SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ જૈન તીર્થ સર્વસંગ્રહ -માં શત્રુંજય પર શેઠ સાકરચંદ પ્રેમચંદે સાકરવસહી બંધાવી : ૧૦૭ –માં શેઠ બાલાભાઈએ બાલાવસહીમાં શ્રી ઋષભદેવનું મુખ્ય મંદિર બંધાવ્યું ઃ ૧૦૮ -માં મોતીશાહ શેઠના પુત્ર શેઠ ખીમચંદભાઈએ શત્રુ જ્ય પર મોતીશાહની ટૂંકનું મુખ્ય મંદિર પ્રતિષ્ઠિત કરાવ્યું : ૧૦૮ -માં જેસલમેરના મહેતાપાડામાં આવેલું શેઠ ધનરાજજી મૂતાનું ઘર દેરાસર પ્રતિષ્ઠિત થયું : ૧૬૫ -ના લેખવાળી મૂર્તિ મૂછાળા મહાવીર તીર્થના મંદિરમાં છે: ૨૨૧ – લેખ નાડેલના શ્રી પદ્મપ્રભ જિનાલયના વંડામાં આવેલા શ્રી અજિતનાથ જિનાલયમાં મૂળ ના૦ ઉપર ૧૮૭૬ માં શંખલપુરમાં દેરાસરને થોડો ભાગ તૈયાર થયે : ૭૩ –ને એક શિલાલેખ ભોયણીના મંદિરમાંની એક મતિ ઉપર છે : ૭૭ --ના જેઠ સુદિ પને ગુરુવારના એક દાનપત્રમાં શિવસિંહજી મહારાવે જનારને હીરાવાળે અટ, પીંડવાડાને પાટલાવો અટ, ઉંદરાને સારી વાવવાળે અરટ અને વીરવાડા ગામની ખેતીની અડધી ઉપજ બ્રાહ્મણવાડાના જિનમંદિરને અર્પણ કર્યાને ઉલ્લેખ છે : ૧૫૯, ૨૭૩ ૧૮૭૯ માં કર્નલ ટોડ સાહેબ ચંદ્રાવતીમાં આવ્યા ત્યારે ત્યાંના જિનમંદિરોના ફોટા લીધા, જે “ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇડિયામાં પ્રસિદ્ધ થયા છે : ૨૭૯ ૧૮૮૦ માં તારંગામાં નંદીશ્વરદીપનું મંદિર બાંધવામાં આવ્યું તેને લેખ પણ છે : ૧૫૧ -લે ભટાણાના જૈન મંદિરની મૂર્તિઓ ઉપર છેઃ ૩૦૬ ૧૮૮૨ ને લેખ સુરતમાં વડાચૌટાના ગોડી પાર્શ્વનાથના મંદિરના મૂળનાયક ઉપર છે : ૩૧ –માં નગરશેઠ હીમાભાઈએ શત્રુજ્ય પર હીમાવસહી બંધાવી : ૧૦૭ ૧૮૮૩ ના જેઠ સુદિ ૧ના રોજ સિરાહીમાં આવેલી યૂભની વાડીના શ્રીબામણવાડ મહાવીરની ચરણપાદુકાઓ સ્થાપન કરવામાં આવી : ૨૫૦ ૧૮૮૬ માં કવિ દીપવિજયજીએ “કાવી તીર્થમાળા’ રચી : ૨૨ -માં નગરશેઠ હીમાભાઈએ શત્રુંજય પર બંધાવેલી હીમાવસહીની પ્રતિષ્ઠા કરાવી : ૧૦૭ ૧૮૮૮ ના મહા સુદિ પને સોમવારને લેખ મોટા પેશીનાના શ્રી નેમિનાથ જિનાલયના મૂળનાયકના આસન ઉપર છે : ૮૯ –ના માગશર સુદિ પના પ્રતિકાલેખવાળી મૂ૦ ની ની મૃતિ સિરોહીના શ્રીગોડી પાર્શ્વજિનાલયમાં છે : ૨૪૯ ૧૮૮૯ માં શ્રીજીરાવલા પાર્શ્વનાથની છુપાવી રાખેલી મૂર્તિ વડોદરામાં પ્રગટ થઈ : ૧૯ ૧૮૯૦ માં ભીલડિયાનું મંદિર નાનું હતું : ૩૮ ૧૮૯૧ માં જેસલમેરથી બાફણગોત્રના શેઠ ગુમાનચંદ બહાદર મલ્લ આદિ પાંચ ભાઈઓએ શત્રુંજયને સંધ કાઢો - ત્યારે શંખેશ્વર તીર્થની યાત્રા કરી : ૪૯, ૫૩ ૧૮૯૨ માં (નવા) ભીલડિયાના મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૩૮ ૧૮૯૩ ના લેખે રાંતેજના મંદિરની દેરીઓની મૂર્તિઓ ઉપર –ને મહા સુદિ ૧૦ને બુધવારે માતાના મંદિરની ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૩ ૧૮૯૬ ના માઘ સુદિ ૧૩ના દિવસે જીરાવલા પાર્શ્વનાથની પ્રગટ થયેલી મૂર્તિની પ્રતિષ્ઠા વડોદરામાં મામાની પિળના મંદિરમાં કરવામાં આવી : ૧૯ ૧૮૯૭ માં દાંતીવાડાનો ઉપાશ્રય બન્યો : ૩૬ -માં શેઠ નરશી નાથાએ નળિયામાં મૂળ ના૦ શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર બંધાવ્યું : ૧૪૨ -માં શેઠ સવાઈ રામજી બાફણાએ અમરસાગરમાં શ્રી ઋષભદેવનું બીજું મંદિર બંધાવ્યું : ૧૭૧ ૧૮૯૯ નો લેખ સાંતપુરના જિનાલયમાં મૂઠ ના૦ ઉપર છે : ૨૭૭ -ના શ્રાવણ વદિ ૧૧ના રોજ મેત્રાણામાં ઉજમવેલા નામના લવારની કેઢિમાંથી ચાર જિનમૂર્તિઓ પ્રગટ થઈ : ૪૫ ૧૮ --ન લેખ પીંડવાડાના શ્રીપા જિનાલયના કોટની ભીંતમાં છે : ૨૩૪ ૧૮ --ન લેખ મહારમાં ડીસા કૅપના રસ્તે આવેલી છત્રીની પાસેની દેરીમાં રહેલાં પગલાં પર છે : ૩૦૨ ૧૯ મી સદીમાં શ્રીદીપવિજયજી કવિએ “સુરત ગર્લ’ રચી : ૨૯ -સદીના શ્રીદીપવિજયજીએ ‘જીરાવલી પાર્શ્વનાથસ્તવન રચ્યું : ૧૯ -મી સદીમાં શત્રુંજયની ખરતરવસહીનાં મંદિર બંધાયેલાં છે : ૧૦૬ -મા સૈકામાં ઘાણેરાવનાં ૧૧ મંદિર બંધાયાં –માં શત્રુંજ્ય પર નંદીશ્વરની ટૂંકમાં ઉજમફાઇએ ઉજમવસહી બંધાવી છે : ૧૦૭ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy