SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ -ના વૈશાખ સુદ ૧૫ના રોજ શહેરના મંદિરના શ્રીમાલીયાએ ઉદાર કરાવ્યાનો લેખ મદિરના થાંભલા પર છે ઃ ૧૩૯ : “ના હા! દિ ને ગુરુવારે આચારના મહાવીર જિન મંદિરને ભંગ થયા પછી તેમાં જ મેલી વાચ્છા વએ શ્રીમાપીરની કાઉસિયા મૂર્તિ સ્થાપન કરી -માં ખીમયના શ્રીશાંતિનાથ જિનામના મ નાક ની મૂર્તિની ખજનરલાકા ચીટમરએ કરી, એવા લેખ પરિકર પર છે ઃ ૨૦૫ -માં શ્રીમહાવીર જિનની સ્મૃતિ સાચારના મદિરા નાશ થયા પછી સ્થાપન કરવામાં આવી : ૩૦૫ ના લેખાવાળી ધાતુની એ કાર્ય ઝાષા મૂર્તિ ગઢના ચૌમુખ મંદિરમાં છે ઃ ૨૪ અચય ૧૧૩૪ ૧૩૨૩, ૧૩૫૮ ના લેખા ભદ્રેશ્વરના જૈન મંદિરના થાંભલા ઉપર વિદ્યમાન છે : ૧૯૭ ૧૧૩૫ માં ગિરનારમાં પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ ગિરનારના મુખ્ય શ્રીનેમિનાથ જિનાલયના થાંભલા પર છે : ૧૨૧ ૧૧૩૯ ના લેખા કુંભારિયાના શાંતિનાય જિનાલયમાંથી મળી આવે છે : ૨૮૩ ૧૧૩૮ થી ૧૧૪૬ સુધીના શિલાલેખા કુંભારિયાના શ્રીશાંતિજિનાલયના ચાર ગેાખલાઓ ઉપર છે : ૨૮૪ ૧૧૩૯ ના લેખવાળા એક મૂર્તિ પાણીના ઠિત જિનાલયમથી ધીના જિનાલયમાં યુ જ્યામાં આવી ૨૮૩, ૩૦૮ : ૧૧૩૯ (૧૧૪૧ ) માં પાટણમાં દાટ્ટી શેઠની વસંત–મંદિર વિદ્યમાન હતું કે પક ૧૧૪૦ ના પોષ વિદે ૧૪ને સામવારના ઉત્તરાયણ પર્વ ને દિવસે કદેવ મહારાજે ટાકવવી ગામના શ્રી પ્રદ્યુમ્ન મહામાત્યે બંધાવેલ પતિકાના શ્રીમતિનાથને આપેલ દાનપત્ર : વિકટ, હિં ૧૧૧ માં શ્રીજિત્તરને બૌધમ દેવ ઉપાધ્યાયે દીક્ષા આપી ૯૪ —ના પાઠ સો હનો શિલાલેખ અંદરના જિનાલયમાં રહેલી બેકાબીની મૂર્તિ ઉપર છે ઃ ૨૬૩ –માં અચલગચ્છીય શ્રીજયસિંહસરિ દત્તાણીમાં પધાર્યા હતા : ૨૮૨ ૧૧૪૩ માં શ્રીવાદી દેવરિના જન્મ મડારમાં થયો : ૩૦૧ ૧૧૪૩ થી ૧૨૨૬ સુધી શ્રીવાદી દેવસર વિદ્યમાન હતા : ૯૪ • ૧૧૪૪ પહેલાંનુ લાટાણા ગામ અને તેમાંનું જિનમંદિર હોવું જોઈએ એમ લિાલેખથી જાય છે ઃ ૨૪૪ --પાં પાળીમાં શ્રીમહાવીર મૃત્ય બન્યું છે એમ શિલાલેખાથી જણાય છે ઃ ૧૭૫ Jain Education International જૈન તીય સપ્રમ ૧૧૪૪ ના મહા સુદિ ૧૧ના રાજ પાલીના શ્રીમહાવીર જિનાલયમાં શ્રેષ્ઠી દુર્લભ અને અજિતે એક સ્મૃતિ ભરાવી બિરાજમાન કરી એવા લેખ છે ઃ ૧૭૫ ૪ વિદ ૪ના રોજ પારવાડ શ્રેષ્ઠી યાંયની સાથે શ્રેષ્ઠી રોલ ભરાવેલી મૂર્તિને આવે મૂળથી ખરીદી । લેખ માના મંદિરના કાઉગિયા ઉપર્ છે. : ૨૪૪ ૧૧૪૫ ના સમયે ધંધુકામાં મોત માટેનું જૈન મિં મૌજુદ હતું ઃ હા --કાર્તિકી ૧૫ના દિને ચગદેવ ( શ્રાહેમચ ંદ્રસર ) ને જન્મ ધંધુકામાં થયા : ૯૬ -ના અરસામાં શ્રીપ્રધુમ્નસૂરિશિષ્યવિદાર ધંધુકામાં પધાર્યા હતા : ૯૬ ૧૧૪૫, ૧૪૭૫, ૧૬૭ર ના લેખેવાળી મૂર્તિઓ ઝડાલીના જિનાલયના ભેયરામાં છે ઃ ૨૪૧ ૧૧૪૬ માં પાટણમાં મહામાત્ય મુંજાલની વસતિ–દિર વિદ્યમાન હતું : પછ ૧૪૭ ની સાલના કૃત્રિમ લેખવાળ ધાતુકૃતિ જેસલમેરના કિલ્લા ઉપરના શ્રીચિંતામણિ પાર્શ્વજિનાલયમાં છે : ૧૬૬ ૧૧૪૮ માં સાલકી કર્યું દેવે સૂણુક ગામનું તળાવ ચાલુ રાખવા માટે ડાભી ગામની કેટલીક જમીન દાનમાં આપી હતી, તેમાં સરના ઉલ્લેખ છે ; ૭૧ ૧૧૪૯ માં શેડ લીલાસાદ આશવાલે ખીમેશમાં શ્રી.તિનાથનું મંદિર બંધાવ્યું ઃ ૨૦૪ ૧૧૫૦ માં શ્રી હેમચંદ્રાચાર્યે સમાળવસતિક લીધી : ૧૪ ( પ્રભાત માં દીક્ષા ૧૧૫૫ માં સજ્જન શાહે શ ંખેશ્વરમાં મંદિર બંધાવ્યુ : ૪૭, ૪૯ ૧૧૫૬ ના અષાડ સુદ ૧૫ ને સોમવારે જસહદેવે પન્જકના પુત્ર વેબલે કરાવેલી વાપીને પિતા વાણી અને ટકાવી ગામના મહામાત્ય શ્રીયારાજે સ્થાપેલા શ્રીસુમતિનાથ વને આપેલ દાનપત્ર ઃ હિં, ઝિંક ૬૯ ૧૧૫૫ ની સાલના લિાલેખાવાળાં પ્રાચીન નેપરિટા રોજના જિનમ દિરમાં છે. છ ૧૧૫૮ નો એક લેખ ભદ્રેશ્વરના આશાપુરા માતાના મંદિરના એક થાંભલા પર છે : ૧૩૯ ૧૧૬૧ નો લેખ કુંભારિયાના ક્રીપા જિનાલયના એક ગાખલામાં આવેલી પબાસનની ગાદી ઉપર છે : ૨૮૪ ૧૧૬૨ ના લેખ બાલીના ચૌપાસનાધના મદિરના મ. ના, ના પરિકર ઉપર છે ઃ ૨૦૬ For Private & Personal Use Only ૧૯૫ માં મઢવી, ખેલા શ્રેષ્ઠીની ધર્મ પરની ભાઈ બાવાએ ખંભાતમાં સ્તન પાન નાયનું શબ્દ મોર બધગાવ્યું’૧૪ –માં ભરૂચની માત્રનવસટીમાં રહીને દેવભ..... કાઈ આચાર્યે પુરપાસના શિષ' રચ્યુંઃ ૨૮ www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy