SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ મા સૈકામાં રચાયેલા વાવધની કલ્પ માં લેધના જિનાલય વિશે હકીક્ત જ્વાલી છે : ૧૯૬ –મા સૈકાના શ્રાજિનપ્રભસૂરિ ‘વિવિધતી કલ્પ’માં ચદ્રાવસ્તીને લક્ષ્મીના ડાર કહીને લખે છે : મા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ વિવિધતી - કલ્પ’માં આબુ તીની વિશિષ્ટ માહિતી આપી છે : ૨૮૮ -મી સદીના ‘વિવિધી કલ્પમાં જનપ્રભસરણે આબુ પરના એરિયા ગામના જિનાલયનો ઉલ્લેખ આપ્યા નથી : ૨૯૩ –મા સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ પાતાના વિવિધતીર્થ - કલ્પમાં અને વિ ૧૫ મા સૈકાના શ્રીસોમવાર પોતાના ‘અદપ'માં કુમારપાલે આબુ ઉપર શ્રીમહાવીરસ્વામીનું મંદિર કરાખ્યું એમ જણાવ્યું છે ઃ ૨૫ —મા સકામાં રચાયેલા વિવિધનીયમાં ર્જિનન રિએ સગાર વિષે દેવિ આપી છે ! ૧૩ મા સકામાં આમાં ભોગા બનાવો જિનપ્રસ સૂરિના સત્તા સમયમાં થયેલા થવાથી તેમની નોંધમાં સદેહને એ અવકાશ છે : ૩૦૫ -મા સૈકામાં શ્રીવિનયપ્રજા ઉપાધ્યાયે નોંધમાળા' તેમાં તળાજામાં છે. મશિ તૈયાનું જણાવ્યું છે : ૧ -મા સૈકામાં વિનયપ્રસ ઉપાબા ચૈત્રી નાય માળા'માં મહુવાના શ્રીમહાવીર મોનો ઉલ્લેખ કરશે છે ઃ ૧૧૧ * -મા સૈકામાં શ્રીવિનયપ્રરિએ તા માળા ની રચના કરી : ૭૩ --મા સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તી માળા’માં ઉનામાં. વીરપ્રભુના મંદિરના ઉલ્લેખ છે : ૧૩૬ મા સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે અારાના પાનાથ મંદિરની નોંધ તીર્થમાળા'માં આપી : ૧૩૮ –મા સકાના શ્રીસર્વાનંદસૂરિએ ‘જગડૂચરિત’ રચ્યું તેમાંથી જગડૂશાહના પૂર્વજોની પાંચ પેઢીએ કથકેાટમાં રહેતી હતી જણાય છે : ૧૪૬ –મી સદીના અંતે અને ૧૫ મી સદીની શરૂઆતમાં આબુ પરના એરિયા ગામનું જિનાલય બંધાયુ હોવું જોઈએ ઃ ૨૯૩ ૧૪-૧૫ માં સૈકામાં દાનીશ્વર પ્રાચર વેપીએ કારડામાં ઊગતારણ જૈનપ્રાસાદ બંધાવ્યા : ૨૩૦ ૧૪ થી ૧૬ મા સૈકા સુધી શ ંખલપુરમાં શ્રાવકોની સારી વસ્તી દાવાનું ખવાન્તર પ્રમાણાથી જણાય છૅ : કર સકામાં વાવનુ જિનમારે બંધાયું જણાય છે : જર ૧૪૪ ના લેખવાળા શ્રીબિકાની ધાતુતિ ધનારીના શ્રીમતિ જિનાલષમાં છે : પન્ન Jain Education International જૈન તીર્થં ચતુ ૧૯૦૫ માં શ્રીરાજરો ખારશે રચેલા ભપકા'માં તેમ સૈકાના ધોળકાના રાજા વીરધવ અને મહેશ્વરના ભીમસિંહ રાજા વચ્ચે યુદ્ધ થયાના પ્રસંગ આપેલે છે : ૧૩૯ ૧૪૦૬ માં જિનાધારના સ્વર્ગવાસ નાગારમાં થયો : ૧૯૯ ૧૪૮ ના વૈશાખ સુદિ ખાને ગુરુવારે મંત્રી ધાંધલે કરાવેલ બે કાઉંસગિયા બબુના શ્રીધર મંદિરના બૂટમંડપમાં છે : ૨૮૦ ૧૯૧૨ના કિાલેમાં હોવાડાના જિનમના સ્તંભ ઉપરના લેખમાં એ ગામને અને માના માદારને કોખ છે, જેથી એગામ મને મારે એથીયે પ્રાચીન હોવાનું નક્કી થાય છે : ૨૬૭ થી ૨૬૯ ૧૪૧૪ માં રામજી ગોઠાણે પર રાજપૂતાને મારી નાડી ભારેલ ઉપર કબજો મેળવ્યો : ૪૩ ૧૪૭, ૧૪૨ અને ૧૪૨૨ ના વર્ષમાં પાણમાં પ્રતિષ્ઠા થયાના લેખે મળી આવે છે : ૧૯ ૧૪૨૦ના લેખવાળા પદ્માવતીની મૂતિ સમયના જૈન મંદિરમાં છે : ૭૯, ૮૨ “ના વૈશાખ વદ ૧૦ ના શકાશેખ પાસના અાપ મંદિરમાં છે ઃ ૬૨ ૧૪૨૬ ના અને તે પછીના લેખા જીરાવલાના જૈન મંદિરમાંની ભમતીની દેરીઓ ઉપર છે; બાધી એ વિર એ કરતાં પ્રાચીન હેાવામાં શંકા નથી : ૩૦૦ ૧૪૨૨ તા કાવીના મંદિરના શિલાલેખ : ૨૩ ૧૪૨૪ ના કાર્તિક સુદિ ૧૫ ના રોજ શેઠ રતનચંદ દેવચ ંદે સિંહી ચા પર બીજું બધદેવનું મિં સિરાહીમાં બંધાવ્યું : ૨૪૮ ૧૪૨૫ માં નવું પાટણ વસ્યું એવી એક નોંધ છે : પ૯ ૧૪૨૬ ના ગયલાના તિ જિનાજ્યમાંથી મળેલા લેખમાં વીર જન્મથી શા ો વિ. સ. પૂર્વે પ૦૫ માં ) રાજ નામના રાજાળે બસઢાવીરની પાષાણ પ્રતિ ભરાવી તે જ મૂર્તિ મૂગથલામાં છે : ૨૮૧ –માં શ્રેણી મહીપાલના પુત્ર સિદ્ધિને મૂલાના મંદિરના ધાર કરાવ્યા; એવા લેખ મૂંગથલાના ખંડિત જિનાલયમાં છે; જેથી એ મંદિર એ પહેલાનુ સાબિત થાય છે : ૨૮૧ ૪૯ માં નાદાના નિષ્પમાં મૂકનાર તરીકે શ્રીપા ના ભની સ્થાપના કરવામાં આવી : ૧૮૪ -ના મા વિદે છરી મારવાનો શિલાલેખ પાટસુના અષ્ટાપદ મંદિરમાં છે ઃ ૬૨ ૧૯૯૦ માં શ્રીકામદારનો જન્મ પાલનપુરમાં થયો : ૩૩ --માં ખસ્તરગચાય શ્રીનેિન્દ્રરની અધ્યક્ષતામાં મળવાના કેરી વીરા અને પૂર્વ ત્રય તેમજ ગિરનારના સંધ કાઢવો : ૧૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy