SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૩૩ ૧૪૩૧ માં શ્રીજિનદયસૂરિએ મોકલેલા વિજ્ઞપ્તિપત્રોમાં ઘેઘાના નવખંડા પાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યાને ઉલ્લેખ છે: ૧૧૧ ૧૪૩૪ ની સાલનો શિલાલેખ પાટણના અષ્ટાપદ મંદિરમાં છે: ૬૨ –માં રાણકપુરના ધરણુવિહારને પાયો નાખવામાં આવ્યો, એ એક મત છે : ૨૧૪ -ના લેખવાળી શ્રીઅંબિકાની બીજી મતિ ધનારીના શ્રી શાંતિજિનાલયમાં છે : ૨૫૩ ૧૪૩૬ માં લખાયેલા શ્રી પાર્શ્વનાથચરિત્રની ગ્રંથપ્રશસ્તિમાં નાદિયાની પ્રસિદ્ધિનું કીર્તન છે : ૨૪૩ –ના પિષ સુદિ ૬ ને ગુરુવારે દીયાણામાં “પાર્શ્વનાથ ચરિત’ લખાયાની એક નોંધ મળે છે : ૨૫૫ ૧૪૩૭ ના લેખવાળી મૂર્તિ તળાજાની ભૂમિમાંથી મળી આવી : ૧૧૦ ૧૪૩૮ સુધી પડિહારવંશી રાજાઓએ મારવાડમાં રાજ્ય કર્યું : ૧૬૨ ૧૪૪૨ ને એક શિલાલેખ મંગથલાના ખંડિત જિનાલયમાં છે તેમાં રાજા કાન્હડદેવના પુત્ર વિસલદેવે મૂગલાના મંદિરને કંઈક ભેટ આપ્યાનો ઉલ્લેખ છે: ૧૫૯, ૨૮૧ ૧૪૪૩ માં નાડલાઈના પશ્ચિમ દરવાજા બહાર આવેલા શ્રી આદી શ્વર મંદિરનો ઉદ્ધાર થયે : ૨૨૩ ૧૪૪૪ ના લેખો રાણકપુરના શ્રી નેમિનાથ ભવના મંદિરની મૂર્તિઓ પરથી મળે છે : ૨૧૯ ૧૪૪૬ નો શિલાલેખ મૂગથલાના મંદિરમાંથી મળી આવ્યો છે, તેમાં ભ૦ મહાવીર અબ્દભૂમિમાં વિચાર્યા હતા એવા ઉલ્લેખ કરેલ છે : ૧૫૪ -માં શ્રીમસુંદરસૂરિના ઉપદેશથી ધરણાશાહ મંત્રીનું જીવન ધાર્મિકતા તરફ વળ્યું : ૨૧૪ -માં રાણકપુરમાં ધરણુવિહારનો પાયો નાખવામાં આવ્યો એમ પં. શીલવિજ્યજી કહે છે : ૨૧૪ – એક લેખ વરમાણુના જિનમંદિરમાં રંગમંડપ કરાવ્યા સંબંધે છે : ૩૦૭ ૧૪૪૯ ની સાલમાં લખાયેલી કલ્પસૂત્રની રૂપેરી અક્ષરની પ્રશસ્તિમાંથી રાવણતીર્થ (અલવર) એ સાલ પહેલાંથી હોવાનો પુરાવો મળે છે : ૨૦૨ ૧૪૫૧ માં સંગ્રામ સોનીએ કલ્પસૂત્ર’ અને ‘કાલકરિની સુવર્ણ અને રૌગાક્ષરી પ્રતિએ લખાવી : ટિ૧૨૩ ૧૪૫૪ ને લેખ અજારીના જિનાલયમાં શ્રી સુમતિપ્રભસૂરિની મૂર્તિ ઉપર છે : ૨૪૧ ૧૪૫૯ માં ખરતરગચ્છીય શ્રીજિનરાજરિના ઉપદેશથી શ્રીસાગરચંદ્રસૂરિએ જેસલમેરના કિલ્લા ઉપર આવેલા ચિંતામણિ પાર્થ જિનાલયનું શિલારોપણ કરાવ્યું એ લેખ છે : ૧૬ ૬ -ના ફાગણ સુદિ ૧ ભેમ' એવા અક્ષરે ખંભાતની જામી મસ્જિદમાં લખેલા છે : ૧૭ ૧૪૬૨ માં મહારાવ શિવભાણે શિવપુરી-સિરોહી વસાવ્યું : ૨૪૬ ૧૪૬૩, ૧૪૮૩, ૧૪૮૭ ના શિલાલેખો સિરોહીના શ્રી આદીશ્વર મંદિરમાંથી મળી આવે છે : ૨૪૭ ૧૪૬૫ ના શિલાલેખમાં પાંડવાડાનું પિંડર વાટક નામ આપેલું છે; તેથી પીંડવાડા એ સાલ કરતાં પ્રાચીન છે : ૨૩૨ –માં વીરપલ્લીના શેઠ સહદેવે કરાવેલા કટરાના જિનમંદિરમાં પિપલગચ્છીય શ્રીવીરપ્રભસૂરિએ શ્રીમહાવીરની સ્થાપના કરી : ૨૬૯ –માં ડીલિા ગામનું જિનમંદિર પડી ગયું હોય કે કોઈ આતંકના કારણે ત્યાંથી મૂળનાયકને કેટરીના જિનાલયમાં લાવી સ્થાપના કર્યા લાગે છે : ૨૭૦ –ના ફાગણ સુદિ ૧નો વિસ્તૃત પ્રશસ્તિલેખ પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયની નવચેકીની ભીંતમાં જડેલો છે; તેમાં એ સમયના મંદિરના જીર્ણોદ્ધારક વિશે હકીકત છે : ૨૩૩ ૧૪૬ ૮ માં અમદાવાદ વસ્ય : ૭ –માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો : ૧૫ –માં મુસલમાન સુલતાનોએ પાટણમાંથી રાજગાદી ખસેડી તે વર્ષમાં સ્થપાયેલા અમદાવાદમાં લાવ્યા : ૫૯ ૧૪૬૯ ના મહા સુદિ ૬ ના દિવસે શ્રેણી રત્નાશાહ અને ધરણુશાહે પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયના મૂળ નાવ ની પ્રતિષ્ઠા કરાવી; એ લેખ છે : ૨૩૩ ૧૪૭૦ ને શિલાલેખ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રીમહા વીરસ્વામીના મંદિરમાં છે; તેથી જણાય છે કે, વડિયા ગેત્રના શેઠ દીપાએ એ મંદિર એ સમયે બંધાવ્યું હશે : ૧૭૦ ૧૪૭૨ માં શ્રીસેમસુંદરસૂરિના ઉપદેશથી પર્વત શ્રેષ્ઠીએ અહીં (ખંભાતમાં) અગિયાર અંગે લખાવ્યાં : ૧૫ ૧૪૭૩ ના લેખે જેસલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રીચિંતા મણિ પાર્શ્વ જિનાલયની ભમતીની બધી દેવકુલિકાએ ઉપર છે : ૧૬ ૬ –માં રાઉલ લક્ષ્મણસિંહના સમયે ઓશવંશના રાંકા ગોત્રીય શ્રેષ્ઠી જયસિહ, નરસિંહ વગેરેએ શ્રીજિનવર્ધનસૂરિના હાથે જેસલમેરના કિલ્લા ઉપર આવેલા ચિંતા મણિ પાર્શ્વજિનાલયની પ્રતિષ્ઠા કરી, એવો લેખ છે: ૧૬૬ ૧૪૭૫ ની સાલને લેખ સિરોહીમાં આવેલી યૂભની વાડીમાં છે, જેમાં સહસ્ત્રમલજી મહારાવ શ્રી આદિનાથની પૂજા નિમિતે એ વાડી અર્પણ કર્યાને ઉલ્લેખ છે : ૨૫૦ –માં વિરવાડામાં આવેલું શ્રી આદીશ્વરનું મંદિર કલિા ગામના પિરવાડ શ્રેષ્ઠી પાલ્લાએ બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા શ્રીવીરપ્રભસૂરિએ કરી એ શિલાલેખ છે: ૨૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy