SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી —–ની સાગના એક સત્તરિય નિપાત બારિયાના શ્રીનેમિ જિનાલયમાં છે ઃ ૨૮૬ -ના વૈશાખ હિંદ પાને ગુરુવારે આરાસણાના પોરવાડ આવક ાસપાલે આરાસણાના શ્રીનમિચેલ માટે સ્ના કાવ્યાને લેખ કુંભારિયાના પાન મજિનાલયમાં વિદ્યમાન છે : ૨૮૬ ૧૩૧૨ માં પ્રચલિક ઉપાધ્યાયે અભષચરત' કહ્યું : હર માં ભદ્રેશ્વરના જૈન મંદિરના જીર્ણોદ્ધાર શેઠ જગાહે કરાવ્યા હશે ઃ ૧૪૧ ૧૩૧૨ અને ૧૩૩૨ ના છે. સુરતી લેખો કરિયાના શ્રીશાંતિજિનાલયની નજીક આવેલા બે પપ્પા ઉપર છે : ૨૮૪ ૧૩૧૩ ની સાલની આપાનાધન કાપતિમાં મહુવાના શ્રીમહાવીર મંદિરમાં છે : ૧૧૧ ૧૧૪ માં અચલગીય જિનિયરને ચાય પી મળી ઃ ૫૪ —ના લેખ કુરિયાના મિજિનાલયના ગૂમડપમાં આવેલા કાપ્પિા ઉપર ડે ૨૮ ના --ના જો નાદ ને મંગળવારનો લેખ જિનાલવની એક ડેરીમાં બિયરની ગાદી ઉપર છે ઃ ૨૫૨ ૧૩૧૫ માં ગુજરાતમાં ભારે દુકાળ પડયો : ૧૩૯ “ના કાય મૂર્તિ રને જીવવારના શિલાલેખઃ ૧૩ ૧૩૧૬ ના મહાસુદ ના દિવસે રાળ સાન્ટિંગવના સમયમાં સુવર્ણગિરિના શાંતિનાથ મંદિરમાં સુવર્ણ કળશ, ધન– દંડ આદિ ચડાવવામાં આવ્યાં : ૧૯૦ ૧૧૭ મી બાવધ પ્રકરણ' સ્પાર્થ : ૩૭ જાલેરમાં રાળ ચાચિગદેવ શન્ય કરતા હતા કે ક –માં વિજાપુરમાં શ્રીવાસુપૂજ્યના મંદિર ઉપર સુવર્ણ દડ-કળશ ચડાવવામાં આવ્યા : ૩૭ –માં ભીમપલ્લીમાં વીચૈત્ય બન્યું : ૩૭ –માં શ્રીઅભયતિલક ગણુએ ‘મહાવીરરાસ’ની રચના કરી: કુછ –માં શ્રીજિનેશ્વરસૂરિએ વિજાપુરના શ્રીવાસુપૂજ્ય મંદિર ઉપર ણુડ અને મુળગું કળશ પચ્યા હર -ના મહાસંદ કર ના ષસે જાલેમાં કીર્તિનના વિપત્ય ઉપર શ્રાજિનેશ્વરસૂરિએ જાડ અને ગુલ કોની પ્રતિષ્ઠા કરી ૩૭ : —ના મહા સામે ૧રની નોંધ પ્રમાણિક જણાય છે! ટિ ૧૯૦ ૧૩૨૦ ના ખીજેથી મળી આવેલા એક શિલાલેખમાં ગિરનાર પર મત્રી સામસિ ંહ અને સલખસિહ નામના ભાઈ એએ દર બંધાવ્યાનો ઉલ્લેખ મળે છેઃ ૧૨૬ Jain Education International પરવ ને રાજા માનવનો શિલાલેખ બારીના ગામાલજીના મંદિરમાં છે : ૨૪૧ —ના હરીના શિલાલેખમાં રાખ અર્જુનદેવનું નામ છે ? ४ । જે સર્દ ૧૦ ને સોમવારે ચંદ્રાવતીના મહારાજા1જ હસુસિંહના મંત્રી ખેતાએ કાળાગરાના નદિ માટે કંઈક દાનશાસન લખી આપ્યું : ૯, ૨૫૪ ગુગમાં પંચક મંત્રો શ્રધમ યાસિના ઉપદેશથી ૉર ચીને દર જિના બધાનાં : ૧૫૬ જગમાં માંડવગઢના શ્રેષ્ઠી પેસાદ મા ( મેઘઈમાં ) શ્રીચંદ્રપ્રભુનું મંદિર બંધાવ્યું : ૨૧ ૧૩૨૧ માં સ. પેથડ અને ઝાંઝણે જીરાવલામાં એક જૈન મંદિર બંધાવ્યાની નોંધ ‘ઉપદેશતર ગિણી'થી જાણવા મળે છે : ૩૦૦ ૧૩૨૨ ના વૈશાખ વદ ૧૩ ના દિવસે સાચારના મહાસ્થાનમાં ત્યારે શૌર્તયનું રાજ્ય હતું. ત્યારે આરવાળ ભડારી છાડાઓ સાચારના માપીર જિનાલયનો - હાર કરાવ્યો, એવા શિલાલેખ સારની મસ્જિવમાં મીદ છે કંપ ૧૩૨૩ ના જેઠ સુદ ૮ ને ગુરુવારના ચિત્રાલેખ અજરામાંથી મળી આવેલી કાઉગિયા મૂર્તિ પર છે : ૧૯૮ -ના લેખવાળા દીપર પારિયાના કાનોમ જિનાલયમાં છે : ૩૮૬ ના આસા સુદિ ૫ ના રાજ એક શ્રેષ્ઠીએ સિરોહીની ભૂમિમાં શ્રીઆડીપરના મંદિરનું શિલારાણુ કર્યું ઃ ૨૪૬ ૧૩૨૪ ના લેખ વિજાપુરના ચિંતામણિ પાદરમાં રહેલી ચોવીશીના પટ્ટ ઉપર છે : ૯૬ –ના લેખો નાવાઈના પત્ર પર્વની ટેકરીના મૂળમાં આવેલા શ્રીગોડીપા મદિરના મૂ॰ ના॰ ની આસપાસની એ પ્રતિમાએ! ઉપર છે : ૨૨૪ -માં ધર્મરત્નપ્રકરણ' અર્જુનદેવના રાજ્યમાં મ૦ સામની પ્રતિપત્તિમાં વિજાપુરમાં પત્ર પર લખાયું હત -ના ફાગણ સુદિ ૬ ને બુધવારા પાલનપુરના જિનાલયમાં શિલાલેખ છે : ૩૪ —ના ફાગણ સુદિ ૮ ને ગુરુવારે હસ્તિકડીગચ્છના શ્રીચાચાર્યે બાબાદેવની પ્રતિય કરેલી, તે મૂર્તિ ઉદયપુરના બાબેલાના જિનાલયમાં છે : ૨૦૭ ૧૩૨૬ માં વિજાપુરના વાસુપૂજ્ય મદિરમાં ફુલચંદની પત્ની ખેડૂએ વીરપ્રાંતેમાલ કૃત ગાખલા તથા ચોવીશ તી કરાની માતાઓની પ્રતિષ્ઠા શ્રીજિનેશ્વરસૂરિ પાસે કરાવી : ૯૨ ૧૨૮ માં કવિ કુમારષ્ટિએ અતિની પ્રસ્તિ રહ શ્લોકમાં ચી : ૯૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy