, ટિ૧૫૬, ટિ, ૧૬૨ જૈન સાહિત્યસંશોધક : ટિ, ૨૭૮ જૈન સ્તવ્યસંગ્રહ : ટિ૬, ટિ. ૧૯૦ જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ : રિ. ૫૩ તપાગચ્છપટ્ટાવલી (ધર્મસાગરીય): ૧૫૪ ૧૯૬, ૨૨૮, ૨૨૯, ૨૭૧, ૨૮૫ તળાજાની દુર્ઘટના-લેખ : ટિવ ૧૧૦ તારણદુર્ગાલંકાર-અજિતસ્વામિસ્તેત્રઃ ટિ૬ તિલકમંજરી : ટિ. ૩૦૪ તિસ્થાગાલી વન્નો : ટિ, ૧૧૪ તીર્થભાસ-છત્તીસી : ટિ. ૭ તીર્થમાળા (થીજ્ઞાનવિમલસૂરિકૃત) : ૨૧૫, ૨૭૭, ૩૦૭ તીર્થમાળા (શ્રીજિનતિલકસૂરિકૃત) : ૨૦૭ તીર્થમાળા શ્રીજિનપતિરિત) : ૮૪ તીર્થમાળા (શ્રીમહેમાકૃત): ૧૬૩, ૨૦૫, ૨૦૫, ૨૪૭, ૨૮૦ તીર્થમાળા (શ્રીમેહ કવિકૃત): ૨૧૪, ૨૨૮, ૨૪૦, ૨૪૬, ૨૬૮, ૨૭૮, ૨૭૯ તીર્થમાળા (શ્રીરત્નસિંહરિ-શિષ્યત) : ૧૧૭, ૧૧૯, ૧૨૯ તીર્થમાળા (બીલાવણ્યસમયક્ત): ૨૨૩ તીર્થમાળા (કવિનયપ્રભ ઉપ૦ કૃત):૪૧, ૭૩, ૯૫, ૯૬, ૧૩૬, ૧૩૮ તીર્થમાળા (શીશીલવિજયક્ત)ઃ ૯, ૧૬, ૪૦, ૧૭૯, ૨૦૨, ૨૦૧૭, ૨૨૧, ૨૪૬, ૨૬૪, ૨૬ ૮, ૨૭૯, ૨૯૪, તીર્થમાળા (શ્રીસમયસુંદર ઉપા૦ કૃત) : ૨૨૧ તીર્થમાળા (સૌભાગ્યવિજયકૃત): ૨૦૨ તીર્થયાત્રાસ્તોત્ર : ૭૮ તીર્થરાજ આબુ : ટિ, ૨૯૦, ટિ ૨૯૩, ૨૫ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ટિવ ૪, ૯૧ થંભણુ પાર્શ્વનાથ બૃહતસ્વનઃ ટિ. ૧૪ દશકુમારચરિત : ટિ, ૧૧૪ દિગવિજય મહાકાવ્ય : ૨૪૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ પપ૬ જૈન તીર્થ સર્વસંગ્રહ કાત્રિશિકા (સંસ્કૃત) : ૧૮૯ દ્વાદશારનયચક્રવાલ : ૧૧૪ પાશ્રય મહાકાવ્ય : ૧૧૯, ટિ૦ ૧૩૪, ટિ. ૧૫૬, ટિવ ૧૯૭ બુલેટીન ઓફ ધી ડેક્કન કેલેજ રિસર્સ ઈન્સ્ટીટયુટ : ટિ. ૪ બૃહતકલ્પસૂત્ર : ૨, ટિ૦ ૨૫, ૧૩૪, ૧૩૬, ૨૮૮ બેએ ગેઝેટિયર : ૧૭૬ ધર્મરત્નપ્રકરણ : ૯૧ ધર્મરત્નશ્રાવકાચાર : ૯૧ ધર્મસાગરીય પટ્ટાવલી-વૃત્તિ : ટિવ ૧૫૫ ધર્મોપદેશમાલા-વિવરણ : ૧૫૫, ૧૯૮ ધર્મોપદેશમાલા-પ્રસ્તાવના : ટિ. ૧૫૬ ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ઃ ટિ૬૪ ધી આકિલોજી ઍફ ગુજરાત : ટિ૧૧૬ ધી ઈમ્પીરિયલ મૂગલ ફરમાન્સ ઈન | ગુજરાત : ટિ૯ ધી જર્નલ ઑફ ધી યુનિવસીટી ઑફ બોઃ ટિ, ૯ ધી જ્યોઐફિકલ ડિકશનરી ઑફ એક્સ્ટન્ટ એન્ડ મિડિયાવેલ ઈંડિયાઃ ટિવ : ૧૧૪ પાર્શ્વનાથ સંખ્યા સ્તવન (શ્રીરતનકુશલ રચિત) : ૨૦૨ પાર્ધથંભનક કલ્પ : ટિ૧૭ પિટન રિપટ : ટિ૫૭, ૭૦ પુરાણોમાં ગુજરાત : ૧૨૯ પુરાતત્ત્વ : ટિ. ૧૫, ૧૨૩ પુરાતન પ્રબંધસંગ્રહ : ટિવ ૭, ૫૧, ૧૪૭, ૧૯૬ પુરાતન બ્રહ્મક્ષેત્ર : ટિ. ૮૬, ૮૭ પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથઃ ટિવ ૫૪, ૨૦૧ પ્રતિકાસાર : ટિ. ૧ પ્રબંધકોશ : ૧૩૯ પ્રબંધચિંતામણિ : ૨૬, ૧૩૪ પ્રભાવકારિત : ટિ૫, ૭, ટિ૨૦, ૨૬, ૩૯, ૪૫, ૭૦, ટિવ ૯૪, ૯૬, ટિ, ૧૧૪, ૧૧૯, ટિ. ૧૩૧, ટિ ૧૪૬, ૧૪૭, ૨૭૮ પ્રશસ્તિસંગ્રહ : ટિ. ૯૦ પ્રાચીન જૈન લેખસંગ્રહ : ટિ, ૬, ટિવ ૧૨, ટિ. ૧૪ થી ટિ ૧૬, ટિ ૭૬, ટિ. ૯૭, ટિ, ૧૦૪, ટિ ૧૦૬, ટિ. ૧૫૪, ટિ. ૧૫૬ થી ટિ૧૫૮, ટિ૧૭૫, ટિ ૧૮૩, ટિ. ૧૮૯, ટિ. ૧૯૦, ટિ. ૨૦૫, ટિવ ૨૦૭, ટિ૨૧૨, ટિ ૨૧૮, ટિ૨૨૩ થી ટિ૦ ૨૨૫, ટિ૦ ૩૦૮ પ્રાચીન તીર્થ દર્ભાવતી (ડભોઈલેખ: ટિ. ૨૧ પ્રાચીન તીર્થમાળાસંગ્રહ : ટિવ ૯, ટિવ ૧૭, ટિ. ૫૪, ટિ. ૧૧૭, ટિ ૧૧૯, ટિ૧૬ ૩, ૨૦૨, ટિ ૨૩૯, ટિ૨૬૮, ટિ૨૮૦ પ્રાચીન લેખસંગ્રહ : ટિ. ૪૬, ટિવ ૬૪, ટિ. ૬૭, ૯૬, ટિ. ૧૮૬ ફલવર્ધિક તીર્થ પ્રબંધ : ૧૯૬ ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તકસંગ્રહની નામાવલી : ટિ ૧૪૯ ભગવતીસૂત્ર : ૭૧, ૯૧, ટિ૧૨૩ ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિસ્તવન : ૫૩ ભારતકે પ્રાચીન જૈનતીર્થ : ૧૩૦, ટિ. ૧૫૪ ભારતીય પ્રાચીન લિપિમાળા: ટિ ૧૫૩. ભારતીય વિદ્યા : ટિ. પછી મલ્લવાદિયરિત : ટિ૫ મલ્લિનાથ ચરિત્ર-પ્રશસ્તિ : ટિવ ૫૭ મહાભારત : ૯૪, ૧૨૯, ૧૩૮, ૨૮૮ મહાભાષ્ય : ૨૦૪ મહેવા નગર સ્તવન (શ્રીમહિમા સમુદ્રકૃત): ૧૮૪ મારવાડકે સબસે પ્રાચીન લેખઃ ટિ ૧૫૬, ટિવ ૧૬૨ મારવાડ રાજ્યક ઇતિહાસ : ૧૯ મિરાતે અહમદી : ૧૦૭ મુનિસુવ્રત જિનચરિત : ૧૪, ૨૬, ૯૪ મેડતા ચૈત્યપરિપાટી (શ્રીદયાવર્ધન ગણિ કૃત) : ૧૯૮ મેડતા ચૈત્યપરિપાટી (શ્રીધર્મકીર્તિ ત) : ૧૯૮ મેત્રાણું જિનસ્તવન કૂલમાલા : ૪૬ મેત્રાણા તીર્થમંડન જિનેશ્વર : ૪૫ મેહરાજ પરાજય–નાટક : ૪૧ મંકાનગરી અને તેના લેખો : ટિ, પપ. નલવિલાસ-નાટક : ૦િ ૫૮. નાગર ચૈત્યપરિપાટી (શ્રીવિશાલ દરસૂરિ શિષ્યરચિત) : ૧૯૯ નાટયશાસ્ત્ર : ૧૨, ૨૮૮ નાભિનંદનજીિનોદ્ધારપ્રબંધ ટિ. ૧૭૩ નિર્વાણકલિકા : ૨, ૧૦૫ નિશીથગૃણિ : ૧૭૭, ટિ૨૩૫ નેણુસીરી ખ્યાત : ૧૬ ૧, ૧૭૩, ૧૯૧ નંદી ટીકા : ૯૧ પટ્ટાવલી : ૮૯, ૯૧ પટ્ટાવલી (જૂની ગુજરાતીમાં) : ૮૪ પટ્ટાવલી સમુચ્ચય : ટિવ ૫૩ પત્તનસ્થ પ્રાએ જૈનભાંડાગારીય ગ્રન્થ સૂચી: રિ૦ ૫૧, ટિ પ૭ પદ્મપુરાણ : ૮૬ પાટણચૈત્યપરિપાટી : ૫૪, ૫૫, ૫૯,૬૧ પાદલિપ્તસૂરિપ્રબંધ (પ્રભાવક–ચરિત): ટિ. ૧૧૯, ટિવ ૧૩૧ પાર્થપરાક્રમ વ્યાગ : ૩૩ પાર્થ અષ્ટોત્તર નામવન (શ્રીક્ષેમરાજ રચિત ): ૨૦૨ પાર્શ્વનાથચરિત : ૨૪૩, ૨૫૫ પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી (શ્રીક૯યાણ સાગર રચિત): ૨૦૨ પાર્શ્વનાથ નામમાલા (શ્રીમે વિજય કૃત): ૨૦૨ યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલી : ૧૧૧ યશોભદ્રસુરિરાસ : ૨૨૩ રાજકોટ વેટ્સન મ્યુઝિયમઃ ટિ. ૧૨૮. રાજપુતાનાની શોધખોળ : ટિ૧૫૭ રાજપુતાનાકે જૈનવીર : ટિ, ૨૨૫ રાણકપુર તીર્થસ્તવન : ૨૧૫ રાણિગપુર ચતુર્મુખપ્રાસાદ સ્તવન : ૨૧૪, ૨૧૫ રાયપસેલુઇયસૂત્ર : ૨ રાસમાળા : ૯૧ રયલ એશિયાટિક સોસાયટી જનલ: ટિ ૧૩૧ રીપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ : ટિ. ૧૪ બડલીન શિલાલેખ : ૧૫૩ બરોડા–એન્યુઅલ-રિપોર્ટ : ૮૦ બુદ્ધિપ્રકાશ : ટિ૬૮ બુદ્ધિસાગર વ્યાકરણ : ટિ૧૮૮ બુદ્ધિસાગર : ટિ. ૧૨૩ Page #376 -------------------------------------------------------------------------- ________________ વ` ૩ : ગામ, નગર, નદીઓ, ભંડાર, સ્મૃતિવિશેષ આદિની અકારાદિ અનુક્રમણિકા રિવાજ જિન ઓફ એન્સીરિયન રિમેઇન્સ ઇન ધી એમ્બે પ્રેસિડન્સી : ટિક ૮૫ : રુદ્રદામાં મહાક્ષત્રપનો શિલાલેખ : ૧૧૯ જૈવતગિરિરામુ સિંહ ૧૧૭, ૧૨૦ વૈવતગિરિકપ (નિધિતીય કપ) : ઝિંક ઝિં૧ ૧૯ લઘુશાંતિસ્તવ : ૨૨૫, ૨૩૬ સર્સિવિસ્તર : ઝિંક ૧૫૩ લાદ્રપુરી ચિંતામણિ પા સ્તવન (શ્રીરવિજેઠી વિકૃત) : ૧૦૧ સિંગાનુશાસન : હવ વડાદરામાં પ્રગટ થયેલી એક હજાર વ પહેલાંની તેના મ પ્રતિમાઓ લેખ: કિંજ બસઅેપઢિ ડી : ઝિંક ૪ વસ્તુપાલ ચરિત : : ૧૯, ૧૨૫, ૧૫૪ વસ્તુપાલ–તેજપાલ–પ્રશસ્તિકાવ્ય : ૨૭ વસ્તુપાલનું વિદ્યામંડળ અને ખાં લેખા : ઠિ ૬૧, ફિ ળ વારતુસાર ઃ ૨ વિચારશ્રેણિ : ૧૮૭ વિજયપ્રશસ્તિતાકાત્મ્ય ઃ ઝિંક ૮૫, ૨૨૧ વિપસિંહ બિધ : ત્રિં ૧૪, ૧૪ વિજયાનંદાશ્રુણ્યકાવ્ય : ઝિંક ક વિજાપુર બ્રહવૃત્તાંત ટિ ૯૦, ટિ ૯૨, ટિ॰ ૯૩ વિજ્ઞપ્તિપત્ર( શ્રીજિનાયરિકૃત ): ૧૧૧ વિદ્યાનંબરનું ! 1 વિધિપા (એંયાગીય) મોટી પટ્ટાવી : ૧૮૧ વિલાસવઈ કહા : ૯૬ વિવિધી પર ટિ ૪, ૧૫, ૨૬, ૭૮, ૯૮, ૧૦૦, ટિ ૧૧૫, ૧૧૯ ૧૨૧, ૧૩૦, ટિ ૧૩૧, ૧૩૪, સિ ૧૫૫, દ્વિ ૧૫૬, હિં ૧૬૨, ૧૯૬, ૨૭૯, ૨૮૧, ૨૮૮, ૨૯૩, ૨૯૫, ૩૦૩, ટિ॰ ૩૦૪, ૩૦૫ વિશેષાવશ્યક-ભાષ્ય : ટિ॰ ૫, ૧૧૫ વિષ્ણુપુરાણુ : ૨૮૮ વિદ્યાવષ્ણુના જીપ તે યંજયકૃત)ઃ ૮૮ વીરચરિત ( પ્રભાવકચરત ) : ૨૭૮ વીરરાસ : ટિ॰ ૩૭ વીરવંશાવલી : ૧૯૩, ૨૭૬, ૨૯૯ વીશા શ્રીમાલાતિના એક પ્રાચીન કંપની વંશાવળી : ૧૩ વૃદ્ધરનમાલા : ૧૬૭, ૧૭૦ વૈષ્ણવધર્મીના સક્ષિપ્ત ઇતિહાસ ઃ ૬૪ પાદક : ૨૦ શત્રુંજય તીર્થં કહ્યું કે ટિક ૧૦૦, ટિક ૧૩૯ શત્રુજય માહાત્મ્ય : ટિ ૩, ૧૦૦, ૧૧૪ શિશુપાલવધ મહાકાભ્યઃ ૧૦૬, ટિ ૨ કપ શ્રાવક્રતિક્રમણમત્ર : ૭૦ શ્રાવકધમ પ્રકરણ : ૯૨, ૧૯૦ સકલતીર્થ સ્તત્ર : ૧૮૦, ૨૨૭ સકસ્ત્રાવસ્તાર : ૧૮e અત્યપુરનીષ પઃ કિં ૧૫, વિ ટિ॰ ૧૩૪, ટિ ૧૬૨, ૩૦૫ સત્યપુરીયડન મહાવીરઉસ (સ્તોત્ર) ૨૨૮, ૨૭૮, ૩૦૪ સમરરાસુ (શ્રીવિજયસેન રિત): ઝિંક ૧૨૬ સમવાયાંગત્ર ઃ ટિ॰૧૫૩ ★ અજારા—અજાહરા : ૧૩૬, ૧૩૭ અજારાની પંચતીથી : ૧૩૬, ૧૩૭, ૧૩૮ અન્તરી બાહરી બતાડી: ૩૧,૨૧૮, ૨૩૫, ૨૪૧, ૨૪૨, ૨૫૪, ૨૬૮ નિજિનપ્રાસાદ (તારગા) : અજિમગજ ૧૦૯ : : સમુદ્રગુપ્તનો શિલાલેખ : ૧૨૦ સિંહપુર ઐરિટી : સિરિષાસનાચરિય : ૨૨ સિરાહી રાજ્યકા ઇતિહાસ : ટિ૦ ૨૩૫ ટિ॰ ૨૫૪, ટિ॰ ૨૫૮, ટિ૦ ૨૯૮, ટિ ૨૬૩ સુધર્મીંગપટ્ટાવલી : ૯૧ પાસનાધિ : કિર સુરસુંદરીકથા : ૨૭૮ સુશ્રુત ઃ ૬૯ ૧૫૭ ત્રાંગણ : ૪ સેરિસાતી સ્તવન ઃ ૭૮ સૌભાગ્યકાળ : ૧૨, કિં. ર, ૧૧૧, ૧૧૭, ૧૪૯,૨૧૨,૨૬૪ વર્ગ ૩ : ગામ, નગર, નદી, ભંડાર, મૂર્તિવિશેષ આદિની અકારાદિ અનુક્રમણિકા અકબરપુર : ૧૫, ૧૬ અજયનગર : ‘અજારા' જીએ અજયમેરુ : ‘અજમેર' જુએ અકાટા : ૪, ૧૮, ૧૯ બેઠ-બેધામા : અજંતા : ૨૫ અચલગઢ : ૨૭૮, ૨૮૮, ૨૯૩, ૨૯૪, ૨૯૫ ચોર : ૩૩, ૨૮, ૨૯૫ અશ્રુપ્તની વસતિ : ૯૪, ૯૫ અજમેર : ૧૯૬, ૧૯૭, ૨૦૩, ૨૦૪, ૨૧૮ અજમેર મ્યુઝિયમ : ૨૦૭ ૭ સાહમકુલપટ્ટાવલી : ૨૨૩ સૌધમ ખ્યાખ્યાન ઃ ક સચીન : ઝિંક ર સવપુરા વિષાલેખ : ૧ સંપ્રતિ પ્રિયદર્શીને શિલાલેખ : ૧૧૯ સિંધી જૈન પ્રધમાલા ઃ કિં ૪, ૨૪૯ સ્થાનાંગર-રીકા : 1 સ્થંભતકલિી દિલ ૧૪ સ્થ બનક પાપ નાયચરત : હિં૰૧૪ રાયસિન : ૧૪૩ કશ્મીરમાન ૧૫ હીરવિજયસાસ : સિં૦ ૧૪, ઝિંક ૧૫, ૨૧૭ હીરસૌભાગ્યકાવ્ય : ૨૯૧ નિધ ટિક ક ૐવ્યાકરણ : ૧ અટારુ : ૧૫૭ અઠવા લાઇન્સ (સુરત) : ૩૨ અડધા ત્રુજય (સિંમતી) : ૨૪૦ અણુહિલ્લપત્તન, અણુહિલપાટક, અણુહિલ્લપુર પાટણ, અણુહિલવાડ : પાક્યુ' જીલ્લા અણુાદરા ઃ ૨૯૨ અદિતિવાવ : ૮૬, ૮૭ અનુપમા સરાવર : ૧૦૦, ૧૦૧ અપેાઈ : ૧૪૬ Page #377 -------------------------------------------------------------------------- ________________ પપ૮ જૈન તીર્થ સર્વસંગ્રહ અબડાસા : ૧૪૧ અમદાવાદ : ૭ થી ૧૦, ૧૩, ૪૦, પ૨, ૬૫, ૭૪, ૭૭, ૭૯, ૨, ૯૯, ૧૦૭, ૧૧૨, ૧૧૯, ૧૯૫, ૨૨૧, ૨૫૬, ૨૬૦, ૨૯૨, ૨૯૪, ૨૯૭ અમદાવાદ-કરની પોળ : ૨૫૬ અમરકેટ : ૬૪, ૧૬૫ અમરસાગર : ૧૬૪, ૧૭૦ અયોધ્યા : ૭૮ અયોધ્યાનું દશ્ય : ૨૦૪ અમ્બય, અરબદ, અબુદ, અબુદાચલ : આબુ’ જુઓ અરિષ્ટનેમિપ્રાસાદ : ૭ અર્ગલપુર : “આગરા’ જુઓ અબુદાચલ–વસતિ : ૬૦ અલવર-દુર્ગ (મેવાત દેશ): ૧૫૩, ૨૦૧, ૨૦૧ અશ્વાવબોધ : ૪, ૨૬, ૨૮ અશ્વાવબોધ-શકુનિકાવિહાર (ભરૂચ): ૯૪, ૧૫૭, ૧૫૮, ૧૮૮, ૧૯૦, ૨૦૦, ૨૧૭, ૨૪૩, ૨૫૫, ૨૫૬, ૨૭૬થી ૨૭૯, ૨૪૧, ૨૮૨, ૨૮૮, ૨૯૦, ૨૯૧, ૨૯૬, ૨૯૭, ૩૦૫ આબુ-દેલવાડાનાં મંદિર : ૬, ૨૦, ૩૩, ૧૦૩, ૧૦૬, ૧૨૩, ૧૪૭, ૧૪૮, ૧૫૦, ૧૬૭, ૨૪૧, ૨૭૬, ૨૮૩, ૨૮૬, ૨૮૭, ૨૯૨, ૨૯૩, ૨૯૯ આબુરોડ : “ખરેડી’ જુઓ આબુ-લૂણવસહીઃ ૧૫૦, ૨૦૭ ૨૭૮ થી ૨૮૦, ૨૯૬, ૨૯૮, ૩૦૧, ૩૦૮ આબુ-વિમલવસહી : ૧૦૫, ૨૮૦ આબુની કારીગરી : ૧૦૭ આબુની રચના : ૧૧૨ આબુની શિલ્પકળા : ૨૧૭ આબુનો બીજો અવતાર : ૨૧૫ અમથા : ૨૬૨ આમોદ : ૨૫ આશ્રદત્તની વસહી : ૨૮ આરાસણું : “કુંભારિયા જુઓ આર્યાવર્ત : ૩ આલમ (સૈયદ)ની મસ્જિદ : ૮ આશાવલ–આશાપલ્લી : ૭, ૮૪ આસરાજવિહાર : ૧૧૯ આહાડ-અહડુ : “આઘાટ’ જુઓ અથડ–આમથરા : ૨૭૭ આંધ્રદેશ : ૨૬ ઉચાપુરી : ૧૨૨ ઉજયંત : ગિરનાર' જાઓ ઉયંત–અવતાર : “ગિરનાર અવતાર જુઓ. ઉજજેની : ૨૫, ૧૩૧ ઉકેટ : “અકોટા” જુઓ ઉત્તરાપથ : ૧૩૬ ઉગતરણુપ્રાસાદ : ૧૮૧, ૨૩૦ ઉત્મણ–ઉથમણુઃ ૨૩૭ ઉદયનવસહી (ખંભાત) : ૧૪ ઉદયનવિહાર : ૭ ઉદયપુર, ઉદેપુર, : ૨૦૭, ૨૬૪ ઉદાવસતિ : ૯૪ ઉન્નતપુર-ઉના : ૧૩૬ ઉમરલી : ઉંબરણી જુઓ ઉપકેશચત્ય : ૧૭૪ ઉપકેશપુર : “એશિયા” જુઓ ઉપરકેટ : ૧૧૯ ઉપરિયાળા : ૭૫ ઉર્જિતતીર્થ-નાડલાઈની જાદવાની પહાડી પરનું મંદિર : ૨૨૪ ઉલકાજલ : ૧૦૮ ઉંઝા : ૬૬, ટિ ૬૮ ઉંદરા : ૨૫૧, ૨૭૦, ૨૭૧ ઉંદરા-સરી વાવ નામક અટ: ૨૭૩ ઉંદિરા : “ઉંદરા’ જુઓ ઉંબરણી : ૨૭૭, ૨૭૮, ૨૯૨ ઋષભકૂટ : ૧૦૦ અષ્ટાદશશતમંડલ : ૨૪૦ અષ્ટાપદ : ટિ૦ ૧, ૧૧, ૨૧, ૧૦૯, ૧૧૬, ૧૨૩, ૧૮૮ અષ્ટાપદ-દશ્ય : ૧૦૧ અષ્ટાપદ-પટ્ટ : ૧૯૬ અષ્ટાપદ-શિખર : ૨૧૫ અષ્ટાપદાવતાર: ૧૦૦, ૧૧, ૧૨૫, ૧૯૨ અસારાનાડા : ૧૯૩ અહિચ્છત્રપુર–નાગોર : ૧૫૩ અંકલેશ્વર : ૨૬. અંકાઈની ગુફાઓ : ૧૩૨ અકેટકપુર : “અકોટા’ જુઓ અંજાર : ટિ. ૩૬, ૧૩૮, ૧૪૫ અંતરીકપાસ : ૨૨૭ અંધાઉ : ૪ આકાશવપ્ર : ૫, ૬૪ આગરા : ૨૦૧, ૨૦૦૨ આઘાટપુર : ૯૧, ૧૮૦, ૨૮૮, ૩૦૪ આચાર્યગછીય ભંડાર (જેસલમેર): ૧૬૪ આદપુર : ૧૦૮ આનર્ત : ૩, ૧૨૯ આનર્તપુર : “વડનગર” જુઓ આણંદપુર : “વડનગર’ જુઓ આબુ : ૩, ૫, ૬, ૧૦, ૨૮, ૩૨, ૪૫, ૫૧, ૫૮, ૧૨૫, ૧૩૪, ૧૫૩, ઈકબાલગઢ : ૩૪ ઇડર : ૬, ૫૩, ૮૩ થી ૮૫, ૮૯, ૯૦ ઇંદ્ર ઉત્સવ) : ૨૫ ઇન્દ્રનીલ તિલકપ્રાસાદ : ૧૧૭ ઇંદ્રનો ઉદ્ધાર : ૧૦૩ ઇંદ્રાણી શ્રાવિકાની મૂર્તિ : ૨૪ ઈયદ્ર, ઇલાદુર્ગ, ઈલાપ૮ : “ઈકર જુઓ ઇલેરા : ૨૫ ઈલેરાની ગુફાઓ : ૧૩૨ ઈરાક : ૧૩૯ ઈરાન : ૧૩૯ ઈશાનંદને ઉદ્ધાર : ૧૦૩ ઈશ્વરકુંડ : ૧૦૩ ઈસરા-ઈસરી : ૨૫૬, ૨૯૭ એરપુરારેડ : ૧૮૭, ૨૦૬, ૨૧૦, ૨૧૩, ૨૧૪, ૨૨૮, ૨૩૬ થી ૨૩૮ એરવાડા : ૫૩ એડ-ઓર : ૨૬૩ એરિયાસકપુર, એરીસાગ્રામ, એરાસાગ્રામ ઓરિયા : ૨૯૩ ઓરિસા : ૨૯૯ એશિયા : ૧૫૪, ૧૭૩, ૧૭૪, ૧૭૭, ૨૨૮ ઓસમ પહાડ : ૧૪૩ ઔરંગાબાદ : ૧૦૨ કકાસણુ–કાકાવાસણ : ટિ ૬૮ ક૭ : ૩, ટિ. ૩૬, ૯૭, ૧૩૮, ૧૩૯, ૧૪૧, ૧૪૩, ૧૪૫, ૧૪૬ કચ્છનું રણ : ૪૨ કચ૫તુચ્છ દેશ : ૧૬૦ કટારિયા : ૧૪૪, ૧૪૫ ઉએસપુર, ઉકેશપુર: આસિયા” જુઓ ઉગ્રસેનગઢ : ૧૧૯ ઉજમવસહી : ૧૦૭ For Private & Personal use only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૩: ગામ, નગર, નદીઓ, ભંડાર, મૂતિવિશેષ આદિની અકારાદિ અનુક્રમણિકા પપ૯ કડી : ૨૭, ૭૮ કિરાિિાતકૂપ : ૧૭૩, ૧૮૩ ખંભાત-ખંભાત : ૧૪ થી ૧૭, ૨૧ કદંબગિર–પુર : ૭૩, ૧૦૦, ૧૦૯, ટિ કમરરસ : ૧૧૯ થી ૨૪, ૪૫, ૭૨, ૭૩, ૯૩, ૧૦૪ ૧૩૧ કુમારપાલ કુંડ : ૧૦૨ ખંભાતની ખાડી : ૧૧૧ કતાર ગામ : ૩૨ કુમારપાલની ટૂંક : ૧૨૩, ૧૨૪ ખંભાત જ્ઞાનભંડાર : ટિ૦ ૧૨૩ કનકાચલ : “સુવર્ણગિરિ’ જુઓ : કુમારપાલ રાજાની મૂર્તિ : ૧૧૦, ૧૨૨ ખાષ્ટ્ર : ૧૫૫, ૨૧૮ કજ : ૩૦૫ કુમારવિહાર-કુંમરવિહાર, કુરિવિહાર : ખાનદેશ : ૧૧૪ કીડા-કાણોદા : ૦િ ૬૮ ૪૧, ૫૭, ૮૬, ૧૩૬, ૧૮૯, ૧૯૨, ખારાડા : ૭૫ કપડવણજ : ૨૮ ૨૦૦ ખીમેલ : ૨૦૪, ૨૦૫, ૨૧૧, ૨૦૧૩ કપર્દીગિરિ : ૧૦૦, ટિ. ૧૩૧ કુરુ : ૧૫૩ ખીવાણુદી : ૨૧૩ કબીલપુરા (ભરૂચ): ૨૮ કુશસ્થલી-દ્વારકા જુઓ ખુડાલા : ૨૦૫ કરણુયતન-કર્ણવિહાર : ટિ૧૧૭ કુશાર્ત : ૧૨૯ ખેટ્ટીયગામ : ૧૮૬ કરહેડા-કડા : ૧૬, ૨૦૨ કુંકુમલ ચત્ય : ૧૯૦ ખેડ : ૧૮૭ કર્ણવિહાર : ૫૮, ૧૨૧, ૧૨૩, ૧૩૨ કંડલમેંટ–કે ડલમેંઠ (વ્યંતર-ઉત્સવ) : ખેડબ્રહ્મા : ૮૬, ૮૯ કર્ણાવતી : ૭ - ૨૫, ૧૩૪ ખેડનગર : ૨૨૩ કપટક : કાપડ’ જુઓ કુંભલગઢ-કુંભલમેર : ૧૬૧, ૨૯૪ ખેડા : ૧૩ કલકત્તા : ૯૯, ૧૭૪ કુંભારિયા : ૮૯, ૦િ ૧૨૬, ૧૨૮, ખેડીઃ ટિ૧૨૩ કવિકુંડ પાર્શ્વનાથ : ૯૫ ૧૫૬, ૨૮૩, ૨૮૫ થી ૨૮૭ ખેરાલુ : ૧૫૦ કલેલ : ૭૭ કુંભારિયાવાડા (પાટણ): ૬૨ ખેલ : ૩૫ કલ્યાણવિમલની દેરી : ૯૯ કૃષ્ણગઢ : ૧૬૧ કંકાવતી-કાવી : ૨૧ કેર : ૨૫૬ ગજપદ-જાગ્રપદ : ટિ૧, ૧૧૬, ૧૮૮ કંકુબાઈની ધર્મશાળા (પાલીતાણા): ૯૯ કેવલોથલી (હારીજ) : ૫૧ ગણુધરમંદિર ૯૯ કંથકોટ : ૧૪૫, ૧૪૬ કેશવજી નાયકની ટૂંક : ૧૪૪ ગણધરવસહી : ૧૬૯ કંબઈ: ૫૦ Bબતખાંની મસ્જિદ : ૮ ગયગપય : “ગજાગ્રપદ' જુઓ કાકાવાસણ : ટિ ૬૮, ટિ ૬૯ કાચીન : ૧૨૪ ગિરનાર : રિ૦ ૧, ૪, ૬, ૨૧, ૪૯, કાકેસી–મેત્રાણાડ રેલવે લાઈન : ૪૫ કાજરા : ૧૫૮, ૨૭૧ ૫૮, ૬૪, ૭૨, ૧૦૯, ૧૧૬ થી કાળુલિકા-કાછોલી : ૨૫૭ કેટર : ૨૬૭, ૨૬૯, ૨૭૦ ૧૨૨, ૧૨૫, ૧૨૬ થી ૧૨૯, કાઠિયાવાડ : ૩ કેટા : ૧૫૭ ૧૭૦, ૧૩૨, ૧૮૮, ૨૦૦, ૩ ૫ કાણોદા : ટિ ૬૮, ટિ ૬૯ કારક : ૮૦ ગિરનાર-દશ્ય-રચના-પટ્ટ -ગિરનારાવતારઃ કાદંબરી ગુફા : ૧૩૦ કેનઠારા : ૧૪૧, ૧૪૩ ૪૩, ૭૫, ૧૦૦, ૧૦૧, ૧૦૬, કાના શ્રેષ્ઠીની મૂર્તિ : ૨૦૭૪ કોદરલા : ૨૭૩, ૨૭૪ ૧૧૨, ૧૬ ૬, ૧૬૮, ૨૧૧, ૨૧૬, કાપરડા-કાપડહેડા : ૧૯૪, ૧૯૫ કારટક કેરિટ-કારા : ૧૫૪ થી ૧૫૭, ૨૨૬ કાપડાનું સ્વયંભૂ પાર્શ્વનાથનું મંદિર : - ૧૭૩, ૧૮૦, ૨૨૮ થી ૨૩૦, ૩૦૪ ગિરનારની ટૂકે : ૧૨૯ ૧૬૩ કરંટગ૭ ચૈત્ય : ૩૪ ગિરનારને સંધ : ૧૧૧ કાબેલી : ટિવ ૬૮ કસલની વસ્વામી પ્રતિમા : ૦િ ૧ ગિરનાર : ‘જૂનાગઢ' જુઓ કામલી-કાબેલી : ટિવ ૬૮ કાંકણ : ૨૮ ગિરિયજ્ઞ (ઉત્સવ) : ૨૫ કાલહરિ : ૭૩ ગિરિવર : ૨૮૨ કાલીકહ-નાગઢહ : ૧૮૩, ૧૮૪ ક્ષમાનંદી : ખીવાણુદી’ જુઓ. ગુજરાત, ગુજર, ગુજરતા, ગુર્જરત્રા, કાલંકી : ૨૯૭ ખકૂપ: “ખા' જુએ ગૂર્જર : ૩ થી ૯, ૧૪, ૧૮ થી કાવી : ૨૧ ૨૦, ૨૬, ૨૭, ૩૨, ૪૫, ૫૬, કાશી : ટિ૧૦૫, ૨૦૦૨ ખડસલિયા : ૧૧૨ ૫૮, ૧૯, ૬૨ થી ૬૪, ૬૯, ૭૦, ખડાયત-કટ્ટારક : ૮૦ કાશ્મીર : ૧૧૭, ૧૨૧ ખડીન : ૧૮૩ ૭૪, ૭૭, ૮૧, ૧૧૬, ૧૨૦, ૧૨૩, કાયંદ્રા-કાસદ-કાસીંદ્રા : ૨૬૧, ૨૯૨ ૧૨૬, ૧૩૦, ૧૩૫, ૧૩૯, ૧૪૬, કાળાગરા : ૧૫૯, ૨૫૪ ખરતરવસહી : ૨૧૯, ૨૯૨, ૨૯૩ કાળા મંદિર : ૨૫૬ ખરા(૨)ડી : ૨૬૭, ૨૬૪, ૨૭૭ થી ૧૫૩, ૧૫૬, ૧૬ ૧, ૧૭૬ થી ૧૭૮, ૧૮, ૧૪૩, ૧૪૯, ૧૯૮, કાંતિવિજયજી (પ્રવર્તક)ની મૂર્તિ : ૩૧ ૨૭૯, ૨૮૨, ૨૮૩, ૨૮૮, ૨૯૬ કીવરલી--કીસરલી : ૨૫૧, ૨૬ ૦ ૨૬ ૧, થી ૨૯૯, ૩૦૧, ૩૦૭, ૩૦ થી ૨૧૮, ૨૨૫, ૨૫૭, ૨૬ ૧, ૨૬૯, ૨૬૨, ૨૭૮, ૨૯૨ ૨૭૫, ૨૮૮, ૨૯૧, ૩૦૧ ૩૦૮ Page #379 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગુણરત્નસૂરિની મૂર્તિ : ૨૧૧ ગુહિલવિહાર : ૧૫૫ ગેડી : ૧૪૫ ગોડલ)વાડ : ૧૬૦, ૧૨૦, ૨૨૭, ૨૩૦ ગોપાચલ : ૨૦૨ ગોપીપુરા (સુરત) : ૩૦ ગેહલી–ગોહવલી : ૨૪૫, ૨૪૬ ગૌડ દેશ : ૪૫ ગંધાર : ૧૬, ૨૪, ૨૫, ૪૯, ૧૧૩, ૧૧૭ ગંધારમંદિર : ૧૧૨ ગંધારવાળાનું મંદિર (ડભોઈ) : ૨૧ ગંધારિયાનું ચૌમુખ મંદિર : ૧૦૬ ગાંભૂ-ગંભૂતા : ૫૮, ૬૮, ૬૯, ૭૦ ગુંદીયાળીવાળા : ૧૪૦ ગેડલ : ૧૩૧ ચારૂપ : ૪૪, ૪૫, ૪૭, ૧૩, ૨૦૧ ચિતેડ–ચિત્રકૂટ : ૫૮, ૧૫૩, ૧૫૬, ૧૫૭, ૧૬ ૦, ૧૪૮, ૧૯૭, ૨૦૨ ચિલણ તળાવડી : ૧૦૮, ૧૦૯ ચીન : ૧૩૯ ચૂલી : ૨૩૭ ચેક : ૧૦૯ ચોકી : ટિ૧૨૦ ચોરીવાળા મંદિર : ૯૭ ચૌમુખજીની ટૂંક : ૧૦૬ ચૌલુક્યકાલીન સ્થાપત્ય : ૨૯૫ ચંપની મૂર્તિ : ૧૨૮ ચડેલાઃ “ચંદ્રાવતી’ જુઓ ચંદનવિહાર : ૧૮૯ ચંદૂર : ૪૯ ચંદ્રગિરિ-બાવાચારાની ગુફા : ૧૧૬ ચંદ્રગુફા ટિo : ૧૧૭ ચંદ્રપ્રભાસ-પ્રભાસપાટણ : ૧૩૪ ચંદ્રયાનો ઉદ્ધાર : ૧૦૩ ચંદ્રસૂરિની મૂર્તિ : ૨૪૮ ચંદ્રાવતી : ટિ૩૯, ૫૮, ટિ૧૨૩, ૧૫૬ થી ૧૫૯, ૨૪૦, ૨૪૬, ૨૫૪, ૨૭૭ થી ૨૭૯, ૨૮૨, ૨૮૩, ૨૮૮, ૨૯૨, ૩૦૪, ૩૦૮ ચંદ્રાવતી : ચાણસ્મા’ જુઓ ચંપાપુરી : ૫૦, ૧૦૯ ચાંપાનેર : ૨૦ ચુંવાલ : ૭૬ ઘટિયાળા : ૧૫૬, ૧૫૮, ૧૬૨, ટિ ३०४ ધાટ : ૧૩૯ ઘાટકોપર : ૨૯૯ ઘાણેરાવ : ૨૨૦, ૨૯૯ ધીમા (પાટણ) : ૬૨ ધૂમલી : ૪ ઘેટી પાગ : ૧૦૮ ધલા : ૧૩૬ ઘોઘા : ૧૧૧, ૧૧૨, ૧૧૩ ઘંઘાણકપદ્ધ–ઘાંધાણ : ૧૫૬, ૧૫૮, ૧૯૩, ૧૯૪ ઘાંટુ ગામ : ૯૦ જામપરા : ૫૦ જામી આદીના મસ્જિદ (પાટણ) : ૬૩ જામી મસ્જિદ : ૧૭ જાલીમુનિની મૂર્તિ ૧૦૨ જાલેર : ૩૭, ૧૫૫, ૧૫૭, ૧૬૦, ૧૭૯, ૧૮૭થી ૧૯૧, ૨૦૦, ૨૩૦ જાવા : ૧૩૯ જાવાલ : ૨૯૭ જાળિયા : ૧૦૯ જિનકુશળસૂરિની મૂર્તિ : ૨૫૦ જિનદત્તસૂરિની પાદુકા : ૯૯, ૨૫૦ જિનદત્તરિની મૂર્તિ : ૨૫૦ જિનેન્દ્ર ટૂંક : ૧૦૨ જણહાવસહીઃ ૯૫ જીરાવલી–રિકાપલ્લી-જીરાવલા-જીરા એલિ : ૨૦૨, ૨૯૯, ૩૦૦, ૩૦૭ જીર્ણદુર્ગ: જૂનાગઢ જુઓ વિતસ્વામીનું તીર્થ : ૨૭૧ વિતસ્વામીનું મંદિર : ૨૫૫ જુમ્મા મસ્જિદ (અમદાવાદ) : ૮ જુમ્મા મસ્જિદ (પાવાગઢ) : ૨૦ જુમ્મા મસ્જિદ (ભરૂચ) : ૨૮ જૂના-જૂનું બાડમેર : ૧૮૧ જૂનાગઢ : ૧૧૪, ૧૧૬, ૦િ ૧૧૭, ૧૧૮ થી ૧૨૦, ૧૩૧, ૧૩૩ જુના તપખાના મજિદ : ૧૮૮, ૧૮૯ જૂના બેડા : ૨૩૦ જોખલ પહાડી-શત્રુંજયની ટેકરી-શત્રુ જ્યાવતાર : ૨૨૪ જોખલ પર્વત : ૨૨૧ જેતલ વાવ : ૨૧૦, ૨૧૧ જેતલસર (ટિવ) ૧૨૦ જેરાજનો ચોતરો : ૩૦૨ જેસલમેર : ૪૯, ૫૩, ૧૫૩, ૧૬૩ થી ૧૬૫, ૧૭૦, ૧૭૧, ૧૮૪, ૨૩૦ જૈતારણ : ૧૯૪ જેનનગર : ૯૯ જૈનપુરી–અમદાવાદ : ૧૦ જેનબાલાશ્રમ (પાલીતાણા) : ૯૯ જેનવિદ્યાશાલા : ૯ જોધપુર : ૧૫૬, ૧૬૧ થી ૧૬૩, ૧૮૦, ૧૮૩, ૧૮૫, ૧૮૬, ૧૮૭, ૧૯૧, ૧૯૩, ૧૯૪, ૨૭૭, ૩૦૩, ટિ. उ०४ જંબદ્વીપ : ૧૦૧, ૧૫૧ જંબુસર : ૨૪, ૨૫, ૯૧ છત્રાપલી : ૧૯૭ છમીછુ : ૭૩ છીપાવસહી : ૧૦૭ ચક્રાયુદ્ધને ઉદ્ધાર : ૧૦૩ ચડાઉલિ, ચડાવલી : ચંદ્રાવતી' જુઓ ચતુર્મુખયુગાદીશ્વવિહાર–ધરણુવિહાર : ૨૧૮ ચતુર્મુખવિહાર : ૧૭૦ ચમત્કારપુર : “વડનગર’ જુઓ ચદિયા ગામ : ૨૩૨ ચમરેંદ્રનો ઉદ્ધાર : ૧૦૩ ચમરુયાય-ચમોત્પાદ : ટિ, ૧, ૧૧૬ ચરલી : ૨૩૬ ચવરડિયા-ચવરલી : ૨૩૫, ૨૪૪ ચોટ : ૨૧૮ ચાણુરમાઃ ૫૩, ૫૪, ૫૫, ડિ૬૮, ૭૬ ચામુંડેરી : ૨૬૬ ચારિત્રવિજયજીની મૂર્તિ : ૯૯ જખ : ૯૮, ૧૪૧, ૧૪૨ જગન્નાથપુરી : ૨૯૯ જનાપર-હીરાવાળા અર૮ : ૨૭૩ જમણપુર : ૪૬, ટિવ ૫૫ જયતળેટી : ૧૦૧ જયસિંહપુર : ૧૫૬ જસકુંવરની ધર્મશાળા (પાલીતાણા) : ૯૯ જસાઈ : ૧૮૧ જસેલ : ૧૮૬ જાકેડા : ૨૧૪ જાદર : ૮૩ કે જાબાલિપુર : ‘જાલેર” જુઓ જામનગર : ૬૭, ૯૭ થી ૯૯ For Private & Personal use only Page #380 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૩ : ગામ, નગર, નદીઓ, ભંડાર, મૂર્તિ વિશેષ આદિની અકારાદિ અનુક્રમણિકા પ૬૧ -જંબુસ્વામીની મૂર્તિ : ૧૧૦ તુરંગી : ૨૬૦ દેવપત્તનકાવડપુર : “દાવડ’ જુઓ જાગલ : ૧૫૩ તુલખેટ-ખેડબ્રહ્મા : ૮૬ દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રીવર્ધમાન જ્ઞાનશાળા (અમદાવાદ) : ૯ તેજલપુર : ૧૧૭, ૧૧૯ જૈન આગમમંદિર : ૯૯ તેરા : ૧૪૧, ૧૪૩ દેવીત્રીગિરિ : ૨૯૯ ઝગડિયા : ૨૯ દેવેન્દ્રને ઉદ્ધાર : ૧૦૩ તેલપુર : ૨૭૫ ૨ ઝાડી-ઝાઝલી-ઝાવલી-ઝાવવલ તોડાને દરવાજે–ચંદ્રાવતીનો દરવાજો : દેલ્લાણ : દેરણું” જુઓ ૧૫૮, ૨૩૯ ૨૮૨ દેરણું : ૨૬૪ ઝીંઝુવાડા-ઝીંગપુર-ઝંઝપુર : ૪૯, ૭૩, ત્રવણી : ૧૫૩ દોલાખાડી : ૧૦૨ ૭૪ ત્રિભુવનવિહાર (પાટણ) : ૫૭ દંડવીર્યને ઉદ્ધાર: ૧૦૩ ટાકાવી–ટાકેદી–ટાકવવી : ૫૮, ટિ કૈલેશ્વદીપક-ત્રિભુવનવિહાર-નલિની ગુલ્મ- દાંતીવાડા-દાંતાપાટક : ૩૫ ૬૮, ટિવ ૬૯ વિમાન-ધરણુવિહાર : ૨૧૫, ૨૧૬, દ્રાવિડની મૂર્તિ ઃ ૧૦૨ ૨૧૮ દ્વારકા-દ્વારવતી : ૪, ૯૮, ૧૧૪, ૧૧૬, ટુવટ-હડ : ૭૩ ત્રંબાવતી–ખડાયત : ૮૦ ટેલીગામ : ટિ૩૯ ૧૨૯, ૧૩૦, ૧૩૧ ત્રંબાવતી–ખંભાત : ૧૪ ટેકરા : ૨૯૮ ત્રંબાવતી–ભીલડિયા : ૩૮ ધઉલી ધવલી” જુઓ ટંકારા : ૨૫ ધનવસહી ટૂંક : ૧૦૧ ટીંબા : ૧૪૭, ૧૫ર થરાદ-વિરપુર-થિરાદી-થરપદ્ર–થિાપત્ર : ધનારી : ૨૫૨, ૨૫૩, ૨૬૬, ૨૭૪ ડભોઈ : ૨૦, ટિટ ૨૧, ૨૫ ૪૦ થી ૪૨, ૫૦ ધમ્મચક્ર-ધર્મચક–તક્ષશિલા : ટિ. ૧, ડબાણું : ૧૫૮, ૨૯૨, ૩૦૮ થાવચા મુનિની મૂર્તિ : ૧૨ ૧૧૬ -ડાક : ૨૯૮ થિરેડ : ૯૨ ધરણુવિહાર પ્રાસાદ : ૨૧૪, ૨૧૬, ૨૩૩ ડાભી : ૭૧ થીરુશાહ જ્ઞાનભંડાર (જેસલમેર) : ૧૬૪ ધરમશી હેમચંદ્રની ટૂંક : ૧૨૮ ડાયરા (પાલનપુર) : ૩૪ થાંભણ : ૧૪ મોષસૂરિની મૂર્તિ : ૧૧૩ ડૉ. પંડ્યા-અભ્યાસગૃહ (પાટણ) : ૬૨ નર્મસુરિનાં પગલાં : ૨૫૩ દત્તાણી-દંતાણીઃ ૧૫૯,૨૮૨,૨૮૩,૩૦૮ ડિસા : ૩૮, ૪૨, ૨૯૭, ૩૦૨ વિલક્ક ધોળકા’ જુઓ : ડેલા ઉપાશ્રય (અમદાવાદ) : ૯ દમણ : ૧૦૩ દર્શાવતિકા-દભવતી : ડભોઇ' જુઓ ધવલી : ૨૮૩, ૨૯૨, ૩૦૮ ડિલા : ૨૬૮ થી ૨૭૦ દયાવડા ટિ૬૮, ટિ. ૬૯ ધાનેરા : ૨૪૪ ડુંગરપુર : ૨૯૪ દસાડા : ૭૪ ધાર(રા–ધારાસેનકઃ ૪૧, ૭૮,ટિ. ૧૨૩, ડુંગરશીલાનભંડાર (જેસલમેર) : ૧૬૩ ૨૨૮, ૩૦૪ દાદાઈ : ૨૨૬ ડુંગરશીનું મંદિર : ૧૭૧ દાનોલ નદી : ૮૩ ધીણોજ : ૬૮ ધોરાજી : ૧૩૩ દાવડ ; ૮૩ ઢાલ : ૧૩૯ દિયવર-દિયાણા : “દીયાણુ” જુઓ ધલાગઢ (કાટા) : ૨૨૮ ઢિલ્લી : દિલ્હી' જુઓ દિલ્હી : ૮ થી ૧૦, ૧૬૦, ૨૦૨ ૨૧૮ ધોલેરા : ૯૯, ૧૧૨ ઢંકગિરિ-ઢાંક : ૪, ૧૦૦, ૧૩૧, ૧૩૨ દીપા મુંડલા : ૪૨ ધોળકા : ૬, ૯૪, ૯૫, ૧૩૯, ૧૨૨ દીયાણા : ૧૫૪, ૧૫૯, ૨૩૦, ૨૪૩, ધોળા : ૧૧૪ તપાગચ્છીય ભંડાર (જેસલમેર): ૧૬૪ ૨૫૫, ૨૫૬ ધૂળિયાગામ : ૨૩૮ તળાજા-તાલ જઝય–તાલધ્વજ : ૬, ૧૦૦, દીવ : ૯૯, ૧૨૦, ૧૩૬, ૧૩૭ ૧૦૯, ૧૧૦, ૧૩૧ દુંદુભિ : ૨૩૯, ૨૪૦ ધાંધારને ઘાટ : ૯૯ તાપી નદી : ૨૯ દૂધેલા તળાવ : ૧૯૩ તામ્રલિપ્તિ : ૯૪ નગર : પ્રિ. ૧૨૩ દેનમાલ : ૭૩ તારંગા-તારઉર-તારાવરનગરનારણુગિરિ નગાસર : ૧૬૦ દેવદર : ૨૫૧, ૨૭૩ નારણગઢ- તારણ – તારાપુર : ૬, નડિયાદ : ૧૩ દેલવાડા : “આબુ જુઓ ૧૪૬ થી ૧૪૯, ૧૯૪, ૨૦૦, ૨૮૬ નડૂ (-દૂલ : “નાડોલ જુઓ દેલવાડા : ૧૩૬, ૧૩૭, ૨૬૪, ૩૦૪ તારંગાની ટૂંક : ૨૧ દેલવાડુ : ૭૩ નવૂલડાગિકા–“નાડલાઈ' જુઓ તારંગાનો ઉદ્ધાર : ૮૪ દેવકુલપાકટ: દેલવાડા” જુઓ નવર : ૧૯૭૧ તિલતિલપટ્ટન: ઢાંક જુઓ દેવગઢ : ૧૭૧ નરસી કેશવજીની ધર્મશાળા (પાલીતાણા) તુર્કસ્તાન : ૧૩૮ દેવપત્તન : “પ્રભાસપાટણ જુઓ For Private & Personal use only Page #381 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંહ નરસી કેશવજીની ટૂંક ૧૦૨ - નરસી નાથાની ધર્મશાળા (પાલીતાણા) નંદિયક ચૈત્ય : ૨૪૩ નંદિવર્ધન : “આબુ જુઓ નંદિવર્ધનપુર : “નાંદિયા” જુઓ નંદિવર્ધન-(આદીશ્વરમંદિર-શત્રુંજય): ૧૦૪ નંદીશ્વરદીપ-અવતારચૈત્ય-પદુ-મંદિર રચના : ૧૧, ૨૧, ૩૨, ૧૦૦, ૧૦૭, ૧૨૨, ૧૫૧, ૧૬૬, ૧૬૭, ૧૯૬, ૨૦૦, ૨૧૫, ૨૧૬, ૨૪૪, ૨૮૬ નંદીશ્વરની ટૂંક : ૧૦૭ નાંદિયા(ય) : ૧૫૪, ૨૧૪, ૨૩૦, ૨૪૨ થી ૨૪૪, ૨૫, ૨૭૫ નાંદોલ–નાંકીય : ૪૦, ૧૬૦ નોંઘણ કુંડ : ૧૦૨ નિરાણ-નાણુઉ–નરાક : ૨૧૮, ૨૨૮, ૩૦૪ નરાયન : ૨૦૩ નરેલી : ૫૩ નરેડ : ૮૨ નલપુર : “નાડેલ” જુઓ નર્મદા નદી : ૨૫, ટિ૦ ૧૨૬ નલિની ગુલ્મવિમાન : “ધરણુવિહાર” જુઓ નવતરણિયું મંદિર : ૧૬૬, ૧૮૨ નવાનગર : જામનગર’ જુઓ નળિયા : ૧૪૧, થી ૧૪૩ નાકેડા-નાકેર : ૧૮૩ થી ૧૮૬, ટિવ ૧૮૭ નાગ બંદર : ૯૭. નાગઉ(પુ) : નાગોર” જુઓ નાગાદરી નદી : ૧૬૩ નાગલના પુત્રોની વસતિ : ૯૪ નાગોર : ૪૫, ૧૫૩, ૧૫૫, ૧૯૬, - ૧૯૮ થી ૨૦૦, ૨૧૮ નાડ( ડૂગુલાઈ : ટિ૧૮૭, ૨૨૧ થી ૨૨૩ ૨૯૯ નડેડ : ટિવ ૧૫૫, ૧૫૮, ટિ. ૧૬૨, ૨૧૩, ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૩૮ નાણું : ૧૫૪, ૧૫૯, ૧૮૦, ૨૩૦ થી ૨૩૨, ૨૪૩, ૨૫૫, ૨૬૪, ૨૬૬ નાણાવટ : ૩૦ નાનકલાગર : ‘કાળાગરા” જુઓ નાનપણ : ૮૭ નારદ ઋષિની મૂર્તિ : ૧૦૨ નારદીપુરી : “નાડલાઈ' જુઓ નારાયણની મૂર્તિ : ૧૦૫ નારાયણવસહી : ૧૯૯ નાવિઆંણ : ૭૩ નાફડવસહી : ૨૨૯ નાહણુ બિલ્ડીંગ (પાલીતાણા) : ૯૯ નિવધનગરી : “નડા’ જુઓ. નીવેડા : ૨૫૩, ૨૫૬ નેમા વાવ : ૨૧૧ નેમા શ્રેણીની મૂર્તિ : ૨૭૪ નંદકુલવતી : “નાડલાઈ... જુઓ નંદપુર : “નાડેલ જુઓ નંદિગ્રામ : “નાંદિયા’ જુઓ નંદિપુર : “નાદિયા જુઓ પાહુલણુવિહાર : ૨૦૦ પિત્તલહર મંદિર : ૨૯૨ પીપલપુર, પીપલગ્રામ : “બોલ જુઓ. પીપાડસીટી : ૧૯૪ પીરમબેટ : ૧૧૧, ૧૧૨ પીપલગ્રામ : “ભેરોલ જુઓ પીલવાઈ રોડ : ૮૦ પુનાગિરિ : ૧૭૬ પુષ્કર તીર્થ : ૨૦૪ પુષ્પમાલ : ભિન્નમાલ જુઓ પૂના : ૬૭. પૂર્વ મંડલી : પ૭ પેશુવા : ૨૭૩, ૨૭૪ પોશીના (નાના) : ૯૦ પોશીના (મેટા) : ૮૯ પિકરણ : ૧૬૪ પંચાસર : ૫, ૪૭, ૧૨, ૧૩, ૫, ૬૦ પંચાસર તીર્થ : પર, ૫૭, ૬ ૦ પાંડની મૂર્તિ : ૧૦૨ પિડરવાટક–પીંડવાડા : ૧૫૫, ૨૧૮,. ૨૩૨, ૨૩૩, ૨૬૭ પીંડવાડાને દરવાજો : ૨૭૨, ૨૭૩ પીંડવાડામાં પાટલા અરટ : ર૭૩ પીંડવાડા-સજનરોડ : ૨૭૧ પુંડરિકગિરિ : “શત્રુંજય’ જુઓ પ્રભાસપાટણ : ૪, ૧૧૪ થી ૧૧૬, ૧૩૪, ૧૩૫ પ્રાગ્રાટ-મેવાડ : ૧૫૩ પ્રેમચંદજી યોગીનાં પગલાં : ૧૨૦ પ્રેમવસહી : ૧૦૭ પ્રેમાભાઈની ધર્મશાળા : ૧૧૯ પ્રહૂલાદન–પહલવિયા પાર્શ્વનાથનું મંદિર : પખાજણ : ૨૪ પના : ૧૩૦ પત્તન : પાટણ જુઓ પદ્માવતી : “ભોયણ જુઓ પલ્લિકા--પલ્લી : પાલી” જુઓ પાકીસ્તાન : ૧૬૩ પાટડી : ૭૪ પાટણ : ૧૮, ૧૯, ૪૪, ૪૫, ૫, ૫૩, ૫૬ થી ૬ ૩, ૬૮ થી ૭૨, ૭૪, ૭૯, ૯૪, ૧૦૧, ૧૦૪, ૧૧૧, ૧૧૮, ૧૨૩, ૧૨૬, ૧૪૫, ૧૪૮, ૧૬૪, ૧૬૬, ટિ૦ ૧૭૨, ૧૭૮, ૨૦૦, ૨૦૧, ૨૧૫, ૨૭૮, ૩૦૪ પાટણ જ્ઞાનભંડાર: ટિ૧૪, ટિ૧૨૩ પાતા લલિંગ શ્રી નેમિનાથ : ૧૩૦ પાદલિપ્તપુર : “પાલીતાણુ’ જુએ. પાનસર : ૪૬, ૬૪, ૬૫ પાનેલી : ૧૩૧ પામેરા : ૨૯૭ પારસકુલ : ૧૩૧ પાર્શ્વનાથ મહાતીર્થ–સેરિસા : ૭૯ પાલી નગર : ૫૪, ૧૭૫, ૧૮૦, ૧૮૬ પાલીતાણું : ૯૮, ૧૦૯, ૧૧૧, ૧૪૨, ૩૦૪ પાલડી : ૧૬ ૧, ૨૩૮, ૨૬૫ ૨૯૬ પાલનપુર : ૩૨, ૩૪ થી ૩૬, ૩૮, ૧૫૦, ૧૯૦, ૨૦૦ પાવઠા : ૨૩૬. પાવાગઢ : ૬, ૧૯, ૨૦ પાવાપુરી : ૫૦, ૧૦૧, ૧૦૯ પ્રહલાદનપુર : ‘પાલનપુર’ જુઓ ફતેપુરસિદી : ૨૪ ફલવર્ધિ–ધિ : ૧૫૬, ૧૫૭, ૧૯૬, ૧૯૭, ૨૦૩ ફાલના : ૨૦૫, ૨૦૬, ૨૧૧, ૨૧૨, ૨૧૪ કુલેરા : ૨૭૫ કૂનરુસા ચૈત્ય : ૨૫૫ બસાર : ૧૬૦ બનાસ : ૨૪૪, ૨૫૨, ૨૫૫, ૨૫૬, ૨૭૧, ૨૭૩ થી ૨૫ For Private & Personal use only Page #382 -------------------------------------------------------------------------- ________________ વગ ૩ : ગામ, નગર, નદીઓ, ભંડાર, મૃતિવિશેષ આદિની અકારાદિ અનુક્રમણિકા બનાસ નદી : ૩૫, ૫૦, ૨૩૫, ૨પર બા : ૧૩ બલેલ : ૨૯૯ બાડમેર જૂનું-જૂના : ૧૬૩, ૧૮૦ થી ૧૮૩ બાડમેર–નવું : ૧૮૦, ૧૮૧ બાપડાઉ–બાડમેર : ૧૮૦ - બાલાવસહી : ૧૦૮ બાલી : ૨૦૬, ૨૦૭, ૨૧૧, ટિ૦ ૨૧૨ બાલેરા : ૧૪૩, ૧૮૬ બાહડપુર : ૧૦૪ બાડમેર(૨) : “બાડમેર” જુઓ બાહુબલીની ચરણપાદુકા : ૧૧૦ બાહુબલીની મૂર્તિ : ૧૬૯ બિકાનેર : ૧૫૩, ૧૬૦ સુહા : ૧૬ ૧ બૃહતખરતરગચ્છીય ભંડાર (જેસલમેર) : ૧૬૪ બૃહદ્દભંડાર (જેસલમેર) : ૧૬૪ - બીજોવા : ૨૨૬ બીદડા : ૧૪ બેડા-નયાછેડા : ૨૩૦ બેબિલોનિયા : ૧૧૬ બહિચર, બહુચરાજી, બેચરાજી : ", ૭૨, ૭૩ બોદાને નેસ : ૧૦૯ બંભણવાડ : “બ્રાહ્મણવાડી જુઓ બાંડિયા : ૧૪૪, ૧૪૫ બંદી ઃ ૨૧૮ બ્રાહ્મણવાડા(ટક) : ૧૫૯, ૨૫૧, ૨૬૮ થી ૨૭૩ બ્રહ્મકુંડ : ૧૦૩ બ્રહ્મપુર : “ખેડબ્રહ્મા” જુઓ બ્રહ્મમંડળ : ટિ. ૧૨૩ બ્રહ્માણ : “વરમાણુ જુઓ ભાડુઆર : ૫૩, ૫૪ ભાઠી વીરડા પાગ : ૧૦૮ ભાડવા ડુંગર : ૧૦૯ ભાતા તળેટી (પાલીતાણું) : ૯૯ ભાભા પાર્શ્વનાથનું મંદિર (અમદાવાદ): ૭ ભામરા : ૨૯૯ ભાર : ૨૬ ૦ ભારત[વર્ષ : ૧ થી ૩, ૧૧, ૩૦, ૧૫૩, ૧૫૪, ૧૬૩, ૧૬૪, ૨૦૩ ભારતની યાત્રા : ૧૧૫ ભાવનગર : ૪૮, ૧૯, ૧૧૧, ૧૩૮ ભિન્નમાલ-શ્રીમાલ): ૩, ૫, ૩૯, ૪૭, ૫૫ થી ૫૭, ૧૧૫, ૧૨૦, ૧૨૮, ૧૫૭ થી ૧૫૫, ૧૫૭, ૧૫૯, ૧૭૩ થી ૧૮૧, ૧૮૩, ૧૯૨, ૨૨૭, ૨૬૧, ૩૦૪ ભીડિયા : ૧૩૪ ભીમકુંડ : ૧૦૩ ભીમપલ્લી : “ભીલડિયા’ જુઓ ભીમપલ્લીનું વીરમંદિર : ટિ૩૭' ભીમપ્રિય વીશેપક (નાણું) : ૧૮૨, ૧૮૩ ભીમાણું : ૨૬૭, ૨૬૧ ભીલડિયા-ભીલડી : ૩૬ થી ૩૮, ટિ ૧૯૦ ભીલડિયાપાર્શ્વનાથ મંદિર (અંજાર) : ટિ. ૩૬ ભીમેશ્વરનો ઉત્સવ : ૧૫ ભૂજ : ૧૪૪ ભૂતતડાગ : ૨૫ ભૂખણદાસનો કુંડ : ૧૦૨ ભગુકચ્છ ભગુપુર : “ભરૂચ” જુઓ ભેઈ : ટિ૭ ૧૨૩ ભોયણ : ૪૬, ૭૬, ૭૭ ભોરલ : ૪૨ થી ૪૪ ભંડારિયા : ૧૦૯ ભાંડવપુર-ભાંડવા : ૧૯૨ મદનપુર : “વડનગર’ જુઓ મધુમતી : મહુવા જુઓ મધુમતી : “મહુડી” જુઓ મધ્યકપુર : ૧૫૬ મયાલી મુનિની મૂર્તિ : ૧૦૨ મલ્લદેવની મૂર્તિ : ૧૨૮ મલની ટૂંક : ૧૨૮ મલ્લાણી : ૨૨૩ મલ્લાના : ૧૮૭ મરભૂમિ, મરુદેશ, મરુધર : “મારવાડ” જુઓ મહાદેવ પહાડી : ૨૧૨ મહા(હી) નદી = ૩, ૨૧ મહુડી : ૪, ૮૦ મહુડીની મૂર્તિ પરનો શિલાલેખ : ટિ ૪ મહુધા : ૧૩ મહુવા : ૪, ૧૦૦, ૧૦૪, ૧૧૦ થી ૧૧૨ મહેવા : “નાકોડા જુઓ મહેમેસાણ : ૪૫, ૪૦, ૬૭, ૧૪૭ મહેસૂરિનો નર : ૨૫૩ માઇલેગોડ : ર૯૬, ૨૯૭ માકા : ૪૭, ૫૧, ૫૫ માડ-જેસલમેર : ૧૫૩ માતર : ૧૩ માતૃગયા : ૬૬ માધવલાલ દુગડ બાબુની ધર્મશાળા (પાલીતાણા) : ૯૯ માઝિમિકમાધ્યમિકા : ૨૦૪ માધ્યમિકા–હર્ષપુર : ૨૦૪ માધ્યમિકા : ૧૫૩ માનપુર : ૨૭૭ મારવાડ : ૫૪, ૮૭, ૧૧૫, ૧૩૯, ૧૫૩, ૧૫૪, ૧૭૧, ૧૭૩, ૧૭૬, ૧૯૧, ૨૦૬, ૨૧૩, ૨૨૦, ૨૨૩, ૨૩૫, ૨૪૪, ૨૫૭, ૨૮૧, ૨૯૯, ૩૦૨ મારોલ : ૩૦૬ માલણું : ૨૬૬ માલવ વાવ : ૧૪૫ માલસર તળાવ : ૧૪૫ માલવા : ટિ. ૨૫, ૪૫, ૫૮, ૭૮, ૧૨૧, ૧૩૯, ૧૫૩, ૨૯૪, ૩૦૪, ૩૦૫ માલાવર : ટિ. ૬૯ માલાશાહનું મંદિર : ૧૮૫ માળિયા : ૧૪૬ મીરપુર : ૨૭૬ ભચાઉ : ૧૪૪ ભટાણું : ૩૦૬ ભટેવર : ૧૫૫ ભટેવા : ૫૪ ભદ્રાવતી–ભદ્રેશ્વર : ૯૭, ૧૩૮ થી ૧૪૦, - ૧૪૬ મકવાણું : ૭૩ મગધ : ૩, ૧૫૩ મગશી : ટિ૧૨૩ મડાર–મડાડ–મડાહડ–મડાહત : ૩૯, ૨૯૨, ૨૯૭, ૩૦૧ થી ૩૦૩. મણુંદરેડ : ૭૧ મથુરા : ૧૨૯ ૧૫૩ મથુરાનાં જૈનશિ : ૮૧, ૧૩૧ મથુરાને દિવનિર્મિત) જેનસૂપ : દિલ ૧, ૧૧૭, ૧૩૨ ભરતની મૂર્તિ ઃ ૧૦૨, ૧૬૯ ભરતરાજ રાજર્ષિની ચરણપાદુકા : ૧૧૦ ભરૂચ : ૪, ૨૫ થી ૨૮ ભરૂચ જ્ઞાનભંડાર : રિ૦ ૧૨૩ For Private & Personal use only Page #383 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ જૈન તીર્થ સર્વસંગ્રહ માંડવ્યપુર : “મંડોર’ જુઓ માંડું : “માંડવગઢ' જુઓ માંડવપુર : “ભાંડવપુર’ જુઓ માંડવાડા : ૨૫૬, ૨૫૭ માંડવી : ૧૨૫, ૧૨૭, ૧૪૭, ૧૪૧ મુંજપુર : ૫૧, પર, મુંડારા :૨૧૪ મુંબઈ : ૧૩૮, ૨૯૯ મુંડસ્થલ–મંગથલા : ૧૫૪, ૧૫૯, ૨૭૯ થી ૨૮૧, ૨૯૨ મંજિગ નગર : પર મુશદાબાદ : ૧૦૧ મૂછાળા મહાવીર તીર્થ : ૨૨૦ મૂલવસતિ : ૨૭ મૂળરાજવસહિકા (પાટણ) : ૫૭ મેઘમુનિનો સ્તૂપ : ૯૯ મેઘનાદ મંડપ : ૧૭૦, ૨૧૮, ૨૮૬ મેડા : ર૭૪, ૨૯૫ મેડતપુર : “મેડતા” જુઓ મેડતા : ૧૫૬, ૧૯૬, ૧૯૭ મેડતા-ફધિ : ૧૯૬ મેડતા રેડ : ૧૯૬ મેડતા સીટી : ૧૯૭ મેત્રાણ : ૪૫ મેદપાટ : “મેવાડ' જુઓ મેદિનીપુર : “મેડતા ” જુઓ મેરુતમાન દેશ : ૧૬૦ મેલવસહી : ૧૨૩ મેલપુરપટ્ટન–એશિયા : ૧૭૪ મેવાડ : ૯૧, ૧૩૯, ૧૫૩, ૧૬૧, ૧૮૦, ૧૯૧; ૨૦૧, ૨૦૨, ૨૨૧, ૨૨૨, ૨૯૩, ૨૯૪ મેવાનગર : “નાકોડા ” જુઓ મોખરની ટેકરી : ૧૦૮ મોઢેરા(૬) : ૪, ટિ૫૦, ટિ૬૮, ૭૦, ૭૫, ૭૩, ૯૨ મોઢેરાનું સૂર્યમંદિર : ૨૧૯ મેણાવાડ : ૯૨ મેરી બેડા : ૨૩૦ મોતીશાહની ટૂંક : ૧૦૨, ૧૦૮ મેતીસુખિયાની ધર્મશાળા (પાલીતાણા) યક્ષપુર : ૨૧૪ યક્ષવસતિ ઃ ૧૮૭, ૧૯૨ યશેનાગની વસતિ : ૯૪ યશવિજય જૈન ગુરુકુલ (પાલીતાણા) ૯૯ યશવિજય સંસ્કૃત પાઠશાળા (મહેસાણા) રાણું વાવ (પાણીતાણુ ) : ૯૯ રાણી : ૨૦૪, ૨૧૪, ૨૨૦, ૨૨૨, ૨૨૫, ૨૨૬ રાણીપુરા : ૨૯ રાણીવાડા : ૩૦૩ રાણી વાવ : ૫૯ રાતા મહાવીર-હથુંડી ઃ ૨૦૬ રાધનપુર : ૩૮, ૪૭, ૫ર રામપાળ : ૧૦૨ રામસેન-રામસૈન્યપુર : ૩૬, ૩૮ થી ૪૧, ૪૫, ૧૫૬ રાયપાલ વિહાર : ૮૫ રાયવિહાર (પાટણ) : ૫૭ રાવણતીર્થ (અલવર) : ૨૦૧, ૨૦૨ રિપકેસરીવિહાર : ૧૧૯ રુદ્રમહાલય (સિદ્ધપુર) : ૬૬, ૬૭ રૂણ : ૧૫૬ રૂપપુર : ૫૪ થી ૫૬ રૂપેણ નદી : પર રેવાકાંઠા : ૧૩૯ રવાનગર : ૧૧૬, ૧૩૦ રેવતાચલ-રૈવતક) : ગિરનાર' જુઓ. રૈવતકનગર : “જુનાગઢ' જુઓ રૈવતાચલાવતાર : ગિરનારાવતાર” જુઓ હિડા : ૨૫૮ થી ૨૬૧ રોહિડારેડ : “સર્પગંજ' જુઓ રહીશાળાની પાગ : ૧૦૮ રાંક મંદિર : ૩૮ રાંતજ-રાંતેજ : ૪૬, ૭૬ યશવિજય ઉપ૦ ની મૂર્તિ : ૯૯ ગિનીપુર-દિલ્હી : ૨૦૧ મકા : “માકા' જુઓ મંગલપુર : ૧૫૬ મંડપ : માંડવગઢ' જુએ મંડલિકવિહાર : ૩૭ મંડલી : ટિ. ૫૦ મંડોર : ૧૫૬, ૧૫૮, ૧૬ ૦, ૧૬૨, ૧૬૩, ૧૯૪, ૨૧૮, ૨૯૦, ટિ ૩૦૬ મંડોવર : “મંડોર ' જુઓ મંદર : ટિવ ૧૨૩ મંદાકિની કુંડ : ૨૮૮ માંડણ ગામ : ૨૦૨ માંડવગઢ : ૧૯, ૨૧, ૪૧, ૪૪, ૭૩, ૯૨, ૯૫, ટિક ૧૨૩, ૧૬૦, ૧૪૮, ૨૭૯, ૨૯૪, ૩૦૦ રથાવર્તનગ : ટિ, ૧, ૧૧૬ રણથંભેર : ૨૦૨ રણમલ્લની ચકી (ઈડર) ૮૫, ૮૬ રણસિંહ દેવસી કચ્છની ધર્મશાળા (પાલીતાણા) : ૯૯ રત્નટૂંક : ૧૪૨ રત્નતિલકપ્રસાદ (કાવી) : ૨૧ થી ૨૩ રત્નપુર : ૧૮૦ રત્નપ્રભસૂરિની મૂર્તિ : ૨૪૮ રત્નમાલ : ‘ભિન્નમાલ’ જુઓ રત્નાવલી : “રાંતિજ' જુઓ રહાવાય : “રથાવર્તનગ’ જુઓ રાક્ષસ દ્વીપ : ૨૦૧ રાજગૃહી : ૫૦ રાજચંદ્રવિહાર : ૮૪ રાજનગર : ૧૬ ૧ રાજનગર જ્ઞાનભંડાર : ટિ૧૨૩ રાજપીપળા : ૨૯ રાજપુર (અમદાવાદ): ૮૨ રાજપૂતાના : ટિ૦ ૨૫, ૧૫૪, ૧૬ ૩, ૧૯૧ રાજવિહાર પ્રાસાદ : ૨૮૫ રાજસ્થાન : ૧૫૩, ૧૬૧, ૨૦૧ રાણકપુર : ૨૧૪, ૨૧૫, ૨૧૭ થી ૨૧૯, ૨૩૩ લમણવિહાર-ચિંતામણિપાર્શ્વ જિનમંદિર, (જેસલમેર) : ૧૬૬ લક્ષ્મીતિલક પ્રાસાદ : ૧૧૮ લધુ કાશ્મીર ( શિરૂદ) : ૪૧ લઠ્ઠીબાઈ મંદિર : ૧૮૫ લલિતાસાગર : ૯૯ લાખારામ : ૫૬ લાજ : ૨૭૪, ૨૭૫ લાટ : ૩, ૧૮, ૨૫, ૨૬, ટિ૯૪, ટિ૧૨૬ લાટાપલ્લી–લાડડ : ૨૦૦ લાડઉલ-લાડેલ : ૬૦ લાડુસર : ૧૫૧ લારલાઈ : ૨૧૨ લાલબાગ (જામનગર) : ૯૮ લાહોર : ૨૩ For Private & Personal use only Page #384 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૩ : ગામ, નગર, નદીઓ, બડાર, મૂર્તિવિરોષ આદિની અકાદિ અનુક્રમણિકા લૂણવસહી—ણુિગવસહી, વસતિ વસંતગઢ વસતપુર- ૧૫, ૨૩૩ થી ૨૩૬ વસ્તુપાલ વિહાર : ૧૨૫ વળા : ‘વલભીપુર’ જીએ ૧૫૮, ૧૮૮, ૧૯૦, ૨૮૮, ૨૯૧ લૂણી નદી : ૧૮૬ લૂણી—હૈદ્રાબાદ રેલ્વે : ૧૬૩ લાટાણા, લાટાણુક–લાટીપુરપત્તન : ૨૪૪ લોઢણ પાનાનું મંદિર (મે) ૨૧ કરી : સ્પર સેદ્રવા : ૧૬૪, ૧૭૧, ૧૭૨ લાલાડા : ટિ॰ ૧૨૩ લેાહિત્ય : : ૧૦૦, ટિ ૧૩૧ લકા : ૧૩૯ ૨૦૧ લીંચ : ૪૬ લીંબોદરા : ૨૯ એકમહીય ભાર (જેસલમેર : ૧૪ વટપદ્ર : વારા' જગ્યા વડગામ : ૭૪, ૩૦૧ વડનગર : ૪, ૨૨, ૨૩, ૬૩, ૬૪, ૧૧૪ વડવા ભાવનગરનું પ્રાચીન સ્થળ) : ૧૧૨ વડોદરા ૧થી ૧૯, કિં* ૨૧, ૮૦ વડાદરા–વિશ્વવિદ્યાલય–પુરાતત્ત્વવિભાગ : ૧૮ વડાલ : ટિ ૧૨૦ વડાલવી : ટિ ૬૯ વડાલી : ૮૭, ૮૮ વડાવલી : ટિ વડ્ડાવલી : ૭૩ ૬: વઢવાણ ઃ ૯૬ વઢિયાર : જઇ, દ્વિ ૫૦, ટિ ૧૨૩ વણારસી ઃ ૨૦૨ વધિવાટ વધાર મા : વનરાજાર (પાટણ) : ૧૭ વિમલપુર-વલભીપુર : ૧૧૪ વર્કનકપુર, વર્કનકનગર-વરકાણા : ૨૦૨, ૨૨૬, ૨૨૭ વરખડી (ધરાદ) : બર વાલા : ૧૬ વરમાણુ : ૯૨, ૨૯૨, ૨૯૯, ૩૦૭ વધુ સૂચમાં (વાસમા) : ૧૬ વધુ માનપુર : · વઢવાણુ ' જીએ પિથક : વૃધ્ધિકાર–ઢિયર’ જી જવાનીપુર ૨૨૨ વલ્લ : ૧૫૩ વશિષ્ઠાશ્રમ : ૨૮૮ વસઈ : ૫, પ, ૬૧૪, ૧૫, ૧૩૪, : ૧૩૦, ૧૩૮ ' વાગડ : ૧૭, ૯૦, ૧૪૫, ૧૯૦ વાગીણુ : ૧૫૯, ૨૩૮ વાડમેર - ‘બાડમેર ખુબ વાધલી ગામ ઃ ૧૧૪ વાવમીણું ધાણીબુ' તુઓ વાજનવાળા : ૨૮૨ વાટાપસી: વડાલી બો વાઢેડા : ૨૫૯ વાડીપુર ગામ ઃ ૬૧ વાડીપુનું પાપ'નાથ મંદિર : ૧,૨, 1 વાત્રક નદી : ૧૩ વામજ : પ વામનસ્થલી : વધેલી ' જીએ વાલેરિયા ગામ ઃ ૨૫૮ વાવ : ૪૦, ૪૨, વાસા : ૨૫૭, ૨૫૮, ૨૭૩ વાસીયુ : ૯૫, ૨૦૫, ૨૬૭, ૨૬૯ વિક્રમપુર : ૧૫૬, ૧૯૯ નિયમસરની મતિ : ૩૧ વિજયંકા : ૩૦૪ વિશ્વ ચિંતામણિ પાર્શ્વનાથ ભ ા દેવપ્રાસાદ : ૧૫ વિષય નાગતિ : ૧૨ વિષવરિની પાદુકા ઃ ૧૧૩ વિપદ રિની સ્ત્રી : ૧૩ વિજાપુર-વિનપુર : ૧, વિજયમહારની મતિ : ૨૫૪ વિજયરાજ્કરિ (આણુ દસૂર ગચ્છ) : ૩૭ વિજયરાજેન્દ્રસૂરિની મૂર્તિ : ૨૩૮ વિજયરાજેન્દ્રરનુ સમાધિમંદિર : ૨૦૫ બિન્ધસેનાની છત્રી : ૧ વિજપાનસુરિની કૃતિ : ક વિવનપુરઃ ૩૭, ૬, ૧, ૨, ૯૦ થી ૯૩, ૨૦૦ વિમલવસહી(તિ) : ૨૮, ૧૦૩, ૧૩૦, ૧૬૩, ૨૮૮ થી ૨૯૧ વિમાહિ-શત્રુંજ્ય : ૧૨૮ વિરાટનગર : વાળકા' જીએ વિરાટનગરી : ૧૪૫ વિલી વિરાણી : ૨૦૦ વિસલનગર, વિસલપુર : · વાસીયુ ' જી C ૫૬૫ વિહાર : ૧૫૩ વિજાપુર (રાજસ્થાન) : ૨૦૬ વીરપલ્લી : વીરવાડા ’ જુએ વીરબાઈ પાઠશાળા (પાલીતાણા) : ૯૯ વીરમગામ : ૭૫ વીરપુર : · નાકાડા ' જીએ વીરવાડા : ૨૬૭ થી ૨૬૯, ૨૭૩, ૨૭૫ નોરવાડાના દસ્યાને ઃ ૨૫૭૨ વીરવિષ્યની મૂર્તિ ઃ ૧ વીરાલી : ૨૭૦ વીસલરાવિહાર : ૩૩ વીસાડા : ૨૨૫, ૨૨૬ વહેંચકે મહારાજની મૂર્તિ : ૧૧* વેજલપુર : ટિ ૨૮ વેરાવળ : ૧૩૪ વેલાર : ૨૬૪, ૨૬૫ વેલારને! વાસ : ૨૬૫ વૈદ્યનાથ મહાદેવ : ૨૦ વૈભાર : ૧૮૮ વૈરાટનગર : ૧૫૩ વંથલી ઃ ૫૬, ૫૮, ૧૨૩, ૧૩૨, ૧૩૩ વશવાલ : ૨૯૪ વાંતપાઠ : ' વસતા ' હુ રાજપરા-જિનાલય : ૧૫ શનિવાર : ૯. ૨૬ થી ૨૮ શત્રુજય-શેત્રુજ : ૩, ૬, ૭, ૧૫, ૧૯, ૨૨, ૨૬, ૪૧, ૧૩, ૫૯, ૬૪, ૭૨, ૯૮, ૧૦૧, ૧૦૩, ૧૦૫, ૧૦૮, ૧૦૯, ૧૧૧, ૧૨૧, ૧૨૫, ૧૩૦, ૧૩૭, ૧૭૧, ૧૮૮, ૨૦૦, ૨૧૫, ૨૧૬, ૨૧૮, ૨૪૫ અન્ય તીયના ઉર : ૧૧૪ સુધની ટેક ૨૧, ડ, 11, ૧૪૨, ૧૪૪, ૧૬૫ શત્રુંજયની પંચતીર્થી : ૧૦૯, ૧૧૧ ત્રુંજયની યાત્રા-સંધ ઃ ૯૭, ૧૧૧, ૧૬૦ શત્રુંજયની રચના–અવતાર : ૩૨, ૮૫, ૧૧૨, ૧૨૫, ૧૨૬, ૨૧૧, ૨૧૩, ૨૨૬, ૨૫૦, ૨૬૪ રાજ્ય સારસ ઃ ૧૬, ૧૮, ૨૧૬, ૨૪૮ ત્રુજયા—શેત્રુંજી નદી ઃ ૯૮, ૧૦૮, ૧૦૯ રામપાડી : ' સેવાડી" જુના શાખરી સાંભર ૧૯, ૨૨૫ શાહપુર ( સુરત ) : ૩૧ / Page #385 -------------------------------------------------------------------------- ________________ પ શિવગંજ : ૨૩૭ બિપુરી—જૂનું સિરાતી : ૨૪૬ શિબિ—ચિતાડ : ૧૫૩ શિયાર કાલરાજની મુર્તિ : ૧૨ શુષ્કરાષ્ટ્ર ઃ ૧૨૯ પાણિ ચની સ્થાપના : ૯૬ બ સૈધની સ્જિદ ( પાટણ : ૩ શેખ ફરીદની દરગાહ ( પાટણ) : ૬૩ શેખુપીર : ૯૨ શૈવકાચાની પ્રતિ: ૧૨ રા'ખલપુર-શે ખલપુર : ‘સખપુર' શુભા પેપર- બપુર : ૪૫, ૩, ૪, પ૨, ૭૪ બંધર મહાતીય : ટિંક, ઝિંક ૪૭, ટિ ૪૯ શૃંખલા પદ્યા—સાંકલિયા પદ્યા : ૧૨૦ શ્રયવાણા ગામ ઃ ૧૨૨ શ્રીમાલ : * બિનમાલનુ પાત્ર ઃ સિદ્ધપુર ' જો શ્વેતપાટી : ‘સેવાડી ' જીએ * સખલાસર ગામ : ૧૯ ગાળ : ૧૦૨ સગ વહિકા : ૧૪ સજ્જનરાડ : ૨૩૨, ૨૩૫, ૨૩૯, ૨૪૧, ૨૪૨, ૨૪૪ થી ૨૪૬, ૨૬૭, ૨૭૦, ૨૭૫, ૨૭૬ સતીવાવ ( પાલીતાણા ) : ૯૯ સત્યપુર : ‘ સાચાર ' જુએ પુરીયા (રાવતાર : ૧૦૦, કિં. ૧૨૬, ૩૦૫ સપાદલક્ષ : ૧૫૩, ૧૬, ૧૯૬ સમલિકાવિહાર : શકુનિકાવિહાર ' જીઓ સમળીવિહાર પટ્ટ : ૨૮૭ સમેતશિખર—શૈલ : ૩૦, ૧૦૯, ૧૮૮ સમેતિસરનો પઃ પ સમેતશિખરના ભાવ–દશ્ય-રચના અવતાર : ૧૦૧, ૧૦૬, ૧૧૨, ૧૨૩, ૧૨૫, ૧૫૧, ૨૧૬, ૨૨૬ સમેલા ( તળાવ) : ૬૩ સરસપુર : ૯, ૧૨ સરલીનું જંગલ : ૨૧૧ સરસ્વતી નદી ઃ ૫, સરૂપગજ : ૨૫૩, ૨૫૭, ૨૫૮, ૨૯૫ સરાત્રા–સીડાત્તર : ૩૪, ૩૫ જિાપ્રાસાદ : ૨૧ થી ૨૩ સર્વાંતાભદ્ર મંદિર : ૧૯, ૨૦ સબ—િમૂર્તિ : ૩૩ સલખણુપુર : ૧૫, ૭૨, ૭૩ સલમકાટ : ૧૫૦ સવાલક્ષ સપાદલક્ષ' જીએ સહસાવન : ટિ. ૧૨૦ સહસ્રકૂટની રચના ઃ ૨૧૬ લિંગ તળાવ : પ સહુંજ : ૧૩ સાઈરાવ ઃ ૧૫૯ સાઈરાવ અટ : ૨૩૨ સાકરવસહી : ૧૦૭ સાચાર–સાચઉર : ૪૨, ૯૨, ૧૫૫, ટિ ૧૬૨, ૨૦૦, ૨૯૪, ૩૦૧, ૩૦૩ થી ૩૦૫ સાડી ઃ ૩૦૧ સાવાડા-જૂનું | ૨૫૧ સાળુવાડા–નવું : ૨૫૧, ૨૭૫ સાતસેણુ : ૩૦૧, ૩૦૩ સાડી ઃ ૮, ૨૦૭, ૨૧૪ સાબરમતી નદી : છ ચાવિયા : ટિક ૧૨૩ સારગપુર : ૨૧૮ સાયર જિનવસહી : ૨૨૨ સાલાકુંડ : ૧૦૨ સાલેર : ૨૧૮ સાહિલવાડા : · સેલવાડા' જી સિદ્ધપાલની વસતિ : ૫૮ સિદ્ધપુર : ૬૬, ટિ॰ ૬૮ સિદ્ધપુરના ચતુર્મુખપ્રાસાદ ‘રાજવહાર : ૨૧૪ સિદ્ધવડ ( જૂની તળેટી ) : ૧૦૯ સિવિકાર છે. સિસિલાઇ કર શેરથા પર્યંત ઃ ૨૪૬ સિરમાય--શ્રીમાલ : ' મિાલ' જાઓ સિરોહી : ૩૧, ૧૫૯, ૨૪૫ થી ૨૪૭ ૨૪૯, ૨૧, ૨૬૭, ૨૭૧, ૨૭૩, ૨૭૫, ૨૭૬, ૨૯૭થી ૨૯૯, ૩૦૩ સીકરા : ૧૪૬ સીતાપુર ૧૯૬૩ સીરરક ! સૌરા ' એ સીવાણા : ૨૩૨ સીવેરા ઃ ૨૬૬ જૈન તી સસાહ સુકડી નદી ઃ ૧૮૭ સુદર્શન તળાવ ઃ ૧૧૮ સુથરી : ૧૪૧, ૧૪૨ ધર્મસ્વામીની મૂર્તિ ઃ ૧૧૦ સમાંતેનાથ વસતિષ્ઠા : ટિ, સિંહ સુમાત્રા ઃ ૧૩૯ સુદ ૧ * મેરઠ ". જી સુરત : ૨૯, ૩૦, ૩૨, ૬૪, ૯૩, ૯૯, ૧૦૨, ૧૦૭ સુવર્ણગિરિ : ‘ જાલાર ’ જીએ સુઇગામ ઃ ૪૨ સૂણુક ઃ ૭૧ સુરજકુંડ : ૧૦૩ સભ્ય વાનો પાળિા : ૩૮ પુરઃ સુરત” નુ સેઢી નદી : ૧૪ સેરિસા ઃ ૬૫, ૭૭ થી ૭૯, ૮૨ સેલવાડા : ૨૯૨, ૨૯૮, ૨૯૯ સેલા ગામ ઃ ૨૦૬ સેવાડી : ૧૫૮, ૨૧૦, ૨૧૧, ૨૧૬ સેસલી : ૨૧૧ પપુરા ( સુરત ) : શર સનપુર : ' સરિસા * ખુબ સેનાણા : ૨૧૬ સાપાર્ક : ૭૮ સામેશ્વર પાટણ–પ્રભાસપાટણ : ૧૩૪ સામેશ્વર : ૩૦૪ સામ ! ૪, ૨૬, ૧૨, ૧૨૩, ૧૭૨, ૧૩૯, ૩૦૪ સૌરાષ્ટ્ર : ૩, ૪, ૫૮, ૯૮, ૧૧૨, ૧૧૪ ૧૧, ૧૧૯, ૧૨, ૧૨૩, કિં ૧૨૬, ૧૨૯, ૧૩૧ સખપુર : * સાખપુર ' સ`ખવાલી ગામ ઃ ૨૩૦ સંગ્રામ સેાનીની ટૂંક : ૧૨૩ નુ સંધપુર : ૯૦ સડેર : ૭૧, ૯૦ સડેય : ‘ સાંડેરાવ ’જીએ સલાવ તળાવ : ૧૯૦ સંપ્રતિ મહારાજની ટૂંક : ૧૨૭ સાંકળી ગામ ઃ ૧૨૦ સાંડેરાવ ઃ ૧૫૮, ૧૮૦, ૨૦૦, ૨૧૨, ૨૧૩ સાંતપુર : ૨૭૭ સાંચોરી ચામડી : ૨૪૪ સિંધ : ૨૪, ૬૪, ૭૩ Page #386 -------------------------------------------------------------------------- ________________ વ ૩ : જૈન આચાર્યાદિ મુનિવરોની કારાદિ અનુક્રમણિકા સિંહલદ્વીપ : ૨૮ સુંદરબેદર નગર : ૧૧૭ સુંધાની પહાડી ઃ ૨૧૦ સ્તંભનકાવતાર : ૧૦૦, ટિ ૧૨૬ સ્તંભન પાશ્વનાથ : ૧૪, ૬૦ બપુર : ' ખખાન મંડેર : ‘સાંડરાય ’ જુઓ હત્યકષ્પ : ‘હાથવ ’ જીએ હનુમાન દ્વાર ઃ ૧૦૨ હડીબિલનું દેરું ઃ ૯, ૧૨ અનુમુત્તા : ૧૦૨ જિતદેવર : ૨૯૯ અતિપ્રભણ હ તિમિર અનતસ ઃ ૮૫ અભયદેવસૂર ( નવાંગીૠત્તિકાર ) : ૧૪, ૨૭, ૬૦, ૯૪ અબોવમર (ધારી) : ૧૫૬, ૧૯૭ દેવમિર : પર અમરચંદ્ર કવિ : ટિ૦ ૮૪ અમરમ’હરિ (વેણીપસૂ) : ૫ અમરપ્રભસૂરિ : ૩૩ અમરર : ૨૦૧ આ વિમલસૂરિ : ૮૩, ૧૩૮ આના દરિ : કક આનæરિ ભટ્ટારક : ૨૧૧, ૨૯૧ આ કાલક : ૨૫ આશિતરિ (ચ) : ૨૮ર શિર : ૨૧૩, ૨૨૨ ઉત્તમલાભ ગૌણ : ૧૬૭ ઉપર : ૧૩૪, ૧૭૭ ઉદયસાગર : ૨૦% ઉદ્યોતનસુરિ (દાક્ષિક્ષચિત્ર) : ૫, દ્વિ ૩૯, ૪૦, ૧, ૬૪, ૧૫૫, ૧૭૭, ૧૮૨, ૧૯૩ ઉવયાલી મુનિ ઃ ૧૦૨ કાચા સૂર : ૧૪૪, ૨૮૧ હણુાદ્રા : ૨૯૬ થી ૨૯૯ કુંડી પિઉંડી : ૧૫, ૧૫૮, ૨૮ થી ૨૦૯ હાલાર : ૯૮ હિરણ્યપુર : ‘ ખેડબ્રહ્મા ’ જુએ * વર્ગ ૩ : જૈન આચાર્યાદિ મુનિવરોની અકારાદિ અનુક્રમણિકા ગિરાજ મુનિ ઃ ૧૮૩ કક્કસૂરિ (કાર ટગચ્છીય) : ૩૩ રિ દિ. ૧૭૩૪, en કક્કસૂરિ : ૨૮૦ કનકશેખર ઉપા॰ : ૧૮૪, થી ૧૮૬ ગુણુચદ્ર (ગિ′૦) : ટિ॰ ૧૫૬, ૧૯૬ ગુજરિ : છર વિજય : ૭૨ ગુણાકરસિર : ૪૩ ગુસિરિ–ગુણુશ્રી : ૧૨૨ ગેાપજી યતિ : ૧૯૯ કર્ણા મુનિ : ૧૫૬, ૧૯૮ કદંબ (ગણુ૦) : ૧૦૯ કમલકીતિ (દિગ્૦) : ૪૫ કમલપ્રબમાં ર કમલરાણ (વા૦) : ૧૬૭ કરમચંદજી યતિ : ૯૯ પાણવિપ∞ : ૫૯, ૬૪, ટિ ૧૮૯ કલ્યાણસાગરિ : ઘઉં, ૨૦૨ કાલકામાય (ચોઘા) : ૧૧૪ હરિ : ૧૩૧, ૧૩૨ કે સિર ઃ ૧૪, ૧૫ કુમારણ વિ : ૯૨ મુદચંદ્ર (હિંગ । પર કુશલલાભ : ટિ ૧૪ કુશલવ નગણ્ ઃ ૬૭ કૃષ્ણ મુનિ કણ્ડ મુનિ' જુએ કેશવદેવર : ‘વાસુદેવાચાય'' જી કૈશી (ગણુ૦) : ૨૮૧ વિષ : ૨૨૯ હમીરગઢ—હમીરપત્તન-હમીરપુર : ૨૭૬ દળ ખાંડા મસ્જિદ : ૧૧ હપુર-હાંસાટિયા : ૨૦૪ હસ્તગિરિ : ૧૯ સ્તિડી : “ ચુડી ” નુ હાથમાં : ૧૮૩ હાથવ : ૪ હારીજ : ટિ ૪૬, ૫૦, ૫૧, ટિ ૫૫ ક્ષમાકલ્યાણ ઃ ૧૮૧ ક્ષમાર્ગ : ૧૯૬ ખપુટાચાર્ય : ૨૫, ૨૬, ૧૪૬ ગણુન'દન ગણિ : ૧૯૪ હીમવસહી : ૧૦૭ હીપિંપની ર્તિ : ૧૯૧, ૨૪૯ હીરાબાઈ નેા કુંડ : ૧૦૨ હીરા ભાગાળ (ડભાઈ ) : ૨૦ સચ હરિની ભૂમિને - ૧૧૦, ૧૨૨, ૧૫ ડાઉડા : " તરાડા કે મો સર્વિષ્ઠની મૂર્તિ ! a વિજયજી મ. નો શાસ્ત્રગડાર : ૧ ક્રસિલપુર : ૦૩ હાંસલેશ્વર તળાવ : ૮૩ હાંસેાટિયા : ૨૦૪ હિંદુ-હિંદુસ્તાન : ૩૦, ૨૦૧, ૨૧૭ હીંગલાજ માતાને હડા : ૧૦૨ ૫૬૭ ચક્રેશ્વરસૂરિ : ૩૦૨ ચતુવિજયજી : ૪૬ ચિકાનજી : ૧૨૦ ચિલ્લણ મુતિ ઃ ૧૦૮ તિલક (ઉષા) : ૨ ચંદ્રપ્રભ (પોળ) : ૨૭૮ મિર : ૧૪, ૨૬, ૪ જગચ્ચદ્રસૂરિ : ૧૫, ૯૧, ૨૧૮ જિગર : ૩, ૬૨, ૧૫૫, ૩૦૨, ૩૦૪ જ્યવ્યાસિર : ૨૯૪ જયકૈસરર : ૨૦૫ જચંદ્ર (વા) : ૯૪ ગરિ ! ૨૧૪ જયપ્રભસૂરિ : ૪૩, ૧૮૧ જયરત્નસૂર : ૭૪ જયવિજય ગણિ : ૨૨૮ જયસાગર ગણુ : ૧૯૨ જ્યસિંહ : ૧૫, વિ ૧૯, ૨૭, ૧૫૫, ૧૫૬, ૧૯૮, ૧૯૯, ૨૨૮ www.jainelibrary.ofg Page #387 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ જૈન તીર્થ સર્વસંગ્રહ દ્રાવિડ : ૧૦૦ જિનહંસરિ : ૬૧ જિનેન્દ્રસૂરિ : ૧૧૧, ૧૨૨, ૧૮૦ જિનેશ્વરસૂરિ : ક૬, ૩૭, ૬૦, ૯૧, ૯૩ જિનેશ્વરસૂરિ ૫૭, ૬૦, ટિવ ૧૮૮ જિનેશ્વરાચાર્ય : ૯૬ જિનદયસૂરિ : ૬૧, ૧૧૧ જેવંત રૂપજી યતિ : ૧૧૯ જ્ઞાનકુશળ : ૨૩૫ જ્ઞાનચંદ્રસૂરિ : ૨૯૦ જ્ઞાનવિમલસૂરિ : ૨૧૫, ૨૧૭, ૨૨૬, ૨૨૮, ૨૪૭, ૨૭૭, ૩૦૭ ધણદેવ : ૧૭૫ ધણુદેવ પં. ૨૩૯ ધનદેવ મહત્તર : ૧૭ ધનરાજ ઉપાઠ : ૧૮૬ ધનેશ્વરસૂરિ : ૬૩, ૧૦૦, ૨૭૮ ધર્મ કીતિ મુનિ : ૧૯૮ ધર્મષરિ : ૯૧, ૧૧૪, ૧૪૯, ૧૫૦, ૧૫૬, ૧૯૬, ૨૮૮ ધર્મદેવ (ઉપા૦) : ૯૪ ધર્મનિધાન મુનિ : ૧૯૮ ધર્મરાજરિ ભટ્ટારક : ૧૭૩ ધર્મસાગર ઉપા૦ : ૧૫૪, ૧૯૬, ૨૨૮, ૨૨૯, ૨૮૫ ધુરંધરવિજયજી : ૧૧૨, ૧૧૩, ૧૨૯ ડુંગરશી યતિ : ૧૬૪ તંક મહાત્મા : ૧૩૧ જ્યાનંદસૂરિઃ ૧૨૬, ૨૨૬, ૨૭૧, ૨૭૨ જયંતવિજયજી : ટિ૫૫, ૪૬, ટિવ ૪૭, ટિ. ૭૫, ૮૮, ૧૪૮, ૧૮૧, ટિ ૨૯૦, ૨૯૩, ૨૫ જસકુશલ : ૨૩૫, ૨૩૬ જસિયાચશોભદ્રસૂરિ : ૨૨૩ જિતસાગરજી : ૧૫ર જિનકીર્તિસૂરિ : ૧૧૭ જિનકુશળસૂરિ : ૫૯, ૬૦ જિનચંદ્રસૂરિ (બ૦ ગ૦) : ૯૪ જિનચંદ્રસૂરિ (ખર૦) : ૩૭, ૬૦, ૭૨, ૧૨૨, ૧૪૯, ૧૮૨, ૧૯૦, ૧૯૭, २०४ જિનચંદ્રસૂરિ (ખર૦) : ૬૦ જિનચંદ્રસુરિ (ખર૦): ૬૧, ૧૬૩, ૧૬૭, ૧૬૯, ૧૮૫, ૧૯૫, ૨૦૧, ૨૦૨, - ૨૫૦ જિનચંદ્રસૂરિ (ખર૦) : ૧૮૫ જિનતિલકરિ : ૧૭, ૭૮, ૯૨, ૨૦૭ જિનદત્તસૂરિ : ૬૦, ૯૪, ૧૮૬, ૨૦૩ જિનદાસ ગણિ : ૧૭૭ જિનદેવસૂરિ : ૧૬૩ જિનપતિસૂરિ : ૩૭, ૬૦, ૮૪, ૨૦૩ જિનપદ્મસુરિ : ૬૦, ૧૮૧, ૧૮૬ જિનપ્રધસૂરિ : ૩૬, ૬, ૯૨, ૧૨૨, ૧૮૨ જિનપ્રભસૂરિ : ૧૭, ૨૬, ૭૦, ૭૮, ૯૪, ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૨૧, ૧૩૦, ૧૩૪, ૧૯૬, ૨૮૮, ૨૯૩, ૨૯૫, ૩૦૩, ૩૦૫ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ : ૫, ૧૧૫ જિનભદ્રસૂરિ : ૬૧, ૧૧૧, ૧૧૮, ૧૬૭, ૧૬૯, ૧૯૪ જિનમહેન્દ્રસૂરિ : ૧૭૧ જિનમાણિક્યસુરિ : ૬૧ જિનરાજરિ (રાજસમુદ્ર વા૦) ૬૧, - ૧૧૮, ૧૬૬, ૧૭૧, ૧૭૨, ૧૯૩ જિનલબ્ધિસૂરિ : ૬૧ જિનવર્ધનસુરિ : ૧૬૬ જિનવલ્લભરિ : ૬૦, ૧૯૯ જિનસમુદ્રસૂરિ : ૬૧, ૧૬૯ જિનસિંહ (ધ) સૂરિ : ૬૧, ૧૬૩, ૧૭૨, २०२ જિનસુખસુરિ : ૧૭૦ જિનહર્ષગણિ : ૧૨૫, ૧૨૮ જિનહર્ષસૂરિ : ૧૫૪, ૧૬૩ નગર્ષિ ગણિ : ૧૯૧ નજરિ : ૨૩૬, ૨૩૭, ૨૮૦ નમિ : ૧૦૦ નયકુશલ : ૨૩૫, ૨૩૬ નયપ્રમોદ : ૧૭૩ નાગાર્જુન : ૯૮, ૧૧૯, ૧૩૧ નાગાર્જુનસૂરિ : ૨૭૧ નેમિચંદ્રસૂરિ : ૯૪ નેમિચંદ્ર ભંડારી : ૬૦ ન્યાયવિજયજી (ત્રિપુટી) : ૧૭, ૮૦ તત્ત્વકુશલ મુનિ : ૧૩૮ તત્ત્વાચાર્ય : ૧૫૫ તિલકપ્રભસૂરિ : ૨૪૦ ત્રિલોકસાગરજી યતિ : ૨૦૬ દયારત્ન મુનિ : ૧૯૫ દયાવર્ધન ગણિ : ૧૯૮ દર્શવિજયજી–ત્રિપુટી : ટિ, ૧૧૪ દીપવિજયજી કવિ : ૨૨ દેમતિ ગણિણ : ૬૨. દેવગુપ્તાચાર્ય: ૧૫૫, ૧૫૬ દેવચંદ્રસૂરિ : ૪૪, ૫૨, ૫૭, ૬૦ દેવચંદ્રસૂરિ : ૪૯, ૬૨, ૯૬ દેવચંદ્રસૂરિ ટિ. ૫૭ દેવતિલકસૂરિ : ૨૩૦ દેવદત્તગુરુ : ૧૭૪ દેવપ્રભસૂરિ : ૧૧૩ દેવભદ્રસુરિ : ૨૮, ૯૧ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ: ૫, ૧૧૪, ૧૧૫ દેવવિજ્ય : ૧૧૩ દેવશેખરસૂરિ : ૧૮૪, ૧૮૫ દેવસુંદર-ઈશ્વરસૂરિ : ૨૨૨ દેવસુંદરસૂરિ : ૨૧૮ દેવરિ-દેવાચાર્ય વાદી : ૭, ૨૦, ૫૮, ૮૮, ૯૪, ૧૫૬, ૧૭૫, ૧૮૯, ૧૯૬, ૧૯૯, ૨૨૫, ૨૮૫, ૨૮૬, ૩૦૧ દેવાનંદસૂરિ : ૧૫૫ દેવેન્દગણિ–નેમિચંદ્રસૂરિ : ૯૪ દેવેન્દ્રસૂરિ : ૧૫, ૭૮, ૧૪૯, ૧૫૦, ૨૧૮ પદમશેખર ઉપા૦ : ૧૮૫ પદ્મચંદ્ર ગણિ : ૨૨૫ પદ્મપ્રભ પંડિત : ૨૦૩ પાદલિપ્તસૂરિ : ૨૬, ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૧૯, ૧૩૧, ૨૭૧ પાર્ધચંદ્રસૂરિ : ૧૯૯ પાર્ષદેવ મુનિ : ૨૬૬ પાધિંલગણિઃ ૨૭ પુણ્યતિલકસૂરિ : ૪૩ પુણ્યવિજયજી : ૧૬૪ પૂર્ણકળશસૂરિ : ૪૦ પૂર્ણચંદ્ર ઉપા૦ : ૨૦૯ પૂર્ણચંદ્રસૂરિ : ૧૭૮ પૂર્ણ દેવાચાર્ય : ૧૮૯ પૂર્ણભદ્રસૂરિ : ૪૦ પુંડરીક તપસ્વી : ૧૦૦ પ્રતાપરત્નજી યતિ : ૨૧૧ પ્રતિષ્ઠામ : ૧૪૯ For Private & Personal use only Page #388 -------------------------------------------------------------------------- ________________ વગ ૪ : જેન આચાર્યાદિ મુનિવરેની અકારાદિ અનુક્રમણિકા ૫૬૯ પ્રદ્યુમ્નસૂરિ : ૯૬, ૧૩૬ પ્રસન્નચંદ્રસૂરિ : ૨૮ પ્રેમસાગર ગણિઃ ૨૩૫ લલિતપ્રભસૂરિ : ૫૪, ૫૫, ૫૯, ૬૧ લાવણ્યસમય : ૬૫, ૭૮, ૭૯, ૨૨૩ અપભદિસરિ : ૩૯, ૭૦ બલિભદ્રસૂરિ : “વાસુદેવાચાર્ય” જુઓ બાલચંદ્ર ૫૦ : ૨૩૯ બાહુબલિ : ૧૦૦ બુડાગણિ : ૧૫૫ બુદ્ધિસાગરસૂરિ : ૫૭, ટિ૧૮૮ બુદ્ધિસાગરસૂરિ : ટિવ ૬૪, ૯૩ મેહ કવિ : ૨૧૪ થી ૨૧૬, ૨૨૮, ૨૩૯, ૨૪૦, ૨૪૬, ૨૪૭, ૨૬૯, ૨૭૮, ૨૭૯, ૩૦૧, ૩૦૬ મેહન મુનિ : ૧૩૮ મોહનલાલજી મહારાજ : ૨૫૧ યક્ષદેવ સૈદ્ધાંતિક : ૭૦ યક્ષ મહત્તર : ૧૫૫, ૧૫૬ યતીન્દ્રસૂરિજી : ૪૪, ટિ, ૧૮૬ યશશ્ચંદ્રસૂરિ : ૮૮ યદેવરિ ભટ્ટ : ૧૮૪, ૧૮૫ યશોભદ્રસૂરિ : ૧૭૫, ટિ૧૮૭, ૨૦૬, ૨૧૧, ૨૧૨, ૨૨૨, ૨૨૩, ૨૨૫ યશવિજય ઉપાઠ : ૨૦ બ્રહ્મર્ષિ આચાર્ય : ૯૧ ભદ્રકીર્તિ : બપ્પભદિસરિ’ જુઓ ભદ્રબાહુસ્વામી : ૧૦૨, ૨૮૮ ભદ્રેશ્વરાચાર્ય : ૧૮ ભાવરત્નસૂરિ : ૫૩, ૭૪ ભાવહર્ષ : ૧૨૪, ૧૮૬ ભીમ ૫૦ ૧૧૩ ભુવનચંદ્રસૂરિ : ૧૪૯, ૧૫૦ ભુવનસુંદરસૂરિ : ૧૯, ૯૧ ભૂષણ ભટ્ટારિક દિગંબર : ૮૪ મણિવિજયગણિ : ૨૨૯ મલયગિરિ : ૯૧ મલવાદિસૂરિ : ૫, ૨૫, ૨૬, ૧૧૪ મહિમા પ૦ : ૧૬૩, ૨૦૫, ૨૧૫, ૨૪૭, ૨૮૦ મહિમા સમુદ્ર : ટિવ ૧૬૭, ૧૮૪ મહેન્દ્રસૂરિ (નાગૅદ્ર) : ૨૯૧ મહેન્દ્રસૂરિ : (અંચલ૦) ૧૫૪, ૧૮૭, ૨૭૧, ૨૭૨, ૨૮૧ મહેન્દ્રસૂરિ : ૧૩૮, ૨૩૨, ૨૪૧, ૨પર મહેન્દ્રસૂરિ (શ્રીપૂજ્ય): ૨૬૬, ૨૭૪ માનવદેવસૂરિ : ૯૨, ૧૨૬, ૧૫૫, ૨૨૫, ૨૨૬ મુનિચંદ્રસૂરિ : ૨૦, ૮૮, ૧૫૬, ૨૨૫, મુનિપ્રભ ઉપાટ : ૩૪ મુનિસુંદર : ૧૯, ૩૯, ૬૪, ૭૩, ૮૫, ટિવ ૧૫૬, ૨૨૯, ૨૮૦ મેષ : ૧૦૦ મેઘજી ભટ્ટારક યતિ : ૩૦૨ મેઘવિજય ઉપા૦ : ૨૦૨, ૨૪૯ મેરૂતુંગસૂરિ : ટિ૦ ૧૪, ૧૩૪, ૧૮૭ મેરુમુનિ ૫૦ : ૧૮૬ રાજલશ મુનિ : ૨૦૦૨ રાજશેખરસૂરિ : ૧૩૯ રાજસમુદ્ર વાચક : ૧૯૩ રતનગુણુ મુનિ : ૨૭૪ રતન મુનિ ૫૦ : ૬૦ રત્નકુશલ : ૨૦૨ રત્નપ્રભ ઉપ૦ : ૨૦૯ રત્નપ્રભસૂરિ (ચંદ્ર) ૨૮૭ રત્નપ્રભસૂરિ : (ઉપકેશ૦) ૧૫૪, ૧૭૩, ૧૭૭, ૨૨૮ રત્નપ્રભાચાર્ય : ૧૭૪ રત્નમંદિર ગણિ : ૨૮૦ રત્નશેખરસૂરિ : ટિ. ૧૯૭, ૨૭૭ રત્નસાગરજી : ૩૦ રત્નસિંહસૂરિ : ૫૬, ૧૧૭, ૧૧૯ રામચંદ્રસૂરિ : ટિવ ૫૭, ૫૮ રામચંદ્રાચાર્ય : ૧૮૯ રવિપ્રભસૂરિ : ૧૫૫, ૨૨૫, ૨૨૬ રૂપચંદજી યુતિ ઃ ૧૯૯ રૂપવિજય ૫૦ : ૧૧૩ રંગકલશ વાચક : ૨૦૧, ૨૦૨ રંગસાર મુનિ : ૧૨૪ વજભૂતિ : ૨૫ વાસ્વામી : ૮૧, ૧૦૧, ૧૫૪ વટેશ્વરસૂરિ : ૫, ૩૦, ૪૧, ૬૪ વર્ધમાનસૂરિ (સંવિજ્ઞ૦) : ૨૮૭ વર્ધમાન સુરિ : ૪૯, ૬૦, ૮૮ વારિખિલજી : ૧૦૦ વારિખિલજીની મૂર્તિ : ૧૦૨ વાસુદેવાચાર્ય : ૧૫૬, ૧૭૪, ૨૦૭ થી ૨૦૯, ૨૨૩, વિજયકળશ : ૪૩ વિજયેક્ષમાસૂરિ : ૧૧૩ વિજયચંદ્રસૂરિ : ૧૫, ૧૭૯ વિજય જિનેન્દ્રસૂરિ : ૧૨૩, ૧૨૪ વિજયદાનસૂરિ : ૧૩૮ વિજયદેવસૂરિ ૩૫, ૮૩, ૮૫, ૯૭, ૧૭૯, ૧૯૨, ૨૨૫, ૨૨૭, ૨૪૮, ૨૯૪ ૨૮૬, ૨૮૭ વિજયદેવેન્દ્રસૂરિ. : ૮૯, ૧૦૨ વિજયધર્મસૂરિ : ટિ ૬૪, ટિવ ૬૭, ૯૬, ૧૧૮, ૧૫૧ વિજ્યનેમિસુરિ : ૬૫, ૮૦, ૯૦, ૧૦૯, ૧૯૫ વિજયનેમિસુરિની મૃર્તિ : ૧૧૧ વિજ્યપ્રભસૂરિ : ૪૮, ૨૨૮, ૨૫૩ વિજયરત્નસૂરિ : ૧૧૩, ૨૨૪ વિજયરાજસૂરિ : ૩૦૨ વિજયરાજેદ્રસૂરિ : ૧૯૨, ૨૨૯ વિજયલલિતરિ : ૨૨૭ વિજયવલ્લભસૂરિ : ૨૨૭ વિજયસિરિ: ૧૩ વિજયસિંહરિ (ચંદ્ર) : ૨૭૮ વિજયસિંહસૂરિ : ૨૬, ૩૫, ૧૪૪, ૧૫૧, ૧૮૭, ૨૨૯, ૨૬૯ વિજયસેનસૂરિ (નાગ) ૨૦૦, ૨૯૧ વિજયસેનસૂરિ : ૧૬, ૧૯, ૨૨, ૨૩, ૪૯, ૫૩, ૭૯, ૧૨૦, ટિવ ૧૨૧ ટિ૦ ૧૨૬, ૧૩૮, ૧૪૮, ૧૪૯, ૨૦૫, ૨૨૧, ૨૪૭, ૨૪૯, ૨૫૦ વિજયાનંદસૂરિ : ૧૩૯ વિજયેન્દ્રસૂરિ : ટિ. ૧૧૮ વિજયસૂરિ : ૬૫ વિદ્યાનંદસૂરિ : ૯૧ વિદ્યાસાગર મુનિ : ૧૩૮ લક્ષ્મણુસૂરિ (નાગૅદ્રકુળ) : ૨૭, ટિ ૦૯૪ લક્ષ્મીકુશલ : ૧૬ ૩ લક્ષ્મીચંદજી યતિ : ૯૯ લક્ષ્મીતિલક ઉપા૦ : ૩૭, ૯૨ લક્ષ્મીસાગર ઉપાઠ : ૨૮૦ લક્ષ્મીસાગરસૂરિ : ૮૪, ૮૬, ૨૬૨, ૨૬૫, ૨૯૪ લલિતચંદ્રસૂરિ : ૬૭ For Private & Personal use only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શાંતિસર : ૫૬, ૨૩૧ શાંતિસૂરિ : ૨૭૩ શાત્યાચાર્ય : ૯૧, ૨૦૮, ૨૬૭ વિનયપ્રભ ઉપ૦ : ૪૧, ૯૫, ૯૬, ૧૩૬, ૧૩૮ વિનયપ્રભસૂરિ : ૭૩ વિજયસિંહસૂરિ : ૬૨ વિનયસુંદર ગણિ : ૧૯૬ વિશાલસુંદરસૂરિ : ૧૯૯ વીરગણિ : ૧૭, ૫૭, ૧૭૮, ૨૭૮ વીરપ્રભસૂરિ : ૨૬૮, ૨૬૯ વીરભદ્ર આચાર્ય : ૧૫૫, ૧૮૮ વીરાચાર્ય : ૪૫ વૃદ્ધદેવસૂરિ : ૧૫૪, ૨૨૮, ૨૨૯ વરસ્વામી : ૧૦૦ જૈન તીર્થ સર્વસંગ્રહ સેમસૂરિ : ૮૮ સૌભાગ્યવિજય : ૨૦૨, ૨૭૨ સંગમસિદ્ધ મુનિ : ૧૦૫ સિંહ ઉપાઠ : ૧૮૪ સિંહદત્તરિ : ૫૧ સિંહપ્રભસૂરિ : ૯૧ સિંહવિમલગણિ : ૧૯૪ સર્ ગણધર : ૧૬૯ સત્યવિજય ૫૦ : ૧૫૧ સમયસુંદર ઉપ૦ : ૭, ૧૬૫, ૧૬૯, ૧૮૪, ૧૯૩, ૨૧૫ સર્વાનંદસૂરિ : ૧૪૬ સર્વદેવસૂરિ : ૩૪, ૩૯, ૧૫૬, ૨૭૮, સ્કંદિલસૂરિ : ૨૭૧ સ્થૂલિભદ્રસ્વામી : ૧૮૩ ૨૮૧ શાલિભદ્રસૂરિ : ૧૭, ૩૩, ૩૯, ૭૬, ૨૨૨, ૨૨૫ શિવચંદ્રગણિ : ૧૫૫, ૧૭૭ શીલગુણુસૂરિ: ૫, ૬૦, ૫૨, ૫૬, ૫૭, ૬૨ શીલદેવસૂરિ : ૬૨ શીલભદ્રગણિ : ૨૭ શીલભદ્રસૂરિ : ૧૫૬, ૧૯૬ શીતવિજયજી ૫૦ : ૯, ૧૬, ૨૭, ૩૯, ૪૦, ૧૩૭, ૧૭૯, ૨૦૨, ૨૦૭, ૨૧૪, ૨૨૧, ૨૨૮, ૨૪૬, ૨૭૯, ૨૯૪, ૨૯૬ શીલાંકાચાર્ય : ૬૯ શુભચંદ્રગણિ : ૧૭ શાંતકુશલ : ૨૦૨ શાંતિચંદ્ર ઉપા૦ : ૮૪ શાંતિભદ્રસૂરિ : ૩૯, ૪૦, ૨૦૮ શાંતિસાગરસૂરિ : ૧૧, ૨૨૧ શાંતિરિ વાદિવેતાલ : ૪૧, ૨૨૧ શાંતિસૂરિ : (નાગૅ ) ૨૯૧ શાંતિસૂરિ (કુંજ) : ૧૨૨ શાંતિસૂરિ : (સંડેર૦) ૨૧૨, ૨૨૨ શાંતિસૂરિ : (સંડેર૦) બીજા ૨૨૨, ૨૪૨ શ્રી શાંતિસૂરિ (નાણુ ) : ૨૬૫ સાગરચંદ્રસૂરિ : ૧૬૬ સાગરાનંદસૂરિ–આગમોદ્ધારક : ૯૯ સાધારણ–સિદ્ધસેનસૂરિ : ૯૬ સાધુચંદ મુનિ : ૨૬૩ સિદ્ધસેન દિવાકર : ૨૬ સિદ્ધસેનસૂરિ : ૯૬ સિદ્ધસેનસૂરિ : ૧૮૦, ૨૫૫ સિદ્ધસેનાચાર્ય : ૪, ૩૯, ૭૩, સિદ્ધિવિજયજી : ૩૦ સિદ્ધર્ષિ આચાર્ય ૧૭૭ સુધાનંદસૂરિ : ૮૩ સુમતિપ્રભસૂરિ : ૨૪૧ સુમતિશેખર : ૧૮૪, ૧૮૫ સુમતિસાધુસૂરિ : ૭૨, ૮૪ સુમતિસૂરિ : ૫૩, ૨૨૨ સુમતિસુંદરસૂરિ : ૨૯૪ સિરાજ મુનિ : ૧૮૩ સુહસ્તિસૂરિ : ૧૯૩ સુરાચાર્ય : ૨૦૮ સેમદેવ વાચક : ૨૧૭ સોમધર્મ : ૨૭૯ સેમપ્રસુરિ–આચાર્ય : ૫૮, ૧૨૦, ૧૪૬ સેમસુંદરસૂરિ : ૧૫, ૩૩, પર, ૬૪, ૮૪, ૧૧૭, ટિવ ૧૨૩, ૧૪૯, ૨૧૪, ૨૧૭, ૨૧૮, ૨૬૦, ૨૬૪, ૨૭૧, ૨૯૩, ૨૯૫ હરશેખર ઉપા૦ : ૧૮૫ હરિગુપ્તાચાર્ય : ૧૫૫ હરિદ્વરિ (નાગે) : ૨૦૦, ૨૯૧ હરિદ્ધસારે ૫, ૧૭, ૧૭૭, ટિ૧૮૮ હરિભદ્રસૂરિ : ટિ. ૫૭, ૩૦૬ હરિભદ્રસૂરિ ભટ્ટ : ૨૪૪ હર્ષવિજય : ૫૯ , હીરઉદય : ૧૭૩ હીરરત્નસૂરિ : ૭૪ હીરવિજયસૂરિ : ૧૧, ૧૫, ટિવ ૧૬, ૨૨ થી ૨૫, ૩૩, ૩૪, ૬૭, ૧૦૪, ૧૧૧, ૧૩૬, ૧૩૮, ૧૭૯, ૧૯૭, ૧૯૮, ૨૦૬, ૨૧૮, ૨૨૧, ૨૪૭, ૨૫૦ હીરાણુંદ મુનિ : ૧૮૩ હેમચંદ્રસૂરિ : (કલિકાલસર્વજ્ઞ) ૭, ૧૪, ૧૮, ૨૭, ૨૯, ૩૧, ૪૯, ટિ ૫૭, ૫૮, ૭૦, ૮૮, ૯૬, ૧૦૩, ૧૧૩, ૧૧૯, ૧૨૪, ૧૩૪, ૧૪૬, ૧૭૪, ૧૪૯, ૧૯૯, ૨૩૯, ૨૪૨. હેમચંદ્રસૂરિ (રત્નાકરગથ્વીય ) : ૯૨ મધ્વજ : ૧૬૭, ૧૬૮, ૧૭૦ હેમવિમલસૂરિ : ૫૩, ૮૫, ૧૮૫ હેમસૂરિ : ૨૦૪ હેમહંસગણિ : ૧૨૩, ૧૨૪ હંસવિજયજી : ટિ. ૧૭ વર્ગ ૫ : રાજા, રાણી, સુબા આદિની અકારાદિ અનુક્રમણિકા અકબર સમ્રાટ : ૩૩, ૩૪, ૬૦, ૧૩૬, ૧૬૦, ૧૯૧, ૧૯૭, ૨૦૨ અજયદેવ : ૨૦૩ અજયપાલ : ૪૧, ૫૮, ૩૦૫ અજયપાલ (રઘુકુલના) : ૧૩૭, ૧૩૮ અજયપાલ : ૧૪૭ અજયસિંહ : ૨૧૮ અજિતસિંહ : ૫૬ અજિતસિંહ રાણા : ૧૬૧, ૧૬૩ અણહિલ : ૨૧૦ અનંતરામ સાંલા : ૨૨૮ અનેપસિહજી દેવડા : ૨૧૩ અમરસિંહ : ૧૫૯, ૨૩૨ અમરસિંહ રાણું: ૧૬૧ અરણ્યરાજ : ૨૫૬ અરિસિંહઃ ૨૧૮ અર્જુનદેવ : ૯૧, ૨૪૧ ' અર્ણોરાજ : ૧૪૭, ૧૯૯, ૨૦૩. Page #390 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૫ : રાજા, રાણી, સુબા આદિની અકારાદિ અનુક્રમણિકા પડશે ૬૦, ૬૩, ટિ૦ ૬૮, ૭૦, ૮૪, ૮૫, ૮૯, ૧૦૩, ૧૦૪, ૧૧૩, ૧૨૦, ૧૩૪, ૧૩૭, ૧૪૬, ૧૪૭, ૧૮૩, ૧૮૯, ૧૯૨, ૧૯૪, ૨૦૦, ૨૩૮ કુમારસિંહ : ૨૧૮ કુશાન : ૧૩૨ કુંભકર્ણ-કુભા રાણ : ૮, ૧૬૦, ૧૬૧, ૨૧૪, ૨૧૮, ૨૧૯, ૨૨૭, ટિ ૨૩૫, ૨૯૩. ચિતોડના રાણું : ૨૧૬ ચંડ રાઉલ : ૧૬૦ ચંદ્રગુપ્ત મૌર્ય : ૧૧૮, ૧૯૩ ચંદ્રાવતીશ (વિમલશાહ) : ૨૨૫, ૨૭૮, ૨૮૦ અલફખાન : ૫૯, ૬૩ અલટ : ૨૧૮ અલ્લાઉદ્દીન ખિલજી : ૨૮, ૧૯, ૨૧૮, ૨૮૯, ૨૯૦, ૨૯૨, ૩૦૦, ૩૦૫ અશોક : ૧૧૦, ૧૩૦, ૧૫૩ અશ્વરાજ : ૨૧૦ અહમદશાહ : ૭, ૮ અહમ્મદ સુરત્રાણ : ૨૧૮ અંપકુમાર : ૨૪૬ આદિત્યશા : ૧૦૦ આનલદેવ : ૨૨૫ આનલદેવી : ૧૫૮, ૨૧૨ આનંદ–અર્ણોરાજ : ૧૬૦ આબુના પરમાર રાજાઓ: ૨૭૮ આમરાજા : ૩૯, ૧૦૦, ૧૯૮ આલમશાહ-હુશંગગોરી : ૧૬ ૦, ૩૦૦ આલ્બણદેવ : ૧૫૮, ૧૮૩ આહણસિંહ : ૧૫૯, ૨૫૪ કૃષ્ણ : ૪, ૪૭, ૧૦૧, ૧૪૫, ૨૨૧ કૃષ્ણરાજ : ૨૫૬ કેહણવ : ૧૫૮, ૧૯૪, ૨૧૨, ૨૧૩, ૨૩૯, ૨૪૦ જઇતપાલ : ૨૫૩ જગતસિંહજી : ૧૬૧, ૨૨૭ જગપાલ : ૨૭૦, ૨૯૪ જયદામ : ૧૧૬ જયભટ્ટ : ટિ. ૨૬ જયશિખરી : પર જયસિંહ-સિદ્ધરાજ : ૪, ૭, ૧૪, ૧૮, ૨૦, ૨૮, ૨૯, ૪૫, ૪૭, ૪૯, ૫૪, ૫૭, ૫૮, ૬૨, ૬૬, ટિ. ૬૯, ૭૩, ૪, ૮૩, ટિ. ૯૪, ૧૦૪, દિ૦ ૧૧૭, ૧૨૧, ૧૨૩, ૧૩૨, ૧૯૯, ૨૯૦ જરાસંધ : ૪૭, ૧૨૯ જલાલુદ્દીન [અકબર : ૧૬૦ જસવંતસિંહજી ૧૬૩, ૧૮૬, ૧૯૧ જહાંગીર : ૧૬, ૧૯૧ ક્ષત્રપ : ૪, ૨૬, ૧૧૮, ૧૩૨ ખુમા(મા)ણ : ૨૧૮, ૨૨૨ ખેતસિહ : ૨૨૨ ઉદયકરણ : ૧૫ ઉદયપુર મહારાણું : ૨૦૬, ૨૧૯ ઉદયસિહ રાણું : ૧૬૦, ૧૬ ૧, ૧૬ ૩, ૧૯૦ ઉદ્ધરણ રાણું : ૧૫૮ ઉપલદેવ : ૧૫૪, ૧૭૩, ૧૭૪ ઉલુઘખાન : ૩૦૫ જામ રાવળ : ૯૭ જામ સતાજી : ૯૭ ઔરંગઝેબ : ૮, ૯, ૧૦, ૧૬૧, ૨૧૫ ગજનીખાન : ૧૭૯ ગજસિંહ રાણું : ૩૫, ૧૬૧, ૧૬ ૩, ૧૯૧, ૧૯૪, ૧૯૫ ગધેસિંહ : ૮૦ ગયાસુદીન તઘલખ: ૨૭, ૨૮, ૧૨૩, ૨૯૪ ગËભિલ્લ : ૧૩૧ ગ્રાહરિપુ : ૧૧૮, ૧૧૯ ગુમાનસિંહજી : ૨૭૩ ગુહસેન : ૧૧૫ ગુહિદત્ત : ૨૨૨ ગુહિલ : ૨૧૮ ગુર્જર-રેશ-નરેશ–પતિ : ૧૦૩, ૧૦૪, ૧૯૯, ૧૦૮, ૨૦૮, ૨૨૫, ૨૭૮, ૩૦૫ ગોગદેવ (માલવેશ) : ૨૧૮ ગોપીનાથ : ૧૬૦ ગોવિંદરાજ (મૌર્ય) : ૧૧૪ ગંધર્વસેન : ૨૦૬, ૨૧૨ ગંભીરસિંહજી : ૮૯ ગાંગા રાય : ૧૮૧ ૯૯ણુદેવી રાણી : ૨૧૩ જુગમાલ રાઉલ : ૧૮૪ જેસલ : ૧૬૦ જૈત્રસિંહ : ૯૧, ૨૧૮ જૈસવાલ રાવલ : ૧૬૩ જોગ : ૩૦૪ જોધાજીરાવ : ૧૭૦, ૧૬૧, ૨૯૪ જાંબુર્ક આર : ૨૫૫ જિંદ: ૨૧૦ કક્ક : ૧૫૬, ૧૫૮, ૧૬૨, ટિ૩૦૪ કચ્છના રાવ : ૨૫૭ કટુક : ૧૫૮, ૨૧૦ કર્ણ-વાઘેલા : ૫૯, ૭૨ કર્ણવ (૦ ) : ૭, ૨૬, ૨૭, ૪૭, ૫૮, ૦િ ૬૮, ટિ. ૬૯, ૭૧, ૭૪, ૧૨૧ કર્ણસિંહ રાણા : ૧૬૧ કલિક : ૧૦૦ કાન્હડદેવ : ૧૫૮, ૧૫૯, ૨૮૧, ૩૦૦ કાલભોજ : ૨૧૮ કીતૂક ચાહુમાન : ૨૧૮ કીર્તિપાલ : ૨૬ કીર્તિવર્મ : ૨૧૮ કુતબુદ્દીન ઈબર : ૪૦ કુતુબુદ્દન ઐબક : ૨૬૧ કુમારપાલ : ૬, ૯, ૧૪, ૧૮, ૨૬, ૨૭, ૨૯, ૩૧, ૪૧, ૫૬ થી ૨૮ તખતસિંહજી : ૧૮૬ તઘલખ ફિરોજશાહ : ૫૯ તુઘલખ ગયાસુદ્દીન : ૧૬ ૦ તેજપાલ : ૨૫૫ તેજસી રાઉલ : ૧૮૫ તેજસ્વિસિંહ : ૨૧૮ ઘૂઘલ : ૨૦ થિરપાલ ધરુ : ૪૦ ચક્રપાલિત : ૧૧૮ ચછન : ૧૧૬ ચાચિગદેવ : ૧૫૯, ૧૭૮, ૧૯૦ ચામુંડરાજ : ૫૭, ટિ૬૮, ટિ ૬, ૧૭૮ દદ બીજ : ટિ. ૨૬ દાદરાવ : ૨૨૫ For Private & Personal use only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દિલ્હીને સુલતાન ઃ ૧૪૦ ભરાજ ! પણ, ૬, ટિટ, ઝિં ૬૯, ૨૦૮, ૨૦૯ દુજાય છે ૪૯, ૪૪ દેવડ : ૧૮૧ દેવરાજ ભાટી : ૧૭૧ દેવ રાગ : ૪૩ દેવીદાસ રાઉલ : ૧૬૫ દેશલ : ૧૭૭ ધરણીવહાર :૨૫૬ ધર્માત્ય # ૧૧૪ ધવલ : ૧૫૬, ૧૫૮ ધારાના રાજા ઃ ૨૭૮ ધારાવર્ષદેવ : ૩૨, ૧૫૮, ૨૩૯, ૨૪૦ ૨૫૮, ૨૬૧ ધવલરાજ ઃ ૨૦૮ ધ્રુવસેન ઃ ૬૩, ૧૧૪ ધંધુક ૫૮, ૨૭૮, ૨૮૮, ૨૮૯ ધાંધલદેવ : ૨૬૫ નયણુસીહ સાલકી : ૨૩૮ નરવાહન : ૨૧૮ નવઘણુ (સુંવર) : ૨૬ નળ : ૪૨ નાગ નાગાવો : ભામરાન સુ નાલના ચૌહાણ : ૨૪૯, ૨૪૦ નારાયણું : ૯૪ નાહડરાય નાગભટ : ૧૬૨ નાહડરાય : ૧૨૭, ૩૦૪ તેજીસદનેઝર ઃ ૧૧૬, ૧૩૦ નંદવન : ૨૪૨ નદ નૃપતિઓ : ૨૬ પતિ ટ પરમાર દેવડા : ૧૫૯ પરમાર રાજા : ૨૫૬ પાક પરમાર) : ૧ પીરદાનજી ડાકાર : ૪૪ પુષ્યમિત્ર : ૧૫૩ પૂરાજ : ૨૮૧ પૃથ્વીરાજ ઃ ૧૬૦ પૃથ્વીરાજ : ૨૦૭ પૃથ્વીરાજ : ૨૨૨ પ્રસિદ્ધ : ૧૬૩ પાંડવ : ૧૦૦ પાંડવાના ઉદ્ધાર ઃ ૧૦૩ પુંજ : ૧૭૩ પુંજરાજ : ૨૦૯ પૂજાળ (ચૌહાણુ) : ૪૦, ૪૨ પ્રતાપુશ્રી કાકાર : ૨૮૩ પ્રતાપસિંહ (રાણા) : ૧૬૦, ૧૬૧ પ્રતાપસિંહ : ૨૫૪ પ્રતાપસી ઃ ૧૫૯ પ્રદ્યુમ્નકુમાર : ૧૦૦, ૨૨૧ પ્રહલાદનદેવ : ૩૨, ૩૩, ૨૦૦ મંત્રી : ૧૩૭ મંદજી નીહાર : ૩૫ બધા (સેલ) ઃ ૨૪૧ પપ્પાક : બાપા રાવળ' જીએ મિત્ર-માનમિત્ર : ૨ બાપા રાવલ ઃ ૧૫૫, ૨૧૮, ૨૨૨ બાલપ્રસાદ : ૨૦૮ બાલીકુંવરી : ૨૦૬ બાલ ગોધરાણી : ૨૦ બાહડદેવ : ૯૦ બીકાજી : ૧૬, ૨૨૮ ભરત (ચક્રવર્તી–રાજય) : ૩, ૧૦, ૧૦૦, ૧૦૨, ૧૦૩, ૧૦૫, ૧૦૬, ૧૦૯ બાઈટ : ૧૫૫, ૨૧૮ ભીમદેવ (પહેલા) : ૬, ૫૭, ૫૮, ટિ ૬૮, ટિ ૬૯, ૧૪૫, ૨૨૫, ૨૦૮, ૨૮૮ ભીમદેવ (બીજો) : ૪૯, ૫૮, ૧૨૩, ૨૯૧, ૩૦૫ ભીમસહ : ૧૩૯ ભુવસિંહ : ૨૧૮ બે ઇંગલિ) : ૨૧૮ ઞદેવ (પરમાર) - ૪૧, ૧૮, ૨૮, ૩૦૪ ભાજદેવ (પ્રતિહાર) : ૧૫૫, ૧૯૮ મમ્મટ ઃ ૨૦૮, ૨૦૯ મલિક કાકુર : પ મલ્લિકાર્જુન : ૨૭ મહસિદ્ધ ઃ ૧૬૩ મમુદ્ર રાબુદ્દીન ગારી : ૪, ૧૩૪, ૧૭૧ મહમુદ બેગડા : ૨૦, ૩૦૬ મહાયક : ૨૧૮ જૈન તીથ સસગ્રહ મહારાજજી : ૧૬૧ મહારાસિંહ : મહિપાલદેવ ઠાકાર ઃ ૨૮૩ મહેન્દ્ર : ૨૦૮, ૨૦૯ માનસિંહ : ૧૬૧ : ૨૨૮ માલદેવ રાવ : ૧૬૩, ૧૯૭ માલવાના રાજા (માલવનરેશ—માલવેશ) : ૨૬, ૧૪૭, ૨૧૮, ૨૭૮ મળરાજ (સે.બકી) : ૨૭, સિંહ ૫૦, પ, ૬, કિં. ૯, સિંહ ૬૯, ૧૧૯, ૧૪૫, ૨૦૯ મેઘરાજ : ૧૬૩ મેપાઠ રાજાધિરાજ (મેવાડના રાણા) : ૧૪૦, ૨૦૬, ૨૧૮, ૨૨૭, મેકલિસંહ : ૧૮૨, ૨૧૮, ૨૨૨ મેાજદીન : ૧૬૦ મેાલદેવ : ૧૫૮, ૧૯૪ મગલિંક ઃ ઝિંક ૩૦, ૧૨૧ મુંજ : પર, ૨૭૮ યદુરાજ-કૃષ્ણ : ૧૧૬ યશોધવલ ઃ ૨૪૧ યોગરાજ : ૨૧૮ યૌવનાશ્વ : ૧૩૮ રધુસેન : ૪૦ રધવલ રાણા ઃ ૨૪૬ રણમલ ઃ ૮૬ રણમલ મહારાવ : ૨૪૬ સિદ્ધ ૩ ૨૧૮ રત્નપાલદેવ : ૧૮૦ સ્નાદિન (ચાવો) : ૯૦ રાજદે રાજદેવડા : ૨૮૩ રાજદેવ રાણા : ૧૫૮, ૨૨૪ રાજધર દેવડા ચુડા ઃ ૨૯૨ રાજધર : ૧૭૧ રાજિસંહ મહારાવ ઃ ૨૪૯ સિંહ રાણા ઃ ૧૯૧ રામ, રામચંદ્ર : ૧૦૨, ૧૦૩ રાયપાલ : ૨૨૩, ૨૨૪ રાયપાલદેવ : ૧૮૦ રાયમલ : ૨૨૨ સિંહ : ૧૦ રાયસી ( પારાવલ ) : ૧૫૮ રાવસી રાણા : ૨૦૧ રુચી રાણી ઃ ૨૦૮ રુદ્રદામાં મહાક્ષત્રપ : ૧૧૮,,૧૩૦ Page #392 -------------------------------------------------------------------------- ________________ વગ ૬: શ્રાવક, શ્રાવિકા, મંત્રી આદિની અકારાદિ અનુક્રમણિકા પs૩ સિદ્ધરાજ જયસિંહ' જુઓ સુરતસિંહ : ૧૬૦ સુરતાસિંહ : ૨૪૯, ૨૭૧ સુહાસિંહ ઠાકોર : ૧૫૯, ૨૮૩ લખમણ : ૭૨ લખમસિંહ : ૩૭ લખમસિંહ : ૩૨૨ લક્ષ : ૨૧૮ લક્ષ્મણુસિંહ રાઉલ : ૧૬૬ લાખણ રાઉલ : ૨૨૨ લાખણરાય : ૧૯૫ લાખણુસી : ૨૨૫ * લાખા ધૂરા જામ : ૧૪૫ લાખા રાણા : ૧૬ ૧ વીજલદેવ : ૯૦ વિરધવલ : ૬, ૨૦, ૯૪, ૧૩૯ વીરમદેવ ૨૯૪ વિસલદેવ : ૦િ ૧૨૬, ૧૪૦, ૧૫૯, ૨૮૧ વણી વત્સરાજ : ૧૪૬ વરસિંહ રાઉલ : ટિ. ૧૬ ૭, ૨૧૮ વૈરિસાલ : ૨૪૯ વ્યાધ્રમુખ : ટિ. ૨૩૫ શક્તિશાહ-અહમદશાહ : ૧૬૦ શાહજહાં : ૯ શાહબુદ્દીન ગોરી : ૧૯૬, ૨૬ ૧ શિલાદિત્ય : ૫, ૧૧૪, ૧૧૫ શિવભાણુ મહારાવ : ૨૪૬ શિવસિંહજી મહારાવ : ૧૫૯, ૨૭૩ શિવાજી : ૩૦ શીલ : ૨૧૮ શૃંગારદેવી : ૧૫૮, ૨૩૯, ૨૪૦ સૂરસિંહ સવાઈરાજ : ૧૬૩ સૂર્યયશા : ૧૦૦ સોઢી રાણી : ૪૨ મકરણ રાઉત : ૧૮૧ એમદાસ : ૨૯૪ સોમદેવ : ૧૫૮, ૨૯૧, ૩૦૮ સેમસિંહ : ર૯૨ સોમેશ્વર : ૧૬૦ સંપ્રતિરાજ પ્રિયદર્શી : ૨૬, ૩૬, ૫૦, ૭૯, ૮૪, ૮૫, ૧૦૦, ૧૧૬, ૧૨૦, ૧૨૨, ૧૨૮, ૧૩૦, ૧૭૩, ૧૯૩, ૨૭૧, ૨૭૬ સાંડાજીરાવ : ૨૧૨ સિંધને હમીર : ૧૪૦ સિંહ : ૨૧૮ સિંહલ : ૨૬ * સુંદર : ૧૭૬ સંસમલ ચૌહાણ : ૨૪૬ હમીરસિંહ : પર હમીર દેવડા : ૨૭૬ હમ્મીર ગૂર્જરપતિ : ૧૧૫ હમ્મીર રાણું : ૧૬ ૧, ૨૧૮, ૨૨૨ હરણસિંહ : પર હરિશ્ચંદ્ર : ટિ. ૩૦૪ હરિવર્મા-હરિવર્ધન : ૨૦૮ હેમદેવ ઠાકોર ઃ ૨૮૩ હાંસલદેવી : ૮૩ વજીનાભ : ૧૩૦ વનરાજ ચાવડા) : ૫, ૨૦, ૪૭, પર, ૫૬, ૫૭, ૬૦, ૨, ૬૯ વત્સરાજ (પડિહાર) : ૧૭૪, ૧૮૮ વયજલદેવસિંહ ઃ ૨૫૨ વર્મલાત : ૨૩૫ વલ્લભરાય : ૧૪ વલભીના ભટ્ટાક : ૧૧૮ વામન સ્થલીના ચૂડાસમા : ૧૧૮ વિક્રમસિંહ : ૨૧૮ વિક્રમાદિત્ય : ૨૬, ૧૦૦, ૧૦૬, ૧૮૭, ૩૦૪ વિક્રમાદિત્ય રાણા : ૧૬૧ વિગ્રહેશ : ૧૬૦ વિજયરાજ : ૯૧ વિતપતઈવ : ૨૪૬ વિદગ્ધરાજ (રાઠોડ) : ૧૫૬, ૧૫૮, - ૨૦૭ થી ૨૦૯ વિમલવાહન : ૧૦૦ વિસલદેવ : ૩૦૨ વિસલવિજય : ૨૮૩ વિજડરાવ : ૨૯૮ શ્રેણિક : ૩૮ સગર : ૧૦૦, ૧૬ ૦, ૧૭૧ સગરને ઉદ્ધાર : ૧૦૩ સમરસિંહ : ૧૮૮૯, ૨૧૮ સમુદ્રગુપત : ૧૧૮ સહસ્ત્રમલજી મહારાવ : ૨૫૦ સાડા જામ : ૧૪૫ સાતવાહન : ૧૪, ૨૬, ૧૦૦ સામંતસિંહ : ૧૮૨, ૧૯૦, ૨૧૮, ૨૩૮ સારંગદેવ (વાઘેલા) : ૫૬, ૨૮૩ સાલા : ૨૫૩ વર્ગ ૬: શ્રાવક, શ્રાવિકા, મંત્રી આદિની અકારાદિ અનુક્રમણિકા અક્ષયરાજ (મંત્રી) : ૧૬૧ અનુપમાદેવી : ૨૭૮ અમરચંદ (મંત્રી) : ૧૬૦ અથરાજજી : ૧૬૫ અનુપસિંહ (ભંડારી) : ૧૬ ૧ અમરી : ૬૧ અગરચંદ નાહટા : ટિવ ૯૪, ટિ અનોપચંદ જાદવજી : ૧૩ અમરદત્ત : ૬૧ ૧૬૭, ૧૯૪ અબજી ભણશાળી : ૯૭ અમલ : ૨૦૧ અચલેજ (મંત્રી) : ૧૬૧ અભય (દંડનાયક) : ૧૪૭ અમિયપાલ : ૨૧૨ અજિત : ૧૧૭, ૧૨૧, ૧૭૫ અભયકુમાર : ૧૭. અમૃતલાલ કાળીદાસ : ૯૯ અજેસીહ (મંત્રી) : ૨૫૭ અભયડ : ૭ અમૃતા : ૮૯ અડસીહ : ૩૩ અભયદ (મંત્રી) : ૧૬૦ અમેયક : ૧૦૫ અણુતિગ : ૨૧૨ અમર (ભંડારી) : ૧૯૪, ૧૯૫ અરિસિંહ ઃ ૫૭ અણુપમદે : ૨૫૭ અમરા : ૨૬૧ અલુઓ ગાંધી : ૨૨ For Private & Personal use only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ - જૈન તીર્થ સર્વસંગ્રહ આંબસિંહ : ૨૯૨ આંબા : ૨૩૦, ૨૫૦ આંબો : ૧૧૭ ઈશ્વર સની : ૮૪ ઉજમફઈ : ૧૦૭ ઉલ : ૨૦૫ ઉદયન, ઉદલ (મંત્રી) : ૪, ૭, ૧૪, - ૫૭, ૭૪, ૧૦૪ ઉલ : ૨૯૨ ઉદેશી : ૧૪૧ ઉત્તમસીહ : ૨૧૨ ઉદ્ધરણ (મંત્રી) : ૧૮૧, ૧૮૨ ઉધરણ : ૨૨૪ ઉધરણા : ૨૨૮ ઉમલ : ૨૬૫ ઉવાચન : ૧૯૦ અંબ : ૧૨૦ અંબસી : ૨૦૧ આણંદજી કલ્યાણજી : ૮૦, ૯૯, ૨૧૯ આણંદ ભણશાલી : ૯૭ આણું(નં)દ (મહામાત્ય) : ટિક : ૨૯, ૫૭, ૧૭૬, ૨૯૦ આનાક : ૯૪ આપેલ : ૧૬ ૭. આભ : ૨૦૦ આભડ : ૧૪૭ આભૂ (મંત્રી) : ૪૧, ૯૦, ૧૬૦, ૧૯૯ આમદેવ : ૨૩૯ અમદેવ : ૨૫૩ આમદેવ : ૧૪૬ આદ્મભટ : “આંબડ મંત્રી’ જુઓ આલિંગ (મંત્રી) : ૧૪, ૫૭ આહણ : ૧૮૨ આલ્વરાજ (મંત્રી) : ૩૦૦ આલ્હા : ૨૩૭, ૨૩૮ આલ્હાદન (દંડનાયક) : ૩૦૫ આદૂ : ૧૬ ૦ આવટિ : ૨૯૪ આરકરણ : ૯૮ આશરાજ : ૬૨, ૭૯, , ૧૦૧, રિ ૧૨૬, ૧૨૮, ૧૪૮ આશાદેવ : ૨૬૫ આશાશાહ : ૧૬ 1 આશક (મંત્રી) : ૫૭ આષાઢી : ૪૫, ૪૭ આસકરણજી (મંત્રી) : ૧૬ ૧ આસકરણ ઘડાવત્ ૧૯૯ આસદેવ : ૨૪૪ આસધર : ૩૩, ૧૪૯, ૨૦૦ આસપાલ : ૧૨૨, ૨૫૦, ૨૮૬, ૨૮૭ આસરાજ : ૧૬૭ આસલ : ૨૧૨, ૨૭૪ આસો : ૧૯૪ આસાક ૫૭ આસિગ : ૨૩૯ આસણી : ૨૮૭ આહલ : ૨૧૨ આહલણદેવી : ૬૨ આહિલ : ૨૪૪ આંબડ (મંત્રી) : ૪, ૨૬, ૨૭, ટિ૦ ૨૮, ૨૯, ૩૩, ૫૭, ૧૨૦, ૧૬ ૦ આંબડ : ૨૬૧ કાડ : ૨૦૧ કાન્હા : ૧૮, ૭૧, ૯૦ કામણ : ૨૭૧ કામલદે : ૨૧૪, ૨૧૫, ૨૧૮, ૨૩૩ કાલા : ૨૩ કાળા મીઠા : ૧૧૩ કિશનમલ ભંડારી : ૧૬ ૧ કાકા : ૧૫ કાકા ઠક્કર : ૨૩ કુમર : ૧૧૧ કુમારપાલ : ૯૨ કુમારદેવી : ટિ. ૧૨૫, રિ૦ ૧૨૬, ૧૪૮ કુમારસિંહ (મંત્રી) : ૫૭ કુલધર : ૧૮૧, ૧૮૨ કુલચંદ્ર : ૯૨, ૩૦૬ કૃપા (મંત્રી) : ૧૫૯, ૨૫૫ કૃષ્ણદાસજી (મંત્રી): ૧૬૧ કલ્પણ : ૪૦ કલહ : ૨૫૪ કેશવજી નાયક : ૯૯, ૧૪૩, ૧૪૪ કેસરીમલજી ચૌધરી : ૨૪૮ કાચર : ૧૫, ૧૨, ૭૩ કાચર : ૨૩૦ કારેશ્વર : ૨૪૫ કુંઅર ગાંધી : ૧૫ કુંઅરજી : ૨૨, ૨૩, ૫૫, ૬૧ કુઅસીહ : ૨૭૪ કે કુણું (મંત્રી) : ટિ. ૩૯, ૧૫૬, ૨૭૮ કુંતી : ૧૦૦ કુમારપાલ : ૨૧૪, ૨૧૮, ૨૩૩ હડ (મંત્રી) : ૧૭૩, ૧૭૭ ઋષભદાસ (કવિ) : ૧૫, ૧૬, ૧૪૮, ૨૧૭, ૨૯૧ ઋષભદાસ : ૨૪૯ સમજી : ૧૬ ૦ ક્ષેમરાજ : ૨૦૨ સેમસંહ : ૨૧૮ કઉોય : ૩૦૬ કચરા : ૨૨૯ કક્ક : ૧૮ કડ્યા : ૨૬ ૯ કવાં : ૧ ૦ કનકાદ : ૧૭૨ કપર્દિ (મંત્રી) ૫૭, ૫૮ કપર્દિ: ૧૦૫ કપૂરચંદ પ્રતાપજી સોભાવત : ૨૦૧૩ કમઠા : ૨૫૦ . કરમસી (મંત્રી) : ૧૬૧ કરમાશાહ (મંત્રી) : “કર્મચંદ્ર' જુઓ કણુરામ જયરામ : ૧૨૮ કર્મચંદ્ર (મંત્રી) : ૧૦૩, ૧૦૪, ૧૬૦ કર્મસિંહ મંત્રી) : ૧૬૦ કર્મસી (મંત્રી) : ૨૨૨ કર્મસીહ : ૧૭૮ કમાં : ૨૫૭ કાષ્ટ્ર : ૨૬ ૦ કાનમલજી સમદડિયા : ૧૯૯ કાનજી : ૨૩ કાનબાઈ મેઢ : ૨૩ ખોદા : ૨૫૭ ખીમચંદ રાગ : ૨૪૮ ખીમડ : ૧૧૧ ખીમસિંહ ભંડારી : ૧૬૧ બીમસિંહ : ૧૯ બીમસિંહ : ૨૯૨ ખમસી : ૧૭૧ ખીમાં : ૨૨૯ ખીમા , ૨૭૦ ખુશાલચંદ લમીચંદ (નગરશેઠ) : ૮, ૧૩ ખૂમા : ૨૬૫ ખેતસિંહ : ૨૧૮ Page #394 -------------------------------------------------------------------------- ________________ વગ ૬ : શ્રાવક, શ્રાવિકા, મંત્રી આદિની અકારાદિ અનુક્રમણિકા પડપ ગાંગદાસ : ૨૨૮ ખેતા : ૧૬ ૮ ખેતા (મંત્રી) : ૧૫૯, ૨૫૪ ખેતૂ : ૯૨ ખેમા : ૧૭૯ ખેલા : ૧૪ ખંગાર : ૧૯૫ ખોંદા : ૨૫૧, ૨૭૦ ઘટસિંહ : ૬૩ ધીકા : ૧૧૦ ધૂધલ : ૧૧૭, ૧૧૯ ઘોઘા (ભંડારી) : ૩૦૫ ઘેલસણ : ૨૭૧ ચાચ : 19. ચોહડ : ૧૬ ૦ ચાહિણી : ૨૦૧ ચાહિલ : ૩૦૮ ચીતર : ૧૧૭ ચીમનલાલ ઝવેરી : ૮૦ ચીમનલાલ દલાલ : ૧૬૪ ચેના ઉદયભાણ કોઠારી : ૨૧૧ ચેનસિંહજી મંત્રી : ૧૬ ૧ ચો:સિંહ : ૨૧૮ ચંડપ : ૬૨, ૧૦૧, ટિવ ૧૨૫, ટિ ૧૨૬ ચંડપ્રસાદ : ૬૨, ૧૦૧, ટિલ ૧૨૬, ૧૪૮ ગજસીંહ (મંત્રી) : ૧૭૮ ગણરાજ : ૫૫ ગદા (મંત્રી) : ૨૯૨ મલા : ૨૫૭ મહs : ૨૯૪ મહણ : ૧૮૨ માગરણ : ૨૧૮ ગોલ્હણ : ૧૮૨ ગિગન (ભાંડાગારિક) : ૧૮૨ ગીગાદેવી : ૨૩૯ ગુણદેવી : ૪૩ ગુણધર (ભંડારી) : ૧૯૪ ગુણધર : ૨૦૦ મુણુમતી : ૨૫૫ ગુણરાજ (મંત્રી, સંઘવી) : ૭, ૧૬૧, ૧૭૦, ૨૧૮ ગુણવતી : ૫૫ મુમાનચંદ બહાદરમલ : ૪૯, ૫૩ ગુલાબશાહ : ૧૨૭ મૂગિન : ૨૨૪ ગેલી : ૧૬૭ મેહા : ૨૮૦ માઈ : ૧૧૭ ગોકળદાસ નાનજી : ૧૩૦ ગોગા (મંત્રી) : ૨૮૫ નાના : ૨૮૭ ગાપ : ૨૬૨ ગોપીદાસ : ૩૦ ભાજી ટાજી : ૨૦૬ મમતીખ : ૧૩૦ મોરધન : ૨૮ ગારી : ૨૭૦ સંશ્રી : ૨૬ ૧ ગોવિંદ (સંઘવી : ૮૪ થી ૮૬, ૧૪૯ સિલ : ૧૬૩, ૨૯૦ ગાસાક : ૨૬૫ મંગાધર : ૨૨ ગંગારામ (ભંડારી) : ૧૬૧ ચંડસિંહ : ૯૦, ૨૯૨ ચંદ્રચૂડ : ૧૧૮ ચંદ્રભાણ જેતાજી : ૨૬ ૭ ચંપક (મંત્રી) : ૫૭, ૮૫ ચાંદમલજી શેઠ : ૧૬૫ ચાંપલદે : ૧૭૨ ચાંપા : ૫, ૨૦, ૫૬, ૬૧, ૨૫૦ જગૂઠ : ૫૫ જમણ : ૨૪૬ જમનાભાઈ ભગુભાઈ શેઠ : ૧૩, ૭૯ જન્મણદેવી : ૪૬ જયચંદ્ર : ૧૭૭ તમાલ : ૨૩૮ જતા : ૫૩, ૫૪, ૨૮૨ જયમલજી (મંત્રી) : ૧૬ ૧, ૧૯૧, ૧૯૨ જયમાલ : ૨૪૬ જયરામ : ૧૦૬ જયવંત : ૧૯, ૧૬૯ સિંહ : ૧૬૬ જયંતસિંહ : ૪૫, ૨૩૯ જશ : ૨૦૮ જશુ ઠક્કર : ૧૫ જસચંદ્ર : ૨૨૫ જસણ : ૨૯૪ જસદેવ : ૨૮, ૨૨૫ જસધવલ : ૨૨૫ જસપાલ : ૨૨૫ જસરા : ૪૪ * જસરાજજી ધારીવાલ : ૧૭૫ જસવત : ૨૫૦ જસહિણી : ૨૩૯ જસોધન : ૨૩૯ જાબૂ : ૨૬૧ જાગરવેલી : ૧૮૦ જાજ : ૨૧૮ જવું : ૨૩૯ જાણા : ૨૫૧, ૨૭૦ જાયેલ : ૧૪૯ જાણે : ૨૮૧ જાલણ : ૨૫૫ જાલસિંહ (મંત્રી) : ૧૬૧ જાલા : ૨૫૩ જાહ્નણ : ૫૭ જાહ્નણુદેવી : ૧૫૮ જાવડ : ૨૧૮ જાવડિશાહ : ૧૦૦, ૧૦૧, ૧૦૪, ૧૧૧ જિનચંદ્ર ઃ ૨૦૧ જિનચંદ્ર પંડિત : ૮૮, ૨૧૨ જિનદત્ત શેઠ : ૧૬૯ જિનમતી ઃ ૧૯૦ જિનવિજયજી : ૬૪, ૧૬૪ છાડા (ભંડારી) : ૩૦૫ છોટાલાલ નાનચંદ આણંદજી : ૪૮ છાંજર : ૨૨૯ જઈરાજ : ૨૫૦ જઈલદે : ૨૭૭ જગદીશચંદ્ર જેનઃ ૧૩૦, . ૧૫૪ જજનાગ : ૧૦૫ જિજજુક : ૨૬ ૧ જગડુશાહ : ૮, ૧૩૯, ૧૪૧, ૧૪૪, ૧૪૬ જગદેવ : ૨૦૦, ૨૯૦ જગન્નાથભાઈ (નગરશેઠ) : ૩૦ જગપાલ : ૩૪ જગમાલ ગોરધન : ૧૨૨ જગમાલજી કાંકરેચા : ૨૪૯ જગસિ(સી) : ૧૫૦, ૨૫૭, ૨૯૨ For Private & Personal use only Page #395 -------------------------------------------------------------------------- ________________ મહ જિસઈ : : ૨૩૭ જિસમતી : ૩૪ ધિર : ૧૨૩ જિર : ૨૧૨ જિંદ : ૨૦૮ જિંદ્રક : ૧૭૪ વી વરાજ ધનજી : ૧૨૪ જ્વરાજ રતનશી : ૯૮, ૧૪૨ વાદે : ૧૬૭, ૨૦૧ વાશાહ (મંત્રી) : ૧૬૧ ૬ : ૧૬૭ જીવાનમલજી : ૩૦૨ જૂલિ : ૧૮૪ નૂપા : ૧૮૦ જેઠા : ૧૮૫ જેઠાલાલ દીપચંદ્રઃ ૬૫ જેતપુરમા ઃ ૨૨૮ જેતૂ : ૨૭૪ જેસલ ઃ ૧૫ જીંગ : ૨૨૮ ચૈત્રસિંહ ( મહામંત્રી ) : ૧૫, ૪૬, ૧૯૦ જોગડ : ૨૨૫ જોપાલ ઃ ૨૧૨ જોરાવરમલજી ( ખજાનચી ): ૨૫૦ જોલા : ૧૫૦ જખક : ૫૫, ૬૭ જખૂ : 9 નખ મંત્રી ) : પ્રક જ્ઞાનમલજી (મત્રી) : ૧૬૧ ઝાંઝણ ( મંત્રી ) : ૧ ઝાંઝણ (મંત્રી ) : ૧૬, ૩ ઝાંઝણ : ૨૫૭ ઝવેરચંદ ઃ ૯૮ ટિકમયદ કેસરીસિદ્ધ અણુશાળી : ૨૫૦ ડાહા : ૨૦૧ ડાહા પડિત : ૨૩૫ ડાહ્યાભાઈ લાલભાઈ નવલખા : ૩૧ ડુંગર : ૧૧૭ ડુંગરજી : ૧૪૦ ડુંગર (કવિ) : સિં ૧૪, ૧૭ ડુંગર મહેતા : ૫૫ ઢાલજી : ૨૨૯ તલકશી શાહ : ૯૮ તાનસી : ૨૦૧ તારાચંદ (ભડારી) : ૧૬૩, ૧૯૫ નારાય૬ ( મંત્રી ) ૧૬તિમિદ – ૧૮૨ તુલ : ૧૮૨ તેજપાલ ઃ ૧૬૦ તેજપાલ : ૨૪૬ તેજપાલ ( મંત્રી ) : ૧૯, ૨૦, ૨૭, ૧૦૧, ૧૧૬, ૧૧૯, કિ ૧૨૫, ટિ ૧૨૬, ૧૨૭, ૧૪૮, ૨૦૦, ૨૦૮, ૨૯૧, ૨૯૨ તેજપાલ ( મંત્રી ) ૬૧ તેજપાલ સેાની : ૧૫, ૧૦૪ તેજલદે ઃ ૨૩ તેજસી શાહ : ૯૭ તેજસંહ : ૧૫૯ ત્રિભુવન (મંત્રી ) : ૨૩૩ ત્રિભાવન : ૨૬૨ ત્રિભોવનદાસ મચદ : ૧૨૦ થલક : ૨૧૦ થાહરુ : ૧૭૨ થિરદેવ : ૨૦૦ થિરપાલ : ૨૧૨ થીરુશાહ ઃ ૧૬૪, ૧૬૫, ૧૭૧, ૧૭૨ થ્રેડ : ૧૪૯ થાંથા : ૨૧૩ દવ : ૨૫૪ દત્ત : ૧૦૦ દમયંતી : ૮૨ દમણી : ૨૫૩ યાલદાસ ( મંત્રી ) : ૧૬૧ લપતભાઈ મગનલાલ ઃ ૧૧૦ દલીચંદ કીકાભાઈ : ૧૦૭ દશરથ : ૨૯૦ દસના ઃ ૨૫૦ સાઢા : ૧૯૭ દાહવ ઃ ૩૦૬ દીપચંદ સુદઃ ૩૧ દીપા : ૧૭૦ દુĆભ : ૧૭૫ જૈન તી સસંગ્રહ દુર્લભ : ૨૪૫ દુસા ( મત્રી ! ! ૧૬ દા મંત્રી ) : ૨૨૨ દૃા : ૨૨૪ }પમા : ૨૯૪ દેપસા : ૨૨૪ દેપાલ : ૨૨, ૨૩ દેપાલ : ૧૧૧ દેપાત્ર (મંત્રી) : કિવ ૧૨} ફ્રેન્હાજ : ૨૨૫ દેણુ : ૨૧૨ દેહુણ : ૩ ૦૩ દેલ્લા ઃ ૧૮૯ દેલા : ૧૯૪ ચંદ વાયદઃ ૧૦૨ દેવચંદ્ર : ૪૫ દેવચંદ્ર : ૧૩૯ દેવચંદ્ર ઃ ૧૭૫ દેવચંદ્ર : ૨૦૧ દેવજી કાઠારી : ૨૪૯ દેવજી છેાડ : ૨૪૭ દેવ : ૧૮૯ દેવધર : ૧૯૦ દેવધર : ૧૯૯ દેવધર : ૨૬૭, ૨૩૮ બનામ : ૨૨૫ દેવરાજ ૧૪૩, ૧૪ ૧૫૦ દેવસી : ૧૬૯ દેવસીહ ( મત્રી ) ઃ ૨૫૭ વસેન પોત ઃ ૧૧ દેવહત્ (મંત્રી) : ૧૮૦ દેવા : ૨૮૧ દેવીચંદ તારાચંદ : ૨૩૨ પછી હું મબી) : 11 દેવગ : ૧૯૦, ૨૬૨ દેસલ : ૧૭૬ દેસલશાહ : પ દેડ : : ૧૬૦ દાતમંદ પુ. બડિયા : સિંહ ૧૨૧ દાહટ્ટી : પ ધચંદ્ર : ૧૪૯ ધણવદ ધપતિ છ વણપાલ : ૨૧૨ Page #396 -------------------------------------------------------------------------- ________________ વગ ૬ : શ્રાવક, શ્રાવિકા, મંત્રી આદિની અકારાદિ અનુક્રમણિકા પણs. નેહાલાલા : ૭૧ નૈણા (મંત્રી) : ૧૬૦ ધનસિંહ : ૨૯૦ ધણસીહ : ૨૫૭ ધણેસર : ૨૩૭ ધતસિંહ : ૨૦૧ ધત્રી : ૧૬૭ ધનદ : ૧૯૯ ધનપતસિંહજી : ૧૦૧, ૧૦૯ ધનપાલ (મંત્રી) : ૨૯૦ ધનપાલ (કવીશ્વર) : ટિ ૨, ૨૨૮, ૨૭૮, ૩૦૪ ધનરાજ : ૮૬ ધનરાજ મૂતા : ૧૬૫ ધનસિંહ : ૧૬૩ ધનેશ્વર : ૨૩૭, ૨૩૮ ધન્ના ધરણા : જુઓ ધરણ : ૨૨૫ ધરણુંક), ધરણગ શાહ (મંત્રી): ૧૬ ૧, ૨૧૪ થી ૨૧૯, ૨૩૩ ધરણિગ : ૧૧૭, ૧૧૯ ધરમઈ : ૧૬૭ ધરમચંદ કામદાર : ૩૮ ધરમચંદ તારાચંદ : ૩૦૨. ધરમતી : ૨૩૭, ૨૩૮ ધરમદાસ : ૧૦૮ ધરમાં સંધવી : ૧૬૯ ધર્મદાસ : ૨૨, ૨૩ ધર્મશી : ૧૧૩ ધવલ : ૨૬, ૨૯૪ ધવલ : ૧૨૦ ધવલ (મંત્રી) : ટિ. ૨૯, ૫૭, ૧૨૦ ધારણ : ૨૧૩ ધામતી : ૨૧૩ ધારદે : ૧૬૯, ૨૧૮ ધારા (મંત્રી) : ૨૨૨ ધાહિલ : ૩૦૮ ધીરા : ૨૫૭ ધંધલ : ૧૯૬ ધાંધલ (મંત્રી) : ૨૮૦ ધાંધલ : ૨૯૯ ધાંધા : ૨૬૫ ધમસી : ૧૬૯ નગીબાઈ : ૨૦૫ નથમલજી (મંત્રી) : ૧૬૧ નમ : ૨૬ ૧ નથણ : ૨૭૭ નરદેવ : ૨૩૭ નરદેવ : ૨૫૫ નરદેવ પહી : ૨૫૭ નપાલ : ૧૧૮ નરશી કેશવજી : ૧૦૬, ૧૨૨ નરશી નાથા : ૧૪૩, ૧૪૩ નરસિંહ : ૧૬૬ નરસિંહ : ૧૯૫ નલધર : ૨૦૫ નાગ : ૨૦૮ નાગડ : ૨૨૫ નાગડ (મંત્રી) : ૨૪૦ નાગદેવ : ૧૮૯ નાગદેવ : ૨૬૨ નાગપાલ : ૯૨ નાગપાલ : ૧૮૨ નાગલ : ૧૪, ૯૪ નાગશી કેશવજી : ૧૪૩ નાગથી : ૯૨ નાગેંદ્રસુત : ૨૯૪ નાનકજી : ૧૮૪ નાનેતિહડ : ૧૭૪ નામ : ૨૭૦ નારાયણ : ૧૫૬, ૧૯૮ નારાયણ : ૨૨૯ નારાયણ (ભંડારી) : ૧૬ ૩, ૧૯૫ નારાયણ મૃતા (મંત્રી) : ૧૫૯, ૨૩૨ નારંગબાઈ : ૨૩૫ નાજી (સેનાપતિ) : ૧૬ ૧ નાહક : ૨૦૮ નાહત (મંત્રી) : ૧૫૪, ૧૫૫, ૨૨૮, પઉમિણી : ૧૮૨ પજજક : ટિવ ૬૮, ટિ ૬૯ પતરાજ : ૮૬ પથિમિદેવી : ૧૨૬ પદમશી : ૧૪૦. પદમાં : ૨૨૯ પદ્મ : ૨૦૧ પદ્મચંદ્ર : ૧૪૯, ૧૫૦ પદ્ધસિંહ : ૯૭, ૧૨૧ પદ્મસિંહ : ૧૨૬ પદ્મસિંહ : ૧૬૦ પાસીહ : ૨૪૨ પાસીહ : ૨૫૩ પદ્માવતી : ૬૦ પરવ(વત : ૧૫, ૭૧, ૯૦ પાતા : ૯૨ પાતાક : ૬૨ પાતાક : ૧૬ ૭ પાત્ : ૧૮૦ પારસ : ૧૭૫ પાસ : ૧૯૬ પાર્વતીબાઈ : ૧૩ પાર્શ્વનાગ : ૭૦ પામ્હણ : ૨૪૬ પાહણ : ૨૫૩ પાહા : ૨૧૩ પાલ્ડા : ૨૩૭, ૨૩૮ પાલ્ડા : ૨૬૮ પાસ : ટિ૦ ૬૯ પાસઉ : ૧૬ ૭ પાસવીર રાયમલ : ૧૪૩ પાસિલ : ૧૪૬ પાસિલ : ૨૮૫, ૨૮૬ પાસુ (ભંડારી) : ૧૮૯ પાહિણ : ૯ પાહૂ : ૧૬૦ પુણ્યપાલ : ૨૦૧ પુનસિંહ : ૩૦૭ પુનસીહ : ૬૨, ૭૯ પુનસીહ (મંત્રી) : ૨૮૦ પુના : ૨૯૪ પુનાક ટિ૪૬ પુનિગ : ૩૦૭ નગરાજ (મંત્રી) : ૧૬ ૦ " નગીનદાસ : ૩૦ નગીનચંદ કરમચંદ : ૪૪ નગીનચંદ કપૂરચંદ : ૩૨ નગીનદાસ ઝવેરચંદ : ૩૦ નિય–નીના : ૫૭, ૬૯, ૭૦ ને (મંત્રી) : ટિ ૨૯, ૫૭, ૨૮૮ ને : ૧૬ નેણસિંહ : ૯૭ સુસી મૃતા (મંત્રી) : ૧૬ ૧, ૧૭૩, ૧૯૧ તેમડ : ૧૪૦, ૨૦૦, ૨૦૧ નેમિચંદ્ર : ૫૭ નેમિદાસ : ૧૯૫ નેસિરિ : ૩૦૬ For Private & Personal use only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પુનસર (પૂર્ણશ્રી) : ૨૮૦ પૂજા શાહ ઃ ૨૩૯ પૂનમ : ૨૫૭ પૂનમતી : ૨૬૧ પુનસિંહ : ૧૨૨ પુનસી (એથી) : ૧ પૂનસી ઃ ૧૭૧ જૂનાશાહ : ૧૧૭ પૂરણુચછ નાહર : ૧૯૩, ટિ૦ ૨૬૭, ૨૬૯ પરભદ્ર : ૨૦૮ પૂરી : ૧૬૭ પૂર્ણ : ૧૧૧ પૂહુસિંહ (કાઠારી) : ૧૧૭ પૃથ્વીપાલ (મામા)ઃ ૧૪, ૨૪, પ, ૧૭૫, ૨૯૦ પૃથ્વીરાજ (ભંડારી) ૧૬૧ પેથડ (કુર) : ૬૨, ૨૯૨ પેરડ (મંત્રી) ૭, ૯, ૪૧, ૪૪, ૭૧ થી ૭૩, ૯૦, ૯૨, ૯૫, ૧૦૧, ૧૫૬, ૨૭૯, ૩૦૦ પેથા : ૧૬૭ પેમા : ૧૭૯ પોપટલાલ ધારશી : ૯૮, ૯૯ પેડીબાઈ : ૨૨, ૨૬ પાસિલ (ડારી) : ૧૧ પાંચા : ૧૬૮ પાંચા : ૨૬૦ પાંસિલ : ૨૪૪ પુનદેવ ઃ ૨૫૩ પૂજા : ૨૦૦ પ્રદ્યુમ્ન ઃ ૧૦૯ પ્રઘન (મહામાસ) : żિ ૬૮, સિંહ પ્રાગ્મલજી ઃ ૧૪૦ પ્રેમચંદ રાયચંદ : ૩૦, ૧૨૦ પ્રેમચંદ લવજી મેાદી : ૧૦૭ પ્રેમચંદ હ્રસાળ : ૨૧૧ પ્રેમલદે : ૧૬૭ પ્રેમાભાઈ તેમાભાઈ : ૧૦૩, ૧૨૪ કુનરુશાહ ઃ ૨૫૫ દકઃ ૩૧ ફુચ’બાઈ (સધવા) : ૧૨ અચ્છરાજજી (મંત્રી) : ૧૬૦ બજાઇ કર બહુ અલી : ૨૦૧ ગાંધી : ૨૨, ૨૩ હારમા (ડારી : ૧ બહુદેવ : ૪૩ બાલચંદ્ર : ૯૨ બલદેવ : ૧૯૩ બા : ૨૬, ૪૦, ૫૭, ૯૩, ૧૦૦, ૧૦૪, ૧૦૫, ૧૨૦, ૧૨૬, ૧૮૧ ભાડ : ૧૦ ભાડ : ૨૧૦ મુદ્દવમાં : ૯૧ સુધા : ૨૬૦ મેચાસ માનવામઃ ૧૩ મેલા : ૨૯૪ ઘેલા (ડારી) : ૧૧ ખેડા : ૨૫૭ એહિત્ય ઃ ૧૬૦ એહિધ(ત્ય) : ૩૬ અમન ઃ ૧૧૭ ભવદેવ : ૧૭ ભણશાળી : ૩૦, ૧૭૧ ભાગચંદ (મંત્રી) : ૧૬૦ ભાગચંદ્ર સાની : ૨૦૪ માનાક ભાડારી ૧૬૩, ૧૪૪, ૧૯૫ 10 ભાનુ : ૧ ભામાશાહ (મંત્રી) : ૧૬૦, ૧૬૧ ભારમલ ઃ ૧૬૦ ભારમલ તેજશી : ૧૪૩ ભાવચંદ્ર : ૧૭૯ ભાવડ : ૧૨૧ ભાવલદે : ૨૦ ભાસુલ : ૧૭૪ ભીખચંદ માણેકચંદ : ૨૪૯ ભીમ ઃ કર ભીમ (મત્રી ઃ ૬ ભીમ (સધતિ) : ૨૮૦ ભીમસી : ૧૬૯ ભીમા : ૧૬૩, ૨૯૦ બીમા : ૧૯૪ ભીમા : ૨૫ર ભીમાશાહ : ૨૯૨ નિષાદ વચદ ૪ ભુવા : ૨૦૦ ભુવનચંદ્ર : ૧૪૯, ૧૫૦ જૈન તી સસમતુ ભુવનપાલ : ૩૦ : ભુવનેશ્વર : જર ભવર્મલ નાહટા : ટિ ૯૪ નુભવ : ૧૧૭, ૧૧૮ મગનલાલ કરમચંદ : ૧૧ મા : ૨૧૮ બિર : ૦૨ ધન : ૨૧૯ મનસુખભાઈ ભગુભાઈ : ૭૪, ૧૧૨, ૨૫૬ મૂના : ૨૫૦ મતી : ૯ મયામલજી : ૨૪૯ યર (મંત્રી) : ૨૨૨ મરુદેવા : ૧૦૩ મુલ્ય : ૧૫ મલ્લ (ભાંડશાલિક) : ૧૭૨ મદન (મામા) : કર, ૨૨ દેવ : ફિ ૧૨૪, ૧૯ પ્રસિદ્ધ ઃ ટ પ્રસિદ્ધ કરવ : મહવદ વહેારા : ૨૨૯ મહિપતિ (મંત્રી) : ૬૧ મહિંદુ (મંત્રી) : ૨૯૦ મહીપાલ : ૧૫૯, ૨૮૧ મહીરાજ : ૧૬૭ મહેતાબબર : ૧૧ મહાકમચંદજી મહેતા : ૨૦૫ માણિક : ૨૦૦ માણેકચંદ : ૮ માણેકબાઈ : ૧૩ માણેકબાલ મનસુખમાઈ : ૧૩, ૧૯૫ માણેકલાલ મેળાપ ઃ ૩૧ માદા ઃ ૧૭૬ માધક : ૨૭૪ માનિ ભોજરાજ : ૧૨૪ માનસિ મેઘજી : ૧૨૦ માના (ભંડારી) : ૧૬ ૧ માનાજી : ૪૯ મા : ૧૬૭ માલ ઃ ૧૭૬ માલદેવ ; ૭૯, ૧૦૧, ૧૨૩, ૧૨૪ માલવ : ૧૪૫ માંલા સંઘવી : ૧૬૯ માલાશાહ સકલેચા : ૧૪૫, ૧૮૪ થી ૧૮૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ વગ ૬: શ્રાવક, શ્રાવિકા, મંત્રી આદિની અકારાદિ અનુક્રમણિકા વધવલ : પ્રિ. ૬ યશૈધવલ : ૨૬૩ યભટ : ૨૩૭ યશરાજ (મહામાત્ય) ટિ૬૮, ટિ ૬૯ યશરાજ : ૧૫૦ યશવીર : ૧૫૦ યશવીર : ૧૮૯ થશે વીર : ૨૨૨ યશવીર (મંત્રી) : ૧૮૯, ૧૯૦ યશપાલ (કવિ) : ૪૧ યાંય : ૨૪૪ મીઠા સુંદર : ૧૧૩ મીઠાંબાઈ : ૧૪૦ મુકુરચંદ : ૧૮૬ મુતાછ અખયચંદ : ૧૮૬ મુનિચંદ્ર : ૧૯૭ મૂલ : ૨૭ મૂલદેવ : ૩૬, ૧૮૨ મૂલુ : ૨૮૦ મૂલચંદ મયાભાઈ: ૧૦૭ મૂલચંદ હીરાચંદ : ૯૩ મૂળા : ૧૫ મેઘરાજ : ૧૭૨ મેઘા : ૧૯ મેલકશાહ : ૧૨૩ મેલા : ૧૧૭ મહાજંલ : ૨૪૬, ૨૪૭, ૨૫૦ મેળાપચંદ આણંદચંદ : ૩૧ મખૂ : ૭૧ મેણુશી તેજશી : ૧૪૦ મોતી કલા : ૨૧૩ મેતી છ વરદાનજી : ૨૧૩ મોતીલાલજી : ૨૫૦ મોતીશાહ : ૧૦૮ મેહણ : ૯૨, ૨૫૭ મોહન : ૨૫૩ મેહનલાલ વલ્લભદાસ : ૧૦૨ મંછુભાઈ તલકચંદ : ૩૦ મંડન (મંત્રી) : ૧૫૯ મંડલકર : ૨૧૮ મંડલિક (સંઘવી) : ૨૯૩ મંદોદરી : ૨૦૧ માંગણ: ૨૧૮ માંડણ (સંઘવી) : ૨૧૧ મુંજલદેવી : ૨૪૬ મુંજાલ (મહામાત્ય) : ૫૭ મુંજાશાહ : ૩ મંજિગ (મંત્રી) : ૩૦૨ મેંટ : પર રધુકા : ૭૬ રઘુનાથ (ભંડારી) : ૧૬ ૧ રતન : ૯ રતનચંદ દેવચંદ : ૨૪૮ રતનશાહ : ૮ રતનશી દામજી : ૧૪૩ રતનસિંહ (સંઘપતિ) : ૫૬ સ્તનાદે : ૬૧ રતની : ૨૫૫ રત્ન : ૧૧૭, ૧૨૧ રતનપાલ : ૨૪૨ રત્નસિંહ : ૨૯૨ રત્નસિંહ (મંત્રી) : “રત્નાશાહ’ જુઓ રત્નસંહ (ભંડારી) : ૧૬૧ રત્નાદે : ૨૧૮ રત્ના : ૨૩૩ રત્નો : ૨૭. રત્નાશાહ (મંત્રી) : ૧૬ ૧, ૨૧૪, ૨૧૫, ૨૧, ૨૧૮, ૨૩૩ અણુશાહ : ૩૭ રલિહક : ૨૩૯ રહૃણ : ૨૩૯ રવિચંદ : ૫૪ વિજેઠી (કવિ : ૧૭૧ રાખવદેવ : ૧૭૪ રાઘવ : 1 કપ રાજચંદ્ર : ૮૪ રાજદેવ : ૧૮ રાજસિંહ : ૪૦ રાજિયા-વરિયા : ૨૪ રાણિગ : ૧ર૦ રાણ : ૨૫૫ રામ : ૧૫ રામ : ૨૬ ૧ રામ : ૨૬૫ રામકરણજી : ટિ. ૧૫૬ રામજી : ૧૫ રામદેવ : ૨૦૫ રામદેવ : ૨૧૩ રામદેવ (મંત્રી) : ૧૬ ૧ રામસિંહ : ૨૦૨ રામસિંહ : ૧૧૭ રામસિંહ મૂતા : ૧૬૫ રામસીહ : ૨૫૭ રામા (મંત્રી) : ૧૬૧ રાપસી : ૨૨૪ રાયકુંવરી : ૨૦૧ રાયચંદ (મંત્રી) : ૧૬ ૧ રાયચંદ જેચંદ : ૧૩૮ રાયચંદ નથમલજી મૂતા : ૨૫૮, ૨૫૯ રાયસિંહ : ૯૭ રાયસિંહ સુરાણું : ૧૯૯ રાયલી : ૬૭ રાદ : ૨૫૭ રાજ્હદે : ૨૫૪ રાહા : ૨૧ ? રાલ્લાક : ૧૫૮ રાવણ : ૨૦૧ રાહક : ૨૦૧ સદા : ૨૮૦ રૂપચંદ ભીમસિંહ : ૯૯ રૂપાદેવી : ૯૫ રોધેય : ૧૦૫ પિમુણિ : ૧૯૭ રોહિણી : ૧૮૫ રંગ કેકારી : ૫૫ રાંક : ૧૧૦ યદુવીર ( ભંડારી) : ૧૯૪ યશશ્ચંદ્ર : ૩૦૬ થશધર : ૨૩૭ થશાદેવ : ૧૪૭ યશાદેવ : ૧૯૦ યાદેવ ણાવક : ૨૩૪ યશોદેવ (સેનાપતિ) : ૨૧૦. લક્ષાબા (સંઘપતિ) : ૧૧૭ લટ : ૧૯૭ લક્ષ્મણ : ૧૫૦ લક્ષ્મણ : ૨૫૨ લક્ષ્મણચંદ (મંત્રી) : ૧૬૦ લક્ષ્મીચંદ (ભંડારી) : ૧૬૧ લક્ષ્મીચંદ પ્રાગજી : ૧૨ ૦ લક્ષ્મીદાસ : ૩૦ લિમીદાસ : ૯૯ લક્ષ્મીધર : ૨૦૦ લીધર : ૨૧૩ લક્ષ્મીબાઈ : ૧૮૫ For Private & Personal use only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ જૈન તીર્થ સર્વસંગ્રહ લક્ષ્મીબાઈ : ૧૧૦ લક્ષ્મીસિંહ : ૨૧૮ લખણ : ૧૮૦ લખમણ : ૧૭૬ લખમણ : ૨૩૯ લખમીચંદ : ૮ લખમીચંદ મૂતા : ૧૮૬ લલતપાલ : ૨૭૦ લલિતાદેવી : ૧૨૫ લવણુપ્રસાદ : ૯૪ લહર (મંત્રી) : ૫૭ લહર (દંડનાયક) : ૬૯ લાખણ : ૧૬ ૭, ૧૬ ૮ લાખણું : ૨૫૩ લાખા : ૧૪૬ લાખા : ૧૮૦ લાખા : ૨૧૮ લાખા (મંત્રી) : ૨૨૨ લાખા (સંઘવી) . ૧૬૯ લાખાવત : ૧૮૦ લાલદે : ૧૬૯ લાખ્ખ : ૧૯૪ લાઠી : ૧૧૩ લાડકા ગાંધી : ૨૨ લાધા : ૨૨૮ લાધા : ૨૨૯ લાલચંદ્ર ભ. ગાંધી : :૧૮, ટિવ ૨૭, ટિ. ૩૭, ટિવ ૫૮, ટિ. ૧૫૬, વખતચંદ ખુશાલચંદ : ૧૧ વચ્છ : ૩૦૬ વચ્છરાજ : ૨૦૫ વસ્થા : ૨૯૪ વયિા –રાજિયા : ૧૬ વજેસીહ : ૨૫૭ વના ખુમાજી : ૨૬૬ વય : ૬૦ વરજંગ (સંઘવી) : ૧૭૯ વરણુગ (મહત્તમ) : ૨૬, ૪૭ વરતા : ૫૫ વરદેવ : ૨૦૦ વરદેવ : ૨૧૩ વરદેવ : ૨૬૩ વરસિંહ (મંત્રી) ઃ ૧૬ ૦ વરસીંગ : ૨૬૨ વર્ધમાન : ૩૩ વર્ધમાન : ૫૩, ૫૪ વર્ધમાન : ૧૪૯ વર્ધમાન : ૨૧૩ વર્ધમાન : ૯૭, ૯૮, ૧૨૧, ૧૪૯ વર્ધમાન વજેચંદ : ૨૪૯ વસાહ : ૧૪૭ વસુંધરી : ૧૫ વસ્તપાલ : ૬૧ વસ્તુદેવ : ૧૭ વસ્તુપતિ : ૧૧૧ વસ્તુપાલ-તેજપાલ (મંત્રી) : ૬, ૯, ૧૦, ૧૮, ૨૭, ૪૬, ૪૯, ૫૮, ૬૨, ૭૯, ૯૧ થી ૯૫, ૯૮, ૯૯, ૧૦૧, ૧૦૯, ૧૧, ૧૨૫ થી ૧૨૮, ૧૪૮, ૧૬૧, ૧૯૦, ૨૮૮, ૨૯૧, ૨૯૨, ૩૦૫ વસ્તુપાલ : ૨૫૭ વસ્તુપાલ : ૨૮૨ વાગ્લટ : બાહડ’ જુઓ વાઘજી : ૧૫ વાલ : ૩૦૫ વાછી : ૬૧ વાધૂયન : ૫૭ વામન : ૨૬૧ વાહા : ૨૫૯ વાલ્હી : ૨૭૧ વાસિગ : ૩૦૬ વિજયસિંહ : ૨૫૩ વિજાક : ૧૮૯ વિમલશાહ (મંત્રી) : ૬, ટિ ૨૯, ૬૯ ૫૭, ૫૮, ૧૦૩, ૨૨૫, ૨૭૮, ૨૮ ૦, ૨૮૮ થી ૨૯૦ વિમલા : ૨૦૧ વિમલી : ૧૬ ૭ વિરૂપ–વસ્તુપતિ : ૧૧૧ વીકા : ૬૦ વિકા (મંત્રી) : ૧૬૦ વિજા : ૯૦ વીજડ : ૧૬૩, ૨૯૦ વીદા (સંધવી) : ૧૬૮, ૧૭૦ વીદા : ૧૭૯ વીર : ૨૮ વીર (ત્રી) : ૫૭ વીર : ૧૦૫ વીરક : ૧૯૦ વીરદાસ : ૨૩ વીરદેવ (ભાંડાગારિક) : ૧૮૦ વીરદેવ : ટિ ૪૬ વીરપાલ : ૬ ૭ વીરપાલ : ૨૫૦ વીરબાઈ : ૯૯ વીરસિંહ : ૨૧૮ વીરા : ૧૧૧ વીરા (મંત્રી) : ૧૮૨ વીરા : ૩૪ વીરી : ૨૫૭ વીરાંબાઈ : ૨૨ વીલ્હાજી : ૧૬૦ વિદ્દ : ૨૪૨ વીહ્નણ : ૧૨૨ વીસલ : ૮૪ વીસલ : ૧૮૯ વૃદ્ધભાણજી (રહસ્ય મંત્રી) : ૧ ૬૧ ઘૂંટદિ : ૨૯૪ વેલજી માલુ : ૧૪૩, ૧૪૪ વેહલ (મહામાત્ય) : ટિ૬૮, ટિ ૬૮ વિલા : ૧૮૨ વિલાક : ૧૯ વેસ્ટ : ૧૮૩ વાગી : ૨૦૫ સિરિ : ૨૪૪ વિરત : ૨૧૮ વૈરસીઝ (મંત્રી) : ૧૬૧ વંશપાલ : ૨૧૮ વાંક : ૧૧૦ ૧૬૪ લાલબાઈ : ૨૩ લાલિગ : ૧૬ ૩, ૨૯૦ લાવણ્યસિંહ : ૨૯૧, ૨૯૨ લાસદેવી : ૨૫૩ લીલાશાહ : ૨૦૪ લૂણુકરણ : ૧૬ ૦ લૂણસિંહ : ૨૯૨ લુણિગ : ૧૦૧, ૧૪૮ ભૂણિગ : ૨૫૨ લાલા : ૧૬૭ લેહદેવ : ૧૪૯ લાંગલી : ૧૯૩ લીંબા : ૨૩૩ લુબા : ૨૫૩ વઈચ ગાંધી : ૧૧૭ વઈજલ : ૩૬ For Private & Personal use only Page #400 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૬: શ્રાવક, શ્રાવિકા, મંત્રી આદિની અકારાદિ અનુક્રમણિકા wa વિંધ્યાદિત્ય : ૯૨ શક્તિકુમાર : ૨૧૮ શાણરાજ : ૧૧૭, ૧૧૮ શામજી જેઠાભાઈ : ૧૪૩ શિખરસિંહ : ૧૮૧ શિવગણ: ૨૪૩ શિવજી નેણશી : ૧૪૩, ૧૪૪ શિવરાજ : ૧૬૭ શિવરાજ : ૨૫૦ શિવા : ૧૦ શિવાદેવી : ૩૦૬ શુક : ૧૦૦ શુચિવર્મ : ૨૧૮ શુભંકર : ૧૯૦ શુભાકર : ૮૮ શિક : ૧૦૦ શનિ : ૩૦૬ શંકરમણિઃ ૧૬૧ શં૫ : ૨૦૮ શાંતિ : ૬૭ શાંતિદાસ (નગરશેઠ): ૮, ૯, ૧૨:૩૦, ૯૯, ૨૯૪ શાંતિદાસ (દેશી) : ૯ શાંબ : ૧૦૦, ૧૦૯ સમદ (મંત્રી): ૨૨૨ સમધર : ૧૬૦ સમરસિંહ–સમરાશાહ : ૧૫, ૫૯, ૧૦૪, ૧૮૩ સમરસિંહ શેની : ૧૧૭, ૧૧, ૧૨૧, ૧૨૩, ૧૨૪ સમરેજ (સેનાપતિ) : ૧૬૧ સતાણુજી : ૩૦૨ સરૂપદે : ૨૫૦ સરૂપદે : ૧૯૧ લક્ષણ : ૧૮૯ લખ : ૧૧૭ સલખ : ૧૧૯ સલખા (મંત્રી) : ૨૫૭ સલખણ : ૧૮૨ સલખણું : ૨૦૦ સલખણ : ૨૫૩ સલખણસિંહ (મહામાત્ય) ઃ ૧૨૬, ૧૨૭ સવા સમજી : ૧૦૬ સવાઈ રામજી બાફણું : ૧૭૧ સહજપાલ : ૮૪ સહજિગ : ૨૧૩ સહજિગ : ૨૬૪ સહ : ૧૨ સહજૂ શાહ : ૮૪ સહકૃપાલ (મંત્રી) : ૧૬૦ સહદેવ : ૫૫. સહદેવ : ૧૮૬ સહદેવ : ૨૦૧૩ સહદેવ : ૨૫૫ સહદેવ : ૨૬૩ સહદેવ : ૨૬૯ સહસા (સંઘવી) : ૧૯, ૨૯૪ સહસ્ત્રખણ : ૧૮૩ સાકરચંદ લાલભાઈ : ૩૦ સાકરચંદ પ્રેમચંદ : ૧૦૭ સાગરદત્ત (સાર્થવાહ) : ૨૧ સાજણ : ૧૧૭ સાજણસિંહ (અરડમલ, એશિવાલ ભૂપાલ દેસલહરા) : ૧૫, ૭૩ સાંઝણ : ૧૧૪ સોઢા : ૧૮૦ સાદૂ-હોલ (મંત્રી) : ૨૨૨ સાધારણ : ૧૬૭ સાપૂત : ૩૦૬ સામેલ : ૧૧૭, ૧૨૯ સામંત : ૨૭૧ સામંત : ૧૯૦ સામંત (મંત્રી) : ૨૭૬ સામંત (મંત્રી) : ૨૭૧ સામંતસિહ : ૧૯૦ સામંતસિંહ (મંત્રી): ૧૨૬, ૧૨૭ સાણ્વિય વણિઃ ટિ ૬૯ સાયર (મંત્રી) : ૨૨૨, ૨૨૩ સારાભાઈ ડાહ્યાભાઈ : ૭૯ સારાભાઈ નવાબ : ૮૦ સારંગ : ૨૦૧ સારંગદેવ : ૯૨ . સાલિગ : ૧૧૭ સાલિગ ઃ ૨૧૮ સાલિગ : ૨૨૯ સાલિગ (સંઘવી): ૨૯૪ સાલ્હા (પ્રધાન) : ૨૯૪ સાહડ : ૨૫૭ સાહણ : ૯૨ સાહાર : ૧૭૫ સિગડા : ૨૧૨ સિદ્ધ : ૧૦૫ સિદ્ધપાલ : ૫૭ સિરપાલ : ૨૫૭ સિરપાલ (શ્રીપાલ) : ૨૮૧ સિરિયાદ : ૬૧ સિરિયાદ : ૨૫૭ સીતા : ૬૨ સીતાપચંદજી નાહર : ૯૯ સીતૂ : ૮૬ સીપા (સંઘવી) : ૨૪૬, ૨૪૭, ૨૪૯ સીરેમલ બલાઈ : ૧૭૫ સીલનાગ : ૧૪૭ સીહા (મંત્રી) : ૨૨૨ સીહા : ૨૩૮ સીહા : ૨૪૨ સીહા : ૨૭૧ સુજાન : ૨૧૮ સુદર્શન : ૨૬, ૨૮ સપ્રદેવ (મંત્રી) : ટિ૦ ૨૩૫ સુભકર : ૨૧૩ સુભદ્રા : ૭૬ સુભદ્રા : ૨૨૨ સુમતિધરની પુત્રી : ૧૨ સુમદેવ : ૨૫૫ શ્રીકરણ : ૧૬૦ શ્રીદેવી : ૫, ૫૬ શ્રીધર : ૧૭૧ શ્રીપાલ કોઠારી : ૮૪ શ્રીમતી : ૨૮૮ શ્રીવ : ૧૯૩ સખજી વેરા : ૧૧૩ સચવીરા : ૨૫૦ સભ્યો : ૧૬૭ સગ્ન સંઘવી : ૧૬૯ સજજન (દંડનાયક) : ૪, ૧૮, ૪૭, ૪૯, ૫૭, ૫૮, ૧૧૭, ૧૨૧, ૧૨૩, ૧૩૨ સણું : ૨૬૫ સત્ય : ૧૮ સત્યદેવ : ૨૩૫ સદારંગ : ૧૮૪ સભાત : ૨૬૩ સધાર રાયચંદ્ર પારખ : ૮૯ સન્મતિ : ૧૮૦ સમરથમલ રતનજી બોરર : ૨૪૯ ૧૦ For Private & Personal use only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ સુરચંદ્ર ઃ ૫૭, ૫૪ સુરદાસ ઃ ૯૯ સુરપાલ : ૬૦ સુરાણા : ૧૬૦ સુરાશાહ ઃ ૨૦૫ સુવર્ણ દેવ ઃ ૧૮૦ સુવીર ઃ ૨૨ સુહડાદેવી : ૨૯૨ ક : ૨૧૨ સૂરતરામ (ભંડારી) : ૧૬૧ સૂરપાલ : ૨૧૨ સુરા ઃ ૯ સૂરા ઃ ૨૭૧ હવદે ઃ ૬૧ સહવા : ૭૬ સેલ : ૧૮૨ સેસમલ : ૧૮૦ સાયા : ૧૨૫ સાઝ્નિી : ૨૪૪ સાટ : ૨૧૩ સાઢા : ૧૯૫ સેાઢી ઃ ૨૫૯ સાટી ઃ ૨૭૦ સાના ઃ ૨૧૮ સોર્નિંગ : ૧૮૬ સાભા : ૪૪ સેાભાગદે ઃ ૬૧ સોમ (મત્રી) : ૬૨, ૯, ૧૧, સ્ક્રિ ૧૨૬, ૧૪૮ સામ : ૯૧ સોમળ (સુધી) : ૧° અણુદા બ્રાહ્મણ : ૩૮ અણુહિલ (ભરવાડ) : ૧૬ અલિષ્ણુવ રાઉલ : ૨૫૪ અનુસન (મઉસદી) : ૧૪ અમથા (પટેલ) : ૭૭ અમરાજી રાવળ (પૂજારી) : ૨૭ અખ઼ુદ સર્પ : ૨૮૮ કુલ ખિલાડુની (મુસ્લિમ પ્રવાસી) : ૨૪ આનંદકુમારસ્વામી ૧૩ આહ્વણુ : ૨૧૨ આશા (ભીલપતિ) : ૭ સેમલ ઃ ૨૧૯ સાલાક (મંત્રી) : પત્ન સાલ્હા : ૧૪૬ સાહગ : ૨૦૧ સહણુ : ૨૫૪ સાહવ ઃ ૨૭૦ સહાદે : ૧ સમાદ્ધિ સાની ( નગલર્જિક | (મંત્રી): ૧૨૩, ૧૨૪, ૧૬૦, ૧૬૧, ૨૦૯ સવીર ઃ ૨૫૯ પવાર-સતક આંતુ મંત્રી : જા સમુ : કા સવદ્યુત : ૪૪ સાંડા : ૫૫ સાંઠા : ૨૬૨ સાંડાશા : ૧૬૫ સાંતી : ૨૬૧ સાંત (મંત્રો): ૭, ૧૮, ૨૬, ૪૭, ૫૭ સાંધીર : ૨૧૩ સાંવરદાસ : ૨૨૮ સિંગજી : ૧૧૩ સુંદર (મંત્રી) : ૨૯૨ સુંદરદાસ (મબી) : 11 હકમચંદ દેવચંદ : ૧૩ નીભાઈ કાર સિદ્ધ ૧૩, ૪૨, ૨૫ વર્ગ ૭ : વિજ્ઞાના, શિલ્પી અને શિલ્પીએ અને બીજાની બીઆની હરકું : ૪૦ હગ્યાબાઈ : ૧૧, ૩૪, ૧૧૬ હરખચંદ શેઠ : ૧૮૩ હરભમ નરશી નાથા : ૧૪૩ * આંગદ : ૨૩૮ ઉમાકાંત પ્રેમાનંદ શાહ ઃ (ટિ : ૧૩૫ એચ.ડી. : " હસમુખતાબ સાંકળિયા ‘ જુઓ એભલવાળા : ૧૧૦ એઝાજી : ગૌરીશ’કર એઝા’ જી કડમા (યક્ષ) : ૫૫૬ કપદી (યક્ષ) : ૧૦૧ કરમા કારીગર : ૧૮૪ કરમાણુ કારીગર : ૧૮૫ જૈન તી સસચહ હરરાજ ઃ ૧૭૨ ચિત્ર : ૧૭૫ ચિત્ર : ૨૧૩ હરપાલ : ૧૨૨ હરિયા વિણુક્ ઃ ટિ॰ ૬૯ હરિશ્ચંદ્ર (સંઘપતિ) : ૩૦૫ હરિશ્ચંદ્ર : ૧૭ હસ્તિરાજ : ૩૪ હાથી : ૮૯ હારા (મત્રી) : ૨૫ર હીમાભાઈ : ૧૦૭ હીરજી ડાસાભાઈ : ૧૪૩ હીરાચંદ તારાદ બેન : ૧૪૩ હીરાચંદ ધર્મીચંદ ભણુશાળી : ૯૯ હીરાચંદ મંગળદાસ રાજા ૩૦ હીરાચંદ રાયકરણ : ૧૦૩ હીરાનંદજી : ૨૦૧, ૨૦૨ હીરાબાઇ : ૨૩, ૧૩ હીરાલાલ હંસરાજ : ટિ ૯૭, ૧૬૪ હીરૂ : ૧૫૦ હેમકુંવર શેઠાણી : ૯૯ હૅમજી શાહ ઃ ૮ હેમદેવ પહ હેમરથ : ૨૯૦ હેમરાજ : ૬૩ હેમાળ સિંધી : ૨૫૦ ક્રમાભાઈ વખાય' (નગરર) : ૧૩ હંસા ઃ ૨૫૦ હાંસી : ૨૮૫, ૨૮૬ હાંસીબાઈ : : ૨૧૩ હિંમતરામજી ભાણા : ૧૬૪, ૧૯ અકારાદિ અનુક્રમણિકા કર્નલ ટોડ : ગામ ના કલા સૂત્રધાર : ૧૮૫ કલ્યાણુપ્રસાદ ત્રધાર : ૧૮૫ કાનાથ (યોગી) : ૧૪૫ ક્રાઉઝ (જજ્જૈન વિદુષી) : ૨૮, ૧૨૬ કુંતા : ૨૩૮ કુંતાસર દેવી : ૧૦૨ 38: 120 14, Po 16 કેવળ : ૭૬ સવ : ૧૫૦ કામીસરીએટ (એસ.એમ.) ટિ : ૯ Page #402 -------------------------------------------------------------------------- ________________ વગ ૭ : વિદ્વાન, શિલ્પીઓ અને બીજાઓની અકારાદિ અનુક્રમણિકા ૫૮૩ કાસિયા-કેશવ બ્રાહ્મણ-તપસરજી : ૨૨૩ બ્રહ્મશાંતિ યક્ષ : ૧૦ દેપા શીલ્પી : ૨૧૪, ૨૧૭, ૨૧૮ દેવીપ્રસાદ મુંશી : ૧૫૭ દ્વીપાયન ઋષિ : ૪, ૧૨૯ ભરત (નાટયશાસ્ત્રના કર્તા): ૧૨, ૨૮૮ ભોગીલાલ સાંડેસરા : રિ૦ ૬૧, ૬૨, રિ. ૭૧ ભાંડારકર : ૯૧, ૧૬૪, ૧૪૯, ૨૮૩ ગજાનન પાઠક : ૧૨૫ ગાગદેવ સોલંકી : ૨૩૮ ગેમલ ઉમેદ : ૨૫ ગોપી : ૩૦ ગોવિંદભાઈ હાથીભાઈ : ૯૧ ગૌરીશંકર ઓઝા : ટિ. ૧૫૩, ૧૬૧, ૧૬૨, ૧૭૪, ૨૦૪, ૨૫૪, ૨૫૮, ૨૬ ૩, ૩૦૫. ગાંધીજી મહાત્મા : ૭૦ ધનપ્રસાદ ચંદાલાલ મુનશી : ૨૮ ધના સૂત્રધાર : ૧૮૫ ધન્વન્તરિ : ૬૯ ધારા : ૨૩૮ ધીરા : ૧૬૭ ધંધ શિવાÁતી : ૯૪ ધૂમણ : ૨૩૮ ચતરમના સૂત્રધાર : ૧૮૫ ચાહિલ દૂતક–સાંધિવિગ્રહિક : ટિ ૬૮ ટિવ ૬૯ ચાંપરાજવાળા : ૧૧૦ નઝીમ : ૧૩૪ નરસિંઘ સૂત્રધાર : ૨૫૦ નરસિંહ મહેતા : ૧૧૦ નરાદિત્ય શિલ્પી : ૨૫૬ નર્મદાશંકર ત્રિવેદી : ૩૧ નાનાલાલ મહાકવિ : ૫૬ નારદ : ૧૦૦, ૨૨૧ નાસણ સૂત્રધાર : ૧૮૫ નિકાલસ ઉફલેટ : ૧૭૮ નીડ દાણિક સૂત્રધાર : ૨૪૦ નદલાલ ડે : ટિ, ૧૧૪ મગનલાલ ખખર : ૦િ ૧૩૮, ૧૪૦ મનાં સૂત્રધાર : ૧૮પ થ દાનવ : ૧૬૧ મહલય : ટિવ ૬૯ મહિષરામ : ૭૧ મહેશ્વર કવિ : ૩૦૦ માઘ કવિ : ૧૭૭, ટિ૦ ૨૩૫ માલા : ૨૩૮ મેગેસ્થિનિસ : ૨૮૮ મેવા સૂત્રધાર : ૧૮૪, ૧૮૫ મેહમંદ બુતુમરી : ૨૮ મેહણ : ૨૩૮ મોનવેલી : ૧૧૦ માંડ ઋષિ : ૧૬૨ મંડે શ્લેક : ૮૯ જગદીશપ્રસાદ ગહિત : ૨૧૯ જલા તેજા રાવલ : ૬૪ જસા સલાટ : ૧૭૯ જેરાજ સૂત્રધાર : ૧૮૫ જોધા સૂત્રધાર : ૧૮૬ જેરાઇ (પૂજારી) : ૨૫૬ ઝલ : ૭૩ ઝાંઝા સૂત્રધાર : ૧૮૪ ઝાંબ : ૧૮૯ ઝુંઝા : ૭૩ પતંજલિ : ૨૦૪ પદા : ૨૩૮ પદ્મનાભ કવિ : ૧૯૩ પહાડખાન ગજની ખાન : ૧૭૦ પા : ૨૧૨ પ્રભાકર દૂતક-મહાસાંધિવિગ્રહિક : ટિ ૬૮, ટિ૬૯ પ્રહાદ સૂત્રધાર : ૧૮૫ પ્રાણનાથ શાસ્ત્રી : ૧૧૬ પ્રેમચંદ સ્થપતિ : ૧૧ લીની ઃ ૨૮૮ રજર : ૨૩૮ રત્નમણિરાવ : ૧૩ રસિયો વાલમ-વાલ્મીકિ ઋષિ : ૨૮૮ રાધાકૃષ્ણ જલાન : ૧૩૧ રાયભદ્રજી સૂત્રધારા : ૧૮૫ દ્ધ બ્રાહ્મણ : ૭૧ રેવાશંકર મેઘજી દેલવાડાકર : ૧૩૦ રાંઈણ સૂત્રધાર : ૨૫૦ ટોડ કર્નલ : ૮, ૧૨૧, ૧૫૭, ૧૬૪, ૨૦૩, ૨૭૯, ૨૮૯ ડબ્લ્યુ. રુડોલ્ફ હાર્નલે : ૧૩૯ ઢાલજી સૂત્રધાર : ૧૮૫ લહિયા ઠક્કર : ૧૫ લાખાજી પૂજારી : ૨૫૬ લાટના આચાર્યો : ૨૫ લાટના ચિત્રકારે ઃ ૨૫ લાટના વિહાર : (ટિવ ) ૨૫ લાટના શિલ્પીઓ : ૨૫ લાટીરીતિ : ૨૫ ફરગ્યુસન : ૮, ૧૨, ૨૧૭ ફાર્બસ સાહેબ ઃ ૯૧, ૨૮૩ કુલાણી : ૧૧૦ ફૂજલ સૂત્રધાર : ૧૮૪ તપસર યોગી : ૨૨૨, ૨૨૩ તારા સૂત્રધાર : ૧૮૪, ૧૮૫ ત્રિભુવન : ૨૩૮ ૬૯ દલપતરામ પ્રાણજીવન ખબર : ૧૪૬ દાનાં સૂત્રધાર : ૧૮૫ દામોદર કવિ : ૨૮૮ દીપા ભીલ : ૨ દુર્ગાશંકર શાસ્ત્રી ઃ ૬૪, ૮૩, ૯૪, ૧૨૮ દેદા સલાટ : ૧૭૯ બજે સ : ૧૨, ૨૮, ૧૦૩, ૧૩૧, ૧૩૨ બારટન કેપ્ટન : ૨૦૭ બીજસશ્ર આક્ષપટલિક : ટિ ૬૮, ટિ ૬૯ બુહલર : ૧૬૪ બેલ સાહેબ ઃ ૧૩૦ બ્રહ્મગુપ્ત જ્યોતિષી : ૧૭૭, ટિ, ૨૩૫ વિટેશ્વર કાયસ્થ : ટિ ૬૮, ટિ વરજંગ સૂત્રધાર : ૧૮૫ વરાહ બ્રાહ્મણ : ટેિ ૬૯ વલ્લભાચાર્ય : ૬૪ વામનાચાર્ય : ૯૧ વાદસિંહ (સાંખ્યવાદી) : ૪૫ વિનાયક આશાપુરી : ટિ ૬૯ For Private & Personal use only Page #403 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ સ્મથ : “વિસેંટ સ્મિથ’ જુઓ વિશ્વરૂપ : ટિ ૬૦ વીરસેશ ક્ષેત્રપાલ : ૭૧ વોટ્સન સાહેબ : ૧૩૦ વિમેંટ રિમથ : ૧૫૪, ૧૮૮ શિવદત્ત સૂત્રધાર : ૧૮૫ શિવનાગ શિલ્પી : ૨૩૪ શોભનદેવ શિલ્પી : ૧૯૦, ૨૮૮, ૨૯૧ શંકરાચાર્ય : ૧૩૦, ૧૫૩ સત્યયોગેશ્વર શિલ્પી : ૨૦૯ સહસ્ત્રાર્જુન (ભીલ) : ૩૪ સાદિમ સુલતાન : ૧૯૮ સારંગ : ૬૨ સીમાલ : ૨૩૮ સુરેશ દીક્ષિત : ૬ સેમ્યુલસન–જેમ્સ : ૧૩ સિયદ: ૧૫ સેઢા સલાટ : ૧૭૯ સેમા સૂત્રધાર : ૧૮૫ સેમાકુ સૂત્રધાર : ૨૨૨ હરપાલ : ૨૩૮ હસમુખલાલ સાંકળિયા: ૮૦, ટિ ૧૧૬, ૧૩૧, ૧૩૨ હર્મન યાકોબી : ૧૬૪ હાસમ બિન અમરૂ તઘલખી : ૨૪ હીરાનંદ શાસ્ત્રી : ૮૦ હીરા સૂત્રધાર : ૧૮૫ હુસેનત્સાંગ : ૧૧૫ હેનરી કઝીન્સ : ટિ ૮૫ હાંસાપી સુત્રધાર : ૨૫૦ શ્રીમાતા : ૨૮૮ સતીશચંદ્ર વિદ્યાભૂષણ : ટિ૧૫૩ વર્ગ ૮ : કુળ, વંશ, ગોત્ર, જ્ઞાતિ, ગચ્છ, બિરૂદ આદિની અકારાદિ અનુક્રમણિકા અગ્નિકુળ : ૧૫૭ કાસéદગચ્છ : ૧૫૮, ૨૬ ૧ ચૌહાણ (વંશ) : ૪૦, ૪૨, ૧૫૭, ૧૫૮, અભયદેવસૂરિ શાખા : ૭૮ કૃષ્ણષિગ૭ : ૧૫૬ - ૨૦૬, ૨૨૫, ૨૮૧, ૨૩૮, ૨૯૮ અરડ% (બિરૂદ) ૭૩, ૨૦૧ કાકુજરાપદ્રીયગ૭ : ૧૨૨ ચંદ્રકુળ : ૩૯, ૪૧, ૮૮ અચલગચ્છીય : ૧૧, ૪૩, ૯૧, ૨૦૫, કરંટ (ક–કીય) ગ૭ : ૩૩, ૩૪, ૧૫૦, ચંદ્રગચ્છ : ૨૭૮, ૨૮૭ ૨૪૭, ૨૭૧ ૧૫૮, ૨૨૮, ૨૩૭, ૨૮૦ આણુસૂરગ૭ : ૩૦ છાજહડ (ગોત્ર) : ૧૮૪ આણંદસૂરગ૭ : ૩૭ ક્ષત્રપવંશ : ૧૩૦ જામાણુકીયગ૭ : ૪૬ આમૃદેવાચાર્યગણ : ૨૪૪, ૨૪૫ આરબ : ૧૧૫ ખડાયતા : ૬૪, ૮૦ જીરાઉલાગ : ૧૫૮ ખરતરગચ્છ : ૯૧, ૯૪, ૧૦૧, ૧૧૧, ઈવાકુ કુલ : ૧૦૦ ૧૨૨, ૧૬૬, ૧૬૭, ૧૬૯, ૧૭૨, સેનાગરા જાલેરના : ૨૦૬ ૧૮૩, ૧૮૫ થી ૧૮૭, ૧૯૪, ૨૦૪ ઉકેશવંશ, ઉકેશજ્ઞાતિઃ સવાલ” જુઓ ડાગા ગોત્ર : ૧૬૭ ૨૯૩, ૩૦૫ ઉદ્યોતનાચાર્ય આમ્નાય : ૧૫ હલાવત : ૨૧૧ ઉપકેશગ : ૨૦૭ ખરતરવસહી : ૧૦૬ ખંડેરકગ૭ય : સંડેરકીયએ જુઓ તપાગચ્છ: ૮૯, ૯૧, ૧૪૪, ૧૫૨, ૧૮૫, ઓશવંશ, ઓસવાલ : ૧૫, ૬૧, ૭૩, ખંડેરવાલ : ૧૫૭ ૨૧૪, ૨૧૮, ૨૨૧, ૨૨૫, ૨૨૭, ૮૬, ૮૯, ૭, ૯૮, ૧૦૪ ૧૧૯, ગણધર (પડા) ગોત્ર : ૧૬૭, ૧૬૯ ૨૫૦, ૨૫૩, ૨૬૨, ૨૭૧, ૨૭૫ ૧૨૩ થી ૧૨૫, ૧૫૪, ૧૫૭, ગુખ : ૨૬, ૧૧૮, ૧૩૦, ૧૩૨ ૨૭૭, ૨૯૪, ૩૦૨, ૩૦૫ ૧૬૩, ૧૬૬ થી ૧૬૯, ૧૭૪, ગુહિલ અન્વય-વંશ : ૧૫૮, ૨૧૮, ૨૨૪ તુર્ક જાતિ : ૩૦૪, ૩૦૫ ૧૮૪, ૧૮૬, ૧૯૪, ૧૯૫, ૨૦૧, ૨૦૪ થી ૨૦૬, ૨૩૦, ૨૭૭, ઘોઘારી વાણિયા : ૧૧૧ થા(થિ)રાપદ્રગચ્છ : ૩૯, ૪૧, ૪૭, ૫૫, ૭૬, ૧૭૮, ૨૪૪ ૨૯૩, ૨૯૪, ૩૦૫ ચક્રેશ્વરસંતાન : ૩૦૨ કછોલી ગોત્ર : ૨૫૭ ચાવડા (વંશ) : ૩, ૪૭, ૨૬, ૯૦, ૯૧, દરડા ગોત્ર : ૨૯૩ કછોછાલીવાલ : ૧૫૮, ૨૫૭ ૧૫૩, ૧૫૭, ટિવ ૨૩૫ દશા સલવાલ જ્ઞાતિ : ૨૪૮ કપોલ જ્ઞાતિ : ૧૩૭ ચાહ(હુ)માન (વંશ) : ૧૮૯, ૨૧૦, ૨૨૨ દેવાચાર્યગ૭ : ૧૭૫, ૧૮૬ કમળકળશ શાખા : ૨૫૩ ચેપડા ગોત્ર : ૧૬ ૭, ૧૬૮ દેસલહરા : ૭૩ કવડિયા : ૧૬ ૦ ચિત્રવાલ : ૯૧ કાત્યાયન ગાત્ર : ૪૩ ચૌદશિયાગ૭ : ૧૫૭, ૩૦૫ ધર્મ વગર : ૧૯૯ કાયસ્થ : ૧૭૮ ચૌલુક્ય : ૫, ૨૬, ૨૭, ૫૬, ૮૪, ૧૩૪, ધટવંશ : ૪૭, ૫૫, ૨૬૫ કાલિકાચાર્યસંતાન : ૬૨ ધનેશ્વરગ૭ : ૧૫૬, ૧૬૨ ૧૫૩, ૧૮૯ For Private & Personal use only Page #404 -------------------------------------------------------------------------- ________________ વર્ગ ૮: કુળ, વંશ, ગોત્ર, જ્ઞાતિ, ગ૭, બિરૂદ આદિની અકારાદિ અનુક્રમણિકા નન્નાચાર્ય (સૂરિ) સંતાન : ૩૪, ૩૮ પ્રાગ્વાટ : પિરવાડ” જુઓ રાજપિતામહ (બિરૂદ) : ૨૭ નહગણગણ્ય : ૬૨' રાયભંડારી ગોત્ર : ૨૨૨ બછાવત : ૧૬૦ નાગરજ્ઞાતિ : ૨૨, ૬૪ રાષ્ટ્રકૂટ : ૨૧૨ બાફણ : ૪૯, ૫૩, ૧૭૧ નાગપુરીયગચ્છ : ૧૫૮ રાંકા ગોત્ર : ૧૬૬ બ્રહખરતરગચ૭ : ૬૦, ૧૮૫, ૨૦૦૨ નાગેન્દ્રગ૭ : ૨૭, ૪૪, ૫૬, ૫૭, હદ્દગ૭ ૮૯, ૯૪, ૧૨૬, ૧૮૯, ૨૨૫ લઘુષાળ : ૧૫ ૬૦, ૭૯, ૧૪૮, ૧૬૧, ૧૭૪, લાડ(ડુ)વા શ્રીમાળી જ્ઞાતિ : ૨૫, ટિ. ૨૮ ૨૦૦, ૨૯૧ બ્રહ્માણગ૭ : ૪૩, ૬૦, ૧૫૮, ૨૯૪, લેદ્ર રાજપૂત : ૧૭૧ નાગોતરાગોત્ર : ૨૨૯ ૩૦૭ લાંકગ : ૧૯૯ નાગોરી તપગચ્છ : ૧૯૯ બ્રાહ્મીગ૭ : ૧૭૫ : નાગોરી શાખા : ૧૯૯ વધેરવાલ : ૧૫૭ નાણુવાલ-નાણુકીયગ : ૧૫૮, ૨૩૦, ભટેવર(રાગ : ૧૫૮ વિશાખા : ૩૯ ૨૩૧, ૨૩૭, ૨૫૫, ૨૬૫ ભદ્રસિવાણું ગોત્ર : ૨૨ વટપલી–વટપાલીગચ્છ : ૮૭ નિવૃતકકુલ : ૨૪૪, ૨૪૫ ભણશાળી ગોત્ર : ૯૭, ૧૭૦ વડગ૭ : ટિ૩૯ નિંગમાવથ : ૧૭૮ ભાતેરા ગોત્ર : ૧૮૩ વડનગરા નાગર : ૬૪ ભાવદેવસૂરિગ૭ : ૬૨ વડીષાળ : ૧૫ પટવા : ૧૬૪ ભિલ્લ : ૧૭૬ વરડિયા ગોત્ર : ૧૭૦ પડિહાર : ૩૯, ૧૩૯, ૧૫૬, ૧૬૨, ભીમશાખા : ૧૭૯ વરહુડીયા વંશ : ૧૫૦, ૨૦૦ ૧૭૪, ૧૮૮, ટિ૦ ૩૦૪ ભીમપલ્લીગચ૭ : ૩૬ વલભી વશ : ૧૧૪, ૧૧૫ પરમાર ૫, ૨૬, ૫૮, ૧૫૭, ૧૫૮, ભંડારી : ૧૯૫, ૨૨૫ વલભી શાખા (અંચલગચ્છ) : ૪૩ ૧૭૮, ૧૮૧, ૨૦૦, ૨૦, ૨૪૧, ૨૫૩, ૨૮૩, ૨૮૮, ૨૯૧ મકીમ કુટુંબ : ૯૭ વવહરકયગ૭ - ૨૬૪ પલ્લીવાલજ્ઞાતિ : ૧૫૭, ૧૭૫, ૨૦૦, મડાહડ(હત)ગ૭ : ૩૦૧, ૩૦૨ ૩૦૭ વાઘેલા વંશ : ૨૬, ૨૭, ૨૬, ૧૩૯, ૨૫૪ - ૨૦૧, ૨૭૬ મસાલિયા કુટુંબ : ટિ ૩૮ પલ્લીવાલગચ્છ : ૧૫૮, ૧૭૫, ૧૮૪, મરાઠા : ૬૩ વિદ્યાધર--વિજજાહર)કુળ-ગ૭ : ૭૦, ટિ માલધારી : ૧૯૭ ૧૮૫ ૫૭, ૧૦૫ પશ્ચિમમંડલિક (બિરૂદ) : ૪૧ મહાક્ષત્રપ : ૧૩૦, ટિ૧૧૮ વિષ્ટિતકકુલ : ૨૫૬ પાર્શ્વનાથસંતાન : ૧૭૭ મહેશ્વરાચાર્ય આમ્નાય : ૧૭૫ વીતરાગ (બિરૂદ) : ૨૬ પિપલબ્ધ-ફ) ગણ્ય : ૪૩, ૬૭, મિયાણું : ૧૪૬ વિશાશ્રીમાલી : ૪૭ ૨૪૧, ૨૬૯ વૃદ્ધશાખા : ૮૯ મુલતાની મુસલમાન : ૪૦ પીપાડ ગોત્ર : ૧૯૪" વિગિણ : ૮૦, ૮૧ મુસલમાન : ૧૧૮ વૈરિશાખા : ૮૧ પિર્ટુગીઝ : ૧૩૬. મેવાડા બ્રાહ્મણ : ૮૩ ષિાલગચ્છ : ૩૧ મોગલ : ૧૧, ૯૭, ૩૦૫ શિલાદિત્ય વંશ : ૨૨૨ પીણુમિક પક્ષ : ૨૭૮ મોઢજ્ઞાતિ : ૧૪, ૧૫, ૨૩, ૫૭, ૬૪, શીલગણઍરિસંતાન : ૪૪ પિરવાડ : ૫૭, ૬૨, ૭૯, ૯૦, ૧૦૧, ૭૦, ૧૧૩ શંખવાલ ગોત્ર : ૧૮૬, ૨૩૦ ' ૧૨૨, ૧૪૮, ૧૫૦, ૧૫૭, ૧૭૭, મઢેરગચ્છ : ૭૦ શંખેશ્વરગચ્છ : ૪૭, ૧૭૭ ૧૯૭, ૨૦૫, ૨૧૩, ૨૧૬, ૨૧૮, મૌર્ય : ૪, ૨૬, ૧૧૪, ૧૧૮ ૨૧૯, ૨૩૩, ૨૪૪, ૨૪૬, ૨૪૭, શ્રીમાલ જ્ઞાતિ : ૪૧, ૪૩, ૫૭, ૬૮, ૨૫૭, ૨૬૧, ૨૬ ૩, ૨૬૮, ૨૭૦, યશધરસૂરિસંતાન : ૨૮૭ ૬૯, ૯૪, ૯૭, ૧૦૯, ૧૧૯, ૨૭૧, ૨૭૬, ૨૭૭, ૨૮૧, ૨૮૬, યશોભદ્રસૂરિસંતાન : ૨૯૪, ૧૨૦, ૧૨૬, ૧૩૯, ૧૪૬, ૧૭૭, ૨૮૭, ૩૦૭ યાદવ : ૪, ૧૦૦, ૧૧૬, ૧૨૯, ૨૨૧ ૧૮૯, ૧૯૦, ૩૦૦ પ્રતીહાર : પડિહાર” જુઓ પ્રદ્યુમ્નસૂરિસતાન ૨૯૪ પ્રમાર વંશ : “પરમાર જુઓ પ્ર(પ્રિયાગ્રસૂરિ સંતાન : ૨ પ્રશાંતરાગ (બિરૂદ) : ૨૬ ૧૧ રઘુકુળ : ૧૩૭ રત્નાકરગચ્છ : ૯૨ રાજગ૭ : ટિ૧૫૬, ૧૯૬ રાજધરટ્ટ (બિરૂદ) : ટિ. ૨૮ રાઠોડ : ૧૫૬, ૧૬ ૩, ૧૯૧, ૨૦૭, ૨૦૯ સવાલ : ૯૬ સિરારેડ વંશ : ૨પર સદિયા : ૧૫૭ સુલતાન વંશ : ૨૦૩ સૂર્ય વંશ : ૫, ૨૨૨ For Private & Personal use only Page #405 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ સેનગિગ)રા ચૌહાણ : ૧૫૯, ૨૨૪, ૨૧૦ થી ૨૧૨, ૨૨૨, ૨૨૫, ૨૩૬, ૨૪૨ પંડેરકીયગછઃ ‘સંડેરીયગ૭ જુઓ સોલંકી : ૩, ૫૬, ૧૧૮, ૧૪૫, ૧૫૭, ૧૫૯, ૧૭૯, ૧૮૩, ૨૩૮ સંખવાલેચા ગોત્ર : ૧૬૮ સંડેરગ : ૧૫૭, ૧૫૮, ૧૭૫, ૨૦૬, હસ્તિઉંડકીય- હસ્તિકંડકીય – હસ્તિકુંડી ગ૭ : ૧૫૮, ૨૦૭, ૨૨૩ હારીજગ : ૫૧, ૭૨ હીરલા બિરૂદ : ૯૧ હૃણ : ૧૧૮ હુંબટ અન્વય : ૮૮ હથુંડિયા રાઠોડ : ૨૦૭ હર્ષપુરીય(પુર)ગ૭ : ૧૫૮, ૨૦૪, ૩૦૮ ૯. સંદર્ભ ગ્રંથસૂચિ ઈન ધી નર્થ વેસ્ટર્ન પ્રોવીન્સીસ એન્ડ ધ : એ ફૂહરર. (સને ૧૮૯૧). આર્કિયોલેજિસ્લ સર્વે ઓફ ઇન્ડિયા : વેલ્યુમઃ ૩-રિપિટ ફોર ધી ઈયર ૧૮૭૧-૭૨; એલેક્ઝાંડર કનીધામ. (સને ૧૮૭૩ ) આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા : (ન્યુ સિરીઝ) વેલ્યુમ ૧૯-લીટ્સ ઓફ એન્ટીકવેરિયન રિમેઈન્સ ઈન ધી સેન્ટ્રલ પ્રેવીન્સીસ એન્ડ બરાર : હેનરી કઝીન્સ (સને ૧૮૯૭) આકિલોજિકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઈંડિયા : રિપોર્ટ ઑફ ધી આર્કિટેકચરલ એન્ડ આર્કિયોલોજિકલ રિમેઈન્સ ઈન પ્રવીન્સ ઓફ કચ્છ: દલપતરામ પ્રાણજીવન ખર (સને ૧૮૭૯) આયણવિનતિ ઃ (હસ્તલિખિત) શ્રીલાવણ્યસમય આવશ્યકણિઃ પ્રહ શ્રી ઋષભદેવ કેશરીમલ વેતાંબર સંસ્થા, રતલામ અખંડ આનંદઃ પ્ર સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ અગરચંદ નાહટાને સંગ્રહ : તીર્થમાળા-અપ્રગટઃ બિકાનેર અચલગઢ : લે. મુનિ શ્રી જયંતવિજયજી, પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાળા અજિત-શાંતિસ્તવ : પંચપ્રતિક્રમણ-અંતર્ગત અનેકાંત : ( હિન્દી-માસિક) વીર સેવામંદિર, સરસાવા, સહારનપુર અમદાવાદને ઇતિહાસ-પાટનગર અમદાવાદ : લે. રત્ન મણિરાવ ભીમરાવ, પ્ર ગુજરાત સહિત્ય સભા, અમદાવાદ અબુંદગિરિકલ્પ : (હસ્તલિખિત) કર્તા : શ્રીસેમસુંદરસૂરિ અબુંદ પ્રાચીન જૈન લેખસંદેહ : સં. મુનિ શ્રી જયંત વિજય, પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર અબુદાચલપ્રદક્ષિણ જૈન લેખસંદેહ : સં. મુનિ શ્રીજયંતવિજય, પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર અબુદાચલ પ્રદક્ષિણાવર્ણન : લે. મુનિ શ્રીયંતવિજયજી, પ્રયશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર અષ્ટલક્ષી : કર્તા : શ્રીસમયસુંદરગણિ, પ્ર દેવચંદ લાલભાઈ, સુરત અંચલગચ્છીય પંચપ્રતિક્રમણ સૂત્ર અંચલગચ્છીય બેટી પઢાવલી : (અનુવાદ) જામનગર અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ : જૈન સત્યપ્રકાશ–અંતર્ગત અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થ : લેખમાળા–આત્માનંદ પ્રકાશ -અંતર્ગત; ભાવનગર આચારાંગચણિ? કર્તા: શ્રીજિનદાસગણિ મહત્તર, પ્ર. શ્રી ઋષભદેવ કેશરીમલ શ્વેતાંબર સંસ્થા, રતલામ આચારાંગ સૂત્ર–ટીક : કર્તા: શ્રીશીલાંકદેવ, પ્ર. આગમા દય સમિતિ, મુંબઈ આમાનંદ પ્રકાશ : (માસિક), ભાવનગર આનંદ કાવ્યમહોદધિ (ભા. ૧ થી ૮) : પ્ર. દેવચંદ લાલભાઈ, પુસ્તકોદ્ધાર ફંડ, સુરત આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા : (ન્યુ સિરીઝ) વોલ્યુમ ૨, ધી મેન્યુમેંટલ એન્ટીકવીટીઝ એન્ડ ઈજીપ્શન ઈડરગઢ ચિત્યપરિપાટી : (જેનયુગ), મુંબઈ ઈડરગઢ બાવન જિનાલય રિપિટ : પ્રહ ઈડર જૈન સંધ, ઈડર ઈતિહાસપ્રવેશ : લે. જયચંદ્ર વિદ્યાલંકાર, પ્ર૦ સરસ્વતી પબ્લીશીંગ હાઉસ, ઈલાહાબાદ ઇતિહાસંમેલન નિબંધસંગ્રહ : પ્રન્ટ ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ ઇંડિયન કલ્ચર : (માસિક), કલકત્તા ઇંપિરિયલ મૂઘલ ફરમાન્સ ઇન ગુજરાત : ધી જર્નલ ઓફ ધી યુનિવસીટી ઓફ બૅબે–અંતર્ગત સં. પ્રો. " કેમીસરીએટ ઉજ્જૈન : લે. દયાશંકર દુખે, પ્ર. વિદ્યાભાસ્કર શુકલ, ધર્મ ગ્રંથાવલી, પ્રયાગ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ : લે. શ્રીચીમનલાલ જે. શાહ, પ્રશેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ For Private & Personal use only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૯. સંદર્ભ કવચિ : ઉત્તરાધ્યયન વૃત્તિ નાં શ્રીમાંોતર પ્રદેશ્ય બ્રાલ ભાઈ જૈન પુસ્તકાર ક્રૂડ, સુરત ઉપદેશાકદલી-પ્રશસ્તિ : કર્તા કવિ આસડ ઉષકેશગચ્છ પટ્ટાવલી : જૈન ગુર્જર કવિઓ; ખંડ : ત્રીજોઅંતર્યંન, પ્રશ્ન જૈન શ્વેતાંબર ધાન્યન્સ, મુંબઈ ઉપદેશતર'ગિણી : કર્તા શ્રીરત્નમંડનગણિ પ્ર॰ યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર ઉદેરાસનિકા બીસમમ સ પ્રચયિ પ્રશ્ન શ્રીરેન ભાત્માનંદ સભા, ભાવનગર ઉપમિતિભવપ્રપંચાકથા પ્રાસ્તિ કર્યો સિદ્ધતિ, પ્ર આગમાય સમિતિ, સુરત એ કેટલોગ ઑફ મેન્યુીપ ઈન પિ પજાબ ભડાઃ સ. છે. બનારસીદાસ, કાર ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ : સ॰ શ્રીઅગરચંદ નાહટા, શ્રી વવાત્ર નામ પ્રશ્ન શંકરદાન મુખરાજ નથયા કલકત્તા ઐતિહાસિક પત્ર : (હસ્તલિખિત ) ઐતિહાસિક રાસસ ગ્રહ : (ભા. ૧ થી ૪) સ, શ્રીવિજયધર્મસિં, ગઢ ગોડવિજ્ય જૈન ગ્રંથમાળા, ભાવનગર ઐતિહાસિક સંશાધન : લે. દુર્ગાશંકર શાસ્ત્રી, પ્ર૦ ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ એસવાલ ઉત્પત્તિ : ( હસ્તલિખિત ) સવાલ નવયુવક (માસિક), કલકત્તા ઔષપાતિક સ્વ : પ્રશ્ન આમા સમિતિ, મેસાણા ક ચક્ર ત્રિવ શાહીન કાવ્ય : શ્રીજયસેામ ; સ અનુ. પ. ગૌરીશંકર મઝા, અમેર કલ્પસૂત્ર-પ્રશસ્તિઓ : (લિખિત અને પ્રસિદ્ધ ) કાયિાવાડના ઇતિહાસ : લે. પ્રશ્ન ભગવાનલાલ સામ, મુંબઈ કાલકાચા ઘાસ મળ્યું તું. પ, અંબાલાલ પ્રેમચંદ રાય પ્ર॰ શ્રીસારાભાઈ નવાબ, અમદાવાદ કાવ્ય મનાઝુર કર્તા શ્રીધરપ્રભદ્રાચાય જ્ઞાનમંદિર, પાટણ : 40 : ક્તિાબ જૈન તી ગાઈડ લે. નિધિ, પ્રકા હાંસીલાલજી પાનાચંદજી, બાલાપુર કૃર્ફિનીબતમાં દામોદર કવિ, પ્ર॰ ગુજરાતી પ્રેસ, મુ ંબઈ કુમારપાલચિત ઃ કઃ ધાસિદસર, પ્ર જૈન આત્માનંદ : સલા, ભાવનગર કુમારપાલપ્રતિબાધ : કર્તા : શ્રીસેામપ્રભાચાય, સં॰ શ્રીજિનવિજય, પ્ર॰ ગાયકવાડ એરિયટલ સિરીઝ, વડાદરા. ૫૭ કુમારપાલપ્રબંધકર્તા શ્રીજિનમંડનગણિ, પ્રશ્ચાત ન આત્માનદ સભા, ભાવનગર કુમારપાલહાકાળ્ય પ્રરાસ્તિકની શ્રીચારિત્રા દર કુમારપાલરાસ ઃ કાં: શ્રીપદાસ, આનંદ કાવ્યમાધ અનમાતા મરત : કુમારવિહારાતકી શ્રીરામચરિ, પ્રકા॰ જૈન આત્માનંદ સભા, ભાવનગર : કુવલયમાલા-ધરાસ્તિકો શ્રીધાકોતન, પ્રકા ભારતીયવિદ્યા ( ચેક ત્રૈમાસિક ), મુંબઈ કુછ જૈન અનુશ્રુતિયાં ઔર પુરાતત્ત્વ : પ્રેમી અભિનદન ગ્રંથ અતગત પ્રકાર પ્રેમી અભિનંદન ધધમિતિ કૃપાસકોશ : કર્તા ઃ શ્રીશાંતિચંદ્ર ઉપા॰, પ્રકા॰ આત્માનંદ સભા, ભાવનગર રિયાજી તીર્થંકા ઇતિહાસ ઃ સપા ચૈનમલ નારી; પ્રકાહ શ્રી ગણુ પ્રસારક મિત્રમંડળ, ઊંડી સાદડી, મેવાડ કેસરિયાના રાસ ઃ પ્રપુત્ર અન જૈન કબાદ તી, તેના ઈતિહુારા અને અહેવાલ ઃ પ્રકા શ્રીમનમોહન પાર્કનાથ કારખાના કીર્દિ, ભાઈ કુંભારીયાજી ઉર્ફે આરાસણ : લે. પ્રકા૰ મથુરદાસ છગનલાલ રા, પ્રાંતિજ ત્રિપુર ક્ષત્રિયકુંડ : લેખક મુનિરાજ શ્રીનવિચળ પ્રકા॰ શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, અમદાવાદ ખતસ્ત્રજીવવલી : તાં: શ્રીજિનપાલ ઉપાધ્યાય ખરતગચ્છપટ્ટાવલી : પ્રકા॰ ગુલાબકુમારી જૈન ગ્રંથમાલા, કલકત્તા. ખ‘ભાતના ઈતિહાસ—ચૈત્યપરિપાટી : લે, ન`દાશંકર ભટ્ટ, પ્રઃ ભ જૈન મંડળ, ખંભાત ગુજરાતના પ્રાચીન ઇતિહાસ : લેખક શ્રીવિંદભાઈ હાથીભાઇ, પ્રશ્નાર્થ ગુજરાત વર્નાક્યુજર સેાસાયટી, અમદાવાદ ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ : (ભા॰ ૧-૨) લેખક : શ્રીવર્ગાશંકર શાસ્ત્રી, પ્રકા ગુજરાત વાંકન્નર સાસાયટી, અમદાવાદ ગુજરાત સ સંગ્રહ : લેખક : શ્રીભગવાનલાલ ઇંદ્રજી ગુરુગુણરત્નાકાવ્ય કર્તા શ્રીસામયારિત્રગણિ, પ્રકા શ્રીયશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર ગુવ્યવલી : કર્તા શ્રીમુનિસુદરસૂરિ, પ્રકા॰ શ્રીયોવિજય જૈન પ્રથમાળા, ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ-રિપોર્ટ : પ્રકા॰ ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઇ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ગુજરાતનાં ઐતિહાસિક સાધનો : લે. શ્રીજિનવિજયજી; પ્રકા ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ ગિરનાર ચિત્યપ્રવાડી : કતઃ શ્રીહેમહંસગણિ, (પુરાતત્ત્વ- ત્રિમાસિક) ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ગિરનારગિરિ ચત્યપરિપાટી : કર્તા : રંગસાર (હસ્તલિખિત) ગુજરાતના ઐતિહાસિક લેખો : (ભાગ ૧ થી ૩) સં. ગિરજાશંકર વલ્લભજી, પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ગિરનાર માહાસ્ય: લે. દોલતચંદ પુરુષોત્તમ, અમદાવાદ ગિરનારને ઇતિહાસઃ પ્ર૦ જૈન સસ્તી વાચનમાલા, પાલીતાણું ચતુરશીતિપ્રબંધસંગ્રહ : (હસ્તલિખિત ) ચૈત્યપરિપાટી : કર્તાઃ શ્રી સાધુચંદ્ર મુનિ, જેનયુગ વર્ષ : ૧, અંક ૬, મુંબઈ જગચિંતામણિ સ્તોત્ર : પંચપ્રતિક્રમણ--અન્તર્ગત જગડુચરિત : કર્તા : સર્વાનંદસૂરિ, સં. શ્રીખખર જ્યતિહયણસ્તોત્ર : કર્તા : શ્રી અભયદેવસૂરિ, પંચપ્રતિક્રમણ અન્તર્ગત જાલુરનગર પંચ જિનાલય ચિત્યપરિપાટી: કર્તા : નગર્ષિ, પ્રકા જૈન સત્ય પ્રકાશ–અંતર્ગત, અમદાવાદ જીરાવલીમંડન પાર્શ્વનાથવિનતિ : (હસ્તલિખિત) જેસલમેર ચિત્યપરિપાટી : કઃ મહિમા સમુદ્ર ( હસ્તલિખિત) જેસલમેર જેન ભાંડાગારીયગ્રંથસૂચિ : સં. ૫. લાલચંદ્ર ભ, ગાંધી, પ્રકાવ ગાયકવાડ એરિયંટલ સિરીઝ, વડોદરા જૈન શૈખ્ય મહેસવાંક : પ્રકાર આનંદ પ્રેસ, ભાવનગર જેન એન્ટીકવેરી : જૈન સિદ્ધાંત ભાસ્કર વૈમાસિક-આરા. જૈન ગુર્જર કવિઓ : ભા. ૧-૩, સંગ્રા. શ્રી મેહનલાલ - દલીચંદ દેસાઈ, પ્રકા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ જૈન ગ્રંથિમેં ભૌગોલિક સામગ્રી ઓર ભારતવર્ષમેં જૈનધર્મકા પ્રચાર : પ્રેમી અભિનંદન ગ્રંથ-અંતર્ગત, પ્રકા પ્રેમી અભિનંદન ગ્રંથસમિતિ, ટીકમગઢ. જેન તીથ ગાઈડ : (જૈન શ્વેતાંબર તીર્થપ્રકાશ) કર્તા : પ્ર. મેહનલાલ જતિ. જૈન તીર્થ ભદ્રાવતી : પ્રકા વનકરણ ગોલછા, ભદ્રાવતી ભાદક (ચાંદા) જૈન તીર્થ સુવર્ણગિરિ : લેખક : ૫. શ્રીકલ્યાણવિજયજી જૈન” રોય મહોત્સવાંક-અન્તર્ગત, ભાવનગર જૈન તીર્થોને ઇતિહાસ: લેખકઃ મુનિરાજ શ્રીન્યાયવિજયજી, પ્રકા શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, અમદાવાદ જૈન ધાતુપ્રતિમા લેખ : સંગ્રા. મુનિ કાંતિસાગરજી પ્રકા શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સુરત જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ : (ભા. ૧-૨ ) સં. શ્રીબુદ્ધિ સાગરસૂરિ. પ્ર. અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ, મુંબઈ, પાદરા. જૈન પરંપરાને ઇતિહાસ : લેખક : મુનિરાજ શ્રીદર્શનવિજયજી મુ. જ્ઞાનવિજયજી, મુ. ન્યાયવિજયજી (ત્રિપુટી), પ્રકા. ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, અમદાવાદ જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ : સંપા. શ્રીજિનવિજય, પ્રકા. સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઈ જેન ભારતી : (માસિક), કલકત્તા જૈન યુગ : (માસિક, વર્ષ ૧ થી ૫ ની ફાઈલ) મુંબઈ જૈન લેખસંગ્રહ : (ભા. ૧ થી ૩) સં- પ્રત પૂર્ણચંદ્રજી નાહર, કલકત્તા જેન વીક ઈતિહાસ : લે. અયોધ્યાપ્રસાદ ગોયલીય, પ્રકા જૈન મિત્રમંડળ, દેહલી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ : પ્રકાર જૈન શ્વેતાંબર કેન્ફરન્સ, મુંબઈ જૈન શ્વેતાંબર ડિરેકટરી : (ભા. ૧-૨) પ્રકા જૈન વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ 'જૈન શ્વેતાંબર મંદિરાવલી : પ્રકાર જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, - મુંબઈ જૈન સત્ય પ્રકાશ : (વર્ષ : ૧ થી વર્ષ : ૧૮ સુધીની ફાઈલો ) પ્રકાજૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ, અમદાવાદ જેન સાહિત્ય ઔર ઇતિહાસ : લે. શ્રીનાથુરામ પ્રેમ, હિંદી ગ્રંથરત્ન-કાર્યાલય, મુંબઈ જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ : લેખક-પ્રકા શ્રીમોહનલાલ દલીચંદ દેસાઈ, મુંબઈ જેન સાહિત્ય ઓર મહાકાલ મંદિર : વિક્રમ સ્મૃતિ ગ્રંથ- અન્તર્ગત, ગ્વાલિયર જેન સાહિત્ય સંમેલન : વિશેષાંક, જોધપુર જેન સાહિત્ય સંશોધક : (માસિક) પૂના જૈન સ્તપ ઓફ મથુરા : લેખકઃ ડો. વિન્સેટ સ્મીથ જૈન સ્તવ્યસંગ્રહ : સંપા. મુનિરાજ શ્રી ચતુરવિજયજી, પ્રકા સારાભાઈ નવાબ, અમદાવાદ જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ : સંપા. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, પ્રકા જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારસમિતિ, મુંબઈ જ્ઞાતાધર્મકથા : પ્રકા આગાય સમિતિ, મુંબઈ જ્ઞાનેદય (માસિક) પ્રકા ભારતીય જ્ઞાનપીઠ કાશી, બનારસ ટાઈમ્સ ઑફ ઇંડિયા : (અંગ્રેજી-દૈનિક) મુંબઈ ટ્રેસીસ ઓફ જેનીઝમ ઈન બેંગાલ: જેન ભારતી-અન્તર્ગત, કલકત્તા For Private & Personal use only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૯. સંદર્ભ પધચિ ડભાઈનાં પુરાતન કામેા : ત્રૈમાસિક' શ્રીફાઈસ ગુજરાતી સામોત્સવ મગનમ ના મુ ડુંગરપુર રાજ્યકા તાસ - છે. પ. ગૌરીસર આસાન તત્ત્વા ભાગ્યે કાં? શ્રીક્રમાાનિ મેાતીલાલ લાધા, પૂના : મહારાજ. પ્રકા તપાગચ્છ પટ્ટાવેલી : સં. અન્ય પદ્મ શ્રીકલ્યાણવિજયછ પ્રકા॰ શ્રીવિજયનીતિસૂરિ જૈન લાયબ્રેરી, અમદાવાદ નારણદુર્ગાલ કાર-શ્રી અજિતસ્વામિસ્તાત્ર જૈનસ્તોત્ર સંચ૬-અન્તત : પ્રકા॰ શ્રીયોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર નિલમ'જરી સુપા ટીકાકાર : વિશ્વનાથ, પ્રકા કોલાવરચરણ ધમાળા, બોટાદ : તીર્થંક્ષેત્ર કુપ્પાક ( હિં、) ક - જિનપ્રાસ, સ ચોબાલચંદ્રાચાય, પ્રશ્ન તેમ ગાલે ચંદ્રાબાદ તીય માળા : કર્તા : શ્રીવિનયપ્ર" ઉપાધ્યાય, પ્રકા જૈન સત્યપ્રકાશ-તન, અમદાવાદ : નીષયાત્રા માં છે, ગેલીયા, સરા પ. ગાધરલાલ, પ્રકા’િબર જૈન સમાજ, કલકત્તા નીથયાત્રા સ્નાત્ર : કર્તા : શ્રીનિપ્રારિ, વિધિમાત્ર પ્રષાઅન્તત, પ્રકા॰ શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સુરત તીય રાજ આજી - લેખક : મુનિરાજ શ્રીશ્પ’વિજયછે, પ્રકા॰ શ્રીયશોવિજય ગ્રંથમાળા, ભાવનગર ત્રિષષ્ઠિશલાકા પ્રચરિત કર્તા : શ્રીમદ્રસૂરિ પ્રકા જૈન આત્માનંદ સભા, ભાવનગર : થંભણા પાર્શ્વનાથ બૃહદ્ સ્તવન ( હસ્તલિખિત ) દક્ષિણમાં જૈનધર્મ : જૈનયુગ ( માસિક )-અંતર્વાંત, મુંબઈ દાકુમારચિત કર્તા 'ડી, પ્રકા॰ નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ : દિર્શાવેય મહાકાવ્ય : સપા૦ ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, પ્રકાર પિી જૈન પ્રથમાળા, મુંબઈ દિલ્હી રાજાવલી : (હસ્તલિખિત ) દેવકુલપાટક : લે. શ્રીવિજયંદ્રસૂરિ : પ્ર॰ શ્રીયોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર પાશ્રયમહાકાવ્ય - કર્તા : શ્રી રુચિ, સુધા બાબાને વિષ્ણુ કાવટ, મુંબઈ ધર્મ યુગ (હિંદી-સાપ્તાહિક) ટાઇમ્સ આફ ઈંડિયા, મુંબઇ ધર્મ રત્નપ્રકરણ : (ભા. ૧) કર્તા : શ્રીશાંતિસૂરિ, જૈન આત્માનંદ ભા, ભાવનગર, (ભા. ૨) કાળા મીઠા, ચાબાબર ધર્મોપદેશમાલા-વિવર્ણ : સ. ૫. લાલચંદ્ર ભ. ગાંધી; પ્રકા॰ સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઇ ૫૮ ૯ ધી જ્યોગ્રોફિકલ ડિક્શનેરી એફ એન્સ્ટન્ટ એન્ડ મિડિ યાવલ ઈંડિયા : કર્તા : નોંદાલાલ ડે, પ્રકા॰ કલકત્તા ઐત્યિક્ષ સિરિઝ, કલકત્તા નવિલાસ નાટક . . બાગઢ બ. ગાંધી, પ્રકા ગાયકવાડ કાસ્પિટલ સિરીઝ યો નાગી પ્રચાગિણી પત્રિકા (માસિક) કાશી નાગાર ચૈત્યપરિપાટી કાં : શ્રીવિસ સુંદરરિશિષ્ય : : પ્રકા॰ જૈન સત્ય પ્રકાશ, અમદાવાદ : નાચશાસ્ત્ર કર્તા : ભરત, પ્રકા॰ નિણ્યસાગર પ્રેસ, મુંબઈ નાભિનદનાંજનાદ્વારપ્રબંધ કર્યાં : શ્રીકક્કસૂરિ, સ. પ`. ભગવાનદાસ, પ્ર૦ હેમચંદ્રાચાય જૈન ગ્રંથમાળા, અમદાવાદ નિર્વાણલિકા ઃ કોં : શ્રીપાદલિપ્તસર, સપા ચી.મોહનદાલ . ઝવેરી, ગ નિશીથતિ હું ટાઈપ કરેલી નકલ ) સંપા॰ શ્રીવિજય પ્રેમર નસીરી ખ્યાત ઃ પ્રારુ નામરી પ્રસારિણી મા, બનાર્સ નેધમહાકાવ્ય : કર્તા : શ્રી, પ્રકા॰ નિયસાગર પ્રેસ, મુંબઈ નદીટીકા પ્રકા॰ શ્રીકાબદેવઃ કરીમ, તન્નામ પરમચય કર્યો : શ્રીવિધ પ્રકારન આત્માનંદ : સભા, ભાવનગર પાવલી : જૈન કન્સન્સ-રેના સાહિત્ય વિરા મત ગત, મુંબઈ હાવલી સમુચ્ચય : ભા. ૧-૨, સપા મુનિ દાનવિજય ( ત્રિપુરી ), પ્રકા॰ ચારિત્ર સ્મારક અથમાળા, અમદાવાદ પત્તનસ્થપ્રાચ્ય‰નભાંડાગારીયગ્રંથસૂચી : સંપા॰ ૫. વાવચંદ્ર મ. ગાધી, પ્રકાક ગાયક્વાડ રિયલ સિરીઝ વારા પાટણ પિાટી ; તાં શ્રીગલેપ્રભા, શ્રીહર્ષ વિજયજી, શ્રીહીરાલાલ, શ્રીસાધુચ, સ॰ શ્રીકલ્યાણવિન્ધ, પ્ર તેવિશ્વ જૈન રી સાયબરી, વાય. પાથ પરાક્રમવ્યાયોગ : કર્તા પ્રહ્લાદન, પ્રકા॰ ગાયકવાડ અંગસ્પિટલ સિરીઝ, વારા પાપનાધતિ : કતા। શ્રીભાવનું પ્રા શ્રીયમવિલ જૈન ગ્રંથમાળા, ભાવનગર પાપ ડોનરનામસ્તવન નાં : પ્રેમરાજ પુરાણોમાં ગુજરાત: ક્યાં શ્રીક્રમાકર એથી પ્રશ્ના ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ : પુરાતત્ત્વ (બૈમાસિક-ફાઈ બા ) અમદાવાદ Page #409 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ બુદ્ધિસાગર : કતા: સેની સંગ્રામ, પ્રકા શ્રી કષભદેવ કેશ-- રીમલ શ્વેતાંબર સંસ્થા, રતલામ બુલેટીન ઓફ ધી ડેક્કન કેલેજ રિસર્ચ ઇન્સ્ટીટયુટ : પૂના બૃહત કલ્પસૂત્ર : ભા. ૧-૬, સંપા. મુનિરાજ શ્રૌપુણ્ય વિજયજી પ્રકાર જૈન આત્માનંદ સભા, ભાવનગર બંગલ દેશકી ગઝલ : ભારતીય વિદ્યા (રૈમાસિક)--- અંતર્ગત, મુંબઈ બંગાલ બિહાર ઉડિસા પ્રાંતકે જૈન સ્મારક : લે... શ્રીશીતલપ્રસાદ, પ્રકા મૂલચંદ કિસનદાસ કાપડિયા, સુરત બ્રાહ્મણવાડા : લે. મુનિ શ્રી જયંતવિજયજી, પ્રયશોવિજય, જૈન ગ્રંથમાળા, ભાવનગર પુરાતત્ત્વ નિબંધાવલી : લેખક: રાહુલ સાંકૃત્યાયન, પ્રકા ઈડિયન પ્રેસ લી., અલાહાબાદ પુરાતનબંધસંગ્રહ : સંપા. શ્રીજિનવિજય, પ્રકા સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઈ પૂર્વ ભારતની જૈન તીર્થભૂમિ : લે. મુનિરાજ શ્રી જયંતવિજયજી, પ્રકા, યશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ અથવા પાર્શ્વનાથના ચમ ત્યારે : લે. પ્રકાઇ મણિલાલ ન્યાલચંદ, અમદાવાદ પ્રબંધકોશ : સંપા. શ્રી જિનવિજય, પ્રકા સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઈ પ્રબંધચિંતામણિ : કર્તા : શ્રીમેરતુંગરિ, પ્રકા સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઇ પ્રભાવક ચરિત : કર્તા : શ્રીપ્રભાચંદ્રસૂરિ, પ્રકા સિંધી જેન ગ્રંથમાળા, મુંબઈ પ્રભાવક ચરિત : ભાષાંતર : પ્રકા જૈન આત્માનંદ સભા, ભાવનગર પ્રવાસગાઇડ : કર્તા : તરુણ, પ્ર. વડવા જૈન મિત્રમંડળ, ભાવનગર પ્રશસ્તિસંગ્રહ : પ્રકા જૈન સાહિત્ય પ્રદર્શન સમિતિ: અમદાવાદ પ્રાચીન જન લેખ સંગ્રહ : ભા. ૧-૨ સંપા. શ્રી જિન વિજય, પ્રકા જેન આત્માનંદ સભા, ભાવનગર પ્રાચીન તીર્થ દર્ભાવતી : લેખક : શ્રી ચતુરવિજય, પ્રકા જૈન સત્યપ્રકાશ-અંતર્ગત, અમદાવાદ પ્રાચીન તીર્થમાળા પ્રહ : કર્તા : વિભિન્ન કવિઓ, સં. શ્રીવિજયધર્મસુરિ, પ્ર. શ્રીયશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર પ્રાચીન લેખ સંગ્રહ : સંગ્રા૦ શ્રી વિજ્યધર્મસૂરિ, સંપા. મુનિ વિદ્યાવિજય, પ્ર૦ યશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર પ્રેમી અભિનંદન ગ્રંથ : પ્રકા પ્રેમી અભિનંદન ગ્રંથ સમિતિ, ટીકમગઢ ભકતામર સ્તોત્ર : પંચપ્રતિક્રમણ-અંતર્ગત ભગવતીસૂત્ર : પ્રકા ગોદય સમિતિ, અમદાવાદ ભગવાન મહાવીર : લે. પં. શ્રી કલ્યાણવિજયજી, પ્રકા. શ્રી કલ્યાણવિજય શાસ્ત્રસંગ્રહ સમિતિ, જાલેર ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિ સ્તવનઃ જૈન સત્ય પ્રકાશ–અંત ર્ગત, અમદાવાદ ભારત કે પ્રાચીન જૈન તીર્થ: લેખકઃ ર્ડો. જગદીશચંદ્ર જૈન, પ્રકા જેન કલ્ચરલ રિસર્ચ સોસાયટી, બનારસ ભારત પ્રાચીન રાજવંશ : (ભા. ૧-૩) લે. વિશ્વર નાથ રે, પ્રકા) હિંદી ગ્રંથરત્ન કાર્યાલય, મુંબઈ ભારતીય ઇતિહાસકી રૂપરેખા : લે, શ્રી જયચંદ્ર વિદ્યા-- લંકાર ભારતીય ચિત્રકલા : લે. શ્રીરામકૃષ્ણદાસ, પ્રકાઇ નાગરી પ્રચારિણી સભા, કાશી ભારતીય મૂતિકલા : લે. શ્રીરાકૃષ્ણદાસ, પ્રકાઇ નાગરી પ્રચારિણી સભા, કરી, ભારતીય લિપિમાળા : લેખક:મ. . પં. ગૌરીશંકર ઓઝા. ભારતીય વિદ્યા : (ત્રિમાસિક), ભારતીય વિદ્યાભવન, મુંબઈ ભાવનગર-સમેતશિખર સ્પેશિયલ ટ્રેન સ્મરણાંક : પ્રક • વડવા જેન મિત્ર મંડળ, ભાવનગર ભેજકર : જૈન સત્ય પ્રકાશ–અંતર્ગત, અમદાવાદ મથુરા : એ ડિસ્ટ્રીકટ મેમાયર : એફ. એસ. સે. (થઈ એડીશન સને ૧૮૮૩) મદ્રાસ મિસુર પ્રાંતકે પ્રાચીન જૈન સ્મારક : સંગ્રા. શ્રી શીતલપ્રસાદ, પ્રકા મૂલચંદ કિસનદાસ કાપડિયા, સુરત. મધ્યપ્રાંત, મધ્ય ભારત વ રાજપૂતાના, પ્રાચીન જૈન સ્મારક : સંગ્રા શીતલપ્રસાદજી, પ્રકા મૂલચંદ કિસનદાસ. કાપડિયા, સુરત, ફર્સ્ટ રિપિટ ઓફ ધી કયુરેટર ઓફ એન્જિાયન્ટ મોન્યુ. મેન્ટ ઇન ઇન્ડિયા: ફોર ધી ઈયર ૧૮૮૧-૮૨ (સને ૧૮૮૨) ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તક સંગ્ર હની નામાવલી : પ્રકા૦ ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ બરોડા–એન્યુઅલ રિપેટ : શ્રીહીરાનંદ શાસ્ત્રી બુદ્ધિપ્રકાશ : (માસિક) ગુજરાત, વિદ્યાસભા, અમદાવાદ For Private & Personal use only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૯. સંદર્ભ ગ્રંથસૂચિ મધ્યભારતકી જેને સ્થાપત્યકળા : જૈન સત્ય પ્રકાશન અંતર્ગત, અમદાવાદ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા : લેખક : વિજયેન્દ્રરિ, પ્રકા યશવિજ્ય જૈન ગ્રંથમાળા, ભાવનગર મહાલક્ષ્મીનું મંદિર બુદ્ધિપ્રકાશ (માસિક)–અંતર્ગત, અમદાવાદ મહેવાનગર સ્તવન : કર્તા : શ્રીમહિમા સમુદ્ર (હસ્તલિખિત ) મારવાડકે સબસે પ્રાચીન લેખ ઃ જૈન સાહિત્ય સંમેલન અંક–અંતર્ગત, જોધપુર મારવાડ રાજ્યક ઇતિહાસ : લેખક : શ્રી જગદીશસિંહજી ગહલેત, જોધપુર મારી કચ્છયાત્રા : કર્તા : મુનિ વિદ્યાવિજય પ્ર વિજય ધર્મ સુરિ ગ્રંથમાળા, ઉજજૈન મારી મેવાડયાત્રા : કતાં : મુનિ વિદ્યાવિજય, પ્ર વિજય ધર્મસુરિ ગ્રંથમાળા, ઉજજૈન મારી સિંધિયાત્રા : કત : મુનિ વિદ્યાવિજય, પ્ર. વિજયધર્મ સુરિ ગ્રંથમાલા, ઉજજૈન મુનિસુવ્રતચરિત્ર-પ્રશસ્તિ કર્તાઃ શ્રીમુનિચંદ્રસૂરિ, પત્તન પ્રાચભાંડાગારીયગ્રંથસૂચી-અંતર્ગત, વડોદરા મેઘદૂતસમસ્યલેખ : કર્તા : શ્રી મેઘવિર્ય ઉપા, પ્રકા, જૈન આત્માનંદ સભા, ભાવનગર મેડતા ચિત્યપરિપાટી : કર્તા : શ્રીદયાવર્ધન ગણ અને શ્રીધર્મકીર્તિ (હસ્તલિખિત) મેત્રાણુ જિન સ્તવન ફુલડાં : જૈન સત્ય પ્રકાશ-અન્તર્ગત, અમદાવાદ મેત્રાણા તીર્થમંડન જિનેશ્વર જૈન સત્ય પ્રકાશ–અંતર્ગત, અમદાવાદ મેરી ગેડવાડ યાત્રા : લે. શ્રીવિજયયતીન્દ્રસૂરિ, પ્રકા સંધીવી દેવચંદજી, પુખરાજ, ચૂનીલાલ, આનંદરાજ, રામાજી જૈન, ભૂતિ મેરી માડ યાત્રા: કર્તા : શ્રાવિયતીકરિ, પ્ર સુરવિન્નાઇ, ભૂતિ મેવાડ રાજ્યના ઇતિહાસ : લે. પં. ગૌરીશંકર ઓઝા મિડને રિવ્યુ : (માસિક) : કલકત્તા મહારાજ્ય નાટક : કર્તા : યશપાલ, પ્રકાવ ગાયકવાડ ઓરિ યંટલ સિરીઝ, વડોદરા મંકાનગરી અને તેના લેખો : જેન–અંતર્ગત, ભાવનગર મંત્રાધિરાજચિંતામણિ : સંપા. મુનિ ચતુવિજયજી પ્રકા સારાભાઈ મણિલાલ નવાબ મુંબઈ પ્રાંતકે પ્રાચીન જૈન સ્મારક : (હિ) કર્તા ઃ બ્રહ શીતલપ્રસાદ, પ્ર. માણિકચંદ પાનાચંદ જૈરી, મુંબઈ મારી યાત્રા : કર્તા : પ્ર. ભોગીલાલ સાંકળચંદ વોરા, વડનગર હારી સમેતશિખર યાત્રા : લે. પ્રકાઇ મગનલાલ કસ્તુરચંદ શાહ, વઢવાણ યતીન્દ્રવિહારદિગદર્શન : (ભા. ૧ થી ૪) કતાં : શ્રીવિજય યતસૂરિ, પ્ર. સૌધર્મગથ્વીય સંઘ યશસ્તિલચંપૂ: કર્તા : શ્રીમદેવરિપ્રકા નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ યશોભદ્રસૂરિરાસ : જેન ઐતિહાસિક રાસસંગ્રહ–અંતર્ગત, ભાવનગર યુક્તિપ્રબોધ : કર્તા : શ્રીમે વિજય ઉપાધ્યાય. પ્રકા શ્રીષભદાસ કેશરીમલજી વેતાંબર સંસ્થા, સ્તલામ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ : લેખક : શ્રીઅગરચંદજી નાહટા, પ્રકાઇ શંકરદાન શુભૈરાજ નાહટા, કલકત્તા યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિ : લે. અગરચંદ નાહટા, ભંવર લાલ નાહટા, પ્રકા શંકરદાન શુભરાજ નાહટા, કલકત્તા રાણિગપુર ચતુમુખપ્રાસાદસ્તવન : કર્તા : ૫. મેલ કવિ રાણકપુરની પંચતીથી–અંતર્ગત, પ્રકા યશોવિજય જેન ગ્રંથમાળા, ભાવનગર રાજગૃહઃ લેખક શ્રી ભંવરલાલ નાહટા, પ્રકા જેન સભા, કલકત્તા રાજનગરથી સમેતશિખરયાને કલ્યાણક ભૂમિમાં પ્રવાસ : લે. મોહનલાલ દીપચંદ ચોકસી, પ્રકા. ભારતીય જૈન સેવાસદન, મુંબઈ રાજપૂતાનાની ધળ : લેખક : શ્રીદેવીપ્રસાદ, પ્રકા નાગરી પ્રચારિણી સભા, બનારસ. રાજપૂતાનાકે જૈન વીર : લેખક શ્રી અયોધ્યાપ્રસાદ ગોયલીય, પ્રકા) હિંદી વિદ્યા મંદિર, દેહલી રાજપૂતાનેકા ઇતિહાસ : લે. પં. ગૌરીશંકર ઓઝા રાજસ્થાન : (ભા. ૧-૨) લેખક : કર્નલ ટોડ, પ્રકા સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ રાસમાલા : ભા. ૧-૨ : લેખક : ફાર્બસ સાહેબ, ફાર્બસ | ગુજરાતી સભા, મુંબઈ રેવંતગિરિરાસ : કતી : શ્રીવિજયસેનસૂરિ : પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ–અંતર્ગત : પ્રકાવ ગાયકવાડ એરિયંટલ સિરીઝ, વડોદરા લઘુશાંતિસ્તવ : કર્તા : શ્રીમાનદેવસૂરિ, પંચપ્રતિક્રમણ—અંતર્ગત વસંતવિલાસકાવ્ય : કતાં : શ્રી બાલચંદ્રસૂરિ, પ્રકા ગાયકવાડ એરિયંટલ સિરિઝ, વડોદરા વસુદેવહિંડી : સંપા. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, પ્રકા જૈન આત્માનંદ સભા, ભાવનગર વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિકાવ્ય : કર્તા : શ્રીજયસિંહરિ, હમ્મીરમદમદનકાવ્ય-અન્તર્ગતઃ પ્રકા ગાયકવાડ ઓરિયંટલ સિરીઝ, વડોદરા For Private & Personal use only Page #411 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે : લેખક : છે. ભોગીલાલ સાંડેસરા, પ્રકા આનંદ પ્રેસ, ભાવનગર વાસ્તુસાર : કર્તા ઃ ઠક્કર ફેર, પ્રકાઇ ભગવાનદાસ જૈન, જયપુર વિચારશ્રેણિ : કર્તા : શ્રીમેર તુંગરિ, જૈન સાહિત્ય–સંશોધક –અંતર્ગત, પૂના વિજ્યપ્રશસ્તિ મહાકાવ્ય : કર્તા : શ્રી હેમવિજય, પ્રકા યશોવિજ્ય જૈન ગ્રંથમાળા, ભાવનગર વિજયાનંદાબ્યુદયકાવ્ય : કર્તા : ૫. હીરાલાલ હંસરાજ, - જામનગર વિજાપુર બહદ વૃત્તાંત : લેખક : શ્રીબુદ્ધિસાગરસૂરિ, પ્રકા અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ, મુંબઈ વિજ્ઞપ્તિ ત્રિવેણી : કર્તા : ઉપા૦ શ્રીજયસાગરગણિ : પ્રકા જૈન આત્માનંદ સભા, ભાવનગર વિવિધતીર્થક : કર્તા : શ્રીજિનપ્રભસૂરિ, સં. શ્રીજિન વિજય, પ્ર. સિંધી જૈન ગ્રંથમાળા, મુંબઈ વિશેષાવશ્યક ભાષ્ય : કર્તા : શ્રીજિનદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રકા, શ્રીષભદેવજી કારમલજી . સંસ્થા, રતલામ વિરોષાવશ્યકમહાભાષ્ય : કર્તા ઃ જિનભણિ ક્ષમાશ્રમણ, પ્રકા યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર વિશ્વભારતી : (માસિક) ઈલાહાબાદ વિહારવર્ણન : કર્તા : મુનિ જયંતવિજય, પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર વીરનિર્વાણ સંવત ઓર જેન કાલગણના : લેખક: ૫. શ્રી કલ્યાણવિજયજી, પ્રકાર કલ્યાણવિજય શાસ્ત્ર સંગ્રહ સમિતિ, જાલેરા વીશા શ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વંશાવલી: લેખક : મુનિરાજ શ્રીજયંતવિજયજી, શ્રીવિજયાનંદસૂરિ શતાબ્દી ગ્રંથ-અંતર્ગત, મુંબઈ વૈશાલી : લે. શ્રીવિજયેન્દ્રસૂરિ, પ્રહ થશેવિય જૈન ગ્રંથમાળા, ભાવનગર વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ લેખક : દુર્ગાશંકર શાસ્ત્રી, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ વાવૃત્તિ : કત શ્રીદેવેન્દ્રસૂરિ, પ્રકા, દેવચંદ લાલભાઈ - પુસ્તકેદ્ધાર ફંડ, સુરત શંખેશ્વર મહાતીર્થ : લે. મુનિ શ્રીયંતવિજ્યજી, પ્રક યશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર શ્રીજિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ : લેખક : પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રકાર શ્રીજિનહરિસાગરસૂરિ જ્ઞાનભંડાર. લેહાવટ શ્રીશૌરીપુરજી યાત્રા સંઘ આગરાક સંક્ષિપ્ત વર્ણન : સં૦ પ્રકા રતનલાલ જૈન, સરસ્વતી પ્રેસ, આગરા સકલતીર્થ સ્તોત્ર : પંચપ્રતિક્રમણ-અંતર્ગત સલાહંતસ્તોત્ર : કતાં : શ્રી હેમચંદ્રસૂરિ, પંચપ્રતિક્રમણ અંતર્ગત સત્યપુરીયમંડનમહાવીરઉત્સાહ : કતો : શ્રીધનપાલ કવિ, જૈન સાહિત્ય સંશોધક–અંતર્ગત, પૂના સમરરાસુ : કર્તા: શ્રીઅંબદેવસૂરિ, પ્રકા. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય–અંતર્ગત : પ્રકા જેન આત્માનંદ સભા, ભાવનગર સમવાયાંગસૂત્ર : પ્રકા. આગમાદય સમિતિ, મુંબઈ સમ્રાટ પ્રિયદર્શી : લેખક: પ્રકા ડો. ત્રિભુવનદાસ લહે રચંદ શાહ, વડેદરા સિદ્ધપુર ચૈત્યપરિપાટીઃ કર્તા શકુશલવર્ધનગણિ (હસ્તલિખિત) સુપાસનાહુચરિત્ર : કતાં : શ્રી લક્ષ્મણગણિ, સંપા. પં. હરગોવિંદદાસ, પ્રકા. જેના વિવિધ સાહિત્ય ગ્રંથમાલા સુરસુંદરીકથા : કતાં : શ્રીધનેશ્વરસૂરિ, સંપા. ૫. હર ગોવિંદદાસ, પ્રકા જૈન વિવિધ સાહિત્ય ગ્રંથમાલા સુવાસ : (માસિક) વડોદરા સૂત્રકૃતગણિ : પ્રકા આગમેદય સમિતિ, ભેસાણ સુરત ચિત્યપરિપાટી : સં. કેશરીચંદ ઝવેરી, પ્રહ મેતીચંદ મગનભાઈ, સુરત સૂરીશ્વર અને સમ્રાટ : લે. મુનિ વિદ્યાવિજય, પ્રકા થશે વિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર સૂર્યપુરનો સ્વર્ણયુગ : લે. કેશરીચંદ ઝવેરી, પ્ર. મતી ચંદ મગનભાઈ સુરત સુર્યપુર રાસમાલા : કર્તાઃ લાધાશાહ, વિનયવિજય. પ્ર મોતીચંદ મગનભાઈ સુરત સેરિસાતીર્થસ્તવન : કર્તા: કવિ લાવણ્યસમય, જેન– સત્ય પ્રકાશ–અંતર્ગત, અમદાવાદ સોપારાના પ્રાચીન અવશેની શોધ : સુવાસ (માસિક) –અંતર્ગત સેમસોભાગ્યકાવ્ય : કતા : શ્રી પ્રતિકાસમ, પ્રકા જૈન જ્ઞાનપ્રસારકમંડળ, મુંબઈ હમકુલ પટ્ટાવલીઃ પદાવલી સમુચ્ચય-અંતર્ગત, અમદાવાદ સંઘપુરનો શિલાલેખ : વિજાપુર બહદ્દ વૃત્તાંત-અંતર્ગત, મુંબઈ શત્રજ્યતીર્થોદ્ધારકબંધ : કર્તા : શ્રીવિવેકબીર, સં. શ્રીજિન વિજય, પ્ર. શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર શત્રુંજય પ્રકાશ : (પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ): કર્તા દેવચંદ દામજી, પ્રહ જેન ઓફિક્સ, ભાવનગર શિશુપાલવધ મહાકાવ્ય : કર્તા : માધ, પ્રકા નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ For Private & Personal use only Page #412 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત પ્રાંતકે પ્રાચીન જૈન સ્મારક : સંગ્રાશીતલ પ્રસાદજી, પ્રકાહીરાલાલ જૈન, પ્રયાગ સ્ટડીઝ ઈન ઈંડિયન પિટીગ : એન. સી. મહેતા. મુંબઈ સ્થાનાંગસૂત્ર-ટીકા : પ્રકાર આગમય સમિતિ, સુરત હમીરગઢ : લે. મુનિ જયંતવિજયજી, પ્ર. યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર હશ્મીરમદમર્દન : કર્તા : શ્રીજયસિંહરિ, પ્રકા, ગાય કવાડ ઓરિયંટલ સિરીઝ, વડેદરા હસ્તિનાપુર : લે. અમરચંદ, પ્રકા જૈન કલ્ચરલ રિસર્ચ સંસાયટી, બનારસ હસ્તિનાપુર : લે. વિજદ્રસૂરિ–સમાધિમંદિર, શિવપુરી હસ્તિનાપુર : પ્રકા શ્રીહસ્તિનાપુર જેન વેતાંબર તીર્થ કમીટી, દેહલી હીરવિજ્યસરિરાસ : કર્તા: કવિ ઋષભદાસ, આનંદ કાવ્ય મહોદધિ-અંતર્ગત, પ્રકા દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્વારકુંડ, સુરત હીરસૌભાગ્યકાવ્ય : કર્તા : શ્રીસિંહવિમલગણિ, પ્રકા નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ હુએન સાંગકા ભારતભ્રમણ : અનુ. ઠાકુરદાસ શર્મા, સીતાપુર, પ્રકા, ઈન્ડિયન પ્રેસ લિક, પ્રયાગ. શુદ્ધિપત્ર પૂછ પંક્તિઃ અશુદ્ધ ૪ ૧૨ સં. ૧૧૩૫ સં. ૧૧૮૫ ५३८ वनराजप्रमृत्यभूत् । वनराजात् प्रमृत्यभूत् । , , નિતિ | નતિ ! ૮ ૧૬ કુંભા રાણાએ જ્યારે કુંભા રાણાના સમયમાં સાદડીમાં જૈન મંદિર જ્યારે સાદડી-રાણુકબનાવરાવ્યું. પુરમાં જૈન મંદિર બંધાયું. ૧૧ ૧૫ અલ્લાદિત આહ્યાદિત , ૩૫ સં. ૧૯૯૧ સં. ૧૯૧૨ ૧૨ ૩ ૧૦૧/૪ ૧૦ , ૪ ૧૦૧/૨ ૧૦૩ , ૧૦ ૧૦૧/૪ ,, ૧૧ ૭૧/૨ ૧૩ ૧૮ સં. ૧૯૮૫ સં. ૧૮૮૫ , ૨૦ સં. ૧૮૯૩ સં. ૧૯૯૩ ૧૫ ૫ જસિંહ જેત્રસિંહ ,, ૬ હમીરમદમદન હમ્મીરમદમન » ૮ જગચંદ્રસૂરિ જગચંદ્રસૂરિ ૩ વાજિયા વજિયા ૧૦ પૃષ: પંક્તિઃ અશુદ્ધ છે ૮ કરાવ્યાને કર્યાને , ૨૧ તેમાં કાંઈ તેમાં જે ,, ૨૪ શ્રીધર્મશાળા ધર્મશાળા ૨૪ ૨૬ વાજિયાએ વજિયાએ , ૩૦ કામ માટે કામ , ૩૧ બાદશાહને મળ્યા. બાદશાહને મળવા ઉપડી ગયા. ૨૫ ૧૨ કરાવ્યાને કર્યાને ૨૬ ૧૧ તીર્થ વશે તીર્થ વિશે , ૧૭ સંહલ રાજા સિંહલ રાજા , ૨૮ “મુનિસુવ્રતસ્વામિ ચરિત માં “મુનિસુવ્રતસ્વામિચરિતની પ્રશસ્તિમાં ૨૭ ૮ જયશેખરસૂરિ જયસિંહસૂરિ , ૧૭ આ લખાય આલેખાયો ૨૮ ૧૬ દલાલના દેવાલયોને , ૩૫ અલ્પાબેધ અશ્વાવબોધ ૩૦ ૨૭ કરાવી ૩૧ ૫ ગળામાં શેઠને અમૂલ્ય ગળામાં અમૂલ્ય ૩૨ ૧૭ પ્રમાણે લેખ છે, પ્રમાણે અશુદ્ધ લેખ છે. ૩૩ ૨૫ તે શોધવાનું તે કયાં હતો એ શોધવાનું ૩૬ ૧૨ થઈને મોટા થઈને જતાં, મોટા ૩૭ ૨૬ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી. મંદિર કરાવી. ૩૯ ૨ કરાવી ૩૯ ૨૫ વચ્ચે जीवितव्य ૪૦ ૧૯ ૫. શ્રીપૂર્ણકલશરિએ પં. શ્રીપૂર્ણકળશગણિએ ,, ૩૧ નાદાલના નાડલના ૪૩ ,, જોઈએ છે, જે જોઈએ, જે ૪૯ ૨૦ દિક્ષિણ કુબેર યક્ષની પ્રાસાદને અકોટા , ૧૯ ગણેશની , ૨૪ , ૧૦ પ્રસાદને , ૧૧ આકાટા , ૧૨ , , ૧૭ ક. ૧૯ ૧ અકોટા ૨૨ ૨૪ કરાવી ૨૩ ૧ ને તેમણે ૧૨ અમેટા કરી વડુઆએ દક્ષિણ For Private & Personal use only Page #413 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ (૧૪) પૃષ્ઠઃ પંક્તિઃ શુદ્ધ ૫૧ ૨૪ (પૃષ્ઠ : ૪૭) પર છ સં. ૧૬૪૩ , ૧૧ હરસિંહને • ૫૩ ૬ શત્રુંજયગિરને ૫૪ ૧૫ સં. ૧૮૭૨ તે ૫૮ ૨૮ (વડસમા )ના એક બીજા અહીંના બાલી (પૃષ્ઠ : ૪૬) સં. ૧૬૪૮ હમીરસિંહને શત્રુંજયગિરિને સં. ૧૮૭૨માં તે (વાસમા)ના સં. ૧૦૩૩ ના એક પ્રશસ્તિઓ સંડેરક તારવી છે. સં. ૧૪૮૧ તપામત તીર્થમાળા'માં શ્રીપ્રભાચંદ્રસૂરિ ચંદ્રસૂરિ હસ્તિકુંડીગચ્છ ભુવનને લલિતાસર કામલદે દેવળ નથી, બાળપણના આનલદેવે નિવહાર્થે તીર્થનું પછી આસો માસની નોહડ શ્રેષ્ઠી પૃ: પંક્તિ અશુદ્ધ ૨૦૧ ૨૪ (૧૪) ૨૦૨ ૮ , , ૧૧ , , ૧૭ ,, ૨૦૩ ૧૫ બીજી ૨૦૭ ૧૧ અહીં , ૨૫ વાલી , ૨૭ હસ્તકુંડીગ૭ ૨૦૮ ૧૯ (૧૦ ૮૫) ૨૧૧ ૧૬ કરાવી ૨૧૪ ૧૫ ટૂંકા ૨૧૫ ૮ ભુવનને , ૩૨ કમલદે ૨૧૯ ૩૪ દેવળ હતું. ૨૨૨ ૩૧ બળપણના ૨૨૫ ૧૪ લનદેવે ૧૫ નિર્વાહથે ૨૨૭ ૨ તીર્થને ૨૨૮ ૨૮ પછી...માસની ૨૨૯ ૧૨ નાગડ ૨૩૩ ૬ મંત્રી ૨૩૩ ૮ , ૨૪૩ ૧૪ અક ૨૫૧ ૭ કઈ કઈ ૨૫૪ ૧૮ મહારાગપિ૦ ૨૫૯ ૫ કૃતિઓ ,, ૨૬ ભગવાનની ભગવાનની ૨૭૧ ૧૫ રહ્યાં એવી ૨૭૪ ૩ પશુવા , ૨૯ ભગવાન ૨૭૫ ૨૨ ગામનાં ૨૭૬ ૩૩ અરે ૨૭૮ ૬ “વિવિધ તીર્થ તીર્થકલ્પ' ૨૮૧ ૧૦ શ્રીદવા ,, ૧૯ ઔતિહાસિક ૨૮૩ ૮ શ્રદ્ધાનો ૨૯૫ ૯ જીર્ણોદ્ધાર , ૨૨ આપેલી છે. ૩૦૧ ૨૧ મંદિર ૬૨ ૨૬ પ્રશક્તિઓ ૭૧ ૨૧ સંડરેક એ ૩૦ તારવી પડે છે. ૮૯ ૧૬ સં. ૧૨૮૧ ૯૧ ૧૭ તપાગત ૯૨ , “તીર્થમાળા ' ૨૧ શ્રીજિનપ્રભસૂરિ ૨૪ ચંદ્રપ્રભસરિ , ૩૫ , ૯૯ ૨૫ લલિતાસાગર ,, ૨૭ , ૧૧૨ ૩૫ જયારમી ૧૧૪ ૬ હતી. ૧૧૭ ૧૦ સં. ૧૨૮૫ ૧૨૨ ૪ વિદ્યામાન ૧૨૫ ૮ ગુફાઓ ૧૨૬ ૧૨ શ્રી પ્રદ્યુમ્નસૂરિ ૧૨૭ ૧૪ મંદિર ૧૩૧ ૧૪ કામબળે ૧૩૬ ૨૧ પંચતીર્થ ૧૫૯ ૧ સં. ૧૩૦૦ ૮ સં. ૧૩૫૦ , ૨૫ વંશપરંરામાં ૬ ૦ ૨૫ કરણસિંહ (૭૭ ૬ સમૃદ્ધશાળી ,, ૧૩ આપી છે , ૨૩ પ્રસિદ્ધ ૧૮૮ ૧૯ ઝિળનવા ૧૮૯ ૧૮ વીવીરા ૨૪ સં. ૧૨૫૬ ૯૬ ૮ દેવસૂરિએ અહીં ૧૦૦ ૧ બારમાં એક કોઈ गन्धारबन्दिरे હતી. સં. ૧૧૮૫ વિદ્યમાન ગુફાએ શ્રી પ્રદ્યુમ્નસૂરિ મંદિરને કાળબળે પંચતીથી સં. ૧૩૨૦ સં. ૧૩૫૯ વંશપરંપરામાં કર્મસિંહ સમૃદ્ધિશાળી આપે છે. પ્રસિદ્ધિ जिणभवण. यशोवीरेण સં. ૧૨૬૫ દેવસૂરિના ઉપદેશથી અહીં તેરમા महाराजाधि. મૂર્તિઓ ભગવાનની રહ્યાં હોય એવી પેશવા ભગવાનની ગામામાં અને “વિવિધતીર્થક૯૫" શ્રીદેવા ઐતિહાસિક શ્રદ્ધા જીર્ણોદ્ધાર આપેલું છે. મંદિર Page #414 -------------------------------------------------------------------------- ________________