SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૪૭૭ માં મેટા પેશીનાના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયે ૮૯ ૧૪૭૭ અને ૧૪૮૧ ના જીર્ણોદ્ધારના લેખ મોટા પેશીનાના જૈન મંદિરમાંથી મળી આવે છે, તેથી તે કરતાં પોશીના પ્રાચીન છે : ૮૯ ૧૪૭૯ માં સં. ગોવિંદે તારંગાના મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી મૂઠ ના ની પ્રતિષ્ઠા કરાવી : ૧૪૯ ૧૪૮૧ માં પણ મોટા પેશીનાના જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયે : ૮૯ ૧૪૮૨ માં મહારાવ સંસમલ ચૌહાણે સિરોહીની સ્થાપના કરી : ૨૪૬ ૧૪૮૩ નો લેખ મહારના શ્રીધર્મનાથ જિનાલયની એક મૂર્તિ ઉપર છે : ૩૦૧ ૧૪૮૪ થી ૧૫૪૬ (સને ૧૪ર૭ થી ૧૪૮૯)માં રાવ જોધાજીના સમયથી મહાજને મારવામાં આવ્યા અને પિતાની કુશળતાથી રાજ્યના અધિકારપદે નિમાયા ૧૯૪ ૧૪૮૪, ૧૫૦૭, ૧૫૨૧, ૧૫૨૭, ૧૫૩૩, ૧૫૬ ૪ ના લેખો વાળી મૂર્તિઓ સંડેરના જૈન મંદિરમાં વિદ્યમાન છે: ૭ર ૧૪૮૫ નો લેખ ગિરનાર પરના વસ્તુપાલ-તેજપાલના મંદિરમાંની ચૌમુખીની એક પ્રતિમા નીચે છે : ૧૨૭ – લેખ માલના જિનાલયમાં રહેલી એક ધાતુ પ્રતિમા ઉપર છે : ૩૦૬ ૧૪૮૯ કરતાંયે પ્રાચીન ઉંદરા ગામ હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૧ થીયે પ્રાચીન આબુ ઉપર આવેલું પિત્તલહર મંદિર હોય એમ શિલાલેખથી જણાય છે : ૨૯૨ ૧૪૮૯ માં ભીમાણુના જિનાલયના મૂ૦ ના૦ ની ગાદી પરના શિલાલેખમાં ભીમાણા ગામને ઉલ્લેખ છે જે એ ગામ અને મંદિરની એથીયે વધુ પ્રાચીનતા સૂચવે છે : ૨૬ - રાજધર દેવડા ચુડાને લેખ આબુ ઉપર આવેલી વીરજીની દેરી પાસે છે, તેમાં આબુ ઉપરનાં ૩ મંદિરોને ઉલેખ છે : ર૯૨ -ના આબુ પરના પિત્તલહર મંદિરની બહારના સુરહીના લેખમાં આબુના ત્રણ જિનાલયોનો ઉલ્લેખ છે પણ પિત્તલહન નથી : ર૯૩ –ના મહા સુદિ ૧૩ ના દિવસને એક લેખ ઉંદરાના જિનાલયના એક પાટડા પર છે, તેમાં શ્રેષ્ઠી પૂજાએ એ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી એવો ઉલ્લેખ છે જે એ ગામની એથીયે વધુ પ્રાચીનતા સૂચિત કરે છે : ૨૭૦, ૨૭૧ ૧૪૯૧ ના પ્રતિમાલેખમાં મહુવાનું મહુયા નામ ઉલેખ્યું છે : ૧૧૧ -ના લેખવાળી શ્રીરત્નપ્રભસૂરિની એક નાની મતિ સિરોહીના શ્રી અજિતનાથ જિનાલયમાં છે : ૨૪૮ -ના ફાગણ વદિ–ને સોમવારે મહેસાણાના એક શ્રીમાલી શેઠે ધાતુમૂર્તિ ભરાવી : ૬ ૭ -ના વૈશાખ સુદિ ૨ ને ગુરુવારને લેખ નીતાડાના જિનાલયમાંની ક્ષમૂર્તિ ઉપર છે : ૨૫૪ ૧૪૯૨ ના એક મુર્તિલેખમાં ઉપલિઆસર-ઉપરિયાળા ગામને ઉલ્લેખ છે : ૭૫ ૧૪૯૩ ને લેખ સેસલીના જિનાલયના મૂ૦ ના શ્રી પાર્શ્વનાથની મૂર્તિને પરિકર પર છે : ૨૧૨ ૧૪૯૪ માં શ્રી સુમતિસાધુસૂરિને જન્મ થયો : ૭૨ --માં ઓશવાલ સમરસિંહ અને માલદેવે ગિરનારમાં કલ્યાણત્રય વિહારને ઉદ્ધાર કરાવ્યો : ૧૨૪ -માં જેસલમેરના કિલ્લા પર આવેલા શ્રીસંભવનાથ જિનાલયનું બાંધકામ શ્રજિનભદ્રસૂરિના ઉપદેશથી ચેપડાગોત્રીય એશવંશના શેઠ શિવરાજ, મહીરાજ, લેલા અને લાખણ નામના ચાર ભાઈઓએ કરાવ્યું ઃ ૧૬૭ -ના આબુ પરના દિગંબર જિનાલયના લેખમાં અને સં. ૧૪૯૭ના લેખોમાં ખરતરવસહીનું નામ નથી : ૨૯૩ ૧૪૬ માં સેમસુંદરસૂરિના હાથે રાણકપુરના ધરણવિહારની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૧૪, ૨૧૭ –ને એક મોટો શિલાલેખ રાણકપુરના ધરણુવિહારમાં મૂઢ ના ની સામી બાજુની જમણી તરફની ભીંત ઉપર છે : ૨૧૮ -ના રાણકપુરના શિલાલેખમાં ધરણશાહે પીંડવાડાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ છે : ૨૩૩ ૧૪૯૭ માં શ્રીજિનહર્ષરિએ રચેલા “વસ્તુપાલચરિત’માં ભ૦ મહા વીર અબ્દભૂમિમાં વિચર્યા હતા એવો ઉલ્લેખ છે : ૧૫૪ –માં જેસલમેરના કિલ્લા ઉપર આવેલા શ્રીસંભવનાથ જિનાલયની પ્રતિષ્ઠા શ્રીજિનભદ્રસૂરિએ કરી : ૧૬૭ --ના લેખો ચામુંડેરીના જિનાલયમાં છે : ૨૬૬ –ના આબુ ઉપર શ્રીમાતાના લેખમાં પિત્તલહરનો ઉલ્લેખ છે : ર૯૨ -માગશર સુદિ ૩ના દિવસે દેલ્હા શ્રેષ્ઠીએ ભરાવેલી શ્રી શાંતિ જિનપ્રતિમા ઘાંઘાણીના ઉપાશ્રયમાં વિદ્યમાન છે : ૧૯૪ -પછી જ આબુ ઉપર આવેલું ખરતરગચ્છીય મંદિર બનેલું છે : ૨૯૩ ૧૪૯૮ ના લેખે રાણકપુરના ધરણુવિહારમાં ઉત્તર સિવાયની ત્રણે દિશાના મૂ૦ ના ઉપર છે : ૨૧૬ –માં શ્રીમસુંદરસૂરિ દિવંગત થયા : ૨૧૮ ૧૪૯૯ પહેલાં સિરોહીમાં શ્રી આદિનાથનું મંદિર બની ચૂક્યું હતું : ૨૪૬ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy