SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી પપ -માં રોહિડાના શ્રી પાર્શ્વજિનાલયને પાયો નાખવામાં આવ્યો : ૨૫૮ માં બાલીમાં શ્રીધર્મનાથ ભગવાનનું મંદિર શ્રી ત્રિકસાગરજી યતિએ બંધાયું : ૨૦૬ –માં પાલીતાણામાં યતિ કરમચંદજીના ડેલામાં શ્રી શાંતિનાથ ભ૦નું મંદિર બંધાયું : ૯૯ –ના મહા સુદિ ૧૦ના રોજ રા. બા. ધનપતસિંહજીએ માતા મહેતાબકુંવરના નામથી શત્રુંજય ઉપર ધનવસહી ટૂંક બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૧૦૧ ૧૯૫૧ માં પ્રતિષ્ઠિત થયેલી શ્રી આદીશ્વરની ચરણપાદુકાઓ નાડેલના શ્રી પ્રભજિનાલય પાસે આવેલા બગીચામાં છે : ૨૨૬ ૧૯૫ર (સને ૧૮૯૫)માં વિદેશી વિદ્વાન બજેસ પાવાગઢ આવ્યો ત્યારે અહીંના મંદિરની જે સ્થિતિ હતી તે વિશે જણાવ્યું છે : ૨૦ ૧૯૫૪ માં પાલીતાણામાં વીરબાઈ પાઠશાળાના મંદિરમાં વીરબાઈએ શ્રી મહાવીર જિનની પ્રતિષ્ઠા કરાવી : ૯૯ -માં દેલવાડાનાં જિનાલયને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું : ૨૬૪ ૧૯૫૫ માં અમદાવાદવાળા શેઠ મનસુખભાઈ ભગુભાઈએ વડગામના મંદિરમાં આરસનું કામ કરાવ્યું : ૭૪ –માં જેનું ધ્યાન સેરિસામાં ખંડિત પડેલા જિનમંદિર તરફ ગયું : ૭૯ -ના વૈશાખ સુદ ૧૩ ના રોજ કતાર ગામના જિન મંદિરની પુનઃ પ્રતિષ્ઠા શ્રી મોહનલાલજી મહારાજે કરીઃ ૩૨ ૧૯૫૬ માં ચારૂપમાં જૈન ધર્મશાળા બાંધવામાં આવી : ૪૪ –પછી જૂના સાણવાડામાં કેટલાક લેકે રહેવા માટે આવ્યા : ૨૫૧ ૧૯૫૮ માં પાલીતાણામાં શેઠ માધવલાલ દુગડ બાબુએ ધર્મશાળા બંધાવી, તેમાં શ્રીસુમતિનાથ ભ૦નું મંદિર બંધાવ્યું : ૯૯ –માં બ્રાહ્મણવાડાના જિનાલય ઉપર દંડ-કળશ ચઢાવવામાં આવ્યો : ૨૭૨ -ના મહા સુદિ ૧૩ ના દિવસે રોહિડાના શ્રી પાર્શ્વ જિનાલયની પ્રતિષ્ઠા થઈ: ૨૫૮ ૧૯૫૮, ૧૯૧૪ ના લેખવાળી જિનમતિઓ ઘાંઘાણીના જિના લયમો ઉપરનીચેના માળમાં પ્રતિક્તિ છે : ૧૯૩ ૯િ૫૯ માં કારટાના શ્રી પાર્શ્વજિનાલયના મૂળ ના. ની પ્રતિષ્ઠા થઈ : ૨૨૯ –ના મહા સુદિ ૫ ના રોજ રહિડાનું શ્રી આદીશ્વર મંદિર મૂતા રાયચંદ નથમલજીએ બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૨૫૮ -ના વૈશાખ સુદિ ૧૫ ને ગુસ્વારે કેરટાના શ્રી મહાવીર જિનાલયને શ્રીવિજયરાજેન્દ્રસૂરિએ દ્ધાર કરાવી મૂ૦ ના૦ ની પ્રતિષ્ઠા કરી : ૨૨૯ ૧૯૬૦ ને લેખ સુરતના સૈયદપુરાના શ્રીચંદ્રપ્રભજિનાલયના ઘંટ ઉપર છે : ૩૨ –માં પામેરાના જિનાલયમાં ધાતુમૂર્તિ લાવીને બિરાજમાન કરી છે; પણ પ્રતિષ્ઠા થઈ નથી : ૨૯૭ -ના વૈશાખ સુદિ ૧૦ ને સોમવારે અઠવા લાઈન્સમાં શ્રી આદીશ્વરના મંદિરની પ્રતિષ્ઠા શેઠ ફૂલચંદ કલ્યાણચદે કરાવી : ૩૨ -ના વૈશાખ સુદિ ૧૦ ના રોજ સુરતના સૈયદપુરાના ચંદ્રપ્રભ જિનાલયનો જીર્ણોદ્ધાર શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્રોએ કરાવ્યો : ૩૨ ૧૯૬૧ ને લેખ ધનારીના શ્રી શાંતિ જિનાલયમાં શ્રી મહેન્દ્રસૂરિ વગેરેનાં પગલાં-ડીવાળા પદ ઉપર છે : ૨૫૩ -માં ધનારીના શાંતિજિનાલય ઉપર ધજાદંડ-કળશ ચડાવવામાં આવ્યા : ૨૫૩ માં ધવલીના જિનાલયના કેટલાક ભાગને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યા : ૩૦૮ -ના મહા સુદિ ૧૫ ને બુધવારે ખીમેલના શ્રી આદિનાથ મંદિરની દેવકુલિકાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ : ૨૫ ૧૯૬૨ માં પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયની કેટલીક પ્રતિ માઓની પ્રતિષ્ઠા અને છેલ્લે ધ્વજાદંડ ચડાવવામાં આવ્યો : ૨૩૪ –માં વેલારમાં શ્રાવકનાં ૧૫-૧૬ ઘરે હતાં : ૨૬૫ –ના જેઠ સુદિ ૨ ના દિવસે શેઠ મંછુભાઈ તલકચંદના પુત્રએ સુરતના ઓસવાલ મહોલ્લામાં શ્રીસંભવનાથનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૩૦ -ની શ્રાવણ સુદ ૧ ના રોજ પંચાસરના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : પર ૧૯૬૩ ના વૈશાખ સુદિ ૬ ને સોમવારના દિવસે રોહિડામાં શ્રીબામણવાડજીનું મંદિર મૂતા રાયચંદ નથમલજીએ બંધાવી પ્રતિષ્ઠા કરાવી : ૨૫૯ ૧૯૬૩-૬૮ માં શેઠ ભીખચંદ માણેકચંદે સિરોહીમાં બીજું શ્રી શીતલનાથ જિનમંદિર બંધાવ્યું : ૨૪૯ ૧૯૬૪ ના વૈશાખ સુદિ ૬ ને બુધવારે સુરતમાં ગોપીપરાના માળી ફળિયાના મંદિરમાં શેઠ દીપચંદ સુરચંદ મૂળનાયકને ગાદીનશીન કર્યા: ૩૧ -ના વૈશાખ સુદિ ૧૦ ના દિવસે જમણપુરના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૪૬ ૧૯૬૬ માં નાકેડામાં જૈન ધર્મશાળા બાંધવામાં આવી : ૧૮૩ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy