SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૬ ૬૨ ના લેખવાળો બીજે ઘંટ અજારાના જૈન મંદિરમાં છે : ૧૩૮ -માં શ્રીપુણ્યકમલમુનિએ ‘ભિન્નમાલ સ્તવન’ રચ્યું: ૧૭૯ –માં સંઘવી વરજંગ શ્રેણીએ ભિન્નમાલનું શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું : ૧૭૯ –ના જેઠ સુદિ ૧૨ના દિવસે ઘાંઘાણીમાં દૂધેલા તળાવ પાસેના ખાખર દેરાની પાછળ ખેદકામ કરતાં એક બેય મળી આવ્યું, જેમાંથી ૬૫ જિનપ્રતિમાઓ પ્રાપ્ત થઈ : ૧૯૩ ૧૬૬૪ ની સાલને લેખ મેત્રાણાના મંદિરમાં મૂઠ ના નીચે સ્થાપન કરેલી મૂર્તિ ઉપર છે : ૪૫ –ના મહા સુદિ ૧૦ ને શનિવારનો શિલાલેખ ગધારમાં શ્રી મહાવીરસ્વામી ભ૦ ના પરિકર ઉપર છે : ૨૫ ૧૬ ૬૬ માં નાકડાના શ્રી શાંતિ જિનાલયની બાજુમાં ભેચર બનાવવામાં આવ્યું છે : ૧૮૬ ૧૬ ૬૭ ના ભાદરવા સુદિમાં શુક્રવારે નાકડાના શ્રી પાર્શ્વ જિના લયમાં શ્રીસંઘે બે હૈયાં કરાવ્યાં : ૧૮૫ ૧૬૬૮ (ઈ. સ ૧૬૧૧) માં નિકેલસ ઉફલેટ નામને અંગ્રેજ વેપારી ભિન્નમાલમાં આવ્યો : ૧૭૮ -ના શ્રાવણ સુદિ ૫ ના રોજ જામનગરમાં શેઠ પત્રસિંહ અને વર્ધમાન શેઠના મંદિરનું શિલારોપણ કરવામાં આવ્યું : ૯૭, ૧૬ ૭૦ માં મહેતા રાયચંદજીએ કૃષ્ણગઢમાં એક જૈન મંદિર બંધાવ્યું : ૧૬૧ ૧૬ ૭૧ (શાકે ૧૫૩૬ ) ના ચૈત્ર સુદિ ૧૫ ને સોમવારનો એક લેખ ભિન્નમાલના શ્રી પાર્શ્વજિનાલયના પ્રવેશદ્વારના પાટડા ઉપર છે : ૧૭૯ -માં ભિન્નમાલમાં શ્રી ચંદ્રપ્રભ ભ૦ નું મંદિર પણ શ્રી પાર્શ્વજિનાલયમાં બાંધવામાં આવ્યું : ૧૭૯ ૧૬૭૨ માં શ્રીવિજયસેનસૂરિ અકબરપુરમાં કાળધર્મ પામ્યા : ૧૬ --માં મહેતા રાયચંદજીએ કૃષ્ણગઢમાં બંધાવેલા જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૬૧ ૧૬૭૪ માં સુરાણુ રાયસિંહજીએ નાગોરમાં દફતરીઓની ગલીમાં આવેલું શ્રી આદિનાથ ભવ નું મંદિર બંધાવ્યું : ૧૯૯ -ના પિષ વદિ ૧ન્ના રોજ મળેલી ખબર મુજબ કાપરડાની જમીનમાંથી શેઠ ભાણજી ભંડારીએ જિનમૂર્તિ પ્રગટ કરાવી : ૧૯૫ -ના મહા વદિ ૧ને લેખ નાડલાઈના પશ્ચિમ દ્વારની બહાર આવેલા શ્રી આદીશ્વર મંદિરના મૂ૦ ના ઉપર છે : ૨૨૧ –ના ફાગણ સુદિ ૭ને શુક્રવારને ખંડિત લેખ મડારના શ્રીધર્મનાથ જિનાલયના મૂડ ના ઉપર છે : ૩૦૧ ૧૬૭૪ અને ૧૭૮૭ ના લેખે મારમાં આવેલા મારદેવીના મંદિરમાં છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે એ મંદિર મણિ. ભદ્ર યક્ષ અને ચકેશ્વરસૂરિનાં પગલાં સ્થાપન કરવા માટે બનાવેલું હતું : ૩૦૨ ૧૬૭૫ માં જામનગરમાં શેઠ તેજસિંહના પુત્ર રાયસિંહ શેકે શ્રી શાંતિ જિનાલયને ફરતી દેરીઓ બંધાવી અને પાછલા ભાગમાં ચૌમુખ જિનાલય કરાવી મંદિરને ભવ્ય બનાવ્યું : ૯૭ -માં શેઠ સવા સમજીએ શત્રુંજય ઉપર ચૌમુખજીનું મેટું મંદિર બંધાવ્યું : ૧૦૬ -માં જેસલમેરનિવાસી શેઠ થીરશાહ ભણશાલીએ લેદ્રવાનું જિનમંદિર નવેસર બંધાવ્યું : ૧૭૧, ૧૭૨ -ના લેખે લેદ્રવાના મુખ્ય મંદિર સિવાયના ચાર જિનમંદિરના મૂડ ના ઉપરથી મળે છે : ૧૭૨ – શિલાલેખ વસંતગઢના ખંડિયેર જિનાલયની છ ચેકીમાં છે, તેમાં ચવરલીનું નામ ચવરડિયા આવ્યું છે : ૨૩૫ -ના માગશર માસની અમાવાસ્યાના દિને શેઠ ભાણજી ભંડારીએ કાપરડાના જિનમંદિરનું ખાતમુહૂર્ત કર્યું: ૧૫ –નો લેખ કુંભારિયાના શ્રી મહાવીર જિનાલયના મૂ૦ ના ઉપર છે: ૨૮૪ – લેખ કુંભારિયાના શ્રી પાર્શ્વનાથ જિનાલયના મૂળ ના ઉપર છે : ૨૮૪ –માં કુંભારિયાના શ્રીનેમિજિનાલયમાં શ્રી આદીશ્વર ભ૦ની પ્રતિમા શ્રીવિજ્યદેવસૂરિએ પ્રતિષ્ઠિત કરી એ લેખ છે : ૨૮૭ -મહા સુદિ ૪ ને શનિવારને લેખ કુંભારિયાના શ્રીનેમિજિનાલયના મૂળ ના ઉપર છે; તેમાં વોરા રાજપાલ શ્રેણીએ એ મૂર્તિ જીર્ણોદ્ધાર સમયે ભરાવી એમ જણાવ્યું છે : ૨૮૬ ૧૬૭૬ માં જામનગરમાં શ્રેષ્ઠી રાયસિંહના ભાઈ નેણસિંહ શેડે સૌથી ઊંચા શિખરવાળું ચેરીવાળું મંદિર કરાવી પ્રતિષ્ઠા કરાવી : ૯૭ -માં શેઠ ભાણજી ભંડારીએ કાપરડાના જિનમંદિરમાં પદ્ધશિલા મુકવાનો આરંભ કર્યો : ૧૫ -ના પ્રતિષ્ઠા લેખેવાળી કૃતિઓ ધનારીના શ્રી શાંતિ જિનાલયમાં છે : ૨૫૩ ૧૯૭૮ માં જેતારણવાસી એશિવાલ શેઠ ભાણુછ ભંડારીએ કાપરડાનું જિનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૧૯૪ -ના વૈશાખ સુદિ ૫ના રોજ જામગરમાં શેઠ પદ્ધસિંહ અને વર્ધમાનના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૯૭ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy