SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાનું સુચી -માં શેઠ પ્રેમાભાઈ હેમાભાઇએ ગિરનારમાં સુગ્રામ સોનીના નામે ઓળખાતી ટ્રકનો ડાર કરાવ્યો : ૧૨૪ ૧૮૪૪ થી ૧૮૮૫ (સને ૧૭૮૭ થી ૧૮૨૮)માં રાવ સુરતસિંહના મત્રી અમરચંદ સુરાણા હતા ઃ ૧૬૦ ૧૯૪૯ માં કાઈ વાળા રસ્તેથી બે મૂર્તિઓ ચારીને શલપુરમાં લાવ્યાઃ ૭૩ -માંગતિ શ્રીનારા’સાલમાં શ્રી પ્રભસ્વામીનું મંદિર બંધાવ્યું : ૧૮૭ -ના વૈશાખ દે ને થવા શ્રીનેિસરને ગિરનારના ગમાલનો મોદરના માનાની પ્રતિમ કરી : ૧૨૨ —માં શંખન્નપુરમાં કાઈ જુના ખીરને પાડીને કરી કાતનાં તેમાંથી બેચર' નીકળી આવ્યું; એ બોંયરામાંથી ૧૫-૨** જેટલી જિનપ્રતિમાઓ વગેરે મળી આવ્યાં કે ક ૧૮૫૦ માં વિજાપુરના ચિંતામણિ પાર્શ્વનાથના મૂળનાયકની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે પ્રાચીન મૂર્તિ ખાચરના ઘરમાં ગુપ્ત રીતે રાખવામાં આવેલી : ૯૩ –માં પાલીતાણામાં શ્રીગાડી પાર્શ્વનાથનું મંદિર, સુરતનિવાસી શેઠ હીરાચંદ ધર્મચદનાં ધર્મપત્ની હેમકુંવર શેઠાણીએ ઘર દેરાસર તરીકે બંધાવ્યું : ૯૯ ૧૮૫૧ માં જીરાવલાના જૈન મંદિરના ઠેલ્લે છહાર કરવામાં આવ્યા : ૩૦. ૧૮પર ના શ્રાવણુ સુદિ ૧૧ ના દિવસે ખીવાણુદીની ધર્મશાળા પાસેની જમીનમાંથી ગાડી પાર્શ્વનાથ ભની મૂર્તિ અને તે.પછી બીજા ૧૨ જિનબિંબે મળી આવ્યાં : ૨૧૩ -ના બાવકુ બન્ને ના દિવસે બીવાળુદીના શ્રીમહાવીર જિનાલયનું શિયાપણું થયું ઃ ૨૧૩ ૧૮૫૪ ના ફાગણુ સુદિ ૨ના દિવસે ખીવાણુદીના શ્રીમહાવીર જિનાલયની પ્રાત કરવામાં આવી ઃ ૨૧૩ ૧૮૫૬ માં ઘાંઘાણીમાં જૈતેનાં ૪૦ ધરા હતાં, તે વધીને સં. ૧૯૦૦માં ૧૦૦ જેટલાં થયેલાં, એ પછી કાઈ કારણુસર એક પણ જૈનનું ઘર રહેવા ન પામ્યું : ૧૯૩ ૧૮૫૯ ના લેખા ગિરનાર પરના મેલકવસહી મંદરમાંની ચૌમુખી પ્રતિમાઓ ઉપર અને મૂ॰ ના સહસ્ત્રફણા પાðનાથની પ્રતિમા ઉપર છે : ૧૨૩ –માં ગિરનાર પરના સંગ્રામ સોનીના કહેવાતા મદિરમાં મૂઢ ના શ્રીસણા પાનાની મુર્તિની શ્રોજિનેન્દ્રસુરિએ પ્રતિકા કરી ૧૨૪ : ૧૮૬૦ માં શત્રુંજય પર રાસનું માદરે ગ ચદ મામા નામ ખાચર બંધાવ્યું મ ૧૮૬૨ માં છે. ડોપામાઈ ભાઈ લખાએ ... મારવાડના ગાડી પાર્શ્વનાથ ભનો સધ કાઢયો : ૩૧ Jain Education International ૫૪૭ ૧૯૬૩ માં રૂવિન તારા અમદાવાદમાં સમેતશિખરની ગાળના ચોપાસ નાથ મદિરની પ્રતિજ્ઞા કરી ક ૧૮૬૫ માં વિજાપુરના ભાટવાડાના શ્રીઆદીશ્વર મંદિરના મૂ નાની પ્રતિષ્ઠા થઈ : ૯૩ -માં નામડાના શ્રાપન્ન જિનાલયના થયેલા ાર પ્રસંગ કરીને શ્રઋષભદેવ બ બિરાજમાન કર્યા : ૧૯૫ -માં માર પાસેની એક કરીમાંથી શ્રીમત વીરરવામીની પ્રતિમા એક નીકળ્યાં. તે પછી કારમાં શ્રીમહાવીર જિનાલય બાંધવાની શરૂઆત થઈ : ૧ -ના ફાગણ વિદ ૧૩ને રવિવારે નાર્કાડાના શ્રીઋષભદેવ મહિમાં નવા નાવમાં ડપ કરાવ્યાનો લેખ ૪ : ૧૯૫ ૧૮૬૬ માં વિજાપુરના સુથારવાડાના શ્રીઋષભદેવ મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૯૩ --ના લેખવાળાં પગલાં તારાની મોક્ષમારી ઉપર : ૧૫૨ ૧૮૬૭ ( સને ૧૮૧૦)માં મુંદ્રા ગામ વસ્યું ત્યારે ભદ્રેશ્વરના જૈનમ ના પપ્પાને ઉપયોગ ત્યાંના ક્રિયામાં કસ્યામાં આવ્યો : ૧૪૧ ૧૮૬૯ માં તેલપુર અને તેની આસપાસનાં કેટલાંક ગામ ભાંગ્યાં અને એ પ્રદેશ વસ્તી વિનાના બની ગયો : પ -માં શાપુરના નારા થયો : ૨૦૦ —ના વૈશાખ સોદે શના દિવસે જૈસલમેરના કાદારીપાડાના શ્રીપાસના જિનાલયની પ્રતિષ્ઠા પણ ઃ ૧૬૫ ૧૮૭૬ માં ભીલડયા ગામ નવેસર વસ્યું : ૩૮ –માં ચારમામાં જાવા પાનાય મંદિરના બાર થયા : ૫૪ -માં વિજાપુરમાં શ્રીશનિંજિનાલય ખાધવામાં આવ્યું ઃ હર –માં બાબુ ધનપતિસહજીએ તળાજામાં ધશાળા બંધાવી : ૧૦૯ ૧૮૩૩ માં વિઘ્નપુરમાં બળનાથ પ્રભુનું દેવળ બાંધવામાં આવ્યું : –માં તારભામાં સન્નકૂટનું મંદિર બાંધવામાં ભાગ્યું તેને એ સબંધી લેખ છે : ૧૫૧ નવા લેખ ભિન્નમાલના પવાસમાં આવેલા શ્રીમહાવીર જિનાલયના મૂ૦ ના॰ ઉપર છે ઃ ૧૮૦ ૨૨૭૫ (ઈ. સ. ૧૮૧૮ ) થી અમોએ અહીં હું અતાવાદ ) ને અમલ શરૂ શરૂ કર્યા : ૮ –ના લેખવાળ મૂળનાયક શ્રીઅભિનદન નિની પ્રતિમા ગિરનારમાં કુમારપાલ ટકના મુખ્ય મંદિરમાં છે : ૧૨૪ –માં જળમાં શ્રીઞાદિનાથનું ચૈત્ય આવ્યું : ૧૮૭ બાંધવામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy