SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૯૨૨, ૧૯૪૧, ૧૯૯૯ માં સિરોહીમાં આવેલી થુભની વાડીના શ્રી મહાવીર જિનાલયની દેરીઓને જીર્ણોદ્ધાર થયેઃ ૨૫૧ ૧૯૨૩ અને ૧૯૫૯ ના લેખવાળી જિનપ્રતિમાઓ ડબાણીના જૈન મંદિમાં છે : ૩૦૮ ૧૯૨૫ માં ગંધારના મંદિરની ભીંતેમાં ફોટો પડી ગઈ : ૨૪ -ના લેખવાળી મૂર્તિ ગેડીના જૈન મંદિરમાં છે : ૧૪૫ ૧૯૨૭ માં વિજાપુરમાં શ્રી કુંથુ જિનમંદિર બાંધવામાં આવ્યું : ૯૨ ૧૯૨૮ માં પાલીતાણુમાં નરશી નાથાની ધર્મશાળાના મંદિરમાં શ્રીચંદ્રપ્રભ ભ૦ ની પ્રતિષ્ઠા કરવામાં આવી છે : ૯૯ –માં શેઠ હિંમતરામ બાફણાએ અમરસાગરમાં શ્રી ઋષભદેવનું મોટું મંદિર બંધાવી શ્રીજિનમહેંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી : ૧૭૧ --માં ખીમેલના શ્રી આદિનાથ મંદિરના મૂ૦ ના૦ ની અંજનશલાકા થઈ : ૨૦૫ ૧૯૩૦ માં સંતેજમાં એક પટેલના ઘરના પાયામાંથી ભ૦ શ્રી મહાવીરની મૂર્તિ મળી આવી : ૭૬ -ની આસપાસ પાટણના શ્રીસંઘનું ધ્યાન ચારૂપના મંદિર તરફ દોરાયું : ૪૪ (ઈ. સ. ૧૮૭૭)માં ડો. બર્જેસે ઢાંકનાં શિલ્પની શોધ કરી : ૧૩૧ --ના વૈશાખ વદિ ૧૫ ના રોજ ભયણીમાં એક કૂવો ખેદતાં શ્રીમલ્લિનાથ અને બે કાઉસગિયા મૂર્તિઓ મળી આવી : ૭૬ ૧૯૩૦-૧૯૩૨ માં વિજાપુરમાં શ્રીવાસુપૂજ્ય મંદિર બંધાવાયું : ૯૩ ૧૯૩૨ માં યતિ શ્રીરૂપચંદજીએ નાગારમાં શ્રીસુમતિનાથ ભ૦ નું મંદિર બંધાવ્યું : ૧૯૯ –માં શેઠ નરશી કેશવજીએ ગિરનારના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યા : ૧૨૨ -માં જાલોરના સુવર્ણગિરિ પર આવેલા અષ્ટાપદ મંદિરમાં સરકારી તપખાનું રાખવામાં આવેલું : ૧૯૨ -માં અજારીના જિનાલયની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૪ર. ૧૯૩૩ માં શેઠ સીમલજી બલાઈ એ પાલીમાં શ્રી ઋષભદેવ ભ૦ નું મંદિર બંધાવ્યું : ૧૭૫ ૧૯૩૫ માં મંકાના એક ખેતરમાંથી ૭૫ જૈન મૂર્તિઓ અને પરિકરે મળી આવ્યાં ટિ. ૫૫ -માં સિરોહીમાં આવેલા શ્રીચૌમુખ જિનાલયની સામે એક બગીચ અને કૂવો કરાવવામાં આવ્યો : ૨૫૦ ૧૯૩૬ માં પાટણના રહીશ પરીખ વીરચંદભાઈએ ભીલડિયા તીર્થને વહીવટ સંભાળે : ૩૮ ૧૯૩૮ પહેલાં ચારૂપનું જૈન મંદિર નાના ગભરાવાળું હતું તેનું સમારકામ થયું : ૪૪ ૧૯૩૯ માં શત્રુંજ્યના વિશાળ કિલ્લામાં બારી મૂકવામાં આવી, જેને રામળ કહે છે : ૧૦૨ –માં પાવઠામાં માટીને ઢગલે ખોદતાં ૮ પ્રાચીન જિનપ્રતિમાઓ મળી આવી : ૨૩૬ -ના મહા સુદિ ૧૦ના દિવસે માંડવીના શેઠ નેણશી તેજશીનાં ધર્મપત્ની મીઠાંબાઈએ ભદ્રેશ્વરના જૈનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્ય : ૧૪૦ -શ્રાવણ સુદિ ૪ ના રોજ માતરના મંદિરનું શિખર અચાનક તૂટી પડયું : ૧૩ ૧૯૪૧ ના કાર્તિક સુદિ ૧૫ના રોજ સિરોહીમાં આવેલી ધૂમની વાડીમાં મૂ૦ ના શ્રી મહાવીરનું મંદિર બાંધવામાં આવ્યું ઃ ૨૫૧ ૧૯૪૭ ના મહા સુદિ ૧૦ ના રોજ ભયણના દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૭૭ ૧૯૪૪ ના રોજ ઉપરિયાલામાં જિનમંદિરની પ્રતિક્ષા કરવામાં આવી : ૭૫ ૧૯૪૫ માં દાવડમાં મેવાડા બ્રાહ્મણ દુર્ગાશંકરના મકાનનો પાયે ખોદતાં ૨૦૦ ખંડિત જિનપ્રતિમાઓ નીકળી આવીઃ ૮૩ -માં વિજાપુરમાં શ્રીગોડી પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૯૩ –ના જેઠ સુદિ ૧૩ને મંગળવારે સિહીન છીતપાગશ્રીય ઉપાશ્રયમાં આવેલા ૧૦ પાદુકાઓના પટ્ટની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૨૫૦ -ના જેઠ વદિ ૧૦ના દિવસે માતાના મંદિરનું શિખર ફરીથી જણાવવામાં આવ્યું : ૧૩ ૧૯૪૭ ના અખાત્રીજે મેત્રાણામાં બંધાવેલા વિશાળ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૪૫ -માં જાલેરના કેકણિયાવાસમાં શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું ઃ ૧૯૧ -માં ઊથમણુના જિનાલયમાં શ્રીવિજયરાજેન્દ્રરિની મૂર્તિ પ્રતિતિ થઈ : ૨૩૮ -ના માગશર સુદિ ૩ ના રોજ સુરતમાં વડાચૌટાના ગેડીપાર્શ્વનાથના મંદિરમાં પિત્તલના સુંદર સમવસરણની પ્રતિષ્ઠા શ્રી મેહનલાલજી મહારાજે કરી : ૩૧ -ના વૈશાખ સુદ ૬ના રોજ સિરોહીમાં શ્રીસંભવનાથ જિનાલય ઉપર છેલ્લો દજા-દંડ ચડાવવામાં આવ્યઃ ૨૪૮ ૧૯૪૮ માં પાલીતાણામાં મોતીસુખિયાની ધર્મશાળાના મંદિરમાં શ્રી આદીશ્વર ભવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે : ૯૯ ૧૯૪૯ માં પાલીતાણામાં સુરતનિવાસી શેઠાણી જસકુંવરે ધર્મ શાળા બંધાવી, તેમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું: ૯૯ ૧૯૫૦ માં શ્રીસંઘે મંડોરની દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું : ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy