SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ ૧૫ માં ( બંધારમાં) અમીઝરા પાર્શ્વનાધનું મંદિર બન્યાના ઉલ્લેખ મળે છે : ૨૪ –માં પાલીના સેવાના વામાં આવેલું બગાડી પા નાથનું જિનાલય બાંધવામાં આવ્યું : ૧૭૬ -લગભગમમાં પાણીના કોઠારા વાસમાં આવેલાં એમા શ્રીતિનાથ જિનાય અને પાપનાથ જિનાલય શ્રીસંધે બંધાવ્યો ઃ ૧૭૯ ની આસપાસ ૫. મેહ કવિએ રચેલી તી માળામાં ઉંબરણીમાં જૈન વસ્તી હાવાનું સૂચન કરેલું છે ઃ ૨૭૮ –ની આસપાસ થયેલા પ. મેહ વ તીર્થ્યમાળામાં ચંદ્રાવતીની જાહેાજલાલીનું સુંદર વન કરે છે ઃ ૨૭૯ –ની આસપાસ ૫. મેહ કવિએ રચેલી ‘તીમાળા'માં બટાણાના જૈન મંદિરનો ઉલ્લેખ કર્યો છે ઃ ૩૬ ૧૫૦૦, ૧૫૦૨ ના શિલાલેખા ભારાના જૈનમંદિરની દેરીએ ઉપર હાવાથી ભારજા ગામ એથીયે પ્રાચીન હેાવાનું જણાય છે : ૨૬૦, ૩૬૧ ૫૧ માં શ્રીમાનમંદમંત્રિએ શ્રી.નીસાગરને મુગલામાં વાચક -ઉપાધ્યાય પદવી આપી : ૨૦ ૧૫૨ માં સુંધામ સોનીએ અહિંસા નામના બંધ રૂમ્યા - ટિ૦ ૧૨૩ ૧૫૦૨ થી ૧૫૫૭ વચ્ચે પ્રધુમસ મહિએ ગિરનાર ચલપ્રવાડી’ રચી : ૧૨૩ ૧૫૦૩ માં ચીસાધમ . એકી ઉપદેશમતિ'માં ચડાવતીમાં ૪૪ મનમા હોવાનો ઉલ્લેખ કરે છે – ૨૦ ૧૫૪ ના લેખ વવાયુના કૌશાંતિનાથ દેવાલયના મૂક નોક ઉપર છે ઃ ૯૬ ના લેખ જાકાડાના જિનાલયના મૂનાના પિરકર પર છે : ૨૧૪ ૧૧ ના બેખબાર તાકા જેલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રીસંભાવના જિનાલયમાં છે : ૧૯૩ -મહા વદ ૯ ને શનિવારના લેખ નાના જૈનમંદિરના મૂછ ના ઉપર ગુંદાર સમયનો ઃ ૨૩૧ ૧પ.નો લેખ જેસલમેરનો કિલ્લા ઉપર આવેલા શ્રીસંભાવનાથ જિનાલયના એક તારણ પર છે ઃ ૧૯૭ -ના લેખવાળું પરિકર નાણાના જિનાલયના મૂક ના ઉપર છે : ૨૩૧ ૧૫ થી ૧૫૮ના પ્રતિમાલેખામાં બમપાલીયન ઉલ્લેખ મળે છે : ૩૬ ૧૫૦૭ ના શિલાલેખવાળી મૂર્તિ વસ ંતગઢના ખડિત જિનાલયમ વિદ્યમાન છે : ૨૩૬ —ના અષાડ ર્વાદ ૮ના દિવસના લેખ માનપુરના ખાલી જિનાલયમાં રહેલી એક તિ નિમર્તિ ઉપર કે; તેમ એકી નાઓ એ નેિ બરાબાને ઉલ્લેખ છે : ૨૦ Jain Education International જૈન તી સસ બ્રહ ૧૫૯ માં જલમેરના કિલ્લામાં આવેલું શ્રીચક્રપા જિનાલય ઝંપવી બીડાને બચાવી પ્રતિતિ કરાવ્યું : ૧૫૦ ~માં નાડલાઇના પશ્ચિમ દરવાળ બહાર આવેલા મદિરના ગૃહાર સાયર મત્રીએ કરાવ્યા : ૨૨૩ --માં મેવાડના રાણા કુંભાએઁ ચલગઢમાં કિલ્લો બંધાવ્યો ઃ ૨૯૭ ૧૫૧૧ ના લેખવાળુ' ધાતુનું સમવસરણુ ધેાધાના શ્રીનેમિનાથ વિરમાં છે ઃ ૧૧૨ –માં ગિરનાર ઉપર બ્રી નરપાત્ર સંઘવીએ નિત્રક પ્રાસાદ બંધાવ્યા ઃ ૧૧૮ ૧પ૧૨ આ એક શિવાલેખ જેસલમેરના કિલ્લામાં સુરપાળમાં આવેલા રાજમહેલની ભીંતમાં છે : ૧૬૫ –માં નાકડાના શ્રીઋષભ જિનાલયની નવચેાકીએ અનાવવામાં આવી : ૧૮૫ માં પદ્મના કવિએ રચેલા 'કાન્હડતું પ્રત્યમાં જ્ઞાના ભંગની સવિસ્તર હકીકત એ ૧૯૦ ૧૫૧૫ માં મહારાજા જોધાજી ડારથી જોધપુર આવ્યા ત્યારે જૈન શ્રેષ્ઠી મહારાજને તેમણે દીવાન બનાવ્યા ઃ ૧૬૧ -માં બીમારનું ડાયને નાગારમાં શ્રીજિનાલય બંધાવ્યું : ૧૯૯ --માં આબુ ઉપર આવેલું ખતવાની સંભવતઃ સંઘવી મડિલક બનાવ્યું હશે : ૨૯૩ --અને તેની આસપાસમાં ભરાવેલી જિનપ્રતિમ આણુ ઉપરના ખરતરવસહીમાં છે : ૨૯૭ ૧૫૧૬ ના લેખવાળા એક ધાતુતિ મારાક્ષના જિનાલયમાં છે : ૩૦૬ ૧૫૧૬ થી ૧૫૭૦ (ઈ. સ. ૧૪૫૯ થી ૧૫૧૩ ) માં મહમુદ બેગડા મારાલમાં ભા અને ગામ તેડી જિનમંદિરને નષ્ટ કરી ચાલતા થયા : ૩૦૬ ૧૫૧૭ ની આાસપાસ શ્રીનદિર ગર્ભ રચેલી ‘ઉપદેશ નરગિણી'માં ગુાખ્યું છે કે બાબના વિમલવસહીની નિત્ય સ્નાત્રપૂજા અને ધ્વજારાપણાદિ ઉત્સવા ચાલુ રહે એ માટે મંત્રી વિમલશાય મંગલા માદિ ૩ ગામેામાં પારવાડ રૈનાને વસાવ્યા : ૨૮૦ ૧૫૧–૧૮ ના લેખ ગિરનાર પરના સપ્રતિના મદિરમાંની શ્રી મનાયની તિ ઉપર છેઃ ટ ૧૫૧૮ ના લેખાવાળા ચાર પદ્મ જેસલમેરના કિસ્સા ઉપર આવેલા ચિંતામણિ પાપજિનાલયમાં છે : ૧૬૬ -સા લેખ જેસલમેરના કિલ્લા ઉપર આવેલા પીસવનાય જિનાલયનો એક તારણ પર છે: ૧૯૭ —ના લેખવાળું સુંદર સ્તૂપાકૃતિ સમવસરણુ જેસલમેરના કિડા ઉપર આવેલા બીસભવનાથ જિનાલયમાં છે : ૧૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy