SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ ‘આખ્યાનમણિકાશની વૃત્તિ' ધેાળકાની અશ્રુપ્તની વસતેમાં અને પૂર્ણ કરી ! હજ ૧૯૧ માં સુ ધાંધલે જીરાવલામાં શ્રીપાર્યનાથ બ્ર. નું દર બંધાવી શ્રીમંજિત્તરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૨૯ ૧૧૯૩ ના દિવાળીના દિવસે શ્રીચ દ્રસરિએ ‘શ્રીમુનિસુવ્રતચરિત’ પૂ કર્યું ઃ ૧૪, ૨૬, ૯૪ ૧૧૯૪ પહેલાં જાહેરમાં શ્રીમહાવીર ચૈત્ર્ય બાંધવામાં આવ્યું: ૧૮૯ ૧૧૯૪ માં રી વિજકોના ગૌમી ચૈત્યમાં ક કરાવ્યું : ૧૮૯ ૧૧૯૪, ૧૨૭૯, ૧૨૬૮, ૧૩૨૦, ૧૩૨૩ ની સાલના જૈન રિલાલખો કારના જૂના તપખાનામાંથી મળી આવે છે : ૧૮૯ ૧૧૯૫ તે એક લેખ વહેંબરના ચોખંડા મહાદેવના દિન દેવીના આ પત્ર : ૧ -ના શિલાલેખથી. જણાય છૅ કે, રવિશૌય રાજીા તારષ્ણુના પુત્ર રાજય પાયાના મળતા કરમાંથી ! મા ભાગ અહીંના જિનમંદિરને આપતા હતા : ૧૫૮ --ના આસો વિ ૧૫ ને મળવા લેખ નાલામાં આવેલી નવાન. ટેકરી પરના દરમાં ૨૨૪ કમ ના વૈશાખ દિ૩ ના દિવસના લેખવાળી એક ગામપ્રાંનમા સીરાવના શ્રીનેિજિનાલયમાં છે : ૨૧૨ ૧૧૯૮ ના લેખ સીવેરાના જિનાલયમાંથી મળ્યા છે, તેમાં સીપરક સીવેરાના ઉલ્લેખ હોવાથી બે ગામ અને નિાલ બધીયે પ્રાચીન ગાય. એમ જણાય છે ઃ ૨૬૬ ૧૧૯ અને ૧૨૨૫ ના લેખાવાળા એ પ્રતિમાઓ સીવેરાના જિનાલયમાં છે ઃ ૨ ૧૧૯૯ માં શ્રી લક્ષ્મણે ‘પાસનાદર્યારથ’ પ્રાકૃતમાં રમ્યું. ટિ ૯૪ ૧૯૯૯ (૧૧૮૮૩)ના ફાગણ સુદ ૧ નો શબ્દ ફાધિના જિનાલયમાં શ્રીવાદી દેવસૂરિએ જિનમૂર્તિની પ્રતિષ્ઠા કરી : ૧૯૬ ૧૨-મ પીધે પ્રાચીન ધંધુકા ડાય. થમ જૈન ચચાની નોંધ પર થી જણાય છેઃ ૯૬ –મા સૈકા કરતાં ફલાધિ ગામ પ્રાચીન છેઃ ૧૯૬ –મા સૈકા કરતાં મેડતા પ્રાચીન છે : ૧૯૫ -મા સકાય. પ્રાચીન ખીમૈલ ગામ હ્રાય એમ જણુય છે : ૨૦૪ -મી શતાબ્દી પડેલાંનું નીતાડાનુ જિનાલય ટ્રાય એમ જણાય છે ઃ ૨૫૩ -મા સૈકાથીયે પ્રાચીન રાઢિયા હૈવાનું રિલાલેખાથી જણાય છે ઃ ૨૫૮ ૧૨ મા સૈકામાં ધીરગણુિના જન્મ સંવત ઃ (વડાદરા) નગરમાં થયા હતા ઃ ૧૮ Jain Education International જૈન તીય સ’પહે -મા સકામાં ભચના એક બીન જૈન દેવપ્રસાદના ઉલ્લેખ મળે છે : ૨૭ --મા સકાની મૂળી મહાવીરસ્વામીની મૂર્તિ દાંતી વાડાના ઉપાશ્રયના એક ગેાખલામાં છે ઃ ૩૬ મા સામાં ભાવનું નિર્માદર બંધાયેલુ' કહેવાય છે : ૪૪ –મી શતાબ્દીમાં ઉંઝાનું શ્રી યુના બનું મંદિ બંધાયું. હાય એમ જણાય છે ઃ ૬૬ મા સકા લગભગમાં ધોળકા વસ્યું." હાવું જોઈએઃ ૯૪ --મી ( ઈ.સ. ૧૧મી ) શતાબ્દીની શરૂઆતમાં પુરણુ ( નહિ પણ કરણ ) નામના ગુજરાતના રાજાએ ગિરનાર પર શ્રી નેમિનાથનું જિનદ્મ ધાબુ એમ ૉ કાને પોતાના લેખમાં નોંધે છે : ૧૨૧ --મા સૈકા સુધી શહેરના વિકાસ અંધારામાં ૧૩ –મી સદી જેટલું પ્રાચીન તારંગાના મુખ્ય મંદિરનુ શિખર જણાતું નથી ! ૪૯ –મા સૈકામાં મલબારી શ્રીખાયદેવસૂરિએ હજારો ખાનગી અને કરુમડ યક્ષને પ્રતિખાધી મેડતામાં વીરપ્રભુનું ચૈત્ય કરાવ્યું : ૧૫૬ ~મી સદીમાં જૂતુ બાડમેર્ સમૃદ્ધ અને આબાદ નગર હતું : ૧૮૧ –મી સદીમાં ભાંડવપુરનું જિનાલય બનેલું હોવું જોઇએ એમ એક ઘસાઈ ગયેલા શિલાલેખથી જણાય છે : ૧૯૩ મા સકામાં ચૌબાડી રિના ઉપદેશથી કાધિમાં જિનમંદિર બંધાવ્યાના ઉલ્લેખા મળે છે : ૧૯૬ –મા સૈકામાં વાદી શ્રીદેવસર નાગારમાં આવ્યા ત્યારે ગીરાજે સ્વયં તેમનું ભવ્ય સ્થાગત કર્યું હતું. ૧૯૯ –મી શતાબ્દીમાં પલ્લીવાલ જૈને ખાસકરીતે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનધમ પાળતા હતા : ૨૦૧ -મી સદીમાં અજમેરમાં પદે ગ ભધાવી પોતાના નામે નગર વસાવ્યું ઃ ૨૦૩ -ની તાનોના હોબા કરથી 1 મારું દૂર આવેલા કાળા મંદિર નામના મૌત જિનાજ્યના ચાર ગો ઉપર છે ઃ ૨૫૬ –મા સૈકાની સ્થાપત્યરચના આમથરાના જિનમંદિરની જણાય છે : ૨૬૨ –મી સદીના નાગના પ્રતિમાલેખો મળે છેઃ ૨૩૦ –મા સૈકાના અંતમાં પલ્લીવાલ વરદેવ શાહુ ના શ્રદ્ધાળુ શ્રાવકના વિશાળ પરિવાર નાગારમાં વસતે હતાઃ ૨૦૦ ૧૨-૧૩ મા સૈકાથી પ્રાચીન વીરવાડા ગામ હેાવું જોઈ એ ઃ ૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy