SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નાદિયા ૨૪૩ અહીંના પ્રાચીન અને ભવ્ય જૈન મંદિરમાંની મૂર્તિ શ્રીમહાવીરસ્વામીના સમયની મનાય છે, તેને ‘ જીવિતસ્વામી ’ ના નામે લેાકેા એળખે છે. પ્રસિદ્ધિ પણ છે કે— “ નાણા દીયાણા નાંદિયા, વિતસ્વામી વાંક્રિયા. છ આ લોકેાક્તિ સાથે ઉપર્યું`ક્ત દંતકથા ખરાખર બંધએસતી જણાયા વિના રહેતી નથી પરંતુ આ વિશે ઐતિહાસિક આધારા મેળવવા જોઇએ. આમ છતાં અહીંના શ્રીમહાવીર ભગવાનના મદિરમાંથી સં. ૧૧૩૦ થી ૧૨૦ સુધીના ભીંત અને સ્ત ંભા ઉપરથી મળી આવતા કુલ ૫ લેખાથીયે આ મ ંદિરની પ્રાચીનતા અને તેમાંના ‘નક્રિયકચૈત્ય ’ ના ઉલ્લેખથી એથીયે પ્રાચીનતર આ ગામ હોવાનું સિદ્ધ થાય છે. વળી, સં. ૧૪૩૬માં આ ગામમાં લખાયેલા શ્રીપાર્શ્વનાથરિત ’ ગ્રંથની પ્રશસ્તિમાં પણ આ મંદિરની ખ્યાતિ આ રીતે આલેખી છે :~~~~ 66 श्रोअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती, ग्रामोऽस्ति नांदियवराभिधया प्रसिद्धः । श्रीवर्द्धमानजिननायकतुङ्गशृङ्गप्रासादराजपरिवारितभूमिभागः ॥ " ~ શ્રીઅર્બુદ ગિરિરાજની સમીપમાં આવેલું ‘નાંઢિયા' નામે પ્રસિદ્ધ ગામ છે. તેની ભૂમિ ઉપર મૂળનાયક શ્રીવધ માન જિનેશ્વરના ઊંચાં શિખરવાળા શ્રેષ્ઠ પ્રાસાદ છે. આજે અહીં પારવાડ શ્રાવકનાં ૪૦ ઘરો, ૧ ઉપાશ્રય અને ૧ જૈન ધર્મશાળા વિદ્યમાન છે. ૨ જિનમંદિરે પૈકી એક શ્રીમહાવીરસ્વામી ભગવાનનું અને ખીજુ શ્રીશાંતિનાથ ભગવાનનું ઘર – દેરાસર છે. ૧. ગામથી પશ્ચિમ દિશામાં ૦ા લીઁગ દૂર પહાડની ટેકરીની ઓથે શ્રીમહાવીર ભગવાનનુ ભવ્ય અને પ્રાચીન ખાવન જિનાલયવાળુ દેવમ ંદિર શૈાલી રહ્યું છે. આને ‘નંદીશ્વરચૈત્ય ’ તરીકે પણ લાકે એળખે છે. મૂળગભારા, ગૂઢમ’ડપ, નવચેાકી, સભામંડપ, શૃંગારચાકી, દેરીએ અને શિખરબ ંધી રચનાથી એની વિશાળતાનું પ્રમાણ પામી જવાય છે. મૂળગભારામાં રહેલી એક માત્ર મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ ખરેખર, અદ્ભુત છે. એની રચનામાં શિલ્પીએ જાણે પ્રશમરસના ઝરા વહેતા કર્યા હાય એવું ભાવમય આબેહૂબ દૃશ્ય સર્જાવ્યું છે. આરસના નકશીદાર સ્ત ંભો અને તારયુક્ત ઘડેલા સિ`હાસનમાં આ ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. સ્ત ંભા અને તારણમાં કુલ ૫૧ બેઠી જિનમૂર્તિઓથી ‘નૃ ંદીશ્વરચૈત્ય ’નુ ં નામ સાર્થક થતું હોય એમ લાગે છે. વળી, આ જિનમૂર્તિઓ સાથે યક્ષ – યક્ષિણી એકેક અને શ્રાવક–શ્રાવિકા બબ્બે આલેખાયાં છે. પ્રતિમાનું પ્રાચીન પરિકર અસાધારણ છે. તેમાં ભક્તિના વિવિધ પ્રકારોમાં સંગીતની તાલમદ્ધ સંવાદિતાનું હૃદયંગમ દૃશ્ય આંખ સામે ખડું થઈ જાય છે. ગાદી નીચે ઊભું ધર્મચક્ર, અને અને બાજુએ એકેક દેવ – દેવીની રચના આલેખી છે. દેવના હાથમાં સારંગી છે, જ્યારે દેવીના હાથમાં પૂજાની સામગ્રી છે. વળી, તેના ઉપર એકેક નર–નારી યુગલ જોવાય છે. નરના હાથમાં પુષ્પમાળા છે ત્યારે નારીના હાથમાં પૂજાની સામગ્રી છે. ભગવાનની અને બાજુએ બે ભવ્ય ઈંદ્રો ચામર લઇને ઊભા છે. વળી, ભગવાનના મસ્તક પાછળ રહેલું ભામંડલ અને મસ્તક ઉપરતું છત્ર આ અનુપમ શિલ્પની સર્વાંગપૂર્ણ રચનાને ભવ્યતા અપી રહ્યું છે. આ પરિકર બહુ જ સુંદર અને વિશિષ્ટ પ્રકારનું છે. આવા પ્રકારનું વિશિષ્ટ પરિકર ભારતભરના કેાઈ જૈન મંદિરમાં ડાય એવું જાણવામાં નથી. આખુ શિલ્પવિધાન ગુપ્તકાલીન જણાય છે. મંદિરના પ્રવેશદ્વારની એક બાજુની એસરી પાસે રાયણના વૃક્ષની રચના છે. અને શૃંગારચાકીની બહાર જમણા હાથ તરફ દીવાલના એક પથ્થરમાં આ પ્રકારે લેખ જોવાય છે:—— “ સંવતુ(ત) o o૨૦ વૈશાલ સુતિ ૧૨ નૈતિયનૈયદા(૪)વાપી નિર્માવિતા સિવળે[ī] || * — સ ંવત્ ૧૧૩૦ ના વૈશાખ સુદિ ૧૩ ના રોજ નક્રિયકચૈત્ય ગૃહમાં શિવગણ નામના શ્રેષ્ઠીએ એક વાવડી કરાવી. Jain Education International આજે આ વાવના પત્તો નથી. અહીં એક હેાજ કરાવેલા છે તે તા નવા જ છે. વળી, ગામના ઝાંપામાં આવેલા શિવાલય પાસેની આજે પણ વિદ્યમાન એક પ્રાચીન વાવ ઉપયુક્ત શિલાલેખવાળી હોવાના સંભવ નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy