SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પડ -માં લખાયેલી શતકા' નામની હસ્તલિખિત ક પત્રીય પાયામાં હમીપત્તનના પીયાવાડીય એકીની હકીકત નોંધેલી છે : ૨૭૬ –ના માધ સુદિ ૯ ના દિવસે વિજાપુરના વાસુપૂજ્ય મંદિરમાં શ્રેષ્ઠી કુલચ ઋષભાદિની દેરીએ કરાવી : ૯૨ ૧૭૨() ના એક લેખ કથકાટના ખંડિત જૈન મદિરમાંથી મળી આવ્યા છે : ૧૪૬ ૧૩૩, ૧૪૭૧, ૧૫૧૩, ૧૫૨૭, ૧૬૭૬ ની સાલના લેખા વિપુરના ભારવાડાના બીબીપુર મંદિરની ધાતુપ્રતિ મા ઉપર છે : ૯૩ ૧૩૩૧ માં શ્રીમાગતિક પ્રવૃતિને વિન્તપુરમાં તાડપત્ર પર લખાઈ : ૯૧ ના વૈશાખ સુદ ૪ ના પાલનપુરના જિનાલયમાં શિલાલેખ છે ઃ ત્ર –ના વૈશાખ માસને લેખ કૅલદરના ગૂઢમડપમાં એક ખાલી પડેલી ગાદી પર છે ઃ ૨૫૧ ૧૩૩૨ ના મહા સુદિ ૧૫ ના લેખવાળી શ્રીમહાવીરની મૂર્તિ સહેરના જિનમંદિરમાં વિદ્યમાન છે ઃ કર ૧૯૪૭ ના એક શિલાલેખ ગિરનારના મુખ્ય શ્રમિનાથ મંદિરના સ્તંભ ઉપર છે, તેમાં શ્રેષ્ઠી હરપાલે મંદિરને કઈક શેર આપ્યાનો ઉલ્લેખ છે : ૧૨૨ ના એક શિક્ષલેખ જિરાતના જૈન મંદિરમાંથી મળી આવ્યો છે, તેમાં ભ, મહાવીર શ્રીમાલમાં પધાર્યા હતા, એવા ઉલ્લેખ એક નવી સમસ્યા ઊભી કરે છે : ૧૫૪, ૧૭૬ —ના ખાસ સુદિ ૧૪ ના ભિન્નમાલમાં યાત્રામહાત્સર પ્રસગે ન ચાચિત્રે શ્રીમહાવીર, જિનાલને તે થ કેટલાક કમનું દાન કર્યું અને લાલેખ બિનગાલમાં જૈન મંદિરના બિબેર પાસે આવેલી નાખે તળાવની ભીંત ઉપર છે : ૧૫૯, ૧૭૮ —ના ફાગણ વદ ૬ ના લેખ ાકરાના ગાયના મંદિરમાં છે, જેમાં રાવ વોએ દિન પ્રતિ કરાવ્યાનું જણાવ્યું છે ઃ હડ સાનાધારી ૧૩૩૪ (૨૪૩)ના વૈશાખ સુદ ૫ ને બુધવારના શિલાલેખ મીડિયાના જૈન મંદિરમાં છે ઃ ૧૩૩૫ માં અચલગચ્છના શ્રીઅજિતસિ ંહસૂરિના ઉપદેશથી શ્રેષ્ઠી જયતાએ ચાણસ્મામાં શ્રીભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યુ : ૫૭, ૫૪ - એક તિ રિયાલેખ ગિરનારના મદિરના મુખ્ય શ્રીનેમિનાથ મંદિરના સ્તંબ ઉપર તેમાં લીધુ ચડી સબવે ઉલ્લેખ છે : ૧૨૨ --નો લેખ યુડી-ના સભામાપના થાંભલામાં છે, તેમાં મૂઢ ના રા.વિધાન મહાવીરથનો ઉલ્લેખ છે: ૨૦૯ Jain Education International જૈન તીર્થ સસંગ્રહ ૧૩૩૫, ૧૩૩૬, ૧૩૪૫ ના કેળે યુઢીના જિનાલયના થાંભલા ઉપર છે : ૨૭ ૧૩૩૭ ના જ વિદ ૪ ને શક્રવારે શ્રીજૈનમ ધરિએ વિન પુરમાં પ્રવેશ કર્યો : ૯૨ ૧૩૩૮ ના જ સુદિ ૧૪ ને શુક્રવાર કુંભારિયાના શ્રમિ જિનાલયમાં આરાસણાના રહેવાસી ગેાનાના વશમાં થયેલા કો આસપાશે એમાનવતસ્વામી બિંબ અને અશ્રાવબોધ–સલિકાવિહારના પટ્ટા કરાવ્યાના લેખ એ મરિના એક પાં છેઃ ૨૮૭ ૧૩૩૯ નો એક શિલાલેખ ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ જિનાસપના તબ પણ છે, તેમાં શ્રેષ્ઠી પુર્માસનું ત્રિને કિ ભેટ આપ્યાનો લેખ : ૧૨૨ -ના અષાડ સુદ ૩ ને મગળવારે સિરાહીમાં શ્રીદીબરના મંદિરની પ્રતિષ્ઠા થઈ : ૨૪૬ ૧૩૪૦ માં મત્રી પેથડના પુત્ર ઝાંઝણે માંડવગઢથી શત્રુંજયને સંધ કાઢયો : ૪૧ -ના એક લેખમાં કારમાં જૈન મંદિર બંધાવનાર આક્રંદેવના પુત્રા નામે લાખા અને સેહ્વાનાં નામેા વંચાય છે ઃ ૧૪૬ ના પોષ સુર્દિ હૈ ના વિસે મકિપુરના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી : ૧૯૩ ૧૩૪૨ ના જે વિદે ૯ ના રાજ સામંતસિંહના સાંનિધ્યથી જાલેારમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને મહાત્સવ થયા : ૧૯૦ ૧૩૪૩ નો એક લેખ કાઢેાલીના જિનાલયના મૂ॰ ના॰ ના પરિકરની ગાદીમાં છે, તેમાં કલિકા-કાાલીના ઉલ્લેખ છે, એથી ગામ અને મંદિર એ સાલથી પ્રાચીન છે ઃ ૨૫૭ --માં શાન્તાચાર્ય કૃત ‘ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ' વિજાપુરમાં તાડપત્ર પર લખાઈ : ૯૧ – લેખ વિન્તપુરના ચિંતામણિ પાર્શ્વમંદિરની એક મૂર્તિ પર છે : ૯૩ -ના મા મદદરને નિયાનો લેખ નાના મર્કરમાં રહેલી મહા મસિહાની મૂર્તિઓ ઉપર છે : ૧૩૮ -ના યાડ સુરિ ને સોમવારના વિષસે મૈત્રાણામાં દેવ સન્મુખ ધારે પડતુ ભેકો લેખ મૈત્રાણામાં પાળિયા ઉપર છે, તે દેવ મેત્રાણાના જિનમંદિરના જ હોઈ શકે : ૪૫ ૧૩૪૪ ના મહા સુદ ૧૧ ના લેખવાળી એક આચાય પ્રતિમા હથુડીના જિનાલયમાં છે : ૨૦૭ “ના જે દિ ૧૦ ના રિલાલેખ બીડિયાના શોમાં રહેલી અંબિકાદેવીની મૂર્તિ ઉપર છે : ૩૭ ૧૩૪૫ નાં કત્તાણીના જિનાલયના શિલાલેખથી જ્ગ્યા છે કે, આ ગામના ઠાકાર પરમાર દેવડા પ્રતાપસી અને હેમદેવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy