SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૧૯૦૭ માં વસી ગામના ભક્તિ જિનાલયમાંથી બારાતનાય ની મૂર્તિ આવીને નોંદિયાના ઉપાયના એક ભરડામાં મૂકી : ૨૪૪ ૧૯૦૧ લગભગમાં ઓશવાલ શેઠ માનસિંહ ભેાજરાજે ગિરનાર પર ટૂંક બંધાવી : ૧૨૫ —ના મહા સુદિ ૫ ના રાજ યુતિ શ્રીજેવત રૂપજીએ જૂનાગઢમાં શ્રીઆદીશ્વરનું જિનાલય બંધાવ્યું : ૧૧૯ ૧૯૦૨ માં રૅડ જસરાજ॰ ધારીવાલે પાલીમાં ચિંતામણિ પા'નામનું મંદિર બંધાવ્યું ઃ ૧૦૫ ૧૯૦૩ ના લેખ રાણકપુરના ધરવિહારમાં રહેલા સહસ્ત્રફણા પાનાથના અંતર ટીશ્યુટીવાળા શિલ્પ ઉપર છે ઃ ૨૧૭ -માં વિનપુરનું શ્રઢાવીર જિનમંદિર બાંધવામાં આનું ક -માં. મગરમાં ડુંગરશીનું દર વધવામાં આવ્યું : ૧૭૧ –માં કાટાના શ્રીવિજનાલયના મૂનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે : ૨૨૯ -માં વારંડાના જિનાલયની પૂરી પ્રતિ થઈ ત્યારે વાર્ડડામાં ૮૦ શ્રાવકાની વસ્તી હતી : ૨૫૯ -ના લેખા વીના જિનાલયમાં રહેલ જિનમાં એ ઉપર છે ઃ ૨૬૨ ના મહા વદ ૫ ને કાકવારના લેખ મૂળા મહાવીર તીમાં મદિરની જમણી તરફની દેરીમાં શ્રીમહાવીર ભ॰ ની સ્મૃતિ ઉપર છે : ૨૨૧ —ના વૈશાખ સુદિ ૩ નો લેખ ઝીંઝુવાડાના જિનમંદિરના મૂળનાયકની ગાદી ઉપર છે; જે ઋગ્ણોદ્ધાર સમયને છે ઃ ૭૪ –માં અમદાવાદની બહારની વાડીમાં આવેલા શ્રીહઠીસિહના મદિરની પ્રતિષ્ઠા શ્રીશાંતિસાગરસૂરિએ કરી : ૧૨ ૧૯૦૪ ના લેખવાળાં દાદાળનાં પગલાં મરના કાતિનાથ મંદિરની પાછળ આવેલી દેરીમાં છે : ૧૬૩ ૧૯૦૫ ના ઢા મુર્તિ પ ના રોજ ઝીંઝુવાડાના જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૭૪ –માં વડગામના જૈન માંહેની પ્રાના પપેલી છે. બદ --માં રોડ રાજ નશીએ જખૌની નક, જેમાં મૂ॰ ના શ્રીમહાવીર પ્રભુ છે, તે બધાવી ઃ ૧૪૨ -માં નાગારમાં નાનાં છ ધર્મ વિમાન હતાં : ૧૯૯ —ના જે ચંદ્ર ૯ ના દિવસે રા ખલપુરના નિમદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૭૩ ૧૯૧૦ માં શા ભારમાં તેમણે નળિયામાં શાંતિનાથનું દેરાસર બંધાવ્યું : ૧૪૩ Jain Education International ૪૯ મા નાના બોરને જિનાબના લેખમાં જો મંદિર ગાલાશા બધાાનો નિર્દેશ ક “માં નાડાના શ્રાંતિ જિનાલયમાં યતિનાથ મક ની બીજી નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી : ૧૮૬ ૧૯૧૧ માં કારટામાં શ્રીમહાવીર જિનાલયના ણોધાર કરાવતાં વિ. સ. ૧૯૪૩ ના લેખવાળા ત્રણ પ્રાચીન પ્રતિમાઓ નીકળી આવી : ૨૨૯ ૧૯૧૫ માં ફંડ હીરકાસાભાઇ અને શઠ પાસવીર રાયમલે તેમાં કરાવતા પાનાનું મંદિર બંધાવ્યું : ૧૪૩ ૧૯૧૬ ના નવામાં નવા લેખ શખેશ્વરના જેન મદિરમાંથી મળી આવે છે : ૪૮ -ના લેખવાળુ શ્રીનિદત્તરની ચરણપાદુકા સરાદીના શ્રીચિંતામણિ પાર્શ્વ જિનાલયમાં છે : ૨૫૦ ૧૯૧૯ માં શઠ હરામ ની નાધાએ નિળયામાં અષ્ટાપદનું રાસર અપાવ્યું : ૧૪૪ –માં શેઠ દાવ નાક, રોડ વેલજી માધુ અને રીડ શિષ્ઠ નીએ કાઠારાનું જૈન મંદિર બંધાવ્યું : ૧૪૪ -ના શિલાલેખો વેકારના જૈન માંદની નચાન સ્તંભો ઉપર હોવાથી એ સમયે એ મારો ઉંધાર થયા હરો : ૨૬૫ ૧૯૧૯ ના વૈશાખ સુદિ ૧૫ ના દિવસે ઉપરિયાળામાં એક કુંભારને મારી ખાતાં નિમતિઓને પત્તો વાગ્યો : પ ૧૯૨૦ માં રાએ પ્રાગમલજીના સમયમાં ભદ્રેશ્વરના જૈન મંદિ રતાંધાર કરવામાં આવ્યો : ૧૪૦ માં ધીમેનિવાસી શ્રાવિકા નગીબા એ ગામેગામના સંધા પાસેથી પૈસા ઉપરાવી ખાદેશમાં શ્રીદનારનું મંદિર બંધાવ્યું : ૨૦૧ –માં મહારના શ્રીમહાવીર જિનાલયની પ્રતિમા કરવામાં આવી : ૩૦૧ ૧૯૨૬ કળગમાં ઝાંડયાની પાસેથી તિઓ પ્રગટ થઈ કે ૨૦ –માં પાલીતાણામાં નરસી દેવની ધર્મશાળાના મરમાં બોસુખની પ્રતિષ્ઠા કરવામાં આવી કે -માં રાત્રુપની તપસીનું મંદિર નરસી વએ બંધાવ્યું : -માં જામવાડાના માજી રાવળ પુનઃરીની એક દેરી ત્યાંના કારખાના તરફથી બનાવવામાં આવી : ૨૭૨ –ના પ્રતિષાશે. કારના શ્રીમહાવીર નાચની મતિઓ ઉપર મોજુદ છે : ૩૧ ૧૯૨૨ ના ભાદરવા સુદ ૩ ના દિવસે ભાલના તૂટયા જળાધના કરામાંથી શ્યામવણી શ્રીનેમનાથની પ્રાચીન પ્રતિમા મળી આવી : ૪૭ For Private & Personal Use Only www.jainelibrary.ofg
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy